________________
૩૭
૩.
૪.
૫.
$.
આવશ્યક દોયવારી (સવાર-સાંજ પ્રતિક્રમણ તથા સામયિક કરવું.) છ'રી પાળતાં જતા સંઘમાં જનારે ઉપરના નિયમો અવશ્ય પાળવા તથા નીચેનાં છ કર્તવ્યો પણ અવશ્ય કરવાં જોઈએ ઃ છ
૧.
૨.
૩.
૪.
૫.
૬.
પાદચારી (પગે ચાલવું.)
ભૂમિસંથારી (ભૂમિ પર ગરમ સંથારા પર સૂઈ રહેવું.)
સચિત્ત પરિહારી (સચિત્ત-ત્યાગ). એટલે કાચાં ફળો, સચિત મીઠું, લીલું દાતણ, કાચા-પાકા શાક વગેરે ન ખાવા.
મોક્ષે ગયેલાઓની યાદી
દાન-શકિત મુજબ દાન આપવું.
તપ – શકિત મુજબ તપ કરવું.
દેહવિભૂષા – તીર્થભૂમિમાં મર્યાદાવાળો ઉચિત વેશ પહેરવો.
સ્વાધ્યાય – ગુરુ ભગવંતની વાણી સાંભળવી તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન
કરવું.
અસત્યનો ત્યાગ - સત્ય બોલવું.
-
ભકિત – જિનેશ્વર ભગવંતની ભાવપૂર્વક ભકિત કરવી.
-
ગિરિરાજ પર મોક્ષે ગયેલાઓની યાદી
जैन मुनि
અનંતા આત્માઓ આ પવિત્ર ગિરિરાજ પર મોક્ષે ગયા છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ૨૩ ભગવાનો આ ભૂમિ પર વિચર્યા છે. શ્રી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ભાડવાના ડુંગરે ચોમાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org