________________
૧૪૭
શ્રી લાયજા તીર્થ ૭૨ જિનાલય
બિંદડા ગામથી ૭૨ જિનાલય ૯ કિલોમીટર દૂર છે. વિશાળ જમીનમાં ૭ર શિખરોવાળું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. અચલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ.સા. નું સમાધિમંદિર છે. બાજુમાં વિશાળ ધર્મશાળાઓ, ભોજનશાળા વગેરેની સગવડ છે. શ્રેષ્ઠિ ગાલા પરિવારે આ તીર્થમાં સારી રકમ વાપરી છે. પેઢી – શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ માંડવી – ભૂજ સડક ઉપર, કોડાય - તલવાણા વચ્ચે, તા. માંડવી-કચ્છ ફોન નં. ૪૨૬. માંડવી (૧) ૭૨ જિનાલયથી શ્રી મેઘજી સેજપાલ જૈન આશ્રમ કચ્છ – માંડવી ૭
કિલોમીટર દૂર છે. ભવ્ય પ્રવેશદ્વાર છે. નિરાધાર વૃદ્ધ - ભાઈ બહેનો માટે આ આશ્રમ છે. તેઓના માટે રહેવા જમવાની સગવડ છે. તેમ જ વૈદકીય સારવાર આપવામાં આવે છે. વિહાર કરવા માટે અસમર્થ સાધુ સાધ્વીને માટે પણ રહેવાની - ગોચરી માટે સગવડ છે. યાત્રિકો માટે ઊતરવાની તથા જમવાની સગવડ છે. સુંદર દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે.
માંડવી ગામમાં -વાણિયાફળીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે. (૪) માંડવી ગામમાં - પાટલા બજારમાં શ્રી ધર્મનાથ સ્વામી ભગવાનનું દેરાસર
છે. (૫) માંડવી ગામમાં - પાટલાબજારમાં શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર છે. (૬) માંડવી ગામમાં -આંબા બજારમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર છે. (૭) માંડવી બંદર - ઉપર શ્રી અજીતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. અહીંથી
બંદર જોવા જવાય છે. માંડવી પ્રાચીન બંદર છે.
(૨) (3)
મા
શ્રી લાયજા તીર્થ
::::::::::
:::::::
:::::::
:
:::::
:
:
માંડવીથી લાયજાતીર્થ ૧૭ કિલોમીટર દૂર છે. ગામના નાકે વાહન ઊભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org