________________
૨૪૬
શ્રી સમેતશિખરજી મહાતીર્થ જિનાલયોમાં ૨૦ પ્રતિમાઓ બેસડી તથા આટૂક ઉપર શ્રી ધર્મનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૧૯ કોડાકોડી, ૧૯ કરોડ, ૯ લાખ, ૯ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયો છે,
હાલમાં અહીં દેરીમાં શ્રી ધર્મનાથ ભગવાનની ચરણપાદુકા છે.
ન (૨૨) બાવીસમી - શ્રી વારિપેણ શાશ્વતજિનની ટકા
બાવીસમી ટકઃ શ્રી વારિષણ શાશ્વતજિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવતઃ ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જિર્ણોદ્ધાર થયો હતો. આ ટૂંકમાં શાશ્વતજિન શ્રી વારિપેણની ચરણ પાદુકા છે.
| (૨૩) ત્રેવીસમી શ્રી વર્ધમાન શાશ્વતનિની ટક
ત્રેવીસમી ટઃ શ્રી વર્ધમાન શાશ્વતજિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવતઃ ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જિર્ણોદ્ધાર થયો હતો. આ ટૂંકમાં શાશ્વતજિન શ્રી વર્ધમાનની ચરણપાદુકા છે.
(૨૪) ચોવીસમી મિરજુ એ મારી ના શ્રી સુમતિનાથ ભગવાનની ટકાવારી
ચોવીસમી ટૂંકઃ પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી અચલગિરિ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org