SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો ૧૦૬ કાઉસગ્ન કરવો. (૭) શ્રી સિદ્ધગિરિભ્યોનમઃ પદની ૨૦નવકારવાળી રોજ ગણવીયારોજની ૧૦ બાંધી નવકારવાળી ગણવી. (૮) ભૂમિ પર સંથારા પર શયન કરવું. --- - જૈન ધર્મની આજ્ઞા અનુસાર આ સાતે ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ ઃ (૧) જિનમંદિર (૨) જિનપ્રતિમા (૩) જિનઆગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ પાલીતાણામાં સાતે ક્ષેત્રમાં ધન વાપર્યું છે. પાલીતાણા તેનું ઉદાહરણ છે. પાલીતાણા ગામમાં આવેલ સંસ્થાઓ ૧. શ્રી છાપરીયાળી પાંજરાપોળ ૧૦. શ્રી ગૌરક્ષા સંસ્થા ૨. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ૧૧. શેઠ આણંદજી કલ્યાણજી ૩. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૧૨. સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળા ૪. સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ ૧૩. શ્રી શત્રુંજય હોસ્પિટલ ૫. શ્રી જૈન સેવા સમાજ ૧૪. શ્રી ચંદ્રોદય ચેરિટી ટ્રસ્ટ ૬. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ૧૫. શ્રી જૈન સોશ્યલ ગ્રુપ ૭. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી ૧૬. શ્રી પાર્શલબ્ધિ ભકિત મંડળ ૮. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન નાની ટોળી ૧૭. શ્રી ભગિની મંડળ ૯. શ્રી વર્ધમાન તપ આયંબીલ ભુવન ૧૮. શ્રી નંદકુંવરબા અનાથ આશ્રમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy