________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૬૩ (૧૯) એશિયાડ-૮૨ વખતે નવા બંધાયેલા સ્ટેડિયમો..
(૨૦) જુમ્મા મસ્જિદ-મોગલ સમ્રાટ શાહજહાંએ બંધાવેલી સૌથી મોટી મસ્જિદ છે.
(૨૧) ખૂની દરવાજા- અંતિમ મોગલ શાસકના વંશજોને બ્રિટિશ સરકારે મારી નાખીને અહી લટકાવ્યાં હતાં.
(૨૨) અપ્પ ઘર - નાનાં બાળકો માટે - અનેક પ્રકારની રમતો છે.
(૨૩) લોહીનો મકબરો, સફદરગંજ મકબરી, મોતીકીમસ્જિદ, હુમાયુની સમાધિ, નિઝામુદ્દીન ઓલિયાની કબર.
(૨૪) લોહ સ્તંભ: ગુપ્તયુગનું સ્મારક ગણાય છે. (૨૫) યોગમાયા મંદિર (૨૬) રાજઘાટ - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સમાધિ.
ઇ.સ. ૧૯૪૭. નજીકમાં ગાંધીસ્મૃતિ સંગ્રહસ્થાન છે. (૨૭) શાંતિવન - પંડિત જવાહરલાલ નહેરુની સમાધિ
ઈ.સ. ૧૯૬૪ (૨૮) વિજયઘાટ - શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ ઈ.સ.
૧૯૬૬. (૨૯) શકિતસ્થળ - શ્રીમતી ઇન્દિરા ગાંધીની સમાધિ,શ્રી સંજય
ગાંધીની સમાધિ તથા શ્રી રાજીવ ગાંધીની સમાધિ. દિહીંમાં ઉતરવા માટે : શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, • સરદાર વલ્લભભાઈ ભવન, ૨, રાજનિવાસ માર્ગ, સિવિલ લાઈન્સ, દિલ્હી-૧૧૦ ૦૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org