________________
શ્રી ઉપરિયાળા તીર્થ
અમદાવાદથી ૮૬ કિલોમીટર દૂર શ્રી શંખેશ્વર મહાતીર્થ જતાં રસ્તામાં આ પ્રાચીન રમણીય તીર્થ આવેલ છે. જે વિક્રમની ૧૫મી સદી પહેલાનું છે. કાચનું ભવ્ય દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૭૬ સે.મી.ની ચંદન વર્ણની પાસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે.
પેઢી – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રી ઉપરિયાળા તીર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org