SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ જિનાલયોમાં ૨૦ પ્રતિમાઓ બેસડી તથા આટૂક ઉપર શ્રી ધર્મનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૧૯ કોડાકોડી, ૧૯ કરોડ, ૯ લાખ, ૯ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયો છે, હાલમાં અહીં દેરીમાં શ્રી ધર્મનાથ ભગવાનની ચરણપાદુકા છે. ન (૨૨) બાવીસમી - શ્રી વારિપેણ શાશ્વતજિનની ટકા બાવીસમી ટકઃ શ્રી વારિષણ શાશ્વતજિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવતઃ ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જિર્ણોદ્ધાર થયો હતો. આ ટૂંકમાં શાશ્વતજિન શ્રી વારિપેણની ચરણ પાદુકા છે. | (૨૩) ત્રેવીસમી શ્રી વર્ધમાન શાશ્વતનિની ટક ત્રેવીસમી ટઃ શ્રી વર્ધમાન શાશ્વતજિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવતઃ ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જિર્ણોદ્ધાર થયો હતો. આ ટૂંકમાં શાશ્વતજિન શ્રી વર્ધમાનની ચરણપાદુકા છે. (૨૪) ચોવીસમી મિરજુ એ મારી ના શ્રી સુમતિનાથ ભગવાનની ટકાવારી ચોવીસમી ટૂંકઃ પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી અચલગિરિ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy