________________
ર૭૪
શ્રી ઋષભદેવ ભગવાન
તેજાબાદ
ફૈઝાબાદ બજારમાં આપણું
દેરાસર છે.
બળ તથા થી તાપભદેવ ભગવાન
ફર;
*
*
***
.
શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ વિનીતા નગરીમાં (અયોધ્યામાં) થયો હતો. વિનીતા નગરીની સ્થાપના શક્ર મહારાજે કરાવી હતી. પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ મરૂદેવા હતું. બધા તીર્થકરોની માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહ જોયો હતો, જ્યારે મરૂદેવા માતાએ સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો. તેથી બાળકનું નામ શ્રી ઋષભદેવ રાખ્યું. તથા ધર્મને પ્રથમ પ્રવર્તાવનાર હોવાથી તેઓશ્રીનું બીજું નામ શ્રી આદીનાથ રાખ્યું. તેમનું પાંચસો ધનુષ્ય પ્રમાણ શરીર, ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વૃષભ લાંછન હતું. તેઓશ્રીને સો પુત્રો અને બે પુત્રીઓ હતી. મોટા પુત્રનું નામ ભરત ચક્રવર્તી હતું. તેઓ અરિસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. બાકીના ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org