________________
૧૩૭
શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ-કચ્છ - આ મૂર્તિઓનાં લાંછન તપાસતાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન, બીજી પ્રતિમાજી શ્રી શાંતિનાથ ભગવાન અને ત્રીજી પ્રતિમાજી શ્રી પાર્શ્વનાથ ભગવાન આ ત્રણે પ્રતિમાનજી ચંદન વર્ણન હતા. જ્યારે શ્રી નેમિનાથ ભગવાન શ્યામ વર્ણન હતા. આ ચારે પ્રતિમાજીઓ સંપ્રતિ મહારાજાના સમયના હતાં.
જે જગ્યાએથી આ ચાર મૂર્તિઓ નીકળી હતી, તે જગ્યાએ દેરીમાં સંવત ૨૦૦૪ મહા વદ ૧૧ના રોજ શ્રી આદીશ્વર ભગવાનના પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જગ્યા ધર્મશાળાની વચ્ચે અને મુખ્ય દરવાજાની સામે છે.
ઉપરિયાળામાં ધર્મશાળા, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. નવા બ્લોકવાળી ધર્મશાળાનું બાંધકામ ચાલુ છે. નવો ચબૂતરો બન્યો છે.
સંવત ૨૦૨૭ થી દર વર્ષે અત્રે વર્ષીતપના પારણાં થાય છે.
વહીવટદાર પેઢી – શેઠ આણંદજી કલ્યાણજી હાલમાં પ્રમુખ શ્રી લલિતભાઈ કાન્તિલાલ કોલસાવાળા, ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જશરાજ શાહ, મંત્રી શ્રી અજીતભાઈ ભોળાભાઈ શેઠ છે.
| શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ - કચ્છ
)
નાની પંચતીર્થી - મોટી પંચતીર્થ
(૨૦ જૈન તીર્થો) શોભદ્રેશ્વર મહાદથી
.
.
'
નાન્ની પંચાઁ- મોટે પંચાઁથ7
રેલવે માર્ગ
અમદાવાદથી રેલવે માગે- ગાંધીધામ સ્ટેશન ૩૦૧ કિલોમીટર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org