________________
૩૩૮ (૧) શ્રી મકાન ફંડ ખાતે
ટ્રસ્ટે પોતાની માલીકીનું મકાન રૂા. ૮૫૦૮૧૯ નું વેચાણ લીધું છે જેમાં આશરે રૂપિયા સવા લાખ ખૂટે છે તો રૂ.૨૫૧૧૧, રૂ. ૧૧૧૧૧, રૂા. ૫૧૧૧, રૂ. ૨૫૧૧, રૂ. ૧૧૧૧ દાનની રકમ આપવા વિનંતી. (૨) શ્રી દર્દી રાહત કાયમી ફંડઃ
ટ્રસ્ટે હાર્ટ-કીડની તથા અન્ય ઓપરેશનોમાં તથા દર્દી સારવારમાં રૂ. ૧૮૬૮૯૨=૪૫ રકમની સહાય કરીને દર્દીઓને જીવલેણ દર્દમાંથી બચાવ્યા છે. તો શ્રી દર્દ રાહત કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૩) શ્રી કેળવણી કાયમી ફંડઃ
ટ્રસ્ટે વિધાર્થીઓને ફી, પુસ્તકો તથા નોટોની મદદમાં રૂા. ૨૯૭૮૪=૦૦ રકમ વાપરી છે તો ટ્રસ્ટને શ્રી કેળવણી કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૪) શ્રીવસ્ત્રદાન કાયમી ફંડ:
ટ્રસ્ટ જાના તથા નવા કપડાં આપવાની નવી પ્રવૃત્તિની શરૂઆત કરવાનું છે તો શ્રી વસ્ત્રદાન કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. ૨. દાનની યોજનાઓ શ્રી મહાવીર શ્રુતિ મંડળ. ચેક શ્રી મહાવીર શ્રુતિ મંડળના નામનો આપશો. (૧) શ્રી મહાવીર શ્રુતિ મંડળના રૂા. ૧૦૦૧=૦૦ ના આજીવન સભ્ય બનવા
વિનંતી. સભ્ય સંખ્યા - ૨૨૮, આ એક પ્રકારનું કાયમી દાન છે, જેના વ્યાજમાંથી
સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલે છે. (૨) શ્રી માનવસેવાકાયમી ફંડ-ટ્રસ્ટે જૈન સાધર્મિક કુટુંબોને રૂા. ૧૫૪૧૭૯=૫ની
અનાજની મદદ કરી છે તો ટ્રસ્ટને શ્રી માનવસેવા કાયમી ફંડમાં દાન આપવા
વિનંતી. (૩) શ્રી પાઠશાળા કાયમી ફંડ - ટ્રસ્ટ તરફથી પાઠશાળા ચાલે છે તો ટ્રસ્ટને શ્રી
પાઠશાળા કાયમી ફંડમાં દાન આપવા વિનંતી. (૪) શ્રી સાહિત્ય પ્રકાશન ફંડ - ટ્રસ્ટ તરફથી ભારતના મુખ્ય જૈન તીર્થો- પુસ્તક
બહાર પાડયું છે તેમાં દાનની જરૂર છે તો દાન આપવા વિનંતી. (૫) શ્રી જ્ઞાનભંડાર નિભાવ કાયમી ફંડમાં દાન આપવા વિનંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org