________________
૩૮
ભારતનાં મુખ્ય જૈન તીર્થો કર્યું છે. એવા પવિત્ર ગિરિરાજ પર આપણો આત્મા પણ મોક્ષે જાય એવી ઉત્તમ ભાવના ભાવીએ. ૧. કારતક સુદ ૧૫-દ્રાવિડ તથા વારિખિલ્લ અનશન કરી, ૧૦ કરોડ મુનિ
સાથે મોક્ષે ગયા.
ફાગણ સુદ ૧૦-નમિ-વિનમિ વિદ્યાધરો બે કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. ૩. ફાગણ સુદ ૧૩-શાંબ-પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ મુનિ સાથે સર્ભદ્ર નામના
શિખર પર મોક્ષે ગયા. . ચૈત્ર સુદ ૧૫-શ્રી પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા.
શ્રી અજિતનાથ પ્રભુના દશહજાર મુનિઓ પણ ચૈત્રસુદ ૧૫ એ મોક્ષે ગયા. પ. ચૈત્ર વદ ૧૪-નમિ વિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ મોક્ષે ગઈ. ૬. આસો સુદ ૧૫-પાંચ પાંડવો ૨૦ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા.
આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે આવેલા અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર મોક્ષે ગયા છે. * નારદજી ૯૧ લાખ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * રામ-ભરત ૩ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા.
બાહુબલિના પુત્ર સોમયશા ૧૩ કરોડ સાથે મોક્ષે ગયા. ભરત ચક્રવર્તી ૧ હજાર સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે મોક્ષે ગયા. શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુ ગિરિરાજ પર મોક્ષે ગયા. સાગર મુનિ ૧ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. ભરત મુનિ ૫ કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિતસેન મુનિ ૧૭ કરોડ સાથે ગિરિરાજ પર
મોક્ષે ગયા. * શાંતિનાથ પ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા.
શ્રી સારમુનિ એક કરોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા. * પ્રદ્યુમ્નની પ્રિયાવૈદર્ભી ૪૪૦૦ સાથે મોક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org