SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૭૫ માત્ર વાણીની મને પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનાં સમયની આ નગરી છે. ૧૯ કલ્યાણકોની આ પવિત્ર તીર્થભૂમિ છે. ' (૧) પ્રથમ તીર્થકર : શ્રી ઋષભદેવ ભગવાનનાં ૩ કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા (૨) બીજા તીર્થકર : શ્રી અજીતાથ ભગવાનનાં ૪ કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન (૩) ચોથા તીર્થકર : શ્રી અભિનંદન સ્વામી ભગવાનનાં ૪ કલ્યાણકો ચ્યવન,જન્મ દીક્ષા, કેવળજ્ઞાન (૪) પાંચમાં તીર્થકર : શ્રી સુમતિનાથ ભગવાનનાં ૪ કલ્યાણકો ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન (૫) ચૌદમા તીર્થકર : શ્રી અનંતનાથ ભગવાનનાં • ૪ કલ્યાણકો અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ભરત મહારાજાની આ પાટનગરી હતી. રાજા રામચંદ્રજી તથા સત્યવાદી રાજા હરિશચંદ્ર અહી થઈ ગયા છે. પાણીના પુરથી ડુબતી અયોધ્યાને સતી સીતાએ પોતાના સતીત્વના પ્રભાવથી બચાવી હતી. શ્રી ગૌતમ બુદ્ધ તથા ભગવાન શ્રી મહાવીર અહીં પધાર્યા હતા. ભગવાન મહાવીરે કોટિવર્ષના રાજા ચિલાતને અહી દીક્ષા આપી હતી. ભગવાન મહાવીરના નવમા ગણધર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy