SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૧૧ દેરાસર છે. (૯) રાજવાડીમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ઘર-દેરાસ૨ છે. (૧૦) સ્ટેશન સામે શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર છે. જેમાં ૨ - તારામંડલ, ૧૧ - સ્ફટિકની, ૧ - પાનાની, ૪ - સંગઇસપની, બ્લ્યુફુલ મળીને-૨૦ કીંમતી પ્રતિમાજીઓ છે. ૨ – કલકત્તા અમદાવાદથી દિલ્હી ૧૦૭૬ કિલોમીટર દૂર છે. જ્યારે દિલ્હીથી કલકત્તા ૧૪૭૪ કિલોમીટર દૂર છે. કલકત્તા દુનિયાના મોટા શહેરોમાંનું એક છે. ભારતમાં સૌથી મોટી વસ્તીવાળું મોટું શહેર છે. ઇ.સ. ૧૯૧૧ સુધીબ્રિટિશ સરકારના સમયમાં ભારતનું પાટનગર હતું અત્યારે પશ્ચિમબંગાળ નું પાટનગર છે. જૈન મંદિરો - (૧) તુલાપટીમાં :- મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. ઉપર દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન તથા ચૌમુખજી છે. (૨) ઇન્ડિયન મિ૨૨ સ્ટ્રીટ ધર્મતલ્લા નં. ૪૮માં કુમાર હોલમાં બાબુ સીતાપચંદજીએ બંધાવેલ ઘર દેરાસર છે. જેમાં શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી આદીશ્વર ભગવાનની રત્નની પ્રતિમાઓ છે. નીચેના ભાગમાં પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ છે. (૩) કેનીંગસ્ટ્રીટ નં. ૯૬માં શિખરબંધી દેરાસર છે. જેમાં શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy