________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૧૦૬ કાઉસગ્ન કરવો. (૭) શ્રી સિદ્ધગિરિભ્યોનમઃ પદની ૨૦નવકારવાળી રોજ ગણવીયારોજની ૧૦
બાંધી નવકારવાળી ગણવી. (૮) ભૂમિ પર સંથારા પર શયન કરવું.
---
-
જૈન ધર્મની આજ્ઞા અનુસાર આ સાતે ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ ઃ (૧) જિનમંદિર (૨) જિનપ્રતિમા (૩) જિનઆગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ પાલીતાણામાં સાતે ક્ષેત્રમાં ધન વાપર્યું છે. પાલીતાણા તેનું ઉદાહરણ છે. પાલીતાણા ગામમાં આવેલ સંસ્થાઓ ૧. શ્રી છાપરીયાળી પાંજરાપોળ ૧૦. શ્રી ગૌરક્ષા સંસ્થા ૨. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ૧૧. શેઠ આણંદજી કલ્યાણજી ૩. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૧૨. સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળા ૪. સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૧૩. શ્રી શત્રુંજય હોસ્પિટલ ૫. શ્રી જૈન સેવા સમાજ ૧૪. શ્રી ચંદ્રોદય ચેરિટી ટ્રસ્ટ ૬. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ૧૫. શ્રી જૈન સોશ્યલ ગ્રુપ ૭. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી ૧૬. શ્રી પાર્શલબ્ધિ ભકિત મંડળ ૮. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન નાની ટોળી ૧૭. શ્રી ભગિની મંડળ ૯. શ્રી વર્ધમાન તપ આયંબીલ ભુવન ૧૮. શ્રી નંદકુંવરબા અનાથ આશ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org