SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા અઠમમાં શ્રી પુંડરીક ગણધરાય નમઃ પદની ૨૦ નવકારવાળી ગણવી. બીજા ” શ્રી કદમ્બગણધરાય નમ: પદની ૨૦ નવકારવાળી ગણવી. સાત છઠ બે અઠમ કરતી વખતે રોજ ઉપર મુજબ પદની ૨૦ નવકારવાળી, ૨૧ ખમાસમણાં, ૨૧ સાથિયા, ૨૧ લોગસ્સનો કાઉસગ્ગ કરવો. બે વખત પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવવંદન, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા તથા દિવસમાં ત્રણ વાર જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવાં. ગિરિરાજની વાણું યાત્રી 1 2 1 IA. GS BUia 1 Iછે r:', ill મ પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ ભગવાન ફાગણ વદ ૮ના દિવસે પૂર્વનવ્વાણું વાર (૬૯૮૫૪૪0000000000) ગિરિરાજ પર સમવસર્યા હતા. તેના અનુકરણરૂપે અષાઢી ચાતુર્માસના ૪ મહિના સિવાયના ૮ મહિનામાં યાત્રાળુ ૯૯ યાત્રાઓ કરે છે. યાત્રા બને ત્યાં સુધી પગે ચાલીને કરવી. તેમાં પાંચ સ્થળે ચૈત્યવંદન કરવું: (૧) જય-તળેટી, (૨) શાંતિનાથના દેરાસરે, (૩) દાદાના મુખ્ય દેરાસરે, (૪) રાયણપગલે, (૫) પુંડરીકસ્વામીના દેરાસરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy