________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૪૭ ભગવાન શ્રી સમેતશિખરજીની આટૂક ઉપર ૧૦૦૦મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્નમાં રહી ચૈત્રસુદ-૯ના દિવસના પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યારબાદ પક્ષનગરના આનંદસેન રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ચોથો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી સુમતિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો.
આ ટૂંક ઉપર કુલ ૧ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૮૧ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સુમતિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
ક
(૨૫) પરમીયમીત થાતિનાથ ભગવાનની
પચ્ચીસમી ટકઃ સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી પ્રભાસગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં સોળમા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૯૦૦ મુનિવરો સાથે એક મહિનાનું અનશન કરી પદ્માસને બેસી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧૩ની પહેલી રાત્રે મોક્ષે ગયા. તથા મિત્રપુર નગરના રાજા સુદર્શને શ્રી ચક્રાયુધ ગણધરના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ચૌદમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટ્રેક ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો.
આટૂંક ઉપર કુલ ૯ કોડાકોડી, લાખ ૯હજાર, અને૯૯૯મુનિવરો બોલે ગયા છે. હાલમાં અહીં દરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્યામવર્ણી ચરણપાદુકા
૨૬) છવીસમી શ્રી મહાવીરસ્વામી ભગવાનની આ
છcવીસમી ટકઃ ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનની ટ્રક આવે છે. ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન એકાકી બે ઉપવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org