SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રી ગિરનાર તીર્થ (૨) દામોદર કુંડ, ગૌમુખી ગંગા. (૩) ઉપરકોટનો કિલ્લો જેમાં ચાર તળાવો, બૌદ્ધ ગુફાઓ, હનુમાનજીનાં મોટાં પ્રતિમાજી, કેદખાનું, લાંબી લીલમ તોપ, અડીકડી વાવ, નવઘણ કૂ, રા'ખેંગારનો મહેલ છે જેનો હાલ મસ્જિદ તરીકે ઉપયોગ થાય છે. આ ગઢ ઘણો મજબુત છે. રાજા સિદ્ધરાજ જયસિંહ જેવાને ૧૨ વર્ષ આ ગઢ જીતતાં લાગ્યાં હતાં. (૪) સક્કરબાગ અને સરદારબાગ મ્યુઝિયમ. ૨ શ્રી મહાવીર શ્રુતિ મંડળને " ભારતના મુખ્ય જૈન તીર્થો પુસ્તક માટે મળેલ દાન (૧) રૂ. ૧૦૦૦૦=૦૦ શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ (૨) રૂા. ૫૦૦૦=૦૦ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી શ્રી ઉપરિયાળા તીર્થ ૫૦૦૧=૦૦ શ્રી હિંમતલાલ ચુનીલાલ મહેતા ૫૦૦૦=૦૦ શેઠ સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ ૫૦૦૦=૦૦ શ્રી સોહનલાલ -ગૌતમ મહાવીર ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ રૂા. ૫૦૦૦=૦૦ શ્રી વિશ્વ નંદીકર જૈન સંઘ ભગવાન નગર ટેકરો ૫૦૦૧=૦૦ સિધ્ધી ટ્રે. કંપની ૫૦૦૦=૦૦ શ્રી રમણલાલ લલ્લુભાઈ દહેગામવાળા રૂ. ૨૫૦૦=૦૦ શ્રી ઉજમબાઈ ધર્મશાળા ટ્રસ્ટ િ રૂ. ૪૭૫૦૨=૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy