________________
૨૨૪
(
શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્રી સમેતશિખરજી મહાતીર્થનાં પૂર્વે
થયેલા મુખ્ય વીસ ઉતારો છે
(૧) બીજાતીર્થકર શ્રી અજીતનાથ ભગવાન મોક્ષે ગયાં પછી અયોધ્યા નગરીના ચક્રવર્તી સાગરના પૌત્ર રાજા ભગીરથે આચાર્ય સાગરસૂરિના ઉપદેશથી આ તીર્થનો પહેલો ઉદ્ધાર કરાવ્યો હતો.
L) નીજ તીકર શ્રી સંભવનાથ ભગવાન મોક્ષે ગયા પછી તેમનગરના રાજા હમદરે ગણધર શ્રી વારૂકના ઉપદેશથી આ તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો હતો.
() ચોથા તીર્થકર શ્રી અભિનંગ્બા ૨વામી મોક્ષે ગયા પછી ઘાતકીખંડના પુરણપુરના રત્નશેખર રાજાએ આ તીર્થનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો હતો.
() પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાન મોક્ષે ગયા પછી પદ્મનગરના આનંદસેન રાજાએ આ તીર્થનો ચોથો ઉદ્ધાર કરાવ્યો હતો.
(૫) છક્કા તીર્થકર શ્રી પદ્મપ્રભ ભગવાન મોક્ષે ગયા પછી બંગાળ ના પ્રભાકર નગરના સુપ્રભ રાજાએ આ તીર્થનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો હતો.
(૬) સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા પછી રાજા ઉદ્યોતે આ તીર્થનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો હતો.
() આઠમા તીર્થકર શ્રી ચંપભ ભગવાન મોક્ષે ગયા પછી પુંડરીક - નગરના રાજા લલિતદતે આ તીર્થનો સાતમો ઉદ્ધાર કરાવ્યો હતો.
(૮) નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ ભગવાન મોક્ષે ગયા પછી શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ આ તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યો હતો.
() દસમા તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના ભદ્રિલપુર નગરના રાજા મેઘરથે આ તીર્થનો નવમો ઉદ્ધાર કરાવ્યો હતો.
(૧૦) અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન મોક્ષે ગયા પછી માળવાના બાલનગરના રાજા આનંદસેને આ તીર્થનો દસમો ઉદ્ધાર કરાવ્યો હતો.
(૧૧) તેમા તીર્થકર શ્રી વિમલનાથ ભગવાન મોક્ષે ગયા પછી પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org