________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
- ૨૪૩ આનંદગિરિટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીંચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી શ્રી સમેતશિખરજીની આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં વૈશાખ સુદ-૮ને દિને દિવસના પૂર્વ ભાગમાં મોક્ષ ગયા. ઘાતકીખંડના પુરણપુરના રત્નશેખર રાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી અભિનંદનસ્વામીનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આટૂંક ઉપર૭૩ કોડાકોડી, ૭૦ કરોડ, ૧૭લાખ, ૪૨ હજાર ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દરીમાં શ્રી અભિનંદન સ્વામીની ચરણપાદુકા છે.
(૧૯) ઓગણીસમી ટ્રક.
જળમંદિર
ક
:
'થ્રીસમતશિખરજી
-
-
- મહાતીર્થ
વા તીર્થંકર પૂશ્નcલ્લાઓની
MIG locinella
ઓગણીસમી સૂકઃ શ્રી જળમંદિર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની ટૂકેથી નીચે ઉતરતાં દેવવિમાન જેવા ભવ્ય જિનાલયનાં દર્શન થાય છે. તે જ જળમંદિર યાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org