________________
૨૯૮
શ્રી ગુણયાજી તીર્થ
ફિફ ફફ
ગયા રાજગૃહીથી ૬૯ કિલોમીટર દૂર છે, જ્યારે ગયાથી બુદ્ધગયા ૧૨ કિલોમીટર દૂર છે. ગયાથી બસમાં જવાય છે. બુદ્ધગયા નિરંજના (ફાલ્ગ) નદીના કિનારે આવેલ છે. બૌદ્ધ તીર્થસ્થાન છે. અનેક સ્થળોએ ચિંતન કર્યા પછી ગૌતમ બુદ્ધને અહી બોધીવૃક્ષ નીચે સંસારની મુકિતનો માર્ગ મળ્યો હતો. સંપૂર્ણ જ્ઞાન મળ્યું હતું. પીપળાનું વૃક્ષ બોધીવૃક્ષ તરીકે જાણીતું છે.
મહાબોધિ મંદિર : ૧૮૦ ફુટ ઊંચું અને ૬૦ ફુટ પહોળું બે માળનું મંદિર છે. તેના ભોંયતળિયે બુદ્ધ ભગવાનની વિશાળ કદની મૂર્તિ છે. ઉપલા માળે બુદ્ધ ભગવાનની માતા માયાદેવીની મૂર્તિ છે. મૂળ મંદિર ખૂબ પ્રાચીન છે. ઈ.સ. પૂર્વે ૨૮૯ની સાલમાં બંધાયું હોવાનું મનાય છે. અનેકવાર જીર્ણોદ્ધાર થયો છે, પાછળના ભાગમાં બોધીવૃક્ષ છે.
બુદ્ધગયામાં નેપાળ, બર્મા, જાપાન, થાઈલેન્ડ વગેરે વિદેશોએ બંધાવેલ ભગવાન બુદ્ધનાં ભવ્ય મંદિરો છે.
શ્રીગણયાજી તીર્થ
I
!
જગતમ સ્વામી કવા. જ્ઞાન ભૂમિ
ગુરુ ગૌતમ સ્વામીનો વિલાપ તથા કેવળજ્ઞાન ભૂમિ શ્રી ગુણીયાજી તીર્થ (શ્રી ગુણાયાજી તીર્થ). રેલવે સ્ટેશનનું નામ નવાદા છે. નવાદાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org