Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
Catalog link: https://jainqq.org/explore/005756/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આgયનિયુકિત (ાટીક ગુર્જરાનુવાદiઢત) રચયિતા શ્રીમદ્ ભદ્રબાહુરવાની ટીકાકાર શ્રીમદ્ હરિભદ્રસૂરિ ભાષાંતર કર્યા મુનિશ્રી આર્યરક્ષિતૃવજય Page #2 -------------------------------------------------------------------------- ________________ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | / શ્રીમદ્ વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ચન્દ્રશેખર-જિતરક્ષિતગુરુભ્યો નમઃ // શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીપ્રણીત શ્રીમદ્ હરિભદ્રસૂરિરચિતશિષ્યહિતાવૃત્તિયુક્ત થી આવશ્વનિયુકિત (સટીક ગુર્જરાનુવાદ સહિત) ભાગ-૪ (નિ. ૮૮૦ થી ૧૦૫૫) ભાષાંત૨ ર્તા : શાસનપ્રભાવક પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન સરળસ્વભાવી પૂ.પં.શ્રી જિતરક્ષિતવિજયજી મ. સાહેબના શિષ્યરત્ન મુનિ આર્યરક્ષિતવિજય સંશોધક પ.પૂ.આ.ભ. રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સાહેબ, પ્રકાશક શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા અમદાવાદ - તપોવન Page #3 -------------------------------------------------------------------------- ________________ _દિવ્યકૃપા T સિદ્ધાન્તમહોદધિ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ વર્ધમાન તપોનિધિ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ ( શાસનપ્રભાવક પૂજ્યપાદ પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ *शुभाशिष ( સિદ્ધાન્તદિવાકર શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સાહેબ ) સુકૃતાજુમોદના પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સાહેબના ઉપકારોની સ્મૃત્યર્થે પ. પૂ. આ. ભ. યશોરત્નસૂરીશ્વરજી મ. સાહેબની પ્રેરણાથી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંધ ઉમરા-સુરત આપશ્રીએ જ્ઞાનખાતાની ઉપજમાંથી ભાષાંતર સહિત આ ગ્રંથના ચોથા ભાગના { પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. આપની આ શ્રુતભક્તિની અમે હાર્દિક અનુમોદના કરીએ છીએ. પ્રથમ પ્રકાશન : વિ. સં. ૨૦૬૭ ભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દી વર્ષ તા. ૧-૧૦-૨૦૧૧ નકલ : ૬૦૦ મૂલ્ય : રૂ. ૨૨૫/ પ્રાપ્તિસ્થાન શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, મુ. અમિયાપુર, પો.સુગડ, તા.જી. ગાંધીનગર - ૩૮૨૪૨૪ ફોન : (૦૭૯) ૨૯૨૮૯૭૩૮, ૩૨૫૧ ૨૬૪૮ દીક્ષિત આર. શાહ ભાગ્યવંતભાઈ સંઘવી સીમંધર મેડિકલ સ્ટોર Co. વર્ધમાન સંસ્કાર ધામ, ૨, વ્રજપ્લાઝા કોમ્લેક્ષ, ૧-૨, વીતરાગટાવર, ૬૦ ફૂટ રોડ, ઉત્સવ રેસ્ટોરન્ટની સામે, પાલડી-ભટ્ટા, બાવન જિનાલયની સામે, ભાયંદર (વેસ્ટ) થાણા, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૬૬ ૨૦૬૧ (ફોન : ૨૮૦૪૧૮૬૬ મો : ૯૮૧૯૧૬૯૭૧૯, મુદ્રક ઃ શ્રી રામાનંદ ઓફસેટ, અમદાવાદ. મો. : ૯૮૨૪૦ ૫૩૭૭૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ और समर्पयामि મિ ધા જેમણે સેંકડોને અગારમાંથી અણગાર બનાવ્યા, હજારોને અવિરતમાંથી દેશવિરત બનાવ્યા, લાખોને શેતાનમાંથી ઈન્સાન બનાવ્યા. જેમના નામથકી શાસન પ્રેમીઓના હૃદયો ગુંજી રહ્યા છે, શાસન શત્રુઓના હૃદયો કંપી રહ્યા છે. જેમની વાણી થકી કેટકેટલાયના હૃદયોમાં ભગવદાજ્ઞાનુરાગ વધ્યો, | તો કેટકેટલાયના હૃદયોમાં દોષાનુરાગ ઘસ્યો. જેમના આશીર્વચને મારા જેવા મંદ મતિવાળાઓને કપરાકાર્યો કરવામાં સમર્થ બનાવ્યા. એવા મારા વ્હાલા ગુરુદેવશ્રી પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી ચન્દ્રશેખર વિ. મ. સાહેબના કરકમલોમાં સાદર સમર્પણ. Page #5 -------------------------------------------------------------------------- ________________ | | ૐ હ્રીં અહં નમઃ //. ज्ञान क्रियाभ्यां मोक्षः ज्ञानस्य फलं विरतिः સમ્યજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિપેઢીને ઉજ્જવલ કરતી શેઠશ્રી કાંતિલાલ લલુભાઈ ઝવેરી સંસ્કૃતી પ્રચારક ટ્રસ્ટ સંચાલિત, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા : શાસન પ્રભાવક પ.પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સંયોજક : પૂ. પંન્યાસશ્રી જિતરક્ષિત વિજયજી મ. સાહેબ સૌજન્ય : સ્વ.માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ * અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો * મુમુક્ષઓને સુંદર તાલીમ * ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ ૯ ધાર્મિક અભ્યાસ સાથે English, કયૂટર, સંગીતનો અભ્યાસ * પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના * રહેવું, જમવું સંપૂર્ણ ફ્રી (નિઃશુલ્ક) ભાર વિનાના ભણતર સાથે સમ્યમ્ જ્ઞાન સહિતનું ઘડતર એટલે 'તપોવન ગૃહદીપક વિધાલય 2. ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર * સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ ૯ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરીચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે. સંપર્ક સ્થળ : શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, અમીયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર ગુજરાત, ફોન (૦૭૯) ૩૨૫૧૨૬૪૮, ૨૯૨૮૯૭૩૮ મો.- ૯૩૨૮૬૮૧૧૪૫ web site - www.tapovanpathshala.com Email : tapovanpathshala@gmail.com Page #6 -------------------------------------------------------------------------- ________________ મનોમંથન મો નિયતિને સલામ' આ શબ્દો પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે ઘણીવાર સાંભળવા મળ્યો. પરંતુ ક્યારેય વિચાર્યું નહોતુ કે આ શબ્દો ગુરુદેવશ્રી કદાચ મારી માટે જ બોલી રહ્યા છે. ‘ભાગ-૪ ગુરુદેવશ્રીના કરકમલોમાં સમર્પણ કરવાની તીવ્ર ભાવના હતી. એક બાજુ પ્રસ્તુત ભાગનું કાર્ય શરું થયું, તો બીજી બાજુ અચાનક સમાચાર મળ્યા કે ગુરુદેવશ્રીની તબિયત નાજુક બનતી જાય છે. મારા મનમાં ફાળ પડી. વિચાર્યું ગમે તે થાય ગુરુદેવશ્રી વિદાય થાય તે પહેલાં આ ભાગ એમના કરકમળમાં મુકવો છે. પરંતુ વારંવાર સાંભળેલા ‘નિયતિને સલામ' એ શબ્દો ત્યારે મારા સર્વ આત્મપ્રદેશોને વળગી ગયા જયારે “ગુરુદેવશ્રીનો કાળધર્મ થયો' એ શબ્દો મારા કર્ણકોટરમાં પ્રવેશ્યા. મારી ભાવના મારા અંતઃકરણમાં પુનઃ ઊંડાઈમાં ઊતરી ગઈ. મારા મુખમાંથી તે શબ્દો સરી પડ્યા – ‘નિયતિને સલામ. ખેર હવે તે ભાગને સાક્ષાત્ સમર્પણ કરી શક્યો નથી. પરંતુ ઓ ગુરુમા ! આપશ્રી જય હો ત્યાં આ ભાગ આપશ્રીને સમર્પણ કરું છું. - આ પ્રસ્તુત ચોથા ભાગમાં અશુદ્ધિસ્થળો ઘણા જોવા મળ્યા. જેની શુદ્ધિ પૂ. પુણ્યવિજયજી દ્વારા સંશોધિત પ્રતિના આધારે કરી છે. આ સમયે પૂ. જંબૂવિજય વિ. મ. સાહેબના શિષ્યરત્ન પ.પૂ. પં. પુંડરિકવિજયજી મ. સાહેબનો ખાસ-ખાસ આભાર માનું છું. જેમના થકી પૂ. પુણ્યવિજયજી દ્વારા સંશોધિત પ્રતિ પ્રાપ્ત થઈ. આ પ્રતિને મુખ્ય રાખી શ્રી કૈલાસસાગરસૂરી જ્ઞાનમંદિર (કોબા-અમદાવાદ) તરફથી પ્રાપ્ત થયેલ બીજી અન્ય પાંચ-સાત અલગ-અલગ હસ્તલિખિત પ્રતિઓની સહાયથી પ્રસ્તુત ગ્રંથમાં અશુદ્ધિઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે પ્રસ્તુત ભાગમાં જ્યાં જ્યાં પાણિની વ્યાકરણના નિયમો આવ્યા ત્યાં ત્યાં બધે તેને અનુસરનારા સિદ્ધહેમવ્યાકરણના નિયમોનું સંકલન કરી આપનારા પૂ. હિતરુચિ વિ. મ. સાહેબના શિષ્યરત્ન-હાલમાં પૂ. ૫. જિતરક્ષિત વિડના આજ્ઞાવર્તી એવા મુ. તેજસકામ વિ.ને પણ ખૂબ-ખૂબ ધન્યવાદ. પ્રથમ ભાગથી લઈને અત્યાર સુધીની આ યાત્રામાં સહાય કરનારા મારા વિદ્યાર્થી પંડિતવર્ય પ્રિયંકભાઈ (દિયોદરવાળા)ને પણ આ સમયે હું ખાસ યાદ કરું છું. તેને પણ મારા ખૂબ-ખૂબ ધન્યવાદ. અંતમાં પ્રથમ ત્રણ ભાગને જે રીતે શ્રમણસંઘમાં સફળતા મળી છે એ જ રીતે આ ચોથા ભાગને પણ શ્રમણ સંઘ સ્વીકારે અને છબસ્થપણાને કારણે જે કંઈ પણ ભૂલો દેખાય તે ભૂલોનું દર્શન કરાવવા દ્વારા મારા ભ્રમાત્મક જ્ઞાનને દૂર કરે તેવી શ્રમણ સંઘના વિદ્વધર્યોને વિનંતી સાથે ... ગુરુપાદપઘરેણ ' મુ. આર્યરક્ષિત વિ. ભા.સુ. ૧૦ ગુરુદેવશ્રીની પ્રથમ માસિક તિથિ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિક પૃષ્ઠ ૯૫૨ ગાથી વિષય ક્રમાંક ૮૮૦ | સૂત્રનું લક્ષણ, ૮૮૧-૮૮૬| સૂત્રના દોષો અને ગુણો સૂત્રાનુગમાદિનું પ્રયોજન * નમસ્કારનિર્યુક્તિ * ૮૮૭ નમસ્કારની વક્તવ્યતાસંબંધી દ્વારગાથા ૮૮૮-૮૮૯) ઉત્પત્તિકાર અને નમસ્કારની ઉત્પત્તિના કારણો ૮૯૦ નમસ્કારના નિક્ષેપાદિ દ્વારા ૮૯૧-૯૦૨ નમસ્કાર શું છે? કોનો છે? કેવી રીતે પ્રાપ્ત થાય? ક્યાં હોય? | કેટલા કાળ સુધી હોય? કેટલા પ્રકારનો હોય? એ રૂપ છ પ્રકારની પ્રરૂપણા, બીજી રીતે નવ અને પાંચ પ્રકારે પ્રરૂપણાદ્વાર ૯૦૩ અરિહંતાદિને નમસ્કાર કરવાના માગદશકાદિ કારણો ૯૦૪-૯૧૮ અરિહંતના ગુણો નયોને આશ્રયીને ક્રોધાદિનો રાગ-દ્વેષમાં સમાવેશ બાવીસ પરિષહોની ભાવના ઉપસર્ગોના પ્રકાર ૯૧૯-૯૨૨] અહંતુ શબ્દનો નિરુક્તિ-અર્થ ૯૨૩-૯૨૬| અરિહંતનમસ્કારનું ફલ કર્મ વિગેરે સિદ્ધોના નિક્ષેપ ૯૨૮-૯૨૯] કર્મસિદ્ધ અને તેનું દષ્ટાન્ત ૯૩૦ શિલ્પસિદ્ધ અને તેનું દૃષ્ટાન્ત ૯૩૧-૯૩૨ વિદ્યાસિદ્ધ - ખપુટાચાર્ય મંત્રસિદ્ધ ૯૩૪ યોગસિદ્ધ - સમિતાચાર્ય ૯૩૫ આગમ-અર્થસિદ્ધ પૃષ્ઠ) ગાથા વિષય ક્રમાંકક્રમાંક ક્રમાંક ૧/ ૯૩૬-૯૩૭| યાત્રા-અભિપ્રાય(બુદ્ધિ) સિદ્ધ | ૧૨૩ ૨૯૩૮-૯૩૯| ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિના ચાર પ્રકારો,ઔત્પત્તિકીબુદ્ધિનું સ્વરૂપ | ૧૨૫ ૯૪૦-૯૪૨] ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો | ૧૨૬ ૯૪૩-૯૪૫ વૈયિકીબુદ્ધિનું સ્વરૂપ અને દેષ્ટાન્તો ૧૫૦ ૯૪૬-૯૪૭ | કાર્મિકીબુદ્ધિનું સ્વરૂપ અને દષ્ટાન્તો૧૬૩. ૯૪૮ પારિણામિકીબુદ્ધિનું લક્ષણ. ૧૬૬ ૯૪૯-૯૫૧| પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો | ૧૬૮ તપ:સિદ્ધ ૧૯૫ ૯૫૩ કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ ૧૯૭ ૯૫૪ સમુદ્ધાતમાં સંપૂર્ણ કર્મક્ષય ૯૫૫ સમુદ્ધાતનું સ્વરૂપ ૯૫૬ સમુદ્ધાતમાં વિશિષ્ટકર્મક્ષય માટેની યુક્તિ ૯૫૭ તુંબડા વિગેરેની જેમ સિદ્ધોની સ્વાભાવિક ઊર્ધ્વગતિ ૯૫૮-૯૭૭ | સિદ્ધોનું સ્થાન, સિદ્ધશિલાનું સ્થાન, સ્વરૂપ અને પ્રમાણ, સિદ્ધોની અવગાહનાનું સ્થાન, સિદ્ધોનો આકાર, સિદ્ધોની અવગાહનાનું પ્રમાણ, જ્યાં એક સિદ્ધ ત્યાં અનંતા સિદ્ધો, સિદ્ધોનું સ્વરૂપ ૨૧૦ ૧૦૬ ૯૭૮-૯૯૨ કેવલજ્ઞાન-દર્શનની સંપૂર્ણ ૧૦૭ વિષયતા, કેવલિને એક સાથે બે ઉપયોગનો નિષેધ, સિદ્ધોના સુખનું ૧૧૪ સ્વરૂપ, સિદ્ધના પર્યાયવાચી શબ્દો, ૧૧૭ સિદ્ધનમસ્કારનું ફલ ૧૧૮ | ૯૯૩ આચાર્યના નિક્ષેપ ૨૨૯ ૧૨૦ | ૯૯૪-૯૯૫ લોકોત્તર ભાવાચાર્યનું સ્વરૂપ ૨૩૦ છે 8 8 ૨૦૮ 9 $ $ $ ૧૦૨ ૧૦૯ ર ૨૦ ૯૩૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ ગાથા ક્રમાંક ૯૯૬-૯૯૯ ૧૦૦૦ ૧૦૦૧-૦૫ ૧૦૦૬-૦૭ ૧૦૦૮-૧૧ ૧૦૧૨ ૧૦૧૩-૧૪ ૧૦૧૫-૧૬ ભા. ૧૭૪ ૧૦૧૭-૧૯ ૧૦૨૦-૨૩ વિષય ઉપાધ્યાયનિક્ષેપાઓ, ઉપાધ્યાયશબ્દનો અર્થ, ૧૦૨૪-૨૬ ૧૦૨૭ સાધુનિક્ષેપાઓ દ્રવ્ય-ભાવસાધુનું સ્વરૂપ અને નમસ્કાર પંચવિધનમસ્કાર માટે ભા. ૧૫૧-૬૧૨ નામકરણાદિનું સ્વરૂપ, ઔદારિક શરીરાદિનું ઉત્તરકરણ ૧૦૨૮-૨૯ શંકા-સમાધાન અરિહંતાદિનો ક્રમ, ભા. ૧૬૨-૭૩ ઔદારિકાદિશરીરને આશ્રયી સંઘાતાદિનું કાલમાન જીવપ્રયોગનિષ્પન્ન ચતુર્વિધકરણ ક્ષેત્રાદિકરણોનું સ્વરૂપ બવ, બાલવાદિ કરણોને જાણવાનો ઉપાય પ્રયોજન, ફલ નમસ્કારના ઈક-પરલોક દ્રષ્ટાનો * સામાયિકસૂત્ર * સૂત્રમંગલ અને સંબંધ પૃષ્ઠ ગાથા ક્રમાંક ક્રમાંક ૨૩૨ ૨૩૪ કૃતાકૃતાદિ કારો કરેમિ ભંતે ! સૂત્રના કકારનો લાભ કેવી રીતે થાય ? ૨૩૪ ૨૩૬ ૨૪૯ કરેમિ ભંતે !.... સૂત્રનો અર્થ | ૨૫૧ સૂત્રસ્પર્શકનિયુક્તિ અને કરણાદિ પદો ૨૪૦ ૨૪૩ ૨૫૬ ૨૫૬ ૨૬૩ ૨૭૪ ૨૭૬ ૨૭૯ બદ્ધ-અબદ્ઘશ્રુત, પાંચસો આદેશો પૈકી અમુક આદેશો ૨૮૧ નોશ્રુતકરણાદિ ૨૮૬ સામાયિકને આશ્રયી. ૨૮૯ ૩૦૫ ૧૦૩૦-૩૧ ૧૦૩૨ ૧૦૩૩ ૧૦૩૪-૩૬ ૧૦૩૭ ૧૦૩૮-૪૧ ૧૦૪૨ ૧૦૪૩-૪૪ ૧૦૪૫ ૧૦૪૬ ૧૦૪૭ ૧૦૪૮ ૧૦૪૯-૫૦ ૧૦૫૧ ૧૦૫૨ ૧૦૫૩-૫૪ ૧૦૫૫ વિષય સામાયિકદ્વાર ૩૧૦ ભાવસામાદિનું સ્વરૂપ ૩૧૧ સામાયિકના પર્યાયવાચી શબ્દો ૩૧૨ સામાયિકના કદિ ૩૧૩ ૩૨૦ સર્વશબ્દનું નિરૂપણ સાવઘાદિશબ્દોનું નિરૂપણ ૩૨૪ ‘નાવખ્તીવા’ શબ્દનું નિરૂપણ |૩૨૮ ૩૨૮ દશ પ્રકારના જીવન ‘ત્રિવિધ - ત્રિવિધન’ શબ્દનું નિરૂપણ ગૃહસ્થપચ્ચક્ખાણના ભાંગાઓ શ્રાવકને પણ ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કરેમિ ભંતે ! સૂત્રમાં ત્રણે કાલનું ગ્રહણ “હમ્મ મંતે ! પદ્ધિવિ ૫૬નો અર્થ 'વર્ધન' શબ્દ વધારાનો નથી. દ્રવ્ય અને ભાવથી મિથ્યા દુષ્કૃત અને તેના ઉદાહરણો નિંદા-ગઈ શબ્દોનું નિરૂપણ 'બોચિયાપિ' = વ્યુત્સર્ગનું = નિરૂપણ પ્રસન્નચંદ્રરાજર્ષિનું દૃષ્ટાન્ત સામાયિકના કર્તાનું સ્વરૂપ જ્ઞાન અને ીયાનય પૃષ્ઠ ક્રમાંક સ્થિતપણ = પ્રમાણનય મ. હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણી પરિશિષ્ટ-૧ ઉદ્ધૃતકથા પરિશિષ્ટ-૨ ભાગ-૧,૨, ૩ની દૃષ્ટાન્તાનુક્રમણિકા પરિશિષ્ટ-૩ ૩૩૫ ૧૪૭ ૩૩૫ ૩૩૬ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૬ ૩૫૦ ૩૫૩ ૩૫૩ ૩૫૬ ૩૫૭ ૩૬૨ ૩૬૪ ૩૯૯ ૪૦૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ ક્રમાંક ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. વિષય અરિહંતના માર્ગદશકત્વગુણ ઉપર અટવીનું દૃષ્ટાન્ત રાગને વિશે અર્હન્મિત્ર દ્વેષ ઉપર નંદનાવિક ક્રોધ ઉપર જમદગ્નિ માન ઉપર સુભૂમચક્રવર્તી માયા ઉપર મંડરા માયા ઉપર સર્વાંગસુંદરી માયા ઉપર પોપટ લોભ ઉપર નંદશ્રેષ્ઠિ દુષ્ટાન્તાનુક્રમણિકા પૃષ્ઠ ક્રમાંક ક્રમાંક શ્રોત્રેન્દ્રિય-પુષ્પશાલ ચક્ષુ-ઈન્દ્રિય-શ્રેષ્ઠિપુત્ર દુર્લભ અર્થોની પ્રાપ્તિજિનદત્તસાર્થવાહ ઘ્રાણેન્દ્રિય-કુમાર રસનેન્દ્રિય-સોદાસરાજા સ્પર્શેન્દ્રિય-સુકુમાલિકા કર્મસિદ્ધ-સહ્મગિરિક શિલ્પસિદ્ધ – કોકાશ વિદ્યાસિદ્ધ - ખપુટાચાર્ય મંત્રસિદ્ધનું દૃષ્ટાન્ત યોગસિદ્ધ – સમિતાચાર્ય અર્થસિદ્ધ – મમ્મણશેઠ યાત્રાસિદ્ધ – તુંડિક ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો ૩૬ ૪૭ ૫૦ ટ્ટ “ “ “ ૢ શ ૭૭ 26 ૮૧ ૮૬ ૮૭ ८८ ૧૦૮ ૧૧૦ ૧૧૪ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧૨૩ ૧૨૭ ૧૫૨ ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. વિષય કાર્મિકીબુદ્ધિના દૃષ્ટાન્તો પારિણામિકીબુદ્ધિના દેષ્ટાન્તો તપ:સિદ્ધ-દૃઢપ્રહારી * નમસ્કારના ઉદાહરણો • આલોકમાં-ત્રિદંડી • આલોકમાં – દેવનું સાનિધ્ય • આલોકમાં – બીજોરાનું વન • પરલોકમાં - ચંડપિંગલ ૦ પરલોકમાં – હુંડિકયક્ષ કુરુટ - ઉત્ક્રુરુટ બે ભાઈઓ પ્રત્યાખ્યાન ઉપ૨ - રાજપુત્રીનું દૃષ્ટાન્ત ‘મિચ્છા મિ દુક્કડં’ - કુંભાર ‘મિચ્છા મિ દુક્કડં’-મૂંગાવતીજી કાયોત્સર્ગ - પ્રસન્નચંદ્રરાજર્ષી • નિયુક્તિગાથાઓનું વર્ગીકરણ ભાગ - ૧ ૧-૧૮૫ ભાગ-૨ | ભાગ - ૩ | ભાગ- ૪ ૧૮૬-૬૪૧ ૬૪૨-૮૭૯ ૮૮૦-૧૦૫૫ પૃષ્ઠ ક્રમાંક શેષ ભવિષ્યમાં ૧૬૪ ૧૬૮ ૧૯૫ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૨૪૭ ૨૪૮ ૨૮૪ ૩૨૭. ૩૪૬ ૩૪૭ ૩૫૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના લક્ષણો (નિ. ૮૮૦) ૧ ___ अथ सूत्रस्पर्शिकनियुक्त्यवसरः, सा च प्राप्तावसराऽपि नोच्यते, यस्मादसति सूत्रे कस्यासाविति, ततश्च सूत्रानुगमे वक्ष्यामः । आह-यद्येवं किमिति तस्याः खल्विहोपन्यासः ?, उच्यते, नियुक्तिमात्रसामान्यात्, एवं सूत्रानुगमोऽप्यवसरप्राप्त एव, तत्र च सूत्रमुच्चारणीयं, तच्च किम्भूतं ? तत्र लक्षणगाथा - अप्पग्गंथमहत्थं बत्तीसादोसविरहियं जं च । लक्खणजुत्तं सुत्तं अट्ठहि य गुणेहिं उववेयं ॥८८०॥ व्याख्या : अल्पग्रन्थं च महार्थं चेति विग्रहः, 'उत्पादव्ययध्रौव्ययुक्तं सदि'त्यादिवत्, अधिकृतसामायिकसूत्रवद्वा, द्वात्रिंशद्दोषविरहितं यच्च, क एते द्वात्रिंशद्दोषाः ?, उच्यन्ते અવતરણિકા : હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો અવસર છે. અલબત્ત તેનો અવસર હોવા છતાં 30 તે કહેવાશે નહિ, કારણ કે સૂત્ર જ ન હોય તો કોનું વર્ણન સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં કરવું. (આશય એ છે કે – સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં સૂત્રના દરેક પદોનું વર્ણન કરવાનું હોય છે અને તે સૂત્ર હોય તો જ સંભવી શકે છે. સૂત્ર જ ન હોય તો કોનું વર્ણન કરવું?) તેથી જ્યારે સૂત્રાનુગામનો અવસર આવશે ત્યારે સૂત્રસ્પર્શિકનિયુક્તિ અમે કહીશું. શંકા : જો તેનો અવસર અહીં ન હોય તો તેનો ઉપન્યાસ અહીં શા માટે કર્યો ? સમાધાન - નિર્યુક્તિનો જ એક પ્રકાર હોવાથી તેનો અહીં ઉપન્યાસ કરેલ છે. (અર્થાત્ 15 નિર્યુક્તિના પ્રકાર જણાવવાના હતા એટલે ભેગો આનો પણ સમાવેશ કરી લીધો.) આ રીતે હવે સૂત્રાનુગમનો અવસર પ્રાપ્ત થયો છે. (અર્થાત્ અનુયોગના ચાર પ્રકાર – ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેમાં ઉપક્રમ અને નિક્ષેપ દ્વાર કહ્યા. ત્યાર પછી અનુગામનો અવસર આવ્યો. તે અનુગમ બે પ્રકારે – ૧. નિર્યુક્તિઅનુગમ અને ૨. સૂત્રોનુગમ. તેમાં પણ નિર્યુક્તિઅનુગમ ત્રણ પ્રકારે – ૧. નિક્ષેપનિયુક્તિઅનુગમ જે નિક્ષેપદ્વારમાં કહી ગયા. ર 20 "ઉપોદ્ગતનિયુક્તિ – જે હમણાં જ પૂર્ણ થઈ. ૩. સૂત્રસ્પર્શિકનિયુક્તિ – જેનો અવસર પછી આવશે. આમ હવે સૂત્રાનુગામનો અવસર પ્રાપ્ત થયો છે.) તેમાં પ્રથમ સૂત્રનું ઉચ્ચારણ કરવા યોગ્ય છે. પરંતુ તે સૂત્ર કેવા પ્રકારનું હોય ? (અર્થાત્ સૂત્રના લક્ષણો કયા કયા હોય ?) તે જણાવવા લક્ષણગાથાને કહે છે કે ગાથાર્થ – જે અલ્પ અક્ષરો અને મહાન અર્થવાળું હોય, બત્રીસ દોષોથી રહિત હોય (તે 25 સૂત્ર કહેવાય છે.) તથા આઠ ગુણોથી યુક્ત એવું સૂત્ર લક્ષણયુક્ત કહેવાય છે. ટીકાર્થ : “અલ્પ અક્ષરો અને મહાનાર્થવાળું હોય' એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો. જેમ કે, “ઉત્પાદ, વ્યય અને પ્રોવ્યથી જે યુક્ત હોય તે સત્ કહેવાય’ વગેરે સૂત્રો અથવા પ્રસ્તુત સામાયિકનું સૂત્ર જેમ અલ્પ અક્ષરોવાળું અને મહાન અર્થવાળું છે. તથા જે બત્રીશ દોષોથી રહિત હોય (તે સૂત્ર કહેવાય.) II૮૮૦ના આ બત્રીશદોષો કયા છે ? તે કહેવાય છે કે 30 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) अलियमुवघातजणयं निरत्थयमवत्थयं छलं दुहिलं । निस्सारमधियमूणं पुणरुत्तं वाहयमजुत्तं ॥८८१॥ कमभिण्णवयणभिण्णं विभत्तिभिन्नं च लिंगभिन्नं च । अणभिहियमपयमेव य सभावहीणं ववहियं च ॥८८२॥ कालजतिच्छविदोसा समयविरुद्धं च वयणमित्तं च । अत्थावत्तीदोसो य होइ असमासदोसो य ॥८८३॥ उवमारूवगदोसाऽनिद्देस पदत्थसंधिदोसो य ।। एते उ सुत्तदोसा बत्तीसं होंति णायव्वा ॥८८४॥ व्याख्या : तत्र 'अनृतम्' अभूतोद्भावनं भूतनिह्नवश्च, अभूतोद्भावनं-प्रधानं कारण10 मित्यादि, भूतनिहवः-नास्त्यात्मेत्यादि १, 'उपघातजनकं' सत्त्वोपघातजनकं, यथा वेदविहिता हिंसा धर्मायेत्यादि २, वर्णक्रमनिर्देशवत् निरर्थकमारादेसादिवत् डित्थादिवद्वा ३, ગાથાર્થ : અલીક, ઉપઘાતજનક, નિરર્થક, અપાર્થક, છળ, દૃહિલ, નિસ્સાર, અધિક, હીન, પુનરુક્ત, વ્યાહત, અયુત. ગાથાર્થ ક્રમભિન્ન, વચનભિન, વિભક્તિ અને લિંગભિન્ન, અનભિહિત, અપદ, સ્વભાવહીન, 15 વ્યવહિત. ગાથાર્થ ઃ કાળદોષ, યતિદોષ, અલંકારદોષ, સમયવિરુદ્ધ, વચનમાત્ર, અર્થપત્તિદોષ અને અસમાસદોષ. ગાથાર્થઃ ઉપમાદોષ, રૂપકદોષ, અનિર્દેશદોષ, પદાર્થદોષ અને સંધિદોષ આ પ્રમાણે સૂત્રના બત્રીશ દોષો જાણવા યોગ્ય છે. 20 ટીકાર્થ: (૧) અલીક – એટલે કે ખોટું, અર્થાત્ જે સૂત્રમાં અસભૂત પદાર્થનું કથન કર્યું હોય કે સદ્ભૂત પદાર્થને છુપાવવામાં આવ્યા હોય (તે સૂત્ર આલીકદોષથી દુષ્ટ કહેવાય છે.) તેમાં અસદ્દભૂતનું કથન આ પ્રમાણે – “પ્રધાન (સાંખ્યોએ માનેલું એક તત્ત્વ) એ જગતનું કારણ છે. (અર્થાત્ જગતની ઉત્પત્તિ પ્રધાનનામના તત્ત્વમાંથી થઈ છે.) ભૂતનું છૂપાવવું, તે આ પ્રમાણે – આત્મા નથી વગેરે. 25 (૨) ઉપઘાતજનક - જીવોના ઉપઘાત કરનારું હોય, જેમ કે – “વેદમાં કહેવાયેલી હિંસા ધર્મ માટે છે.' વગેરે. (૩) નિરર્થક – વર્ગોના ક્રમનિર્દેશની જેમ જે અર્થ વિનાનું એટલે કે નિરર્થક હોય જેમ કે, આરુ, આદુ, એસ્ વિગેરે. (અર્થાત્ બા, તું, પર્ વગેરે આદેશો છે. આ આદેશોમાં વર્ણોનો ક્રમનિર્દેશ જ છે પરંતુ કોઈ અભિધેય = અર્થ આ આદેશોથી જણાતો નથી. તેથી આવા પ્રકારનું સૂત્ર 30 નિરર્થક કહેવાય છે.) અથવા ડિત્યાદિ વચનોની જેમ નિરર્થક જાણવું. | (H) આ પદાર્થ પરિશિષ્ટ-૧માં આપેલ ટિપ્પણમાં છે. * અત: પરં મુદ્રિત તિવર્તી ‘મામાત્ મ્' इत्यादि पाठो हस्तादर्शेषु नास्तीत्यस्माभिरपि नादृतः । Page #12 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના દોષો (નિ. ૮૮૧) पौर्वापर्यायोगादप्रतिसम्बन्धार्थमपार्थकं, यथा दश दाडिमानि षडपूपाः कुण्डमजाजिनं पललपिण्डः त्वर कीटके ! दिशमुदीचीं, स्पर्शनकस्य पिता प्रतिसीन इत्यादि ४, वचन-विघातोऽर्थविकल्पोपपत्त्या छलं वाक्छलादि, यथा नवकम्बलो देवदत्त इत्यादि ५, द्रोहस्वभावं द्रुहिलं, यथाયસ્ય બુદ્ધિત્ત નિઘ્યેત, હત્વા સમિત નાત્ । આજાશામિલ પટ્ટુન, નાસૌ પાપેન મુખ્યતે ફ્।।'' कलुषं वा गुहिलं, येन पुण्यपापयोः समताऽऽपाद्यते, यथा-' एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः' इत्यादि ६, 'निःसारं' परिफल्गु वेदवचनवत् ७, वर्णादिभिरभ्यधिकम् अधिकं ८, तैरेव हीनम् - ऊनम् ९, अथवा हेतूदाहरणाधिकमधिकं यथाऽनित्यः शब्दः कृतकत्वप्रयत्नानन्तरीयकत्वाभ्यां घटपटवदित्यादि, एताभ्यामेव हीनम् ऊनं यथा - अनित्यः शब्दो घटवत् अनित्यः शब्दः कृतकत्वादित्यादि ८- ९, शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तम् अन्यत्रानुवादात्, 10 (૪) અપાર્થક.− આગળ—પાછળનો કોઈ સંબંધ ન હોવાથી સંબંધ વિનાના અર્થવાળું જે સૂત્ર તે અપાર્થક કહેવાય, જેમ કે – દસ દાડમો, છ પૂડલા, (પાણી વગેરેનો) કુંડ, બકરાનું ચામડું, માંસનો પિંડ, હે કીડી ! ઉત્તર દિશા તરફ ઉતાવળે જા, સ્પર્શનકના પિતા, પ્રતિસીન (અહીં આપેલા શબ્દોનો પરસ્પર કોઈ જ સંબંધ નથી તેથી આવું સૂત્ર અપાર્થક કહેવાય છે.) (૫) છળ – જુદા જુદા અર્થો કાઢીને વચનનો નાશ કરવો તે છળ અર્થાત્ વાછળ વગેરે. 15 જેમ કે – નવકંબળવાળો દેવદત્ત (અહીં નવી કંબળ અથવા નવ (સંખ્યા) કાંબળ એમ બંને અર્થો નીકળતા હોવાથી આ વાક્ય છળદોષથી દુષ્ટ છે.) (૬) દ્રુહિલ – દ્રોહના સ્વભાવવાળું જે હોય તે. જેમ કે “આ સર્વ જગતને હણીને પંકવડે આકાશની જેમ જેની બુદ્ધિ લેપાતી નથી, તેને પાપનો બંધ થતો નથી |૧||” અથવા જે કલુષિત હોય તે દુહિલ, અર્થાત્ જેનાવડે પુણ્ય અને પાપમાં સમાનતાની બુદ્ધિ થાય. જેમ કે જેટલો ઇન્દ્રિયથી દેખાય છે તેટલો જ લોક છે (પરલોક જેવું કશું નથી,) વગેરે. 20 = (૭) નિસ્સાર – વેદના વચનોની જેમ જે નકામું હોય સાર વિનાનું હોય. (૮) અધિક – વર્ણાદિવડે જે સૂત્ર અધિક હોય તે. (૯) હીન – વર્ણાદિવડે જ જે હીન હોય (તે હીનદોષથી દુષ્ટ કહેવાય) અથવા હેતુઉદાહરણ જેમાં વધારે હોય તે અધિક. જેમ કે કાર્ય હોવાથી તથા પ્રયત્નજન્ય હોવાથી 25 શબ્દ અનિત્ય છે. જેમ કે ઘટ—પટ. (અહીં કાર્ય હોવાથી અથવા પ્રયત્નજન્ય હોવાથી એમ બેમાંથી એક કારણ આપવાથી જ પોતાની વાત સિદ્ધ થઈ શકે છે, એ માટે બે—બે હેતુઓ આપવાની જરૂર નથી. એ જ પ્રમાણે ‘ઘટ—પટ' ઉદાહરણમાં પણ બે માંથી એક જ પર્યાપ્ત હોવા છતાં અધિક ઉદાહરણ આપવું કે અધિક હેતુ આપવો એ અધિક દોષ છે.) હેતુ ઉદાહરણવડે જ હીન સૂત્ર એ હીન દોષવાળું કહેવાય. જેમ કે - શબ્દ ઘટની જેમ અનિત્ય 30 છે. (અહીં કારણ આપવામાં આવ્યું નથી. તેથી આ વાક્ય હેતુહીન હોવાથી દુષ્ટ છે), કાર્ય હોવાથી અનિત્ય છે. (અહીં ઉદાહરણ નથી.) વગેરે. - શબ્દ ૩ - - 5 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं, तत्र शब्दपुनरुक्तम्-इन्द्र इन्द्र इति, अर्थपुनरुक्तम्-इन्द्रः शक्र इति, अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं, यथा-पीनो देवदत्तो दिवा न भुङ्क्ते बलवान् पट्विन्द्रियश्च, अर्थादापन्नं रात्रौ भुङ्क्त इति, तत्र यो ब्रूयात्-दिवा न भुङ्क्ते रात्रौ भुङ्क्त इति स पुनरुक्तमाह १०, व्याहतं' यत्र पूर्वेण परं विहन्यते, यथा-'कर्म चास्ति फलं चास्ति, कर्ता नास्ति च कर्मणा'5 મત્યાદ્રિ ૨૨, “ગયુમ્' અનુપાત્તિ, યથા– "तेषां कटतटभ्रष्टैगजानां मदबिन्दुभिः। प्रावर्तत नदी घोरा, हस्त्यश्वरथवाहिनी ॥१॥" इत्यादि १२, ‘क्रमभिन्नं' यत्र यथासङ्ख्यमनुदेशो न क्रियते, यथा 'स्पर्शनरसनघ्राणचक्षःश्रोत्राणामाः स्पर्शरसगन्धवर्णशब्दा' इति वक्तव्ये स्पर्शरूपशब्दगन्धरसा इति ब्रयात 10 રૂત્યાદ્રિ રૂ, “વામિન્ન' વનવ્યત્યય:, યથા વૃક્ષાવેત પુષ્યિતા: રૂલ્યાદ્રિ ૨૪, ‘વિમnિfમત્ર' (૧૦) પુનરુકત દોષ - અનુવાદ સિવાય શબ્દ અથવા અર્થનું ફરી કથન કરવું. તે પુનરુક્ત દોષ કહેવાય છે. (અનુવાદમાં ફરીવાર અર્થાદિનું કથન કરવા છતાં આ દોષ આવતો નથી.) (અથવા) – અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ અર્થનું પોતાના શબ્દથી ફરી કથન કરવું તે પુનરુક્ત દોષ કહેવાય, જેમ કે – શબ્દનું પુનરુક્ત આ પ્રમાણે – ઇન્દ્ર, ઇન્દ્ર (અહીં “ઇન્દ્ર' શબ્દ બે વાર 15 આવતો હોવાથી પુનરુક્ત દોષ આવે છે.) અર્થનું પુનરફત આ પ્રમાણે – ઇન્દ્ર, શક્ર (અહીં ઇન્દ્ર અને શક્ર બંનેનો અર્થ એક હોવાથી અર્થનું પુનરુક્ત થયું છે.) અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ અર્થનું સ્વશબ્દવડે પુનઃ કથન આ પ્રમાણે – શૂળ, બળવાન અને પટુ ઇન્દ્રિયવાળો દેવદત્ત દિવસે ખાતો નથી. અહીં અર્થપત્તિથી જણાય છે કે તે રાત્રે ખાય છે. (અન્યથા ધૂળ, બળવાન કેવી રીતે થાય ?) તેથી અહીં કોઈ એમ કહે કે – ‘દિવસે ખાતો નથી, રાત્રીએ ખાય છે. આ રીતે બોલનાર 20 પુનરુક્ત દોષને કહે છે. (કારણ કે દિવસે ખાતો નથી અને હૃષ્ટપુષ્ટ છે. એનાથી જણાય છે કે રાત્રીએ ખાય છે છતાં “રાત્રીએ ખાય છે' એ પ્રમાણે શબ્દથી કહેવું તે પુનરુક્ત છે.) (૧૧) વ્યાહત – જેમાં પૂર્વ કથન દ્વારા પછીનું કથન હણાતું હોય જેમ કે- (પહેલા કહ્યું કેન્) કર્મ છે, અને તેનું ફળ પણ છે. (પછી એમ કહ્યું કે) કર્મોનો કર્તા નથી. (અહીં જો કર્તા - ન હોય તો તેનું કર્મ થાય જ શી રીતે ? અને કર્મ ન હોય તો ફળની વાત જ ક્યાં રહી.) 25 (૧૨) અયુક્ત – યુક્તિયુક્ત ન હોવું તે. જેમ કે – તે હાથીઓના ગંડસ્થળથી નીકળેલા મદના બિંદુઓવડે જેમાં હાથી, ઘોડા, રથ તણાય એવી ઘોર નદી વહેવા લાગી. ૧ી વગેરે. (૧૩) ક્રમભિન્ન – જેમાં ક્રમ સાચવવામાં આવ્યો ન હોય તે. જેમ કે – સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્રેન્દ્રિયના વિષયો સ્પર્શ-રસ–ગંધ–વર્ણ અને શબ્દ એ પ્રમાણે ક્રમ બતાવવાને બદલે સ્પર્શ—રૂપ–શબ્દ–ગંધ–રસ એ પ્રમાણે ક્રમ વિના બોલે તે ક્રમભિન્ન દોષદુષ્ટ જાણવું. 30 (૧૪) વચનભિન્ન – વચનને બદલવું. જેમ કે – “વૃક્ષાવેતી પુષિતા:' અહીં વૃક્ષ શબ્દને દ્વિવચન છે જ્યારે “પુષ્પિતાઃ' શબ્દ બહુવચનમાં છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના દોષો (નિ. ૮૮૨-૮૮૩) ૫ विभक्तिव्यत्ययः, यथैष वृक्ष इति वक्तव्ये एष वृक्षमित्याह १५, लिङ्गभिन्नं लिङ्गव्यत्ययः, यथेयं स्त्रीति वक्तव्येऽयं स्त्रीत्याह १६, 'अनभिहितम्' अनुपदिष्टं स्वसिद्धान्ते, यथा सप्तमः पदार्थो दशमं द्रव्यं वा वैशेषिकस्य, प्रधानपुरुषाभ्यामभ्यधिकं साङ्ख्यस्य, चतुःसत्यातिरिक्तं शाक्यस्येत्यादि १७, अपदं पद्यविधौ पद्ये विधातव्येऽन्यच्छन्दाधिकारेऽन्यच्छन्दोऽभिधानं, यथाऽऽर्यापदे वैतालीयपदाभिधानं, १८, 'स्वभावहीनं' यद्वस्तुनः स्वभावतोऽन्यथावचनं, यथा शीतोऽग्निर्मूर्तिमदाकाश- 5 मित्यादि १९, व्यवहितम्' अन्तर्हितं, यत्र प्रकृतमुत्सृज्याप्रकृतं व्यासतोऽभिधाय पुनः प्रकृतमभिधीयते, यथा हेतुकथनमधिकृत्य सुप्तिङन्तपदलक्षणप्रपञ्चमर्थशास्त्रं वाऽभिधाय पुनर्हेतुवचनमित्यादि २०, कालदोषः अतीतादिकालव्यत्ययः, यथा रामो वनं प्राविशदिति वक्तव्ये विशतीत्याह २१, यतिदोषः-अस्थानविच्छेदः तदकरणं वा २२, छविः' अलङ्कारविशेषस्तेन शून्यमिति २३, 'समयविरुद्धं (૧૫) વિભક્તિભિન – વિભક્તિ બદલવી. જેમ કે “ઈપ વૃક્ષ:' આ પ્રમાણે કહેવાને બદલે 10 ‘વૃક્ષ' કહેવું. (અહીં વૃક્ષ શબ્દને દ્વિતીયા કરી છે માટે વિભક્તિભિન્ન દોષ છે.) (૧૬) લિંગભિન્ન – લિંગ બદલવું. જેમ કે – “યં સ્ત્રી' કહેવાને બદલે ‘મયે સ્ત્રી' કહેવું. (૧૭) અનભિહિત – એટલે પોતાના સિદ્ધાન્તમાં કહેલું ન હોય તે. જેમ કે વૈશેષિકો છે પદાર્થ અને ૯ દ્રવ્યો માને છે. તેની સામે કોઈ સાતમો પદાર્થ અને દશમું દ્રવ્ય કહે તો વૈશેષિકો માટે આ કથન અનંભિહિત કહેવાય છે. એ જ રીતે સાંખ્યો માટે પ્રધાન અને પુરુષ સિવાયના 151 તત્ત્વનું કથન, બૌદ્ધો માટે ચાર સત્યોથી વધારે સત્યોનું કથન. (૧૮) અપદ – (અહીં પદ એટલે છંદ જાણવો.) કાવ્ય રચતી વખતે અન્ય છંદનો અધિકાર હોય અર્થાતુ અન્ય છંદમાં કહેવાનું હોય તેની બદલે બીજા છંદમાં કહેવું તે અમદદોષદુષ્ટ સૂત્ર જાણવું. જેમ કે આર્યાછંદમાં કહેવાને બદલે વૈતાલીયછંદમાં કથન કરવું. (૧૯) સ્વભાવહીન – વસ્તુના વાસ્તવિક સ્વભાવને બદલે અન્ય સ્વભાવ કહેવો તે. જેમ 20 કે – ઉષ્ણ અગ્નિને શીત કહેવો (અર્થાતુ અગ્નિ શીત છે એમ કહેવું.) આકાશ મૂર્તિ છે વગેરે. - ' (૨૦) વ્યવહિત – એટલે અંતર પાડવું, અર્થાત્ જેમાં પ્રસ્તુત વાતને છોડીને અપ્રસ્તુત વાતનું વિસ્તારથી વર્ણન કરીને ફરી પ્રસ્તુત કહેવાય છે. જેમ કે – પ્રસ્તુત એવી હેતુની વ્યાખ્યાને છોડીને અપ્રસ્તુત એવા સુપુ અંતવાળા પદો (અર્થાત્ પ્રથમ, દ્વિતીયાદિ વિભક્તિ અંતવાળા પદો) અને તિન્ત પદોના અર્થાત્ મિ, વસ, મસ વગેરે પ્રત્યયાન્ત પદોના) લક્ષણનો વિસ્તાર કહીને 25 અથવા અર્થશાસ્ત્રને કહીને ફરી હેતુસંબંધી કથન કરવું વગેરે. * (૨૧) કાળદોષ – ભૂતકાળાદિને બદલવા, જેમ કે – “રામ વનમાં પ્રવેશ્યા' એમ કહેવાને " બદલે “રામ વનમાં પ્રવેશે છે' એમ કહેવું. (૨૨) યતિદોષ – (શ્લોકમાં વચ્ચે-વચ્ચે વિરામસ્થાનો આવે તેને યતિ કહેવાય છે. તેથી) અસ્થાને અટકવું અથવા વિરામ ન લેવો એ યતિદોષ છે. 30 (૨૩) છવિ – એક પ્રકારનો અલંકાર. જે સૂત્રમાં અલંકાર ન હોય તે સૂત્ર છવિ દોષથી * ‘મચછન્તાધવારે' પર્વ મુદ્રિતપ્રતૌ નાસ્તા Page #15 -------------------------------------------------------------------------- ________________ 5 10 ૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) च' स्वसिद्धान्तविरुद्धं यथा साङ्ख्यस्यासत् कारणे कार्यं सद् वैशेषिकस्येत्यादि २४, वचनमात्रं निर्हेतुकं यथेष्टभूदेशे लोकमध्याभिधानवत् २५, अर्थापत्तिदोषः' यत्रार्थादनिष्टापत्तिः, यथा 'ब्राह्मणो न हन्तव्य' इति, अर्थादब्राह्मणघातापत्तिः २६, 'असमासदोषः' समासव्यत्ययः, यत्र वा समासविधौ सत्यसमासवचनं, यथा राजपुरुषोऽयमित्यत्र तत्पुरुष समासे कर्त्तव्ये विशेषणसमासकरणं बहुव्रीहिसमासकरणं यदिवा असमासकरणं राज्ञः पुरुषोऽयमित्यादि २७, 'उपमादोषः' हीनाधिकोपमानाभिधानं, यथा मेरू: सर्षपोपमः, सर्षपो मेरुसमो, बिन्दुः समुद्रोपम इत्यादि २८, रूपकदोषः स्वरूपावयवव्यत्ययः, यथा पर्वतरूपावयवानां पर्वतेनानभिधानं, समुद्रावयवानां चाभिधानमित्यादि २९, 'अनिर्देशदोषः' यत्रोद्देश्यपदानामेकवाक्यभावो न क्रियते, यथेह देवदत्तः દુષ્ટ જાણવું. (૨૪) સમયવિરુદ્ધ એટલે પોતાના સિદ્ધાન્તથી વિરુદ્ધ. જેમ કે, સાંખ્ય લોકો કારણમાં કાર્યની વિદ્યમાનતા માને છે. (અર્થાત્ તેમના મતે માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યની એકાન્ત વિદ્યમાનતા રહેલી જ છે, કારણ કે માટીમાંથી જ ઘટ ઉત્પન્ન થાય છે, પણ પટ બનતો નથી. તેથી નક્કી થાય છે કે માટીમાં પહેલેથી જ ઘટ રહેલો છે. તેથી કોઈ કારણમાં જો કાર્ય અસત્ કહે તો સાંખ્યમતે સમયવિરુદ્ધ કહેવાય. એ જ રીતે વૈશેષિકો કારણમાં કાર્યને અસત્ માને છે. કોઈ જો સત્ કહે 15 તો તેમના મતે સમયવિરુદ્ધ કહેવાય. (૨૫) વચનમાત્ર – યુધિવિનાનું હોય–જેમ કે, કોઈ વ્યક્તિ પોતાને ઈષ્ટ એવા ભૂમિપ્રદેશને લોકના મધ્યભાગ તરીકે જણાવે તો તે વચનમાત્ર જ છે. તેમાં કોઈ યુક્તિ ન હોય. (૨૬) અર્થપત્તિ દોષ – જેમાં અર્થપત્તિથી અનિષ્ટની આપત્તિ થતી હોય. જેમ કે, બ્રાહ્મણોને હણવા નહિ' આ વચનથી બ્રાહ્મણ વિનાના લોકોનો ઘાત કરવાની અનિષ્ટ આપત્તિ 20 આવે. (૨૭) અસમાસ દોષ – વિપરીત સમાસ કરવો અથવા સમાસ ન કરવો તે. જેમ કે – આ રાજપુરુષ છે.” અહીં “રાજપુરુષ' શબ્દનો તપુરુષ સમાસ કરવાને બદલે વિશેષણ સમાસ કરવો (રાજા એવો પુરુષ) અથવા બહુવ્રીહિ સમાસ કરવો (રાજા એ છે પુરુષ જેનો) અથવા સમાસ ન કરવો– “આ રાજાનો પુરુષ છે” વગેરે. 25 (૨૮) ઉપમા દોષ – હીનાધિક ઉપમા કહેવી. જેમ કે – મેરુને સરસવની ઉપમા આપવી. સરસવને મેરુસમાન કહેવો. બિંદુને સમુદ્રની ઉપમા, વગેરે. (૨૯) રૂપક દોષ – સ્વરૂપના અવયવોને બદલવા. જેમ કે- પર્વત શબ્દવડે પર્વતના અવયવોનું કથન કરવાને બદલે સમુદ્રના અવયવોનું કથન કરવું, વગેરે. (૩૦) અનિર્દેશ દોષ- જેમાં ઉદ્દેશ્ય પદોની એકવાક્યતા ન હોય, જેમ કે–દેવદત્ત થાળીમાં 30 ભાત રાંધે છે આવું કહેવાને બદલે “રાંધે છે’ શબ્દનું કથન ન કરે. એટલે ‘દેવદત્ત' અને “થાળીમાં ભાત” એમ બે જુદા વાક્યો રહે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના આઠ ગુણો (નિ. ૮૮૫) ૭ स्थाल्यामोदनं पचतीति वक्तव्ये पचतिशब्दानभिधानं ३०, ‘पदार्थदोषः' यत्र वस्तुपर्यायवाचिनः पदस्यार्थान्तरपरिकल्पनाऽऽश्रीयते, यथेह द्रव्यपर्यायवाचिनां सत्तादीनां द्रव्यादर्थान्तरपरिकल्पनमुलूकस्य ३१, 'सन्धिदोषः' विश्लिष्टसंहितत्वं व्यत्ययो वेति ३२ । एभिर्विमुक्तं द्वात्रिंशद्दोषरहितं लक्षणयुक्तं सूत्रं तदिति वाक्यशेषः, 'द्वात्रिंशद्दोषरहितं यच्च' इति वचनात्तच्छब्दनिर्देशो गम्यते॥ अष्टाभिश्च गुणैरुपेतं यत् तल्लक्षणयुक्तमिति वर्तते, ते चेमे गुणाः - निदोसं सारवन्तं च हेउजुत्तमलंकियं । उवणीयं सोवयारं च मियं महुरमेव य ॥८८५॥ व्याख्या : 'निर्दोष' दोषमुक्तं 'सारवत्' बहुपर्यायं, गोशब्दवत्सामायिकवद्वा, अन्वयव्यतिरेकलक्षणा हेतवस्तद्युक्तम्, 'अलङ्कतम्' उपमादिभिरुपेतम्, 'उपनीतम्' उपनयोपसंहृतं, સોપવારમ્' મમ્રાઈમથાનું, ‘મિત' વપfવિનિયત પરિમા“મધુર” શ્રવUામનોદરમ્ 10 અથવાચે સૂત્રમુOT - - (૩૧) પદાર્થ દોષ – જેમાં વસ્તુના પર્યાયવાચી પદના અર્થાતરની કલ્પના કરવી. જેમ કે – દ્રવ્યના પર્યાયવાચી એવા સત્તા વગેરેને ઉલૂકમત દ્રવ્યથી જુદો પદાર્થ માને છે. તેથી તેમનું તે કથન પદાર્થદોષથી દુષ્ટ છે.) . (૩૨) સંધેિ દોષ – જ્યાં સંધિ કરવાની નથી ત્યાં સંધિ કરવી અથવા જ્યાં કરવાની છે 15 ત્યાં ન કરવી તે સંધિદોષ. . આ બધા દોષોથી મુક્ત અને લક્ષણયુક્ત જે હોય તે સૂત્ર કહેવાય છે. મૂળગાથાના “જે બત્રીશદોષથી રહિત હોય” આ વાક્યમાં યદ્ર શબ્દનો પ્રયોગ હોવાથી તત્ શબ્દનો નિર્દેશ જણાય છે. (અર્થાત્ જે બત્રીશ દોષોથી રહિત હોય તે સૂત્ર કહેવાય છે એમ વત્ સાથે તદ્ નો સંબંધ ન છે.) l૮૮૧-૮૮૪ 20 અવતરણિકા : આઠ ગુણોથી જે યુક્ત હોય તે લક્ષણયુક્ત સૂત્ર કહેવાય છે. તે ગુણો આ પ્રમાણે છે કે ગાથાર્થ : નિર્દોષ, સારયુક્ત, હેતુયુક્ત, અલંકૃત, ઉપનીત, સોપચાર, મિત અને મધુર. ટીકાર્થ : (૧) દોષમુક્ત હોય (૨) “ગો’ શબ્દની જેમ અથવા સામાયિકની જેમ સૂત્ર ઘણા પર્યાયોવાળું = ઘણા અર્થોવાળું હોવું જોઈએ. (‘ગો' શબ્દના અર્થો – દિશા, દષ્ટિ, વાણી, જળ, ભૂમિ, સ્વર્ગ, વજ, કિરણ અને પશુ. આ રીતે સૂત્ર પણ જુદા જુદા અર્થોવાળું હોવું જોઈએ.) 2 : (૩) અન્વય અને વ્યતિરેક છે લક્ષણ જેનું, એવા હેતુઓથી યુક્ત સૂત્ર હોય. (૪) અલંકૃત એટલે કે ઉપમાદિથી યુક્ત હોય (૫) ઉપનીત એટલે ઉપનય ઘટાડ્યો હોય. (૬) સોપચાર એટલે જેમાં ગામઠી ભાષા ન હોય. (૭) મિત એટલે વર્ણાદિની ચોક્કસ સંખ્યા જેમાં હોય, (૮) મધુર એટલે કે સાંભળવામાં જે મનોહર લાગતું હોય. ૮૮પાઈ અવતરણિકા : અથવા બીજા (આગળ કહેવાતા) સૂત્રગુણો જાણવા કે (H) આ પદાર્થ પરિશિષ્ટ-૧ની ટિપ્પણીમાં આપેલ છે. 30 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ મી આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अप्पक्खरमसंदिद्धं सारवं विस्सओमुहं । अत्थोभमणवज्जं च सुत्तं सव्वण्णुभासियं ॥८८६॥ ___ व्याख्या : 'अल्पाक्षरं' मिताक्षरं, सामायिकाभिधानवत्, 'असंदिग्धं' सैन्धवशब्दवैद्यल्लवणघोटकाद्यनेकार्थसंशयकारि न भवति, 'सारवत्' बहुपर्यायं, 'विश्वतोमुखम्' अनेकमुखं 5 प्रतिसूत्रमनुयोगचतुष्टयाभिधानात् प्रतिमुखमनेकार्थाभिधायकं वा सारवत्, 'अस्तोभकं' वैहिहकारादिपदच्छिद्रपूरणस्तोभकशून्यं, स्तोभका:-निपाताः, 'अनवद्यम्' अगढूं, न हिंसाभिधायकं "षट् शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । अश्वमेघस्य वचनान्न्यूनानि पशुभिस्त्रिभिः ॥१॥" इत्यादिवचनवत्, एवंभूतं सूत्रं सर्वज्ञभाषितमिति । ततश्च सूत्रानुगमात् सूत्रेऽनुगतेऽनवद्यमिति 10 निश्चिते पदच्छेदानन्तरं सूत्रपदनिक्षेपलक्षण: सूत्रालापकन्यासः, ततः सूत्रस्पर्शनियुक्तिश्वरमानुयोगद्वारविहिता नयाश्च भवन्ति, समकं चैतदनुगच्छतीति, आह च भाष्यकार: ગાથાર્થ : અલ્પાક્ષર, અસંદિગ્ધ, સારવાળું, વિશ્વતોમુખ, નિપાતો વિનાનું, અનવદ્ય, આવા પ્રકારનું સૂત્ર સર્વજ્ઞોએ કહ્યું છે. ટીકાર્થઃ સામાયિકની જેમ અલ્પ = મિત અક્ષરોવાળું સૂત્ર હોય., અસંદિગ્ધ હોય અર્થાત 15 સૈન્ધવશબ્દ જેમ લવણ–ઘોડો વગેરે અનેક અર્થનો સંશય કરાવનારું છે તેના જેવું જ ન હોય. સારવાળું એટલે કે ઘણાં અર્થોવાળું હોય, વિશ્વતોમુખ એટલે દરેક સૂત્રમાં ચાર અનુયોગનું કથન કરેલ હોવાથી અનેક મુખવાળું હોય, અથવા (પ્રતિમુરમને થfમધાય વા સારવમાં રહેલ વા શબ્દ અહીં જોડવો તિ ટીપ્પણ) વિશ્વતોમુખ એટલે દરેક સૂત્ર અનેકાર્થનું અભિધાયક હોવાથી સારવાળું છે. (પૂર્વની વ્યાખ્યામાં “સારવતું” અને “વિશ્વતોમુખ’ આ બંને સ્વતંત્ર જુદા જુદા સૂત્રના વિશેષણ 20 કહ્યા અને અથવા કરીને જે બીજી વ્યાખ્યા કરી તેમાં આ બંને એક કરી એક જ વિશેષણ કહ્યું.) અસ્તોભક એટલે જેમાં વૈ–હિ–હકાર વગેરે પદોના છિદ્રપૂરણરૂપ સ્તોભક ન હોય તે. સ્તોભક એટલે નિપાતો. (આશય એ છે કે વૈ–હિ–હ– વગેરે નિપાતોને સ્તોભક કહેવામાં આવે છે અને તે પાદપૂર્તિ માટે હોય છે. આવા નિપાતો જેમાં ન હોય તે અસ્તોભક કહેવાય.) અનવદ્ય - અગહ્યું એટલે કે હિંસાને કહેનારું ન હોય જેમ કે, (વેદમાં કહ્યું છે કે) – વેદના વચનથી 25 અશ્વમેઘયજ્ઞના દિવસે મધ્યાહ્ન સમયે ત્રણ પશુઓ ઓછા એવા છસો (અર્થાત્ ૧૯૭) પશુઓની બલિ આપવી. ./૧ વગેરે વચનોની જેમ હિંસાને કહેનાર ન હોય. આવા પ્રકારનું સૂત્ર સર્વજ્ઞોએ કહ્યું છે (અર્થાત્ સર્વજ્ઞોએ જે સૂત્ર આવા પ્રકારના લક્ષણોથી યુક્ત હોય તેને સૂત્ર કહ્યું છે. આ રીતે સૂત્ર કોને કહેવાય ? તેની વ્યાખ્યા કરી. ત્યાર પછી પદચ્છેદસહિત સૂત્રનું ઉચ્ચારણ કરવું એ સૂત્રાનુગમ છે.) આ સૂત્રાનુગમથી સૂત્ર જણાયે છતે અર્થાતુ આ સૂત્ર નિર્દોષ છે એ પ્રમાણે 30 નિશ્ચિત થતાં પદચ્છેદ પછી સૂત્રોના પદોના નિક્ષેપરૂપ સુત્રાલાપકોનો વાસ થાય છે. ત્યાર પછી * વ7૦ રૂતિ મુ િ. Page #18 -------------------------------------------------------------------------- ________________ 10 સૂત્રાનુગમાદિનું પ્રયોજન (નિ. ૮૮૬) ના ૯ "सुत्तं सुत्ताणुगमो सुत्तालावगकओ य निक्खेवो । सुत्तप्फासियनिज्जुत्ती णया य समगं तु वच्चंति ॥१॥" सूत्रानुगमादीनां चायं विषयः-सपदच्छेदं सूत्रमभिधाय अवसितप्रयोजनो भवति सूत्रानुगमः, सूत्रालापकन्यासोऽपि नामादिनिक्षेपमात्रमेवाभिधाय, सूत्रस्पर्शनियुक्तिस्तु पदार्थविग्रहविचार प्रत्यवस्थानाद्यभिधायेति, तच्च प्रायो नैगमादिनयमतविषयमिति वस्तुतस्तदन्तर्भाविन एव नया 5 इति, न चैतत् स्वमनीषिकयोच्यते, यत आह भाष्यकार: ____ "होइ कयत्थो वोत्तुं सपयच्छेयं सुयं सुयाणुगमो । सुत्तालावयनासो नामाइण्णासविणिओगं ॥१॥ सुत्तफासियनिज्जुत्तिविनिओगो सेसओ पयत्थाई।। पायं सो च्चिय नेगमणयाइमयगोयरो होई ॥२॥" મોદ-ઘેવમુત્રમતો નિક્ષેપારે વિમિતિ સૂત્રાતાપન્યાસીfમહિત ?; તે, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને છેલ્લા અનુયોગદ્વારમાં તનયદ્વારમાં) કહેલા નયો હોય છે. આ બધું સાથે ચાલે છે. ટૂંકમાં એક એક પદોને છૂટા પાડી સૂત્ર ઉચ્ચારણ કરવાથી આ સૂત્ર બત્રીશ દોષોથી રહિત છે એવું જણાય છે. તે જણાયા પછી સૂત્રના દરેક પદોના નિક્ષેપો કરવામાં આવે છે જેને સૂત્રાલાપકન્યાસ કહેવાય છે. ત્યાર પછી દરેક પદોને સ્પર્શતી સૂત્રસ્પર્શિક-નિયુક્તિ અને નય 15 કહેવાના હોય છે. આ બધાનું ભેગું નિરૂપણ ચાલે છે.) આ જ વાત ભાષ્યકાર જણાવે છે – સૂત્ર, સૂત્રોનુગમ, સૂત્રાલાપકકૃત નિક્ષેપ તથા સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નય ભેગા ચાલે છે. ૧” સૂત્રોનુગમાદિનો આ વિષય (પ્રયોજન) છે – પદચ્છેદસહિત સૂત્રને કહીને સૂત્રાનુગમ પૂર્ણપ્રયોજનવાળો થાય છે (અર્થાત્ સૂત્રાનુગામનું પ્રયોજન પૂર્ણ થાય છે.) સૂત્રાલાપકન્યાસ પણ નામાદિનિક્ષેપોને કહીને પૂર્ણ થાય છે. સૂત્રસ્પર્શિકનિયુક્તિ દરેક પદોના અર્થોને, પદોના 20 સમાસવિગ્રહને, પ્રશ્નો (વિવાર =રાતના તિ ટિપૂળ) અને ઉત્તરોને કહીને પૂર્ણ થાય છે. આ પદાર્થોદિનું વર્ણન પ્રાયઃ નૈગમાદિનયમતને આશ્રયી હોવાથી પ્રશ્ન—ઉત્તરમાં જ વસ્તુતઃ નયોનો સમાવેશ થઈ જાય છે. આ વાત પોતાની બુદ્ધિથી કહી નથી, કારણ કે ભાષ્યકાર પણ આ વાતને જ કહે છે – “સૂત્રાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહીને કૃતાર્થ થાય છે. સૂત્રાલાપકન્યાસ નામાદિન્યાસના (નામાદિ નિપાના) અનુયોગને કહીને કૃતાર્થ થાય છે. જેના સૂત્રસ્પર્શિકનિયુક્તિનો 25 વિસ્તાર શેષ પદાર્યાદિને કહીને કૃતાર્થ થાય છે. પ્રાય, આ પદાર્થાદિ શેષ જ નૈગમનયાદિમતનો વિષય છે. રો” શંકા – જો આ રીતનો ક્રમ હોય, અર્થાત સૂત્રાનુગમ પછી સૂત્રાલાપકનિક્ષેપનો ક્રમ હોય તો તમે ઉત્ક્રમે (એટલે કે સૂત્રાનુગમ પહેલાના) નિક્ષેપઢારમાં સૂત્રાલાપકનિક્ષેપ કેમ કહ્યો ? સમાધાન – પૂર્વે નિક્ષેપસામાન્યથી લાઘવ માટે કહ્યો હતો (અર્થાત નિક્ષેપના પ્રકારોમાં 30 સૂત્રોલાપકનિક્ષેપનો પણ સમાવેશ થતો હતો, તેથી સામાન્યથી ત્યાં નિર્દેશ કર્યો હતો.) વધુ પ્રાસંગિક Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) निक्षेपसामान्याल्लाघवार्थमित्यलं प्रसङ्गेन । एवं विनेयजनानुग्रहायानुगमादीनां प्रसङ्गतो विषयविभागः प्रदर्शितः, अधुना प्रकृतं प्रस्तुमः, तत्र सूत्रं सूत्रानुगमे सत्युच्चारणीयं, तच्च पञ्चनमस्कारपूर्वकं, तस्याशेषश्रुतस्कन्धान्तर्गतत्वात्, अतोऽसावेव सूत्रादौ व्याख्येयः, सर्वसूत्रादित्वात्, सर्वसम्मत सूत्रादिवत्, सूत्रादित्वं चास्य सूत्रादौ व्याख्यायमानत्वात्, नियुक्तिकृतोपन्यस्तत्वाद्, अन्ये तु 5 व्याचक्षते-मङ्गलत्वादेवायं सूत्रादौ व्याख्यायत इति, तथाहि-त्रिविधं मङ्गलम् - आदौ मध्येऽवसाने च, तत्राऽऽदिमङ्गलार्थं नन्दी व्याख्याता, मध्यमङ्गलार्थं तु तीर्थकरादिगुणाभिधायकः 'तित्थकरे' इत्यादि गाथासमूहः, नमस्कारस्त्ववसानमङ्गलार्थं इति, एतच्चायुक्तं, शास्त्रस्यापरिसमाप्तत्वादवसानत्वानुपपत्तेः, न चाऽऽदिमङ्गलत्वमप्यस्य युज्यते, तस्य कृतत्वात्, कृतकरणे चानवस्थाप्रसङ्गात्, अलं वा परबद्धिमान्द्यप्रदर्शनेन, नैष सतां न्यायः. सर्वथा गरुवचनाद यथाऽवधारितं तत्त्वार्थमेव 10 વાતોથી સર્યું. આ પ્રમાણે શિષ્યસમૂહ ઉપર ઉપકાર કરવા માટે અનુગમાદિનો પ્રસંગથી વિષયવિભાગ બતાવ્યો. હવે પ્રસ્તુત વિચારણા કરીએ. તેમાં સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારણ કરવા યોગ્ય છે. તે સૂત્ર પંચનમસ્કારપૂર્વક ઉચ્ચારવું જોઈએ, કારણ કે પંચનમસ્કાર સર્વ શ્રુતસ્કંધોમાં સમાયેલો છે. તેથી સૂત્રોની શરૂઆત પંચનમસ્કારનું જ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. તેનું પણ કારણ એ છે કે આ 15 પંચનમસ્કાર સર્વ સૂત્રોની શરૂઆત છે, તેથી જેમ સર્વ સંમત સૂત્રનું વ્યાખ્યાન પ્રથમ કરાય છે, તેમ નમસ્કારની વ્યાખ્યા પણ શરૂઆતમાં કરવી જોઈએ. વળી સર્વ સૂત્રોમાં તે પ્રથમ છે. તેનું કારણ એ છે કે તે સૂત્રની શરૂઆતમાં વ્યાખ્યાન કરાય છે. તેનું પણ કારણ એ છે કે – નિર્યુક્તિકારે પંચનમસ્કાર સૂત્રની શરૂઆતમાં રાખ્યો છે. અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – “પંચનમસ્કાર એ મંગળ હોવાથી સૂત્રની શરૂઆતમાં વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે – ત્રણ પ્રકારના મંગળ 20 છે શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં. તેમાં પ્રથમ મંગળ માટે નંદીનું વ્યાખ્યાન કર્યું. મધ્યમ મંગળ માટે તીર્થકરાદિના ગુણોને કહેનારો “તિત્થરે માવંતે' ગા. ૮૦ વગેરે ગાથાઓનો સમૂહ કહ્યો. તથા અંતિમ મંગલ માટે નમસ્કાર કહેવાય છે. (આમ એ મંગલરૂપ હોવાથી સૂત્રની શરૂઆતમાં કહેવાઈ રહ્યો છે.) ટીકાકાર : તમારી આ વાત અયુક્ત છે, કારણ કે શાસ્ત્ર હજુ સમાપ્ત જ થયું નથી તો 25 શાસ્ત્રનો અંત જ ક્યાંથી આવ્યો? (કે જેથી તમે કહો છો કે અંતિમ મંગળ માટે નમસ્કાર છે.) (અન્યાચાર્ય : તો એમ કરો અહીંથી સૂત્રની શરૂઆત થતી હોવાથી આ પ્રથમ મંગળ માટે છે એમ જાણો. પરંતુ નમસ્કાર એ મંગળ માટે છે એ તો નક્કી છે.) ટીકાકાર : પંચનમસ્કાર આદિમંગળરૂપ પણ નથી, કારણ કે તે તો નિર્યુક્તિકારે ગ્રંથની શરૂઆતમાં જ નંદીના વ્યાખ્યાનરૂપે કરી દીધું છે. વળી કરેલાને જ જો કરવાનું હોય તો અનવસ્થાનો 30 પ્રસંગ આવે. (તેથી એ વાત નક્કી થાય છે, નમસ્કાર મંગળરૂપ છે માટે નહિ પણ નિર્યુક્તિકારે તેનો પ્રથમ ઉપન્યાસ કરેલ હોવાથી તે સૂત્રની શરૂઆતમાં વ્યાખ્યાન કરવા યોગ્ય છે.) . અથવા બીજાની બુદ્ધિની મંદતાને દેખાડવાથી સર્યું. સજજનોને આ ઉચિત નથી. સર્વથા Page #20 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનિર્યુક્તિ (નિ. ૮૮૭) શ ૧૧ प्रतिपादयामः । सूत्रादिश्च नमस्कारः, अतस्तमेव प्राग् व्याख्याय सूत्रं व्याख्यास्यामः, स चोत्पत्त्याद्यनुयोगद्वारानुसारतो व्याख्येयः, तत्र नमस्कारनियुक्तिप्रस्ताविनीमिमामाह गाथां नियुक्तिकार: उप्पत्ती १ निक्खेवो २ पयं ३ पयत्थो ४ परूवणा ५ वत्थु ६ अक्खे ७ पसिद्धि ८ कमो ९ पओयण १० फलं ११ नमोक्कारो ॥८८७॥ व्याख्या : उत्पादनम् उत्पत्तिः, प्रसूतिः उत्पाद इत्यर्थः, सोऽस्य नमस्कारस्य नयानुसारतश्चिन्त्यः, 5 तथा निक्षेपणं निक्षेपो न्यास इत्यर्थः, स चास्य कार्यः, पद्यतेऽनेनेति पदं तच्च नामिकादि, તથ્વીર્ય વચ્ચે, તથા “પાર્થ:' પાર્થ: પાર્થ , સ ચ વાગ્ય, તબ્ધ ૨ નિર્વેશ: सदाद्यनुयोगद्वारविषयत्वात्, प्रकर्षेण रूपणा-प्ररूपणा कार्येति, वसन्त्यस्मिन् गुणा इति वस्तु तदर्ह वाच्यम्, आक्षेपणम् आक्षेपः आशङ्केत्यर्थः, सा च कार्या, प्रसिद्धिः तत्परिहाररूपा वाच्येति, क्रमः अहंदादिरभिधेयः, 'प्रयोजनं' तद्विषयमेव, अथवा येन प्रयुक्तः प्रवर्तते तत्प्रयोजनम्- 10 अपवर्गाख्यं, तथा 'फलं' तच्च क्रियाऽनन्तरभावि स्वर्गादिकम्, अन्ये तु व्यत्ययेन प्रयोजनफलयोरर्थं प्रतिपादयन्ति, नमस्कारः ( ९५०० ग्रन्थाग्रं) खल्वेभिरैश्चिन्त्य इति गाथासमुदायार्थः ॥८८७॥ ગુરુમુખેથી જે રીતે અવધારણ કરેલું હોય તે રીતે જ તત્વાર્થનું પ્રતિપાદન અમે (ટીકાકારાદિ) કરીએ છીએ. સૂત્રની શરૂઆતમાં નમસ્કાર છે. તેથી નમસ્કારનું જ પ્રથમ વ્યાખ્યાન કરીને સૂત્રનું વ્યાખ્યાન અમે કરીશું. તે નમસ્કાર ઉત્પત્તિ વગેરે અનુયોગદ્વારના અનુસાર વ્યાખ્યાન કરવા યોગ્ય 15 છે. તેમાં નિર્યુક્તિકાર પ્રથમ નમસ્કારનિર્યુક્તિનો આરંભ કરતી આ ગાથાને કહે છે કે - ગાથાર્થ ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ, પ્રરૂપણા, વસ્તુ, આશંકા, સમાધાન, ક્રમ, પ્રયોજન અને ફળ (આ ધારોવડે) નમસ્કાર (વિચારવો.) ટીકાર્થ : (૧) ઉત્પત્તિદ્વારમાં નમસ્કારની ઉત્પત્તિ નયોને અનુસારે વિચારવા યોગ્ય છે. (૨) નમસ્કારના નિક્ષેપો કહેવા. (૩) જેના વડે જણાય તે પદ, અને તે પદ તરીકે નામિકપદાદિ 20 જાણવા. નમસ્કારના નામિકાદિ પદો કહેવા. (૪) પદનો અર્થ તે પદાર્થ, તે કહેવા યોગ્ય છે, અને પદાર્થનો નિર્દેશ પણ સત્ વગેરે અનુયોગનો વિષય હોવાથી કહેવા યોગ્ય છે. (૫) પ્રકર્ષવડે જે કથન કરવું તે પ્રરૂપણા કહેવાય, તે કરવી. (આ અને ઉપરોક્ત વ્યાખ્યાઓનો ભાવાર્થ તે તે દ્વારમાં સ્પષ્ટ થઈ જશે.) (૬) જેમાં ગુણો વસે= રહે તે વસ્તુ. નમસ્કારને યોગ્ય વસ્તુ કહેવી. (૭) આક્ષેપ એટલે શંકા (અર્થાત્ પ્રશ્ન), તે કરવી. (૮) પ્રસિદ્ધિ એટલે ઉત્તર કહેવો. 25 *(૯) ક્રમમાં અરિહંતાદિ અર્થોનો ક્રમ કહેવો. (૧૦) પ્રયોજનદ્વારમાં અરિહંતાદિના ક્રમનું પ્રયોજન જણાવવું. અથવા જેને મેળવવા જીવ (નમસ્કારની) પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન અને તે પ્રયોજન તરીકે મોક્ષ જાણવો. (૧૧) ફળ તરીકે ક્રિયા પછી તરત થનારું સ્વર્ગાદિ ફળ જાણવું. કેટલાક આચાર્યો પ્રયોજન અને ફળનો અર્થ અદલબદલ કરે છે. (અર્થાત્ સ્વર્ગાદિને પ્રયોજન અને મોક્ષને ફળ કહે છે.) આ અગિયાર વારોવડે નમસ્કાર વિચારવા યોગ્ય છે. આ પ્રમાણે 30 ગાથાનો સમુદાયાર્થ (સંક્ષેપાર્થ) કહ્યો. ૮૮૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મી આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) 'यथोद्देशं निर्देश' इति न्यायमाश्रित्योत्पत्तिद्वारनिरूपणायाऽऽह नियुक्तिकार: - उप्पन्नाऽणुप्पन्नो इत्थ नयाऽऽइनिगमस्सऽणुप्पन्नो । सेसाणं उप्पन्नो जइ कत्तो ?, तिविहसामित्ता ॥८८८॥ व्याख्या : उत्पन्नश्च सः अनुत्पन्नश्च स इति समानाधिकरणः, क्तेन नविशिष्टेनानञ् ( पा5 २-१-६०) कृताकृतादिवदुत्पन्नानुत्पन्नः, स्याद्वादिन एव एवंप्रकारः समासो युज्यते, नान्यस्यैकान्तवादिनः, एकत्रैकदा परस्परविरुद्धधर्मानभ्युपगमात्, आह-स्याद्वादिनोऽपि कथमेकत्रैकदा परस्परविरुद्धधर्माध्यास इति, उच्यते, 'एत्थ णय'त्ति अत्र नयाः प्रवर्तन्ते, ते च नैगमादयः सप्त, नैगमोऽपि द्विभेदः-सर्वसङ्ग्राही देशसङ्ग्राही च, तत्रादिनैगमस्य सामान्यमात्रावलम्बित्वात् तस्य चोत्पादव्ययरहितत्वान्नमस्कारस्यापि तदन्तर्गतत्वादनुत्पन्नः, 'सेसाणं उप्पण्णो 'त्ति शेषा:10 विशेषग्राहिणस्तेषां शेषाणां विशेषग्राहित्वात् तस्य चोत्पादव्ययवत्त्वात् उत्पादव्ययशून्यस्य : वान्थ्येयादिवदवस्तुत्वात् नमस्कारस्य च वस्तुत्वादुत्पन्न इति, आह-शेषाः सङ्ग्रहादयः, सङ्ग्रहस्य અવતરણિકા : “જે ક્રમથી દ્વારોનું નિરૂપણ કર્યું તે ધારો તે જ ક્રમે જણાવવા જોઈએ એ ન્યાયને આશ્રયી પ્રથમ ઉત્પત્તિદ્વારનું નિરૂપણ કરવા માટે નિર્યુક્તિકાર કહે છે કે ગાથાર્થ : નમસ્કાર ઉત્પન્ન છે, અને અનુત્પન્ન પણ છે. આ વિષયમાં નયોની વિચારણા 15 છે. તેમાં પ્રથમ નૈગમનયના મતે નમસ્કાર અનુત્પન્ન છે અને શેષ નયોના મતે નમસ્કાર ઉત્પન્ન છે. જો ઉત્પન્ન છે તો શેમાંથી ?–ત્રણ પ્રકારના કારણમાંથી (નમસ્કાર ઉત્પન્ન થાય છે.) ટીકાર્થ : નમસ્કાર ઉત્પન્ન છે, અનુત્પન્ન પણ છે. તેન નવિશિષ્ટતાન” (પા. ૨––૬૦), | નિષેધ જણાવનાર નગ્ન થી વિશિષ્ટ એવા ત (ભૂતકૃદંતનો પ્રત્યય) સાથે નગ્ન વિનાનો સમાસ થાય. અહીં આ સૂત્રથી કૃતાકૃતની જેમ ઉત્પનાનુત્પન્ન સમાસ થયો છે. સ્યાદ્વાદીઓને જ આવા 20 પ્રકારનો સમાસ કરવો ઘટે છે. પરંતુ એકાન્તવાદીઓને નહિ કારણ કે તેઓ એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મો સ્વીકારતા નથી. શંકા : સ્યાદ્વાદીઓના મતે પણ એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મો કેવી રીતે રહી શકે? સમાધાનઃ આ વિષયમાં નયોથી વિચાર કરાય છે અને તે નૈગમાદિ સાત નયો છે. નૈગમનય 25 બે પ્રકારે છે. – ૧ સર્વનો સંગ્રહ કરનાર અને ૨. દેશનો સંગ્રહ કરનાર. તેમાં પ્રથમ સર્વસંગ્રહ કરનાર નૈગમનય સામાન્યમાત્રને જ ગ્રહણ કરનાર છે અને સામાન્ય એ ઉત્પાદ–વ્યયથી રહિત છે. નૈગમના મતે નમસ્કારનો પણ સામાન્યમાં જ સમાવેશ થતો હોવાથી નમસ્કાર અનુત્પન્ન છે. જ્યારે વિશેષગ્રાહી એવા શેષ નયોના મતે નમસ્કાર ઉત્પન્ન = ઉત્પત્તિવાળો છે. તે આ રીતે – શેષ નયો વિશેષગ્રાહી છે અને વિશેષ એ ઉત્પાદ–વ્યયવાળો છે. જે ઉત્પાદ–વ્યયથી શૂન્ય 30 છે, તે વંધ્યાપુત્રાદિની જેમ અવસ્તુ છે અને નમસ્કાર એ તો વસ્તુસ્વરૂપે છે, અવસ્તુ નથી માટે ઉત્પન્ન છે. + ૦ઋાસાવ૦ રૂત્તિ મુકિતપ્રત * વક્ત નલિમિ(સિમ – -૨-૨૦૧) Page #22 -------------------------------------------------------------------------- ________________ 15 નમસ્કારના ત્રણ કારણો (નિ. ૮૮૯) ૧૩ च विशेषग्राहित्वं नास्तीति, उच्यते, तस्यादिनैगम एवान्तर्भावान्न दोष इति, अतः शेषाणामुत्पन्नः, 'जइ कत्तो'त्ति यद्युत्पन्नः, कुत ? इति, आह-'तिविहसामित्ता' त्रिविधं च तत् स्वामित्वं चेति समासः, तस्मात्रिविधस्वामित्वात्-त्रिविधस्वामिभावात् त्रिविधकारणादित्यर्थः । आहएवमप्येकत्रैकदा परस्परविरुद्धधर्माध्यासदोषस्तदवस्थ एव, न, अशेषवस्तुन एव तत्त्वतः सामान्यविशेषात्मकत्वात्, सामान्यधर्मैः सत्त्वादिभिरनुत्पादाद् विशेषधर्मैः संस्थानानुपू- 5 ादिभिरुत्पादाद, विजृम्भितं चात्र भाष्यकृता तत्तु नोच्यते ग्रन्थविस्तरभयाद्, गमनिकामात्रमेवैतदिति गाथार्थः ॥८८८॥ યદુf– ત્રિવિથસ્વામિત્વાદ્રિ તિ, તત્ ત્રિવિયસ્વામિત્વમુપહવયત્રદિ- समुट्ठाण १ वायणा २ लद्धिओ ३ य पढमे नयत्तिए तिविहं । શંકા : શેષ નયો તરીકે સંગ્રહાદિ ગયો છે અને સંગ્રહનય તો સામાન્યગ્રાહી હોવાથી તેનું 10 ' વિશેષગ્રાહીપણું છે જ નહિ (તેથી તેના મતે નમસ્કાર ઉત્પન્ન કેવી રીતે કહેવાય ?). સમાધાનઃ સંગ્રહનયનો આદિ(સર્વસંગ્રાહી)નૈગમનયમાં જ સમાવેશ થઈ જતો હોવાથી કોઈ પ્રશ્ન રહેતો નથી. આમ, શેષ નયોના મતે નમસ્કાર ઉત્પન્ન છે. જો નમસ્કાર ઉત્પન્ન છે તો તેની ઉત્પત્તિ શેમાંથી ? તે જણાવે છે કે – ત્રણ પ્રકારના સ્વામીત્વથી અર્થાત્ ત્રણ પ્રકારના કારણમાંથી નમસ્કાર ઉત્પન્ન થયો છે. શંકા નયથી વિચારણા કરવા છતાં પણ એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મોનો સમાવેશરૂપ દોષ તો ઊભો જ છે તેનું શું ? - સમાધાનઃ ના, તે દોષ રહેતો નથી, કારણ કે દરેક વસ્તુ વાસ્તવિક રીતે સામાન્ય–વિશેષરૂપ છે. સત્ત્વાદિ સામાન્યધર્મોવડે વસ્તુની અનુત્પત્તિ હોવાથી અને સંસ્થાન–આનુપૂર્વી વગેરે વિશેષધર્મોવડે વસ્તુની ઉત્પત્તિ થતી હોવાથી એક જ વસ્તુમાં એક જ સમયે પરસ્પર વિરુદ્ધધર્મોનો સમાવેશ 20 થઈ જ શકે છે. (ભાવાર્થ એ છે કે – દરેક ક્ષણે વસ્તુ વિદ્યમાન છે જ. તેથી દરેક ક્ષણે તે વસ્તુમાં 'વિદ્યમાનતા.= સત્તા નામનો સામાન્યધર્મ તો રહેલ છે જ. તેથી વિદ્યમાનતારૂપ સામાન્યધર્મને લઈને જોઈએ તો વસ્તુ ક્યારેય નવી ઉત્પન્ન થતી નથી. જ્યારે દરેક સમયે વસ્તુમાં પુદ્ગલોનો ચયાપચય ચાલુ હોવાથી દરેક ક્ષણે વસ્તુના સંસ્થાનમાં = આકારમાં સામાન્યથી થોડો-થોડો ફેરફાર થયા જ કરતો હોય છે. માટે જ પ્રથમ ક્ષણે વસ્તુનો જે આકાર હોય તેના કરતા બીજી ક્ષણે 25 થોડો આકાર બદલાય. તેથી આકારની અપેક્ષાએ દરેક ક્ષણે વસ્તુની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે.) આ વિષયમાં ભાષ્યકારે (વિ.આ.ભા.ગા. ૨૮૦૮ વગેરેમાં) વિસ્તાર કર્યો છે જે ગ્રંથવિસ્તારના ભયથી અહીં કહેવાતો નથી, કારણ કે અમારા આ પ્રયાસ સંક્ષેપરૂપ છે. ૧૮૮૮. અવતરણિકા : પૂર્વે કહ્યું કે નમસ્કાર ત્રણ કારણોમાંથી ઉત્પન્ન થયો છે. તે ત્રણ કારણોને બતાવતા નિયુક્તિકાર કહે છે કે 30 ગાથાર્થ સમુત્થાન, વાચના અને લબ્ધિ આ ત્રણ કારણો પ્રથમ ત્રણ નયો માને છે. ઋજુસૂત્ર Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) उज्जुसुय पढमवज्जं सेसनया लद्धिमिच्छंति ॥८८९॥ व्याख्या : समुत्थानतो वाचनातो लब्धितश्च नमस्कारः समुत्पद्यते इति वाक्यशेषः, सम्यक् सङ्गतं प्रशस्तं वोत्थानं समुत्थानं तन्निमित्तं नमस्कारस्य, कस्य समुत्थानम् ?, अन्यस्याश्रुतत्वात्तदाधारभूतत्वात् प्रत्यासन्नत्वाद् देहस्यैव गृह्यते इति, युक्तं च देहसमुत्थानं 5 नमस्कारकारणं, तद्भावभावित्वान्यथाऽनुपपत्तेरिति, अतः समुत्थानतः १, वाचनं वाचना-परतः श्रवणम्, अधिगम उपदेश इत्यनर्थान्तरं, सा च नमस्कारकारणं, तद्भावभावित्वादेवेति, अतो वाचनातः २, लब्धिः-तदावरणकर्मक्षयोपशमलक्षणा, सा च कारणं, तद्भावभावित्वादेव, अतो लब्धितश्च ३, पदान्तप्रयुक्तश्चशब्दो नयापेक्षया त्रयाणामपि प्राधान्यख्यापनार्थः । अत एवाह 'पढमे णयत्तिए तिविहंति प्रथमे नयत्रिकेऽशुद्धनैगमसङ्ग्रहव्यवहाराख्ये विचार्ये समुत्थानादि 10 त्रिविधं नमस्कारकारणमिति, आह-प्रथमे नयत्रिकेऽशुद्धनैगमसङ्ग्रहौ कथं त्रिविधं कारणमिच्छतः?, પ્રથમ સિવાયના બે કારણોને અને શેષ નયો લબ્ધિને કારણરૂપે ઈચ્છે છે. ટીકાર્થ : સમુત્થાનથી, વાચનાથી અને લબ્ધિથી નમસ્કાર ઉત્પન્ન થાય છે એ પ્રમાણે વાક્યશેષ જાણવો. (૧) સમુત્થાન : તેમાં સમ્યક્ એટલે સંગત અથવા પ્રશસ્ત એવું જે ઉત્થાન તે સમુત્થાન. આ સમુત્થાન એ નમસ્કારનું કારણ છે. કોનું સમુત્થાન નમસ્કારનું કારણ છે ? 15 તે કહે છે કે (૧) બીજા કોઈનું સમુત્થાન સંભળાતું ન હોવાથી (૨) દેહ નમસ્કારના આધારભૂત હોવાથી અને (૩) અત્યંત નજીક હોવાથી દેહનું જ સમુત્થાન ગ્રહણ કરાય છે. વળી દેહનું સમુત્થાન એ નમસ્કારનું કારણ છે એ વાત યુક્તિયુક્ત પણ છે કારણ કે દેહના સમુત્થાન વિના નમસ્કારની ઉત્પત્તિ ઘટતી નથી. (પંક્તિનો અર્થ આ પ્રમાણે તાવે (દહનું સમુત્થાન હોય તો જ) ભાવિ (નમસ્કાર છે, તેથી નમસ્કાર એ તાવમવિ કેહવાય. તેમાં તાવમાંવિત્વ આવ્યું. નમસ્કારમાં 20 રહેલ આ તત્વમવિત્વ કથા = દેહના સમુત્થાન વિના ઘટી શકતું નથી.) આથી સમુત્થાનથી નમસ્કારની ઉત્પત્તિ એ પહેલું કારણ કહ્યું. (૨) વાચના : બીજા પાસેથી સાંભળવું તે વાચના. વાચના, અધિગમ કે ઉપદેશ બધા સમાનાર્થી શબ્દો છે. આ વાચના એ નમસ્કારનું કારણ છે, કારણ કે વાચના હોય તો જ નમસ્કારની ઉત્પત્તિ છે. આથી વાચના એ બીજું કારણ કહ્યું. (૩) લબ્ધિ : નમસ્કારના આવરણભૂત કર્મોના ક્ષયોપશમરૂપ લબ્ધિ. આવી લબ્ધિ હોય તો જ નમસ્કારની ઉત્પત્તિ થતી હોવાથી તે ત્રીજું કારણ કહ્યું. (ભાવાર્થ એ છે કે – 'જીવ પાસે દેહ હોય, ગુરુ પાસેથી વાચના ગ્રહણ કરે અને પોતાને કર્મનો ક્ષયોપશમ થાય તો પોતાનામાં નમસ્કારની ઉત્પત્તિ થાય છે.) મૂળગાથામાં ‘સમુદ્રાણવાયાર્નાિદ્ધિનો ય' અહીં ત્રણે પદો પછી પ્રયોગ કરેલ “ઘ' શબ્દ ત્રણે કારણો નયની અપેક્ષાએ પ્રધાન છે એવું જણાવે છે. આથી જ કહ્યું છે 30 કે – અશુદ્ધનૈગમ, શુદ્ધસંગ્રહ અને વ્યવહાર નામના પ્રથમ ત્રણ નવો સમુત્થાનાદિ ત્રણને નમસ્કારના કારણ માને છે. 25 Page #24 -------------------------------------------------------------------------- ________________ 10 દ્રવ્યનમસ્કારનું સ્વરૂપ (નિ. ૮૯૦) મા ૧૫ तयोः सामांन्यमात्रावलम्बित्वाद्, उच्यते, 'आदिनेगमस्सऽणुप्पन्न' इत्यत्रैव प्रथमनयत्रिकात् तयोरुत्कलितत्वान्न दोषः, 'उज्जुसुयपढमवज्जंति' ऋजुसूत्रः प्रथमवर्ज-समुत्थानाख्यकारणशून्यं कारणद्वयमेवेच्छति, समुत्थानस्य व्यभिचारित्वात्, तद्भावेऽपि वाचनालब्धिशून्यस्यासम्भवात्, 'सेस नया लद्धिमिच्छंति'त्ति शेषनया:-शब्दादयो लब्धिमेव एका कारणमिच्छन्ति, वाचनाया अपि व्यभिचारित्वात्, तथाहि-सत्यामपि वाचनायां लब्धिरहितस्य गुरुकर्मणोऽभव्यस्य वा नैवोत्पद्यते 5 नमस्कारः, तस्यां सत्यामेवोत्पद्यते, ततोऽसाधारणत्वात्मैव कारणमिति गाथार्थः ॥८८९॥ द्वारम् १॥ इदानीं निक्षेपः, स च चतुर्धानामनमस्कारः स्थापनानमस्कारः द्रव्यनमस्कारः भावनमस्कारश्च, नामस्थापने सुगमे, ज्ञभव्यशरीरातिरिक्तद्रव्यनमस्काराभिधित्सयाऽऽह निहाइ दव्व भावोवउत्तु जं कुज्ज संमदिट्ठी उ । (मूलदारं २) नेवाइअं पयं (मू०३) दव्वभावसंकोअणपयत्थो (मू०४) ॥८९०॥ શંકા પ્રથમ ત્રણ નયોમાં અશુદ્ધનગમ અને સંગ્રહ આ બંને નો સામાન્ય માત્રને ગ્રહણ કરનારા હોવાથી તેમના મતે ત્રણ કારણ કેવી રીતે ઘટે ? (અર્થાત્ આ બંને નયો તો ત્રણેનો એક સમાવેશ કરી એક જ કારણને ઈચ્છતાં હોવા જોઈએ.) તે સમાધાન : “આદિનૈગમના મતે નમસ્કાર અનુત્પન્ન છે' એમ ગા. ૮૮૮માં અમે કહી ગયા હોવાથી અશુદ્ધનૈગમ અને શુદ્ધસંગ્રહનય નયત્રિકમાંથી નીકળી જતા હોવાથી કોઈ દોષ રહેતો 15 નથી. (અહીં ત્રણ નયો તરીકે દેશસંગ્રહી એવો નૈગમ, અશુદ્ધસંગ્રહનય અને વ્યવહાર જાણવા. સંગ્રહનયના શુદ્ધ-અશુદ્ધ એમ બે ભેદ પાડ્યા વિના નત્રિક ઘટતા નથી, કારણ કે પૂર્વે કહ્યું કે પ્રથમ ત્રણ નો ત્રણ પ્રકારના કારણો ઇચ્છે છે. પછી તેમાંથી અશુદ્ધનૈગમ અને સંગ્રહનયની સામાન્યમાત્રગ્રાહી હોવાથી બાદબાકી કરીએ તો પ્રથમ ત્રણ નય તરીકે કયા નયો લેવાના ? એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. તેથી સમાધાનરૂપે સંગ્રહનયના શુદ્ધ – અશુદ્ધ એમ બે ભાગ પાડવા 20 એવું જણાય છે.) . ઋજુસૂત્રનય સમુત્થાન સિવાયના બે કારણોને ઇચ્છે છે, કારણ કે સમુત્થાન હોવા છતાં વાચના અને લબ્ધિ વિનાના જીવને નમસ્કારની ઉત્પત્તિ થતી નથી. શેષ શબ્દવગેરે નો એક માત્ર લબ્ધિને જ કારણ તરીકે માને છે, કારણ કે સમુત્થાનની જેમ વાચના પણ એકાન્ત ફળ આપે એવું નથી. તે આ પ્રમાણે કે વાચના હોવા છતાં લબ્ધિરહિતના એવા ભારેકર્મી જીવને 25 કે અભવ્યને નમસ્કારની ઉત્પત્તિ થતી નથી. લબ્ધિ હોય તો જ નમસ્કાર ઉત્પન્ન થાય છે. તેથી અસાધારણ હોવાથી લબ્ધિ જ કારણરૂપે છે. ll૮૮૯માં અવતરણિકા: હવે નિક્ષેપ કહેવાય છે. તે ચાર પ્રકારે છે – નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર, નામ અને સ્થાપનાનમસ્કાર સુગમ જ છે. દ્રવ્યનમસ્કારમાં જ્ઞ– ભવ્ય શરીરથી અંતિરિક્ત દ્રવ્યનમસ્કારને કહેવાની ઇચ્છાથી આગળ જણાવે છે કે 30 ગાથાર્થ – દ્રવ્યમાં નિદ્વવાદિનો નમસ્કાર જાણવો અને ઉપયુક્ત એવો સમ્યગ્દષ્ટિ જીવ જે (શબ્દક્રિયાદિને) કરે તે ભાવનમસ્કાર જાણવો. નૈપાતિક (નમઃ એ) પદ છે. દ્રવ્ય–ભાવનું Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : निह्नवादिव्यनमस्कारः, नमस्कारनमस्कारवतोरव्यतिरेकात्, आदिशब्दात् द्रव्यार्थो वा यो मन्त्रदेवताद्याराधनादाविति, एत्थ दव्वनमोक्कारे उदाहरणं-वसंतपुरे णयरे जियसत्तू राया, धारिणीसहिओ ओलोयणं करेइ, दमगपासणं, अणुकंपाए नइसरिसा रायाणोत्ति भणइ देवी, रण्णा आणाविओ, कयालंकारो दिण्णवत्थो तेहिं उवणीओ, सो य कच्छूए गहिएलओ, भासुरं 5 ओलग्गाविज्जइ, कालंतरेण रायाणए से रज्जं दिण्णं, पेच्छइ दंडभडभोइए देवयाययणपूयाओ करेमाणे, सो चिंतेइ-अहं कस्स करेमि ?, रण्णो आययणं करेमि, तेण देउलं कयं, तत्थ रण्णो देवीए य पडिमा कया, पडिमापवेसे आणीयाणि पुच्छंति, साहइ, तुट्ठो राया सक्कारेइ, सो तिसंझं સંકોચન એ પદાર્થ છે. ટીકાર્થ : નિદ્વવાદિ એ દ્રવ્યનમસ્કાર છે. અહીં નમસ્કાર અને નમસ્કારવાળાનો અભેદ 10 હોવાથી નિતવોને દ્રવ્યનમસ્કાર કહ્યા છે. (અન્યથા નિહ્નવોનો નમસ્કાર દ્રવ્યનમસ્કાર જાણવો.) આદિ શબ્દથી ધન માટે મંત્રદેવતાદિની આરાધનામાં કરાતો જે નમસ્કાર તે દ્રવ્યનમસ્કાર જાણવો. અહીં દ્રવ્યનમસ્કારમાં ઉદાહરણ આ પ્રમાણે – વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. ધારિણીદેવી સહિત (ગવાક્ષમાં ઊભેલો) રાજા ચારેબાજુ અવલોકન કરે છે. તેમાં એક ભિખારીને જુએ છે. અનુકંપાથી દેવી કહે છે કે – નદીસદશ 15 રાજા હોય છે. (અર્થાતુ નદી જેમ પાણીથી ભરેલા સમુદ્રને જ પાણીથી ભરે છે તેમ રાજાઓ પણ ઐશ્વર્યથી યુક્ત વ્યક્તિને જ ધનાદિ આપે છે, પણ આવા ભિખારીઓને ધનાદિ આપતા નથી, એ પ્રમાણે દેવી રાજાને ઠપકો આપે છે.) રાજાએ ભિખારીને બોલાવડાવ્યો. અલંકારોવસ્ત્રો આપી રાજા-રાણીએ તેને પોતાની પાસે રાખી લીધો. તે ભિખારીને પણ ઘણી આવતી હતી. તેથી તે સૂર્યદેવતાની સેવા કરતો. કાળાંતરે રાજાએ તેને રાજ્ય આપ્યું. એકવાર તે દેવતાની 20 પૂજા કરતા એવા દંડ–ભટ–ભોજિકોને જુએ છે. તેથી તે વિચારે છે કે હું કોની પૂજા કરું ? એમ વિચારી તે રાજાનું મંદિર બનાવડાવે છે. તેમાં રાજા અને રાણીની પ્રતિમા મૂકે છે. પ્રતિમાના પ્રવેશને દિવસે આવેલા રાજા-રાણી પૂછે છે (કે આ કોની પ્રતિમા છે?) ભિખારી જવાબ આપે છે. પોતાની પ્રતિમા છે એમ સાંભળી) ખુશ થયેલ રાજા તેને સત્કારે છે. ભિખારી પ્રતિમાઓને ત્રિસંધ્યા પૂજે છે અને રાજાની ખૂબ સેવા 25 કરે છે. તેથી પ્રસન્ન થયેલા રાજાએ ભિખારીને સર્વસ્થાનોમાં અગ્રેસર બનાવ્યો. १. अत्र द्रव्यनमस्कारे उदाहरणम्-वसन्तपुरे नगरे जितशत्रू राजा, धारणीसहितोऽवलोकनं करोति, द्रमकदर्शनम्, अनुकम्पया नदीसदृशा राजान इति भणति देवी, राज्ञाऽऽनीतः, कृतालङ्कारो दत्तवस्त्रस्तैः उपनीतः, स च कच्छ्वा गृहीतः, भास्वरमवलग्यते, कालान्तरेण राज्ञा तस्मै राज्यं दत्तं, दण्डभटभोजिकान् देवतायतनपूजाः कुवत: प्रेक्षत, सचिन्तयति-अहं कस्य करोमि, यज्ञ आयतनं करोमि, तेन देवकुलं 30 कृतं, तत्र राज्ञो देव्याश्च प्रतिमा कृता, प्रतिमाप्रवेशे आनीते पृच्छतः, कथयति, तुष्टो राजा सत्कारयति, સ રિસચ્ચ- * નેટું yoT Page #26 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનમસ્કાર ઉપર દૃષ્ટાન્ત (નિ. ૮૯૦) ૧૭ अच्चेइ, पडियरणं, तुढेण राइणा से सव्वट्ठाणगाणि दिण्णाणि, अन्नया राया दंडयत्ताए गओ तं सव्वंतेउरट्ठाणेसु ठवेऊणं, तत्थ य अंतेउरियाओ निरोहं असहमाणिओ तं चेव उवचरंति, सो नेच्छइ, ताहे ताओ भत्तगं नेच्छंति, पच्छा सणियं पविट्ठो, विट्टालिओ य, राया आगओ, सिद्धे विणासिओ । रायत्थाणीओ तित्थयरो, अंतेउरत्थाणीया छक्काया, अहवा ण छक्काया किंतु संकादओ पदा, मा सेणियादीणवि दव्वनमोक्कारो भविस्सइ, दमगत्थाणिया साहू, कच्छूलत्थाणीयं मिच्छत्तं, 5 भासुरत्थाणीयं सम्मत्तं, डंडो विनिवाओ संसारे, एस दव्वनमोक्कारो । 'भावोवउत्तु जं कुज्ज सम्मट्ठिी उ' नोआगमतो भावनमस्कार: 'यत् कुर्यात्' यत् करोति शब्दक्रियादि सम्यग्दृष्टिरेवेति, એકવાર રાજા સર્વઅંતઃપુરસ્થાનમાં તે ભિખારીને સ્થાપી પોતે દંડયાત્રા માટે નીકળ્યો. આ બાજુ અંતઃપુરમાં રાણીઓ નિરોધને સહન નહિ કરતી ભિખારીને જ નિમંત્રણ કરે છે. પરંતુ ભિખારી ઇચ્છતો નથી. તેને કારણે રાણીઓ જમવા ઇચ્છતી નથી. તેથી ધીરે રહીને 10 તે ભિખારી અંતઃપુરમાં પ્રવેશ્યો. રાણીઓ સાથે અકાર્ય કરવાથી નાશ પામ્યો. રાજા આવ્યો. રાજાને વાત કરતા રાજાએ ભિખારીને મારી નંખાવ્યો. રાજાના સ્થાને તીર્થકરો છે, રાણીઓના સ્થાને પકાય જીવો છેઅથવા પકાય નહિ પરંતુ શંકાદિ પદો જાણવા અન્યથા શ્રેણિકાદિનો પણ દ્રવ્યનમસ્કાર માનવો પડે. . . (આશય એ છે કે રાજાએ પોતાની રાણીઓનું રક્ષણ કરવાનું કાર્ય ભિખારીને સોંપ્યું પરંતુ 15. તે રક્ષણ કરી શક્યો નહિ અને રાજાએ તેને દંડ કર્યો. ભિખારીએ કરેલ રાજાને નમસ્કારાદિ દ્રવ્યથી નમસ્કારાદિ થયા. તેમ રાણીઓના સ્થાને જો ષટ્કાય લઈએ તો તીર્થકરોની આજ્ઞા ષકાયનું રક્ષણ કરવાની છે, તે આજ્ઞાનું પાલન શ્રેણિકાદિ કરી શક્યા નથી. તેથી તેમનો નમસ્કાર દ્રવ્યથી માનવો પડે પરંતુ શ્રેણિકાદિ ક્ષાયિક સમ્યક્ત્વના માલિક છે. તેથી તેમનો નમસ્કાર દ્રવ્યથી નહિ પરંતુ ભાવથી ગણાય, કારણ કે આગળ કહેશે કે સમ્યત્વીનો નમસ્કાર ભાવનમસ્કાર કહેવાય. 20 માટે અંતઃપુરસ્થાને પકાયની બદલે શંકા-કાંક્ષાદિ પદો જણાવ્યા છે જે શ્રેણિકાદિમાં ન હતા. દ્રમક સ્થાને સાધુઓ જાણવા. ખણજના સ્થાને મિથ્યાત્વ, સૂર્યસ્થાને સમ્યક્ત અને દંડસ્થાને સંસારમાં પતન. આ દ્રવ્યનમસ્કારની વાત થઈ. ઉપયુક્ત એવો સમ્યગૃષ્ટિ જીવ જે શબ્દક્રિયાદિને કરે છે તે નોઆગમથી ભાવનમસ્કાર જાણવો. (અર્થાત્ નમસ્કારક્રિયા પૂર્વક જે નમસ્કારસૂચક શબ્દો બોલે તે ભાવનમસ્કાર જાણવો.) અહીં નામાદિનિક્ષેપમાં જે નય જે નિક્ષેપાને માને છે, 25 ... २. मर्चयति, प्रतिचरणं, तुष्टेन राज्ञा तस्मै सर्वस्थानानि दत्तानि, अन्यदा राजा दण्डयात्रायै गतः तं सर्वेष्वन्तःपुरस्थानेषु स्थापयित्वा, तत्र चान्तःपुर्यः निरोधमसहमानास्तमेवोपचरन्ति, स नेच्छति, तदा ता भक्तं नेच्छन्ति, पश्चात् शनैः प्रविष्टः, विनष्टश्च, राजा आगतः, शिष्टे विनाशितः । राजस्थानीयस्तीर्थकरः, अन्तःपुरस्थानीयाः षट् कायाः, अथवा न षट् कायाः किं तु शङ्कादीनि पदानि, मा श्रेणिकादीनामपि द्रव्यनमस्कारो भूद, द्रमकस्थानीयाः साधवः, कच्छूस्थानीयं मिथ्यात्वं, भास्वरस्थानीयं सम्यक्त्वं, दण्डो 30 विनिपातः संसारे, एष द्रव्यनमस्कारः । Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अत्र च नामादिनिक्षेपाणां यो नयो यं निक्षेपमिच्छति तदेतद्विशेषावश्यकादाशङ्कापरिहारसहितं विज्ञेयम्, इह तु ग्रन्थविस्तरभयादल्पमतिविनेयजनानुग्रहार्थं च नोक्तमिति ॥ द्वारं ॥ पदद्वारमधुनापद्यतेऽनेनेति पदं, तच्च पञ्चधा-नामिकं नैपातिकम् औपसर्गिकम् आख्यातिकं मिश्रं चेति, तत्राश्व इति नामिकं, खल्विति नैपातिकं, परीत्यौपसर्गिकं, धावतीत्याख्यातिकं, संयत इति मिश्र, एवं 5 नामिकादिपञ्चप्रकारपदसम्भवे सत्याह-'नेवाइयं पयं' ति निपतत्यर्हदादिपदादिपर्यन्तेष्विति निपातः, निपातादागतं तेन वा निर्वृत्तं स एव वा स्वार्थिकप्रत्ययविधानात् नैपातिकमिति, तत्र 'नम' इति नैपातिकं पदं ॥ द्वारम् ॥ पदार्थद्वारमधुना-तत्र गाथावयवः ‘दव्वभावसंकोयणपयत्थो' त्ति नम इत्येतत् पूजार्थं 'णम प्रहृत्वे' धातुः 'उणादयो बहुल' (पा० ३-३-१) मित्यसुन्, नमोऽर्हद्भयः, स च द्रव्यभावसङ्कोचनलक्षण इति, तत्र द्रव्यसंकोचनं करशिरःपादादिसङ्कोचः, भावसङ्कोचनं 10 विशुद्धस्य मनसो नियोगः, द्रव्यभावसङ्कोचनप्रधानः पदार्थो द्रव्यभावसङ्कोचनपदार्थः, शाकपार्थिवादेराकृतिगणत्वात् प्रधानपदलोपः, अत्र च भङ्गचतुष्टयं-द्रव्यसङ्कोचो न भावसङ्कोच તે બધું પ્રશ્નોત્તરી સહિત વિશેષાવશ્યકભાષ્ય (ગા. ૨૮૪૭ વગેરે ગાથાઓ)માંથી જાણી લેવું. અહીં તે બધું ગ્રંથવિસ્તારના ભયથી અને અલ્પબુદ્ધિવાળા શિષ્યો ઉપર ઉપકાર કરવા કહેતા નથી. હવે પદદ્વાર કહે છે – જેનાવડે (અર્થ) જણાય તે પદ કહેવાય છે. તે પાંચ પ્રકારે છે – 15 ૧. નામિક ૨. નૈપાતિક ૩. ઔપસર્ગિક ૪. આખ્યાતિક અને ૫. મિશ્ર. તેમાં ‘શ્વ' એ નામિકપદ છે. (જે નામ પરથી બને.) “વસુ' એ નૈપાતિક પદ છે. “રિ એ ઔપસર્ગિક પદ છે. “ધાવતિ' એ આખ્યાતિક પદ છે. (જે ધાતુ પરથી બને.) “સંયત' એ મિશ્ર (ઉપસર્ગ + ધાતુ હોવાથી) પદ છે. આ પ્રમાણે નામિકાદિ પાંચ પ્રકારના પદોનો સંભવ હોવાથી મૂળગાથામાં કહ્યું છે કે – “ (નમ: એ) નૈપાતિક પદ છે. અરિહંતાદિ પદોના આદિમાં કે અંતમાં જે મૂકાય તે નિપાત. 20 આ નિપાતથી આવેલું હોય અથવા નિપાતથી બનેલું હોય તે નૈપાતિક અથવા નિપાત પોતે જ સ્વાર્થિક પ્રત્યય લગાડતા (સ્વાર્થમાં પ્રત્યય લગાડતા) નૈપાતિક. અહીં નમઃ એ (“નમો અરિહંતાણં” અહીં અરિહંત પદની પૂર્વે “નમ:'નો નિપાત થતો હોવાથી) નૈપાતિક પદ છે. હવે પદાર્થદ્વારને કહે છે – દ્રવ્ય અને ભાવનું સંકોચન એ પદાર્થ કહેવાય છે. ‘મ પ્રહત્વે' ધાતુપાઠથી “નમ્' ધાતુ પૂજાના અર્થમાં વપરાય છે, અને ૩યો વદુર્ત નિયમથી નમ્ ધાતુને 25 (સિદ્ધહેમ. પ્રમાણે ગણના ૯૫૨માં “મમ્' સૂત્રથી) અમ્ પ્રત્યય લાગતા “નમ:' રૂપ થાય છે. “નમોડર્ણયઃ' આ નમસ્કાર દ્રવ્ય–ભાવસંકોચનરૂપ છે. તેમાં દ્રવ્યસંકોચન એટલે હાથ–પગમસ્તકાદિનું સંકોચન અને ભાવસંકોચન એટલે વિશુદ્ધમનને જોડવું. આ દ્રવ્ય–ભાવસંકોચનપ્રધાન એવો જે પદાર્થ તે દ્રવ્યભાવસંકોચનપદાર્થ. અહીં શપથિવ આકૃતિગણમાં આનો સમાવેશ થતો હોવાથી પ્રધાનપદનો લોપ કરેલ છે. (ટૂંકમાં “નમ:' પદનો અર્થ એ પદાર્થ તરીકે લેવાનો 30 છે. દ્રવ્ય અને ભાવનું સંકોચન એ “નમ:' પદનો અર્થ છે.) અહીં ચાર ભાંગા થાય છે. તેમાં પાલક (કૃષ્ણનો અભવ્ય પુત્ર – જુઓ ગુરુવંદન ભાષ્ય)ની જેમ દ્રવ્યસંકોચન હોય, ભાવસંકોચન * ૩Uતિયઃ (સિદ્ધહેમ૦ ૧-૨-૧૩) . Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણાદ્વાર (નિ. ૮૯૧) ૧૯ इत्येकः, यथा पालकस्य, भावसङ्कोचो न द्रव्यसङ्कोच इत्यनुत्तरदेवानां द्वितीयः, द्रव्यभावयोः सङ्कोच इति शाम्बस्य तृतीयः, न द्रव्यसङ्कोचो न भावसङ्कोच इति शून्यः । इह च भावसङ्कोचः प्रधानो द्रव्यसङ्कोचोऽपि तच्छुद्धिनिमित्त इति गाथार्थः ॥८९०॥ द्वारं ॥ प्ररूपणाद्वारप्रतिपादनायाऽऽह दुविहा परूवणा छप्पया य १ नवहा य २ छप्पया इमो । किं १ कस्स २ केण व ३ कहिं ४ किच्चिरं ५ कइविहो व ६ भवे ॥८९९ ॥ व्याख्या : 'द्विविधा' द्विप्रकारा प्रकृष्टा - प्रधाना प्रगता वा रूपणा-वर्णना प्ररूपणेति, द्वैविध्यं दर्शयति-षट्पदा च नवधा च नवप्रकारा नवपदा चेत्यर्थः, चशब्दात् पञ्चपदा च, तत्र ‘છપ્પયા ફળમો' ષટ્દ્ભવેવ ષવા હવાની વા, વિજ્ર ? સ્થ ? વેન વા ? વવ વા ? યિ—િાં ? कतिविधो वा भवेन्नमस्कार इति गाथासमुदायार्थः ॥८९१॥ तत्राऽऽद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह किं ? जीवो तत्परिणओ ( दा० १ ) पुव्वपडिवन्नओ उ जीवाणं । 5 10 ન હોય તે પ્રથમ ભાંગો. અનુત્તરવાસી દેવોની જેમ ભાવસંકોચ હોય, દ્રવ્યસંકોચ ન હોય તે બીજો ભાંગો. (અનુત્તર દેવો હાથ વિ. જોડતાં નથી માટે દ્રવ્યસંકોચ નથી, પણ સમકિતી છે માટે ભાવસંકોચ છે.) શાંબકુમારની જેમ દ્રવ્યભાવનો સંકોચ એ ત્રીજો ભાંગો, અને દ્રવ્યસંકોચ 15 ન હોય કે ભાવસંકોચ પણ ન હોય તે ચોથો ભાંગો. આ ભાંગો શૂન્ય જાણવો. અહીં ભાવસંકોચ એ મુખ્ય છે, તથા દ્રવ્યસંકોચ પણ ભાવસંકોચની શુદ્ધિનું કારણ બનતો હોય, તો મુખ્ય છે. (નિમિત્ત બનતો ન હોય તો નિષ્ફળ છે.) ૫૮૯૦ા છે અવતરણિકા: પ્રરૂપણાદ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : બે પ્રકારે પ્રરૂપણા છે. ષટ્કદપ્રરૂપણા અને નવપદ પ્રરૂપણા. તેમાં ષપદ પ્રરૂપણા 20 આ પ્રમાણે છે નમસ્કાર શું છે ? નમસ્કાર કોનો છે ? અથવા કયા સાધનવડે નમસ્કાર સધાય ? અથવા ક્યાં છે ? અથવા કેટલા કાળ સુધી છે ? અથવા કેટલા પ્રકારનો નમસ્કાર છે ? ટીકાર્થ : પ્રધાન અથવા સંગત એવું જે વર્ણન તે પ્રરૂપણા કહેવાય છે. તે બે પ્રકારે છે. પ્રરૂપણાના જ બે પ્રકારો બતાવે છે – ષપદ = છ પ્રકારની અને નવપદ = નવપ્રકારની પ્રરૂપણા. ‘' શબ્દથી પાંચ પ્રકારની પ્રરૂપણા પણ જાણવી. તેમાં છ પ્રકારની પ્રરૂપણા આ પ્રમાણે છે. 25 નમસ્કાર શું ? નમસ્કાર કોને છે ? કયા સાધનવડે નમસ્કાર સધાય છે ? શેમાં નમસ્કાર રહેલો છે ? અથવા કેટલા કાળ સુધી નમસ્કાર રહે છે ? અથવા કેટલા પ્રકારનો નમસ્કાર છે ? આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ॥૮૯૧|| અવતરણિકા : હવે પ્રથમ દ્વારરૂપ અવયવાર્થને (વિસ્તારાર્થને) કહેવાની ઇચ્છાથી કહે 30 ગાથાર્થ : નમસ્કાર શું છે ? જીવ (અથવા) નમસ્કારમાં પરિણત જીવ (નમસ્કાર છે. હવે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) जीवस्स व जीवाण व पडुच्च पडिवज्जमाणं तु (दा०२) ॥८९२॥ व्याख्या : किंशब्दः क्षेपप्रश्ननपुंसकव्याकरणेषु, तत्रेह प्रश्ने, अयं च प्राकृतेऽलिङ्गः सर्वनामनपुंसकनिर्देशः सर्वलिङ्गैः सह यथायोगमभिसम्बध्यते, किं सामायिकं ? को नमस्कारः ?, तत्र नैगमाद्यशुद्धनयमतमधिकृत्याजीवादिव्युदासेनाह-जीवो नाजीवः, स च सङ्ग्रहनयापेक्षया 5 मा भूदविशिष्टः स्कन्धः, यथाऽऽहुस्तन्मतावलम्बिन:-'पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम्, उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहती'त्यादि, तथा तन्नयविशेषापेक्षयैव मा भूदविशेषो ग्राम इत्यतो नोस्कन्धो नोग्राम इति वाक्यशेषः, सर्वास्तिकायमयः स्कन्धः, तद्देशो जीवः, स चैकदेशत्वात् स्कन्धो न भवति, अनेकस्कन्धापत्तेः, अस्कन्धोऽपि न भवति, स्कन्धाभावप्रसङ्गाद, अनभिलाप्योऽपि તે કોને છે? તે કહે છે) પૂર્વપ્રતિપત્રને આશ્રયી ઘણાં જીવોને હોય છે. પ્રતિપદ્યમાનકને આશ્રયી 10 એક જીવને અથવા ઘણાં જીવોને હોય છે. ટીકાર્થઃ “વિં' શબ્દ “આક્ષેપ-પ્રશ્નનપુંસક અને વ્યાકરણ' આટલા અર્થોમાં વપરાય છે. તેમાં અહીં પ્રશ્નના અર્થમાં “વિં' શબ્દ છે. આ શબ્દ પ્રાકૃતમાં લિંગ વિનાનો છે. સર્વનામ અને નપુંસક નિર્દેશવાળો શબ્દ સર્વ લિંગો સાથે યથાયોગ્ય રીતે જોડાય છે. (ભાવ એ છે કે – નમસ્કૃR: : પૂછવું જોઈએ, તેના બદલે કિં કેમ ? તો કહે છે – સર્વનામ નપુંસક અર્થવાળો 15 fh સર્વ લિંગોમાં આવે, કારણ કે તે પ્રાકૃતમાં અલિંગ છે.) જેમ કે સામયિકં વિ ? કો નમસ્કાર: ?, આ નમસ્કાર કોણ છે? તેના ઉત્તર માટે નૈગમાદિ અશુદ્ધનયમતને આશ્રયી અજવાદિની બાદબાકી કરવા માટે કહે છે કે – જીવ એ નમસ્કાર છે, પણ અજીવ એ નમસ્કાર નથી અને તે જીવ સંગ્રહનયની અપેક્ષાએ અવિશિષ્ટ સ્કંધરૂપ નથી (પણ નોસ્કંધરૂપ છે.) સંગ્રહનયમતને અનુસરનારા (સાંખ્યો) કહે છે કે – “જે આ વર્તમાનમાં પ્રત્યક્ષ દેખાય 20 છે, જે કંઈ ભૂતકાળમાં હતું અને જે કંઈ ભવિષ્યમાં હશે તે સર્વ આત્મા જ છે. વળી જે અમરણભાવનો સ્વામી છે તે પણ આત્મા જ છે. વળી જે અન્નવડે વૃદ્ધિ પામે છે વગેરે તે સર્વ આત્મા જ છે. (આમ, આ વચન દ્વારા લોકમાં જે કંઈ છે તે આત્મા જ છે એવું તેઓ માને છે. વળી લોકમાં રહેલ સર્વ વસ્તુ સ્કંધાત્મક છે તેથી તેઓ જીવને સ્કંધરૂપે માને છે.) તથા વિશેષ પ્રકારના સંગ્રહનયના મતે આ જીવ અવિશિષ્ટ એવો ગ્રામરૂપ ન થાઓ તે માટે આ જીવ નોસ્કંધ 25 અને નોગ્રામરૂપ છે એમ વાક્યશેષ જોડી દેવો. (ટૂંકમાં જીવ એ નમસ્કાર છે અને સંગ્રહનય જીવને સ્કંધરૂપ માને છે તથા સંગ્રહનયનો જ એક પેટાભેદ જીવને ઝામરૂપ માને છે જે યુક્તિયુક્ત નથી, તેથી સ્કંધ અને ગ્રામરૂપ જીવ નમસ્કાર છે એવું કોઈ સમજી ન લે તે માટે ટીકાકારે ખુલાસો કર્યો કે નોસ્કંધ અને નોગ્રામરૂપ જીવ નમસ્કાર છે. હવે જીવ એ નોસ્કંધ અને નોગ્રામરૂપ કેવી રીતે છે? તે કહે છે.) સ્કંધ એ 30 સર્વાસ્તિકાયમય છે. જીવ એ સ્કંધનો એક દેશ છે, અને એક દેશ હોવાથી જ જીવ સ્કંધરૂપ નથી. અન્યથા જીવો અનેક હોવાથી અનેક સ્કંધો માનવાની આપત્તિ આવે. તથા જીવ અસ્કંધ પણ નથી Page #30 -------------------------------------------------------------------------- ________________ નયોની અપેક્ષાએ નમસ્કારનું સ્વરૂપ (નિ. ૮૯૨) ૨૧ न भवति, वस्तुविशेषत्वात्, तस्मान्नोस्कन्धः, स्कन्धैकदेश इत्यर्थः, स्कन्धदेशविशेषार्थद्योतको नोशब्दः, एवं नोग्रामोऽपि भावनीयः, नवरं ग्रामः-चतुर्दशभूतग्रामसमुदायः, यथोक्तम् ત્રિ સુમિરજી બ્રિયરપત્યિા બ્રિતિવઝ / पज्जत्तापज्जत्ता भेदेणं चोहसग्गामा ॥१॥" अलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः-सामान्येनाशुद्धनयानां जीवस्तज्ज्ञानलब्धियुक्तो योग्यो वा 5 नमस्कारः, शब्दादिशुद्धनयमतं त्वधिकृत्याह-'तप्परिणओ' जीव इति वर्तते, स हि नमस्कारपरिणामपरिणत एव नमस्कारो नापरिणत इत्यर्थः । एकत्वानेकत्वचिन्तायां तु नैगमस्य सङ्ग्रहव्यवहारान्तर्गतत्वात् सङ्ग्रहादिभिरेव विचारः, तत्र सङ्ग्रहस्य नमस्कार जातिमात्रापेक्षत्वादेको नमस्कारः, व्यवहारस्य व्यवहारपरत्वाद् बहवो नमस्काराः, ऋजुसूत्रादीनां वर्तमानमात्रग्राहित्वाद् અન્યથા સ્કંધનો સર્વથા અભાવ થવાનો જ પ્રસંગ આવે. એ જ રીતે જીવ એ વસ્તુવિશેષ હોવાથી 10 અનભિલાપ્ય પણ નથી. તેથી જીવ એ નોસ્કંધરૂપ છે, અર્થાત્ સ્કંધનો એક દેશ છે, કારણ કે અહીં નોશબ્દ સ્કંધના એક દેશને જણાવનાર છે. આ જ પ્રમાણે નોગ્રામ પણ વિચારવું. અહીં ગ્રામ એટલે ચૌદપ્રકારના જીવોનો સમુદાય. (દરેક જીવ આ સમુદાયનો એક દેશ છે માટે જીવ ગ્રામરૂપ નથી, તથા અગ્રામ પણ નથી અન્યથા જીવનો જ અભાવ થઈ જાય. વસ્તુવિશેષ હોવાથી અનભિલાપ્ય પણ નથી માટે જીવ એ નોગ્રામ છે, અર્થાત્ ગ્રામનો એક દેશ છે.) ચૌદપ્રકારના 15 જીવોનો સમુદાય આ પ્રમાણે છે –“સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉન્દ્રિય એમ ત્રણ તથા સંજ્ઞી–અસંજ્ઞી પંચેન્દ્રિય એમ કુલ મળી સાત ભેદો. આ સાતભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્ત (એમ) બે પ્રકાર પાડતા ચૌદ પ્રકારના ગ્રામો છે. પા” પ્રાસંગિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારણા કરીએ – સામાન્યથી નૈગમાદિ અશુદ્ધનયોના મતે નમસ્કારના જ્ઞાનની લબ્ધિથી યુક્ત અથવા તે 20 લબ્ધિને યોગ્ય એવો જીવ નમસ્કાર છે. જ્યારે શબ્દાદિ શુદ્ધનયોના મત પ્રમાણે હવે કહે છે – નમસ્કારના પરિણામમાં પરિણત એવો જ જીવ નમસ્કાર છે, નહીં કે અપરિણત જીવ. (શંકા : જીવને નમસ્કાર કહ્યો. જીવો ઘણા છે તેથી પ્રશ્ન થાય કે નમસ્કાર એક છે કે અનેક છે?) નમસ્કાર એક છે કે અનેક છે એની વિચારણા નૈગમન સંગ્રહ–વ્યવહારનયમાં સમાઈ જતો હોવાથી સંગ્રહાદિ નયોવડે જ કરાય છે. તેમાં સંગ્રહનય નમસ્કારની જાતિમાત્રની અપેક્ષાવાળો 25 હોવાથી (અર્થાત્ સંગ્રહનય બધાં નમસ્કારને એક જાતિ રૂપ જ માનતો હોવાથી) તેના મતે એક જ નમસ્કાર છે. વ્યવહારનય વ્યવહારમાં તત્પર હોવાથી ઘણા બધાં નમસ્કાર માને છે. (અર્થાત્ જીવ એ નમસ્કાર છે અને લોકમાં “ઘણા બધાં જીવો છે એ પ્રમાણે વ્યવહાર કરાય છે. તેથી આ મત પ્રમાણે ઘણા બધાં નમસ્કારો છે.) ઋજુસૂત્રાદિ નવો વર્તમાન માત્રને જ સ્વીકારતા હોવાથી વર્તમાનમાં નમસ્કારના પરિણામમાં ઉપયુક્ત એવા ઘણા જીવો હોવાથી ઘણા નમસ્કાર માને છે. 30 ३. एकेन्द्रियाः सूक्ष्मेतराः संज्ञीतराः पञ्चेन्द्रियाः सद्वित्रिचतुष्काः । पर्याप्तापर्याप्तभेदेन चतुर्दश ग्रामाः ॥१॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) बहव एवोपयुक्ताश्चेति समासार्थः, व्यासार्थो विशेषावश्यकादवसेयः, किमितिद्वारं गतं । साम्प्रतं कस्य ? इति द्वारम्, इह च प्राक्प्रतिपन्नप्रतिपद्यमानकाङ्गीकरणतोऽभीष्टमर्थं निरूपयन्नाह'पुव्वपडिवन्नओ उ जीवाणं' इत्यादि, प्रकृतचिन्तायामिह पूर्वप्रतिपन्न एव यदाऽधिक्रियते तदा व्यवहारनयमतमाश्रित्य जीवानां जीवस्वामिक इत्यर्थः, प्रतिपद्यमानं तु प्रतीत्य जीवस्य जीवानां 5 (वा) इत्यक्षरगमनिका, भावार्थस्तु नयैश्चिन्त्यते-यस्मान्नमस्कार्यनमस्कर्तद्वयाधीनं नमस्कारकरणं, तत्र नैगमव्यवहारमतं नमस्कार्यस्य नमस्कारः, न कर्तुः, यद्यपि नमस्कारक्रियानिष्पादकः कर्ता तथाऽपि नासौ तस्य, स्वयमनुपयुज्यमानत्वात्, यतिभिक्षावत्, तथाहि-न दातुर्भिक्षा निष्पादकस्य, अपि तु भिक्षोभिक्षेति प्रतीतम्, अत्र च सम्बन्धविशेषापेक्षावशप्रापिता अष्टौ भङ्गा भवन्ति, तद्यथा-जीवस्य १ अजीवस्य २ जीवानां ३ अजीवानां ४ जीवस्य चाजीवस्य च ५ जीवस्य 10 चाजीवानां च ६ जीवानामजीवस्य च ७ जीवानामजीवानां च ८, अत्रोदाहरणानि - આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તાર અર્થ વિશેષાવશ્યકભાષ્યમાંથી (ગા. ૨૮૬૬ વગેરેમાંથી) અથવા સ્વરચિત બૃહટીકામાંથી જાણી લેવો. અહીં “' એ દ્વાર પૂર્ણ થયું. હવે “નમસ્કાર કોનો છે ?' એ દ્વાર કહે છે – અહીં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકને આશ્રયી “નમસ્કાર કોનો છે?' એ ઇચ્છિત અર્થનું નિરૂપણ કરતાં નિર્યુક્તિકાર કહે છે – પૂર્વપ્રતિપન્નની વાત કરીએ 15 તો વ્યવહારનયની અપેક્ષાએ ઘણા બધાં જીવોને નમસ્કાર છે, અર્થાત્ ઘણા બધાં જીવો નમસ્કારના સ્વામી છે. પ્રતિપદ્યમાનકને આશ્રયી વિચારીએ તો એક જીવને અથવા ઘણા બધા જીવોને નમસ્કાર હોય છે. આ પ્રમાણે અક્ષરાર્થ થયો. ભાવાર્થ નમોવડે વિચારાય છે, કારણ કે નમસ્કાર્ય અને નમસ્કર્તાને નમસ્કાર આધીન છે. (અર્થાતુ નમસ્કાર આ બંનેને અધીન હોવાથી કોનો? એ વિચારણા નય વિના=જુદી જુદી અપેક્ષા સિવાય થઈ શકે તેમ નથી, તેથી નયોથી વિચારવાનું 20 કહ્યું છે.) તેમાં નૈગમ અને વ્યવહારના મતે નમસ્કાર નમસ્કાર્ય એવા અરિહંતાદિનો છે પણ કર્તાનો નથી. જો કે નમસ્કારની ક્રિયાનો નિષ્પાદક કર્તા છે, છતાં નમસ્કાર કર્તાનો નથી કારણ કે કર્તા પોતે સ્વર્ય નમસ્કારનો ઉપભોગ કરતો નથી. (પરંતુ નમસ્કાર્ય જ નમસ્કારનો ઉપભોગ કરે છે.) જેમ કે, સાધુની ભિક્ષા, અર્થાત્ જેમ ભિક્ષાના નિષ્પાદક દાતાની ભિક્ષા કહેવાતી 25 નથી પરંતુ તે ભિક્ષા સાધુની કહેવાય છે એ વાત પ્રસિદ્ધ જ છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું. અહીં (નમસ્કારનો નમસ્કાર્યની સાથે) સંબંધવિશેષની અપેક્ષાના વશથી આઠ ભાંગા પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે – (૧) જીવનો નમસ્કાર, (૨) એ પ્રમાણે અજીવનો, (૩) જીવોનો, (૪) અજીવોનો, (૫) જીવ અને અજીવનો, (૬) જીવ અને અજીવોનો, (૭) જીવો અને અજીવનો, . (૮) જીવો અને અજીવોનો. 30 અહીં ઉદાહરણ આ પ્રમાણે (વિશેષ. આ.ભા.ગા. ૨૮૭૪ વગેરે) (૧) જીવનો= જિનનો તે નમસ્કાર છે, (૨) અજીવનો = જિનપ્રતિમાનો, (૩) જીવોનો = યતીઓનો, (૪) અજીવોનો * ક્ષવિવક્ષાવિશo yo | Page #32 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કોનો ? તે ઉપર નયોની વિચારણા (નિ. ૮૯૨) ૨૩ "जीवस्स सो जिणस्स व अज्जीवस्स उ जिणिंदपडिमाए । जीवाण जतीणं पिव अज्जीवाणं तु पडिमाणं ॥१॥ जीवस्साजीवस्स य जइणो बिंबस्स चेगओ समयं । जीवस्साजीवाण य जइणो पडिमाण चेगत्थं ॥२॥ जीवाणमजीवस्स य जईण बिंबस्स चेगओ समयं । जीवाणमजीवाण य जईण पडिमाण चेगत्थं ॥३॥" सङ्ग्रहमतं तु नमःसामान्यमानं तत्स्वामिमात्रस्य च वस्तुनो जीवो नम इति च तुल्याधिकरणम्, अभेदपरमार्थत्वात् तस्य, कश्चित्तु शुद्धतरः पूज्यजीवपूजकजीवसम्बन्धाज्जीवस्यैव नमस्कार इत्येक = પ્રતિમાઓનો, (૫) જીવ અને અજીવનો = એક સાથે એક સાધુ અને એક પ્રતિમાને કરાતો નમસ્કાર, (૬) જીવ અને અજીવોનો = એક યતિને અને અનેક પ્રતિમાઓને એક સાથે કરાતો 10 નમસ્કાર, (૭) જીવો અને અજીવનો = અનેક યતિઓ અને એક પ્રતિમાને એક સાથે કરાતો નમસ્કાર, () જીવો અને અજીવોનો = અનેક સાધુઓ અને અનેક પ્રતિમાઓને એક સાથે કરાતો નમસ્કાર. (ટૂંકમાં જિનને અને યતિને જે નમસ્કાર કરવામાં આવે તે જીવનો, અને પ્રતિમાને કરવામાં આવે તે અજીવનો એમ બધાં ભાંગામાં સમજવું.) સંગ્રહનય નમ:સામાન્યમાત્રને જ ઇચ્છે છે. (અર્થાત્ જીવનો નમસ્કાર જુદો – અજીવનો 15 નમસ્કાર જુદો એમ જુદા જુદા નમસ્કારને ઇચ્છતો નથી, પણ આ બધા એક જ નમસ્કાર છે એમ તે માને છે.) તથા આ નમસ્કાર તેના સ્વામીમાત્ર વસ્તુનો જ છે. (અર્થાત્ ઉપરોક્ત નયની જેમ જીવ અને અજીવરૂપ બે સ્વામી માનતો નથી પણ સ્વામીત્વ જાતિને લઈ જીવ અને અજીવ બંનેનો એક સ્વામી તરીકે જ ઉલ્લેખ કરી સ્વામીનો જ નમસ્કાર કહે છે પછી ભલે તે સ્વામી તરીકે જીવ હોય કે અજીવ હોય.). 20 તથા આ નય નમસ્કાર અને નમસ્કાર્ય વચ્ચે અભેદની વિવક્ષાવાળો હોવાથી જીવ અને નમસ્કાર વચ્ચે તુલ્યાધિકરણ માને છે. (અર્થાત્ જીવ એ ધર્મી છે અને નમસ્કાર એ ધર્મ છે, એમ ધર્મી—ધર્મનો ભેદ સ્વીકારવાને બદલે જીવ અને નમસ્કાર વચ્ચે અભેદ માની બંનેની તુલ્યાધિકરણતા = સમાનતા આ નય માને છે. એટલે કે “જીવનો નમસ્કાર' એમ નમસ્કારનો જીવથી ભેદ માનતો નથી પરંતુ “જીવ એ નમસ્કાર છે' એમ માને છે.) કોઈક શુદ્ધતર સંગ્રહનય પૂજ્ય = નમસ્કાર્ય 25 પણ જીવ હોવાથી અને પૂજક = નમસ્કર્તા પણ જીવ હોવાથી તથા આ બંને સાથે નમસ્કારનો સંબંધ હોવાથી “જીવનો જ નમસ્કાર' એ પ્રમાણેનો પ્રથમ ભાંગો જ માને છે, શેષ ભાંગાઓ આ નય માનતો નથી. ४. जीवस्य स जिनस्यैव अजीवस्य तु जिनेन्द्रप्रतिमायाः । जीवानां यतीनामपि अजीवानां तु प्रतिमानाम् ॥१॥ जीवस्याजीवस्य च यतेर्बिम्बस्य चैकतः समकम् । जीवस्याजीवानां च यतेः प्रतिमानां 30 चैकत्र ॥२॥जीवानामजीवस्य च यतीनां बिम्बस्य चैकतः समकम । जीवानामजीवानां च यतीनां प्रतिमानां દૈવજ્ઞ પારા Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भङ्गं प्रतिपद्यते, ऋजुसूत्रमतं तु नमस्कारस्य ज्ञानक्रियाशब्दरूपत्वात् तेषां च कर्तुरनन्तरत्वात् कर्तृस्वामिक एव, शब्दादिमतमपीदमेव, केवलमुपयुक्तकर्तृस्वामिकोऽसौ, तस्य ज्ञानमात्रत्वात् ज्ञानमात्रता चास्योपयोगादेव फलप्राप्तेः, शब्दक्रियाव्यभिचारात्, एकत्वानेकत्वविचारस्तु नैगमादिनयापेक्षया पूर्ववदायोजनीय इति गाथार्थः ॥८९२॥ 5 વતિ તં, વેન ? નિરૂધ્યતે-વેન સાથને સાધ્યતે નમસ્કાર: ?, તત્રેયં ગાથા नाणावरणिज्जस्स य दंसणमोहस्स तह खओवसमे । (दा०३) जीवमजीवे अट्ठसु भंगेसु उ होइ सव्वत्थ (दा०४) ॥८९३॥ व्याख्या : 'ज्ञानावरणीयस्य' इति सामान्यशब्देऽपि मतिश्रुतज्ञानावरणीयं गृह्यते, मतिश्रुतज्ञानान्तर्गतत्वात् तस्य, तथा सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानस्य दर्शनमोहनीयस्य च क्षयोपशमेन साध्यते, 10 प्राकृतशैल्या तृतीयानिर्देशो द्रष्टव्यः, तस्य चावरणस्य द्विविधानि स्पर्धकानि भवन्ति-सर्वोपघातीनि देशोपघातीनि च, तत्र सर्वेषु सर्वघातिषूद्घातितेषु देशोपघातिनां च प्रतिसमयं विशुद्धयप्रेक्षं ઋજુસૂત્રનયના મતે નમસ્કાર એ જ્ઞાન-ક્રિયા અને શબ્દરૂપ છે અને આ જ્ઞાન-ક્રિયા-શબ્દ એ કર્તાની સાથે અભેદરૂપે રહેલા હોવાથી કર્તાનો નમસ્કાર માને છે. (પણ નમસ્કાર્યનો નમસ્કાર આ નય માનતો નથી.) શબ્દાદિનયોની પણ આ જ માન્યતા છે, પરંતુ તેઓ “ઉપયુક્ત એવા 15 કર્તાનો નમસ્કાર” માને છે, કારણ કે આ નમો નમસ્કારને જ્ઞાનમાત્ર એટલા માટે માને છે કે નમસ્કારના ઉપયોગથી જ ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે શબ્દ અને ક્રિયા એ નિશ્ચિત ફળ આપે જ એવું નથી. (ટૂંકમાં નમસ્કારના શબ્દો અને ક્રિયા હોવા છતાં જો જ્ઞાન = ઉપયોગ ના હોય તો ફળ પ્રાપ્ત થતું નથી. એથી ઊલટું શબ્દ-ક્રિયા ન હોય છતાં જો જ્ઞાન=ઉપયોગ હોય તો ફળ પ્રાપ્ત થાય છે. આમ ઉપયોગથી જ નમસ્કારના ફળની પ્રાપ્તિ થતી હોવાથી આ નયો 20 નમસ્કારને જ્ઞાનરૂપ માને છે.) નમસ્કાર એક જીવનો કે અનેક જીવોનો વગેરે એકત્વ-અનેકત્વનો વિચાર નૈગમાદિનયોની અપેક્ષાએ પૂર્વની જેમ જાણી લેવા યોગ્ય છે. ૮૯રા. અવતરણિકા: “સ્ય' એ દ્વાર પૂર્ણ થયું. હવે “ન” અર્થાત્ કયા સાધનવડે નમસ્કાર સંધાય છે ? એ વાતનું નિરૂપણ કરે છે. તેમાં આ ગાથા છે ગાથાર્થ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી (નમસ્કાર પ્રાપ્ત થાય છે.) જીવને 25 વિશે, અજીવન વિશે વગેરે આઠ ભાંગાઓમાં નમસ્કાર્ની વિદ્યમાનતા છે. ટીકાર્થ: “જ્ઞાનાવરણીય’ એ પ્રમાણે અહીં સામાન્યથી શબ્દપ્રયોગ કરવા છતાં જ્ઞાનાવરણીયથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીય ગ્રહણ કરાય છે, કારણ કે નમસ્કારનો મતિ-શ્રુતિજ્ઞાનમાં સમાવેશ થાય છે. વળી જ્ઞાન એ સમ્યગુદર્શન સાથે જ રહેનારું હોવાથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી નમસ્કારની પ્રાપ્તિ થાય છે. મૂળગાથામાં પ્રાકૃતશૈલીને કારણે “વગોવસ’ એ પ્રમાણે 30 સપ્તમી કરેલી છે. પરંતુ તૃતીયા વિભક્તિ જાણવાની છે. આ જ્ઞાનાવરણીય અને મોહનીયના બે પ્રકારના સ્પર્ધકો (કર્મોના જથ્થા) છે ૧. સર્વોપઘાતી (ગુણનો સંપૂર્ણ ઘાત કરનાર) અને ૨. દેશોપઘાતી (ગુણનો દેશથી ઘાત કરનાર). તેમાં સર્વઘાતી સ્પર્ધકોનો સંપૂર્ણ ઘાત થયા પછી અને Page #34 -------------------------------------------------------------------------- ________________ 15 નમસ્કારના અધિકરણની વિચારણા (નિ. ૮૯૩) ૨૫ भागैरनन्तैः क्षयमपगच्छद्धिर्विमच्यमानः क्रमेण प्रथममक्षरं लभते, एवमेकैकवर्णप्राप्त्या समस्तनमस्कारमिति, क्षयोपशमस्वरूपं पूर्ववद् । गतं केनेति द्वारं, कस्मिन्नित्यधुना, तत्र कस्मिन्निति सप्तम्यधिकरणे, अधिकरणं चाधारः, स च चतुर्भेदः, तद्यथा-व्यापकः औपश्लेषिकः सामीप्यको वैषयिकश्च, तत्र व्यापकः तिलेषु तैलम्, औपश्लेषिकः-कटे आस्ते, सामीप्यकः-गङ्गायां घोषः, वैषयिकः-रूपे चक्षुः, तत्राद्योऽभ्यन्तरः, शेषा बाह्याः, तत्र नैगमव्यवहारौ बाह्यमिच्छतः, तन्मतानुवादि 5 च साक्षादिदं गाथाशकलं-'जीवमजीवेत्यादि' जीवमजीव इति प्राकृतशैल्याऽनुस्वारस्याभूतस्यैवागमः, तत्त्वतस्तु जीवे अजीवे इत्याद्यष्टसु भङ्गेषु भवति सर्वत्रेति भावना, नमस्कारो हि जीवगुणत्वाज्जीवः, स च यदा गजेन्द्रादौ तदा जीवे, यदा कटादौ तदाऽजीवे, यदोभयाऽऽत्मके तदा जीवाजीवयोः, દેશોપઘાતી સ્પર્ધકોના પ્રતિસમયે વિશુદ્ધિની અપેક્ષાએ ક્ષયને પામતા અનંતભાગોવડે મૂકાતો જીવ (અર્થાત્ જે જીવની દરેક સમયે વિશુદ્ધિ વધતી જાય છે અને માટે જ દરેક સમયે દેશોપઘાતી 10 સ્પર્ધકોના અનંતભાગો જે જીવના ક્ષય પામતા જાય છે તે જીવ) ક્રમે કરીને (નમસ્કારનો = નવકારનો) પ્રથમ અક્ષર પ્રાપ્ત કરે છે, અને આ પ્રમાણે એક–એક વર્ષની પ્રાપ્તિવડે સમસ્ત નમસ્કારને પામે છે. ક્ષયોપશમનું સ્વરૂપ પૂર્વની જેમ જાણી લેવું. (અર્થાત્ ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મોનો ક્ષય અને શેષ કર્મોનો ઉપશમ એ ક્ષયોપશમ કહેવાય છે, કહ્યું છે કે – “વીણમુન્ન સે યમુવસંત મિત્ર વગોવસમો. '') “ફેન' દ્વાર પૂર્ણ થયું. હવે નમસ્કાર શેમાં હોય છે?' એ દ્વાર કહે છે. તેમાં “શ્મિન' અહીં સપ્તમી વિભક્તિ અધિકરણ અર્થમાં છે અને અધિકરણ એટલે આધાર. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧. વ્યાપક અધિકરણ=જેમ કે–તેલ માટે તલ એ વ્યાપક અધિકરણ છે. ૨. ઔપશ્લેષિક = જેમ કે ચટાઇ ઉપર વ્યક્તિ બેસે ત્યારે ચટાઈ એ ઔપશ્લેષિક આધાર કહેવાય. (ઔપશ્લેષિક = જેમાં વસ્તુ અમુક અંશે વ્યાપીને રહે તે આધાર.) ૩. સામીપ્યક = જેમ કે ગંગા કિનારે રહેલ ગાયોનો 20 વાડો. ૪. વૈષયિક=જેમ કે રૂપને વિશે ચક્ષુ. આ ચારે અધિકરણમાં પ્રથમ આધાર અત્યંતર છે અને શેષ બાહ્ય છે. - આ ચાર આધારીમાંથી નૈગમ અને વ્યવહાર બાહ્ય આધારને ઇચ્છે છે. આ મતનો જ સાક્ષાત મૂળગાથામાં અનુવાદ કરનાર ગાથાનો ટુકડો આ પ્રમાણે છે “જીવનની.....' વગેરે. અહીં ન હોવા છતાં “જનો આગમ પ્રાકૃતને કારણે છે. તેથી વાસ્તવિક રીતે આ પ્રમાણે અર્થ કરવો કે 25 જીવને વિશે, અજીવને વિશે આ પ્રમાણે આઠે ભાંગામાં બધે નમસ્કાર રહેલો છે. તે આ પ્રમાણે – નમસ્કાર એ જીવનો ગુણ હોવાથી (અને ગુણનો જીવ સાથે અભેદ હોવાથી) જીવરૂપ છે. તે જીવ જ્યારે હાથી વગેરે ઉપર બેઠો હોય ત્યારે નમસ્કાર જીવ ઉપર છે એમ કહેવાય છે. જયારે જીવ ચટાઈ વગેરે ઉપર હોય ત્યારે નમસ્કાર અજીવ ઉપર કહેવાય, જયારે ઉભયાત્મક આધાર (મિશ્ર એવા અલંકાર યુક્ત ઘોડા વિ.) ઉપર બેઠો હોય ત્યારે જીવ અને અજીવ ઉપર નમસ્કાર 30 છે એમ કહેવાય. આ રીતે એકવચન અને બહુવચનના ભેદથી પૂર્વે (ગા. ૮૯૨માં) કહેવાયેલા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एवमेकवचनबहुवचनभेदादष्टौ भङ्गाः प्रागुक्ता एव योज्याः । आह-पूज्यस्य नमस्कार इति नैगमव्यवहारौ, स एव च किमित्याधारो न भवति ? येन पृथगिष्यते, उच्यते, नावश्यं स्वेन स्वात्मन्येव भवितव्यम्, अन्यत्रापि भावात्, यथा देवदत्तस्य धान्यं क्षेत्र इति, तुशब्दाच्छेषनयाक्षेपः कृतः, संक्षेपतो दयते-तत्र सङ्ग्रहोऽभेदपरमार्थत्वात् कश्चिद्वस्तुमात्रे अभीच्छति, कश्चित्तद्धर्मत्वाज्जीव 5 इति, ऋजुसूत्रस्तु जीवगुणत्वाज्जीव एव मन्यते, आह-ऋजुसूत्रोऽन्याधारमपीच्छत्येव, 'आकाशे वसती' ति वचनाद, उच्यते, द्रव्यविवक्षायामेवं न गुणविवक्षायामिति, शब्दादयस्तूपयुक्त ज्ञानरूपे जीव एवेच्छन्ति नान्यत्र, न वा शब्दक्रियारूपमिति गाथार्थः ॥८९३॥ આઠ ભાંગા જોડવા. શંકા : નૈગમ અને વ્યવહાર “પૂજ્યનો નમસ્કાર' એ પ્રમાણે માને છે. તો તે પૂજ્ય જ 10 શા માટે આધાર ન કહેવાય ? કે જેથી તમે જુદા એવા પૂજકને આધાર તરીકે કહો છો. સમાધાન : પોતે પોતાનામાં જ હોવો જોઈએ એવો કોઈ નિયમ નથી. (અર્થાત્ જેનું જે , હોય તેનો તે જ આધાર હોય એવો નિયમ નથી) બીજે પણ હોઈ શકે છે. જેમ કે, દેવદત્તનું ધાન્ય ખેતરમાં રહેલું જોવાય છે. (અહીં ધાન્ય દેવદત્તનું હોવા છતાં દેવદત્તથી જુદા એવા ખેતરમાં રહેલું દેખાય છે, એ પ્રમાણે નમસ્કાર પૂજ્યનો હોવા છતાં પૂજકમાં રહે તેમાં કોઈ વિરોધ નથી.) 15 મૂળગાથામાં રહેલ “તુ' શબ્દથી શેષ નયો લેવાના છે. જે સંક્ષેપથી દેખાડે છે – સંગ્રહનાં અભેદને (અર્થાત્ ધર્મ = નમસ્કાર અને ધર્મી = જીવ વચ્ચે અભેદને) માનતો હોવાથી કોઈક સંગ્રહનય વસ્તુમાત્રમાં (જીવાજીવ રૂપ વસ્તુમાત્રમાં) નમસ્કાર ઇચ્છે છે. કોઈક સંગ્રહ નમસ્કાર એ જીવનો ધર્મ હોવાથી જીવન વિશે ઇચ્છે છે. ઋજુસૂત્રનય નમસ્કાર એ જીવનો ગુણ હોવાથી જીવમાં જ માને છે. 20 શંકા: “આકાશમાં વસે છે' આ વચનથી જણાય છે કે ઋજુસૂત્ર જીવ સિવાય અન્ય આધારને પણ ઇચ્છે છે. તો તમે શા માટે માત્ર જીવને જ આધાર માનો છો? (આશય એ છે કે અનુયોગદ્વારમાં વવ વસતિ ના જવાબમાં ઋજુસૂત્રનયના મતે માત્ર આત્મામાં રહે છે એ પ્રમાણે નથી માન્યું, પણ આકાશમાં રહે છે એ પણ માન્યું છે.). સમાધાન : તમારી વાત સાચી છે, પરંતુ જ્યારે દ્રવ્યની વિવક્ષા કરવાની હોય અર્થાત 25 જીવરૂપ દ્રવ્યની જયારે વિવક્ષા કરીને પૂછીએ કે જીવ ક્યાં વસે છે? ત્યારે આ નય કહે કે આકાશમાં વસે છે અર્થાતુ અન્ય આધાર માને, પરંતુ ગુણની વિવેક્ષા હોય ત્યારે આ નય માત્ર જીવને – દ્રવ્યને જ આધાર તરીકે માને છે. અન્ય ને નહીં. (ભાવાર્થ એ છે કે દ્રવ્યને આશ્રયી પૃચ્છા થતી હોય તો અન્ય આધાર પણ માને, પરંતુ નમસ્કાર એ ગુણ છે અને તેથી ગુણને આશ્રયી આધારની પૃચ્છા થાય ત્યારે આ નય જીવરૂપ આધાર જ માને છે પણ અન્ય આધાર માનતો નથી.) | શબ્દાદિનો ઉપયુક્ત એવા જ્ઞાનરૂપ જીવમાં જ નમસ્કાર ઇચ્છે છે. (કારણ કે તેઓના મતે નમસ્કાર એ જ્ઞાનરૂપ છે, શબ્દ-ક્રિયારૂપ નથી, માટે જ્ઞાનરૂપ જીવમાં જ ઇચ્છે છે) પણ તે સિવાય અનુપયુક્ત જીવમાં કે શબ્દ-ક્રિયારૂપ નમસ્કારને ઇચ્છતા નથી. ૮૯૩ // 30 Page #36 -------------------------------------------------------------------------- ________________ 10 નમસ્કારની સ્થિતિકાલ (નિ. ૮૯૪) ૨૭ कस्मिन्निति द्वारमुक्तं, साम्प्रतं कियच्चिरमसौ भवतीति निरूप्यते, तत्रेयं गाथा उवओग पडुच्चंतोमुहुत्त लद्धीइ होइ उ जहन्नो । उकोसटिइ छावट्ठिसागरा (दा०५) ऽरिहाइ पंचविहो ॥८९४॥ व्याख्या : उपयोगं प्रतीत्य अन्तर्मुहूर्त स्थितिरिति सम्बध्यते जघन्यतः उत्कृष्टश्च, 'लद्धीए होइ उ जहन्नो' लब्धेश्च क्षयोपशमस्य च भवति तु जघन्या स्थितिरन्तर्मुहूर्त एव, उत्कृष्टस्थितिलब्धेः 5 षट्षष्टिसागरोपमाणि, सम्यक्त्वकाल इत्यर्थः, एकं जीवं प्रतीत्यैषा, नानाजीवान् पुनरधिकृत्योपयोगापेक्षया जघन्येनोत्कृष्टतश्च स एव, लब्धितश्च सर्वकालमिति ॥ द्वारम् ॥ कतिविधो वा? इत्यस्य प्रश्नस्य निर्वचनार्थो गाथावयव:-'अरिहाइ पंचविहो 'त्ति अर्हत्सिद्धाचार्योपाध्यायसाधुपदादिसन्निपातात् पञ्चविधार्थसम्बन्धात् अर्हदादिपञ्चविध इत्यनेन चार्थान्तरेण वस्तुस्थित्या नमःपदस्याभिसम्बन्धमाहेति गाथार्थः ॥८९४॥ द्वारम् ॥ गता षट्पदप्ररूपणेति, साम्प्रतं नवपदाया अवसरः, तत्रेयं गाथा__ संतपयपरूवणया १ दव्वपमाणं च २ खित्त ३ फुसणा य ४ । અવતરણિકા : “શ્મિન' દ્વાર પૂર્ણ થયું. હવે કેટલા કાળ સુધી નમસ્કાર હોય છે ? તે કહેવાય છે. તેમાં આ ગાથા છે . ગાથાર્થ : ઉપયોગને આશ્રયી અંતર્મુહૂર્ત સ્થિતિ છે. લબ્ધિને આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત 15 અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. આ નમસ્કાર અરિહંતાદિ પાંચ પ્રકારનો છે. ટીકાર્થ : ઉપયોગને આશ્રયી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તની સ્થિતિ છે. લબ્ધિને = ક્ષયોપશમને આશ્રયી અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ સમ્યકત્વકાળમાં જાણવી. આ એક જીવને આશ્રયીને સ્થિતિ કહી. જુદા જુદા જીવોને આશ્રયીને ઉપયોગની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ અને લબ્ધિથી સર્વકાળની સ્થિતિ જાણવી. 20 આ પ્રમાણે “ શિવરં દ્વાર પૂર્ણ થયું. . હવે “નમસ્કાર કેટલા પ્રકારનો છે ?' એ પ્રશ્નના ઉત્તરને જણાવતો મૂળગાથાનો અવયવ આ પ્રમાણે છે કે અરિહંત – સિદ્ધ – આચાર્ય – ઉપાધ્યાય – અને સાધુ પદની શરૂઆતમાં નમસ્કારનો સન્નિપાત થતો હોવાથી (અર્થાતુ નમ: અર્થ:, નમ: સિદ્ધ: વગેરે) અરિહંતાદિ પાંચ પ્રકારના અર્થો સાથે નમસ્કારનો સંબંધ થાય છે અને તેથી અરિહંતાદિ પાંચ પ્રકારનો નમસ્કાર 25. છે. અહીં “નમસ્કાર પાંચ પ્રકારનો છે” એવું જે કહ્યું. તેનાથી અરિહંતાદિ અર્થાન્તરોની સાથે - પરમાર્થથી “નમ' પદનો સંબંધ કહ્યો. (અર્થાત “નમ:' પદ નૈપાતિક છે તેથી તેના પાંચ પ્રકાર પડે તેમ નથી, પરંતુ અરિહંતાદિ અર્થાન્તરોની સાથે તેનો આદિમાં સંબંધ થવાથી પાંચ પ્રકાર પડે છે.) l૮૯૪ll અવતરણિકા : પદપ્રરૂપણા પૂર્ણ થઈ છે. હવે નવપ્રકારની પ્રરૂપણાનો અવસર છે તેમાં 30 આ ગાથા જાણવી છે ગાથાર્થ: (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) कालो अ ५ अंतरं ६ भाग ७ भाव ८ अप्पाबहुं चेव ९ ॥८९५॥ व्याख्या : सत् इति सद्भूतं विद्यमानार्थमित्यर्थः, सच्च तत्पदं च सत्पदं तस्य प्ररूपणा सत्पदप्ररूपणा, कार्येति वाक्यशेषः, यतश्च नमस्कारो जीवद्रव्यादभिन्न इत्यतो द्रव्यप्रमाणं च વચ્ચે, શિક્તિ તમારવત્તિ નીવવ્યાળિ ?, તથા “ક્ષેત્રમ્' રૂતિ સ્થિતિ ક્ષેત્રે નમ: ?, एवं स्पर्शना च कालश्च अन्तरं च वक्तव्यं, तथा भाग इति नमस्कारवन्तः शेषजीवानां कतिथे भागे वर्तन्त इति, भावे' त्ति कस्मिन् भावे ? 'अप्पाबहुं चेव' त्ति अल्पबहुत्वं च वक्तव्यं, . प्राक्प्रतिपन्नप्रतिपद्यमानकापेक्षयेति समासार्थः, व्यासार्थस्तु प्रतिद्वारं वक्ष्यते ॥८९५॥ तत्राद्यद्वाराभिधित्सयाऽऽह संतपयं पडिवन्ने पडिवज्जंते अमग्गणं गइसुं १ । 10 इंदिअ २ काए ३ वेए ४ जोए अ५ कसाय ६ लेसासु ७ ॥८९६॥ सम्मत्त ८ नाण ९ दंसण १० संजय ११ उवओगओ अ १२ आहारे १३ । भासग१४ परित्त १५ पज्जत्त १६ सुहुमे १७ सन्नी अ१८ भव१९ चरमे २० (दा.१) ॥८९७॥ व्याख्या : इदं गाथाद्वयं पीठिकायां व्याख्यातत्वान्न विवियते । द्वारम् । अनुक्तद्वारत्रयावयवार्थप्रतिपादनायाह15 અંતર (૭) ભાગ (૮) ભાવ અને (૯) અલ્પબદુત્વ. ટીકાર્થઃ (૧) સત્ એટલે સદ્ભુત, અર્થાત્ વિદ્યમાન અર્થવાળું એવું જે પદ તે સત્પદ, તેની જે પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા. આ સત્પદપ્રરૂપણા કરવા યોગ્ય છે એ પ્રમાણે વાક્યશેષ જાણવું. (૨) જે કારણથી નમસ્કાર જીવદ્રવ્યથી અભિન્ન છે તે કારણે દ્રવ્યનું પ્રમાણ કહેવા યોગ્ય છે, અર્થાત્ નમસ્કારવાળા કેટલા જીવદ્રવ્યો છે ? તે કહેવું. (૩) ક્ષેત્રદ્વારમાં કેટલા ક્ષેત્રમાં નમસ્કાર છે? તે 20 કહેવું. (૪-૫-૬) આ પ્રમાણે સ્પર્શના, કાળ અને અંતર કહેવા યોગ્ય છે. (૭) તથા ભાગદ્વારમાં નમસ્કારવાળા જીવો શેષજીવોના કેટલામાં ભાગે રહેલા છે તે કહેવું. (૮) ભાવારમાં ક્યા ભાવમાં નમસ્કારવાળા જીવો વર્તે છે તે કહેવું. (૯) પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વ કહેવું. આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ દરેક દ્વારમાં આગળ કહેવાશે. II૮૯૫ અવતરણિકા : તેમાં પ્રથમ દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થઃ સત્પદના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનકને આશ્રયી ગતિ વગેરે દ્વારોમાં ગવેષણા કરવી. (તે દ્વારા આ પ્રમાણે) ગતિ, ઇન્દ્રિય, કાય, વેદ, યોગ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત્ત, પર્યાપ્ત, સુક્ષ્મ, સંજ્ઞી, ભવ અને ચરમ. ટીકાર્ય : આ બંને ગાથાઓ પીઠિકામાં (ગા. ૧૪/૧૫માં) કહેવાઈ ગયેલી હોવાથી અહીં તેઓનું વિવરણ કરાતું નથી. (અર્થાત્ મતિજ્ઞાનનું નિરૂપણ જે કર્યું, તે જ નમસ્કારનું જાણવું.) 30 | ૮૯૬-૮૯૭ | અવતરણિકા : (પૂર્વે ગા. ૧૪/૧૫માં સત્પદપ્રરૂપણાદ્વાર માટે વિસ્તારથી વાત કરી 25. Page #38 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપ્રમાણાદિ દ્વારો (નિ. ૮૯૮-૮૯૯) ની ૨૯ पलिआसंखिज्जइमे पडिवन्नो हुज्ज (दा०२) खित्तलोगस्स । सत्तसु चउदसभागेसु हुज्ज (दा०३) फुसणावि एमेव (दा०४) ॥८९८॥ व्याख्या : 'पलियासंखेज्जइमे पडिवन्नो होज्ज' त्ति इयं भावना-सूक्ष्मक्षेत्रपल्योपमस्यासङ्ख्येयतमे भागे यावन्तः प्रदेशा एतावन्तो नमस्कारप्रतिपन्ना इति ॥ द्वारम् ॥ 'खित्तलोगस्स सत्तसु चोद्दसभागेसु होज्ज' त्ति गतार्थं, नवरमधोलोके पञ्चस्विति ॥ द्वारम् ॥ 'फुसणावि एमेव' 5 त्ति नवरं पर्यन्तवर्तिनोऽपि प्रदेशान् स्पृशतीति भेदेनाभिधानमिति गाथार्थः ॥८९८॥ द्वारं ॥ कालद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह एगं पडुच्च हिट्ठा तहेव नाणाजिआण सव्वद्धा (द्वारं ५)। अंतर पडुच्च एगं जहन्नमंतोमुहुत्तं तु ॥८९९॥ व्याख्या : एकं जीवं प्रतीत्याधस्तात् षट्पदप्ररूपणायां यथा काल उक्तस्तथैव ज्ञातव्यः, 10 नानाजीवानप्यधिकृत्य तथैव, यत आह-'तहेव नाणाजीवाण सव्वद्धा भाणियव्वा' काक्वा नीयते ॥द्वारम् ॥ 'अंतर पडुच्च एगं जहन्नमन्तोमुहुत्तं तु' कण्ठ्यं, नवरं प्रतीत्यशब्दस्य व्यवहितो योगः, હતી પણ તે વખતે દ્રવ્યપ્રમાણાદિ દ્વારા નિયુક્તિકારે કહ્યા નહોતા. તેથી તે સમયે) નહીં કહેવાયેલા દ્રવ્યપ્રમાણાદિ ત્રણ દ્વારાના વિસ્તારાર્થને પ્રતિપાદન કરવા માટે (નિર્યુક્તિકાર સાક્ષાતુ) કહે છે : ગાથાર્થ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ પૂર્વપ્રતિપન્ન જીવો છે. ક્ષેત્રલોકના સાત એવા ચૌદ ભાગોમાં નમસ્કાર છે. સ્પર્શના પણ આ જ પ્રમાણે જાણવી. ટીકાર્થ : સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશો છે, તેટલી સંખ્યા નમસ્કારના પૂર્વપ્રતિપન્ન જીવોની છે. ક્ષેત્રલોકમાં (ઉર્ધ્વલોકને આશ્રયી) સાત એવા ચૌદ ભાગોમાં નમસ્કાર છે. (અર્થાત્ મનુષ્યલોકમાંથી અનુત્તરદેવમાં ઇલિકાગતિથી નમસ્કાર સહિત 20 જનાર જીવ લોકના સાત એવા ચૌદ ભાગોને વ્યાપે છે.) અધોલોકમાં પાંચભાગોને વ્યાપે છે. સ્પર્શના પણ આ જ પ્રમાણે જાણવી. પરંતુ સ્પર્શનામાં જીવ લોકના પર્યન્તવર્તી આકાશપ્રદેશોને પણ સ્પર્શે છે. જ્યારે ક્ષેત્રમાં–જેટલા ક્ષેત્રમાં વ્યાપે છે તેટલું જ ક્ષેત્ર કહેવાય છે. આમ ક્ષેત્ર કરતા સ્પર્શના અધિક હોવાથી) સ્પર્શનાનું ક્ષેત્રથી જુદું કથન કર્યું છે. ll૮૯૮ અવતરણિકા : હવે કાળદ્વારના અવયવાર્થની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કે 25 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : એક જીવને આશ્રયીને પૂર્વે પદપ્રરૂપણામાં જે કાળ કહ્યો તેટલો અહીં જાણવો. જુદા જુદા જીવને આશ્રયીને પણ પૂર્વે કહ્યો તેટલો જ કાળ = સર્વકાળ જાણવો, કારણ કે કહ્યું છે કે – “નાના જીવોને આશ્રયી સર્વકાળ કહેવા યોગ્ય છે.” આ વચનથી અર્થાપત્તિથી જણાય છે કે ગા. ૮૯૪માં જે કાળ કહ્યો તે અહીં પણ જાણવાનો છે. હવે અંતર કહે છે – એક જીવને આશ્રયીને જઘન્યથી અંતર્મુહૂર્ત કાળનું અંતર જાણવું. 15. 30 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एकं प्रतीत्यैवमिति गाथार्थः ॥८९९॥ उक्कोसेणं चेयं अद्धापरिअट्टओ उ देसूणो । બાળાનીવે સ્થિ ૩ (દ્વારં ૬) ભાવે ય મવે સ્વઓવસમે (દ્વાર ૮) ૬૦૦ व्याख्या : उक्कोसेणं चेयं, तमेव दर्शयति- ' अद्धापरियट्टओ उ देसूणो णाणाजीवे णत्थि 5 उ' नानाजीवान् प्रतीत्य नास्त्यन्तरं सदाऽव्यवच्छिन्नत्वात् तस्य ॥ द्वारं ॥ ' भावे य भवे खओवसमे' त्ति, प्राचुर्यमङ्गीकृत्यैतदुक्तम्, अन्यथा क्षायिकौपशमिकयोरप्येके वदन्ति, क्षायिके यथाश्रेणिकादीनाम्, औपशमिके श्रेण्यन्तर्गतानामिति, यथासङ्ख्यं च भागद्वारावयवार्थानभिधानमदोषायैव, विचित्रत्वात् सूत्रगतेरिति गाथार्थः ॥ ९००॥ द्वारं ॥ भागद्वारं व्याचिख्यासुराह जीवाणऽणंतभागो पडिवण्णो सेसगा अनंतगुणा (द्वारं ७) । वत्थं तऽरिहंताइ पञ्च भवे तेसिमो हेऊ ॥९०१ ॥ व्याख्या : जीवाणऽणन्तभागो पडिवण्णे सेसगा अपडिवन्नगा अणंतगुणत्ति ॥ द्वारम् ॥ જે સ્પષ્ટ છે. ગાથામાં રહેલ પ્રતીત્ય (પડુન્ન) શબ્દને ‘i’ ની પછી સમજવો. ૫૮૯૯। ગાથાર્થ : ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ અંતર જાણવું, જુદા જુદા જીવોને આશ્રયી 15 અંતર નથી. ક્ષયોપશમભાવમાં નમસ્કાર છે. ટીકાર્થ – ઉત્કૃષ્ટથી આ અંતરકાળ જાણવો, તે જ બતાવે છે – (એક જીવને આશ્રયી) દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ. જુદા જુદા જીવોને આશ્રયી અંતર નથી કારણ કે નમસ્કારનો કોઈ કાળમાં વિચ્છેદ = નાશ થતો નથી. (હવે ભાવદ્વાર કહે છે.) નમસ્કાર ક્ષયોપશમિકભાવમાં વર્તે છે. બહુલતાને આશ્રયી આ વાત કહી છે. (કારણ કે નમસ્કારને પામનારા ઘણા ખરા જીવો 20 ક્ષાયોપશમિકભાવમાં વર્તતા હોય છે. તેથી આવા જીવોની બહુલતાને આશ્રયી આ વાત કરી છે.) બાકી કેટલાક આચાર્યોના મતે નમસ્કાર ક્ષાયિક અને ઔપમિકભાવમાં પણ વર્તે છે. 10 (જો કે આ મતમાં ટીકાકારને અરુચિ છે કારણ કે નમસ્કાર એ મતિ–શ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. એમ પૂર્વે કહ્યું છે અને મતિ–શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક ભાવમાં જ હોય છે. તેથી ટીકાકારના મતે નમસ્કાર ક્ષાયોપશમિકભાવમાં વર્તે છે.) તેમાં ક્ષાયિક માટે શ્રેણિકનું દૃષ્ટાન્ત છે અને 25 ઔપમિકમાં ઉપશમશ્રેણિમાં રહેલા જીવોનું દૃષ્ટાન્ત જાણવું. અલબત્ત ક્રમશઃ વર્ણન કરતા અંતરદ્વાર પછી ભાગદ્વાર આવે છતાં તેને છોડી નિર્યુક્તિકારે ભાવદ્વારનું વર્ણન કર્યું તે દોષ માટે નથી, કારણ કે સૂત્રરચના વિચિત્ર પ્રકારની હોય છે. II૯૦૦ા અવતરણિકા : હવે ભાગદ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે ગાથાર્થ : જીવોનો અનંતમો ભાગ નમસ્કારને પ્રતિપન્ન છે, શેષ જીવો અનંતગુણા છે. 30 અરિહંતાદિ પાંચ વસ્તુ છે. તેનું કારણ આ છે. (જે આગળની ગાથામાં કહેવાશે.) ટીકાર્થ : સર્વ જીવરાશિનો અનંતમો ભાગ નમસ્કારને પામેલો છે. શેષ = નમસ્કારને નહીં Page #40 -------------------------------------------------------------------------- ________________ પાંચપ્રકારની પ્રરૂપણા (નિ. ૯૦૨) ૩૧ अल्पबहुत्वद्वारं यथा पीठिकायां मतिज्ञानाधिकार इति । साम्प्रतं चशब्दाक्षिप्तं पञ्चविधप्ररूपणामनभिधाय पश्चार्धेन वस्तुद्वारनिरूपणायेदमाह - 'वस्तु' इति वस्तु द्रव्यं दलिकं योग्यमर्हमित्यनर्थान्तरं, वस्तु नमस्कारार्हा अर्हदादयः पञ्चैव भवन्ति, तेषां वस्तुत्वेन नमस्कारार्हत्वेऽयं હેતુ:-વશ્વમાાનક્ષળ કૃતિ ગાથાર્થ: ॥૧૦॥ अधुना चशब्दसूचितां पञ्चविधां प्ररूपणां प्रतिपादयन्नाह आरोवणा य भयणा पुच्छा तह दायणा य निज्जवणा । 5 मुनक्कारे नोआइजुए व नवहा वा ૫૧૦૨૫ व्याख्या : आरोपणा च भजना पृच्छा तथा 'दायना' दर्शना दापना वा, निर्यापना, १ तत्र किं जीव एव नमस्कार ? आहोस्विन्नमस्कार एव जीवः ? इत्येवं परस्परावधारणम् आरोपणा, २ तथा जीव एव नमस्कार इत्युत्तरपदावधारणम् अजीवाद्वयवच्छिद्य जीव एव नमस्कारोऽवधार्यते, जीवस्त्वनवधारितः, नमस्कारो वा स्यादनमस्कारो वा एषा एकपदव्यभिचाराद्भजना, ३ इत्थं પામેલા જીવો (પ્રતિપત્ર જીવો કરતાં) અનંતગુણા છે. અલ્પબહુત્વાર જે રીતે પીઠિકામાં (ગા. ૧૪/૧૫) મતિજ્ઞાનના અધિકારમાં કહ્યું, તે રીતે અહીં પણ જાણી લેવું. હવે ‘ચ' શબ્દથી આવેલ પાંચ પ્રકારની પ્રરૂપણાને કહ્યા વિના ગાથાના પાછલા ભાગવડે (ગા. ૮૮૭માં બતાવેલ) વસ્તુહારનું નિરૂપણ કરવા માટે કહે છે. – ‘વડ્યું......ઇત્યાદિ.' અહીં વસ્તુ, દ્રવ્ય, દલિક, યોગ્ય, અર્હ 15 આ બધા સમાનાર્થી શબ્દો છે. તેથી વસ્તુ એટલે કે નમસ્કારને યોગ્ય અરિહંતાદિ પાંચ જ છે. અરિહંતાદિ પાંચે વસ્તુ હોવાથી નમસ્કારને યોગ્ય હોવામાં આગળની ગાથા (૯૦૩)માં કહેવાતું કારણ જાણવું. ૯૦૧૫ અવતરણિકા : હવે ‘ચ' શબ્દથી સૂચિત એવી પાંચ પ્રકારની પ્રરૂપણાનું પ્રતિપાદન કરતાં કહે છે : ગાથાર્થ : આરોપણા, ભજના, પૃચ્છા, દર્શના અને નિર્યાપના. (આ પાંચ પ્રકારની પ્રરૂપણા છે) નમસ્કાર, અનમસ્કાર અથવા નોઆદિ યુક્ત અથવા નવ પ્રકારની પ્રરૂપણા જાણવી. (ગાથાર્થનો ભાવાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે.) 10 20 ટીકાર્થ : આરોપણા, ભજના, પૃચ્છા, દર્શના અથવા દાપના અને નિર્યાપના (આ પાંચ પ્રકારની પ્રરૂપણા જાણવી.) (૧) તેમાં ‘શું જીવ જ નમસ્કાર છે ? કે નમસ્કાર જ જીવ છે ? 25 એ પ્રમાણે પરસ્પર ‘જ' કારપૂર્વક પૂછવું તે આરોપણા કહેવાય છે. (૨) તથા જીવ જ નમસ્કાર છે. એ પ્રમાણે ઉત્તરપદનું અવધારણ કરવું એ ભજના છે. (ઉત્તરપદનું અવધારણ કેવી રીતે ? તે કહે છે કે) અજીવનો વ્યવચ્છેદ કરીને નમસ્કાર તરીકે જીવ જ અવધારણ કરાય છે. (અહીં જીવ એ પૂર્વપદમાં છે અને નમસ્કાર એ ઉત્તરપદમાં છે. તેથી ‘જીવ જ નમસ્કાર છે' આવું કહેવાથી નમસ્કાર એ જીવ જ છે, અજીવ નથી એ પ્રમાણે નમસ્કારરૂપ ઉત્તરપદનું જ અવધારણ થાય 30 છે.) જ્યારે જીવનું અવધારણ તો બાકી જ છે. (અર્થાત્ જીવ પોતે શું છે નમસ્કાર છે કે અનમસ્કાર છે ? એનું અવધારણ કરવાનું બાકી જ છે. તેનો હવે જવાબ આપે છે કે) જીવ નમસ્કાર પણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भजनायां किंविशिष्टो जीवो नमस्कारः ? किंविशिष्टस्त्वनमस्कार इति पृच्छा, ४ अत्र प्रतिव्याकरणं दापना-नमस्कारपरिणतः जीवो नमस्कारों नापरिणत इति, ५ निर्यापना त्वेष एव नमस्कारपर्यायपरिणतो जीवो नमस्कारः, नमस्कारोऽपि जीवपरिणाम एव नाजीवपरिणाम इति, एतदुक्तं भवति-दापना प्रश्नार्थव्याख्यानं निर्यापना तु तस्यैव निगमनमिति, अथवेयमन्या चतुर्विधा प्ररूपणेति, यत आह- . 'नमोक्कारऽनमोक्कारेणोआदिजुए वणवधा वा' तत्र प्रकृत्यकारनोकारोभयनिषेधसमाश्रयाच्चातुर्विध्यं, प्रकृतिः-स्वभावः शुद्धता यथा नमस्कार इति, स एव ना सम्बन्धादकारयुक्तः अनमस्कारः, स एव नोशब्दोपपदे नोनमस्कारः, उभयनिषेधात्तु नोअनमस्कार इति, तत्र नमस्कारस्तत्परिणतो जीवः, अनमस्कारस्त्वपरिणतो लब्धिशून्यः अन्यो वा, 'नोआइजुए वत्ति नोआदियुक्तो वा नमस्कारः अनमस्कारश्च, अनेन भङ्गकद्वयाक्षेपो वेदितव्यः, नोशब्देनाऽऽदिर्युक्तो यस्य नमस्कारस्येतरस्य 10 હોઈ શકે છે અથવા અનમસ્કાર પણ હોઈ શકે છે. અહીં એકપદવ્યભિચાર હોવાથી ભજના જાણવી. - (અર્થાત્ જીવ નમસ્કાર છે કે નમસ્કાર જીવ છે ? એ પ્રશ્નમાં જીવ અને નમસ્કાર એમ બે પદ છે. તેમાં નમસ્કાર તરીકે તો જીવ જ છે એ વાત નક્કી છે. માટે અહીં વ્યભિચાર નથી. પરંતુ જીવ એ નમસ્કાર પણ હોઈ શકે, અનમસ્કાર પણ હોઈ શકે છે. એમ જીવરૂપ પદમાં નમસ્કાર અનમસ્કાર બંને વિકલ્પો આવતા હોવાથી એકપદવ્યભિચાર છે અને માટે જ ભજના છે.) (૩) 15 આ રીતે ભજના હોવાથી કેવા પ્રકારનો જીવ નમસ્કાર છે ? તથા કેવા પ્રકારનો જીવ અનમસ્કાર છે? એ પૃચ્છા જાણવી. (૪) નમસ્કારમાં પરિણત જીવ નમસ્કાર છે પણ અપરિણત જીવ નમસ્કાર નથી એ પ્રમાણે જે ઉત્તર આપવો એ દાપના. (૫) તથા આ જે નમસ્કારના પર્યાયમાં પરિણત (અર્થાત્ નમસ્કારભાવમાં ઉપયોગવાળો) જીવ નમસ્કાર છે, અને નમસ્કાર પણ જીવનો જ પરિણામ છે પણ અજીવનો પરિણામ નથી, એ પ્રમાણે ઉત્તર આપવો એ નિર્યાપના કહેવાય છે.' 20 અહીં એટલું જ જાણવું કે દાપના એટલે પ્રશ્નનો જવાબ આપવો અને નિયંપના એટલે જવાબનું જ નિગમન કરવું. (અર્થાત છેલ્લો નિષ્કર્ષ આપવો એ નિર્યાપના.) અથવા બીજી ચાર પ્રકારની પ્રરૂપણા જાણવી, કારણ કે મૂળગાથામાં કહ્યું છે કે – “નપુર...... ઇત્યાદિ'. તેમાં (૧) પ્રકૃતિ, (૨) “અકાર, (૩) “નો'કાર અને (૪) ઉભય (“એ” કાર – “નો’ કાર ઉભય)નો નિષેધ. આ ચાર પદોને સ્વીકારવા દ્વારા ચાર પ્રકારની પ્રરૂપણા થાય છે. (૧) પ્રકૃતિ એટલે સ્વભાવ 25 અર્થાત્ શુદ્ધતા. (એટલે કે જેમાં “ગ' કાર, “નો’ કાર વગેરે એક પણ શબ્દ ન હોય તેવું શુદ્ધ પદ) જેમ કે, નમસ્કાર. (૨) આ જ નમસ્કાર સાથે (નિષેધાર્થક) “ગ' કારનો સંબંધ કરતા અનમસ્કાર. (૩) આ જ નમસ્કારની શરૂઆતમાં નો શબ્દ મૂકતા નોનમસ્કાર. (૪) અને ઉભયનો નિષેધ કરવાથી નોઅનમસ્કાર. - તેમાં (૧) નમસ્કાર તરીકે નમસ્કારમાં પરિણત જીવ જાણવો. (૨) અનમસ્કાર તરીકે 30 અપરિણત એટલે કે નમસ્કારની લબ્ધિથી શૂન્ય અથવા લબ્ધિથી યુક્ત પણ નમસ્કારમાં અપરિણત જીવ (અર્થાત્ ઉપયોગ વિનાનો જીવ.) અથવા નોઆદિયુક્ત એવો નમસ્કાર અને અનમસ્કાર જાણવો. આનાવડે (છેલ્લા) બે ભાંગા જણાવેલા જાણવા. તે આ પ્રમાણે-નો શબ્દથી યુક્ત છે Page #42 -------------------------------------------------------------------------- ________________ અરિહંતાદિને નમસ્કાર કરવાના કારણો (નિ. ૯૦૩) चेत्यक्षरगमनिका, तत्र नोनमस्कारो विवक्षया नमस्कारदेश: अनमस्कारो वा, देशसर्वनिषेधपरत्वान्नोशब्दस्य, नोअनमस्कारोऽपि अनमस्कारदेशो वा नमस्कारो वा, देशसर्वनिषेधत्वादेव, एषा चतुर्विधा, नैगमादिनयाभ्युपगमस्त्वस्याः पूर्वोक्तानुसारेण प्रदर्शनीयः, 'नवधा वे 'ति प्रागुक्ता पञ्चविधा इयं चतुर्विधा च सङ्कलिता सती नवविधा प्ररूपणा प्रकारान्तरतो द्रष्टव्येति गाथार्थः ॥ ९०२ ॥ प्ररूपणाद्वारं गतम्, इदानीं निःशेषमिति, साम्प्रतं 'वत्थं तरहंताई पंच भवे तेसिमो हेउ' 5 त्ति गाथाशकलोपन्यस्तमवसरायातं च वस्तुद्वारं विस्तरतो व्याख्यायत इति, तत्रान्तरोक्तं गाथाशकलं व्याख्यातमेव, नवरं तत्र यदुक्तं 'तेषां वस्तुत्वेऽयं हेतु' रिति, स खल्विदानीं हेतुरुच्यते, तत्रेयं ગાથા ૩૩ मग्गे १ अविप्पणासो २ आयारे ३ विणयया ४ सहायत्तं ५ । पंचविहनमुक्कारं करेमि एएहिं हेऊहिं ॥९०३॥ 10 શરૂઆત જેની (અર્થાત્ જેની શરૂઆતમાં નો શબ્દ હોય) એવો નમસ્કાર અને અનમસ્કાર આ પ્રમાણે અક્ષરાર્થ જાણવો. (અહીં મૂળગાથામાં નમસ્કાર અને અનમસ્કાર રૂપ બે ભાંગા સાક્ષાત્ બતાવ્યા છે. જ્યારે ‘નોઆદિયુક્ત' શબ્દથી શેષ બે ભાંગા – નોનમસ્કાર અને નોઅનમસ્કાર જણાવ્યા છે એમ જાણવું.) (૩) નોનમસ્કાર તરીકે અમુક વિવક્ષાએ નમસ્કારનો એક દેશ (અર્થાત્ નમસ્કારમાં પરિણત 15 જીવનો એક દેશ) અથવા અનમસ્કાર જાણવો, કારણ કે ‘નો’ શબ્દ દેશ અને સર્વનિષેધને જણાવનાર છે. (૪) નોઅનમસ્કાર તરીકે પણ અનમસ્કારનો એક દેશ (અર્થાત્ નમસ્કારમાં અપરિણત એવા મિથ્યાર્દષ્ટિ જીવનો એક દેશ) અથવા નમસ્કાર જાણવો, કારણ કે અહીં પણ ‘નો' શબ્દ દેશસર્વનિષેધને જણાવનારો છે. (નો—અ બે નિષેધ થવાથી મૂળ વસ્તુ પ્રાપ્ત થાય.) આ ચાર પ્રકારની પ્રરૂપણા કહી. આ ચાર ભાંગામાં નૈગમાદિ કયો નય કયા ભાંગાને ઇચ્છે છે તે પૂર્વે કહેલ પ્રમાણે 20 જાણવું. (તે આ પ્રમાણે – શબ્દાદિ ત્રણ નયો દેશથી રહિત અખંડ વસ્તુને સ્વીકારતા હોવાથી નમસ્કાર-અનમસ્કારરૂપ પ્રથમ બે ભાંગા જ ઇચ્છે છે. જ્યારે નૈગમાદિ ચાર નયો વસ્તુના દેશને પણ માનતા હોવાથી ચારે ભાંગા ઇચ્છે છે.) અથવા બીજી રીતે નવ પ્રકારની, અર્થાત્ પૂર્વે કહેલી પાંચ પ્રકારની અને અત્યારે કહી તે ચાર પ્રકારની એમ બંને મળી નવપ્રકારની પ્રરૂપણા જાણવી. ૧૯૦૨૫ 25 અવતરણિકા : પ્રરૂપણાદ્વાર પૂર્ણ થયું. (ટીકામાં હવાની નિઃશેષમિતિ પદ વધારાનું લાગે છે.) હવે ‘વસ્તું.. એ પ્રમાણે ગા. ૯૦૧માં કહેવાયેલ અને અવસરથી પ્રાપ્ત થયેલ વસ્તુધારનું વિસ્તારથી વ્યાખ્યાન કરાય છે. ‘વસ્તું.....' એ ગાથાનો પશ્ચાé વ્યાખ્યાન કરી દીધો જ છે, પરંતુ તે સમયે જે કહ્યું હતું કે ‘અરિહંતાદિ નમસ્કારયોગ્ય હોવામાં આ કારણ છે' તે કારણ હવે કહેવાય છે. તેની ગાથા આ પ્રમાણે છે 30 ગાથાર્થ : માર્ગ, અવિપ્રનાશ, આચાર, વિનયતા અને સહાયપણું, આ કારણોને લઈને હું પાંચપ્રકારનો નમસ્કાર કરું છું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ માં આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) ___ व्याख्या : मार्गः अविप्रणाशः आचारः विनयता सहायत्वम् अर्हदादीनां नमस्कारार्हत्वे एते हेतवः, यदाह-पञ्चविधनमस्कारं करोमि एभिर्हेतुभिरिति गाथासमासार्थः ॥ इयमत्र भावना-अर्हतां नमस्कारार्हत्वे मार्गः-सम्यग्दर्शनादिलक्षणो हेतुः, यस्मादसौ तैः प्रदर्शितस्तस्माच्च मुक्तिः, ततश्च पारम्पर्येण मुक्तिहेतुत्वात् पूज्यास्त इति । सिद्धानां तु नमस्कारार्हत्वेऽविप्रणाश-शाश्वतत्वं हेतुः, 5 तथाहि-तदविप्रणाशमवगम्य प्राणिनः संसारवैमुख्येन मोक्षाय घटन्ते । आचार्याणां तु नमस्कारार्हत्वे आचार एव हेतुः, तथाहि-तानाचारवत आचारख्यापकांश्च प्राप्य प्राणिन आचारपरिज्ञानानुष्ठानाय भवन्ति । उपाध्यायानां तु नमस्कारार्हत्वे विनयो हेतुः, यतस्तान् स्वयं विनीतान् प्राप्य कर्मविनयनसमर्थविनयवन्तो भवन्ति देहिन इति । साधूनां तु नमस्कारार्हत्वे सहायत्वं हेतुः, यतस्ते सिद्धिवधूसङ्गमैकनिष्ठानां तदवाप्तिक्रियासाहाय्यमनुतिष्ठन्तीति गाथार्थः ॥९०३॥ 10 एवं तावत्समासेनार्हदादीनां नमस्कारार्हत्वद्वारेण मार्गप्रणयनादयो गुणा उक्ताः, साम्प्रतं प्रपञ्चेनार्हतां गुणानुपदर्शयन्नाह ટીકાર્ચઃ માર્ગ, અવિપ્રનાશ, આચાર, વિનયતા અને સહાયપણું અરિહંતાદિ નમસ્કારયોગ્ય હોવામાં આ કારણો છે. તેથી જ નિયુક્તિકારે કહ્યું છે કે- આ કારણોને કારણે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું. અહીં ભાવાર્થ એ છે કે (૧) અરિહંતો નમસ્કારને યોગ્ય હોવામાં સમ્યગદર્શનાદિરૂપ માર્ગ કારણ છે, કારણ કે આ માર્ગ અરિહંતોએ બતાવ્યો છે અને તે માર્ગથી મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. તેથી પરંપરાએ અરિહંતો મુક્તિના કારણ હોવાથી પૂજ્ય = નમસ્કારને ર્યોગ્ય છે. (૨) સિદ્ધો નમસ્કારને યોગ્ય હોવામાં તેમનો અવિપ્રનાલ એટલે કે શાશ્વતપણું કારણ છે. તે આ પ્રમાણે – સિદ્ધોનાં શાશ્વતપણાને જાણીને જીવો સંસારથી વિમુખ બની મોક્ષ માટે પ્રયત્ન કરે છે. (આમ 20 શાશ્વતપણું પણ મોક્ષનું કારણ બનતું હોવાથી સિદ્ધો નમસ્કારને યોગ્ય છે.) (૩) આચાર્યો નમસ્કાર માટે યોગ્ય હોવામાં તેમનો આચાર જ કારણ છે. તે આ પ્રમાણેઆચારવાળા અને આચારનું નિરૂપણ કરનારા એવા આચાર્યોને પામીને જીવો આચારનું જ્ઞાન મેળવવા અને તે પ્રમાણે આચરણ કરવા માટે યત્નવાળા થાય છે. (૪) ઉપાધ્યાય નમસ્કારને યોગ્ય હોવામાં વિનય કારણ છે, કારણ કે સ્વયં વિનયવાળા તે ઉપાધ્યાયોને પામીને જીવો કર્મનો 25 નાશ કરવામાં સમર્થ એવા વિનયવાળા થાય છે. (૫) સાધુઓ નમસ્કારને યોગ્ય હોવામાં તેમનું સહાયપણું કારણ છે, કારણ કે તે સાધુઓ સિદ્ધિરૂપ વધૂ સાથે સંગ કરવામાં એકમાત્ર પ્રયત્નવાળા એવા અન્ય સાધુ વગેરેને મોક્ષ પ્રાપ્તિની ક્રિયામાં સહાય કરે છે. ૯૦૩ll અવતરણિકા : આ પ્રમાણે સંક્ષેપથી અરિહંતાદિ નમસ્કારને યોગ્ય છે એવું બતાવવા દ્વારા અરિહંતાદિના માર્ગદર્શનાદિ ગુણો કહ્યા. હવે વિસ્તારથી અરિહંતાદિના ગુણોને બતાવતા 30 નિર્યુક્તિકારશ્રી કહે છે કે Page #44 -------------------------------------------------------------------------- ________________ 10 15 અરિહંતોના ગુણો (નિ. ૯૦૪-૯૦૬) ની ૩૫ अडवीइ देसिअत्तं १ तहेव निज्जामया समुइंमि २ । छक्कायरक्खणट्ठा महगोवा तेण वुच्चंति ३ ॥९०४॥ व्याख्या : अटव्यां देशकत्वं कृतमर्हद्भिः, तथैव निर्यामकाः समुद्रे, भगवन्त एव षट्कायरक्षणार्थं यतः प्रयत्नं चक्रु : महागोपास्तेनोच्यन्त इति गाथासमासार्थः अवयवार्थं तु प्रतिद्वारं વતિ, ૨૦૪ तत्र (आद्य)द्वारावयवार्थोऽभिधीयते अडविं सपच्चवायं वोलित्ता देसिओवएसेणं । पावंति जहिट्ठपुरं भवाडविपी तहा जीवा ॥९०५॥ पावंति निव्वुइपुरं जिणोवइटेण चेव मग्गेणं । । अडवीइ देसिअत्तं एवं ने जिणिंदाणं ॥९०६॥ व्याख्या : 'अटवी' प्रतीतां 'सप्रत्यपायाम्' इति व्याघ्रादिप्रत्यपायबहुला 'वोलेत्त' त्ति उल्लङ्घय ‘देशिकोपदेशेन' निपुणमार्गज्ञोपदेशेन प्राप्नुवन्ति यथा 'इष्टपुरम्' इष्टपत्तनं, भवाटवीमप्युल्लङ्घयेति वर्तते, तथा जीवाः किं प्राप्नुवन्ति ?-'निर्वृतिपुरं' सिद्धिपुरं जिनोपदिष्टेनैव मार्गेण, नान्योपदिष्टेन, ततश्चाटव्यां देशिकत्वमेवं 'ज्ञेयं' ज्ञातव्यं, केषां ?-जिनेन्द्राणामिति गाथाद्वयसमासार्थः ॥९०५-९०६॥ व्यासार्थस्तु कथानकादवसेयः, ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થઃ ભવરૂપી અટવીમાં અરિહંતોએ માર્ગ દેખાડ્યો છે. તથા ભવરૂપી સમુદ્રમાં નિર્યામક = ખલાસી બન્યા છે. તથા જે કારણથી અરિહંતોએ જ પકાયનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કર્યો હતો, તે કારણથી તેઓ મહાગોપ કહેવાય છે. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારથી અર્થ દરેક 20 દ્વારામાં આગળ કહેશે. ll૯૦૪ો. અવતરણિકા : તેમાં પ્રથમ દ્વારનો વિસ્તારાર્થ કહેવાય છે . • ' ગાથાર્થ : જીવો જેમ માર્ગદશકના ઉપદેશથી મુશ્કેલીઓથી ભરપૂર એવા જંગલને પસાર કરી ઇચ્છિત એવા નગરને પામે છે, તેમ જિનોપદિષ્ટ માર્ગવડે સંસારરૂપ જંગલને પસાર કરી નિવૃત્તિપુરને પામે છે. આ પ્રમાણે જિનેન્દ્રોનું જંગલમાં દેશકપણું જાણવા યોગ્ય છે. ટીકાર્થ : વાઘાદિથી થનારી મુશ્કેલીઓથી ભરપૂર એવી અટવીને (અટવી શબ્દનો અર્થ 25 પ્રસિદ્ધ જ હોવાથી ટીકામાં “પ્રતીતા' શબ્દ લખ્યો છે. ઉલ્લંઘીને નિપુણ રીતે માર્ગને જાણનારાના 'ઉપદેશવડે, પામે છે જેમ ઇચ્છિત શહેરને, તે રીતે ભવાટવીને પણ, અહીં ઉલ્લંઘીને' શબ્દ જોડી દેવો. તેથી ભવાટવીને પણ ઉલ્લંઘીને જીવો શું પામે છે? સિદ્ધિપુરને, જિનોપદિષ્ટ એવા જ માર્ગવડે, પણ અન્યવડે બતાડેલા માર્ગવડે નહીં, તેથી અટવીમાં દેશિકપણું આ પ્રમાણે જાણવા યોગ્ય છે. કોનું? તે કહે છે – જિનેન્દ્રોનું. (ટીકાર્થનો અન્વય મૂળગાથાર્થ પ્રમાણે કરવો.) આ પ્રમાણે બંને 30 ગાથાઓનો સંક્ષેપાર્થ જાણવો. // ૯૦૫–૯૦૬ II વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે તે કથાનક, આ પ્રમાણે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तच्चेदम्-ऐत्थं अडवी दुविहा-दव्वाडवी भावाडवी य, तत्थ दव्वाडवीए ताव उदाहरणंवसंतपुरं णयरं, धणो सत्थवाहो, सो पुरंतरं गंतुकामो घोसणं कारेइ जहा णंदिफलणाए, तओ तत्थ बहवे तडिगकप्पडिगादयो संपिडिया, सो तेसिं मिलियाणं पंथगुणे कहेइ-एगो पंथो उज्जुओ एगो वंको, जो सो वंको तेण मणागं सुहंसुहेण गम्मइ, बहुणा य कालेण इच्छियपुरं पाविज्जइ, 5 अवसाणे सोवि उज्जुगं चेव ओयरइ, जो पुण उज्जुगो तेण लहुं गम्मइ, किच्छेण य, कहं ?, सो अईव विसमो सण्हो य, तत्थ ओतारे चेव दुवे महाघोरा वग्घसिंहा परिवसंति, ते तओ पाए च्चेव लग्गति, अमुयंताण य पहं न पहवंति, अवसाणं च जाव अणुवटुंति, रुक्खा य एत्थ एगे मणोहरा, तेसिं पुण छायासु न वीसमियव्वं, मारणप्पिया खु सा छाया, परिसडियपंडुपत्ताणं અહીં અટવી બે પ્રકારે છે. ૧. દ્રવ્યાટવી અને ૨. ભાવાટવી. તેમાં પ્રથમ દ્રવ્ય–અટવીને 10 विशे ४८३२९ छ. संतपुर नामे नगर तुं. त्यां धन नामे सार्थवाहतो. ते अन्य नभi. . જવાની ઇચ્છાવાળો ઘોષણા કરાવે છે કે – અહીં નંદીફળના દૃષ્ટાન્તમાં (જ્ઞાતાધર્મકથામાં ૧૫માં દૃષ્ટાન્તમાં) જે રીતે ઘોષણા કરાવી તે રીતે જાણી લેવી. તે સ્થાને ઘણા બધાં તટિક, કાપેટિકાદિ (જુદી જુદી જાતના ભિક્ષાચરો) ભેગા થયા. ભેગા થયેલા તેઓને સાર્થવાહ માર્ગના ગુણદોષને કહે છે – એક માર્ગ સરળ છે અને બીજો માર્ગ વક્ર છે. જે વક્ર છે તે માર્ગે સુખેથી જઈ શકાય 15 છે, પરંતુ ઘણા કાળ પછી ઇચ્છિતનગરમાં પહોંચાય છે. અંતે તો તે વક્રમાર્ગ પણ સરળમાર્ગને ભેગો થઈ જાય છે. જે વળી સરળમાર્ગ છે તે માર્ગેથી ખૂબ જલ્દીથી ઇચ્છિતનગરે પહોંચાય છે, પરંતુ દુઃખેથી એ માર્ગે જવાય છે કેવી રીતે ? તે કહે છે કે – જે સરળમાર્ગ છે તે અત્યંત વિષમ અને સાંકડો છે. જેવા તે માર્ગ ઉપર ઉતરો કે ત્યાં મહાભયંકર સિંહ અને વાઘ બેઠેલા છે. શરૂઆતથી જ 20 તેઓ બંને પાછળ પડી જાય છે અને પીછો નહીં છોડતાં તેઓ આગળ જવા દેતાં નથી, બંને અંત સુધી પાછળ-પાછળ આવે છે. માર્ગમાં અમુક વૃક્ષો પણ મનોહર છે, પરંતુ તે વૃક્ષોની છાયામાં વિશ્રામ કરવો નહીં, કારણ કે તે છાયા વિશ્રામ કરનારને મારી નાંખનારી છે. તેથી જેનાં પાંદડાં પીળા પડી ગયા છે, ખરી પડ્યા છે, એવા વૃક્ષો નીચે મુહૂર્તમાત્ર વિશ્રામ કરવા યોગ્ય છે. તથા ५. अत्राटवी द्विविधा-द्रव्याटवी भावाटवी च, तत्र द्रव्याटव्यां तावदुदाहरणम्-वसन्तपुरं नगरं, धनः 25 सार्थवाहः, स पुरान्तरं गन्तुकामो घोषणां कारयति-यथा नन्दीफलज्ञाते, ततस्तत्र बहवस्तटिककार्पटिकादयः संपिण्डिताः, स तेभ्यो मिलितेभ्यः पथिगुणान् कथयति-एकः पन्थाः ऋजुरेको वक्रः, यः स वक्रस्तेन मनाक् सुखंसुखेन गम्यते, बहुना च कालेन ईप्सितपुरं प्राप्यते, अवसाने सोऽपि ऋजुमेवावतरति, यः पुनः ऋजुस्तेन लघु गम्यते, कृच्छ्रेण च, कथं ?, सोऽतीव विषमः श्लक्ष्णश्च, तत्रावतार एव द्वौ महाघोरौ व्याघ्रसिंहौ परिवसतः, तौ ततः पादयोरेव लगतः, अमुञ्चतोश्च पन्थानं न प्रभवन्ति, अवसानं च 30 यावदनुवर्तेते, वृक्षाश्चात्रैके मनोहराः, तेषां पुनश्छायासु न विश्रमितव्यं, मारणप्रियैव सा छाया, परिशटितपाण्डुपत्राणा Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યવાટવીનું દષ્ટાન્ત (નિ. ૯૦૬) લોક ૩૭ पुण अहो मुहत्तगं वीसमियव्वं, मणोहररूवधारिणो महुरवयणेणं एत्थ मग्गंतरट्ठिया बहवे पुरिसा हक्कारेंति, तेसिं वयणं न सोयव्वं, सत्थिगा खणंपि ण मोत्तव्वा, एगागिणो नियमा भयं, दुरंतो य घोरो दवग्गी अप्पमत्तेहिं उलवेयव्वो, अणोल्हविज्जंतो य नियमेण डहइ, पुणो य दुग्गुच्चपव्वओ उवउत्तेहिं चेव लंघेयव्वो, अलंघणे नियमा मरिज्जंति, पुणो महती अइगुविलगव्वरा वंसकुडंगी सिग्धं लंघियव्वा, तंमि ठियाणं बहू दोसा, तओ य 5 लहुगो खड्डो, तस्स समीवे मणोरहो णाम बंभणो णिच्चं सण्णिहिओ अच्छइ, सो भणइमणागं पूरेहि एयंति, तस्स न सोयव्वं, सो ण पूरेयव्वो, सो खु पूरिज्जमाणो महल्लतरो भवइ पंथाओ य भज्जिज्जइ, फलाणि य एत्थ दिव्वाणि पंचप्पयाराणि णेत्ताइसुहंकराणि किंपागाणं न पेक्खियव्वाणि ण भोत्तव्वाणि, बावीसं च णं एत्थ घोरा महाकराला મનોહર રૂપને ધારણ કરનારા માર્ગ વચ્ચે રહેલા ઘણા પુરુષો મધુર વચનોવડે તમને બોલાવશે, 10 પરંતુ તેમનું વચન તમારે સાંભળવા યોગ્ય નથી. સાર્થને ક્ષણવાર માટે પણ તમારે છોડવા યોગ્ય નથી, કારણ કે એકાકી એવા તમને ચોક્કસ ભય ઉત્પન્ન થશે. દુઃખેથી અંત કરી શકાય એવો ભયંકર દાવાગ્નિ અપ્રમત્ત રહેવાવડે તમારે ઓલવવા યોગ્ય છે. જો તે દાવાગ્નિ ઓલવાયો નહીં તો તે તમને બાળશે. તથા દુઃખેથી ચઢી શકાય એવો ઊંચો પર્વત અત્યંત ઉપયોગપૂર્વક ઓળંગવા યોગ્ય છે. જો ન ઓળંગો તો અવશ્ય મરશો. (અર્થાત્ જો બરાબર ઉપયોગ નહીં રાખો તો નીચે 15 પડી મરણ પામશો.) વળી મોટી અને અત્યંતગીચ એવી વાંસોની ઝાડી શીધ્ર વટાવવા યોગ્ય છે, કારણ કે તેમાં રહેનારાઓને ઘણા દોષો થાય છે. ત્યાર પછી નાનો ખાડો છે તેની બાજુમાં મનોરથ નામે બ્રાહ્મણ હંમેશા ત્યાં જ રહે છે. તે કહેશે – “આ ખાડાને થોડો પૂરો.” પરંતુ તેનું વચન સાંભળવા યોગ્ય નથી. તે ખાડો પણ પૂરવો નહીં. જો તેને પૂરશો તો તે ખાડો વધુ મોટો થશે भने २स्तो तूटी.शे. 20 - ' આ માર્ગમાં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપનારા, દિવ્ય એવા કિંપાગવૃક્ષના ફળો છે, જે જોવા યોગ્ય નથી કે ખાવા યોગ્ય પણ નથી. તથા આ માર્ગમાં ભયંકર અને મહાવિકરાળ સ્વરૂપવાળા બાવીસ પિશાચો ક્ષણે ક્ષણે ઉપદ્રવ કરે છે તે પણ ગણકારવા નહીં. આ માર્ગમાં ભક્ત ६. मधो मुहूर्त विश्रमितव्यं, मनोहररूपधारिणश्च बहवो मधुरवचनेनात्र मार्गान्तरस्थिताः पुरुषा आकारयन्तिः, तेषां वचनं न श्रोतव्यं, सार्थिकाः क्षणमपि न मोक्तव्याः, एकाकिनो नियमाद्भयं, दुरन्तो 25 घोरश्च दवाग्निरप्रमत्तैर्विध्यापयितव्यः, अविध्यापितश्च नियमेन दहति, पुनश्च दुर्गोच्चपर्वत उपयुक्तैरेव लयितव्यः, अनुल्लङ्घने च नियमात् म्रियते, पुनर्महती अतिगुपिलगह्वरा वंशकुडङ्गी शीघ्रं लवयितव्या, तस्यां स्थितानां बहवो दोषाः, ततश्च लघुर्गतः तस्य समीपे मनोरथो नाम ब्राह्मणो नित्यं सन्निहितस्तिष्ठति, स भणति-मनाक् पूरयैनमिति, तस्य न श्रोतव्यं, स न पूरयितव्यः स हि पूर्यमाणो महत्तरो भवति पन्थानश्च भज्यन्ते, फलानि चात्र दिव्यानि पञ्चप्रकाराणि नेत्रादिसुखकराणि किम्पाकानां न प्रेक्षयितव्यानि न 30 भोक्तव्यानि, द्वाविंशतिश्चात्र घोरा महाकरालाः Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ •સભાષાંતર (ભાગ-૪) पिसाया खणं खणमभिद्दवंति तेऽवि णं ण गणेयव्वा, भत्तपाणं च तत्थ विभागओ विरसं दुल्लभं चत्ति, अप्पयाणयं च ण कायव्वं, अणवरयं च गंतव्वं, रत्तीए वि दोण्णि जामा सुवियव्वं, सेसद्गे य गंतव्वमेव, एवं च गच्छंतेहिं देवाणुप्पिया ! खिप्पमेव अडवी लंघिज्जइ, लंघित्ता य तमेगंतदोगच्चवज्जियं पसत्थं सिवपुरं पाविज्जइ, तत्थ य पुणो ण होंति केइ किलेसत्ति। तओ तत्थ केइ तेण समं पयट्टा जे उज्जुगेण पधाविया, अण्णे पुण इयरेण, तओ सो पसत्थे दिवसे उच्चलिओ, पुरओ वच्चंतो मग्गं आहणइ, सिलाइसु य पंथस्स दोसगुणपिसुणगाणि अक्खराणि लिहइ, एत्तियं गयमेत्तियं सेसंति विभासा, एवं जे तस्स निद्देसे वट्टिया ते तेण समं अचिरेण तं पुरं पत्ता, जेऽवि लिहियाणुसारेण संमं गच्छंति तेऽवि पावंति, जे न वट्टिया न वा वटुंति छायादिसु पडिसेविणो ते न पत्ता न यावि पावंति, एवं दव्वाडवीदेसिगणायं । 10 पान ५९ विमाथी छ ('अर्थात् अमु प्रदेशमा छ, अभुमा नथी.) विरस (स्वा२लित) ने દુર્લભ છે. ક્યાંય અટકવા યોગ્ય નથી, પરંતુ સતત ગમન કરવા યોગ્ય છે. રાત્રિને વિશે પણ બે પ્રહર જ સૂવા યોગ્ય છે. શેષ બે પ્રહરમાં ગમન જ કરવા યોગ્ય છે. હે દેવાનુપ્રિયો! આ પ્રમાણે જતા તમે ખૂબ જ ઝડપથી અટવીના પારને પામશો અને પારને પામીને એકાત્તે દુઃખ રહિત એવા પ્રશસ્ત શિવપુરને પ્રાપ્ત કરશો, ત્યાં કોઈ ક્લેશો પણ નથી. સાર્થવાહની આ વાત સાંભળ્યા પછી કેટલાક લોકો તેની સાથે ઋજુમાર્ગે જવા તૈયાર થયા અને કેટલાક લોકો વક્ર માર્ગે જવા તૈયાર થયા. ત્યાર પછી સારા દિવસે સાર્થવાહે પ્રયાણ કર્યું. આગળ જતાં સાર્થવાહ માર્ગને એક સરખો કર્યો (અર્થાત ખાડા-ટેકરા વગેરે દૂર કર્યા.) શિલા વગેરે ઉપર માર્ગના ગુણ-દોષને જણાવનારા અક્ષરો લખે છે. આટલું ચાલ્યા આટલું બાકી વગેરે લખે છે. આ પ્રમાણે જેઓ સાર્થવાહના બતાવવા પ્રમાણે ચાલ્યા, તેઓ તેની સાથે ટૂંક સમયમાં 20 તે નગરને પામ્યા. જે વળી લખ્યા અનુસાર પાછળ આવતા હતા તેઓ પણ નગરને પામે છે. જેઓ નિર્દેશ પ્રમાણે વર્યા નહીં કે લખ્યા પ્રમાણમાં ચાલ્યા નહીં અને ઊલટું છાયા વગેરેને સેવ્યા તેઓ નગરને પામ્યા નહીં કે (લખ્યાનુસારે ન વર્તવાને કારણે) પામતા પણ નથી. આ પ્રમાણે દ્રવ્યઅટવીદેશકનું દષ્ટાન્ત જાણવું. ७. पिशाचाः क्षणं क्षणमभिद्रवन्ति तेऽपि न गणयितव्याः, भक्तपानं च तत्र विभागतो विरसं दुर्लभं 25 चेति, अप्रयाणं च न कर्त्तव्यम्, अनवरतं च गन्तव्यं, रात्रावपि द्वौ यामौ स्वप्तव्यं शेषद्विके च गन्तव्यमेव, एवं गच्छद्भिरेव देवानुप्रियाः ! क्षिप्रमेवाटवी लङ्घयते, लवयित्वा च तदेकान्तदौर्गत्यवर्जितं प्रशस्तं शिवपुरं प्राप्यते, तत्र च पुनर्न भवन्ति केचित्क्लेशा इति । ततस्तत्र केचित्तेन समं प्रवृत्ता ये ऋजुना प्रधाविताः, अन्ये पुनरितरेण, ततः स प्रशस्ते दिवसे उच्चलितः, पुरतो व्रजन् मार्ग आहन्ति (समीकरोति), शिलादिसु च पथो गुणदोषपिशुनान्यक्षराणि लिखति, एतावद्गतमेतावच्छेषमिति विभाषा, एवं ये तस्य निर्देशे वृत्तास्ते 30 तेन सममचिरेण तत्पुरं प्राप्ताः, येऽपि लिखितानुसारेण सम्यग्गच्छन्ति तेऽपि प्राप्नुवन्ति, ये न वृत्ता न वा वर्त्तन्ते छायादिषु प्रतिसेविनस्ते न प्राप्ता न चापि प्राप्नुवन्ति, एवं द्रव्याटवीदेशिकज्ञातम् । 15 Page #48 -------------------------------------------------------------------------- ________________ भाव2वीभi 64नय (नि. ८०७) . ३८ इयाणि भावाडवीदेसिगणाए जोइज्जइ-सत्थवाहत्थाणीया अरहंता, उग्घोसणाथाणीया धम्मकहातडिगाइथाणीया जीवा, अडवीत्थाणीओ संसारो, उज्जुगो साहुमग्गो, वंको य सावगमग्गो, पप्पपुरत्थाणीओ मोक्खो, वग्घसिंघतुल्ला रागद्दोसा, मणोहररुक्खच्छायाथाणीया इत्थिगाइसंसत्तवसहीओ, परिसडियाइत्थाणीआओ अणवज्जवसहीओ, मग्गतडत्थहक्कारणपुरिसथाणगा पासत्थाई अकल्लाणमित्ता, सत्थिगाथाणीया साहू, दवग्गाइथाणिया कोहादओ कसाया, फलथाणीया 5 विसया, पिसायथाणीया बावीसं परीसहा भत्तपाणाणि एसणिज्जाणि, अपयाणगथाणीओ निच्चु(रु)ज्जमो, जामदुगे सज्झाओ, पुरपत्ताणं च णं मोक्खसुहंति । एत्थ य तं पुरं गंतुकामो जणो उवएसदाणाइणा उवगारी सत्थवाहोत्ति नमसति, एवं मोक्खत्थीहिवि भगवं पणमियव्वो॥ तथा चाह - जह तमिह सत्थवाहं नमइ जणो तं पुरं तु गंतुमणो । परमुवगारित्तणओ निविग्घत्थं च भतीए ॥९०७॥ - હવે આ દષ્ટાન્તને) ભાવ–અટવીના દેશક દષ્ટાન્ત સાથે જોડે છે – સાર્થવાહના સ્થાને અરિહંતો જાણવા. ઉદ્ઘોષણાના સ્થાને ધર્મકથા, તટિક–કાપેટિકાદિના સ્થાને જીવો, અટવીના સ્થાને સંસાર, ઋજુ એટલે સાધુ માર્ગ અને વક્ર સ્થાને શ્રાવક માર્ગ જાણવો, પ્રાપ્તવ્ય નગરના સ્થાને મોક્ષ, વાઘ અને સિંહ સમાન રાગ-દ્વેષ, મનોહરવૃક્ષોની છાયા સમાન સ્ત્રી વગેરેથી સંસત 15 વસતિઓ, પડેલા પીળા પાંદડાવાળા વૃક્ષોની છાયા સમાન નિરવદ્ય (સ્ત્રી વગેરેની સંસક્તિથી રહિત) વસતિઓ, માર્ગના કિનારે રહેલા અને બોલાવતા પુરુષો સમાન અકલ્યાણમિત્ર એવા પાર્થસ્થાદિ જાણવા. સાથે સમાન સાધુઓ, દાવાગ્નિ વગેરે સમાન ક્રોધાદિ કષાયો, કિંપાકફળ સમાન વિષયો, પિશાચ સમાન બાવીસ પરિષહો, ભક્તપાન સમાન એષણીય આહાર–પાણી, । 20 અપ્રયાણ સમાન નિરુદ્યમ, બે પ્રહરનો સ્વાધ્યાય અને નગરને પ્રાપ્ત કરવું એટલે મોક્ષસુખને પ્રાપ્ત કરવું. અહીં જેમ તે નગરને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો લોક “ઉપદેશ–દાનાદિવડે આ ઉપકારી છે એમ માની સાર્થવાહને નમસ્કાર કરે છે. એ જ પ્રમાણે મોક્ષાર્થી જીવોએ પણ ભગવાનને નમસ્કાર કરવા યોગ્ય છે. આ જ વાતને કહે છે. ગાથાર્થ : જેમ તે નગરમાં જવાની ઇચ્છાવાળો લોક પરમોપકારી હોવાથી અને નિર્વિદન 25 ८. इदानीं भावाटवीदेशिकज्ञाते योज्यते-सार्थवाहस्थानीया अर्हन्तः, उद्घोषणास्थानीया धर्मकथा, तटिकादिस्थानीया जीवाः, अटवीस्थानीयः संसारः, ऋजुः साधुमार्गः, वक्रश्च श्रावकमार्गः, प्राप्यपुरस्थानीयो मोक्षः, व्याघ्रसिंहतुल्यौ रागद्वेषौ, मनोहरवृक्षच्छायास्थानीयाः स्त्र्यादिसंसक्तवसतयः, परिशटितादिस्थानीया अनवद्यवसतयः, मार्गतटस्थाह्वायकपुरुषस्थानीयाः पार्श्वस्थादयोऽकल्याणमित्राणि, सार्थिकस्थानीयाः साधवः, दवाग्न्यादिस्थानीयाः क्रोधादयः कषायाः, फलस्थानीया विषयाः, पिशाचस्थानीया द्वाविंशतिः परीषहाः, 30 भक्तपानान्येषणीयानि, अप्रयाणस्थानीयो नित्यो(रु)द्यमः, यामद्विके स्वाध्यायः, पुरप्राप्तानां च मोक्षसुखमिति। अत्र च तत्पुरं गन्तुकामो जन उपदेशदानादिनोपकारी सार्थवाह इति नमस्यति, एवं मोक्षार्थिभिरपि भगवान् प्रणन्तव्यः । * निरुज्जमो इति मलयगिरिवृत्तौ । Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अरिहो उ नमुक्कारस्स भावओ खीणरागमयमोहो मुक्खत्थीणंपि जिणो तहेव जम्हा अओ अरिहा ॥९०८॥ गाथाद्वयं निगदसिद्धं, नवरं मदशब्देन द्वेषोऽभिधीयते इति ॥ संसाराअडवीए मिच्छत्तऽन्नाणमोहिअपहाए । जेहिं कय देसिअत्तं ते अरिहंते पणिवयामि ॥९०९॥ व्याख्या : संसाराटव्यां, किंविशिष्टायां ?-'मिथ्यात्वाज्ञानमोहितपथायां' तत्र मिथ्यात्वाज्ञानाभ्यां मोहितः पन्था यस्यामिति विग्रहः, तस्यां, यैः कृतं देशिकत्वं तानर्हतः 'प्रणौमि' अभ्यर्थयामीति માથાર્થ: II૬૦૧ ___ दृष्ट्वा ज्ञात्वा च सम्यक् पन्थानमासेव्य च कृतं नान्यथा, तथा चाऽऽह सम्मइंसणदिवो नाणेण य सुट्ट तेहिं उवलद्धो । चरणकरणेण पहओ निव्वाणपहो जिणिदेहिं ॥९१०॥ व्याख्या : 'सम्यग्दर्शनेन' अविपरीतदर्शनेन दृष्टः, ज्ञानेन च 'सुष्ठ' यथाऽवस्थितः तैरर्हद्भिर्जातः, चरणं च करणं चेत्येकवद्भावस्तेन 'प्रहतः' आसेवितः 'निर्वाणपथः' मोक्षमार्गो जिनेन्द्रैः । तत्र व्रतादि चरणं, पिण्डविशुद्धयादि च करणं, यथोक्तम् - 15 પાર પામવા માટે ભક્તિથી તે સાર્થવાહને નમસ્કાર કરે છે. ગાથાર્થ : તે જ રીતે ભાવથી રાગ-દ્વેષ અને મોહ વિનાના જિનો મોક્ષાર્થી જીવોને પણ નમસ્કારને યોગ્ય છે, અને જે કારણથી નમસ્કારને યોગ્ય છે તે કારણથી જિનો અર્થ = અહેતું કહેવાય છે. ટીકાર્થ: બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર મદ શબ્દનો દ્વેષ અર્થ કરવો. ૯૦૭-૯૦૮ 20 ગાથાર્થઃ મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત થયા છે. માર્ગો જેમાં એવી સંસારરૂપ અટવીમાં જેઓ માર્ગદશક બન્યા છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. ટીકાર્થ: સંસારરૂપી અટવીમાં, કેવા પ્રકારની છે આ અટવી? – મિથ્યાત્વ અને અજ્ઞાનવડે વિપરીતપણાને પામેલા છે માર્ગો જેમાં એવી આ સંસારઅટવીમાં જેઓવડે માર્ગદશિકપણું કરાયું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. મેં ૯૦૯ ! ' 25 અવતરણિકા : આ માર્ગદશકત્વ અરિહંતોએ જોઈને, જાણીને અને તે માર્ગને સમ્યક રીતે સેવીને કર્યું છે, પણ જોયા, જાણ્યા કે સેવ્યા વિના કર્યું નથી, એ વાતને કહે છે કે . ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અવિપરીતદર્શનરૂપ સમ્યગ્દર્શનવડે અરિહંતોએ આ માર્ગ જોયો છે, જ્ઞાનવડે અરિહંતોએ તે માર્ગ યથાવસ્થિત જાણ્યો છે. ચરણસિત્તરી અને કરણસિત્તરીવડે જિનેન્દ્રોએ આ 30 નિર્વાણ માર્ગ સેવ્યો છે. અહીં “ચરણ અને કરણ' સમાહાર દ્વન્દ્રસમાસથી એકવચન કરેલ જાણવું. અહીં ચરણસિત્તરી તરીકે વ્રતાદિ જાણવા અને કરણસિત્તરી તરીકે પિંડવિશુદ્ધિ વગેરે જાણવું. કહ્યું *અર્થયામિ y. I Page #50 -------------------------------------------------------------------------- ________________ 5 un ચરણ-કરણસિત્તરીનું સ્વરૂપ (નિ. ૯૧૦-૯૧૧) ૪૧ “वयं सर्मणधम्म सर्जम वेयर्यावच्चं च बंर्भगुत्तीओ। गणादितियं तव कौवनिग्गहाई चरणमेयं ॥१॥ पिंडविसोही समिई भावण पंडैिमा य इंदिनिरीहो । पडिलेंहणगुत्तीओ अर्भिग्गहा चेव करणं तु ॥२॥" इति गाथार्थः ॥९१०॥ न केवलं प्रहत एव, किन्तु ते खल्वनेन पथा निर्वृतिपुरमेव प्राप्ता इति, आह च सिद्धिवसहिमुवगया निव्वाणसुहं च ते अणुप्पत्ता । - सासयमव्वाबाहं पत्ता अयरामरं ठाणं ॥९११॥ व्याख्या : 'सिद्धिवसतिं' मोक्षालयम् 'उपगताः' सामीप्येन-कर्मविगमलक्षणेन प्राप्ता इति, अनेनैकेन्द्रियव्यवच्छेदमाह, केषाञ्चित् सुखदुःखरहिता एव ते तत्र तिष्ठन्तीति दर्शनम्, अत आह- 10 'निर्वाणसुखं च तेऽनुप्राप्ता' निरतिशयसुखं प्राप्ता इत्यर्थः, ते च केषाञ्चिद्दर्शनपरिभवादिनेहाऽऽगच्छन्तीति दर्शनं, तन्निवृत्त्यर्थमाह-'शाश्वतं' नित्यम् 'अव्याबाधं' व्याबाधारहितं છે– “પાંચ વ્રતો, દશ શ્રમણધર્મ, સત્તર પ્રકારના સંયમ, દશપ્રકારે વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યનુતિઓ જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ ચારનો નિગ્રહ આ પ્રમાણે ચરણસિત્તરિ જાણવી. |૧|| વસ્ત્ર–પાત્ર–આહાર–પાણીની શુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવનાઓ, બાર પ્રતિમા, પાંચ 15. ઇન્દ્રિયોનો નિગ્રહ, પચ્ચીસ પ્રકારે પડિલેહણા, ત્રણ ગુપ્તિ અને દ્રવ્યાદિ ચાર અભિગ્રહ એ પ્રમાણે કરણસિત્તરી જાણવી. રા” a૯૧oો. - અવતરણિકા : અરિહંતોએ આ માર્ગ માત્ર સેવ્યો જ નથી પરંતુ આ માર્ગવડે નિવૃતિપુરને પામ્યા પણ છે. એ વાતને કહે છે કે ગાથાર્થ સિદ્ધિવસતિને નજીકથી પામ્યા, નિર્વાણ સુખને પામ્યા અને શાશ્વત, અવ્યાબાધ 20 એવા અજરામર સ્થાનને અરિહંતો પામ્યા છે. 1 ટીકાર્થઃ સિદ્ધિરૂપી વસતિને એટલે કે મોક્ષાલયને કર્મને નાશ કરવા દ્વારા નજીકથી પામ્યા છે. આ “૩૫ તા:' વિશેષણવડે એકેન્દ્રિય જીવોની બાદબાકી કહીં (અર્થાત્ એકેન્દ્રિય જીવો પણ જો કે સિદ્ધશિલાને પામેલા છે. છતાં તેઓ કર્મના નાશવડે પામ્યા નથી. તેથી આ વિશેષણ દ્વારા તેમની બાદબાકી થાય છે.) કેટલાક લોકોનો એ મત છે કે – “મોક્ષાલયને પામેલા જીવો ત્યાં 25. સુખ–દુઃખથી રહિત છે.” આ મતનું ખંડન કરવા કહે છે કે – “ નિરતિશયસુખને તેઓ પામ્યા છે.” (અર્થાત્ મોક્ષમાં સુખનો અભાવ નથી પણ નિરૂપમ સુખ છે.) વળી, કેટલાક દર્શનો એવું માને છે કે – “મોક્ષને પામેલા જીવો પોતાના તીર્થનો પરાભવ થતો જોઈને આ ધરતી ઉપર પોતાના તીર્થના શત્રુઓનો નાશ કરવા પુનઃ અવતાર લે છે.” (પરિત્રાણાય સાધૂનાં વિનાશાય રે સુતાં. ધર્મસંસ્થા નાથ સંભવામિ યુગે યુગે II) આવા મિથ્યાદર્શનોનું ખંડન કરવા કહે છે કે – “મોક્ષમાં 30 ગયેલા જીવો શાશ્વત એટલે કે નિત્ય અને બાધા વિનાના એવા જરા-મરણથી રહિત સ્થાન પામેલા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्राप्ताः 'अजरामरं स्थानं' जरामरणरहितं स्थानमिति गाथार्थः ॥९११॥ द्वारं १ ॥ साम्प्रतं द्वितीयद्वारव्याचिख्यासयाऽऽह पावंति जहा पारं संमं निज्जामया समुद्दस्स । भवजलहिस्स जिणिंदा तहेव जम्हा अओ अरिहा ॥९१२॥ 5 व्याख्या : 'प्रापयन्ति' नयन्ति 'यथा' येन प्रकारेण 'पारं' पर्यन्तं 'सम्यक्' शोभनेन विधिना 'निर्यामकाः' प्रतीताः, कस्य ?-समुद्रस्य, भवजलधेः' भवसमुद्रस्य जिनेन्द्रास्तथैव पारं प्रापयन्तीति वर्तते, यस्मादेवमतस्तेऽर्हाः, नमस्कारस्येति गम्यते, अयं संक्षेपार्थः ॥९१२॥ भावत्थो पुण एत्थ निज्जामया दुविहा, तंजहा-दव्वनिज्जामया भावनिज्जामया य, दव्वनिज्जामए उदाहरणं तहेव घोसणगं विभासा । एत्थ अट्ठवाया वण्णेयव्वा, तंजहा-पाईणं वाए पडीणं वाए ओईणं वाए 10 दाहिणं वाए, जो उत्तरपुरथिमेण सो सत्तासुओ, दाहिणपुव्वेणं तुंगारो, अवरदाहिणेणं बीआओ, अवरुत्तरेण गज्जभो, एवेते अट्ठ वाया, अन्नेवि दिसासुं अट्ठ चेव, तत्थ उत्तरपुव्वेणं दोन्नि, तंजहाउत्तरसत्तासुओ पुरथिमसत्तासुओ य इयरीए वि दोन्निवि पुरथिमतुंगारो दाहिणतुंगारो य, दाहिणवीयावो छ. ॥११॥ અવતરણિકા : હવે બીજા નિર્ધામકરૂપ દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે 15 थार्थ : टीअर्थ प्रमाण वो. ટીકાર્થ જેમ મુખ્ય ખલાસી સમ્યફ રીતે સમુદ્રના પારને પમાડે છે. તેમ જિનેન્દ્રો સંસારસમુદ્રના પારને પમાડે છે અને જે કારણથી તેઓ પારને પમાડે છે તે કારણથી તેઓ નમસ્કારને અઈ = યોગ્ય છે. મૂળગાથામાં “નમસ્કારને' શબ્દ આપ્યો નથી. તે અહીં સામર્થ્યથી જાણી લેવો. II૯૧રો, આ સંક્ષેપાર્થ કહ્યો. ભાવાર્થ અહીં (કથાનકથી જાણવો.) નિર્યામકો = મુખ્ય ખલાસી બે પ્રકારે 20 હોય છે. દ્રવ્યનિર્ધામક અને ભાવનિર્યામક. દ્રવ્યનિર્ધામકના ઉદાહરણમાં પૂર્વની જેમ જ ઘોષણા વગેરે વર્ણન જાણવું. (સમુદ્રમાં વાહનો લઈ જતાં અનુકૂળ અને પ્રતિકૂળ પવનો વાતા હોય છે. તેનાં નામો ટીકાકારશ્રી હવે જણાવે છે.) અહીં આઠ પવનો કહેવા યોગ્ય છે – પૂર્વ દિશાનો પવન, પશ્ચિમ દિશાનો પવન, ઉત્તર દિશાનો પવન, દક્ષિણ દિશાનો પવન, ઇશાન ખૂણાથી જે પવન વાય છે તે સક્તાસુક નામે ઓળખાય છે. અગ્નિ ખૂણાનો તુંગાર પવન, નૈઋત્ય ખૂણાનો 25 બીજાપ, અને વાયવ્ય ખૂણાનો ગર્જભ. આ પ્રમાણે દિશા-વિદિશાના આઠ પવનો છે. આ જ પ્રમાણે દિશામાં (અર્થાત્ દિશા–વિદિશાના વચ્ચેના સ્થાનમાં) અન્ય આઠ પવનો જાણવા. તેમાં ઇશાનખૂણા સંબંધી બે પવનો, તે આ પ્રમાણે – ઉત્તરસક્તાસુક (અર્થાત્ ઇશાન અને ઉત્તર દિશા ९. भावार्थः पुनरत्र निर्यामका द्विविधाः, तद्यथा-द्रव्यनिर्यामका भावनिर्यामकाच, द्रव्यनिर्यामके उदाहरणं तथैव घोषणं विभाषा । अत्राष्टौ वाता वर्णयितव्याः, तद्यथा-प्राचीनवातः प्रतीचीनवातः उदीचीनवातो 30 दाक्षिणात्यवातः, य उत्तरपौरस्त्यः स सक्तासुकः दक्षिणपूर्वस्यां तुङ्गारः, अपरदक्षिणस्यां बीजाप: अपरोत्तरस्यां गर्जभः, एवमेतेऽष्टवाताः, अन्येऽपि दिश्वष्टैव, तत्रोत्तरपूर्वस्यां द्वौ, तद्यथा-उत्तरसक्तासुकः पूर्वसक्तासुकश्च, इतरस्यामपि द्वावेव-पूर्वतुङ्गारो दक्षिणतुङ्गारश्च, दक्षिणबीजापो * विभावो, विजाओ। Page #52 -------------------------------------------------------------------------- ________________ અરિહંતરૂપી નિર્ધામકનો ઉપકાર (નિ. ૯૧૩) ના ૪૩ अवरवीयावो य, अवरगज्जभो उत्तरगज्जभो य, एए सोलस वाया । तत्थ जहा जलिहिमि कालियावायरहिए गज्जहाणुकूलवाए निउणनिज्जामगसहिया निच्छिड्डुपोता जहिट्ठियं पट्टणं पावेंति, एवं च मिच्छत्तकालियावायविरहिए सम्मत्तगज्जभपवाए । एगसमएण पत्ता सिद्धिवसहिपट्टणं पोया ॥९१३॥ व्याख्या : मिथ्यात्वमेव कालिकावातः तेन विरहिते भवाम्भोधौ तथा सम्यक्त्वगर्जभप्रवाते, कालिकावातो ह्यसाध्यः गजभस्त्वनुकूलः, एकसमयेन प्राप्ताः सिद्धिवसतिपत्तनं 'पोता:' जीवबोहित्थाः, तन्निर्यामकोपकारादिति भावना ॥ ततश्च यथा सांयात्रिकसार्थः प्रसिद्धं निर्यामकं चिरगतमपि यात्रासिद्ध्यर्थं पूजयति, एवं ग्रन्थकारोऽपि सिद्धिपत्तनं प्रति प्रस्थितोऽभीष्टयात्रासिद्धये निर्यामकरत्नेभ्यस्तीर्थकद्भयः स्तवचिकीर्षयेदमाह 10 વચ્ચેના સ્થાનથી વાતો પવન) અને બીજો પૂર્વસક્તાસુક (અર્થાત્ ઈશાન અને પૂર્વ દિશા વચ્ચેના સ્થાનથી વાતો પવન.) આ જ પ્રમાણે અગ્નિખૂણા સંબંધી બે પવનો – એક પૂર્વતુંગાર અને બીજો દિક્ષિણતુંગાર, નૈઋત્યખૂણા સંબંધી બે પવનો – એક દક્ષિણબીજાપ અને બીજો પશ્ચિમબીજાપ, વાયવ્ય સંબંધી બે પવનો– એક પશ્ચિમગર્લભ અને બીજો ઉત્તરગર્જભ. આ પ્રમાણે સોળ પવનો થાય છે. (આ સોળ પવનોમાં જે પવન વાહનોને પ્રતિકૂળ હોય તે કાલિકાવાત નામે ઓળખાય 15 છે અને જે અનુકૂળ હોય તે ગર્જભ નામે ઓળખાય છે – રતિ ટીખળ) જેમ કાલિકાવાતથી રહિત અને ગર્લભ નામના અનુકૂળ પવનવાળા સમુદ્રમાં નિપુણ ખલાસી સહિતના, છિદ્ર વિનાના વાહનો ઇચ્છિત નગરને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે – ગાથાર્થ : મિથ્યાત્વરૂપ કાલિકાવાતથી રહિત અને સમ્યક્ત રૂપ ગર્જભ પવનવાળા (સંસાર સમુદ્રમાં) જીવરૂપ વાહનો સિદ્ધિવસતિરૂપ નગરને એક સમયે પામ્યા. ટીકાર્થ : મિથ્યાત્વરૂપ કાલિકાવાતથી રહિત તથા સમ્યક્તરૂપ ગર્જભપવનવાળા ભવરૂપ સમુદ્રમાં, કાલિકાવાત એ અસાધ્ય છે અને ગર્લભ એ અનુકૂળ પવન છે. એવા આ ભવસમુદ્રમાં એક સમયે સિદ્ધિવસતિરૂપ નગરને જીવરૂપ વાહનો પામ્યા છે. કેવી રીતે પામ્યા છે ?) જીવરૂપ વાહનોના નિર્યામકસમાન એવા તીર્થકરોના ઉપકારથી (તેઓ પામ્યા છે.) ૧૯૧૭ll તેથી જેમ સમુદ્રની મુસાફરી કરનારાઓનો સમૂહ ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામેલા એવા 25 પ્રસિદ્ધ નિર્યામકને પોતાની યાત્રાની સિદ્ધિ માટે પૂજે છે. એ પ્રમાણે મોક્ષ માટે પ્રયાણ કરી ચૂકેલા એવા ગ્રંથકાર પણ પોતાને ઇચ્છિત યાત્રાની સિદ્ધિ માટે નિર્ણાયકોમાં રત્નસમાન એવા તીર્થકરોની સ્તવના કરવાની ઇચ્છાથી આગળ કહે છે કે १०. ऽपरबीजापश्च, अपरगर्जभ उत्तरगर्जभश्च, एते षोडश वाताः । तत्र यथा जलधौ कालिकावातरहिते गर्जभानुकूलवाते निपुणनिर्यामकसहिता निश्छिद्रपोता यथेप्सितं पत्तनं प्राप्नुवन्ति । 20 30 Page #53 -------------------------------------------------------------------------- ________________ 5. ૪૪ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) निज्जामगरयणाणं अमूढनाणमइकण्णधाराणं । वंदामि विणयपणओ तिविहेण तिदंडविरयाणं ॥९१४॥ व्याख्या : 'निर्यामकरत्नेभ्यः' अर्हद्भयः 'अमूढज्ञाना' यथावस्थितज्ञाना मननं मतिः-संविदेव सैव कर्णधारो येषां ते तथाविधास्तेभ्यो वन्दामि विनयप्रणतस्त्रिविधेन त्रिदण्डविरतेभ्य इति થાઈ: ૬૨૪ તા ૨ | साम्प्रतं तृतीयद्वारव्याचिख्यासयाऽऽह पालंति जहा गावो गोवा अहिसावयाइदुग्गेहिं । पउरतणपाणिआणि अ वणाणि पावंति तह चेव ॥९१५॥ जीवनिकाया गावो जं ते पालंति ते महागोवा । मरणाइभया उ जिणा निव्वाणवणं च पावंति ॥९१६॥ तो उवगारित्तणओ नमोऽरिहा भविअजीवलोगस्स। सव्वस्सेह जिणिंदा लोगुत्तमभावओ तह य ॥९१७॥ व्याख्या : गाथात्रयं निगदसिद्धमेव ॥ द्वारम् ३ ॥ एवं तावदुक्तेन प्रकारेण नमोऽर्हत्वहेतवे गुणाः प्रतिपादिताः, साम्प्रतं प्रकारान्तरेण ગાથાર્થ : નિર્યામકોમાં રત્નસમાન, યથાવસ્થિત જ્ઞાનવાળી મતિરૂપ ખલાસીવાળા, અને ત્રણદંડથી વિરત એવા (અરિહંત ભગવંતોને) વિનયથી નમ્ર એવો હું મન–વચન કાયાથી વંદન ' વી | 15 ટીકાર્થ – નિર્યામકોમાં રત્નસમાન એવા અરિહંતોને, યથાવસ્થિતજ્ઞાનવાળી મતિ એ જ છે ખલાસી જેઓના એવા (અરિહંતોને), વંદન કરું છું. વિનયથી નમેલો એવો હું, મન-વચન20 કાયારૂપ ત્રિવિધ પ્રકારવડે, ત્રણ દંડથી વિરત એવા અરિહંતોને. (ટીકાર્થનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) al૯૧૪ll અવતરણિકા : હવે ત્રીજું મહાગોપ નામના દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : જેમ ગોવાળિયાઓ સાપ–વાઘાદિયુક્ત એવા સ્થાનોથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ–પાણીવાળા વનો સુધી ગાયોને પહોંચાડે છે. 25 ગાથાર્થ: તે જ રીતે જિનેશ્વર ભગવંતો ષજીવનિકાયરૂપ ગાયોનું મરણાદિ ભયોથી રક્ષણ કરે છે અને નિર્વાણરૂપ વન સુધી પહોંચાડે છે, તેથી મહાગોપ છે. ગાથાર્થ : તેથી ઉપકારીપણાથી અને લોકોત્તમ હોવાથી અહીં જિનેશ્વરભગવંતો સર્વ ભવ્યજીવલોકને નમસ્કાર યોગ્ય છે. ટીકાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. તે ૯૧પ-૯૧૭ // 30 અવતરણિકા આ પ્રમાણે ઉક્ત પ્રકારવડે અરિહંતોના ગુણો નમસ્કારની યોગ્યતાના કારણ તરીકે કહ્યા. હવે બીજી રીતે નમસ્કારની યોગ્યતામાં કારણભૂત ગુણોને કહેવાની ઇચ્છાથી કહે Page #54 -------------------------------------------------------------------------- ________________ અન્યપ્રકારે અરિહંતોની નમસ્કારયોગ્યતાના કારણો (નિ. ૯૧૮) रागद्दोसकसाए इंदिआणि अ पंचवि । परीस उवसग्गे, नामयंता नमोऽरिहा ॥ ९१८॥ व्याख्या : रागद्वेषकषायेन्द्रियाणि च पञ्चापि परीषहानुपसर्गान्नामयन्तो नमोऽर्हा इति । 'रञ्ज रागे' रज्यते अनेन अस्मिन् वा रञ्जनं वा रागः, स च नामादिश्चतुर्विधः, तत्र नामस्थापने सुगमे, 5 द्रव्यरागो द्वेधा-आगमतो नोआगमतश्च, आगमतो रागपदार्थज्ञस्तत्रानुपयुक्तः, नोआगमो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तभेदस्त्रिविधः, व्यतिरिक्तोऽपि कर्मद्रव्यरागो नोकर्मद्रव्यारागश्च, कर्मद्रव्यरागश्चतुर्विधः- रागवेदनीयपुद्गला योग्याः १ बध्यमानका २ बद्धाः ३ उदीरणावलिकाप्राप्ताश्च ४. बन्धपरिणामाभिमुखा योग्याः, बन्धपरिणामप्राप्ता बध्यमानकाः, निर्वृत्तबन्धपरिणामाः सत्कर्मतया स्थिता जीवेनाऽऽत्मसात्कृता बद्धाः, उदीरणाकरणेनाऽऽकृष्योदीरणावलिकामानीताश्चरमा इति, 10 नोकर्मद्रव्यरागस्तु कर्मरागैकदेशस्तदन्यो वा, तदन्यो द्विविधः - प्रायोगिको वैश्रसिकश्च प्रायोगिक कुसुम्भरागादिः वैश्रसिकाः सन्ध्याभ्ररागादिः, भावरागोऽप्यागमेतरभेदाद् द्विधैव, आगमतो रागपदार्थज्ञ उपयुक्तः, नोआगमतो रागवेदनीयकर्मोदयप्रभवः परिणामविशेषः, स च द्वेधा - प्रशस्तो प्रशस्तश्च, છે છું नमोऽर्हत्वहेतुगुणाभिधित्सयाऽऽह ૪૫ ગાથાર્થ : રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહો અને ઉપસર્ગોને દૂર કરતાં હોવાથી 15 (અરિહંતો) નમસ્કારને યોગ્ય છે. ટીકાર્થ : રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષદો અને ઉપસર્ગોને દૂર કરતાં હોવાથી (અરિહંતો) નમસ્કારને યોગ્ય છે. તેમાં રંજ ધાતુ રાગના અર્થમાં વપરાય છે, અર્થાત્ જેનાવડે રંગાય અથવા જે હોતે છતે રંગાય અથવા રંગવું તે રાગ. આ રાગ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં નામ—સ્થાપના સુગમ જ છે. દ્રવ્ય રાગ બે પ્રકારે છે—આગમથી અને નોઆગમથી. 20 આગમથી દ્રવ્યરાગ એટલે રાગપદના અર્થને જાણનારો એવો પણ તે અર્થમાં અનુપયુક્ત જીવ. નોઆગમથી દ્રવ્યરાગ, જ્ઞશરીર—ભવ્યશરીર અને તયતિરિક્ત એમ ત્રણ પ્રકારનો છે. તેમાં તદ્યુતિરિક્ત પણ કર્મદ્રવ્યરાગ અને નોકર્મદ્રવ્યરાગ એમ બે પ્રકારનો છે. કર્મદ્રવ્યરાગ એટલે કે રાગવેદનીય (રતિમોહનીયાદિ) પુદ્ગલ ચાર પ્રકારે છે. (૧) યોગ્ય—બંધપરિણામને અભિમુખ. (૨) બધ્યમાનક બંધપરિણામને પ્રાપ્ત કરતા (૩) બદ્ધ = બંધપરિણામને પામી સત્તાને પામેલા 25 એટલે કે જીવવડે આત્મસાત્ કરાયેલા (૪) ઉદીરણાવલિકામાં પ્રવિષ્ટ = ઉદીરણા કરણવડે ખેંચીને ઉદયાવલિકામાં લાવેલા. = નોકર્મદ્રવ્યરાગ આ પ્રમાણે-કર્મદ્રવ્યરાગનો એક દેશ અથવા કર્મદ્રવ્યરાગથી અન્ય. કર્મદ્રવ્યરાગથી અન્ય બે પ્રકારે – પ્રાયોગિક અને વૈશ્રસિક. તેમાં કસુંબાનો રંગ એ પ્રાયોગિક છે અને સંધ્યાનો આકાશરંગ એ વૈશ્રસિક (કુદરતી) છે. 30 Page #55 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 ૪૬ એક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अप्रशस्तस्त्रिविधः-दृष्टिरागो विषयरागः स्नेहरागश्च तत्र त्रयाणां त्रिषष्ठ्यधिकानां प्रावादुकशतानामात्मीयात्मीयदर्शनानुरागो दृष्टिरागः, यथोक्तम् 25 "असियसयं किरियाणं अकिरियवाईणमाहु चुलसीई । अन्नाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसा ॥१॥ जिणवयणबाहिरमई मूढा णियदंसणाणुराएण । सव्वण्णुकहियमेते मोक्खपहं न उ पवज्जंति ॥२॥" યોગ્ય બધ્યમાન આગમથી જ્ઞશરીર ' બન દ્રવ્યરાગ + ભવ્યશરીર ફર્મદ્રવ્યરાગ + નોઆગમથી ↓ પ્રાપ્ત તતિરિક્ત + નોકર્મદ્રવ્યરાગ તદેકદેશ અથવા તદન્ય + વૈશ્રસિક સંધ્યાકાળનો રંગ ભાવરાગ પણ આગમનોઆગમથી એમ બે પ્રકારે છે. આગમથી રાગપદના અર્થને જાણનારો અને તે અર્થમાં ઉપયુક્ત જીવ. નોઆગમથી ભાવરાગ એટલે રાગવેદનીકર્મના (રતિમોહનીયાદિ કર્મના) ઉદયથી ઉત્પન્ન થયેલ પરિણામવિશેષ. આ પરિણામવિશેષ એ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. અપ્રશસ્ત પરિણામ ત્રણ પ્રકારે – દૃષ્ટિરાગ, વિષયરાગ, અને સ્નેહરાગ, તેમાં ત્રણસો ત્રેસઠ વાદીઓનો પોતપોતાના દર્શન ઉપરનો જે રાગ તે દૃષ્ટિરાગ કહેવાય 20 છે. કહ્યું છે “એકસો એંશી ક્રિયાવાદીઓ, ચોર્યાશી અક્રિયાવાદીઓ, સડસઠ અજ્ઞાનવાદીઓ, અને બત્રીશ વિનયવાદીઓ ।૧।। જિનવચનથી બાહ્યમતિવાળા અને માટે જ મૂઢ એવા આ મતો પોતપોતાના દર્શનના અનુરાગથી સર્વજ્ઞકથિત મોક્ષમાર્ગને સ્વીકારતા નથી. ૨’ શબ્દાદિ પાંચ વિષયો પ્રત્યેનો રાગ એ વિષયરાગ કહેવાય છે. તથા વિષયાદિનિમિત્ત વિનાનો પ્રાયોગિક + કસુંભરંગ ११. अशीतं शतं क्रियावादिनामक्रियावादिनामाहुश्चतुरशीतिम् । अज्ञानिकानां सप्तषष्टिं वैनयिकानां च द्वात्रिंशतं ॥१॥ जिनवचनबाह्यमतयो मूढा निजदर्शनानुरागेण । सर्वज्ञकथितमेते मोक्षपथं नैव प्रपद्यन्ते રા Page #56 -------------------------------------------------------------------------- ________________ રાગને વિશે અહન્મિત્રનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ૪૭ विषयरागस्तु शब्दादिविषयगोचरः, स्नेहरागस्तु विषयादिनिमित्तविकलोऽविनीतेष्वप्यपत्यादिषु यो भवति, तत्रेह रागे उदाहरणम्-खिंतिपतिट्ठियं णयरं, तत्थ दो भाउगा-अरहन्नओ अरहमित्तो य, महंतस्स भारिया खुडलए रत्ता, सो नेच्छइ, बहुसो उवसग्गेइ, भणिया य अणेण-किं न पेच्छसि भाउगंति ?, भत्तारो मारिओ, सा पच्छा भणइ इयाणि पि न इच्छसि ?, सो तेण निव्वेएण पव्वइओ, साहू जाओ, सावि अट्ठवसट्टा मया सुणिया जाया, साहुणो य तं गामं गया, सुणियाए 5 दिट्ठो, लग्गा मैग्गमग्गि, उवसग्गोत्ति नट्ठो रत्तीए । तत्थवि मया मक्कडी जाया अडवीए, तेऽवि कम्मधम्मसंजोगेण तीसे अडवीए मज्झेणं वच्चंति, तीए दिट्ठो लग्गा कंठे, तत्थवि किलेसेण पलाओ, तत्थवि मया जक्खिणी जाया, ओहिणा पेच्छा, छिदाणि मग्गइ, सोऽवि अप्पमत्तो, सा छिदं અવિનીત એવા પણ પુત્રાદિ ઉપરનો જે રાગ તે સ્નેહરાગ કહેવાય છે. અહીં રાગમાં ઉદાહરણ આ પ્રમાણે છે – 10 # રાગને વિશે અઈન્મિત્રનું દૃષ્ટાન્ત રે; ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતું. તેમાં બે ભાઈઓ હતા–અન્નક (મોટો) અને અહન્મિત્ર (નાનો.) મોટાભાઈની પત્ની નાનાભાઈ ઉપર કામરાગવાળી થઈ છે. પણ નાનોભાઈ ઇચ્છતો નથી. ઘણીવાર ભાભી દિયરને ઉપસર્ગ કરે છે. દિયરે ભાભીને કહ્યું–મોટાભાઈને કેમ જતા નથી ? (અર્થાત્ મોટાભાઈ હોવા છતાં તમે આવું શા માટે કરો છો?) ભાભીએ મોટાભાઈને મારી નાંખ્યા. ભાભી 15 દિયરને કહે છે કે–“હવે પણ કેમ તમે ઇચ્છતાં નથી?' દિયરે ભાભીના આવા વર્તનથી નિર્વેદ પામીને દીક્ષા લીધી, સાધુ થયો. ભાભી પણ આર્તધ્યાનને વશ થયેલી મરીને કૂતરી થઈ. સાધુઓ વિહાર કરીને તે ગામમાં આવ્યા, જ્યાં તે કૂતરીરૂપે જન્મી હતી.) કૂતરીએ સાધુને જોયો. તેની પાછળ પડી (અર્થાત્ સાધુ પાસે આવીને વારંવાર પોતાનો પતિ ન હોય તેવું વર્તન કરવા લાગી.) આ ગામમાં મને ઉપસર્ગ છે એમ વિચારી સાધુ રાત્રિએ વિહાર કરીને અન્ય સ્થાને ગયો. ભાભીનો જીવ મરીને જંગલમાં 20 વાંદરીરૂપે ઉત્પન્ન થયો. સાધુઓ પણ કર્મધર્મના સંયોગ (કર્મવશે) તે જ જંગલમાંથી પસાર થાય છે. વાંદરીએ સાધુને જોયો. ત્યાં પણ તે વાંદરી તેની પાછળ લાગી. ત્યાંથી પણ મહામુસીબતે સાધુ ભાગ્યો. ત્યાંથી મારીને તે જીવ યક્ષિણીરૂપે જન્મ્યો. અવધિવડે તે સાધુને જુએ છે. (સાધુની અપ્રમત્તદશાના પ્રભાવે યક્ષિણી કશું કરી શકતી નથી તેથી) સાધુના છિદ્રો શોધે છે. (અર્થાતુ ક્યારે પ્રમાદ કરે અને હું તેને મારી નાખું એમ વિચારી સાધુના પ્રમાદો શોધે છે.) પરંતુ તે સાધુ પણ અપ્રમત્ત 25 १२. क्षितिप्रतिष्ठितं नगरं, तत्र द्वौ भ्रातरौ-अरहन्नकोऽर्हन्मित्रश्च, महतो भार्या क्षुलके रक्ता, स नेच्छति, बहुश उपसर्गयति, भणिता चानेन-किं न पश्यसि भ्रातरमिति ?, भर्ता मारितः, सा पश्चाद्भणति-इदानीमपि नेच्छसि ?, स तेन निर्वेदेन प्रव्रजितः, साधुर्जातः, साऽपि आर्त्तवशार्ता मृता शुनी जाता, साधवश्च तं ग्राम गताः, शुन्या दृष्टः, लग्ना पृष्ठतः पृष्ठतः, उपसर्ग इति नष्टो रात्रौ । तत्रापि मृता मर्कटी जाता अटव्यां, तेऽपि कर्मधर्मसंयोगेन तस्या अटव्या मध्येन व्रजन्ति, तया दृष्टः, लग्ना कण्ठे, तत्रापि क्लेशेन पलायितः तत्रापि 30 मृता यक्षिणी जाताऽवधिना प्रेक्षते, छिद्राणि मार्गयति, सोऽप्यप्रमत्तः, सा छिद्रं * तदैवाऽऽगत्य साश्लेषं मुहुर्तुरिवाकरोत् । Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ . आवश्यनियुति • रिमद्रीयवृत्ति • समाषांतर (Hun-४) ने लहइ, सा य सव्वादरेणं तस्स छिदं मग्गेइ, एवं च जाइ कालो, तेण किर जे समवया समणा ते तं भणंति-हसिऊण तरुणसमणा भणंति धन्नोऽसि अरहमित्त ! तुमं । जंसि पिओ सुणियाणं वयंस ! गिरिमक्कडीणं च ॥१॥ अण्णया सो साहू वियरयं उत्तरह, तत्थ य पायविक्खंभं पाणियं, तेण पादो पसारिओ गइभेएण, तत्थ य ताए छिदं लहिऊण ऊरुओ छिन्नो, मिच्छामि दुक्कडंति5 पडिओ माहं आउक्काए पडिओ होज्जत्ति, सम्मद्दिट्ठियाए सा धाडिया, तहेव सप्पएसो लाइओ रूढो य देवयप्पहावेणं, अन्ने भणंति-सो भिक्खस्स गओ अन्नगामे, तत्थ ताए वाणमंतरीए तस्स रूवं छाएत्ता तस्स रूवेणं पंथे तलाए ण्हाइ, अन्नेहिं दिट्ठो, सिटुं गुरूणं, आवस्सए आलोएइ, गुरूहिं भणियं-सव्वं आलोएहि अज्जो !, सो उवउत्तो मुहणंतगमाइ, भणइ-न संभरामि खमासमणा !, હતો. યક્ષિણી સાધુના એક પણ છિદ્ર પામતી નથી. તેથી વધુ પ્રયત્નવડે તેના છિદ્રો શોધે છે. 10 આ પ્રમાણે કાળ પસાર થાય છે. આ જોઈને જે સમાનવયવાળા એવા તરુણ સાધુઓ હતા તે અહન્મિત્રને હસતા હસતા કહે છે કે – “હે અન્મિત્ર ! તું ધન્ય છે, કારણ કે તું કૂતરીઓને प्रिय छ, हे मित्र ! वणी पर्वताना शमीने तुं प्रिय छे. ॥१॥ એકવાર તે સાધુ ખાડાને ઓળંગે છે. તે ખાડામાં પગની પહોળાઈ જેટલું પાણી હતું. (અર્થાત એક ડગલાનું જેટલું અંતર થાય તેટલું પાણી હતું. એવો અર્થ જણાય છે.) તેથી ઉતાવળે તેણે 15 પગ પહોળો કર્યો. તેમાં તે યક્ષિણીએ તેના આ પ્રમાદને લઈ સાધુની જાંઘ તોડી નાંખી. તે સાધુ અપ્લાય ઉપર ન પડું.” એમ વિચારી મિચ્છામિ દુક્કડે આપતો (બાજુમાં પડ્યો.) સમ્યગ્દષ્ટિ દેવે તે યક્ષિણીને ભગાડી અને છિન્નપગ તે જ રીતે પાછો લાગી ગયો તથા દેવપ્રભાવે રૂઝ પણ આવી ગઈ. આ સ્થાને અન્ય આચાર્યો એમ કહે છે કે – તે સાધુ ભિક્ષા માટે અન્ય ગામમાં ગયો. ત્યાં તે વાણવ્યંતરી સાધુના રૂપને છૂપાવી પોતે તેનું રૂપ લઈ માર્ગમાં રહેલ તળાવમાં સ્નાન 20 કરે છે. બીજા સાધુઓએ સ્નાન કરતા સાધુને જોયો અને ગુરુને વાત કરી. સાંજે તે સાધુ પ્રતિક્રમણમાં सालोयना ४३ छे. (परंतु स्नाननी झालोयना न भेटत) गुरमे पूछ्यु - “हे मार्य ! ५५i અતિચારોની આલોચના કર.” ત્યારે તે સાધુએ સવારના મુહપતિના પડિલેહણથી લઈ સાંજ સુધીની સર્વ ક્રિયાઓમાં ઉપયોગ મૂક્યો. પછી કહ્યું – “હે ગુરુમહારાજ! આ સિવાય મને કંઈ યાદ १३. न लभते, सा च सर्वादरेण तस्य छिद्रं मार्गयति, एवं च याति कालः तेन (सह) किल ये 25 समवयसः तं भणन्ति-हसित्वा तसगश्रमणा भणन्ति धन्योऽसि अर्हन्मित्र ! त्वम् । यदसि प्रियः शन्या वयस्य ! गिरिमर्कट्याश्च ॥१॥ अन्यदा स साधुर्वितरकमुत्तरति, तत्र च पादविष्कम्भं पानीयं, तेन पादः प्रसारितो गतिभेदेन, तत्र च तया छिद्रं लब्ध्वोरु छिन्नं, मिथ्या मे दुष्कृतमिति पतितो माऽहमप्काये पतितो भूवमिति, सम्यग्दृष्ट्या सा धाटिता, तथैव सप्रदेशो लगितो रूढश्च देवताप्रभावेण अन्ये भणन्ति-स भिक्षायै गतोऽन्यग्रामे, तत्र तया व्यन्तर्या तस्य रूपं छादयित्वा तस्य रूपेण पथि तडाके स्नाति, अन्यैदृष्टः, 30 शिष्टं गुरुभ्यः, आवश्यके आलोचयति, गुरुभिर्भणितं-सर्वमालोचय आर्य !, स उपयुक्तो मुखानन्तकादि (केषु) भणति- न संस्मरामि क्षमाश्रमणाः ! *संमं प्र०, जाव पडिक्कमणं देवसियं ताव आभोएति प्र०। Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ (નિ. ૯૧૮) લોક ૪૯ तेहिं पडिभिण्णो भणइ-नस्थित्ति, आयरिया अणुवट्ठियस्स न दिति पायच्छित्तं, सो चिंतेइ-किं कह वत्ति ? सा उवसंता साहइ-एयं मए कयं, सा साविया जाया, सव्वं परिकहेइ । एस तिविहो अप्पसत्थो, तस्स अप्पसत्थस्स इमा णिरुत्तगाहा "रज्जति असुभकलिमलकुणिमाणिढेसु पाणिणो जेणं । रागोत्ति तेण भण्णइ जं रज्जइ तत्थ रागत्थो ॥१॥" एषोऽप्रशस्तः, प्रशस्तस्त्वर्हदादिविषयः, यथोक्तं "अरहंतेसु य रागो रागो साहूसु बंभयारीसु । ૪ પત્ય સરળ r” एवंविधं रागं नामयन्तः-अपनयन्तः, क्रियाकालनिष्ठाकालयोरभेदादपनीत एव गृह्यते, બાદ પ્રશતનામનાયુ, , તસ્યાપિ વાત્મહત્વા, માદા પસંસ્થા' રૂત્યાદિ વર્થ ?, 10 આવતું નથી.” ગુરુએ ફરી ભારપૂર્વક પૂછ્યું છતાં સાધુ કહે છે – “હવે કોઈ અતિચાર બાકી નથી.” (ત્યારે ગુરુએ કહ્યું –) “આચાર્યો અનુપસ્થિતને (અર્થાત્ જે એક પણ અતિચારને છુપાવે છે તે અનુપસ્થિત કહેવાય છે, તેવા જીવને) પ્રાયશ્ચિત આપતા નથી.” સાધુ વિચારે છે કે – કયો અતિચાર અથવા કેવી રીતે અતિચાર મેં સેવ્યો છે ? (મને જ ખબર નથી.)” તે યક્ષિણી શાંત થયેલી આચાર્યને કહે છે – “આ મેં કર્યું છે.” ત્યાર પછી તે શ્રાવિકા થઈ અને બધી વાત 15 કરી. આ ત્રણે પ્રકારનો રાગ અપ્રશસ્ત છે. તે અપ્રશસ્તરાગની નિયુક્તિગાથા (રાગ શબ્દની વ્યુત્પત્તિ અર્થ બતાવતી ગાથા) આ પ્રમાણે છે – “જેનાવડે જીવો અશુભ અને દુર્ગધી એવા માંસાદિ અનિષ્ટ વસ્તુમાં રંગાય છે = આસક્ત થાય છે તે કારણથી તે રાગ કહેવાય છે, કારણ કે રાગને પામેલો જીવ તેમાં રંગાય છે. જેના” આ અપ્રશસ્ત રાગ છે. ' અરિહંતાદિ પ્રત્યેનો રાગ એ પ્રશસ્તરાગ છે. કહ્યું છે – “સરાગી એવા સાધુઓનો અરિહંતોને 20 વિશે અને બ્રહ્મચારી એવા સાધુઓને વિશે જે રાગ, તે પ્રથમ પ્રશસ્ત રાગ છે. ૧.” આવા પ્રકારના રાગને દૂર કરતાં (અરિહંતો નમસ્કારને યોગ્ય છે એમ અન્વય જોડવો.) અહીં “રાગને દૂર કરતાં' એમ વર્તમાનકૃદંત હોવા છતાં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો અભેદ હોવાથી દૂર કરેલો એવો જ રાગ ગ્રહણ કરવાનો છે. શંકા : (અપ્રશસ્તરાગને દૂર કરવો એ હજુ સંગત છે પરંતુ) પ્રશસ્તરાગને દૂર કરવો એ 25 યુક્ત નથી. . १४. तैः प्रतिभिन्नो भणति-नास्तीति, आचार्या अनुपस्थिताय न ददते प्रायश्चित्तं, स चिन्तयति-किं कथं वेति, सोपशान्ता कथयति-एतन्मया कृतं, सा श्राविका जाता, सर्वं परिकथयति । एष त्रिविधः अप्रशस्तः, तस्याप्रशस्तस्यैषा निरुक्तगाथा-'रज्यन्ति अशुभकलिमलकुणिमानिष्टेषु प्राणिनो येन । राग इति तेन भण्यते यद्रज्यति तत्र रागस्थः ॥१॥ अर्हत्सु च रागो रागः साधुषु ब्रह्मचारिषु । एष प्रशस्तो रागोऽद्य 30 सरागाणां साधूनाम् ॥१॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सरागसंयतानां कूपखननोदाहरणात् प्राशस्त्यमित्यलं प्रसङ्गेन । इदानीं दोषो द्वेषो वा, 'दुष वैकृत्ये' दुष्यतेऽनेन अस्मिन्नस्माद्दूषणं वा दोषः, "द्विष अप्रीतौ' वा द्विष्यतेऽनेनेत्यादिना द्वेषः, असावपि नामादिश्चतुर्विधो न्यक्षेण रागवदवसेयः, तथाऽपि दिग्मात्रतो निर्दिश्यते-नोआगमतो द्रव्यद्वेषः ज्ञशरीरेतरव्यतिरिक्तः कर्मद्रव्यद्वेषो नोकर्मद्रव्यद्वेषश्च, कर्मद्रव्यद्वेषः योग्यादिभेदाश्चतुर्विधा एव पुद्गलाः, 5 नोकर्मद्रव्यद्वेषो दुष्टवणादिः, भावद्वेषस्तु द्वेषकर्मविपाकः, स च प्रशस्तेतरभेदः, प्रशस्तोऽज्ञानादि गोचरः, तथा ह्यज्ञानमविरतिमित्यादि द्वेष्टि, अप्रशस्तस्तु सम्यक्त्वादिगोचरः, तत्राप्रशस्ते उदाहरणंणेदो नाम नाविओ गंगाए लोगं उत्तारेइ, तत्थ य धम्मरूई णाम अणगारो तीए नावाए उत्तिण्णो, સમાધાનઃ ના, પ્રશસ્તરાગ પણ કર્મબંધનું કારણ હોવાથી તેને દૂર કરવો એ યુક્ત જ છે. શંકા : જો આ રાગ કર્મબંધનું કારણ જ છે તો સરાગી સંયતોનો અરિહંતાદિને વિશેનો [0 રાગ પ્રશસ્ત કેવી રીતે કહેવાય ? સમાધાનઃ સરાગી સંયતોને કૂપખનનના દષ્ટાન્તથી તે રાગ પ્રશસ્ત છે. (કૂપખનન દષ્ટાન્ત આ પ્રમાણે છે કે – વ્યક્તિ પોતાની તૃષા દૂર કરવા કૂવો ખોદે. તેમાં કૂવો ખોદવા જતા અંદરથી નીકળતા કાદવથી પોતાનું શરીર લેપાય છે, પરંતુ સ્વચ્છ પાણી નીકળતા તે પાણીથી પોતાની તૃષા પણ દૂર કરે છે અને શરીર ઉપર લાગેલ કાદવ પણ સાફ કરે છે. તેમ સરાગી સંયમી જીવો 15 અરિહંતો વગેરે પ્રત્યેના આવા પ્રશસ્ત રાગના આધારે શુભ પરિણામોને ઉત્પન્ન કરી ધીરે ધીરે આ રાગભાવને પણ નષ્ટ કરે છે.) હવે દોષ અથવા ષની વ્યાખ્યા કરે છે – જેના વડે અથવા જેની હાજરીમાં અથવા જેનાથી આત્મા દુષિત થાય તે દોષ અથવા દૂષિત થવું તે દોષ. આ રીતે વિકૃતિના અર્થમાં વપરાતા ‘ધાતુને લઈ અર્થ કહ્યો. હવે અપ્રીતિના અર્થમાં વપરાતાં ધાતુને લઈ અર્થ કહે છે કે – 20 દિY' જેના વડે આત્મા દ્વેષ પામે તે દ્વેષ. દ્વેષ પણ રાગની જેમ નામાદિ ચાર પ્રકારે વિસ્તારથી જાણવો. છતાં દિશા માત્રથી દેખાડાય છે. (અર્થાત્ દિશાસૂચન કરાય છે.) – નોઆગમથી જ્ઞશરીરભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યષ તરીકે કર્મદ્રવ્ય (ક્રોધ માન, અરતિ મોહનીયના દ્રવ્ય) દ્વેષ અને નોકર્પદ્રવ્યદ્રષ. તેમાં કર્મદ્રવ્યષ તરીકે યોગ્યાદિ ચાર પ્રકારના પુદ્ગલો જાણવા અને નોકર્પદ્રવ્યષ તરીકે દુવ્રણાદિ જાણવા. ભાવષ એટલે દ્વેષકર્મનો (ક્રોધ મોહનીયનો) ઉદય, અને તે પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં અજ્ઞાનાદિ ઉપર થતો ક્રોધ એ પ્રશસ્ત છે. જેમ કે, વ્યક્તિ પોતાના અજ્ઞાન, અવિરતિ ઉપર અપ્રીતિ કરે. જયારે સમ્યક્ત્વાદિ ઉપરનો દ્વેષ એ અપ્રશસ્ત ષ છે. અપ્રશસ્ત દ્વેષ ઉપર ઉદાહરણ આ પ્રમાણે – ઠેષ ઉપર નંદનાવિકનું દૃષ્ટાન્ત = 30 નંદ નામનો એક નાવિક લોકોને ગંગાની સામે પાર ઉતારે છે. ત્યાં એકવાર ધર્મરુચિ નામના १५. नन्दो नाम नाविको गङ्गायां लोकानुत्तारयति, तत्र च धर्मरुचिर्नाम अनगारस्तया नावोत्तीर्णः, 25 Page #60 -------------------------------------------------------------------------- ________________ અપ્રશસ્તદ્વેષનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૫૧ णो मोल्लं दाऊण गओ, साहू रुद्धो, फिडिया भिक्खावेला, तहावि न विसज्जेइ, वालुयाए उपहाए तिसाईओ य अमुचंतो रुट्ठो, सो य दिट्ठीविसलद्धिओ तेण डड्डो मओ एगाए सभाए घरकोइलओ जाओ, साहूवि विहरंतो तं गामं गओ, भत्तपाणं गहाय भोत्तुकामो सभं अइगओ, तेण दिट्ठो, सो पेक्खंतओ चेव तस्स आसुरत्तो, भोत्तुमारद्धस्स कयवरं पाडे, अन्नं पासं गओ, तत्थवि, एवं હિંચિ ન નખ્મફ, સો તું પલોટ્ટ્, જો રે સ ? નાવિાનંવમંગુતો ?, વડ્ડો, સમુદ્દે નઓ ગંગા પવિ- 5 सइ तत्थ वरिसे २ अण्णपणेणं मग्गेणं वहइ, चिराणगं जं तं मयगंगा भण्णइ, तत्थ हंसो जाओ, सोऽवि माहमासे सत्थेण पहाईए जाइ, तेण दिट्ठो, पाणियस्स पक्खे भरिऊण सिंचइ, तत्थवि उद्दविओ पच्छा सीहो जाओ अंजणगपव्वए, सोऽवि सत्थेण तं वीईवयइ, सीहो उट्ठिओ, सत्थो અણગાર તે નાવિકની નાવમાં બેસી ગંગાની સામે પાર ઉતર્યો. લોક મૂલ્ય આપીને ગયો. નાવિકે સાધુને રોક્યો. (મૂલ્ય ન મળવાથી સાધુને ત્યાં જ ઊભો રાખ્યો.) ભિક્ષાવેળા પૂર્ણ થઈ, છતાં 10 સાધુને છોડતો નથી. ગરમ—ગરમ એવી રેતી અને તૃષાથી પીડાતા જ્યારે નાવિકે સાધુને છોડ્યો નહીં,ત્યારે તે સાધુ ગુસ્સે થયો. તે સાધુ દૃષ્ટિવિષ લબ્ધિવાળો હતો. સાધુએ તેને બાળી નાંખ્યો. તે નાવિક મરીને એક સભામાં ગરોળીરૂપે ઉત્પન્ન થયો. સાધુ પણ વિહાર કરતાં કરતાં તે જ ગામમાં ગયો. ભક્તપાનને ગ્રહણ કરીને વાપરવાની ઇચ્છાવાળો સાધુ તે જ સભામાં પ્રવેશ્યો. ગરોળીએ સાધુને જોયો અને જોતાની સાથે જ સાધુ ઉપર ગુસ્સે થઈ. સાધુએ ગોચરી વાપરવાનુ 15 ચાલુ કરતા ગરોળી ઉપરથી કચરો પાડે છે. તેથી સાધુ બીજી બાજુએ ખસ્યો. તો ત્યાં પણ કચરો પાડે છે. આ પ્રમાણે કોઈ સ્થાને સાધુને ગોચરી વાપરવા મળતી નથી. સાધુ ગરોળીને દેખે છે. આ કોણ છે ? શું નંદનાવિકનો જ આ જીવ છે ? એમ વિચારી ગરોળીને બાળી નાંખી. ગંગા નદી સમુદ્રમાં જ્યાંથી પ્રવેશે છે. (તે સ્થાન દર વર્ષે બદલાય છે કારણ કે) દર વર્ષે ગંગા અન્ય—અન્ય માર્ગે સમુદ્રમાં પ્રવેશે છે. પ્રવેશના જે જુનો માર્ગ હોય છે, તે મૃતગંગા તરીકે 20 ઓળખાય છે. ત્યાં આ જીવ હંસરૂપે ઉત્પન્ન થયો. આ બાજુ સાધુ પણ મહામહિનામાં સાર્થની સાથે પ્રભાતે નીકળે છે. હંસ સાધુને જુએ છે અને પોતાના પાંખમાં ઠંડુ પાણી ભરીને સાધુ ઉપર સીંચે છે. ત્યાં પણ સાધુ તે હંસને બાળી નાંખે છે. ત્યાંથી મરી નાવિકનો જીવ અંજનક પર્વત ઉપર સિંહરૂપે ઉત્પન્ન થાય છે. સાધુ સાથે સાથે તે પર્વત ઉપરથી પસાર થાય છે. સિંહ ઊભો ૬. નનો મૂલ્ય તત્ત્વા રાત:, સાધૂરુદ્ધ:, òિટિતા મિક્ષાવેત્તા, તથાપિ ન વિસર્નતિ, 25 वालुकायामुष्णायां तृषार्दितश्चामुच्यमानो रुष्टः, स च दृष्टिविषलब्धिमान्, तेन दग्धो मृत एकस्यां सभायां गृहकोकिलो जातः, साधुरपि विहरन् तं ग्रामं गतः, भक्तपानं गृहीत्वा भोक्तुकामः सभामतिगतः, तेन दृष्टः, ' स पश्यन्नेव तस्मै क्रुद्धः, भोक्तुमारब्धे कचवरं पातयति, अन्यं पार्श्वं गतः, तंत्रापि, एवं कुत्रापि न लभते, सतं प्रलोकयति - कोरे एषः नाविको नन्दोऽमङ्गलः ?, दग्धः, समुद्रं यतो गङ्गा प्रविशति तत्र वर्षे वर्षेऽन्यान्येन मार्गेण वहति, चिरन्तनो यः स मृतगङ्गेति भण्यते, तत्र हंसो जात:, सोऽपि माघमासे सार्थेन 30 प्रभाते (पथातीतो) याति तेन दृष्टः, पानीयेन पक्षौ भृत्वा सिञ्चति तत्राप्यपद्रावितः पश्चात् सिंहो जातोऽञ्जनकपर्वते, सोऽपि सार्थेन तं व्यतिव्रजति, सिंह उत्थितः, सार्थो Page #61 -------------------------------------------------------------------------- ________________ आवश्य नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) भिन्नो, सो इमं न मुयइ, तत्थवि दड्ढो, मओ य वाणारसीए बडुओ जाओ, तत्थवि भिक्खं हिंडतं अन्नेहिं डिभरूवेहिं समं हाइ, छुभइ धूली, रुद्वेण दड्डो, तत्थेव राया जाओ, जाई संभरइ, सव्वाओ अईयजाईओ सरइ असुभाओ, जइ संपयं मारेइ तो बहुगाओ फिट्टो होमित्ति तस्स जाणणाणिमित्तं समस्सं समालंबेइ, जो एयं पूरइ तस्स रज्जस्स अद्धं देमि, तस्स इमो अत्थो - गंगाए नाविओ नंदो, 5 सहाए घरकोइलो । हंसो मयंगतीराए, सीहो अंजणपव्व ॥ १॥ वाणारसीए बडुओ, राया तत्थेव आगओ' एवं गोवगावि पढंति, सो विहरंतो तत्थ समोसढो, आरामे ठिओ, आरामिओ पढाइ, तेण पुच्छिओ साहइ, तेण भणियं-अहं पूरेमि 'एएसिं घायओ जो उ सो इत्थेव समागओ' सो घेत्तूणं रणो अग्गओ पढाइ, राया सुणंतओ मुच्छिओ, सो हम्मइ, सो भाइ हम्ममाणो - कव्वं થયો. લોકોનો સમૂહ વીખેરાઇ ગયો. તે સિંહ સાધુને છોડતો નથી. ત્યાં પણ સાધુએ સિંહને 10 जाणी नांय्यो. ૫૨ 15 ત્યાંથી મરી વારાણસીમાં બ્રાહ્મણબાળકરૂપે ઉત્પન્ન થયો. ત્યાં પણ ભિક્ષા માટે ફરતા તે સાધુને આ બાળક અન્ય બાળકો સાથે મળી મારે છે. સાધુની ઉપર ધૂળ નાંખે છે. તેથી ગુસ્સે થયેલો સાધુ બાળકને બાળી નાંખે છે. ત્યાં મરીને તે જ નગરીમાં રાજા બને છે. તે રાજાને જાતિસ્મરણજ્ઞાન થાય છે. તેમાં તે પોતાની સર્વ અશુભ જાતિઓનું સ્મરણ કરે છે. ‘જો હવે તે સાધુ મને મારશે તો આ ઘણી સમૃદ્ધિઓથી ચૂકી જઈશ' એમ વિચારી તે સાધુની ઓળખ માટે એક કોયડાનું આલંબન લે છે. જે આ કોયડાને પૂરશે તેને હું અડધું રાજ્ય આપીશ. તે કોયડાનો અર્થ આ પ્રમાણે હતો—“ગંગાકિનારે નાવિક નંદ, સભામાં ગરોળી, મૃતગંગા પાસે હંસ, અંજનપર્વત ઉપર સિંહ, ॥૧॥ વારાણસીમાં બાળક, ત્યાં જ રાજા તરીકે આવેલો છે.” આ પ્રમાણે આ કોયડો ત્યાંના ગોવાળીયાઓ પણ બોલે છે. તે સાધુ વિહાર કરતો ત્યાં આવ્યો અને ઉદ્યાનમાં રહ્યો. ઉદ્યાનમાં આ કોયડાને ત્યાંનો માળી બોલે છે. આ સાંભળી સાધુએ માળીને પૂછતાં માળીએ હકીકત કહી. સાધુએ કહ્યું “खा डोयडाने हुं पूरीश" तेोऽधुं - "खा जघानो घात છે તે અહીં આવ્યો છે.” આ પ્રમાણેનો જવાબ લઈને માળી રાજા પાસે આવીને જવાબ આપે છે. રાજા સાંભળતા જ બેભાન થઈ ગયો. આજુબાજુ રહેલા મંત્રી વગેરે માળીને પકડીને મારે 20 25 - १७. भिन्नः, स एनं न मुञ्चति, तत्रापि दग्धो मृतश्च वाराणस्यां बटुको जातः, तत्रापि भिक्षां हिण्डमानमन्यैर्डिम्भरूपैः समं हन्ति, क्षिपति धूलिं, रुष्टेन दग्धः, तत्रैव राजा जातः, जातिं स्मरति, सर्वा अतीतजातीरशुभाः स्मरति, यदि सम्प्रति मार्येय तदा बहोः स्फिटितोऽभविष्यम् इति तस्य ज्ञाननिमित्तं समस्यां समालम्बयति, य एनां पूरयति तस्मै राज्यस्यार्धं ददामि, तस्यैषोऽर्थः - गङ्गायां नाविको नन्दः सभायां गृहकोकिलः । हंसो मृतगङ्गातीरे सिंहोऽञ्जनपर्वते ॥१॥ वाराणस्यां बटुको राजा तत्रैवागत: ' एवं 30 गोपा अपि पठन्ति, स विहरन् तत्र समवसृतः, आरामे स्थितः, आरामिकः पठति, तेन पृष्टः कथयति, तेन भणितम् अहं पूरयामि, 'एतेषां घातको यस्तु सोऽत्रैव समागतः ' स गृहीत्वा राज्ञोऽग्रतः पठति, शृण्वन् मूर्च्छितः, स हन्यते स भणति हन्यमानः - काव्यं राजा Page #62 -------------------------------------------------------------------------- ________________ નયોવડે રાગ-દ્વેષની વિચારણા (નિ. ૯૧૮) ( ૫૩ काउं अहं न याणामि । लोगस्स कलिकलंडो एसो समणेण मे दिनो ॥१॥ राया आसत्थो वारेड, केणंति पुच्छियं, साहइ-समणेणं, राया तत्थ मणुस्से विसज्जेइ, जइ अणुजाणह वंदओ एमि, आगओ सड्डो जाओ, साहूवि आलोइपडिक्कंतो सिद्धो ॥एवंविधं द्वेष नामयन्त इत्यादि रागवदायोज्यं, इह रागद्वेषौ क्रोधाद्यपेक्षया नयैः पर्यालोच्यते-नैगमस्य सङ्ग्रहव्यवहारान्तर्गतत्वात् सङ्ग्रहादिभिरेव विचारः, तत्र सङ्ग्रहस्याप्रीतिजातिसामान्यात् क्रोधमानौ द्वेषः, मायालोभौ तु प्रीतिजातिसामान्याद् 5 रागः, व्यवहारस्य तु क्रोधमानमाया द्वेषः, मायाया अपि परोपघातार्थं प्रवृत्तिद्वारेणाप्रीतिजातावन्तर्भावात्, लोभस्तु रागः, ऋजुसूत्रस्य त्वप्रीतिरूपत्वात् क्रोध एव परगुणद्वेषः, मानादयस्तु भाज्याः, कथं ?, यदा मानः स्वाहङ्कारे प्रयुज्यते तदाऽऽत्मनि बहुमानप्रीतियोगाद् रागः, यदा तु स एव परगुणद्वेषे प्रयुज्यते तदाऽप्रीतिरूपत्वाद् द्वेषः, एवं मायालोभावप्यात्मनि છે. મરાતા માળીએ કહ્યું- “કાવ્યને બનાવવું હું જાણતો નથી. પરંતુ લોક માટે ઝઘડાનું કારણ 10 એવા આ કોયડાનો ઉત્તર મને એક શ્રમણે આપ્યો છે. ”, એટલામાં રાજા સ્વસ્થ થયો અને માળીને મારતા સૈનિકોને અટકાવે છે. તે પૂછે છે–“કોણે આ ઉત્તર આપ્યો ?” માળી કહે છે“શ્રમણે આપ્યો.” રાજા શ્રમણ પાસે પોતાના માણસો મોકલે છે-“જો અનુજ્ઞા આપે તો હું વંદન કરવા આવું. (એમ પૂછવા માટે). રાજા આવ્યો અને શ્રદ્ધાવાન થયો. સાધુ પણ આલોચના કરીને આવેલ પ્રાયશ્ચિતને પૂર્ણ કરી સિદ્ધ થયો. આ પ્રમાણે દ્વેષને દૂર કરતા.....' વગેરે રાગની જેમ 15 જોડી દેવું. (અર્થાત્ દ્વેષ દૂર કરતા અરિહંતો નમસ્કારયોગ્ય છે.) * અહીં રાગ અને દ્વેષને ક્રોધાદિની અપેક્ષાએ નિયોવડે વિચારાય છે. તેમાં નૈગમનો સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ થતો હોવાથી સંગ્રહાદિ નમોવડે જ વિચારાય છે. સંગ્રહનયના મતે અપ્રીતિરૂપ જાતિની સમાનતા હોવાથી ક્રોધ અને માન બંને દ્વેષરૂપ છે. તથા માયા અને લોભમાં પ્રીતિરૂપ જાતિની સમાનતા હોવાથી બંને રાગાત્મક છે. વ્યવહારના મતે ક્રોધ–માન અને માયા 20 એ ત્રણે તેષાત્મક છે કારણ કે બીજાના ઉપઘાત માટેની માયાની પ્રવૃત્તિથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય છે. આમ, માયાનો પણ અપ્રતિમાં જ સમાવેશ થતો હોવાથી એ પણ દ્વેષાત્મક જ છે. જયારે લોભ એ રાગાત્મક છે. - ઋજુસૂત્રનયના મતે પરગુણષાત્મક ક્રોધ એ જ અપ્રીતિરૂપ હોવાથી દ્રષાત્મક છે. જયારે માનાદિ એ ભાય છે. કેવી રીતે ? તે કહે છે કે – જ્યારે માન પોતાનો અહં પોષવા માટે 25 હોય ત્યારે પોતાનામાં બહુમાનપ્રીતિ થતી હોવાથી રાગરૂપ છે. પણ તે જ માન જ્યારે બીજાના ગુણો પ્રત્યેના દ્વેષ માટે થાય ત્યારે તે અપ્રીતિરૂપ હોવાથી દ્વેષરૂપ છે. આ જ પ્રમાણે માયા અને લોભ પણ પોતાનામાં મૂચ્છનું અર્પણ કરતાં હોવાથી રાગરૂપ છે, પરંતુ તે જ બીજાના ઉપઘાતનું કારણે બને તો અપ્રીતિરૂપ હોવાથી દ્રષાત્મક બને છે. १८. कर्तुमहं न जाने । लोकस्य कलिकारक एष श्रमणेन मह्यं दत्तः ॥१॥ राजा आश्वस्तो वारयति, 30 केनेति पृष्टं, कथयति-श्रमणेन, राजा तत्र मनुष्यान् विसृजति-यदि अनुजानीत वन्दितुमायामि, आगतः શ્રાવો નાત:, સાધુરાત્તોતિપ્રતિક્ષld: સિદ્ધઃ | * પૂછતીતિ મુક્તિ છે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) मूर्पिणाद् रागः, तावेव परोपघातनिमित्तयोगादप्रीतिरूपत्वाद् द्वेषः, शब्दादीनां तु लोभ एव मानमाये स्वगुणोपकारमूर्छात्मकत्वात् प्रीत्यन्तर्गतत्वाल्लोभस्वरूपवदतस्त्रितयमपि रागः, स्वगुणोपकारांशरहितास्तु मामाद्यंशाः क्रोधश्च परोपघातात्मकत्वात् द्वेष इत्यलं प्रसङ्गेन, विशेषभावना विशेषावश्यकादवसेयेति ॥द्वारम्॥ अथ कषायद्वारं, शब्दार्थः प्राग्वत्, तेषामष्टधा निक्षेपः, 5 નામથાપનાદ્રિવ્યામુત્પત્તિપ્રત્યયદેશરમાવત્નક્ષ:, સાદ ૨ - "णामं ठवणा दविए उप्पत्ती पच्चए य आएसे। रसभावकसायाणं णएहिं छहिं मग्गणा तेसिं ॥१॥" । तत्र नामस्थापने क्षुण्णे, द्रव्यकषायो व्यतिरिक्तः कर्मद्रव्यकषायो नोकर्मद्रव्यकषायश्च, શબ્દાદિનયોના મતે માન અને માયા એ લોભ જ છે, કારણ કે આ બંને પોતાના ગુણોથી 10 પ્રાપ્ત થતાં ઉપકાર વિશે મૂચ્છત્મક છે. (આશય એ છે કે જાતિસંપન્નતા વગેરે પોતાના ગુણોથી વ્યક્તિને જે યશ-કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે, તે યશ-કીર્તિ વગેરે સ્વગુણથી પ્રાપ્ત થતાં ઉપકારો છે. આ ઉપકારને વિશે = યશ-કીર્તિમાં મૂચ્છ પામવી એ અહંકાર છે. માટે આ માન એ સ્વગુણઉપકારમૂચ્છરૂપ છે. તથા માયા પણ પોતાના સ્વાર્થની પ્રાપ્તિમાં મૂચ્છિત વ્યક્તિ જ કરતી. હોવાથી સ્વગુણની ઉપકારમાં (પ્રાપ્તિમાં) મૂચ્છરૂપ માયા છે.) આમ બંને સ્વગુણોપકારમૂચ્છરૂપ 15 હોવાથી લોભના સ્વરૂપની જેમ માન અને માયાનો પણ પ્રીતિમાં સમાવેશ થાય છે અને માટે માન-માયા અને લોભ ત્રણે રાગાત્મક છે. (અર્થાતુ માન અને માયા મૂર્છાત્મક હોવાથી લોભ છે અને લોભનો પ્રીતિમાં સમાવેશ થતો હોવાથી ત્રણે રાગાત્મક છે.) વળી સ્વગુણોપકારરૂપ અંશથી રહિત એવા માનાદિના અંશો અને ક્રોધ એ પરોપઘાતાત્મક હોવાથી ટ્રેષરૂપ છે. (આશય એ છે કે પૂર્વે ઋજુસૂત્રના મતમાં જે કહ્યું કે માનાદિ સ્વ અહંકાર 20 માટે પ્રયોજાય ત્યારે રાગાત્મક છે વગેરે. તેની જેમ માનાદિના બે અંશો આ નય કહ્યું છે. તેમાં માનાદિના સ્વગુણોપકારરૂપ અંશ એ રાગાત્મક હોવાથી તે અંશથી રહિત માનાદિ જ્યારે બીજાના ગુણો પ્રત્યે દ્વેષ માટે પ્રયોજાય છે ત્યારે તે માનાદિ પરોપઘાતાત્મક હોવાથી વૈષ છે અને ક્રોધ તો સ્પષ્ટરૂપે પરોપઘાતાત્મક હોવાથી દ્રષાત્મક છે જ.) વધુ ચર્ચાથી સર્યું. વિશેષ ભાવના વિશેષાવશ્યક (ગા. ર૯૬૯ વગેરે)માંથી અથવા સ્વરચિતબૃહફ્રિકામાંથી જાણી લેવી. 25 હવે કષાયદ્વાર કહે છે. તેનો શબ્દાર્થ પૂર્વની જેમ જાણી લેવો. (અર્થાત્ જેનાથી કષ=સંસારનો આય=લાભ થાય તે કષાય.) તે કષાયોનો આઠ પ્રકારે નિક્ષેપ છે. તે આ પ્રમાણે – નામ, સ્થાપના, દ્રવ્ય, સમુત્પત્તિ, પ્રત્યય, આદેશ, રસ અને ભાવ. કહ્યું છે – “નામ, સ્થાપના, દ્રવ્ય, ઉત્પત્તિ, પ્રત્યય, આદેશ, રસ અને ભાવકષાયોની છ નયોવડે વિચારણા કરવી. ૧ાા” (વિ.આ.ભા.ગા. ૨૯૮૦). 30 તેમાં (૧-૨) નામકષાય અને સ્થાપનાકષાય સુગમ જ છે. (૩) જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવા દ્રવ્યકષાય તરીકે કર્યદ્રવ્યકષાય અને १९. नामस्थापनाद्रव्ये उत्पत्तौ प्रत्यय आदेशे च । रसभावकषायाणां नयैः षड्भिर्मार्गणा तेषाम् ॥१। Page #64 -------------------------------------------------------------------------- ________________ કષાયોના નિક્ષેપાઓ (નિ. ૯૧૮) कर्मद्रव्यकषायो योग्यादिभेदाः कषायपुद्गलाः, नोकर्मद्रव्यकषायस्तु सर्जकषायादिः, उत्पत्तिकषायो यस्माद् द्रव्यादेर्बाह्यात् कषायप्रभवस्तदेव कषायनिमित्तत्वाद् उत्पत्तिकषाय इति उक्तं च"किं° एत्तो कट्ठयरं जं मूढो खाणुगंमि अप्फिडिओ । खाणुस तस्स रूस ण अप्पणो दुप्पओगस्स ॥१॥" प्रत्ययकषायः खल्वान्तरकारणविशेषः तत्पुद्गललक्षणः, आदेशकषायः कैतवकृतभृकुटि - 5 भङ्गुराकारः, तस्य हि कषायमन्तरेणापि तथादेशदर्शनात्, रसकषायो हरीतक्यादीनां रसः, भाव द्विविधः-आगमतस्तदुपयुक्तो नोआगमतस्तदुदय एव, स च क्रोधादिभेदाच्चतुर्विधः, क्रोधोऽपि नामादिभेदाच्चतुर्विधः कषायप्ररूपणायां भावित एव, तथापि व्यतिरिक्तो द्रव्यक्रोधः નોકર્મદ્રવ્યકષાય. તેમાં કર્મદ્રવ્યકષાય તરીકે યોગ્યાદિભેદોવાળા કષાયના પુદ્ગલો જાણવા. તથા નોકર્મદ્રવ્યકષાય તરીકે સર્જકષાયાદિ, (સર્જ એ વનસ્પતિવિશેષ છે. તેનો સ્વાદ કષાયતુરો હોવાથી 16 તે કષાય કહેવાય છે. આદિ શબ્દથી હરિતકી વગેરે જાણવા. આ હિરતકી વગેરેનું દૃષ્ટાન્ત વિ.આ.ભા.માં છે.) (૪) જે બાહ્ય દ્રવ્યોથી કષાય ઉત્પન્ન થતો હોય તે દ્રવ્ય જ કષાયનું કારણ હોવાથી ઉત્પત્તિકષાય કહેવાય છે. કહ્યું છે “સ્થાણુ સાથે અફડાયેલો મૂઢ જીવ તે સ્થાણુ ઉપર રોષ કરે છે પણ પોતાના દુષ્પ્રયોગ ઉપર રોષ કરતો નથી, આનાથી વધારે કષ્ટતર શું છે ? ||૧||” 15 (૫) પ્રત્યયકષાય તરીકે કષાયનું પુદ્ગલરૂપ આંતરિકકારણવિશેષ જાણવું. (અહીં પ્રત્યયકષાય તરીકે કર્મ પુદ્ગલો લેવાનું કહ્યું એટલે પ્રશ્ન એ થાય કે પૂર્વે કર્મદ્રવ્યકષાય તરીકે પણ કર્મપુદ્ગલો જ લેવાના કહ્યા. તો આ બેમાં તફાવત શું ? વિચારતા એવું લાગે છે કે કર્મદ્રવ્યકષાય તરીકે જે પુદ્ગલો કહ્યા તે હજુ ઉદયમાં આવેલા નથી. એટલે તે અનુદિત પુદ્ગલો છે જ્યારે અહીં પ્રત્યયકષાય તરીકે જે પુદ્ગલો લેવાના છે તે ઉદય પામેલા પુદ્ગલો જાણવા કારણ કે તે કષાયનું 20 કારણ બને છે. જો કે વિ.આ. ભાષ્યમાં પ્રત્યયકષાય તરીકે કષાયના આંતરિક કારણ એવા અવિરતિ વગેરે' કહ્યા છે.) ૫૫ (૬) આદેશકષાય તરીકે (આંતરિક કષાય વિના જ બહા૨થી) કૃત્રિમ અથવા કપટવડે કરાયેલ ભ્રકૃટિઓનો ભંગાદિ આકાર જાણવો, કારણ કે આંતરિક કષાય વિના પણ વ્યક્તિનો આવો આકાર જોઈ લોકો ‘આ ક્રોધ કરે છે' એવો વ્યપદેશ કરતા દેખાય છે. (અહીં ‘ત’ શબ્દથી આકાર 25 અર્થ જાણવો તેથી પંક્તિનો અર્થ આ પ્રમાણે કે – આકારનો કષાયવિના પણ કષાયરૂપે આદેશ વ્યપદેશ થતો દેખાય છે. ભાવાર્થ ઉપર પ્રમાણે.) - (૭) હરીતકી વગેરેનો રસ એ કષાય તુરો હોવાથી તે રસ રસકષાય કહેવાય છે. (૮) ભાવકષાય બે પ્રકારે છે આગમથી=કષાયપદના અર્થમાં ઉપયુક્ત જીવ અને નોઆગમથી કષાય મોહનીયનો ઉદય જ ભાવકષાય છે. આ ભાવકષાય ક્રોધાદિભેદથી ચાર 30 પ્રકારે છે. તેમાં ક્રોધ પણ નામ—સ્થાપનાદિ ભેદથી ચાર પ્રકારનો છે. જો કે કષાયની પ્રરૂપણામાં = २०. किमेतस्मात्कष्टतरं यन्मूढः स्थाणावास्फालितः । स्थाणवे तस्मै रुष्यति नात्मनो दुष्प्रयोगाय ॥१॥ = Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) प्राकृतशब्दसामान्यापेक्षत्वात् चर्मकारकोत्थः रजकनीलिकोत्थश्च क्रोध इति गृह्यते, भावक्रोधस्तु क्रोधोदय एव, स च चतुर्भेदः, यथोक्तं भाष्यकृता-“जलरेणुभूमिपव्वयराईसरिसो चउब्विहो कोहो" प्रभेदफलमुत्तरत्र वक्ष्यामः । तत्थ कोहे उदाहरणं-वसंतपुरे णयरे उच्छन्नवंसो एगो दारगो देसंतरं संकममाणो सत्थेण उज्झिओ तावसपल्लिं गओ, तस्स नामं अग्गिओत्ति, तावसेण संवड्डिओ, जम्मो 5 नामं सो तावसो, जमस्स पुत्तोति जमदग्गिओ जाओ, सो घोरं तवच्चरणं करेइ, विक्खाओ जाओ। इओ य दो देवा वेसाणरो सड्डो धनंतरी तावसभत्तो, ते दोवि परोप्परं पन्नवेंति, भणंति यसाहुतावसे परिक्खामो, आह सड्ढो-जो अम्हं सव्वअंतिगओ तुब्भ य सव्वप्पहाणो ते परिक्खामो । इओ य मिहिलाए णयरीए तरुणधम्मो पउमरहो राया, सो चंपं वच्चइ તે વિચારાઈ ગયો છે. (કારણ કે ક્રોધનો કષાયમાં અંતર્ભાવ થઈ જાય છે.) છતાં જ્ઞશરીર10 ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવા દ્રવ્યક્રોધ તરીકે, ક્રોધ શબ્દ પ્રાકૃતશબ્દસામાન્યની અપેક્ષાવાળો હોવાથી (અર્થાતુ પ્રાકૃત ભાષામાં ક્રોધ શબ્દને મળતા જેટલા શબ્દો છે તે અહીં સમજવાના હોવાથી) ચમારનો કોથળો, ધોબીનો ગળીનો કોથળો વ્યતિરિક્ત દ્રવ્યક્રોધ તરીકે જાણવા. ભાવક્રોધ એટલે ક્રોધનો ઉદય જ, અને તે ચાર પ્રકારે છે. ભાગ્યકારે કહ્યું છે – “જળરેણુ-ભૂમિ અને પર્વતની રેખા સમાન ચાર પ્રકારનો ક્રોધ છે.” આ ક્રોધના પેટાભેદો અને ફળો 15 અમે આગળ કહીશું. ક્રોધનું ઉદાહરણ આ પ્રમાણે છે – ક્રોધ ઉપર જમદગ્નિકનું દૃષ્ટાન્ત ; વસંતપુર નગરમાં જેના વંશનો નાશ થયો છે એવો એક બાળક દેશાંતરમાં જતા સાર્થથી છૂટો પડેલો તાપસોની પલ્લિમાં પહોંચ્યો. તેનું નામ અગ્નિક હતું. તાપસ પાસે તે મોટો થયો. તે તાપસનું નામ જમ હતું. આ બાળક જમનો પુત્ર હોવાથી તેનું જમદગ્નિક નામ પડ્યું. તે 20 ઘોર તપનું આચરણ કરે છે. ચારે બાજુ વિખ્યાત થયો. આ બાજુ બે દેવો હતા, એક વૈશ્વાનર જે શ્રદ્ધાવાન હતો (અર્થાત્ જિનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળો હતો) અને બીજો ધનવંતરી કે જે તાપસનો ભક્ત હતો. તે બંને એકબીજાને સમજાવે છે અને કહે છે કે – આપણે સાધુ અને તાપસની પરીક્ષા કરીએ. ત્યારે શ્રાદ્ધદેવ બોલ્યો કે – “જે અમારામાં સર્વાન્તિક છે (અર્થાત્ જે સૌથી ઓછો વિનીત છે) તે અને તમારા તાપસોમાં જે સર્વપ્રધાન હોય 25 તેની આપણે પરીક્ષા કરીએ.” આ બાજુ મિથિલા નગરીમાં નવો-નવો ધર્મ પામેલો પદ્મરથ નામે રાજા હતો. એકવાર २१. जलरेणुभूमिपर्वतराजीसदृशश्चतुर्विधः क्रोधः । २२. तत्र क्रोधे उदाहरणम-वसन्तपुरे नगरे उत्सन्नवंश एको दारको देशान्तरं संक्रामन् सार्थेनोज्झतस्तापसपल्लीं गतः, तस्य नामाग्निक इति, तापसेन संवर्धितः, यमो नाम स तापसः, यमस्य पुत्र इति जामदग्न्यो जातः,स घोर तपश्चरणं करोति, विख्यातो 30 નાતઃ | ત તૌ રેવ-વૈશ્વાન: શ્રાવો ઘવારી (૨) તાપમ:, ત તાપ પરસ્પર પ્રજ્ઞાપયત:, भणतश्च-साधुतापसी परीक्षावहे, आह श्राद्धः-योऽस्माकं सर्वान्तिको युष्माकं च सर्वप्रधानस्तौ परीक्षावहे। इतश्च मिथिलायां नगर्या तरुणधर्मा पद्मरथो राजा, स चम्पां व्रजति Page #66 -------------------------------------------------------------------------- ________________ ક્રોધમાં જમદગ્નિકનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૫૭ वैंसुपुज्जसामिस्स र्मूले पव्वयामित्ति, तेहिं सो परिक्खिज्जइ भत्तेणं पाणेण य, पंथे य विसमे सो सुकुमालओ दुक्खाविज्जइ, अणुलोमे य से उवसग्गे करिंति, सो धणियतरागं थिरो जाओ, सो तेहिं न खोभिओ, अन्ने भांति - सावओ भत्तपच्चक्खाइओ, ते सिद्धपुत्तरूवेणं गया, अइसए साहिति, भांति य-मा इमं करेहि जहा चिरं जीवियव्वं, सो भाइ-बहुओ मे धम्मो होहीति, न खोडं । गया जमदग्गिस्स मूलं, सउणरूवाणि कयाणि, कुच्चे से घरओ कओ, सउणओ 5 भइ-भद्दे ! जामि हिमवंतं, सा न देइ मा ण एहिसित्ति, सो सवहे करेइ - गोघायकाइ जहा एमित्ति, सा भाइ-न एएहिं पत्तियामित्ति, जइ एयस्स रिसिस्स दुक्कियं पियसित्ति तो ते विसज्जेमि, सो रुट्ठो, તે ‘વાસુપૂજ્યસ્વામી (અર્થાત્ વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા) પાસે હું દીક્ષા લઉં' એવા વિચારથી ચંપાનગરી તરફ પ્રયાણ કરે છે. (તે દિવસે કો'ક કારણથી રાજાને ઉપવાસ હતો. તેથી) તે દેવો (તેના પચ્ચક્ખાણનો ભંગ કરવા) ભક્ત–પાનવડે રાજાની પરીક્ષા કરે છે. વિષમ એવા માર્ગમાં 10 સુકુમાર એવા તે રાજાને ઘણું કષ્ટ આપે છે અને અનુકૂળ એવા ઉપસર્ગો પણ રાજાને કરે છે. પરંતુ તે વધુ ધર્મમાં સ્થિર થયો. તે દેવો રાજાને ચલિત ન કરી શક્યા. અહીં કેટલાક આચાર્યો અન્ય રીતે કહે છે કે ‘એક શ્રાવકે અનશન કર્યું. (તેને અનશનથી ચલિત કરવા) બંને દેવો સિદ્ધપુત્રનું રૂપ (મુંડ; સશિવા: સમાર્યો ગૃહસ્થવિશેષ: સિદ્ધપુત્રઃ અર્થાત્ શિખા સિવાયનું મુંડન કરનાર, પત્નીવાળો ગૃહસ્થવિશેષ સિદ્ધપુત્ર કહેવાય છે.) કરીને આવ્યા. અનશન કરવાને બદલે 15 – ‘આ આલોકના માનુષ્ય સુખોને ભોગવવારૂપ ફાયદોઓ કહે છે અને શ્રાવકને સમજાવે છે કે અનશન તું કર નહીં પણ લાંબુ જીવ.” શ્રાવક કહે છે “આનાથી મને ઘણો ધર્મ થશે.” ઘણું સમજાવવા છતાં તે દેવો શ્રાવકને ચલિત કરી શકતા નથી. (આ રીતે બંને દેવોએ જૈનધર્મના અનુયાયીની પરીક્ષા કરી અને ત્યાર પછી તાપસોની પરીક્ષા કરવા) બંને દેવો જમદગ્નિ પાસે — ગયા. 20 બંને દેવો પક્ષીનું રૂપ કરે છે અને જમદગ્નિની દાઢીમાં પોતાનો માળો બાંધે છે. પક્ષીએ પક્ષિણીને કહ્યું. કે, “હે ભદ્રા ! જો તું રજા આપે તો હું હિમવંત પર્વત ઉપર જાઉં.” “તે પાછો નહિ આવે” એમ વિચારી પક્ષિણી રજા આપતી નથી. ત્યારે પક્ષી સોગંદ આપે છે કે —“હું આવીશ જ અન્યથા ગાયને મારનારા જેટલું પાપ મને લાગો (વગેરે સોગંદ ખાધા.)” પક્ષિણી કહે છે— “આવા સોગંદનો મને વિશ્વાસ નથી. પરંતુ જો તું ન આવે તો આ ઋષિના પાપો તને લાગે, 25 २३. वासुपूज्यस्वामिनो मूले प्रव्रजामीति, ताभ्यां स परीक्ष्यते भक्तेन पानेन, पथि च विषमे स • सुकुमारो दुःख्यते, अनुलोमांश्च तस्योपसर्गान् कुरुतः, स बाढं स्थिरो जातः, स ताभ्यां न क्षोभितः, अन्ये भणन्ति - श्रावको भक्तप्रत्याख्यायकः, तौ सिद्धपुत्ररूपेण गतौ, अतिशयान् कथयतः, भणतश्च - मा इमं कार्षीः यथा चिरं जीवितव्यं, स भणति- बहुर्मे धर्मो भविष्यति, न शक्य: ( क्तः ) क्षोभयितुं । गतौ ગમનેમૂત્ત, શનરૂપે તે, હૈં તસ્ય મૃદું તું, શનજો મળતિ-મદ્રે ! યામિ હિમવાં, મા ન વાતિ 30 मान गा इति स शपथान् करोति-गोघातकादीन् यथैष्यामीति, सा भणति नैतैः प्रत्येमि इति, यद्येतस्य ऋषेर्दुष्कृतं पिबसीति तदा त्वां विसृजामि, स रूष्टः ★ पामूलमिति मुद्रिते । * नेदं वाक्यं प्रत्यन्तरे । Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तेण दोवि दोहिंवि हत्थेहिं गहियाणि, पुच्छियाणि भणंति-महरिसि ! अणवच्चोसित्ति, सो भणइ-सच्चयं, खोभिओ, एवं सो सावगो जाओ देवो । इमोऽवि ताओ आयावणाउ ओत्तिन्नो मिगकोट्ठगं णयरं जाइ, तत्थ जियसत्तू राया, सो उट्ठिओ-किं देमि ?, धूयं देहित्ति, तस्स धूयासयं, जा तुम इच्छइ सा तुज्झत्ति, कन्नतेउरं गओ, ताहिं दट्ठण 5 निच्छूढं, न लज्जिसित्ति भणिओ, ताओ खुज्जीकयाओ, तत्थेगा रेणुएणं रमइ तस्स धूया, तीए णेणं फलं पणामियं, इच्छिसित्ति य भणिया, तीए हत्थो पसारिओ, निज्जंतीए उवट्ठियाओ खुज्जाओ, सालियरूवए देहि, ताओ अखुज्जाओ कयाओ, कन्नकुज्जं नयरं संवुत्तं, इयरीवि णीया आसमं, सगोमाहिसो परियणो दिन्नो, संवड्डिया, जोव्वणपत्ता એવું સ્વીકારે તો તને જવાની રજા આપું.” (પક્ષી–પક્ષિણીની આ વાત સાંભળતા પોતે 10 ગોઘાતકાદિ કરતાં પણ વધુ પાપી છે એમ સાંભળી) જમદગ્નિ ગુસ્સે થયો. તેણે પોતાના બંને હાથોથી બંને પક્ષીઓને પકડ્યા અને પોતાના પાપી હોવાનું કારણ પૂછ્યું. ત્યારે પક્ષીઓએ કહ્યું–“હે મહર્ષિ! તું પુત્ર વિનાનો છે. (અને પુત્ર વિનાનાની ગતિ નથી માટે તું વધુ પાપી છે.) જમદગ્નિ કહે છે – “ખરેખર ! આ વાત તો સત્ય છે.” જમદગ્નિ ચલિત થયો (અર્થાત્ સ્ત્રી સાથે વિવાહ કરી પુત્ર પ્રાપ્તિની ઇચ્છા થઈ.) આ જોઈને તાપસભક્ત તે દેવ શ્રાવક = 15 જૈનધર્મમાં શ્રદ્ધાવાળો થયો. આ બાજુ જમદગ્નિ આતાપના પૂર્ણ કરીને મૃગકોઇક નગરમાં ગયો. ત્યાં જિતશત્રુ રાજા હતો. જમદગ્નિને જોઈને તે ઉભો થયો અને પૂછ્યું – “હું આપને શું આપું?”, તારી દીકરી આપ” એમ જમદગ્નિએ કહ્યું. રાજાને એકસો દીકરીઓ હતી. રાજાએ કહ્યું – “જે તમને ઇચ્છે, તે તમારી.” તે કન્યાના અંતઃપુરમાં ગયો. તેને જોઈને બધી કન્યાઓ તેની ઉપર ઘૂંકી અને કહ્યું 20 – “અહીં આવતા તને શરમ નથી આવતી.” જમદગ્નિએ ગુસ્સે થઈ બધી કન્યાઓને કુબ્બા બનાવી. રાજાની એક કન્યા ત્યાં ધૂળમાં રમે છે. જમદગ્નિએ આ કન્યાને એક ફળ આપતા પૂછ્યું કે – “લે, આ ફળ જોઈએ છે?” કન્યાએ ફળ લેવા હાથ લંબાવ્યો. તેનો હાથ પકડી જમદગ્નિ તેને લઈ જવા લાગ્યો ત્યારે તે સર્વ કુન્જ કન્યાઓ ત્યાં આવી અને કહ્યું – “અમને સુંદર રૂપ આપો.” સર્વને અકુજ (સુરૂપ) બનાવી. આ કારણે ત્યાં કન્યાકુજ નગર થયું. જમદગ્નિ આ 25 કન્યાને આશ્રમમાં લઈ ગયો અને તેણીને ગાય, ભેંસ સહિત પરિવાર સોંપ્યો. ત્યાં તે મોટી થઈ. २४. तेन द्वावपि द्वाभ्यामपि हस्ताभ्यां गृहीतौ, पृष्टौ भणतः-महर्षे ! अनपत्योऽसीति, स भणतिसत्यं, क्षोभितः, एवं स श्रावको जातो देवः । अयमपि तस्या आतापनाया अवतीर्णो मृगकोष्ठकं नगरं याति, तत्र जितशत्रू राजा, स उत्थितः-किं ददामि ?, दुहितरं देहीति, तस्य दुहितृशतं, या त्वामिच्छति सा तवेति, कन्यान्तःपुरं गतः, ताभिदृष्ट्वा निष्ठयूतं, न लज्जसीति भणितः, ताः कुब्जीकृताः, तत्रैका रेणौ रमते 30 तस्य दुहिता, तस्यै अनेन फलं दत्तम्, इच्छसीति च भणिता, तया हस्तः प्रसारितः, नीयमानायामुपस्थिताः कुब्जाः, श्यालीनां रूपं देहि, ता अकुब्जाः कृताः, कन्यकुब्ज नगरं संवृत्तं, इतराऽपि नीता आश्रमं, सगोमाहिषः परिजनो दत्तः, संवर्धिता, यौवनप्राप्ता Page #68 -------------------------------------------------------------------------- ________________ ક્રોધમાં જમદગ્નિકનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ૫૯ जोहे जाया ताहे वीवाहधम्मो जाओ, अण्णया उदुंमि जमदग्गिणा भणिया-अहं ते चरुगं साहेमि जेणं ते पुत्तो बंभणस्स पहाणो होहिति, तीए भणियं-एवं कज्जउत्ति, मज्झ य भगिणी हत्थिणापुरे अणंतवीरियस्स भज्जा, तीसेऽवि साहेहि खत्तियचरुगंति, तेण साहिओ, सा चिंतेइ-अहं ताव अडविमिगी जाया, मा मम पुत्तोवि एवं नासउत्ति तीए खत्तियचरू जिमिओ, इयरीए इयरो पेसिओ, दोण्हवि पुत्ता जाया, तावसीए रामो, इयरीए कत्तवीरिओ, सो रामो 5 तत्थ संवड्डइ । अन्नया एगो विज्जाहरो तत्थ समोसढो, तत्थ एसो पडिल[भ]ग्गो, तेण सो पडिचरिओ, तेण से परसुविज्जा दिण्णा, सरवणे साहिया, अण्णे भणंति-जमदग्गिस्स परंपरागयत्ति परसुविज्जा सा रामो पाढिओत्ति । सा रेणुगा भगिणीघरं गता, तेण रण्णा समं संपलग्गा, तेण से पुत्तो जाओ, सपुत्ता जमदग्गिणा आणिया, रुट्ठो, सा रामेण सपुत्तिया मारिया, सो य किर જ્યારે યુવાનીને તે પામી ત્યારે જમદગ્નિએ તેણીની સાથે વિવાહધર્મ કર્યો. એકવાર ઋતુસમયમાં 10 જમદગ્નિએ તેણીને કહ્યું – “હું તારા માટે એવી ગુટિકા તૈયાર કરું કે જેનાથી તને બ્રાહ્મણોમાં प्रधान बने वो पुत्र थशे." ती युं - "मसे, अम थामी, ५ भारी मे पडेन હસ્તિનાપુરમાં અનંતવીર્યની પત્ની છે તેની માટે પણ ક્ષત્રિયગુટિકા તૈયાર કરો.” તેણે ગુટિકાઓ તૈયાર કરી. તાપસપત્ની વિચારે છે –“હું તો જંગલની હરણી થઈ, (અર્થાત્ જમદગ્નિની પત્ની बनाने यम. माटे समi ४ २ नारी बनी ), परंतु भारी पुत्र ५९० मा रीते नाश न पाभो" 15 એમ વિચારી તેણીએ ક્ષત્રિયગુટિકાં પોતે ખાધી અને બહેનને બ્રાહ્મણગુટિકા મોકલી. બંનેને પુત્રો થયા. તાપસીનો પુત્ર રામ થયો અને બીજીનો કૂતવીર્ય થયો. તે રામ આશ્રમમાં મોટો થાય છે. એકવાર એક વિદ્યાધર આશ્રમમાં આવ્યો. ત્યાં તે ગ્લાન થયો. તેથી રામે તેની સેવા કરી. ખુશ થઈને તે વિદ્યાધરે રામને પરશુવિદ્યા આપી. શરવન નામના ઉદ્યાનમાં રામે તે विद्या सिद्ध ४२१. 32 छ - भनिने ५२शुविधा ५२५२मा मावेली ता. तेभो 20 આ વિદ્યા રામને ભણાવી. એકવાર રામની માતા રેણુકા બહેનના ઘરે ગઈ. ત્યાં તેણીએ અનંતવીર્ય રાજા સાથે અકાર્ય કર્યું. જેથી ત્યાં તેણીને પુત્ર ઉત્પન્ન થયો. જમદગ્નિ પુત્ર સહિત પોતાની પત્ની - २५. यदा जाता, तदा वीवाहधर्मो जातः, अन्यदा ऋतौ यामदग्न्येन भणिता-अहं तव चरुंसाधयामि येन तव पुत्रो ब्राह्मणानां प्रधानो भवतीति, तया भणितम्-एवं क्रियतामिति, मम च भगिनी हस्तिनागपुरेग्नन्तवीर्यस्य भार्या, तस्या अपि साधय क्षत्रियचरुमिति, तेन साधितः, सा चिन्तयति-अहं 25 तावदटवीमृगी जाता, मा मम पुत्रोऽपि एवं नीनेशत् इति तया क्षत्रियचर्जिमितः, इतरस्यायपि इतरः प्रेषितः, द्वयोरपि पुत्रौ जातौ, तापस्या रामः, इतरस्याः कार्तवीर्यः, स रामस्तत्र संवर्द्धते । अन्यदा एको विद्याधरस्तत्र समवसृतः, तत्रैष प्रतिल[भ]ग्नः, तेन स प्रतिचरितः, तेन तस्मै पशुविद्या दत्ता, शरवणे साधिता, अन्ये भणन्ति-यामदग्न्यस्य परम्परागतेति पशुविद्या तां रामः पाठित इति । सा रेणुका भगिनीगृहं गता तेन राज्ञा समं संप्रलग्ना, तेन तस्याः पुत्रो जातः, सपुत्रा जामदग्न्येनानीता, रुष्टः, सा रामेण सपुत्रा 30 मारिता, स च किल Page #69 -------------------------------------------------------------------------- ________________ ६0 * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-४) तत्थेव इसुसत्थं सिक्खिओ, तीसे भगिणीए सुर्य, रण्णो कहियं, सो आगओ आसमं विणासित्ता गावीतो घेत्तूणं पहावितो, रामस्स कहियं, तेण पहाविऊण परसुणा मारिओ, कत्तविरिओ य राया जाओ, तस्स देवी तारा । अन्नया से पिउमरणं कहियं, तेण आगएणं जमदग्गी मारिओ, रामस्स कहियं, तेणागएणं जलंतेणं परसुणा कत्तविरिओ मारिओ, सयं चेव रज्जं पडिवन्नं । इओ य सा 5 तारा देवी तेण संभमेण पलायंती तावसासमं गया, पडिओ से मुहेणं गब्भो, नाम कयं सुभूमो, रामस्स परसू जहि २ खत्तियं पेच्छइ तहिं तहिं जलइ, अन्नया तावसासमस्स पासेणं वीईवयइ, परसू पज्जलिओ, तावसा भणंति-अम्हेच्चिय खत्तिया, तेण रामेण सत्तवारा निक्खत्ता पुहवी कया, हणूणं थालं भरियं, एवं किर रामेणं कोहेणं खत्तिया वहिया ॥ एवंविधं क्रोधं नामयन्त इत्यादि पूर्ववत् । मानोऽपि नामादिश्चतुर्विध एव, कर्मद्रव्यमानस्तथैव नोकर्मद्रव्यमानस्तु स्तब्धद्रव्यलक्षणः, 10 पाछी वाव्या. माराम गुस्से. थयो भने ते पुत्र सहित भाताने भारी नiजी. २म त्यो જ ધનુકશાસ્ત્ર શીખો. રેણુકાની બહેને રેણુકાના મૃત્યુની વાત સાંભળી. તેણીએ રાજાને વાત કરી. તેથી રાજા ત્યાં આવી આશ્રમનો વિનાશ કરીને ગાયોને લઈ જતો રહ્યો. આ વાત રામને કરવામાં આવી. તેથી તેણે આવીને પરશુવડે અનંતવીર્ય રાજાને માર્યો. તેના સ્થાને કૃતવીર્ય રાજા થયો. તેની પત્નીનું નામ તારા હતું. 15 એકવાર (માતાએ) કૃતવીર્યને પિતાના મરણની વાત કરી. તેથી તેણે આવીને જમદગ્નિને મારી નાંખ્યો. જમદગ્નિના મૃત્યુની વાત રામને કહી. તેથી તેણે આવીને ભડભડ બળતા એવા પરશુવડે (કુહાડીવડે) કૃતવીર્યને માર્યો અને સ્વયં રાજ્ય સ્વીકાર્યું. બીજી બાજુ તે તારા દેવી ભયને કારણે ભાગતી તાપસાશ્રમમાં આવી અને તેના મુખમાંથી ગર્ભ બહાર પડ્યો. તેનું “સુભૂમ' નામ પાડ્યું. રામનું પરશુશસ્ત્ર જ્યાં જ્યાં ક્ષત્રિય જુએ ત્યાં ત્યાં બળવા લાગતું. 20 એકવાર રામ તાપસાશ્રમ પાસેથી પસાર થાય છે. તે સમયે પરશુ બળવા લાગે છે. તાપસો કહે છે – અમે જ ક્ષત્રિયો છીએ. (તાપસ હોવાને કારણે તેઓને છોડી મૂક્યાં. પરંતુ તે સિવાયના ક્ષત્રિયોને મારવા દ્વારા) રામે સાતવાર પૃથ્વી ક્ષત્રિય વિનાની કરી. રામે ક્ષત્રિયોને મારી–મારીને તેઓની દાઢાઓ ભેગી કરી થાળ ભર્યો. આ પ્રમાણે રામે ક્રોધમાં આવીને ક્ષત્રિયોને માર્યા. આવા પ્રકારના ક્રોધને દૂર કરતાં એવા અરિહંતો નમસ્કારને યોગ્ય છે. માન પણ નામાદિ ચાર પ્રકારનો જ છે. તેમાં કર્મદ્રવ્યમાન તરીકે માનકષાયના કર્મપુદ્ગલો २६. तत्रैवैषुशस्त्रं शिक्षितः, तस्या भगिन्या श्रुतं, राज्ञे कथितं, स आगत आश्रमं विनाश्य गा गृहीत्वा प्रधावितः, रामाय कथितं, तेन प्रधाव्य पर्वा मारितः, कार्तवीर्यश्च राजा जातः, तस्य देवी तारा । अन्यदा तस्य पितृमरणं कथितं, तेनागतेन जमदग्निर्मारितः, रामाय कथितं, तेनागतेन ज्वलन्त्या पर्वा कार्तवीर्यो मारितः, स्वयमेव राज्यं प्रतिपन्नम् । इतश्च सा तारादेवी तेन संभ्रमेण पलायमाना तापसाश्रमं गता, पतितश्च 30 तस्याः स्वमुखेन गर्भः, नाम कृतं सुभूमः, रामस्य पYः यत्र २ क्षत्रियं पश्यति तत्र तत्र ज्वलति, अन्यदा तापसाश्रमस्य पाइँन व्यतिव्रजति, पYवलिता, तापसा भणन्ति-वयमेव क्षत्रियाः, तेन रामेण सप्त वारा निःक्षत्रिया पृथ्वी कृता, हनुभिः स्थालं भृतं, एवं किल रामेण क्रोधेन क्षत्रिया हताः । Page #70 -------------------------------------------------------------------------- ________________ માનમાં સુભૂમચક્રવર્તિનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૬૧ भावमानस्तु तद्विपाकः, स च चतुर्धा, यथाऽऽह-'तिणसलयाकट्ठडियसेलत्थंभोवमो माणो 'त्ति, अत्रौदाहरणं-सो सुभूमो तत्थ संवड्डइ विज्जाहरपरिग्गहिओ, अन्नया परिखिज्जइ विसाईहिं, इओ य रामो नेमित्तं पुच्छइ-कओ मम विणासोत्ति ?, भणियं-जो एयंमि सीहासणे निवेसिहिति एयाउ दाढाओ पायसीभूयाओ खाहिति तओ भयं, तो तेणं अवारियं भत्तं कयं, तत्थ सीहासणं धुरे ठवियं, दाढाओ से अग्गओ कयाओ । इत्तो य मेहणाओ विज्जाहरो सो पउमसिरिए धूयाए नेमित्तियं 5 पुच्छइ-कस्सेसा दायव्वा ?, सो सुभोमं साहइ, तप्पभिइओ मेहनाओ सुभोमं ओलग्गइ, एवं वच्चइ कालो। इओ य सुभूमो मायरं पुच्छड्-किं एत्तिगो लोगो ? अन्नोवि अत्थि ?, तीए सव्वं कहियं, જાણવા તથા નોકર્પદ્રવ્યમાન તરીકે જેને વાળી ન શકાય એવા કડક દ્રવ્યો જાણવા. ભાવમાન તરીકે તે કર્મોનો ઉદય અને તે ઉદય ચાર પ્રકારે છે. કહ્યું છે – “તિનિશિલતા (વૃક્ષવિશેષની લતા), લાકડું, હાડકા અને પથ્થરના થાંભલાની ઉપમાવાળો માન જાણવો. (અર્થાત્ ક્રમશઃ આ 10 દ્રવ્યો જેમ કડક છે તેમ માન પણ ક્રમશઃ ચાર પ્રકારનો છે.) અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું - (પૂર્વે ક્રોધના ઉદાહરમાં છેલ્લે જોયું કે કૃતવીર્યની પત્ની તારા તાપસાશ્રમમાં ગઈ. ત્યાં તેના મુખમાંથી ગર્ભ પડ્યો. જેનું નામ સુબૂમ પાડ્યું.) માન ઉપર સુભૂમચક્રવર્તિનું દૃષ્ટાન્ત : તે સુભૂમ તે જ આશ્રમમાં વિદ્યાધરોથી પરિગૃહીત થયેલો મોટો થાય છે. (તે વિદ્યાધરોમાં 15. એક મેઘનાદ નામે વિદ્યાધર હતો. સુભૂમ ચક્રવર્તી થવાનો છે, માટે તે મેઘનાદ પોતાની પદ્મશ્રી નામની દીકરીને આપવા માટે) એકવાર સુભૂમની વિષાદિના પ્રયોગવડે પરીક્ષા કરે છે. બીજી બાજુ રામ એક નૈમિત્તિકને પૂછે છે કે – “મારો વિનાશ કોનાથી થશે ?” તેણે કહ્યું –“જે આ સિંહાસન ઉપર બેસશે, તથા આ દાઢાઓ કે જે ખીરરૂપે થઈ જશે અને તેને જે ખાશે, તેનાથી તને ભય છે.” તેણે ભક્ત અવારિત કર્યું. (અર્થાતું મને મારનારો કોણ છે ? તે જાણવા માટે 20 તેણે દાનશાળા ખોલી અને બધાને છૂટથી જમણ આપવાનું ચાલુ કર્યું.) ત્યાં સૌથી આગળ સિંહાસન સ્થાપ્યું અને તેની આગળ દાઢાઓ મૂકી. બીજી બાજુ મેઘનાદ વિદ્યાધર પોતાની દીકરી પદ્મશ્રી માટે નૈમિત્તિકને પૂછે છે કે – “આ મારી દીકરી કોને આપવી ?” નૈમિત્તિક સુભૂમનું નામ કહે છે. ત્યારથી મેઘનાદ સુભૂમની જ સેવા કરે છે. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. આ બાજુ સુભૂમ માતાને પૂછે છે કે 25 - ર૭. તિનિશતાવBસ્થિરત્ન તથ્યોપમાં માન: I २८. स सुभूमस्तत्र संवर्धते विद्याधरपरिगृहीतः, अन्यदा परीक्ष्यते विषादिभिः, इतश्च रामो नैमित्तिकं पृच्छति-कुतो मम विनाश इति, भणितं-य एतस्मिन्सिंहासने निवेक्ष्यति एता दंष्ट्राः पायसीभूताः खादिष्यति ततो भयं, ततस्तेनावारितं भक्तं कृतं, तत्र सिंहासनं धुरि स्थापितं, दंष्ट्राश्च तस्याग्रतः कृताः । इतश्च मेघनादो विद्याधरः स पद्मश्रिया दुहितुर्नैमित्तिकं पृच्छति-कस्मै एषा दातव्या ?, स सुभूमं कथयति, तत्प्रभृति 30 मेघनादः सुभूममवलगति, एवं व्रजति कालः । इतश्च सुभूमो मातरं पृच्छति-किमियान् लोकः ? अन्योऽप्यस्ति ?, तया सर्वं कथितं, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) " ती मा णीहि मा मारिज्जिहिसित्ति, सो तं सोऊणमभिमाणेण हत्थिणाउरं गओ तं सभं निविट्टो, देवया रडिऊण नठ्ठा, ताओ दाढाओ परमण्णं जायाओ, तो तं माहणा पहया, तेणं विज्जाहरेणं तेसिमुवरिं पाडिज्जंति, सो वीसत्थो भुंजइ, रामस्स परिकहियं सन्नद्धो तत्थागओ परसुं मुयइ, विज्झाओ, इमो य तं चेव थालं गहाय उट्ठिओ, चक्करयणं जायं, तेण 5 सीसं छिण्णं रामस्स, पच्छा तेण सुभोमेण माणेणं एक्कवीसं वारा निब्बंभणा पुहवी कया, गब्भावि फालिया । एवंविधं मानं नामयन्त इत्यादि पूर्ववत् । माया चतुर्विधा, कर्मद्रव्यमाया योग्यादिभेदाः पुद्गला इति, नोकर्मद्रव्यमाया निधानादिप्रयुक्तानि द्रव्याणि, भावमाया तत्कर्मविपाकलक्षणा, तस्याश्चैते भेदा:- "मायावलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा 'मायाए उदाहरणं - “શું દુનિયા આટલી જ છે ? કે બીજી પણ છે ?” માતાએ બધી વાત કરી. ત્યાર પછી માતાએ 10 કહ્યું કે “તું જતો નહિ, નહિ તો તને તે મારી નાંખશે.” સુભૂમ આ વાતને સાંભળીને અભિમાનથી હસ્તિનાપુરમાં તે સભામાં (તે દાનશાળામાં) ગયો. સિંહાસન ઉપર બેઠો. દેવતા રડીને ત્યાંથી નાસી ગઈ. તે દાઢાઓ ખીરસ્વરૂપે બની ગઈ. તેથી ત્યાં રહેલા બ્રાહ્મણો સુભૂમને મા૨વા લાગ્યા. (અર્થાત્ બ્રાહ્મણો સુભૂમ ઉપર શસ્ત્રો ચલાવવા લાગ્યા, ત્યારે) મેઘનાદ વિદ્યાધર તે શસ્ત્રોને બ્રાહ્મણો ઉપર જ પાછા ફેંકે છે. સુભૂમ શાંત ચિત્તે બેઠો બેઠો ખીર આરોગે છે. 15 બ્રાહ્મણોએ આવીને રામને વાત કરી. તૈયાર થઈને રામ ત્યાં આવ્યો અને પરશુને સુભૂમ તરફ ફેંકે છે. પરંતુ તે પરશુ ઓલવાઈ ગઈ. સુભૂમ બાજુમાં રહેલ ખીરનો થાળ લઈને ઊભો થયો. તે થાળ ચક્રરત્ન બની ગયું. તેનાવડે સુભૂમે રામનું મસ્તક છેદ્યું. ત્યાર પછી સુભૂમચક્રવર્તીએ અહંકારમાં આવીને એકવીસ વાર પૃથ્વી બ્રાહ્મણ વિનાની કરી. સ્ત્રીઓનાં ગર્ભોનો પણ નાશ કર્યો. આવા પ્રકારના અહંકારનો નાશ કરતા અરિહંતો નમસ્કારને યોગ્ય છે. 20 માયા પણ નામાદિ ભેદે ચાર પ્રકારે છે. તેમાં કર્મદ્રવ્યમાયા તરીકે યોગ્ય બધ્યમાન— બદ્ધ અને પ્રાપ્ત એવા માયાકષાયમોહનીયના કર્મપુદ્ગલો જાણવા. નોકર્મદ્રવ્યમાયા તરીકે ભંડારાદિમાં રહેલ ધનાદિ દ્રવ્યો. ભાવમાયા તરીકે માયાના કર્મોનો ઉદય. તે ભાવમાયાના ભેદો આ પ્રમાણે “માયા એ વાંસની છાલ, ગોમૂત્ર, બકરાનું શિંગડું અને ઘનવાંસના મૂળિયા સમાન (ચાર ભેદે છે).” માયાને વિશે પંડરાર્યાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે છે અનશન કરેલી એવી તે આર્યાએ 25 પોતાની પૂજા નિમિત્તે (મંત્રવર્ડ) ત્રણવાર લોકોને બોલાવ્યા. આ વાત આચાર્યે જાણી. તેથી આ - - २९. ततो मा गा मा मारिषि इति, स तत् श्रुत्वाऽभिमानेन हस्तिनागपुरं गतस्तां (च) सभां, सिंहासने निविष्टः, देवता रटित्वा नष्टा, ता दंष्ट्राः परमान्नं जाताः, ततस्तं ब्राह्मणा हन्तुमारब्धास्तेन विद्याधरेण तेषामुपरि पात्यन्ते (प्रहारा : ), स विश्वस्तो भुङ्क्ते रामाय परिकथितं सन्नद्धस्तत्रागतः पशू मुञ्चति, विध्यातः, अयं च तमेव स्थालं गृहीत्वोत्थितः, चक्ररत्नं जातं, तेन शीर्षं छिन्नं रामस्य, पश्चात्तेन सुभूमेन पश्चात्तेन सुभूमेन 30 मानेनैकविंशतिं वारान् निर्ब्राह्मणा पृथ्वी कृता, गर्भा अपि पाटिताः । शीर्षं छिन्नं रामस्य, मानेनैकविंशतिं वारान् निर्ब्राह्मणा पृथ्वी कृता, गर्भा अपि पाटिताः । ३०. माया अवलेखगोमूत्रिकामेषशृङ्गघनवंशीमूलसमा । मायायामुदाहरणं * पहाया प्र० । Page #72 -------------------------------------------------------------------------- ________________ માયાને વિશે પંડરાર્યાનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૬૩ पंडैरज्जा-जहा तीए भत्तपच्चक्खाइयाए पूयाणिमित्तं तिन्नि वारे लोगो आवाहिओ, तं यरिहं नायं आलोआविया, ततियं च णालोविया, भणइ - एस पुव्वब्भासेणागच्छइ, सा य मायासल्लदोसेण किब्बिसिगा जाया, एरिसी दुरंता मायत्ति ॥ अहवा सव्वंगसुंदरित्ति, वसंतपुरं णयरं, जियसत्तू राया, धणवईधणावहा भायरो सेट्ठी, धणसिरी य से भगिणी, सा य बालरंडा परलोगरया य, पच्छा मासकप्पागयधम्मघोसायरियसगासे पडिबुद्धा, भायरोवि सिनेहेणं तहेव, सा पव्वइउमिच्छइ, ते तं 5 संसारनेहेणं न देंति, सा य धम्मव्वयं खद्धं खद्धं करेइ, भाउज्जायाओ से कुरुकुरायंति, ती विचितियं - पेच्छामि ताव भाउगाण चित्तं किमेयाहिंति ?, पच्छा नियडीए आलोइऊण सोवणयपवेसकाले वीसत्थं वीसत्थं बहुं धम्मरायं जंपिऊण तओ नट्ठखिड्डेणं जहा દુષ્કૃત્યની આલોચના કરાવડાવી. (પ્રથમ બે વખત તો આલોચના કરી પરંતુ) ત્રીજી વાર પોતે (મંત્રવડે) બોલાવવા છતાં આલોચના કરતી નથી અને કહે છે કે “खा सोडो पूर्वनी टेवने 10 કારણે આવે છે.” તે સાધ્વી પોતાના આ માયાશલ્યદોષને કારણે કિલ્બિષિકા થઈ. આવા પ્રકારની દુઃખેથી અંત લવાય એવી માયા છે. માયા ઉપર સર્વાંગસુંદરીનું દૃષ્ટાન્ત - અથવા માયા ઉપર સર્વાંગસુંદરીનું ઉદાહરણ જાણવું – વસંતપુર નામે નગર હતું. જિતશત્રુ રાજા હતો. તે નગરમાં ધનપતિ અને ધનાવહ નામે શ્રેષ્ઠિ બે ભાઈઓ હતા. તેઓને ધનશ્રી નામે 15 બહેન હતી. તે બાળવિધવા અને પરલોકમાં પ્રયત્નવાળી હતી. પાછળથી માસકલ્પ માટે આવેલા ધર્મઘોષાચાર્ય પાસે તે ધર્મ પામી. ભાઈઓ પણ બહેનના સ્નેહને કારણ કે આચાર્યના પરિચયમાં આવતા ધર્મ પામ્યા. બહેન દીક્ષા લેવા ઈચ્છે છે, પરંતુ ભાઈઓ તેણીને સંસારના સ્નેહને કારણે અનુજ્ઞા આપતા નથી. તેથી ધનશ્રી વધુ પ્રમાણમાં ધર્મમાં સમય ગાળવા લાગી. તેથી ભાભીઓ તેણીને ઘણું બોલવા લાગી. ધનશ્રીએ વિચાર્યું કે “भारा भाटे लाईसोना मनमां शुं छे ? 20 ये भारे भेधुं छे. लाली खोथी भारे शुं ?" पाछणथी (लालीजोने) भायाथी भिच्छामि हु આપીને રાત્રિએ શયનખંડમાં સૂવાના સમયે સામેવાળાને વિશ્વાસ બેસે એ રીતે ઘણી ધર્મચર્ચા કરીને મજાકમસ્તી મૂકીને જે રીતે તેનો પતિ સાંભળે તે રીતે ધનશ્રીએ એક ભાભીને કહ્યું કે — - ३१. पण्ड्वार्या (पाण्डुरार्या ) - यथा तया प्रत्याख्यातभक्तया पूजा निमित्तं त्रीन् वारान् लोकः आहूतः, तद् आचार्यैर्ज्ञातम्, आलोचिता, तृतीयं च नालोचिता, भणति - एष पूर्वाभ्यासेनागच्छति सा च 25 मायाशल्यदोषेण किल्बिषिकी जाता, ईदृशी दुरन्ता मायेति । अथवा सर्वाङ्गसुन्दरीति, वसन्तपुरं नगरं, जितशत्रू राजा धनपतिर्धनावहो भ्रातरौ श्रेष्ठिनौ, धनश्रीश्च तयोर्भगिनी, सा च बालरण्डा परलोकरता च, पश्चात् मासकल्पागतधर्मघोषाचार्यसकाशे प्रतिबुद्धा, भ्रातरावपि स्नेहेन ( तस्या: स्नेहेन ) तथैव, सा प्रव्रजितुमिच्छति, तौ तां संसारस्नेहेन न ददाते, सा च धर्मव्ययं प्रचुरं प्रचुरं करोति, भ्रातृजाये क्लिश्नीतः, तया विचिन्तितं पश्यामि तावद्भ्रात्रोश्चित्तं किमेताभ्यामिति पश्चान्निकृत्याऽऽलोच्य शयनप्रवेशकाले 30 विश्वस्तं विश्वस्तं बहु धर्मगतं जल्पित्वा ततो नष्टक्रीडया यथा Page #73 -------------------------------------------------------------------------- ________________ ६४ आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) ' भत्ता सुइ तहेगा भाउज्जाया भणिया- किं बहुणा ? साडियं रक्खेज्जासि, तेण चिंतियंनूणमेसा दुच्चारिणित्ति, वारियं च भगवया असईपोसणंति, तओ णं परिद्ववेमित्ति पल्लंके उवविसंती वारिया, सा चिंतेइ - हा ! किमेयंति, पच्छा तेण भणियं - घराओ मे णीहि सा चिंतेइ - किं मए दुक्कडं कयंति, न किंचि पासइ, तओ तत्थेव भूमिगयाए किच्छेण णीया रयणी, पभाए उल्लुग्गंगी 5 निग्गया, धणसिरीए भणिया-कीस उल्लुग्गंगित्ति, सा रुयंती भणइ-न याणामो अवराहं, गेहाओ य धाडिया, तीए भणियं-वीसत्था अच्छह, अहं ते भलिस्सामि, भाया भणिआ-किमेयमेवंति, तेण भणियं - अलं मे दुसीलाए, तीए भणियं कहं जाणासि ?, तेण भणियं - तुज्झ चेव सगासाओ, सुया से धम्मदेसणा निवारणं च, तीए भणियं-अहो ते पंडियत्तणं वियारक्खमत्तं च धम्मे य “વધારે શુ કહું ? પરંતુ તમે વસ્રની રક્ષા કરજો ? (અર્થાત્ શીલની રક્ષા કરજો.)” (આ વાત 10 સાંભળીને) પતિએ વિચાર્યું– “નક્કી મારી પત્ની દુરાચારિણી છે અને પ્રભુએ અસતિનું પોષણ કરવાની ના પાડી છે. તેથી મારે આને કાઢી નાંખવી જોઈએ.' પલંગ ઉપર બેસવા જતી પત્નીને પતિએ બેસવાની ના પાડી. તેથી પત્ની વિચારે છે કે "हा ! शा भाटे ना पाडी ?” पछी पतिखे ऽह्युं – “भारा धरथी नीज." पत्नी विचारे छेडे - “भें शुं दुष्कृत र्खु छे, ?” पोतानी કોઈ ભૂલ દેખાતી નથી. ત્યાં ભૂમિ ઉપર જ કષ્ટપૂર્વક રાત્રિ પસાર કરે છે. સવારે ઉદાસમુખે 15 ते नीडजी धनश्री धुं “તમે શા માટે ઉદાસીન લાગો છો ?” ભાભીએ રડતા રડતા વાત કરી કે – “હું જાણતી નથી કે મારો કયો અપરાધ છે ? તમારા ભાઈએ મને ઘરથી બહાર કાઢી छे.” धनश्रीखे ऽधुं – “तमे चिंता अरशी नहि, हुं तमारो भेलाप उरावी खायीश.” तेलीखे "तमेशा भाटे लालीने जहार अढी ?” - જઈને ભાઈને પૂછ્યું કે - "तमे देवी ભાઈએ કહ્યું – “આવી દુરાચારિણી સ્ત્રીથી મારે સર્યું.” તેણીએ પૂછ્યું 20 रीते भए ?" तेो ऽधुं – “तारी पासेथी ४ भएयुं ते हिवसे तुं तारी लालीने हे धर्मदेशना આપતી હતી અને જેનું નિવારણ કરતી હતી. તે બધું મેં સાંભળ્યું છે.” ધનશ્રીએ કહ્યું—“અહો ! શું તમારું પાંડિત્ય, શું તમારી વિચારક્ષમતા અને શું તમારો ધર્મમાં પરિણામ, ભગવાને મૈથુન - 1 ३२. तस्या भर्त्ता शृणोति तथैका भ्रातुर्जाया भणिता- किं बहुना ? शाटिकां रक्षे:, तेन चिन्तितंनूनमेषा दुश्चारिणीति, निवारितं च भगवता असतीपोषणमिति, तत एनां परिष्ठापयामीति पल्यङ्के उपविशन्ती 25 वारिता, सा चिन्तयति - हा किमेतदिति, पश्चात्तेन भणितं गृहान्मे निर्गच्छ, सा चिन्तयति किं मया दुष्कृतं कृतमिति, न किञ्चित्पश्यति, ततस्तत्रैव भूमिगतया कृच्छ्रेण नीता रजनी, प्रभाते म्लानाङ्गी निर्गता, धनश्रिया भणिता-कथं म्लानाङ्गीति सा रुदन्ती भणति न जानाम्यपराधं, गृहाच्च निर्धाटिता, तया भणितं विश्वस्ता तिष्ठ, अहं त्वां मिलयिष्यामि भ्राता भणितः किमेतदेवमिति, भणितम् अलं दुष्टशीलया, तया भणितं कथं जानासि ?, तेन भणितं तवैव सकाशात् श्रुता तस्या धर्मदेशना निवारणं 30 च, तया भणितम् - अहो तव पाण्डित्यं विचारक्षमत्वं च धर्मे च Page #74 -------------------------------------------------------------------------- ________________ માયાને વિશે સર્વાંગસુંદરીનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૬૫ . पैंरिणामो, मए सामन्त्रेण बहुदोसमेयं भगवया भणियं तीसे उवइट्टं वारिया य, किमेतावतैव दुच्चारंणी होइ, तओ सो लज्जिओ, मिच्छादुक्कडं से दवाविओ, चिंतियं च णाए - एस ताव मे कसिणधवलपडिवज्जगो, बीओवि एवं चेव विण्णासिओ, नवरं सा भणिया- किं बहुणा ?, हत्थं रक्खिज्जसित्ति, सेसविभासा तहेव, जाव एसोऽवि मे कसिणधवलपड़िवज्जगोत्ति एत्थ पुण इमाए नियडिए अभक्खाणदोसओ तिव्वं कम्ममुवनिबद्धं, पच्छा एयस्स अपडिक्कमिय भावओ 5 पव्वइया, भायरोऽवि से सह जायाहिं पव्वइया, अहाउयं पालइत्ता सव्वाणि सुरलोगं गयाणि, तत्थवि अहाउयं पालयित्ता भायरो से पढमं चुया सागेए णयरे असोगदत्तस्स इब्भस्स समुद्ददत्तसायरदत्ताभिहाणा पुत्ता जाया, इयरीवि चविऊण गयपुरे णयरे संखस्स इब्भसावगस्स धूया બહુદોષવાળું કહ્યું છે, તેથી સામાન્યથી આ અંગે મેં ભાભીને ઉપદેશ આપ્યો અને તેની માટે વારણા (નિષેધ) કરી હતી. પરંતુ એટલા માત્રથી તમે ભાભીને દુરાચારિણી સમજી લીધી.” આ 10 સાંભળીને ભાઈ લજ્જા પામ્યો. તેની પાસે ભાભીને મિચ્છામિ દુક્કડં અપાવડાવ્યું. ધનશ્રીએ વિચાર્યું કે – “મારો આ ભાઈ કૃષ્ણને પણ ધવલ તરીકે સ્વીકારનારો છે. (અર્થાત્ મારા પ્રત્યેના અપાર સ્નેહને કારણે કૃષ્ણ એવા કાગડાને પણ જો હું સફેદ કહું તો તે સફેદ તરીકે સ્વીકારનારો છે. એટલે કે મારા સઘળા વચનો ઉપર વિશ્વાસ રાખનારો છે.”) — બીજા ભાઈની પણ આ જ પ્રમાણે પરીક્ષા કરી. પરંતુ બીજી ભાભીને કહ્યું કે “વધારે 15 શું કહું ? હાથની રક્ષા કરજો.” ‘(અર્થાત્ ચોરી ન કરવાનો ઉપદેશ આપ્યો.) શેષ વર્ણન એ જ પ્રમાણે જાણવું. (અર્થાત્ આ વાત સાંભળી બીજા ભાઈએ પણ પોતાની પત્નીને આ ચોર છે અને ભગવાને ચોરને મદદ કરવાનો નિષેધ કર્યો છે એમ વિચારી ઘરમાંથી બહાર કાઢી વગેરે વર્ણન ત્યાં સુધી સમજવું) કે અંતે ધનશ્રીએ જાણ્યું કે “આ ભાઈ પણ કૃષ્ણને ધવલ તરીકે સ્વીકારનારો છે.” અહીં ધનશ્રીએ માયાથી ખોટા આળ ચઢાવવારૂપ અભ્યાખ્યાનદોષથી 20 તીવ્ર પાપકર્મ બાધ્યું. પાછળથી આ પાપની આલોચના વિના જ ભાવથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભાઈઓએ પણ પોત–પોતાની પત્નીઓ સાથે દીક્ષા લીધી. પોત–પોતાના આયુષ્યને પાળીને બધા જ દેવલોકમાં ગયા. ત્યાં યથાયુષ્યને પાળીને ધનશ્રીના ભાઈઓ પ્રથમ ત્યાંથી ચ્યવીને સાકેતનગરમાં શ્રેષ્ઠિ અશોકદત્તને ત્યાં સમુદ્રદત્ત અને સાગરદત્ત નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ધનશ્રી ' ३३. परिणामः, मया सामान्येन बहुदोषमेतद् भगवता भणितं तस्यै उपदिष्टं वारिता च, વિમેતાવર્તવ 25 दुश्चारिणी भवति, ततः स लज्जितः, मिथ्यामेदुष्कृतं तस्यै दापितं चिन्तितं चानया - एष तावन्मे कृष्णधवलप्रतिपत्ता, द्वितीयोऽपि एवमेव जिज्ञासित: ( परीक्षितः), नवरं सा भणिता किं बहुना ?, हस्तं रक्षेरिति, शेषविभाषा तथैव यावदेषोऽपि मे कृष्णधवलप्रतिपत्तेति, अत्र पुनरनया माययाऽभ्याख्यानदोषतस्तीव्रं कर्मोपनिबद्धं, पश्चादेतस्मादप्रतिक्रम्य भावतः प्रव्रजिताः, भ्रातरावपि तस्याः सह जायाभ्यां ( प्रव्रजितायां ) प्रव्रजितौ, यथायुष्कं पालयित्वा सर्वे सुरलोकं गताः, तत्रापि यथायुष्कं पालयित्वा भ्रातरौ तस्याः प्रथमं 30 च्युतौ साकेते नगरेऽशोकदत्तस्येभ्यस्य समुद्रदत्तसागरदत्ताभिधानौ पुत्रौ जातौ, इतरापि च्युत्वा गजपुरे नगरे शङ्खस्येभ्यश्रावकस्य दुहिता Page #75 -------------------------------------------------------------------------- ________________ ६६ * आवश्यनियुजित • मद्रीयवृत्ति • समाषांतर (भाग-४) आयाया, अईवसुंदरित्ति सव्वंगसुंदरी से नामं कयं, इयरीओ वि भाउज्जायाओ चविऊणं कोसलाउरे णंदणाभिहाणस्स इब्भस्स सिरिमइकंतिमइणामाओ धूयाओ आयाओ, जोव्वणं पत्ताणि, सव्वंगसुंदरी कहवि सागेयाओ गयपुरमागएण असोगदत्तसिट्ठिणा दिट्ठा, कस्सेसा कन्नगत्ति, संखस्स सिट्ठिस्स सबहुमाणं समुद्ददत्तस्स मग्गिया लद्धा विवाहो य कओ, कालंतरेण 5 सो विसज्जावगो आयओ, उवयारो से कओ, वासघरं सज्जियं । एत्थंतरंमि य सव्वंगसुंदरीए उड्यं तं नियडिनिबंधणं पढमकम्म, तओ भत्तारेण से वासघरट्ठिएण वोलेंती देविगी पुरिसच्छाया दिट्ठा, तओऽणेण चिंतियं-दुट्ठसीला मे महिला, कोवि अवलोएउं गओत्ति, पच्छा साऽऽगया, ण तेण बोल्लाविया, तओ अट्टदुहट्टयाए धरणीए चेव रयणी गमिया, पहाए से भत्तारो अणापुच्छिय सयणवग्गं एगस्स धिज्जाइयस्स कहेत्ता गओ सागेयं णयरं, परिणीया यऽणेण कोसलाउरे 10 પણ ત્યાંથી આવીને ગજપુર નગરમાં શંખ નામના શ્રેષ્ઠિશ્રાવકને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થઈ. તે અત્યંત સુંદર હોવાથી સર્વાંગસુંદરી તેણીનું નામ પાડ્યું. બીજી બે ભાભીઓ પણ ઍવીને કોશલાપુરમાં નંદન નામના શ્રેષ્ઠિને ત્યાં શ્રીમતી અને કાંતિમતી નામે દીકરીઓ થઈ. બધા યૌવનને પામ્યા. સાકેતનગરથી ગજપુર આવેલા અશોકદત્ત શ્રેષ્ઠિએ કોઈ રીતે સર્વાંગસુંદરીને 5. “ ओनी उन्या छ ?” (मेम पूछतi शं॥श्रेष्ठिनी सा उन्या छ मेम. यु.) तेथी 15 શંખશ્રેષ્ઠિની પાસે બહુમાનપૂર્વક અશોકદરે પોતાના પુત્ર સમુદ્રદત્ત માટે કન્યાની માગણી કરી, માગણી સ્વીકારાઈ અને વિવાહ થઈ ગયો. કાળાન્તરે સમુદ્રદત્ત પોતાની શ્રાવિકાને લેવા આવ્યો. તેની સેવા–ભક્તિ કરી. તેને રહેવા માટેનો એક ઓરડો આપ્યો. તે સમયે સર્વાંગસુંદરીએ માયાવડે બંધાયેલું તે પ્રથમ ઉદયમાં આવ્યું. તેથી ઓરડામાં રહેલા તેણીના પતિ સમુદ્રદત્તે પસાર થતી એક દૈવી પુરુષછાયા જોઈ. તેણે વિચાર્યું 20 - "भारी पत्नी हु:शील छ, '५ ५२५२ष तीने भणीने गयो लागेछ:" पाथी ते सावी. પરંતુ સમુદ્રદત્તે તેણીને બોલાવી નહીં. તેથી આર્તધ્યાનથી પીડાતી તેણીએ ભૂમિ ઉપર જ રાત્રિ પસાર કરી. પ્રભાતે સમુદ્રદત્ત સ્વજનવર્ગને પૂછયા વિના જ એક બ્રાહ્મણને કહીને સાકેતનગર ३४. आयाता, अतीव सुन्दरीति सर्वाङ्गसुन्दरी तस्या नाम कृतम्, इतरे अपि भ्रातृजाये च्युत्वा कोशलपुरे नन्दनाभिधानस्येभ्यस्य श्रीमतिकान्तिमतिनाम्न्यौ दुहितरौ जाते, यौवनं प्राप्ताः, सर्वाङ्गसुन्दरी 25 कथमपि साकेताद्गजपुरमागतेनाशोकदत्तश्रेष्ठिना दृष्टा, कस्यैषा कन्यकेति, शङ्खस्य श्रेष्ठिनः सबहुमानं समुद्रदत्ताय मागिता लब्धा वीवाहश्च कृतः, कालान्तरेण स नेतुमागतः, उपचारस्तस्य कृतः, वासगृहं सज्जितम् । अत्रान्तरे च सर्वाङ्गसुन्दर्या उदितं तत् मायानिबन्धनं प्रथमकर्म, ततो भ; तस्या वासगृहस्थितेन वजन्ती दैविकी पुरुषच्छाया दृष्टा, ततोऽनेन चिन्तितं-दुष्टशीला मम महिला, कोऽप्यवलोक्य गत इति, पश्चात्साऽऽगता, न तेनालापिता, तत आर्त्तदुःखस्थितया (खार्त्तया) धरण्यामेव रजनी गमिता, 30 प्रभाते तस्या भर्ताऽनापृच्छय स्वजनवर्गमेकं धिग्जातीयं कथयित्वा गतः साकेतं नगरं, परिणीता चानेन कोशलपुरे Page #76 -------------------------------------------------------------------------- ________________ માયાને વિશે સર્વાંગસુંદરીનું દાન (નિ. ૯૧૮) ૧૭ धंदणस्स धूया सिरिमइत्ति, भाउणा य से तीसे भइणी कंतिमई, सुयं च णेहिं, तओ गाढमद्धिई जाया, विसेसओ तीसे, पच्छा ताणं गमागमसंववहारो वोच्छिन्नो, सा धम्मपरा जाया, पच्छा पव्वइया, कालेण विहरंती पव्वत्तिणीए समं साकेयं गया, पुव्वभाउज्जायाओ उवसंताओ भत्तारा य तासिं न सुट्ठ । एत्यंतरंमि य से उदियं नियडिनिबंधणं बितियकम्मं, पारणगे भिक्खटुं पविठ्ठा, सिरिमई य वासघरं गया हारं पोयति, 5 तीए अब्भुट्ठिया, सा हारं मोत्तूण भिक्खत्थमुट्ठिया, एत्थंतरंमि चित्तकम्मोइण्णेणं मयूरेणं सो हारो गिल्लिओ, तीए चिंतियं-अच्छरीयमिणं, पच्छा साडगद्धेण ठइयं, भिक्खा पडिग्गाहिया निग्गया य, इयरीए जोइयं-जाव नत्थि हारोत्ति, तीए चिंतियं-किमेयं वड्डखेडं ?, परियणो पुच्छिओ, सो भणइ-न कोइ एत्थ अज्जं मोत्तूण पविट्ठो अन्नो, तीए अंबाडिओ, पच्छा જતો રહ્યો અને કોશલાપુરમાં સમુદ્રદત્તે નંદન શ્રેષ્ઠિની દીકરી શ્રીમતી સાથે વિવાહ કર્યો અને ભાઈ 10 સાગરદત્તે શ્રીમતીની બહેન કાંતિમતી સાથે વિવાહ કર્યો. આ સમાચાર શંખના પરિવારને મળ્યા. તેથી તેઓ સૌ ગાઢ રીતે અવૃતિને પામ્યા. વિશેષથી સર્વાંગસુંદરીને અધૃતિ થઈ. પરસ્પરનો આવવાજવાનો વ્યવહાર નાશ પામ્યો અને સર્વાંગસુંદરી ધર્મમાં રત થઈ, પાછળથી દીક્ષા ગ્રહણ કરી. ઘણા કાળ પછી પ્રર્વત્તિની સાથે વિહાર કરતી તે સાકેતનગરમાં ગઈ. પૂર્વભવની ભાભીઓ શાંત હતી અને તેઓના પતિ સારી રીતે શાંત થયેલા નહોતા. (અર્થાત્ ધર્મમાં વિશેષ યત્નવાળા 15 નહોતા.) એ સમયે સર્વાંગસુંદરીને માયાથી બંધાયેલું બીજું કર્મ ઉદયમાં આવ્યું. તે પારણે ઘરમાં પ્રવેશી તે સમયે વાસગૃહમાં રહેલી શ્રીમતી હાર પરોવે છે. તે ઊભી થઈ, હારને મૂકીને અંદર ભિક્ષા લેવા ગઈ. એટલામાં ભીંત ઉપર રહેલા ચિત્રમાંથી નીકળેલા મોરે તે હાર ગળ્યો. આ ds सागसुंशभे वियाj - "अरे! अाश्चर्य छे." ५छीथी सागसुंदरी (पोतानुं भुप =?) अवखव दस्युं. 20 તેણીએ ભિક્ષા ગ્રહણ કરી અને નીકળી ગઈ. શ્રીમતીએ જોયું તો ત્યાં હાર નહોતો. તેણીએ वियाथु - "'. जी ४७ २४मनी २मत 25 ?" तो हास-सी३५ ५२०४नने पूछ्युं. તેઓએ કહ્યું – “અહીં આ સાધ્વી સિવાય બીજું કોઈ આવ્યું નથી.” તેણીએ પરિજનને ઠપકો આપ્યો. પછીથી પરિજનને (હાર ચોરી થયાની) ખબર પડી. સાધ્વીજીએ પણ પ્રવર્તિનીને (મોરવડે ___३५. नन्दनस्य दुहिता श्रीमतिरिति, भ्रात्रा च तस्य तस्या भगिनी कान्तिमतिः, श्रुतं चैभिः, ततो 25 गाढमधृतिर्जाता, विशेषतस्तस्याः, पश्चात्तयोर्गमागमसंव्यवहारो व्युच्छिन्नः, सा धर्मपरा जाता, पश्चात्प्रव्रजिता, कालेन विहरन्ती प्रवर्त्तिन्या समं साकेतं गता, पूर्वभ्रातुर्जाये उपशान्ते भर्तारौ च तयोर्न सुष्ठ । अत्रान्तरे च तस्या उदितं निकृतिनिबन्धनं द्वितीयं कर्म, पारणके भिक्षार्थं प्रविष्टा, श्रीमतिश्च वासगृहगता हारं प्रोतति, तयाऽभ्युत्थिता, सा हारं मुक्त्वा भिक्षार्थमुत्थिता, अत्रान्तरे चित्रकर्मोत्तीर्णेन मयूरेण स हारो गिलितः, तया चिन्तितम्-आश्चर्यमिदं, पश्चात् शाटकार्धेन स्थगितं, भिक्षा प्रतिगृहीता निर्गता च, इतरया दृष्टं-यावन्नास्ति 30 हार इति,तया चिन्तितं-किमेषा बृहती क्रीडा, परिजनः पृष्टः, स भणति-न कोऽपि अनार्यां मुक्त्वा प्रविष्टोऽन्यः, तया निर्भसितः, पश्चात् Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) फुट्ट । इयरीएवि पवत्तिणीए सिटुं, तीए भणियं - विचित्तो कम्मपरिणामो, पच्छा उग्गतरतवरया जाया, तेसिं चाणत्यभीया तं गेहूं ण उग्गाहइ, सिरिमइ कंतिमइओ भत्तारेहिं हसिज्जंति, ण य विप्परिणमंति, तीएवि उग्गतवरयाए कम्मसेसं कयं, एत्थंतरंमि सिरिमई भत्तारसहगया वासहरे चिट्ठइ, जाव मोरेण चित्ताओ ओयरिऊण निग्गिलिओ हारो, ताणि संवेगमावण्णाणि, अहो से 5 भगवईए महत्थता जं न सिमिदंति खामेउं पयट्टाणि, एत्थंतरंमि से केवलमुप्पण्णंति, देवेहि य महिमा कया, तेहिं पुच्छियं, तीएऽवि साहिओ परभववुत्तंतो, ताणि पव्वइयाणि, एरिसी दुहावहा मायत्ति । अहवा सूयओ-एगस्स खंतस्स पुत्तो खुड्डुओ सुहसीलओ जाव भणइ-अविरतियत्ति, હાર ગળી જવાની) વાત કરી. પ્રવત્તિનીએ કહ્યું – “કર્મપરિણામ વિચિત્ર હોય છે.” પાછળથી સર્વાંગસુંદરી ઉગ્રતર એવો તપ કરવા લાગી. તેઓવડે અનર્થ થવાના ભયથી ડરેલી એવી તે તેઓના 10 ઘરમાં જતી નથી. શ્રીમતી અને કાંતિમતીની પોતાના પતિઓ હાંસી કરે છે. (અર્થાત્ સંધ્વીજી હાર ચોરી ગયા. એવું માની ધર્મમાં શ્રદ્ધાવાળી બંને પત્નીઓને પતિઓ કહે છે કે “જોયો – જોયો, આવો તમારો ધર્મ કે જ્યાં સાધ્વી ચોરી પણ કરે.”) છતાં બંને ચલિત થતી નથી. આ બાજુ ઉગ્ર તપ કરવા દ્વારા સર્વાંગસુંદરીએ પણ મહદંશે પોતાના કર્મોનો નાશ કર્યો. તે સમયે શ્રીમતી પોતાના ભર્તાર સાથે વાસગૃહમાં રહેલી હતી. તેવામાં ચિત્રમાંથી નીકળીને મોરે 15 હાર મોંમાંથી બહાર કાઢ્યો. આ જોઈને તે બંને પતિ-પત્ની સંવેગ પામ્યા – “અહો ! તે ભગવતી એવી સાધ્વીજીની કેટલી મહાનતા કે ખબર હોવા છતાં હારની વાત કરી નહિ.” તે બંને ક્ષમા માંગવા ગયા. એ જ સમયે આ બાજુ સર્વાંગસુંદરીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મહિમા કર્યો. પતિ-પત્નીએ હાર વિશે આવું થવાનું કારણ પૂછ્યું. સર્વાંગસુંદરીએ પણ પૂર્વભવનો સંબંધ કહ્યો. તે બંનેએ દીક્ષા લીધી. આવા પ્રકારની દુઃખને લાવનારી માયા છે. ફ માયાને વિશે પોપટનું દૃષ્ટાન્ત :અથવા માયાને વિશે પોપટનું દષ્ટાન્ત છે – એક વૃદ્ધનો પુત્ર, બાળસાધુ થયેલો. તે સુખશીલતાને કારણે. વગેરેથી લઈ સ્ત્રીની માંગણી સુધીનું સર્વવૃત્તાન્ત જાણવું. (ટૂંકમાં તેનું વર્ણન આ પ્રમાણે છે કે – એક વૃદ્ધ પોતાના બાળક એવા પુત્ર સાથે દીક્ષા લીધી... પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે પિતા તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે. તેમાં તે પુત્ર સુખશીલ બને છે. સાધુપણામાં તે 25 પુત્ર સુખશીલતાને કારણ કે વિહારમાં પગના મોજાની માંગણી કરે તો પિતા તે લાવી આપે, ३६. स्फिटितम् । इतरयाऽपि प्रवर्त्तिन्याः शिष्टं, तया भणितं-विचित्रः कर्मपरिणामः, पश्चात् उग्रतरतपोरता जाता, तेषां चानर्थभीता तद्गृहं नावगाहति, श्रीमतिकान्तिमत्यौ भर्तृभ्यां हस्येते, न च विपरिणमतः, तयाऽप्युग्रतपोरतया कर्मशेषं कृतम्, अत्रान्तरे श्रीमतिर्भ; सह गता वासगृहे तिष्ठति, यावन्मयूरेण चित्रादवतीर्य निर्गिलितो हारः, तौ संवेगमापन्नौ, अहो तस्या भगवत्या गाम्भीर्यं यन्न 30 शिष्टमिदमिति क्षमयितुं प्रवृत्तौ, अत्रान्तरे तस्याः केवलज्ञानमुत्पन्नमिति, देवैश्च महिमा कृतः तैः पृष्टं, तयाऽपि कथितः, परभववृत्तान्तः, तौ प्रव्रजितौ, ईदृशी दुःखावहा मायेति । अथवा शुकः-एकस्य वृद्धस्य पुत्रः क्षुल्लकः सुखशीलो यावद्भणति-अविरतिकेति, ★ स्थभीयाणं इति मुद्रितप्रतौ । + नेदमुदाहरणं प्रत्य०। 20. Page #78 -------------------------------------------------------------------------- ________________ માયાને વિશે પોપટનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૬૯ खतेण धाडिओ लोयस्स पेसणं करेंतो हिंडिऊण अट्टवसट्टो मओ, मायादोसेण रुक्खकोट्टरे सूतओ जाओ, सो य अक्खाणगाणि धम्मकहाओ जाणइ जातिसरणेणं, पढइ, वणचरएण गहिओ, कुंटितो पाओ अच्छि च काणियं, विधीए उड्डिओ, ण कोइ इच्छइ, सो सावगस्स आवणे ठवित्ता मुल्लस्स गओ, तेण अप्पओ जाणाविओ, कीओ, पंजरगे छूढो, संयणो मिच्छदिट्ठिओ, तेसिं धम्मं कहेइ, तस्स पुत्तो महेसरधूयं दट्ठूणं उम्मत्तो, तं दिवसं धम्मं ण सुर्णेति ण वा पच्चक्खायंति, 5 पुच्छियाणि साहंति, वीसत्थाणि अच्छह, सो दारओ सद्दाविओ, भणिओ य ससरक्खाणं दुक्काहि, ठिक्करियं अच्चेहि, ममं च पच्छतो इट्टगं उक्खणिऊणं णिहणाहि, तहा कयं, सो अविरतओ તડકો સહન થતો નથી એટલે પિતા છત્રની વ્યવસ્થા કરે. વગેરે જે માંગણીઓ થઈ તે બધી પિતાએ પૂર્ણ કરી. છેલ્લે પુત્ર કહે છે કે હવે મને સ્ત્રી વગર ફાવશે નહિ, આમ તે સ્ત્રીની માંગણી કરે છે. ત્યારે) પિતા તેને અયોગ્ય જાણી કાઢી મૂકે છે. ત્યાંથી નકળી તે પુત્ર લોકોના 10 નોકર તરીકેનું કામ કરતા કરતા આર્તધ્યાનથી પીડાતો મૃત્યુ પામ્યો. સાધુપણામાં કરેલી માયાના દોષને કારણે તે મરીને વૃક્ષના ગોખલામાં પોપટ તરીકે અવતર્યો. પોપટના ભવમાં જાતિસ્મરણજ્ઞાન થવાથી તે વાર્તાઓ અને ધર્મકથાને જાણે છે અને બોલે છે. તેવામાં એક વનચારકે પોપટને પકડ્યો. તેનો એક પગ તોડી નાંખ્યો અને એક આંખથી પોપટને કાણો બનાવ્યો. પછી બજારમાં વેચવા માટે લાવ્યો. પરંતુ કોઈ ખરીદવા ઈચ્છતું નથી. 15 તે વનચારક પોપટને એક શ્રાવકની દુકાને મૂકીને મૂલ્ય લેવા (અર્થાત્ સોદો કરવા) ગયો. પોપટે શ્રાવકને પોતાની ઓળખાણ આપી. શ્રાવકે તેને ખરીદ્યો અને પાંજરામાં નાંખ્યો. તે શ્રાવકનો સ્વજનવર્ગ મિથ્યાર્દષ્ટિ હતો. તેઓને આ પોપટ ધર્મ સંભળાવે છે. શ્રાવકનો પુત્ર મહેશ્વરની દીકરીને જોઈને પાગલ થયો હતો. તેથી તે દિવસે કોઈ ધર્મ સાંભળતું નથી, કે પચ્ચક્ખાણ પણ કરતું નથી. સ્વજનવર્ગને પૂછતાં તેઓ હકીકત જણાવે છે. આ સાંભળી પોપટ કહે છે કે “તમે 20 નિશ્ચિંત રહો.' પોપટે તે પુત્રને બોલાવ્યો અને કહ્યું કે “તું ભસ્મવાળા સંન્યાસીઓ પાસે જા અને ત્યાં ઠિકરાની તું પૂજા કરજે, તથા પછી ત્યાંની એક ઈંટ કાઢીને મને બહાર કાઢજે (જેથી એવું લાગે - ३७. वृद्धेन निर्धाटितः लोकस्य प्रेषणं कुर्वन् हिण्डयित्वा आर्त्तवशार्तो मृतो, मायादोषेण वृक्षकोटरे शुको जातः, स चाख्यानकानि धर्मकथाश्च जानाति जातिस्मरणेन, पठति, वनचरेण गृहीतः, कुण्टितः पादः 25 अक्षि च काणितं, वीथ्यामवतारितः, न कोऽपीच्छति, स श्रावकस्यापणे स्थापयित्वा मूल्याय गतः, तेनात्मा ज्ञापितः क्रीतः, पञ्जरे क्षिप्तः, स्वजनो मिथ्यादृष्टिः, तेभ्यो धर्मं कथयति, तस्य पुत्रो माहेश्वरस्य दुहितरं दृष्ट्वोन्मत्तस्तद्दिवसे धर्मं न शृण्वन्ति न वा प्रत्याख्यान्ति, पृष्टाः कथयन्ति, विश्वस्तास्तिष्ठत, स दारकः शब्दितः, भणितश्च - सरजस्कानां पार्श्वे व्रज, ठिक्करिकां (कपालं) अर्चय, मां च पश्चात् इष्टकमुत्खाय નિ:હન, તથા ઋત, સોવિરતઃ 30 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पायपडितो विनवेइ-धूयाए वरं देहि, सूयओ भणइ मेहसरस्स-जिणदासस्स देहि, दिन्ना, सा गव्वं वहइ-देवदिन्नत्ति, अन्नया तेण हसियं, निब्बंधे कहियं, अमरिसं वहइ, संखडीए वखित्ताणि हरड़, भणति-तुमंसि पंडितउत्ति पिच्छं उप्पाडियं, सो चिंतेइ-कालं हरामि, भणइ-णाहं पंडितओ सा पहाविई पंडितिया-एगा पहाविणी कूरं छेत्तं णिती चोरेहिं. 5 गहिया, अहंपि एरिसे मग्गामि रत्तिं एह रूवए लएत्ता जाइहामो, ते आगया, वातको णएण णक्काणि छिण्णाणि, अन्ने भणंति-खत्तमुहे खुरेण छिन्नाणि, बितियदिवसे गहिया, सीसं कोट्टेइ भणति य-केण तुब्भेत्ति ?, तेहिं समं पहाविया, एगंमि गामे भत्तं आणेमिति कलालकुले विक्किया, ते रूवए घेत्तूणं पलाया, रत्तिं रुक्खं विलग्गा, કે જાણે દેવ પ્રગટ થયા હોય. નિસ્ + વન્ ધાતુનું નિહિં રૂપ થયું છે જેનો બહાર કાઢવું 10 અર્થ થાય છે.) તેણે તે જ પ્રમાણે કર્યું. (દવ પ્રગટ થયા છે એમ માની) તે કન્યાનો પિતા પગે પડેલો વિનંતી કરે છે કે – “મારી દીકરી માટે વર આપો.” ત્યારે તે પોપટ કહે છે કે – “તમારી દીકરીને જિનદાસ નામના માહેશ્વરને આપો” તે કન્યા અપાઈ. કન્યા ગર્વને વહન કરે છે કે – “હું દેવદત્તા છું.” એકવાર પોપટ હસ્યો, તેથી આગ્રહપૂર્વક હસવાનું કારણ પૂછતાં પોપટ તે કન્યાને (કે જે હવે કુળવધૂ છે તેને) પોતે કરેલ કપટની વાત કરે છે. ત્યારે તે કન્યાને ગુસ્સો 15 આવે છે. (અને મનમાં પોપટ પ્રત્યે અપ્રીતિને વહન કરે છે.) એકવાર ઘરમાં જમણવારના પ્રસંગે સર્વ લોકો વ્યસ્ત હોય છે ત્યારે તે કન્યા પોપટને હરે છે અને કહે છે કે – “કેમ તું મોટો પંડિત છે ને !” એમ કહી તેના પીંછા ઉખેડે છે. ત્યારે પોપટ વિચારે છે કે – “કાળને પસાર કરું.” (કાળ પસાર કરવા) તે કહે છે કે – “હું પંડિત નથી, પરંતુ તે હજામની પત્ની પંડિત છે.” (એમ કહી તેની વાર્તા કરવાનું ચાલુ કરે છે.) 20 ભાતને ખેતરમાં લઈ જતી એક હજામની પત્નીને ચોરોએ પકડી. ત્યારે તેણીએ કહ્યું – પણ તમારા જેવાઓને જ શોધું છું, તમે રાત્રિએ આવજો, જેથી રૂપિયા લઈને આપણે જતા રહીશું.” તે ચોરો રાત્રિએ આવ્યા. તેણીએ અસ્ત્રાવડે બધાના નાક છેદ્યા. અહીં કેટલાકો કહે છે કે – “ખાતર પાડીને જ્યારે ચોરો અંદર પ્રવેશતા હતા, તે સમયે ખાતર પાસે જ નાકને છેદ્યા.” બીજા દિવસે ચોરોએ તે સ્ત્રીને પકડી. ત્યારે માથુ કુટતી તે સ્ત્રીએ કહ્યું – “અરર ! કોણે તમારું 25 નાક છેવું?” ચોરોની સાથે પિસા લઈને) તે સ્ત્રી ભાગી ગઈ. એક ગામમાં “હું ભોજન લાવું છું” (એમ કહી ભોજન લેવા જવાના બહાને મુખ્ય ચોરે) તેણીને દારુ વહેંચવાના સ્થાને વહેંચી ३८. पादपतितो विज्ञपयति-दुहितुर्वरं देहि, शुको भणति महेश्वराय-जिनदासाय देहि, दत्ता, सा गर्व वहति-देवदत्तेति, अन्यदा तेन हसितं, निर्बन्धे कथितम्, अमर्षं वहति, संखड्यां व्याक्षिप्तेषु हरति, भणति त्वमसि पण्डित इति पिच्छमुत्पाटितं, स चिन्तयति-कालं हरामि, भणति-नाहं पण्डितः, सा नापिती 30 पण्डिता-एका नापिती कूरं क्षेत्रं नयन्ती चौरैर्गृहीता, अहमपीदृशान् मार्गयामि रात्रावायात रूप्यकान् लात्वा स्यामः, ते आगताः, क्षुरप्रेण नासिका च्छिन्नाः, अन्ये भणन्ति-क्षत्रमुखे क्षरप्रेण छिन्नानि, द्वितीयदिवसे गृहीता, शीर्ष कुट्टयति भणति च-केन यूष्माकमिति ?, तैः समं प्रधाविता, एकस्मिन् ग्रामे भक्तमानयामीति कलालकुले विक्रीता, ते रूप्यकान् गृहीत्वा पलायिताः, रात्रौ वृक्षं विलग्ना, Page #80 -------------------------------------------------------------------------- ________________ 15 માયાને વિશે પોપટનું દાન્ત (નિ. ૯૧૮) ૭૧ तेवि पलाया उलग्गंति, महिसीओ हरिऊणं तत्थेव आवासिया मंसं खायंति, एक्को मंसं घेत्तूण रुक्खं विलग्गो दिसाओ पलोएइ, तेण दिट्ठा, रूवए दाइए, सो ढुक्को, जिब्भाए गहिओ, पडतेण आसइत्ति भणिते आसइत्ति काऊणं णट्ठा, सा घरं गया, सा पहाविई पंडितिया णाहं पंडितओ। ताहे पुणोवि अण्णं लोमं उक्खणइ, पुणरवि दारियापिउणा दारिद्देण धणयओ छलाविओ रूवगा दिन्नत्ति 5 દીધી, અને તે ચોરો પૈસા લઈને ભાગી ગયા. તે સ્ત્રી (કોઈ રીતે બચીને) રાત્રિમાં વૃક્ષ ઉપર ચઢી ગઈ. તે ચોરો ભાગતા–ભાગતા થાકે છે. તેથી એક ભેંસને ચોરીને ત્યાં જ (જે વૃક્ષ ઉપર આ સ્ત્રી બેઠી છે તે વૃક્ષ પાસે જ) આવેલા તેઓ માંસ પકાવીને ખાય છે. તેમાં એક ચોર માંસને લઈને વૃક્ષ ઉપર ચઢીને ચારેબાજુ નજર કરે છે. તેમાં તે ચોર આ સ્ત્રીને જુએ છે. તે સ્ત્રી અને પૈસા બતાડે છે. તેથી તે લેવા માટે તેની પાસે જાય છે. એવામાં તે સ્ત્રી તેને જીભથી (જીભ 10 અને દાંતોથી તિ વૂળ) પકડે છે. એટલે પડતા–પડતા તે ચોર “અહીં આ સ્ત્રી છે' એમ બોલ્યો. એટલે “આ સ્ત્રી છે” એવું જાણી બધા ચોર ભાગી ગયા અને તે સ્ત્રી પૈસા લઈને પાછી ઘરે આવી. આમ, તે હજામની પત્ની પંડિત હતી, હું પંડિત નથી. (અહીં જો કે તે સ્ત્રીએ પ્રથમ ચોરો સાથે ભેગા મળી ચોરી કરી પરંતુ જ્યારે ચોરોએ તેણીને છેતરી, ત્યારે તે સ્ત્રીએ ચાલાકી વાપરી પૈસા પાછા મેળવ્યા એ તેણીનું પાંડિત્ય હતું.) : પુત્રવધૂ ફરી પોપટના પીંછા ખેંચે છે, ત્યારે પોપટ ફરીથી કહે છે કે – હું પંડિત નથી, પરંતુ તે વાણિયાની દીકરી પંડિતા છે. અહીં ટીકામાં આ વાર્તા ઘણી ટૂંકાણમાં આપેલી હોવાથી ચૂર્ણિના આધારે વિસ્તારથી આ વાર્તા લખાય છે. તે આ પ્રમાણે) - વસંતપુર નગરમાં એક વેપારી હતો. તેણે અન્યવેપારી સાથે શરત લગાડી કે – “મહામહિનામાં જે એક રાત્રિ પાણીમાં રહેશે, તેને હું હજાર રૂપિયા આપીશ.” તે જ નગરમાં એક ગરીબ વેપારી 20 હતો. તે એક રાત્રિ ઠંડા પાણીમાં રહ્યો. ત્યારે પહેલા વેપારીએ વિચાર્યું કે – “આવા પ્રકારની કિંડકડતી ઠંડીમાં આ કેવી રીતે રહ્યો ? મર્યો કેમ નહિ ?” એમ વિચારી તે તેને પૂછે છે, ત્યારે તે ગરીબ વેપારી કહે છે કે – “આ નગરના એક ઘરમાં દીપક બળે છે. તેને જોતા જોતા મેં રાત્રિ પસાર કરી હતી, તેથી હવે મને હજાર રૂપિયા આપો.” પેલો વેપારી “ના, ના, તું પાણીમાં ઊભો નહોતો’ એમ કહી પૈસા આપતો નથી. ત્યારે ગરીબ પૂછે છે – ‘તમે શા માટે પૈસા આપતા 25 નથી ?” ત્યારે તે કહે છે કે – “તું દીપકના પ્રભાવે પાણીમાં રહ્યો એટલે પૈસા ન મળે.” ગરીબ પૈસા મળ્યા નહિ એટલે અધૃતિને કરતો ઘરે ગયો. તેને એક પુત્રી હતી. તેણીએ પૂછ્યું – “તમે શા માટે અવૃતિને કરો છો ?” ત્યારે પિતાએ ३९. तेऽपि पलायिता अवलगन्ति, महीषीर्हत्वा तत्रैवावासिता मांसं खादन्ति, एको मासं गृहीत्वा वृक्षं विलग्नो दिशः प्रलोकयति, तेन दृष्टा रूप्यकान् दर्शयति, स आगतः, जिह्वया गृहीतः, पतता आस्त 30 .. इति भणिते आस्त इति कृत्वा नष्टाः, सा गृहं गता, सा नापिती पण्डिता नाहं पण्डितः । तदा पुनरपि अन्यं पिच्छमुत्खनति, पुनरपि दारिका पित्रा दारिद्येण धनदश्छलितः रूप्यका दत्ता इति, Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) कूडसक्खीहिं दवाविओ, दारिया मग्गिया, कूवे छूढा, सुरंगं खणाविया, पिया कप्पासं कत्ताविओ, કહ્યું – નિરર્થક હું પાણીમાં રહ્યો.” પુત્રીએ કહ્યું, ‘તમે ચિંતા ન કરો, ઉનાળો આવે ત્યારે તમારે એક જમણવાર ગોઠવવો અને તેમાં અન્ય વેપારીઓ સાથે પેલાને પણ આમંત્રણ આપવું. જયારે તે બધા જમવા બેસે ત્યારે તેઓની નજર પડે તે રીતે તેઓની સામે પાણી તમારે રાખવું. જ્યારે 5 પેલા વેપારીને તરસ લાગશે, ત્યારે તે પાણી માંગશે. તે વખતે તમારે તેને કહેવું કે – “આ સામે રહ્યું પાણી.' (આ રીતની આખી યોજના દીકરીએ પિતાને સમજાવી દીધી. ત્યારબાદ ઉનાળો આવતા) ગરીબ વેપારીએ જમણવાર રાખ્યો અને વેપારીઓને નિમંત્રણ આપ્યું. બધા જમવા બેઠા. જમ્યા પછી પેલા વેપારીએ પાણી માંગ્યું. ગરીબ વેપારીએ કહ્યું – “આ સામે રહેલ પાણીને જોઈને જ તું તારી તૃષા શાંત કર.' 10 પેલાએ કહ્યું – “અરે ! પાણીને જોવામાત્રથી કંઈ તૃષા શાંત થતી હશે ?' ગરીબે કહ્યું – “જો પાણીને જોવા માત્રથી તૃષા શાંત થતી ન હોય, તો દીપકને જોવા માત્રથી મારી ઠંડી કેવી રીતે ઉડી જાય ?' આમ તે ગરીબ વેપારી જીત્યો અને તેને હજાર દીનાર અપાવ્યા. પેલા વેપારીએ વિચાર્યું કે, “આતો બુદ્ધિ વિનાનો છે, તો કોણે આવી બુદ્ધિ આને આપી ?ગરીબે કહ્યું – મારી દીકરીએ મને આ ઉપાય આપ્યો હતો.' પેલો દીકરી ઉપર ગુસ્સે થયો. રોષને કારણે તે ગરીબ 15 પાસે તે દીકરીની લગ્ન માટે માંગણી કરે છે. પરંતુ પિતા તેને દીકરી આપતો નથી, – “ક્યાંક મત્સરને કારણે આ દીકરીને હેરાન ન કરે.' દીકરીએ પિતાને કહ્યું – “મને એને આપી દો. શું તે મને મારી નાંખવાનો છે ?' (અર્થાત્ મારી નહિ નાખે.). પિતાએ દીકરીના વિવાહ નક્કી કર્યા. એટલે પેલો વેપારી પોતાના ઘરે કૂવો ખોદાવે છે. આ બાજુ દીકરી સ્વજનવર્ગને કહે છે – જાઓ, અને તપાસો કે મારા સાસરીયે શું ચાલી રહ્યું 20 છે? સ્વજનવર્ગે તપાસ્યું અને આવીને કહ્યું કે – “કૂવો ખોદાય છે. એટલે દીકરીએ પણ પોતાના ઘરથી કૂવા સુધી સુરંગ ખોદાવી. થોડા દિવસ પછી દીકરીનાં લગ્ન થયા. પતિએ પત્નીને કૂવામાં ઉતારી અને તેણીને ત્યાં કપાસનો અમુક જથ્થો સાથે આપ્યો અને કહ્યું કે – “કેમ તું પંડિતા છે ને ? હવે બતાવ તારું પાંડિત્ય' એમ કહી સાથે જણાવ્યું કે – “હું દિયાત્રા માટે જાઉં છું અને હું પાછો આવું ત્યાં સુધીમાં આ કપાસને કાંતવું અને ત્રણ પુત્રોને જન્મ આપવો.” વેપારીએ 25 જતા-જતા ઘરમાં પણ સૂચના આપી કે – “તમારે તેણીને રોજેરોજ બે હથેળી જેટલા રાંધેલા ભાત અને કાંજી ખાવા આપવા.” એમ કહી તે જતો રહ્યો. દીકરીએ પણ સુરંગવડે પિતાના ઘરે પહોંચી જઈ પિતાને કહ્યું – “તમે ત્યાં કૂવામાં રહો અને કપાસને કાંતિ દોરી તૈયાર કરો તથા જે ખાવાનું આવે તે તમે સ્વીકારજો, હું જાઉં છું.” એમ કહી વેશ્યાનો વેશ પહેરીને આગળ તે એક નગરમાં પહોંચી. ત્યાં ભાડાથી એક ઘર ખરીદ્યું. 30 તેનો પતિ ત્યાં તેને મળ્યો. વેશ્યા તેને પોતાના ઘરે લઈ ગઈ. વેપારીએ (વાસ્તવમાં તેના પતિએ જ) વેશ્યાને પૂછયું – ‘તું કોણ છે ?' વેશ્યાએ કહ્યું – “આમ તો હું પુરુષષિણી છું પરંતુ તમે ___४०. कूटसाक्षिभिर्दापितः, दारकिा मागिता( याचिता), कूपे क्षिप्ता, सुरङ्गा खानिता पिता कसं વર્તિતા, Page #82 -------------------------------------------------------------------------- ________________ માયાને વિશે પોપટનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૭૩ संपत्तया णिज्जाहि, सो गओ दिसं, इमावि गणियवेसेणं पुव्वमागया, तिलक्खागिया कोलिगिणी चोरनिमित्तं चंदपुत्तं सद्दाइस्सामित्ति असंतएणं पत्तियावितो राया वाणियदारियाए, મને ગમ્યા છો, એમ કહી વેશ્યાએ તેને ખુશ કર્યો. ઘણા બધાં વર્ષો તે વેશ્યા સાથે વેપારી રહે છે. તેમાં તેણીને ત્રણ પુત્રરત્નો થયા. તે દરમિયાન બધું દ્રવ્ય વેપારી પાસેથી તેણીએ કઢાવી લીધું. એકવાર વેપારી પાછો પોતાના વતને ફર્યો. તે વેશ્યા પણ તે જ સાથે સાથે પાછી ફરી. 5 ઝડપથી તે પિતાના ઘરે ગઈ. ત્યાંથી કપાસમાંથી બનાવેલી દોરીઓ અને પોતાના પુત્રોને લઈને સુરંગ દ્વારા પાછી તે જ કૂવામાં આવી ગઈ. આ બાજુ વેપારી પોતાના ઘરે પહોંચ્યો અને તેણે પોતાની પત્નીને યાદ કરી. તેણીની ઉપર વેપારીને દયા આવી. ઘરના લોકોને તે પૂછે છે – “અહીં આ કૂવામાં કોઈ ભોજન ગ્રહણ કરે છે કે નહિ ?” તેઓએ કહ્યું – “હા, સ્વીકારે છે.' ત્યાર પછી તેણે દોરડાવડે પલંગ કૂવામાં ઉતાર્યો. પ્રથમ કપાસની દોરીઓ બહાર કાઢી, પછી 10 પ્રથમ પુત્રને બહાર કાઢ્યો. ત્યાર પછી બીજાને બહાર કાઢ્યો. પછી ત્રીજા પુત્ર સાથે પત્ની પણ બહાર આવી. આ જોઈ તે વેપારી ખુબ ખુશ થયો અને ઘરની સ્વામિની બનાવી. આમ, તે વેપારીની દીકરી પંડિતા હતી, હું (પોપટ) નહિ. પુત્રવધૂ ફરી પાછા પોપટના પીછા ઉખેડે છે, એટલે પોપટ કહે છે કે – હું પંડિત નથી પણ, તલને ખાનારી પેલી કોળી જાતિની કન્યા પંડિતા છે. (જોળિો – કોળી જાતિની સ્ત્રી. 15 અહીં પણ ટીકામાં વાર્તા ટૂંકાણમાં છે. માટે ચૂર્ણિના આધારે વિસ્તારથી જણાવાય છે.) - એક કોળીભીલ જાતિની કન્યા હતી. તેના માતાપિતા અન્ય ગામમાં ગયા. તેથી ઘરમાં આ એકલી રહેવા લાગી. એકવાર તે ઘરમાં ચોર પ્રવેશ્યો. તેથી તેણીએ પોતાના બચાવ માટે એક નાટક ચાલુ કર્યું અને તેમાં તે પોતાની જાતને જ કહે છે કે – “હું મામાના પુત્રને દેવાયેલી છું. જયારે મને પુત્ર થશે, ત્યારે તેનું “ચંદ્ર’ નામ પાડીશ અને પછી હું તેને બોલાવીશ કે – 20 હે ચંદ્ર ! અહીં આવ’ જોરથી “ચંદ્ર' શબ્દ બોલતા બાજુમાંથી શ્વેતધ્વજચંદ્ર નામનો વ્યક્તિ મોટેથી શું થયું? શું થયું? કરતો આવ્યો. તેથી ચોર ભાગી ગયો. આમ તે પંડિતા હતી હું પંડિત નથી, એમ પોપટે કહ્યું. પુત્રવધૂએ ફરી પીંછા તોડ્યા. (સંતevi પત્તિયાવિત કથાનકનો વિસ્તારન) એટલે પોપટ કહ્યું – હું પંડિત નથી પરંતુ પેલી કુળપુત્રકની દીકરી પંડિતા હતી. તે આ પ્રમાણે – વસંતપુર 25 નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને કુળપુત્રક નામે વેપારી હતો. તેને એક દીકરી હતી. એકવાર રાજાએ ઘોષણા કરાવી કે – “જે વ્યક્તિ રાજાને અસતુ વસ્તુ ઉપર વિશ્વાસ કરાવે, (અર્થાતુ નહિ બનેલી ઘટનાને પણ એવી યુક્તિથી સાબિત કરે કે જેમાં રાજાને વિશ્વાસ પડે.) તેને રાજા ભોગસામગ્રી આપશે.” ત્યાર પછી તે કુળપુત્રક એકવાર સૂર્યાસ્ત પછી ઘરે આવે છે. એટલે પુત્રી પૂછે છે કે – “આજે કેમ તમે સૂર્યાસ્ત પછી આવ્યા ?' કુળપુત્રને હકીકત કહી કે રાજાએ ઘોષણા 30 ४१. सपुत्रा निहि, स गतो दिशि, इयमपि गणिकावेषेण पूर्वमागता, तिलखादिका कोलिकी चौरनिमित्तं चन्द्रपुत्रं शब्दयिष्यामीति असता प्रत्ययितो राजा वणिग्दारिकया, * कोलिखिणी प्र० । Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एवमाईणि पंच सयाणि रत्तीगयाणि, पिंच्छिता मुक्को, सेणेणं गहिओ, दुहं णाणं भंडताणं पडिओ, असोगवणियाए पेसेल्लियाए पुत्तेण दिट्ठो, भणिओ य-संगोवाहि, अहं ते कज्जं काहामि, संगोविओ, अण्णस्स रज्जे दिज्जमाणे भिंडमए मयूरे विलग्गेणं रत्तिं राया भणिओ, पेसिल्लियापुत्तस्स रज्जं दिण्णं, तेण सत्तदिवसे 5 મળિયું, રોવિ ના પવ્વાવિયા, મત્ત પાય, સહસ્યારે વવળો। વિધાં मायां नामयन्त इत्यादि पूर्ववत्, लोभश्चतुर्विधः - कर्मद्रव्यलोभो योग्यादिभेदाः पुद्गला इति, કરાવી છે કે ‘અસત્ વસ્તુનો મને જે વ્યક્તિ વિશ્વાસ કરાવે તેને હું ભોગસામગ્રી આપીશ.’ તે વિશેની ચર્ચામાં મને આવતા મોડું થયું. પુત્રીએ કહ્યું – ‘હું વિશ્વાસ અપાવીશ.' કુળપુત્રક પુત્રીને રાજા પાસે લઈ ગયો. તેણીએ રાજાને કહ્યું – ‘હું જ્યારે યુવાનવયને પામી ત્યારે મારો 10 વિવાહ મામાના દીકરા સાથે થયો. મારા માતા પિતા પ્રવાસાર્થે બહાર ગયા. તે સમયે, મારું હૃદયથી અતિથિપણું કરે છે કે નહિ ? તે જોવા મામાનો દીકરો અતિથિ બનીને આવ્યો. મેં તેનું અતિથિપણું કર્યું. તે રાત્રિએ એક સાપે તેને ડંખ માર્યો અને તે મરી ગયો. “આ હું તેના મડદાને સ્મશાનમાં લઈ ગઈ. ત્યાં ભયંકર ભૂતપિશાચના ઉપદ્રવો થવા લાગ્યા. આ સાંભળતા જ વચમાં રાજાએ પૂછ્યું કે “ત્યારે તું ડરી નહિ ? “ તેણીએ કહ્યું 15 પ્રસંગ સાચો હોય તો ડરું ને.” રાજા હારી ગયો. આમ તે વેપારીની દીકરીએ ચાલાકીથી ખોટા પ્રસંગને સાચો કરવા દ્વારા પોતાનું પાંડિત્ય બતાવ્યું. તેથી તે પંડિતા હતી. હું (પોપટ) નહિ. આ પ્રમાણે પોપટ પુત્રવધૂને સંપૂર્ણ રાત્રિમાં પાંચસો વાર્તાઓ કરે છે અને પુત્રવધૂએ દરેક વાર્તા દિઠ બેચાર પીંછા કાઢતા કાઢતા પીંછા વિનાનો કરી પોપટને છોડી દીધો. તે પોપટને બાજપક્ષીએ પકડ્યો. તેમાં બે બાજપક્ષીઓનો પોપટ માટે પરસ્પર ઝઘડો થતાં પોપટ નીચે પડ્યો. 20 ત્યાં અશોકવનિકામાં દાસીના પુત્રે દીઠો. - પોપટે પુત્રને કહ્યું – ‘તું મને બચાવ, તો હું તારું કામ કરી આપીશ.' પુત્રે તેનું રક્ષણ કર્યું. એકવાર રાજા પોતાનું રાજ્ય જ્યારે બીજાને આપવા ઇચ્છતો હતો, તે સમયે ભિડમય (વનસ્પતિવિશેષમાંથી બનાવેલ) મોર ઉપર બેઠેલા પોપટે રાજાને કહ્યું – ‘દાસીના પુત્રને રાજ્ય આપો.' રાજાએ દાસીપુત્રને રાજ્ય આપ્યું. ત્યાર પછી તે પુત્રે સાત દિવસ રાજ્યપાલન કર્યું અને 25 પછી બંને કુળોએ (મહિશ્વરનું કુળ અને પોપટને ખરીદનાર તે શ્રાવકનું કુળ • આ બંનેએ) દીક્ષા લીધી. દાસીપુત્રે અનશન કર્યું અને મરી સહસ્રાર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો. આવા પ્રકારની માયાને દૂર કરનારા અરિહંતો નમસ્કારને યોગ્ય છે ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. — લોભ પણ ચાર પ્રકારે જાણવો. તેમાં કર્મદ્રવ્યલોભ તરીકે યોગ્યાદિભેદોવાળા પુદ્ગલો ४२. एवमादिनि पञ्च शतानि रात्रिगतानि, निष्पिच्छीकृत्य मुक्तः, श्येनेन गृहीतः, द्वयोः श्येनयोः 30 વાહવતો: પતિતોગ્ગો વનિાવાં, પ્રેષ્ઠિાપુત્રા દૃષ્ટ:, મતિશ્ચ-સંજોપય, અહં તવ ાર્યં રિષ્યામિ, संगोपितः, अन्यस्मै राज्ये दीयमाने भिण्डमये मयूरे विलग्नेन रात्रौ राजा भणितः, प्रेष्पिकायाः पुत्राय राज्यं दत्तं, तेन सप्तमदिवसे मार्गितं, द्वे अपि कुले प्रव्राजिते, भक्तं प्रत्याख्यातं, सहस्त्रारे उत्पन्नाः । Page #84 -------------------------------------------------------------------------- ________________ લોભમાં નંદ વેપારીનું ઉદાહરણ (નિ. ૯૧૮) ૭૫ नोकर्मद्रव्यलोभस्त्वाकरमुक्तिश्चिक्कणिकेत्यर्थः, भावलोभस्तु तत्कर्मविपाकः, तद्भेदाश्चैते-"लोहो हलिदखंजणकद्दमकिमिरायसमाणो' सर्वेषां क्रोधादीनां यथायोगं स्थितिफलानि पक्खचउमासवच्छरजावज्जीवाणुगामिणो कमसो । देवनरतिरियनारगगइसाहणहेयवो नेया ॥१॥" लोभे लुद्धनंदोदाहरणं-पाडलिपुत्ते लुद्धणंदो वाणियओ, जिणदत्तो सावओ, जियसत्तू राया, 5 सो तलागंखणावेइ, फाला य दिट्ठा कम्मकरेहि,(ग्रं० १००००) सुरामोल्लंति दो गहायवीहीए सावगस्स उवणीया, तेण ते णेच्छिया, णंदस्स उपनीया, णाया, गहिया, भणिया य-अण्णेवि आणेज्जह, જાણવા. નોકર્પદ્રવ્યલોભ તરીકે ખાણમાં જે મૂકાય તે અર્થાત્ લોખંડનો મેલ. (તે જાણે કે અતિગૃદ્ધિ વડે લોખંડ સાથે ચોટેલો હોવાથી તેને પણ લોભ તરીકે લોકમાં કહેવાય છે કારણ કે લોભ એટલે ગૃદ્ધિ.) ભાવલોભ તરીકે લોભકષાયનો ઉદય. તેના ભેદો આ પ્રમાણે છે – 10 “હળદરના રંગ જેવો, અંજનના રંગ જેવો, કાદવના રંગ જેવો અને કિરમજીના રંગ જેવો એમ લોભ ચાર પ્રકારે છે.' ક્રોધાદિ સર્વ કષાયોના યથાયોગ્ય સ્થિતિ–ફળ આ પ્રમાણે છે – “પક્ષ, ચારમાસ, વર્ષ અને વાવજીવ સુધી ક્રમશઃ રહેનારા છે, તથા ક્રમશઃ દેવ, નર,તિર્યંચ અને નારકની ગતિના કારણો છે. તેના જ લોભમાં લુબ્ધ એવા નંદનું ઉદાહરણ : - પાટલીપુત્રમાં લોભીયો એવો નંદ નામનો વેપારી હતો. ત્યાં જ જિનદત્ત નામે શ્રાવક હતો. જિતશત્રુ નામે રાજા હતો. તે તળાવ ખોદાવે છે. તળાવ ખોદતા માણસો લોખંડની કોશ જુએ છે. (કોશ = ગોળાકાર સોનામહોર જેવી વસ્તુ, વાસ્તવમાં આ કોશો સુવર્ણની હતી, જે પૂર્વે કોઈએ તાંબાના પાત્રમાં ભરી દાટી દીધી હતી. તાંબાના પાત્રમાં રાખેલ હોવાથી આ કોશો 20 ઉપર કાટ ચઢી ગયો હતો. તેથી સુવર્ણની કાંતિ જતી રહી હતી. જેથી જોનારને એવું જ લાગે કે આ લોઢાની જ કોશો છે. તેથી તળાવ ખોદનાર મજુરોએ કોશોને લોખંડની સમજી – તિ ૩૫શપરે – ગા. પ૩૧ થી ૫૩૫) આને વેચતા આપણને દારૂ માટેના પૈસા પૂરતા મળી રહેશે એમ વિચારી બે કોશ લઈને બજારમાં તેઓ જિનદત્ત શ્રાવક પાસે વેચવા ગયા. તેણે લીધી નહિ. તેથી તેઓ કોશ લઈને નંદ પાસે આવ્યા. નંદે તે કોશ લઈ લીધી, કારણ કે તે જાણી ગયો હતો 25 કે આ સુવર્ણની છે અને કહ્યું – “બીજી હોય તો તે પણ લાવજો, હું જ ખરીદી લઈશ.” રોજે ४३. लोभो हरिद्राखञ्जनकर्दमकृमिरागसमानः । ४४. पक्षचतुर्माससंवत्सरयावज्जीवानुगामिनः क्रमशः । देवनरतिर्यङ्नारकगतिसाधनहेतवो ज्ञेयाः ॥१॥लुब्धनन्दोदाहरणम्-पाटलिपुत्रे लुब्धनन्दो वणिक्, जिनदत्तः श्रावकः, जितशत्रू राजा, स तडागं खानयति, कुश्यश्च दृष्टाः कर्मकरैः, सुरामूल्यमिति द्वे गृहीत्वा वीथ्यां श्रावकायोपनीते, तेन ते नेष्टे, नन्दायोपनीते, ज्ञाते, गृहीते, भणिताश्च-अन्या अपि आनयेत * वीहीए नीया। 30 S Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ હ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪). अहं चेव गेण्हिस्सामि, दिवसे २ गिण्हइ फाले । अण्णया अब्भहिए सयणिज्जामंतणए बलामोडीए णीओ, पुत्ता भणिया-फाले गेण्हह, सो य गओ, ते य आगया, तेहिं फाला ण गहिया, अक्कुट्ठा य गया पूवियसालं, तेहिं ऊणगं मोल्लंति एगते पिंडिता, किट्ट पडियं, रायपुरिसेहिं गहिया, जहावत्तं रनो कहियं । सो नंदो आगओ भणइ-गहिया ण वत्ति, तेहिं भण्णइ-किं अम्हेवि गहेण गहिया?, तेण 5 अइलोलयाए एत्तियस्स लाभस्स फिट्टोऽहंति पादाण दोसेण एक्काए कुसीए दोवि पाया भग्गा, सयणो विलवइ । तओ रायपुरिसेहिंसावओ णंदो य घेत्तूण राउलं नीया, पुच्छिया, सावओ भणइ-मज्झं इच्छापरिमाणातिरित्तं, अविय-कूडमाणंति, तेण न गहिया, सावओ पूएऊण विसज्जिओ, नंदो सूलाए भिन्नो, सकुलो य उच्छाइओ, साँवगो सिरिघरिओ ठवियओ । एरिसो दुरंतो. लोभो । રોજ નંદ કોશો ખરીદે છે. એકવાર સ્વજનો દ્વારા આગ્રહપૂર્વક આમંત્રણ થતાં (કોક પ્રસંગમાં) 10 બળાત્કારે નંદને જવું પડ્યું. પરંતુ જતી વખતે નંદે પોતાના પુત્રોને કહ્યું – “તમે કોશો ખરીદી લેજો.” તે ગયો. વેચનારા માણસો આવ્યા. પુત્રોએ કોશો ખરીદી નહિ. તેથી વેચનારા માણસો ગુસ્સે થયા અને ત્યાંથી નીકળી કંદોઈની દુકાનમાં ગયા, (ત્યાં પણ સરખુ મૂલ્ય ન મળતા) “આનું મૂલ્ય ઓછું થઈ ગયું છે' એમ વિચારી તેઓએ એક ખૂણે કોશોને મુકી, જેથી તેની ઉપર લાગેલ કાટ ખરી પડ્યો અને સુવર્ણનો ભાગ દેખાવા લાગ્યો, તેથી) રાજપુરુષોએ આ માણસોને પકડ્યા. 15 રાજાને હકીકત કહી. આ બાજુ ઘરે આવેલો નંદ પુત્રોને પૂછે છે કે – ‘તમે કશો ખરીદી કે નહિ?” પુત્રોએ કહ્યું – “શું અમે પણ પાગલ થઈ ગયા છીએ ? (કે લોખંડની નકામી કોશો ખરીદીએ.) નંદ અતિલોલુપતાના કારણે “આ પગોના દોષથી (અર્થાત આ પગો હતા માટે આવા અવસરે બીજે જવું પડ્યું. આમ બીજે જવારૂપ દોષથી) હું આ લાભથી વંચિત રહ્યો’ એમ વિચારી પોતાના 20 બંને પગો એક કુહાડીથી ભાંગી નાંખ્યા. સ્વજન વિલાપ કરે છે. ત્યાર પછી રાજપુરુષો શ્રાવક અને નંદ બંનેને પકડી રાજકુળમાં લઈ ગયા. બંનેને પૂછવામાં આવ્યું. ત્યારે શ્રાવકે કહ્યું – “લોખંડની કોશો મારે પરિગ્રહ પરિમાણથી અતિરિક્ત હોવાથી તથા ખોટું માન (જિનદત્ત જાણતો હતો કે આ સુવર્ણની છે.) હોવાથી મેં ગ્રહણ કરી નહિ.” શ્રાવકને પૂજા–સત્કાર કરી છૂટો કર્યો. નંદને ફાંસીએ ચઢાવ્યો અને કુળ સહિત તેનો વિનાશ કર્યો. શ્રાવકને કોશાધ્યક્ષ તરીકે સ્થાપ્યો. આવા 25 ४५. अहमेव ग्रहीष्यामि, दिवसे दिवसे कुश्यौ गृह्णाति । अन्यदा अभ्यधिके स्वजनामन्त्रणे बलात्कारेण नीतः, पुत्रा भणिताः-कुश्यौ गृह्णीयात, स च गतः, ते चागताः, तैः कुश्यौ न गृहीते, आक्रुष्टाश्च गता: आपूपिकशाला, तैरूनं मूल्यमित्येकान्ते पिंडिते, किट्टं पतितं, राजपुरुषैर्गृहीताः, यथावृत्तं राज्ञे कथितं । स नन्द आगतो भणति-गृहीते न वेति, तैर्भण्यते-किं वयमपि ग्रहेण गृहीताः ?, तेनातिलौल्यतया एतावतो लाभात् भ्रष्टोऽहमिति पादयोर्दोषेणैकया कुश्या द्वावपि पादौ भग्नौ, स्वजनो विलपति । ततो राजपुरुषैः 30 श्रावको नन्दश्च गृहीत्वा राजकुलं नीतौ, पृष्टौ, श्रावको भणति-ममेच्छापरिमाणातिरिक्तम्, अपिच कूटमानमिति, तेन न गृहीते, श्रावकः पूजयित्वा विसृष्टः, नन्दः शूलायां भिन्नः, सकुलश्चोत्सादितः, श्रावकः श्रीगृहिकः स्थापितः । एतादृशो दुरन्तो लोभः। + कीट्टो फिट्टो दिट्ठो. * जिणदत्तो। Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રેન્દ્રિયમાં પુષ્પશાલનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) શક ૭૭ एवंविधं लोभं नामयन्त इत्यादि पूर्ववत् । अथेन्द्रियद्वारमुच्यते, तत्रेन्द्रियमिति कः शब्दार्थः ?, 'इदि परमैश्वर्ये' इन्दनादिन्द्रः,-सर्वोपलब्धिभोगपरमैश्वर्यसम्बन्धाज्जीवः, तस्य लिङ्गं तेन दृष्टं सृष्टं चेत्यादि, 'इन्द्रियमिन्द्रलिङ्गम्' इत्यादिना सूत्रेण निपातनात् सिद्धं, तच्च द्विधा-द्रव्येन्द्रियं भावेन्द्रियं च, तत्र निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियं, लब्ध्युपयोगौ भावेन्द्रियमिति, अमूनि च स्पर्शनादिभेदेन पञ्च भवन्ति अतो बहुवचनम्, उक्तं च-"स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणीन्द्रियाणि"(तत्त्वा०अ० २ सू० २०) एतानि 5 चानामितानि अलं दुःखायेति, अत्रोदाहरणानि । तत्थ सोइंदिए उदाहरणं-वसंतपुरे णयरे पुष्फसालो नाम गंधव्विओ, सो अइसुस्सरो विस्वो य, तेण जणो हयहियओकओ, तंमि णयरे सत्थवाहो दिसायत्तं गएल्लओ, भद्दा य से भारिया, तीए केणवि कारणेण दासीओ પ્રકારનો દુઃખેથી અંત આણી શકાય એવો લોભ છે. આવા પ્રકારના લોભને દૂર કરનારા અરિહંતો નમસ્કારને યોગ્ય છે. 10 હવે ઇન્દ્રિય દ્વાર કહેવાય છે. તેમાં “ઇન્દ્રિય' એટલે ? ધાતુ પરમેશ્વર્યના અર્થમાં વપરાય છે. જે પરમૈશ્વર્યને ભોગવે તે ઇન્દ્ર. અહીં ઇન્દ્ર તરીકે જીવ જાણવો, કારણ કે કર્મરૂપ આવરણનો ક્ષય થતાં જગતવર્તી સર્વ વસ્તુઓના બોધરૂપ પરમૈશ્વર્યને અને જુદા જુદા ભાવોમાં સર્વ વસ્તુઓના ભાગરૂપ પરમેશ્વર્યને જીવે ભોગવેલું છે. તેથી તે ઇન્દ્ર કહેવાય છે. તેનું જે ચિન્હ તે ઇન્દ્રિય અથવા આવા પ્રકારના જીવવડે જે જોવાયેલું છે અને સર્જાયેલું છે તે ઇન્દ્રિય કહેવાય 15 છે. “ઇન્દ્રનું જે લિંગ તે ઇન્દ્રિય' વગેરે સૂત્રવડે નિપાતનથી ઇન્દ્રિય શબ્દ સિદ્ધ થયો છે. તે ઇન્દ્રિય બે પ્રકારે છે – ૧. દ્રવ્યેન્દ્રિય અને ૨. ભાવેન્દ્રિય. તેમાં નિવૃત્તિ-ઇન્દ્રિય (કાનાદિનો બાહ્ય-અભ્યતર આકાર વિશેષ) અને ઉપકરણ ઇન્દ્રિય (તે તે ઇન્દ્રિયની પોત–પોતાનો વિષય ગ્રહણ કરવાની શક્તિ) એમ બે પ્રકારે દ્રવ્યેન્દ્રિય છે, તથા લબ્ધિ (ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ) અને ઉપયોગ (તે તે ઇન્દ્રિયનો સ્વ–સ્વવિષયમાં વ્યાપાર) એમ બે પ્રકારે ભાવેન્દ્રિય 20 છે. આ ઇન્દ્રિય સ્પર્શનાદિ ભેદથી પાંચ પ્રકારની છે. તેથી મૂળગાથામાં ‘ઇન્દ્રિય' શબ્દને બહુવચન કરેલ છે. કહ્યું છે કે “સ્પર્શન–રસન–ઘાણચક્ષુ–અને શ્રોત્ર એમ પાંચ પ્રકારે ઇન્દ્રિયો છે.” નહિ જિતાયેલી આ ઇન્દ્રિયો દુઃખ માટે થાય છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું. તેમાં પ્રથમ ક્ષત્રેન્દ્રિયનું ઉદાહરણ કહે છે. ફક શ્રોત્રેજિયનું દૃષ્ટાન્ત ફક વસંતપુર નગરમાં પુષ્પશાલ નામે ગીત–નૃત્યને કરનારો ગાંધર્વિક હતો. તેનો સ્વર અતીવ મીઠો પરંતુ રૂપ કદરૂપુ હતું. પોતાના ગીતો દ્વારા તેણે લોકોના હૃદયને ખેંચ્યા હતા. તે નગરમાં જ એક સાર્થવાહ હતો. જે દિશાયાત્રા માટે અન્ય સ્થાને ગયો હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. ४६. तत्र श्रोत्रेन्द्रिये उदाहरणं-वसन्तपुरे नगरे पुष्पशालो नाम गान्धर्विकः, सोऽतीव सुस्वरो विरूपश्च, तेन जनो हृतहृदयः कृतः तस्मिन्नगरे सार्थवाहो दिग्यात्रां गतोऽभूत्, भद्रा च तस्य भार्या, तया 30 कस्मैचिदपि कारणाय दास्यः * च नामितानि इति मुद्रितेऽशुद्धः पाठः । 25 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) पैयट्टियाओ, ताओ सुणंतीओ अच्छंति, कालं न याणंति, चिरेण आगयाओ अंबाडियाओ भणंति-मा भट्टिणी ! रूसेह, जं अज्ज अम्हाहिं सुयं तं पसूणवि लोभणिज्जं, किमंग पुण सकण्णाणं ?, कहंति ?, ताहिं से कहियं, सा हियएण चिंतेइ-कहमहं पेच्छि ज्जामि?।अन्नया तत्थ णयरदेवयाए जत्ता जाया, सव्वं च णयरंगयं, सावि गया, लोगोवि पणमिऊणं .. 5 पडिएइ पहायदेसकालो य वट्टइ, सोवि गाइऊण परिस्संतो परिसरे सुत्तो, सा य सत्थवाही दासीए समं आगया, पणिवइत्ता देउलं पयाहिणं करेइ, चेडीहिं दाइओ एस सोत्ति, सा संभंता, तओ गया, पेच्छइ विरूवं दंतुरं, भणइ-दिलु से रूवेणं चेव गेयं, तीए निच्छूढं, चेतियं चऽणेण, कुसीलएहिं से कहियं, तस्स अमरिसो जाओ, तो से તેણીએ કોઈક કારણથી પોતાની દાસીઓને બહાર મોકલી. રસ્તામાં તે દાસીઓ આનું ગીત 10 સાંભળવા ઉભી રહી. ઘણો કાળ પસાર થયો. પરંતુ દાસીઓને સમય ગયાનો ખ્યાલ આવ્યો નહિ. ઘણા લાંબા સમય પછી પાછી આવેલી દાસીઓને ભદ્રાએ ખખડાવી. ત્યારે દાસીઓએ કહ્યું – “હે સ્વામિની ! તમે ગુસ્સે ન થાઓ. અમે જે આજે સાંભળ્યું છે, તે પશુઓને પણ લોભાવી દે એવું હતું તો અમારા જેવા સકની તો વાત જ શી કરવી ?” ભદ્રાએ પૂછયું – “એવું તે શું હતું?” દાસીઓએ ભદ્રાને વાત કરી. ભદ્રા મનમાં વિચારવા લાગી છે કે – “હું 15 કેવી રીતે જોઉં ?” એકવાર તે નગરમાં નગરની અધિષ્ઠાત્રીની યાત્રા નીકળી. તે યાત્રા જોવા આખું નગર ગયું. તેમાં ભદ્રા પણ ગઈ. લોકો તે દેવતાને નમસ્કાર કરીને પાછા ફરે છે. તે વખતે સવારનો દેશ-કાળ વર્તી રહ્યો હતો. પુષ્પશાલ પણ ગીતો ગાવાથી થાકેલો આંગણામાં સુતો હતો. તે સમયે તે સાર્થવાહની પત્ની દાસી સાથે ત્યાં આવી. દેવને નમસ્કાર કરી દેવકુળની પ્રદક્ષિણા કરે છે. 20 દાસીઓએ પુષ્પશાલ સામે આંગળી કરી ભદ્રાને દેખાડ્યો કે – “આ તે જ પુરુષ છે.” ભદ્રા આકુળ-વ્યાકુલ થઈ. તે પુરુષ તરફ ગઈ અને કદરૂપા તથા બહાર આવેલા દાંતોવાળા પુષ્પશાલને જુએ છે. તે કહે છે – “આના રૂપ ઉપરથી જ આનું ગીત કેવું હશે તે જણાય જાય છે” એમ કહી તેણીએ પુષ્પશાલ ઉપર થંક્યું. તે જાગી ગયો ત્યારે અન્ય સાથીદારોએ ભદ્રાના વર્તનની વાત કરી. તેને ગુસ્સો ચઢ્યો. ત્યાર પછી તેને ભદ્રાના ઘર પાસે સવારના સમયે જેનો પતિ 25 ४७. प्रवर्तिताः, ताः श्रृण्वन्त्यस्तिष्ठन्ति, कालं न जानन्ति, चिरेणागता उपालब्धा भणन्ति-मा स्वामिनि ! रुषः, यदद्यास्माभिः श्रुतं तत्पशूनामपि लोभनीयं, किमङ्ग पुनः सकर्णानां ?, कथमिति ?, ताभिस्तस्यै कथितं, सा हृदयेन चिन्तयति-कथमहं प्रेक्षयिष्ये ? । अन्यदा तत्र नगरदेवताया यात्रा जाता, सर्वं च नगरं गतं, साऽपि गता, लोकोऽपि प्रणम्य प्रत्येति प्रभातदेशकालश्च वर्त्तते, सोऽपि निगीय परिश्रान्तः परिसरे सुप्तः, सा च सार्थवाही दास्या सममागता प्रणिपत्य देवकुलस्य प्रदक्षिणां करोति, 30 चेटीभिर्दर्शितः एष स इति, सा संभ्रान्ता, ततो गता, प्रेक्षते विरूपं दन्तुरं, भणति-दृष्टं तस्य रूपेणैव गेयं, निष्ठ्यूतं, चेतितं चानेन, तस्मै कुशीलवैः (विदूषकैः) कथितं, तस्यामर्षो जातः, ततस्तस्या, Page #88 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુ-ઇન્દ્રિયમાં શ્રેષ્ઠિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) * ૭૯ पचूसकालसमए गाइउमारद्धो पउत्थवइयानिबद्धं, जह आपुच्छइ जहा तत्थ चिंतेइ जहा लेहे विसज्जइ जहा आगओ घरं पविसइ, सा चिंतेइ सभूयं वट्टइ ताए अब्भुट्ठेमित्ति आगासतल - गाओ अप्पा मुक्को, सा मया, एवं सोइंदियं दुक्खाय भवइ ॥ चक्खिदिए उदाहरणं-महुराए णयरीए जियसत्तू राया, धारिणी देवी, सा पयईए धम्मसद्धा, तत्थ भंडीरवणं चेइयं, तस्स जत्ता, राया सह देवीए णयरजणो य महाविभूईए निग्गओ, तत्थेगेणमिब्भपुत्तेण जाणसंठियाए देवीए जवणियंतरविणिग्गओ सालत्तगो सनेउरो अईव सुंदरो दिट्ठो चलणोत्ति, चिंतियं चऽणेणं-जीए एरिसो चलणो सा रूवेण तियससुंदरीणावि अब्भहिया, अज्झोववन्नो, पच्छा गविट्ठा-का एसत्ति ?, णाया, तग्घरपच्चासन्ने वीही गहिया, तीसे दासचेडीणं दुगुणं देइ महामणुस्सत्तणं च दाएइ, ताओ हयहिययाओ બહારગામ ગયો હોય એવી સ્ત્રીનું વર્ણન કરતા ગીતો ગાવાનું ચાલુ કર્યું. તેમાં પત્ની પોતાના 10 પતિના સમાચાર માટે લોકોને કેવી રીતે પૂછે છે ?, કેવા પ્રકારનું ચિંતન કરે છે ?, કેવા પ્રકારના પત્રો લખે છે? એમ કરતા કરતા આવેલો પતિ ઘરમાં પ્રવેશ કરે ત્યાં સુધીનું સર્વ વર્ણન એ गीतमां हरे छे. भद्रा वियारे छे - अरे ! शुं परेर भारो पति खाव्यो ? खेम वियारी 'हुं મળવા જાઉં' એમ વિચારતા–વિચારતા અગાસીમાંથી નીચે પડી અને મૃત્યુ પામી. આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય દુ:ખ માટે થાય છે. 5 - 15 • यक्षु-ईन्द्रियनुं दृष्टान्त મથુરા નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ધારિણી નામે દેવી હતી. તે સ્વભાવથી ધર્મમાં શ્રદ્ધાવાળી હતી. તે નગરમાં ભંડીરવનનામે ચૈત્ય હતું. (તેમાં ભંડીર નામના દેવની પ્રતિમા હતી.) તેની એકવાર યાત્રા નીકળી. રાજા દેવી અને નગરજન સાથે મહાસમૃદ્ધિવડે નીકળ્યો. તે સમયે એક શ્રેષ્ઠિપુત્રએ યાનમાં બેઠેલી રાણીનો પડદામાંથી બહાર નીકળેલો, 20 અળતાના રસથી રંગાયેલો, ઝાંઝરથી યુક્ત એવો અતિસુંદર પગ જોયો. શ્રેષ્ઠિપુત્રે વિચાર્યું ‘જેનો પગ આટલો સુંદર હોય તે રૂપથી અપ્સરાઓ કરતા પણ અધિક હશે.' તેને દેવી ઉપર રાગ ઉત્પન્ન થયો. પાછળથી ગવેષણા કરતાં 'खाए छे ?' ते भगी सीधुं. तेशीना ઘરની પાસે જ શ્રેષ્ઠિપુત્રે પોતાની દુકાન ખોલી. દેવીની દાસીઓને ઓછા પૈસે વધુ સારી ४८. गृहमूले प्रत्यूषकालसमये गातुमारब्धः प्रोषितपतिकानिबद्धं, यथा आपृच्छति यथा तत्र 25 चिन्तयति यथा लेखान् विसृजति यथाऽऽगतो गृहं प्रविशति सा चिन्तयति - समीपे ( भूमौ ) वर्त्तते तदभ्युतिष्ठामीति आकाशतलादात्मा मुक्तः, सा मृता, एवं श्रोत्रेन्द्रियं दुःखाय भवति । चक्षुरिन्द्रिये उदाहरणं-मथुरायां नगर्यां जितशत्रू राजा, धारिणी देवी, सा प्रकृत्या धर्मश्रद्धा, तत्र भण्डीरवणं चैत्यं, तस्य यात्रा, राजा सह देव्या नगरजनश्च महाविभूत्या निर्गतः, तत्रैकेनेभ्यपुत्रेण यानसंस्थिताया देव्या यवनिकान्तरविनिर्गतः सालक्तकः सनूपुरोऽतीवसुन्दरो दृष्टश्चरण इति चिन्तितं चानेन यस्या ईदृशश्चरणः सा 30 रूपेण त्रिदशसुन्दरीभ्योऽप्यभ्यधिका, अध्युपपन्नः, पश्चाद्गवेषिता - कैषेति ?, ज्ञाता तद्गृहप्रत्यासन्ने वीथी गृहीता, तस्या दासचेटीभ्यो द्विगुणं ददाति महामनुष्यत्वं च दर्शयते, ता हृतहृदया : Page #89 -------------------------------------------------------------------------- ________________ ८० * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-४) कैंयाओ, देवीएवि साहंति, संववहारो लग्गो, देवीएवि गंधाई तओ चेव गिण्हंति । अण्णया तेण भणियं-को एयाओ महामोल्ला गंघाइपुडियाओ उच्छोडेइ ?, चेडीए सिटुं-अम्हाणं सामिणित्ति, तेण एगाए पुडियाए भुज्जपत्ते लेहो लिहिऊण छूढो, जहा-'काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघान्धकारासुच शर्वरीषु।मिथ्या न भाषामि विशालनेत्रे !. ते प्रत्यया ये प्रथमाक्षरेषु ॥१॥' पच्छा उग्गाहि5 ऊणं विसज्जिया, देवीए उग्घाडिया, वाचिओ लेहो, चिंतियं चऽणाए-धिरत्थु भोगाणं, पडिलेहो लिहिओ, यथा-'नेह लोके सुखं किञ्चिच्छादितस्यां-हसा भृशम् । मितं च जीवितं नृणां, तेन धर्मे मतिं कुरु ॥१॥' पादप्रथमाक्षरप्रतिबद्धो भावार्थः पूर्वश्लोकवदवसेयः, तओ बंधिऊण पुडिया ण सुंदरगंधत्ति विसज्जिया चेडी, तीए पडिअप्पियापुडिया, भणियं चऽणाए-देवी आणवेइ-ण सुंदरा गंधत्ति, तुडेण छोडिआ, दिट्ठो लेहो, अवगए लेहत्थे विसन्नो पोत्ताई फालेऊण निग्गओ, चिंतियं चणेणं-जाव एसा 10 વસ્તુઓ આપે છે અને પોતાનું મહાસર્જનપણું બતાવે છે. તે દાસીઓ તેની તરફ આકર્ષાય છે. દેવીને જઈને વાત કરે છે. આમ, રોજેરોજ ખરીદવાનો વ્યવહાર ચાલુ થયો. દેવી માટે દાસીઓ પણ સુગંધી દ્રવ્યો ત્યાંથી જ ગ્રહણ કરે છે. એકવાર શ્રેષ્ઠિપુત્રે દાસીને પૂછ્યું કે – “કોણ આ મહામૂલ્યવાળી ગંધપુટિકાઓ ખોલે છે ?' દાસીએ કહ્યું – “અમારી સ્વામિની ખોલે છે.” તેણે એક પુટિકાના ભોજપત્ર ઉપર લેખ 15 राज्यो - ‘ई तने ' (म सोन४ या२ ५६. . ६३४ पाइन। प्रथम अक्षरो ४९ ४२त'कामेमि ते' मावो अर्थ थाय छे.) पछी तने पुटिमा भूडी मापी हीथो. हेवीमे તે પુટિકા ઉઘાડી. લેખ વાંચ્યો અને તેણીએ વિચાર્યું કે ભોગોને ધિક્કાર છે. તેણીએ સામે લેખ લખ્યો કે – “હું તને ઇચ્છતી નથી. દરેક પાદના પ્રથમાક્ષરથી પ્રતિબદ્ધ એવો ભાવાર્થ પૂર્વશ્લોકની જેમ જાણી લેવો. 20 ત્યાર પછી તેણીએ પુટિકાને બાંધીને “આ સારી સુગંધવાળી નથી એમ કહી દાસીને પાછી આપવા મોકલી. દાસીએ પુટિકા પાછી આપી, અને કહ્યું – ‘દેવીએ કહ્યું છે કે – ગંધ સારી નથી.” શ્રેષ્ઠિપુત્રે ખુશ થઈને પુટિકા ખોલી. લેખ જોયો. લેખનો અર્થ જાણતા તે ખિન્ન થયેલો વસ્ત્રોને ફાડીને નીકળી ગયો. (અર્થાત્ દેવી ઇચ્છતી નથી માટે અહીં આ નગરમાં રહેવું નથી. પણ જો હું બહુમૂલ્યવાળા વસ્ત્રો પહેરીને અન્ય દેશમાં જઈશ તો માર્ગમાં ચોરોનો ભય રહેશે 25 - मेम वियारी ते [वस्त्रो ने तेन टुमो परीने देशांतर ४१। नील्यो - इति टीप्पणके) ४९. कृताः, देव्यायपि कथयन्ति, संव्यवहारो लग्नः, देव्या अपि गन्धादिस्तत एव गृह्णन्ति । अन्यदा तेन भणितं-क एता महामूल्या गन्धादिपुटिका उच्छोटयति ?, चेट्या शिष्टम्-अस्माकं स्वामिनीति, तेनैकस्यां पुटिकायां भूर्जपत्रे लेखो लिखित्वा क्षिप्तः, यथा-पश्चादुद्ग्राह्य विसृष्टा, देव्योद्घाटिता, वाचितो लेखः, चिन्तितं चानया-धिगस्तु भोगान्, प्रतिलेखो लिखितः-ततो बद्ध्वा पुटिका न सुन्दरगन्धेति विसृष्टा 30 चेटी, तया प्रत्यर्पिता पुटिका, भणितं चानया-देव्याज्ञापयति-न सुन्दरा गन्धा इति तुष्टेन छोटिता, दृष्टो लेखोऽवगते लेखार्थे विषण्णः पोतानि स्फाटयित्वा निर्गतः, चिन्तितं चानेन-यावदेषा Page #90 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુ-ઇન્દ્રિયમાં શ્રેષ્ઠિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) ૮૧ ने पाविया ताव कहमच्छामित्ति परिभमंतो य अन्नं रज्जंगओ, सिद्धपुत्ताण ढुक्को, तत्थ नीई वक्खाणज्जइ, तत्थवि अयं सिलोगा “न शक्यं त्वरमाणेन, प्राप्तुमर्थान् सुदुर्लभान् । भार्यां च रूपसम्पन्नां, शत्रूणां च पराजयम् ॥१॥" एत्थ उदाहरणं-वसंतपुरे णयरे जिणदत्तो णाम सत्थवाहपुत्तो, सो य समणसड्डो, इओ य 5 चंपाए परममाहेसरो धणो णाम सत्थवाहो, तस्स य दुवे अच्छेरगाणि-चउसमुद्दसारभूया मुत्तावली धूया य कन्ना हारप्पभत्ति, जिणदत्तेण सुयाणि, बहुप्पगारं मग्गिओ ण देइ, तओऽणेण चट्टवेसो कओ, एगागी सयं चेव चंपं गओ, अंचियं च वट्टइ, तत्थेगो अज्झावगो, तस्स उवढिओ पढामित्ति, सो भणति-भत्तं मे नत्थि, जइ नवरं कहिंपी लभसित्ति, धणो य भोयणं ससरक्खाणं देइ, तस्स उवढिओ, भत्तं मे देहि जा विज्जं गेण्हामि, जं किंचि देमित्ति पडिसुयं, धूया संदिट्ठा-जं किंचि से 10 તેણે વિચાર્યું– જો મને આ મળતી ન હોય તો અહીં હું કેવી રીતે રહું?’ એમ વિચારી ભમતો– ભમતો અન્ય રાજ્યમાં તે ગયો. ત્યાં તે સિદ્ધપુત્રો પાસે પહોંચ્યો. સિદ્ધપુત્રોમાં અંદર–અંદર નીતિનું વર્ણન ચાલી રહ્યું હતું. તેમાં આ શ્લોક આવ્યો કે-સુદુર્લભ એવા અર્થો, રૂપવતી પત્ની અને શત્રુનો પરાજય ઉતાવળ કરવાથી પ્રાપ્ત થતાં નથી ' એ વિષયમાં એક ઉદાહરણ સિદ્ધપુત્રે કહ્યું – વસંતપુર નગરમાં જિનદત્ત નામે સાર્થવાહનો પુત્ર હતો, અને તેને સાધુઓ ઉપર પુષ્કળ 15 શ્રદ્ધા હતી. બીજી બાજુ ચંપાનગરીમાં અત્યંત ધનાઢ્ય ધન નામે સાર્થવાહ હતો. તેની પાસે બે माश्चर्यरी. वस्तुती-(१) यार समुद्रनां सारभूत श्रेष्ठ भोतीमीमाथी बनावेदो २ अने. (२) હારપ્રભા નામની દીકરી. જિનદત્તે બંને આશ્ચર્યોને સાંભળ્યા. ઘણી–ઘણી રીતે માંગણી કરવા છતાં ધનસાર્થવાહ આપતો નથી. તેથી જિનદત્ત બ્રાહ્મણનો વેષ કરી એકલો ચંપાનગરીમાં ગયો. તે સમયે ત્યાં દુષ્કાળ ચાલી રહ્યો હતો. તે નગરમાં એક અધ્યાપક હતો. તેની પાસે જઈને જિનદત્તે 20 j. - ‘भारे मा छे.' अध्या५ - 'तने 441440 पुरतुं मो४न भारी पासे. नथी, પરંતુ જો તને કો'ક ઠેકાણે ભોજન મળતું હોય તો હું તને ભણાવું. ધન સાર્થવાહ દુષ્કાળમાં ભસ્મવાળા સંન્યાસીઓને ભોજન આપે છે. તેની પાસે જિનદત્ત ઉપસ્થિત થયો અને કહ્યું – “હું ભણું ત્યાં સુધી તમે મને ભોજન આપો.” ધનસાર્થવાહે “જે કંઈક . ५०. न प्राप्ता तावत्कथं तिष्ठामीति परिभ्राम्यंश्चान्यत् राज्यं गतः, सिद्धपुत्रानाश्रितः, तत्र नीतिर्व्याख्यायते, 25 तत्राप्ययं श्लोकः । अत्रोदाहरणं-वसन्तपुरे नगरे जिनदत्तो नाम सार्थवाहपुत्रः, स च श्रमणश्राद्धः, इतश्च चम्पायां परममाहेश्वरो धनो नाम सार्थवाहः, तस्य च द्वे आश्चर्ये-चतुःसमुद्रसारभूता मुक्तावली दुहिता च कन्या हारप्रभेति, जिनदत्तेन श्रुते, सुबहुप्रकारं मार्गितो न ददाति, ततोऽनेन विप्रवेषः कृतः, एकाकी स्वयमेव चम्पां गतः, अञ्चितं च वर्तते, तत्रैकोऽध्यापकस्तमुपस्थितः पठामीति, स भणति-भक्तं मे नास्ति, यदि परं क्वापि लभस इति, धनश्च भोजनं सरजस्केभ्यः ददाति, तमुपस्थितः, भक्तं मे देहि यावद्विद्यां 30 गृह्णामि, यत्किञ्चिद्ददामीति प्रतिश्रुतं, दुहिता संदिष्टा-यत्किञ्चिदस्मै Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) दिजाहित्ति, तेण चिंतियं-सोहणं संवुत्तं, बल्लूरेण दामिओ विरालोत्ति, सो तं फलाइगेहिं उवचर, साण गेण्हइ उवयारं, सो य अतुरिओ णीइगाही थक्के थक्के संमं उवचरइ, ससरक्खा य तं खरंटेइ, तेण सा कालेणावज्जिया अज्झोववन्ना भणइ-पलायऽम्ह, तेण भणियं-अजुत्तमेयं, किंतु तुमं उम्मत्तिगा होहि, वेज्जावि अक्कोसेज्जाहि, तहा कयं, वेज्जेहिं पडिसिद्धा, पिया से अद्धितिं गओ, चट्टेण 5 भणियं-परंपरागया मे अस्थि विज्जा, दुक्करो य से उवयारो, तेण भणियं-अहं करेमि, चट्टेण भणियं-पउंजामो, किंतु बंभयारीहिं कज्जं, तेण भणियं-अत्थि भगवंतो ससरक्खा ते आणेमी, चट्टेण भणियं-जइ कहवि अबंभयारिणो होंति तो कज्जं न सिज्झइ, ते य परियाविज्जति, तेण भणियंजे सुंदरा ते आणेमि, कतिहिं कज्जं ?, चउहि, आणीया सद्दवेहिणो य दिसावाला, कयं मंडलं, પણ આપીશ” એમ કહી તેની વાત સ્વીકારી. દીકરીને આદેશ આપ્યો કે–“જે કંઈપણ હોય તે 10 माने सा५४." निहत्ते वियायु-'मातो पड़ सुंद२ थयु, हे143 Meो पुश ४२।यो. (अर्थात् સામે ચઢીને “ભાવતુ હતું ને વૈદે કીધું.') તે તેણીની ફળાદિ આપવા દ્વારા ભક્તિ કરે છે. પરંતુ તેની ભક્તિને આ કન્યા ઈચ્છતી નથી. તે નીતિનો જાણકાર ઉતાવળ કર્યા વિના અવસર-અવસરે સમ્યગુ રીતે તેણીની સેવા–ભક્તિ કરે છે. સંન્યાસીઓ આની નિંદા કરે છે. છતાં થોડા કાળ પછી તેનાવડે આવર્જિત કરાયેલી કન્યા કહે છે-“આપણે અહીંથી ભાગી જઈએ.” જિનદત્તે કહ્યું15 “આ યોગ્ય નથી, પરંતુ તું ગાંડી બની જા અને વૈદ્યો ઉપર પણ તારે આક્રોશ કરવો.” તેણીએ * તે જ પ્રમાણે કર્યું. વૈદ્યોએ પણ હાથ ઊંચા કરી દીધા. પિતા અવૃતિને પામ્યો. - ત્યારે બ્રાહ્મણે (જિનદત્તે) કહ્યું–‘મારી પાસે પરંપરાએ આવેલી વિદ્યા છે, પણ તેનો ઉપાય हु४२. छ.' पितामे ह्यु-हुत उपायने ४२रीश.' ब्राहो धु-'मा५ो प्रयोग शो, परंतु તેમાં બ્રહ્મચારી પુરુષોની જરૂર પડશે.” પિતાએ કહ્યું–‘ભગવન્! એવા સંન્યાસીઓ છે, તેમને 20 હું બોલાવી લાવું.” બ્રાહ્મણે કહ્યું–‘જો કોઈ રીતે તેઓ અબ્રહ્મચારી હશે, તો આપણું કાર્ય સિદ્ધ થશે નહિ અને તેઓ હેરાન થશે.' પિતાએ કહ્યું–‘જેઓ સુંદર (એટલે કે બ્રહ્મચર્યમાં કટ્ટર) હશે તેઓને હું લઈ આવું, કેટલા પુરુષો જોઈશે ?' “ચાર પુરુષોની જરૂર પડશે' એમ બ્રાહ્મણે કહ્યું. પિતા સંન્યાસીઓને અને શબ્દવેધી એવા દિશાપાલકોને લાવ્યો. તેઓનું માંડળું બનાવ્યું. દિશાપાલકોને ५१. दद्या इति, तेन चिन्तितं-शोभनं संवृत्तं, दुर्दरेण (वल्लूरेण) दामितो बिडाल इति, स तां 25 फलादिकैरुपचरति, सा न गृह्णाति उपचारं, स चात्वरितो नीतिग्राही अवसरेऽवसरे सम्यगुपचरति, सरजस्काश्च तं निर्भर्त्सयति, तेन सा कालेनावर्जिता अध्युपपन्ना भणति-पलाय्यतेऽस्माभिः, तेन भणितम्-अयुक्तमेतत्, किन्तु त्वमुन्मत्ता भव, वैद्यानपि आक्रोशेः, तथा कृतं, वैद्यैः प्रतिषिद्धा, पिता तस्या अधृतिं गतः, विप्रेण भणितं-परम्परागताऽस्ति मे विद्या, दुष्करश्च तस्या उपचारः, तेन भणितम्-अहं करोमि, विप्रेण भणितं प्रयुञ्जमः, किन्तु ब्रह्मचारिभिः कार्य, तेन भणितम्-सन्ति भगवन्तः सरजस्कास्तानानयामि, चट्टेन भणितं30 यदि कथञ्चिदपि अब्रह्मचारिणो भविष्यन्ति तदा कार्यं न सेत्स्यति, ते च पर्यापद्यन्ते, तेन भणितं-ये सुन्दंरास्तान् आनयामि, कतिभिः कार्यं ?, चतुर्भिः, आनीताः शब्दवेधिनश्च दिक्पालाः, कृतं मण्डलं,. Page #92 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુ-ઇન્દ્રિયમાં શ્રેષ્ઠિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) दिसापाला भणिया-जओ सिवासद्दो तं मणागं विंधेज्जह, ससरक्खा य भणिया हुंफुटत्तिक सिवारूयं करेज्जह, दिक्करिगा भणिया- तुमं तह चेव अच्छेज्जह, तहा कयं, विद्धा ससरक्खा, ण पणा चेडी, विपरीणओ धण्णो, चट्टेण वृत्तं भणियं मए - जइ कहवि अबंभचयारिणो होंति कज्जं न सिज्झईत्यादि, धणेण भणियं को उवाओ ?, चट्टेण भणियं - एरिसा वंभयारिणो हवंति, गुत्तीओ कहेइ, दगसोकराइसु गवेसिओ नत्थि, साहूण दुक्को तेहिं सिट्ठाओ 'वसहिकहणिसिज्जिदियकुडुंतरपुव्वकीलियपणीए । अइमायाहारविभूसणा य नव बंभगुत्तीओ ॥ १ ॥ एयासु वट्टमाणो सुद्धमणो जो य बंभयारी सो । जम्हा उ बंभचेरं मणोणिरोहो जिणाभिहियं ॥२॥ ' उवगए भणियाકહ્યું–‘જ્યાંથી શિયાળના શબ્દો આવે તે દિશામાં તમારે વિધવું' અને આ બાજુ સંન્યાસીઓને કહ્યું – ‘જ્યારે હું ‘હું ફૂટ' એવો શબ્દ બોલું ત્યારે તમારે શિયાળના રડવાનો અવાજ કરવો.' દીકરીને કહ્યું – ‘તારે તે જ રીતે રહેવું. (અર્થાત્ સુધરવું નહીં.') સર્વેએ બ્રાહ્મણના કહ્યા પ્રમાણે 10 કર્યું. તેમાં સંન્યાસીઓ વિંધાયા. દીકરીની તબિયત સુધરી નહિ. તેથી પિતા ધન વિપરિણામ પામ્યો. - ૮૩ — 5 બ્રાહ્મણે કહ્યું – ‘મેં કહ્યું હતું કે જો કોઈ અબ્રહ્મચારી હશે તો કાર્ય સિદ્ધ થશે નહિ વિગેરે.’ ધને પૂછ્યું – ‘હવે શું ઉપાય કરવો ?' બ્રાહ્મણે કહ્યું – બ્રહ્મચારીઓ આવા પ્રકારના હોવા જોઈએ. (અહીં બ્રહ્મચારી વ્યક્તિના સ્વરૂપનું વર્ણન કરે છે. તેમાં) નવ વાડરૂપ ગુપ્તિઓને કહે છે. આ સાંભળી પિતા પરિવ્રાજકોમાં બ્રહ્મચારીની તપાસ કરે છે, પરંતુ મળતો નથી. તેથી તપાસ કરતા 15 કરતા સાધુઓ પાસે તે પહોંચ્યો. ત્યારે સાધુઓએ ગુપ્તિઓનું વર્ણન કર્યું “સંસક્ત વસતિનો ત્યાગ, સ્ત્રીકથાનો ત્યાગ, સ્ત્રી જ્યાં બેઠી હોય તે સ્થાનરૂપ નિષિદ્યાનો ૪૮ મિ. સુધી પુરૂષે ત્યાગ કરવો, અંગોપાંગ જોવા નહિ, ભીંતની એક બાજુ પુરુષ-સ્ત્રીની મૈથુનસંબંધી વાતોને ભીંતની બીજી બાજુ ઊભા રહી સાંભળવી નહિ, પૂર્વક્રીડિતનું અસ્મરણ, પ્રણીતભોજનનો ત્યાગ, અતિમાત્રાએ આહારનો ત્યાગ અને વિભૂષાનો ત્યાગ. આ પ્રમાણે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. ।।૧।। 20 જે આ ગુપ્તીઓનું શુદ્ધ મને પાલન કરે છે, તે બ્રહ્મચારી છે, કારણ કે બ્રહ્મચર્યને મનના નિરોધરૂપે જિનેશ્વરોએ કહ્યું છે. ા૨ા બ્રહ્મચારીના સ્વરૂપને જાણ્યા પછી પિતાએ સાધુઓને કહ્યું – ‘મારે બ્રહ્મચારી સાધુઓની ५२. दिक्पाला भणिताः यतः शिवाशब्द आयाति तं शीघ्रं विध्येत, सरजस्काश्च भणिता:કુંડિતિ તે શિવારુત ાંત, દુહિતા મળિતા-ત્ત્વ તથૈવ તિછે, તથા વૃત, વિદ્ધા: સરના, ના 25 प्रगुणीभूता पुत्री, विपरिणतो धन्यः, चट्टेनोक्तं- भणितं मया यदि कथमप्यब्रह्मचारिणो भवेयुः कार्यं न સેસ્કૃતિ, ધનેન મખિત- ઉપાય: ?, વિન્નેળ મળિતં-ફંદશો બ્રહ્મચારિળ: સ્ટુ:, ગુપ્તી: થતિ, परिव्राजकेषु गवेषितो नास्ति, साधूनां पार्श्वे आगतः तैः शिष्टाः वसतिः कथा निषद्येन्द्रियाणि कुड्यान्तरं पूर्वक्रीडितं प्रणीतम् । अतिमात्राहारो विभूषणं च नव ब्रह्मचर्यगुप्तयः ॥ १ ॥ एतासु वर्त्तमानः शुद्धमना यश्च ब्रह्मचारी सः । यस्माच्च ब्रह्मचर्य मनोनिरोधो जिनाभिहितम् ॥२॥ उपगते भणिता: 30 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) . बंभयारिहिं मे कज्ज, साहू भणइ-न कप्पइ निग्गंथाणमेयं, चट्टस्स कहियं-लद्धा बंभयारी ण पुण इच्छंति, तेण भणियं-एरिसा चेव परिचत्तलोगवावारा मुणओ भवंति, किंतु पूजिएहिंवि तेहिं कज्जसिद्धी होइ,तं नामाणि लिक्खंति, न ताणि खुद्दवंतरी अक्कमइ, पूइया, मंडलं कयं, साहूणामाणि लिहियाणि, दिसावाला ठविया, न कूवियं सिवाए, पउणा चेडी, धणो साहूणमल्लियंतो सड्ढो जाओ, 5 धम्मोवगारित्ति चेडी मुत्ताफलमाला य तस्सेव दिन्ना, एवं अतुरंतेण सा तेणं पावियत्ति सिलो गत्थो । सो एयं सुणिऊण परिणामेइ-अहंपि सदेसं गंतुमतुरंतो तत्थेव किंचि उवायं चिंतिस्सामित्ति गओ सदेसं, तत्थ य विज्जासिद्धा पाणा दंडरक्खा, तेण ते ओलग्गिया, भणंति-किं ते अम्हेहिं कज्जं ?, सिळू-देविं घडेह, तेहिं चिंतियं-उच्छोभं से देमो जेण राया परिचयइ, तेहिं मारी જરૂર છે.” સાધુઓએ કહ્યું – “નિગ્રંથ સાધુઓને આ રીતે કરવું કલ્પતું નથી.' પિતાએ આવીને 10 બ્રાહ્મણને વાત કરી કે “બ્રહ્મચારીઓ મળ્યા, પરંતુ તેઓ આ વિધિ કરવા ઈચ્છતાં નથી.' બ્રાહ્મણે કહ્યું – “મુનિઓ તો આવા જ લોકવ્યાપારને છોડી દેનારા હોય છે, પરંતુ તેમની પૂજા કરવા માત્રથી પણ આપણા કાર્યની સિદ્ધિ થઈ જશે.' બ્રાહ્મણ સાધુઓના નામો લખે છે. હલકા વ્યંતરો તે નામો ઉપર આક્રમણ કરતા નથી. તે સાધુઓની પૂજા કરી. (અર્થાત્ જે નામો ઉપર વ્યંતરોએ આક્રમણ કર્યું નહિ, તે નામના સાધુઓની પૂજા કરી.) 15 એક માંડળું બનાવ્યું. તેમાં સાધુઓના નામો લખ્યા. ચારેબાજુ દિશાપાલકોને ઊભા રાખ્યા. શિયાળનો અવાજ આવ્યો નહિ. દીકરીનો રોગ દૂર થયો. ધન સાર્થવાહ સાધુઓ તરફ આકર્ષાયો અને શ્રાવક બન્યો. “આ મારો ધર્મોપકારી છે' એમ વિચારી પોતાની દીકરી અને મોતીઓની માળા તે બ્રાહ્મણને આપી. આ પ્રમાણે ઉતાવળ કર્યા વિના જિનદત્તે હારપ્રભાને પ્રાપ્ત કરી. આ પ્રમાણે શ્લોકાર્થ જાણવો. (અર્થાત સિદ્ધપુત્રો પાસે ન અવયં ત્વરમાણેન. જે શ્લોક શ્રેષ્ઠીપુત્રે સાંભળ્યો 20 હતો. તેનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો.) આ કથાનકને સાંભળીને તે શ્રેષ્ઠિપુત્ર વિચારે છે કે – “હું પણ પોતાના દેશમાં જઈને ઉતાવળ કર્યા વિના ત્યાં જ કંઈક ઉપાયને વિચારીશ.” એમ વિચારી તે પોતાના દેશ પાછો ફર્યો. ત્યાં વિદ્યાસિદ્ધ એવા ચાંડાળો દંડરક્ષક તરીકે હતા. શ્રેષ્ઠિપુત્ર તેઓની સેવા કરવા લાગ્યો. ચાંડાળો પૂછે છે – “તારે અમારું શું કામ છે ?' શ્રેષ્ઠિપુત્રે કહ્યું – “મારો દેવી સાથે મેળાપ કરાવી આપો.' ચાંડાળોએ વિચાર્યું કે “રાણી ઉપર આળ ચઢાવીએ, ५३. ब्रह्मचारिभिर्मे कार्य, साधवो भणन्ति-न कल्पते निर्ग्रन्थानामेतत्, चट्टाय कथितं, लब्धा ब्रह्मचारिणो न पुनरिच्छन्ति, तेन भणितं-ईदृशा एव परित्यक्तलोकव्यापारा मुनयो भवन्ति, किं तु पूजितैरपि तैः कार्यसिद्धिर्भवति, तन्नामानि लिख्यन्ते, न तानि क्षुद्रव्यन्तर्य आक्रमन्ते, पूजिताः, मण्डलं कृतं, साधुनामानि लिखितानि, दिक्पालाः स्थापिताः, न कूजितं शिवया, प्रगुणा (जाता) दुहिता, धनः साधूनाश्रयन् श्राद्धो जातः, धर्मोपकारीति चेटी मुक्ताफलमाला च तस्मायेव दत्ता, एवमत्वरमाणेन सा तेन 30 प्राप्तेति श्लोकार्थः ॥ स एतत् श्रुत्वा परिणमयति-अहमपि स्वदेशं गत्वाऽत्वरमाणस्तत्रैव कञ्चिदुपायं चिन्तयिष्यामीति गतः स्वदेशं, तत्र च विद्यासिद्धाश्चण्डाला दण्डरक्षाः, तेन तेऽवलगिताः, भणन्ति-किं तवास्माभिः कार्यम् ?, शिष्ट, देवीं मीलयत, तैश्चिन्तितम्-आलं तस्या दद्यो येन राजा परित्यजति, तैर्मारि 25. Page #94 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુ ઇન્દ્રિયમાં શ્રેષ્ઠપુત્રનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ૮૫ विव्विया, लोगो मरिउमारद्धो, रन्ना पाणा समाइट्ठा-लभेह मारिं, तेहिं भणियं-गवेसामो, विज्जाए देवीवासघरे माणुसा हत्थपाया विउव्विया, मुहं च से रुहिरलित्तं कयं, रणो निवेइयं-वत्थव्वा चेव मारी, नियघरे गवेसाहि, रण्णा गविट्ठा दिट्ठा य, पाणा समाइट्ठा-सविहीए विवादेह तो खाइं मंडले मज्झरत्तंमि अप्पसागारिए वावाएयव्वा, तहत्ति पडिसुए णीया सगिहं रत्तिं मंडलं, सो य तत्थ पुव्वालोइयकवडो गओ, सखलियारं मारेउमारद्धा, तेण भणियं-किं एयाए कयंति, ते भणंति-मारी 5 एसत्ति मारिज्जइ, तेण भणियं-कहमेयाए आगिईए मारी हवइत्ति ?, केणति अवसद्दो ते दिण्णो, मा मारेह, मुयह एयं, ते नेच्छंति, गाढतरं लग्गो, अहं भे कोडिमोल्लं अलंकारं देमि मुयह एयं, मा मारेहिति, बलामोडीए अलंकारो उवणीओ, तीए चिंतियं-निक्कारणवच्छल्लोत्ति तंमि पडिबंधो જેથી રાજા તેણીને છોડી દે.” ચાંડાળોએ મારી વિમુર્તીલોકો મરવા લાગ્યા. રાજાએ ચાંડાળોને j- ‘भारीने रोओ.' तेसोमे j– 'म तपास उरीये.' पोताना विद्याथ. हेवीना वासगृi 10 મનુષ્યોનાં હાથ–પગ વિદુર્ભા અને રાણીનું મુખ લોહીવાળું કર્યું. ત્યાર પછી ચાંડાળોએ રાજાને ४न युं - 'तभारे त्यां ४ भारी छ, तमा२। घरमा त तपास. रो.' २0%ो तपास ४२री, તેમાં રાણીને જોઈ. રાજાએ તુરંત ચાંડાળોને આદેશ આપ્યો કે – “આને તમે તમારી વિધિવડે મારી નાંખો, પરંતુ તમારા મંડળમાં મધ્યરાત્રિએ જ્યારે કોઈ ન હોય ત્યારે તમારે તેણીને મારી નાંખવી.” ચાંડાળોએ સહત્તિ કરવા પૂર્વક રાજાની વાતનો સ્વીકાર કર્યો. ચાંડાળો તેણીને રાત્રિએ પોતાના મંડળમાં પોતાના ઘરે લઈ ગયા અને પહેલેથી જ જેની સાથે બધી વાતચીત થઈ ગઈ હતી તે શ્રેષ્ઠિપુત્ર પણ ત્યાં આવ્યો. વિધિપૂર્વક રાણીને મારવાનું या यु. त्यारे श्रेलिपुत्र युं – 'भो | छ ?' तमोमे युं - ' भारी छ, भेटले અમે મારીએ છીએ.' શ્રેષ્ઠિપુત્રે કહ્યું – “આવી સુંદર આકૃતિવાળી સ્ત્રીવડે વળી મારી કેવી રીતે थाय ?, तभने ओमे पोटा सभाया२ माया लागे छे, तेथी तभे भारी नल परंतु छो3हो.' 20 તેઓ છોડવા ઈચ્છતાં નથી. શ્રેષ્ઠિપુત્ર વધુ પ્રયત્નવડે છોડવાની વિનંતી કરવા લાગ્યો અને કહ્યું - हुं तमने रोड ३पियाना मरो आधु, माने छोड़ी हो, भारो नBि.' मारे (स्यां४थी) અલંકાર તે લઈને આવ્યો. રાણીએ વિચાર્યું – “આ નિષ્કારણવત્સલ છે' (અર્થાત્ કોઈપણ જાતના ५४. विकुर्विता, लोको मर्तुमारब्धः, राज्ञा चाण्डालाः समादिष्टाः-लभध्वं मारी, तैर्भणितंगवेषयामो विद्यया, देवीवासगृहे मानुष्या हस्तपादा विकुर्विताः, मुखं च तस्या रुधिरलिप्तं कृतं, राज्ञः 25 निवेदितं-वास्तव्यैव मारी, निजगृहे गवेषय, राज्ञा गवेषिता दृष्टा च, चाण्डालाः समादिष्टाः स्वविधिना व्यापादयत तदाऽवश्यं मण्डले मध्यरात्रेऽल्पसागारिके व्यापदयितव्या, तथेति प्रतिश्रुते नीता स्वगृहं रात्रौ मण्डलं, स च तत्र पूर्वालोचितकपटो गतः, सोपचारं मारयितुमारब्धा, तेन भणितं-किमेतया कृतमिति, ते भणन्ति-मार्येषेति मार्यते, तेन भणितं-कथमेतयाऽऽकृत्या मारिर्भवतीति, केनचिदपशब्दो दत्त युष्माकं, मा मारयत, मुञ्चतैनां, ते नेच्छन्ति, गाढतरं लग्नः, अहं युष्मभ्यं कोटिमूल्यमलङ्कारं ददामि मुञ्चतैनां मा 30 मारयतेति बलात् अलङ्कार उपनीतः, तया चिन्तितं-निष्कारणवत्सल इति तस्मिन् प्रतिबन्धो 15 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) जाओ, पाणेहिं भणियं-जइ ते निब्बंधो एयंपि न मारेमो, किंतु निव्विसयाए गंतव्वं, पडिसुए मुक्का, सो तं गहाय पलाओ, तो पाणप्पओ वच्छलगोत्ति दढयरं पडिबद्धा आलावाईहिं घडिया, देसंतरंमि भोगे भुंजंता अच्छंति । अण्णया सो पेच्छणगे गंतुं पयट्टो, सा नेहेण गंतुं न देइ, तेण हसियं, तीए पुच्छिओ-किमेयंति ?, निब्बंधे सिटुं, निव्विण्णा, तहारूवाणं अज्जाणं अंतिए धम्मं सोच्चा 5 पव्वइया, इयरोवि अट्टदुहट्टो मरिऊण तद्दिवसं चेव नरगे उववण्णो । एवं दुक्खाय चक्खिदियंति ॥ घाणिदिए उदाहरणं-कुमारो गंधप्पिओ, सो य अणवरयं णावाकडएण खेलइ, माइसवत्तीए तस्स मंजूसाए विसं छोढूण णईए पवाहियं, तेण रमंतेण दिट्ठा, उत्तारिया, उग्घाडिऊण पलोइडं કારણ વિના મારી માટેની આને કેટલી લાગની છે.) શ્રેષ્ઠિપુત્ર ઉપર રાણીને રાગ ઉત્પન્ન થયો. ચાંડાળોએ કહ્યું – “જો તારો આગ્રહ હોય તો અમે એને નહિ મારીએ, પરંતુ તમારે આ દેશમાંથી 10 નીકળી જવું.” બંનેએ આ વાત સ્વીકારી. તેથી રાણીને ચાંડાળોએ છોડી દીધી. શ્રેષ્ઠિપુત્ર રાણીને લઈને ભાગી છુટ્યો. તેથી “મારા માટે પ્રાણ પણ આપનારો આ વત્સલ છે” એવું જાણી વધુ ગાઢતર રાણીને રાગ ઉત્પન્ન થયો. તેની સાથેની વાતચીતમાં શ્રેષ્ઠિપુત્રે રાણીને પોતાની બનાવી લીધી. દેશાંતરમાં જઈને ભોગોને ભોગવતા બંને રહે છે. એકવાર શ્રેષ્ઠિપુત્ર નાટક જોવા જવાની તૈયારી કરે છે. રાણી સ્નેહને કારણે 15 તેને જવા દેતી નથી. આ જોઈ તે હસવા લાગ્યો. રાણીએ પૂછ્યું – “કેમ હસો છો ?” ઘણો આગ્રહ કરતા સર્વ હકીકત રાણીને કહી. રાણી વૈરાગ્ય પામી.. તેવા પ્રકારની સાધ્વીજીઓ પાસે ધર્મ સાંભળીને રાણીએ દીક્ષા લીધી અને તે શ્રેષ્ઠિપુત્ર આર્તધ્યાનને પામેલો તે જે દિવસે મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચક્ષુ-ઇન્દ્રિય દુઃખ માટે થાય છે. ' ધ્રાણેન્દ્રિયનું ઉદાહરણ : 20 એક કુમાર હતો. જેને ગંધ ઘણી પ્રિય હતી. તે સતત હોડીવડે રમ્યા કરે છે. સાવકી માતાએ તેને મારવા પેટીમાં વિષ નાંખીને નદીમાં પેટી તરતી મૂકી. નદી કિનારે રમતા તેણે તે પેટી જોઈ. નદીમાંથી પેટીને બહાર કાઢીને તે પેટીને ઉઘાડીને જોવા લાગ્યો. તેમાં એક બીજી પેટી હતી, તે પેટીને ઉઘાડી. તો તેમાં બીજી એક પેટી હતી. આમ પેટીઓ ઉઘાડતા ઉઘાડતા અંતે તેના ५५. जातः, चाण्डालैर्भणितं-यदि ते निर्बन्ध एनां नैव मारयामः, किंतु निर्विषयतया (देशाद्वहिः ) 25 गन्तव्यं, प्रतिश्रुते मुक्ता, स तां गृहीत्वा पलायितः, ततः प्राणप्रदो वत्सल इंति दृढतरं प्रतिबद्धाऽऽलापादिभिर्मीलिता. देशान्तरे भोगान भञानौ तिष्ठतः । अन्यदा स प्रेक्षणके गन्तं प्रवत्तः, सा स्नेहेन गन्तं न ददाति.तेन हसितं.तया पर:-किमेतदिति.निर्बन्धे शिष्टं निविण्णा, तथारूपाणामार्याणामन्तिके धर्म श्रत्वा प्रव्रजिता. इतरोऽप्यार्तदःखातों मत्वा तहिवसं (तहोषादेव) चैव नरके उत्पन्नः । एवं दःखाय चक्षुरिन्द्रियमिति ॥ घ्राणेन्द्रिये उदाहरणं-कुमारो गन्धप्रियः, स चानवरतं नावाकटकेन क्रिडति मातृसपत्नया 30 तस्य मञ्जूषायां विषं क्षित्वा नद्यां प्रवाहितं, तेन रममाणेन दृष्टा, उत्तारिता, उद्घाट्य प्रलोकयितुं Page #96 -------------------------------------------------------------------------- ________________ રસનેન્દ્રિયમાં સોદા રાજાનું દષ્ટાન્ત (નિ. ૯૧૮) ના ૮૭ पैंवत्तो, पडिमंजूसाईएहिं गंधेहिं समुग्गको दिट्ठो, सोऽणेण उग्घाडिऊण जिंघिओ मओ य । एवं दुक्खाय घाणिदियन्ति ॥ जिब्भिदिए उदाहरणं-सोदासो राया मंसप्पिओ, अमाघाओ, सूयस्स मंसं बीरालेण गहियं, सोयरिएसु मग्गियं, न लद्धं, डिंभरूवं मारियं, सुसंहियं पुच्छइ, कहियं, पुरिसा से दिन्ना-मारेहत्ति, नयरेण नाओ भिच्चेहि य रक्खसोत्ति महुं पाएत्ता अडवीए पवेसितो, चच्चरे ठिओ गयं गहाय दिणे २ माणुस्सं मारेइ, केइ भणंति-विरहे जणं मारेति, तेणंतेणं सत्थो जाइ, तेण सुत्तेण 5 न जाणिओ, साहू य आवस्सयं करेन्ता फिडिया, ते दठ्ठणं ओलग्गइ, तवेण न सक्केइ अल्लिइउं, चिंतइ, धम्मकहणं, पव्वज्जा । अन्ने भणंति-सो भणइ वच्चंते-ठाह, साहू भणइ-अम्हे હાથમાં ગંધવાળો એક દાબડો આવ્યો. તે દાબડો ઉઘાડીને કુમાર તેને સૂંઘે છે અને મૃત્યુ પામે છે. આ પ્રમાણે ધ્રાણેન્દ્રિય દુઃખ માટે થાય છે. {; રસનેન્દ્રિયનું ઉદાહરણ : 10 સોદાસ નામે રાજા હતો. તે માંસપ્રિય હતો. (એકવાર કોઈકે સારા દિવસે) અમારીની ઘોષણા થઈ. તેવામાં બીલાડો (પૂર્વે ભેગું કરેલું) પોપટનું માંસ લઈ ગયો. તેથી રાજાએ કસાઈને ત્યાં માંસની તપાસ કરાવી, પણ પ્રાપ્ત થયું નહિ. ત્યારે રસોઈયાએ બાળકને મારી તેનું માંસ રાંધ્યું. (રાજાને ભોજનમાં માંસ પીરસવામાં આવ્યું.) રાજાએ પૂછ્યું – (“આ માંસ ક્યાંથી આવ્યું ?'). રસોઈયાએ સર્વ હકીકત કહી. રાજાએ રસોઈયાને પુરુષો આપ્યા અને કહ્યું – “રોજેરોજ 15 તારે (બાળકોને) મારવા.” નગરવાસીને આ વાતની જાણ થઈ. તેથી તેઓએ “આ રાક્ષસ છે” એમ માની રાજસેવકો દ્વારા રાજાને દારૂ પીવડાવીને જંગલમાં પ્રવેશ કરાવ્યો. માંસપ્રિય હોવાથી તે રાજા ચાર રસ્તે ઊભો રહેલો હાથીને લઈને દિવસે-દિવસે મનુષ્યોને મારે છે. અહીં કેટલાક કહે છે કે – “એકાન્તમાં જનને મારે છે.” તે માર્ગે એકવાર ત્યાંથી સાથે પસાર થાય છે. તે સૂતેલો હોવાથી પસાર થતાં સાર્થનો 20. તેણે ખ્યાલ આવ્યો નહિ. સાથે સાથે રહેલા સાધુઓ પ્રતિક્રમણ કરવા રહ્યા તેમાં પાછળ પડી ગયો, સાધુઓને જોઈને રાજા તેમની પાછળ પડ્યો. પરંતુ તપના પ્રભાવે આક્રમણ કરવા રાજા સમર્થ બનતો નથી. તે વિચારમાં પડે છે. ત્યાં ધર્મકથા થાય છે. પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – “તે રાજા જતા એવા તે સાધુઓને કહે છે કે “ઊભા રહો'. ત્યારે ५६. प्रवृत्तः, प्रतिमञ्जूषादिगैर्गन्धैः समुद्गो दृष्टः सोऽनेनोद्घाट्य घ्रातो मृतश्च । एवं दुःखाय 25 घ्राणेन्द्रियमिति । जिह्वेन्द्रिये उदाहरणं-सोदासो राजा मांसप्रियः, अमाघातः, शुकस्य मांसं माजरिण गृहीतं, शौकरिकेषु मार्गितं, न लब्धं, डिम्भरूपं मारितं, सुसंहितं पृच्छति, कथितं, पुरुषास्तस्मै दत्ता-मारयतेति, नागरेण ज्ञातो भृत्यैश्च राक्षस इति मद्यं पाययित्वा अटव्यां प्रवेशितः, चत्वरें स्थितो गजं गृहीत्वा दिने २ मनुष्यं मारयति, केचिद्भणन्ति-विरहे जनं मारयति, तेन मार्गेण सार्थो याति, तेन सुप्तेन न ज्ञातः, साधवचावश्यकं कुर्वन्तः स्फिटिताः, तान् दृष्ट्वाऽवलग्यन्ते, तपसा न शक्नोति आश्रयितुं, चिन्तयति, धर्मकथनं, 30 प्रव्रज्या । अन्ये भणन्ति-स भणति व्रजत:-तिष्ठत, साधवो भणन्ति-वयं Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) ठिया तुमं चेव ठाहि, चिंतेइ, संबुद्धो, साइसया आयरिया, ते ओहिनाणी, केत्तियाणमेवं होहि । एवं दुक्खाय जिभिदियंति ॥ फासिदिए उदाहरणं-वसंतपुरे णयरे जियसत्तू राया, सुकुमालिया से भज्जा, तीसे अईव सुकुमालो फासो, राया रज्जं न चिंतेइ,सो एयं निच्चमेव पडिभुज्जमाणो अच्छइ, एवं कालो वच्चइ, भिच्चेहिं सामंतेहिं मंतेऊण तीए सह निच्छूढो, पुत्तों से रज्जे ठविओ, ते 5 अडवीए वच्चंति, सा तिसाइया, जलं मग्गियं, अच्छीणि से बद्धाणि मा बीहेहित्ति, छिरारुहिरं पज्जिया, रुहिरे मूलिया छूढा जेण ण थिज्जइ, छुहाइया, उरुमंसं दिन्नं, उरुगं संरोहिणीए रोहियं, जणवयं पत्ताणि, आभरणगाणि सारवियाणि, एगत्थ वाणियत्तं करेइ, पंगू य से वीहीए સાધુઓ કહે છે – “અમે ઊભા છીએ, તું જ ઊભો રહે. (અર્થાતુ અમે તો પાપકર્મથી અટક્યા છીએ, તું અટક.) તે વિચારમાં પડે છે. બોધ પામ્યો. આચાર્ય અતિયશથી યુક્ત હતા, અર્થાત 10 તેઓ અવધિજ્ઞાની હતા. કેટલાકોનું આ પ્રમાણે થાય ? (અર્થાત માંસમાં લોલુપ હોવા છતાં રાજાને આવા વિશિષ્ટ આચાર્યની પ્રાપ્તિ થઈ. રાજા બોધ પામ્યો. પરંતુ આવા કેટલા ? રસનેન્દ્રિયમાં લોલુપ એવા કેટલાને આ રીતે સુગુરુનો જોગ મળે? અર્થાત્ બધાને મળે નહિ.) આમ રસનેન્દ્રિય પણ દુઃખ માટે થાય છે. (અહીં રાજાને પોતાનું રાજય છોડી જંગલમાં ભટકવું પડ્યું એ દુઃખરૂપે જાણવું.) 15 ફક સ્પર્શેન્દ્રિયનું ઉદાહરણ વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો, તેને સુકુમાલિકા નામે રાણી હતી. તેણીનો સ્પર્શ અતીવ સુકુમાલ હતો. રાણીમાં મગ્ન રાજા રાજ્યની ચિંતા કરતો નથી. રાજા રોજેરોજ તેને ભોગવવામાં મગ્ન છે. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. ખંડિયા રાજાઓએ અંદર અંદર મંત્રણા કરીને નોકરો દ્વારા રાણી સાથે રાજાને રાજ્ય બહાર કાઢ્યો. તેના પુત્રને રાજ્ય 20 ઉપર સ્થાપ્યો. આ બાજુ બંને રાજા-રાણી જંગલમાં જાય છે. એવામાં સુકુમાલિકાને તૃષા લાગી. પાણીની તપાસ કરી. (પરંતુ મળ્યું નહિ. તેથી) જંગલમાં ડર ન લાગે માટે સુકુમાલિકાની આંખો ઉપર પટ્ટો બાંધ્યો અને પોતાની નસમાંથી લોહી કાઢી તેણીને પીવડાવ્યું. વધેલા લોહીમાં થીજી ન જાય માટે અમુક વનસ્પતિના મૂળિયા નાંખ્યા. હવે ભૂખથી સુકુમાલિકા પીડાવા લાગી. તેથી પોતાના સાથળમાંથી માંસ કાઢી તેણીને ખાવા 25 આપ્યું. સંરોહણી ઔષધિવડે સાથળના ભાગને રુઝાવી દીધો. આગળ જતા તેઓ બંને નગરમાં ___५७. स्थितास्त्वमेव तिष्ठ, चिन्तयति, संबुद्धः, सातिशया आचार्याः, ते अवधिज्ञानिनः, कियतामेवं भविष्यति । एवं दुःखाय जिह्वेन्द्रियमिति । स्पर्शनेन्द्रिय उदाहरणं-वसन्तपुरे नगरे जितशत्रू राजा, सुकुमालिका तस्य भार्या, तस्या अतीव सुकुमालः स्पर्शः, राजा राज्यं न चिन्तयति, स एतां नित्यमेव प्रतिभुजानां तिष्ठति, एवं कालो व्रजति, भृत्यैश्च सामन्तैर्मंत्रयित्वा तया सह निष्काशितः, पुत्रस्तस्य राज्ये स्थापितः, तावटव्यां 30 व्रजतः, सा तृषार्दिता, जलं मार्गितम्, अक्षिणी तस्या बद्धे मा भैषीरिति, शिरारुधिरं पायिता, रुधिरे मूलिका क्षिप्ता, येन न स्त्यायति, क्षुधादिता, ऊरुमांसं दत्तं, ऊरु संरोहिण्या रोहितं, जनपदं प्राप्तौ, आभरणानि संगोपितानि, एकत्र वणिक्त्वं करोति, पङ्गश्च तस्या वीथ्याः ★ सामंतोऽहिम-मुद्रितप्रतौ । Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સ્પર્શેન્દ્રિયમાં સુકુમાલિકાનું દૃષ્ટાન્ન (નિ. ૯૧૮) सोगों, घडिओ, सा भणइ-न सक्कणोमि एगागिणी गिहे चिट्ठि बिदिज्जियं लभाहि, चिंतियं asi - निरवाओ पंगू सोहणो, तओऽणेण सो नेड्डवालगो निउत्तो, तेण य गीयछलियकहाइहिं आवज्जिया, पच्छा तस्सेव लग्गा भत्तारस्स छिद्दाणि मग्गड़, जाहे न लभइ ताहे उज्जाणियागओ सुवीसत्थो बहुं मज्जं पाएत्ता गंगाए पक्खित्तो, सावि तं दव्वं खाइऊण खंधेण तं वहइ, गायंति य घरे २, पुच्छिया भणइ - अम्मापिईहिं एरिसो दिन्नो किं करेमि ?, सोऽवि राया एगत्थ णयरे 5 उच्छलिओ, रुक्खछायाए सुत्तो, ण परावत्तति छाया, राया तत्थ मयओ अपुत्तो, अस्सो य अहिवासिओ तत्थ गओ, जयजयसद्देण पडिबोहिओ, राया जाओ, ताणिवि तत्थ गयाणि, रण्णो कहियं, 1 પહોંચ્યા. પોતાના અલંકારો છુપાવ્યા. રાજા કોઈ એક સ્થાને વેપા૨ીપણું કરે છે. (અર્થાત્ રાજા વેપાર ચાલુ કરે છે.) ત્યાં એક પાંગળો વ્યક્તિ રસ્તાની સાફસફાઈ કરનારો હોય છે. તે રાજાને મળ્યો. (એકબીજા સાથે સારી રીતે પરિચય થયો.), એકવાર સુકુમાલિકા કહે છે કે – ‘હું ઘરમાં 10 એકલી રહી શકું તેમ નથી, તેથી તમે કો'ક બીજાને લાવો.' આણે વિચાર્યું – ‘પેલો પાંગળો સારો રહેશે જેથી કોઈ નુકશાન થાય નિહ. (અર્થાત્ ઘરમાં જો બીજા પુરુષને લાવું અને ક્યાંય કોઈ અકાર્ય થાય તો શું ? એટલે એ પાંગળો સારો રહેશે. જેથી સુકુમાલિકા સાથે અકાર્ય કરે નહિ.) તેથી રાજાએ ગૃહપાલક તરીકે પાંગળાને રાખ્યો. પરંતુ તે પાંગળાએ સુકુમાલિકાને ગીતો, શ્રુંગાર કાવ્યો, કથાઓ વિગેરે કરવા દ્વારા પોતાની તરફ આકર્ષી. 15 પછી તે પાંગળા સાથે જ સુકુમાલિકાએ અકાર્ય કર્યું. પતિના છિદ્રો તે શોધવા લાગી. જ્યારે એક પણ છિદ્ર પામવામાં તે સમર્થ ન થઈ. ત્યારે ફરવા ગયેલા રાજાને પોતાના વિશ્વાસમાં લઈ ઘણું દારૂ પીવડાવીને ગંગામાં નાંખી દીધો. સુકુમાલિકા પણ તે માદકદ્રવ્યને ખાઈને પોતાના ખભે પાંગળાને લઈ ગીત ગાતી ઘરે ઘરે ફરે છે. કોઈ પૂછે તો કહે કે માતાપિતાએ આવો જ પતિ મને આપ્યો, એમાં હું શું કરું ?' તે રાજા પણ તરતો—તરતો એક નગરમાં (કિનારે) બહાર 20 નીકળ્યો. વૃક્ષની છાયાએ સૂતો, છાયા ખસતી નથી. ત્યાંનો રાજા પુત્ર વિનાનો મૃત્યુ પામ્યો અને અધિવાસિત એવો ઘોડો ત્યાં વૃક્ષ પાસે આવ્યો. જય—જય શબ્દવડે સૂતેલાને ઉઠાડવામાં આવ્યો. તે નગરનો તે રાજા થયો. સુકુમાલિકા અને તે પાંગળો બંને પણ તે નગરમાં આવ્યા. રાજાને તેની જાણ કરવામાં ૧૮. શોધા:, મૌલિત:, સા મળતિ-ન શનોમિ પાળિની વૃદ્ધે સ્થાતું દ્વિતીયં શમ્મય, ચિન્તિતં 25 चानेन-निरपायः पङ्गुः शोभनः, ततोऽनेन स गृहपालको नियुक्त:, तेन च गीतश्छलितकथादिभिरावर्जिता, पश्चात्तेनैव लग्ना, भर्तुश्छिद्राणि मार्गयति, यदा न लभते तदोद्यानिकागतः सुविश्वस्तो बहु मद्यं पाययित्वा गङ्गायां प्रक्षिप्तः, साऽपि तद्द्द्रव्यं खादयित्वा स्कन्धेन तं वहति, गायतश्च गृहे गृहे, पृष्टा भणतिमातापितृभ्यामीदृशो दत्तः, किं करोमि?, सोऽपि राजा एकत्र नगरे निर्गतः, वृक्षच्छायायां सुप्तः, न परावर्त्तते છાયા, રાના ચ તંત્ર મૃતોપુત્ર:, અશ્વશ્ચાધિવાસિતસ્તત્ર રાત:, યજ્ઞયશબ્વેન પ્રતિવોધિત:, રાના નાત:, 30 तावपि तत्र गतौ राज्ञे कथितम्, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) आणावियाणि, पुच्छिया, साहइ-अम्मापीईहि दिन्नो, राया भणइ-'बाहुभ्यां शोणितं पीतमुरुमांसं च भक्षितम् । गङ्गायां वाहितो भर्ता, साधु साधु पतिव्रते ! ॥१॥' निव्विसयाणि आणत्ताणि । एवं दोहंपि विसेसतो सुकुमालियाए दुक्खाय फासिंदियं ॥ किञ्च-'शब्दसने यतो दोषो, मृगादीनां शरीरहा । सुखार्थी सततं विद्वान्, शब्दे किमिति सङ्गवान् ? ॥१॥ पतङ्गानां क्षयं दृष्ट्वा, सद्यो रूपप्रसङ्गतः । स्वस्थचित्तस्य रूपेषु, किं व्यर्थः सङ्गसम्भवः ? ॥२॥ उरगान् गन्धदोषेण, परतन्त्रान् समीक्ष्य कः ।गन्धासक्तो भवेत्कायस्वभावं वा न चिन्तयेत् ? ॥३॥रसास्वादप्रसङ्गेन, मत्स्याद्युत्सादनं यतः । ततो दुःखादिजनने, रसे कः सङ्गमाप्नुयात् ? ॥४॥ स्पर्शाभिषक्तचित्तानां, हस्त्यादीनां समन्ततः। अस्वातन्त्र्यं समीक्ष्यापि, कः स्यात्स्पर्शनसंवशः ? ॥५॥' इत्येवंविधानीन्द्रियाणि संसारवर्द्धनानि विषयलालसानि दुर्जयानि दुरन्तानि नामयन्त इत्यादि पूर्ववत् ॥अधुना परीषहद्वारावसरः, 10 तत्र 'मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहा' इति निर्वचनं, तत्र मार्गाच्यवनार्थं दर्शनपरीषहः આવી. રાજાએ બંનેને બોલાવ્યા અને પૂછપરછ કરી. સુકુમાલિકા કહે છે “માતા-પિતાએ મને આ આપ્યો છે.” રાજાએ કહ્યું – “ભૂજાવડે લોહી પીધું અને સાથળનું માંસ જેણે ખાધું, પતિને જેણે ગંગામાં નાંખો. હે પતિવ્રતા સ્ત્રી ! (તારું આ વર્તન) બહુ સારું હતું. તેમને રાજય બહાર કરવાનો રાજાએ આદેશ આપ્યો. આ પ્રમાણે રાજા અને રાણી બંનેને, તેમાં પણ વિશેષથી 15 સુકુમાલિકારાણીને સ્પર્શેન્દ્રિય દુઃખ માટે થઈ. વળી, //લા શબ્દના સંગમાં જે કારણથી હરણોને શરીરહણનાર દોષ થાય છે. (અર્થાત શબ્દનો સંગ હરણોને મૃત્યુ માટે થાય છે.) તેથી સતત સુખાર્થી એવા હે વિદ્વાન્ ! શબ્દમાં તું સંગવાળો શા માટે છે ? (અર્થાત્ તું સુખને ઈચ્છે છે તો શબ્દમાં સંગ કરનહિ અન્યથા હરણોની જેમ દુઃખ પામીશ.) રા રૂપના પ્રસંગથી પતંગિયાઓનો શીધ્ર ક્ષય જોઈને સ્વસ્થ ચિત્તવાળી 20 વ્યક્તિનો રૂપોને વિશે વ્યર્થ સંગસંભવ શા માટે ? (અર્થાત્ સ્વસ્થચિત્તવાળી વ્યક્તિ આવા રૂપમાં નકામો સંગ શા માટે કરે ?). |૩ ગંધના દોષે પરતંત્ર એવા સાપોને જોઈને કોણ ગંધમાં આસક્ત થાય ? અથવા કોણ શરીરના સ્વભાવને ન વિચારે ? //૪ો રસાસ્વાદના પ્રસંગથી જે કારણે મસ્યાદિનો નાશ થાય છે. તેથી દુઃખાદિને ઉત્પન્ન કરનાર રસમાં કોણ સંગ પામે ? પી. સ્પર્શમાં આસક્ત ચિત્તવાળા 25 એવા હસ્તિ વિગેરેનું ચારેબાજુથી અસ્વાતંત્ર્ય જોઈને પણ કોણ સ્પર્શને વશ થાય? આમ, સંસારને વધારનારી, વિષયોમાં લાલસાને ઉત્પન્ન કરનારી, દુર્જય અને દુરંત એવી ઇન્દ્રિયોને વશ નહિ થનાર અરિહંતો નમસ્કારને યોગ્ય છે વિગેરે પૂર્વની જેમ જાણવું. હવે પરિષહદ્વાર કહેવાય છે. “મોક્ષમાર્ગમાંથી પોતાનું ચ્યવન ન થાય તે માટે અને નિર્જરા માટે પરિષદો સહન કરવા યોગ્ય છે' આવું વચન છે. તેમાં માર્ગાચ્યવન માટે દર્શનપરિષહ અને 30 ५९. आनायितौ, पृष्टा, कथयति-मातापितृभ्यां दत्तः, राजा भणति, निविषयावाज्ञप्तौ । एवं द्वयोरपि विशेषतः सुकुमालिकायाः दुःखाय स्पर्शनेन्द्रियम् । Page #100 -------------------------------------------------------------------------- ________________ બાવીસ પરિષહો (નિ. ૯૧૮) છે ૯૧ प्रज्ञापरीषहश्च, शेषास्तु निर्जरार्थमिति, एते च द्वाविंशतिः परिसङ्ख्याता एव, तद्यथा-क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनालाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानदर्शनानि विस्तरतोऽवगन्तव्याः, अस्य भावार्थ:-'क्षुधार्तः शक्तिमान् साधुरेषणां नातिलवयेत् । यात्रामात्रोद्यतो विद्वानदीनोऽविप्लवश्चरेत् ॥१॥ पिपासितः पथिस्थोऽपि, तत्त्वविद् दैन्यवर्जितः । शीतोदकं नाभिलषेन्मृगयेत् कल्पितोदकम् ॥२॥ शीताभिघातेऽपि यतिस्त्व- 5 ग्वस्त्रत्राणवर्जितः । वासोऽकल्प्यं न गृह्णीयादग्नि नोज्ज्वालयेदपि ॥३॥उष्णतप्तो न तं निन्देच्छायामपि न संस्मरेत् । स्नानगात्राभिषेकादि, व्यजनं चापि वर्जयेत् ॥४॥ दष्टो दंशमशकैस्त्रासं द्वेषं न वा व्रजेत् । न वारयेदुपेक्षेत, सर्वाहारप्रियत्ववित् ॥५॥ वासोऽशुभं न वा मेऽस्ति, नेच्छेत् तत्साध्वसाधु वा । लाभालाभविचित्रत्वं, जानन्नाग्न्येन विप्लुतः ॥६॥ गच्छंस्तिष्ठन्निषण्णो वा, नारतिप्रवणो भवेत् । धर्मारामरतो नित्यं, स्वस्थचेता भवेन्मुनिः ॥७॥ सङ्गपङ्कसुदुर्बाधाः, स्त्रियो मोक्षपथार्गलाः। 10 પ્રજ્ઞાપરિષહ છે. શેષ પરિષદો નિર્જરા માટે છે. આ પરિષહો બાવીસ છે. તે આ પ્રમાણે – // ૧ી સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શનપરિષહ. (તત્વાર્થસૂત્ર અ.૯, સૂ.૯) આ બાવીસ પરિષદો વિસ્તારથી જાણવા યોગ્ય છે. આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છેલા સુધાથી પીડાતો શક્તિમાન સાધુ એષણાનું ઉલ્લંઘન 15 ન કરે, સંયમની યાત્રા અને ભોજનની માત્રા જાળવવામાં ઉદ્યત એવો તે વિદ્વાન્ દીનતા અને ખેદને પામ્યા વિના વિચરે. ||રા દીનતા વિનાનો, તૃષાથી પીડિત, માર્ગમાં રહેલો એવો પણ તત્વવેત્તા સાધુ અકથ્ય (સચિત્ત) પાણીને ઈચ્છે નહિ, પણ કલ્પિત પાણીને શોધે. ૩. ચામડાના વસ્ત્રો કે ઠંડીથી રક્ષણ કરનાર વસ્તુ વિનાનો સાધુ ઠંડીથી પીડાવા છતાં પણ અકચ્છ વસ્ત્ર ગ્રહણ કરે નહિ કે અગ્નિને પ્રજવલિત પણ કરે નહિ. I૪ ગરમીથી તપેલો સાધુ તેની નિંદા કરે નહિ 20 કે છાયડાનું સ્મરણ પણ કરે નહિ. સ્નાન, પાણીથી શરીરનું સિંચન કે પંખાનો ઉપયોગ ન કરે. Hપી દંશમશકોવડે ડંખાયેલો ત્રાસ કે દ્વેષને પામે નહિ, સર્વ જીવોને આહાર પ્રિય છે એવું જાણનારો મુનિ દંશમશકોને દૂર કરે નહિ, પણ તેઓની ઉપેક્ષા કરે. (અર્થાત્ ડંખ મારતા તે દંશમશકો તરફ ધ્યાન આપે નહિ.) liદી નગ્નતાથી ખેદ પામેલો, લાભાલાભની (કર્મજન્ય) વિચિત્રતાને જાણતો સાધુ “જે વસ્ત્ર છે તે અશુભ છે અથવા મારી પાસે વસ્ત્ર જ નથી' એમ વિચારતો 25 સારા કે ખરાબ વસ્ત્રને ઈચ્છે નહિ (અર્થાત્ પોતાની પાસે ખરાબ વસ્ત્ર હોય તો નવા સારા વસ્ત્રને કે પોતાની પાસે બિલકુલ વસ્ત્ર ન હોય ત્યારે ખરાબ = અકથ્ય વસ્ત્રને ઇચ્છે નહિ.) - liણા જતો, ઊભો રહેતો કે બેસતો સાધુ અરતિને પામે નહિ, પરંતુ નિત્ય ધર્મરૂપ બગીચામાં (બગીચાને પુષ્પાદિવડે હર્યોભર્યો રાખવામાં) મસ્ત એવો મુનિ સ્વસ્થચિત્તવાળો રહે. સંગરૂપ કાદવ જેનો સુદુચાજય છે. એવી (અર્થાત્ સુદુર્યાય છે સંગ જેનો એવી, અહીં સુદુર્બાધ = 30 * न दष्टो दंशमशकैस्त्रासं द्वेषं मुनिव्रजेत् इति मुद्रितप्रतौ । Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) चिन्तिता धर्मनाशाय, यतोऽतस्ता न चिन्तयेत् ॥८॥ ग्रामाद्यनियतस्थायी, सदा वाऽनियतालयः । विविधाभिग्रहैर्युक्तश्चर्यामेकोऽप्यधिश्रयेत् ॥९॥ श्मशानादिनिषद्यासु, स्त्र्यादिकण्टकवर्जिते । उपसर्गाननिष्टेष्टानेकोऽभीरस्पृहः क्षमेत् ॥१०॥शुभाशुभासु शय्यासु, सुखदुःखे समुत्थिते । सहेत सङ्गं नेयाच्च, श्वस्त्याज्येति च भावयेत् ॥११॥ नाक्रुष्टो मुनिराक्रोशेत्, साम्याद् ज्ञानाद्यवर्जकः । 5 अपेक्षेतोपकारित्वं, न तु द्वेषं कदाचन ॥१२॥हतः सहेतैव मुनिः, प्रतिहन्यान्न साम्यवित् । जीवानाशात् क्षमायोगाद, गुणाप्तेः क्रोधदोषतः ॥१३॥ परदत्तोपजीवित्वाद्, यतीनां नास्त्ययाचितम् । यतोऽतो याचनादुःखं, क्षाम्येनेच्छेदगारिताम् ॥१४॥ परकीयं परार्थं च, लभ्येतान्नादि नैव वा । लब्धे न माद्येन्निन्देद्वा, स्वपरान्नाप्यलाभतः ॥१५॥ नोद्विजेद् रोगसम्प्राप्तो, न चाभीप्सेच्चिकित्सितम् । विषहेत तथाऽदीनः, श्रामण्यमनुपालयेत् ॥१६॥ अभूताल्पाणुचेलत्वे, कादाचित्कं तृणादिषु । 10 સુયાજ્ય) તથા મોક્ષમાર્ગમાં દરવાજાની સાંકળ સમાન એવી સ્ત્રીઓનો વિચાર પણ જે કારણથી ધર્મનાશ માટે થાય છે, તે કારણથી સ્ત્રીઓનો વિચાર સાધુ કરે નહિ. Tલા પ્રામાદિ અનિયત સ્થાને રહેનારો અથવા સદા અનિયત સ્થાનવાળો, વિવિધ અભિગ્રહોથી યુક્ત એવો એકલો પણ તે સાધુ ચર્યાને (ગ્રામાનુગ્રામ વિહારને) સ્વીકારે. ૧૦ના સ્ત્રી વિગેરે રૂપ કાંટાઓથી રહિત એવી શ્મશાનાદિ નિષદ્યાઓને વિશે ઉત્પન્ન થતાં ઈષ્ટ (દેવલોકની દેવી વિગેરેની પ્રાર્થનાદિ) ઉપસર્ગોને 15 (દવીઓમાં) સ્પૃહા વિનાનો સહન કરે અને અનિષ્ટ (વંતરાદિ કૃત અટ્ટહાસાદિ) ઉપસર્ગોને ભય વિનાનો, એકલો (=રાગદ્વેષ વિનાનો) સહન કરે. II૧૧૫ શુભ કે અશુભ શવ્યાને વિશે સુખ-દુઃખ ઉત્પન્ન થતાં તેને સમ્ય રીતે સહન કરે, (સારી શય્યામાં) આસક્તિ ન કરે અને (સારી કે ખરાબ શયા) “આવતીકાલે છોડવાની જ છે' એમ વિચારે. ૧રા પોતાના ઉપર કોઈ આક્રોશ કરે છતાં જ્ઞાનાદિનો અવર્જક (ન છોડનારો) 20 મુનિ સમતા રાખી આક્રોશ ન કરે. (સામેવાળાનું) ઉપકારીપણું વિચારે પણ દ્વેષ ક્યારેય ન કરે. f/૧૩ પ્રહાર થવા છતાં મુનિ સહન કરે, પરંતુ સમતાને જાણનારો મુનિ ક્રોધનાં દોષથી (એટલે કે ક્રોધમાં આવીને) સામો પ્રહાર કરે નહિ, કારણ એને મારા જીવનનો નાશ તો કર્યો નથી. (એમ તે વિચારે.) વળી ક્ષમા રાખવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે. (તેથી ક્રોધ કરે નહિ.) I/૧૪ બીજાએ આપેલ વસ્તુ ઉપર જ જીવનારા હોવાથી યતીઓને જે કારણથી યાચના વિનાની કોઈ 25 વસ્તુ હોતી નથી. તેથી યાચનાના દુઃખને પોતે સહન કરે. (પરંતુ ગૃહસ્થપણામાં હું તો રાજા હતો અથવા શ્રેષ્ઠિ હતો અથવા ધનવાન્ હતો, હવે મારે બીજા પાસે હાથ લંબાવવાનો કેવી રીતે? એમ વિચારી પુનઃ) ગૃહસ્થપણાને ઈચ્છે નહિ. II૧પી બીજાનું અને બીજા માટે રંધાયેલ અનાદિ પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, જો પ્રાપ્ત થાય તો અહંકાર ન કરે અથવા જો પ્રાપ્ત ન થાય તો સ્વ કે પરની નિંદા પણ ન કરે. 30 ૧૬ રોગથી ઘેરાયેલો સાધુ ઉદ્વેગ કરે નહિ અને ચિકિત્સાને પણ ઈચ્છે નહિ, પરંતુ દીનતા વિના તે રોગને સહન કરે અને સંયમજીવનનું પાલન કરે. ૧ણા વસ્ત્રના અભાવમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ બાવીસ પરિષહો (નિ. ૯૧૮) છે ૯૩ तत्संस्पर्शोद्भवं दुःखं, सहेनेच्छेच्च तान् मृदून् ॥१७॥ मलपङ्करजोदिग्धो, ग्रीष्मोष्णक्लेदनादपि । नोद्विजेत् स्नानमिच्छेद्वा, सहेतोद्वर्तयेन वा ॥१८॥ उत्थानं पूजनं दानं, स्पृहयेन्नात्मपूजकः । मूर्छितो न भवेल्लब्धे, दीनोऽसत्कारितो न च ॥१९॥ अजानन् वस्तु जिज्ञासुन मुह्येत् कर्मदोषवित् । ज्ञानिनां ज्ञानमुद्वीक्ष्य, तथैवेत्यन्यथा न तु ॥२०॥ विरतस्तपसोपेतश्छद्मस्थोऽहं तथाऽपि च । धर्मादि साक्षान्नैवेक्षे, नैवं स्यात् क्रमकालवित् ॥२१॥ जिनास्तदुक्तं जीवो वा, धर्माधर्मों भवान्तरम् । 5 परोक्षत्वात् मृषा नैवं, चिन्तयेत् महतो ग्रहात् ॥२२॥शारीरमानसानेवं, स्वपरप्रेरितान्मुनिः। परीषहान् અથવા અલ્પ વસ્ત્ર હોય અથવા વસ્ત્ર નાનું હોય ત્યારે તૃણાદિને ગ્રહણ કરવાનો જો અવસર આવે તો તે તૃણાદિના સ્પર્શથી ઉત્પન્ન થતાં કાદાચિત્ક (ક્યારેક જ તૃણાદિ ગ્રહણ કરનારા હોવાથી તેનાથી ઉત્પન્ન થતું દુઃખ પણ ક્યારેક જ હોવાથી કદાચિત્ય કહેવાય.) એવા દુઃખને સાધુ સહન કરે, પરંતુ કોમળ એવા તણખલાદિને ઇચ્છે નહિ. /૧૮ ગ્રીષ્મ ઋતુના તાપથી થતાં પરસેવાથી 10 પણ (અન્ય કોઈ કારણે મલિન થાય તો તેનાથી ઉગ ન જ પામે, પરંતુ પરસેવાથી પણ થતી મલિનતાથી ઉદ્વેગ પામવો નહિ, એ પ્રમાણે ‘પ' શબ્દનો અર્થ જાણવો.) ઉત્પન્ન થતાં મલરૂપ કાદવ (પરસેવાથી કઠિન થયેલ જે મેલ હોય તે) કે રજ (માત્ર ધૂળ ચોટે તેના)થી મલિન શરીરવાળો સાધુ ઉદ્વેગ પામે નહિ કે સ્નાનને ઇચ્છે નહિ, પરંતુ તે મલાદિને સમ્યમ્ રીતે સહન કરે, કાઢે નહિ. I/૧૯લા આત્મપૂજક પોતાના ઉત્થાન, પૂજન, દાનની સ્પૃહા રાખે નહિ, ઉત્થાનાદિ પ્રાપ્ત 15. થતાં તેમાં મૂચ્છ પામે નહિ કે કોઈ સત્કાર કરે નહિ તો દીન બને નહિ. /૨ના વિવલિત કંઈક જીવાજીવાદિવસ્તુને જાણવાની ઇચ્છાવાળો તેના સ્વરૂપને જાણતો ન હોવા છતાં પણ મોહ પામે નહિ. (અર્થાત્ મને આટલુંય આવડતું નથી, મારો જન્મારો નિષ્ફળ છે વિગેરે આર્તધ્યાન પામે નહિ.) કારણ કે તે કર્મના દોષને જાણનારો છે. (અર્થાત્ આમાં મારા કર્મનો જ દોષ છે એવું તે જાણનારો છે.) અને ચૌદપૂર્વી વિગેરે જ્ઞાનીઓનાં જ્ઞાનને જાણીને તે 20 રીતે જ કરે, (અર્થાત મોહ પામે નહિ, પરંતુ અન્યથા કરે નહિ (અર્થાત્ પૂર્વાર્ધશ્લોકમાં “મોહ પામે નહિ' એવો જે ઉપદેશ આપ્યો તેનાથી અન્યથા = જુદું કરે નહિ.) In૨૧ (સર્વપાપ સ્થાનોથી) વિરત છું, (ઉત્કૃષ્ટ એવા) તપથી યુક્ત છું, અને છતાં પણ છદ્મસ્થ એવો હું ધર્માદિ (ધર્માસ્તિકાયાદિ) ભાવોને હું સાક્ષાત્ જોતો નથી. આવા પ્રકારના વિચારો સાધુને થાય નહિ, કારણ કે તે ક્રમકાળને જાણનારો હોય છે. (અર્થાત્ સંયમ–તપ આચરવા છતાં 25 મને કોઈ લબ્ધિ–અતિશયજ્ઞાન થતું નથી એવી દીનતાને ન કરે, પરંતુ ક્રમકાળવિત્ = ક્રમસર કાળ પાકે ત્યારે લબ્ધિ મળશે એમ માને.) ૨૨ જિનેશ્વરો કે તેમનાવડે કહેવાયેલ જીવો, ધર્મ, અધર્મ, ભવાન્તર આ બધું પરોક્ષ હોવાથી એટલે કે સાક્ષાત્ દેખાતા ન હોવાથી મૃષા છે. આ પ્રમાણે સાધુ અસગ્રહથી વિચારે નહિ. /૨૩ સ્વથી પોતાના કર્મોથી અથવા સામે ચઢીને સ્વીકારવાવડે) અને પરથી (અન્ય જીવો વિગેરેથી) આવી પડેલા શારીરિક અને માનસિક પરિષહોને 30 ભય વિનાનો મુનિ કાય–વચન અને મનથી સદા સહન કરે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सहेताभीः, कायवाङ्मनसा सदा ॥२३॥ ज्ञानावरणवेद्योत्था, मोहनीयान्तरायजाः । कर्मसूदयभूतेषु, सम्भवन्ति परीषहाः ॥२४॥ क्षुत्पिपासा च शीतोष्णे, तथा दंशमशादयः । चर्या शय्या वधो रोगः, तृणस्पर्शमलावपि ॥२५॥ वेद्यादमी अलाभाख्यस्त्वन्तरायसमुद्भवः । प्रज्ञाऽज्ञाने तु विज्ञेयौ, ज्ञानावरणसम्भवौ ॥२६॥ चतुर्दशैते विज्ञेयाः, सम्भवेन परीषहाः । स सूक्ष्मसम्परायस्य, च्छद्मस्थारागिणोऽपिच ॥२७॥क्षुत् पिपासा च शीतोष्णे, दंशश्चर्या वधो मलः। शय्या रोगतृणस्पर्शी, जिने वेद्यस्य सम्भवाद् ॥२८॥' इति । एष संक्षेपार्थः ॥ अवयवार्थस्तु परीषहाध्ययनतोऽवसेय इति । एत्थवि दव्वभावविभासा, दव्वपरीसहा इहलोयणिमित्तं जो सहइ परवसो वा बंधणाइसु, तत्थ उदाहरणं जहा चक्के सामाइए इंदपुरे इंददत्तस्स पुत्तो, भावपरीसहा जे संसारवोच्छेयणिमित्तं अणाउलो सहइ, तेहिं चेव उवणओ पसत्थो ॥ ૨૪ો જ્ઞાનાવરણીય અને વેદનીયથી ઉત્પન્ન થતાં તથા મોહનીય અને અંતરાયથી ઉત્પન્ન થતાં એવા આ પરિષહો કર્મોનો ઉદય થવાથી થાય છે. ૨૫-૨૬ll. શુત્પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ આ પરિષદો વેદનીયકર્મના ઉદયથી થાય છે. અલાભ પરિષહ અંતરાયકર્મના ઉદયથી થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન એ જ્ઞાનાવરણથી (ક્રમશઃ ક્ષયોપશમ અને ઉદયથી ૩$ fહ ૩ત્તરાધ્યયનદિતીયાધ્યયને (T. ૭૪) તુક્ષયપાખ્યાનયોઃ 15 સદ્ધીવા) સંભવે છે. ૨૭ ૧૦માં, ૧૧માં અને ૧૨માં ગુણસ્થાનવર્તી જીવોને પણ આ ચૌદ પરિષહોનો સંભવ હોય છે. ૨૮ (તથા આ સિવાયના શેષ ૧૧ પરિષહો એટલે કે) , પિપાસા, શીત,ઉષ્ણ, દંશમશક, ચર્યા, વધ, મલ, શયા, રોગ અને તૃણસ્પર્શ આટલા પરિષહો જિન = કેવળીને પણ હોય છે. કારણ કે તેમને વેદનીય કર્મનો જ સંભવ છે. (અન્ય કર્મો નથી, માટે તે કર્મોથી જન્ય 20 અન્ય પરિષદો પણ હોતા નથી.) આ સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ પરિષહ અધ્યયનમાંથી (ઉત્તરા. દ્વિતીયાધ્યયનમાંથી) જાણી લેવો. આ પરિષદોમાં પણ દ્રવ્ય–ભાવના પ્રકાર જાણવા. તેમાં ઈહલોક માટે જે પરિષદોને સહન કરે અથવા બંધનાદિને કારણે પરવશ એવો જીવ જે સહન કરે, તે દ્રવ્યપરિષહો જાણવા. તેમાં ઉદાહરણ આ પ્રમાણે જાણવું. – પૂર્વે સામાયિકમાં ચક્રદૃષ્ટાન્તમાં (ગા. ૮૩૨માં આપેલ) ઇન્દ્રપુર 25 નગરમાં ઈન્દ્રદત્તપુત્રને (મંત્રીની દીકરીથી ઉત્પન્ન થયેલ પુત્રને રાધાવેધ સાધતી વખતે આજુબાજુના લોકો દ્વારા) જે પરિષહ આવ્યા તે દ્રવ્યપરિષહ જાણવા. ભાવપરિષહો તે છે કે જેને સાધુ સંસારના નાશ માટે આકુળ થયા વિના સહન કરે છે. તે ભાવપરિષહોવડે જ પ્રશસ્ત ઉપનય જાણવો. (અર્થાત્ ભાવપરિષદોનું જ અહીં પ્રયોજન છે.) ६०. अत्रापि द्रव्यभावविभाषा-द्रव्यपरीषहा इहलोकनिमित्तं यः सहते परवशो वा बन्धनादिभिः, 30 तत्रोदाहरणं यथा चक्रे सामायिके इन्द्रपुरे इन्द्रदत्तस्य पुत्रः, भावपरीषहा यान् संसारव्युच्छेदनिमित्तमनाकुल: सहते, तेष्वेव उपनयः प्रशस्तः । Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપસર્ગોનું સ્વરૂપ (નિ. ૯૧૮) ૯૫ अधुनोपसर्गद्वारावसरः, तत्रोपसामीप्येन सर्जनमुपसर्गः, उपसृज्यतेऽनेनेति वा उपसर्गः करणसाधनः, उपसृज्यतेऽसाविति वोपसर्गः कर्मसाधनः, स च प्रत्ययभेदाच्चतुर्विधः-दिव्यमानुषतैर्यग्योन्यात्मसंवेदनाभेदात्, तत्थ दिव्वा चउव्विहा-हासा पदोसा वीमंसा पुढोवेमाया, हासे खुड्डगा अण्णं गामं भिक्खायरियाए गया, वाणमंतरं उवाइंति-जइ फव्वामो तो वियडिउं डेरगकण्हवण्णएण अच्चणियं देहामो, लद्धं, सा मग्गइ, अन्नमन्नस्स कहणं, मग्गिऊण दिन्नं, एयं ते तंति, 5 ताहे सयं चेव तं पक्खाइया, कंदप्पिया देवया तेसिं रूवं आवरेत्ता रमइ, वियाले मग्गिया, न दिट्ठा, હવે ઉપસર્ગદ્વારનો અવસર છે. તેમાં ઉપ એટલે નજીકથી, જે પીડા કરવી તે ઉપસર્ગ (અર્થાત પીડા) અથવા જેનાવડે ઉપદ્રવ કરાય તે ઉપસર્ગ, અહીં કરણ અર્થ જાણવો (અર્થાત્ ઍન્ ધાતુને પ્રત્યય લાગ્યો તે કરણ અર્થમાં લાગ્યો છે માટે ઉપસર્ગ એટલે ઉપસર્ગ કરવાનું સાધન.) અથવા જે ઉપસર્ગ કરાય તે ઉપસર્ગ, અહીં કર્મ અર્થ જાણવો. (માટે અહીં ઉપસર્ગ તરીકે જેની ઉપર 10 ઉપસર્ગ કરવામાં આવે તે જીવ પોતે.) પ્રત્યયના = કારણના ભેદથી તે ઉપસર્ગ ચાર પ્રકારે છે. ૧. દિવ્ય ઉપસર્ગ (અર્થાત્ દેવકૃત ઉપસર્ગો), ૨. માનુષ ઉપસર્ગ (અર્થાત્ મનુષ્યકૃત ઉપસર્ગો), '૩. તિર્યંચ સંબંધી ઉપસર્ગ, ૪. આત્મસંવેદનથી = પોતાની જાતે ઊભા કરેલા ઉપસર્ગો. તેમાં દેવકૃત ઉપસર્ગો ચાર પ્રકારે – ૧. હાસ્યથી, ૨. પ્રષથી, ૩. વિચારપૂર્વક (અર્થાત્ પરીક્ષાદિ માટે), ૪. પૃથ વિમાત્રાથી (અર્થાત્ હસતા-હસતા ઉપસર્ગ ચાલુ કરી. અંતે વૈષથી 15 ઉપસર્ગ કરે, આવા પ્રકારના સાંયોગિક ભાંગાથી.) તેમાં (૧) હાસ્યને વિશે ક્ષુલ્લકોનું ઉદાહરણ – ક્ષુલ્લક સાધુઓ અન્ય ગામમાં ભિક્ષાચર્યા માટે ગયા. તે બાળ સાધુઓ એક દેવતાની માનતા માને છે અને કહે છે કે – “જો અમને ભિક્ષા પ્રાપ્ત થશે તો તમારી પાસે આવીને નાના એવા તિલખળ (તલમાંથી બનાવેલ વસ્તુવિશેષ)થી તમારી પૂજા કરીશું.” ગામમાં ગોચરી પ્રાપ્ત થઈ. એટલે તે દેવતા બાળસાધુઓ પાસે તિલખળ માંગે છે. પરંતુ સાધુઓ એકબીજાને પૂછે છે. (અર્થાતુ 20 મને આ વસ્તુ મળી નથી. તને મળી છે? એ પ્રમાણે એકબીજાને પૂછે છે. પરંતુ કોઈને તિલખળ મળ્યું ન હોવાથી) શોધીને દેવતાને તિલખળ આપે છે, અને કહે છે કે – “લો, આ તમારું તે તિલખળ.' એમ કહી સાધુઓ જાતે જ તે તિલખળને ખાઈ જાય છે. તેથી દેવતા તે બાળસાધુઓનાં રૂપને છુપાવી તેઓની સાથે રમવા લાગે છે. સાંજ સુધી સાધુઓ પાછા ન આવતા અન્ય સાધુઓ તેમને સાંજ સમયે ગોતવા નીકળ્યા, પરંતુ ક્યાંય મળ્યા નહિ. ત્યાર પછી તે દેવતાએ આચાર્ય 25 પાસે આવીને બધી વાત કરી. (અહીં બાળસાધુઓએ દેવતા સાથે મશ્કરી કરી તે મશ્કરીના પ્રભાવે દેવતાએ ઉપસર્ગ કર્યો.) ६१. तत्र दिव्याश्चतुर्विधाः-हास्यात् प्रद्वेषात् विमर्शात् पृथग्विमात्रया, हास्ये क्षुल्लकाः अन्यं ग्रामं भिक्षाचर्यायै गताः, व्यन्तरीमुपयाचन्ते-यदि लप्स्यामहे तदा विकटय्य लघुकृष्णवर्णेनार्चनं दास्यामः, लब्धं, सा मार्गयति, अन्योऽन्यस्मै कथनं, मार्गयित्वा दत्तम्, एतत्ते तदिति, तदा स्वयमेव तं प्रस्वादिता, 30 कान्दर्पिका देवता तेषां रूपमावृत्त्य रमते, विकाले मागिताः, न दृष्टाः, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) देवयाए आयरियाण कहियं । पओसे संगमओ । वीमंसाए एगत्थ देउलियाए साहू वासावासं वसेत्ता गया, तेसिं च एगो पुचि पेसिओ, तओ चेव वरिसारत्तं करेउं आगओ, ताए देउलियाए आवासिओ, देवया चिंतेइ-किं दढधम्मो नवत्ति सड्डीरूवेण उवसग्गेइ, सो नेच्छइ, तुट्ठा वंदइ । पुढोवेमाया हासेण करेउं पदोसेण करेज्ज, एवं संजोगा । माणुस्सा चउव्विहा-हासा पओसा वीमंसा 5 कुसीलपडिसेवणया, हासे गणियाधूया, खुड्डगं भिक्खस्स गयं उवसग्गेइ, हया, रणो कहियं, खुड्डगो सद्दाविओ, सिरिघरदिटुंतं कहेइ। पओसे गयसुकुमालो सोमभूइणा ववरोविओ, अहवा एगो धिज्जाइओ एगाए अविरइयाए सद्धि अकिच्चं सेवमाणो साहुणा दिट्ठो, पओसमावण्णो साहुं પ્રàષમાં સંગમવડે કરેલ ઉપસર્ગો જાણવા. વિમર્શમાં ઉદાહરણ આ પ્રમાણે – એક દેવમંદિરમાં સાધુઓ ચોમાસુ રહી નીકળી ગયાં. તેઓના સમુદાયનો એક સાધુ કે જેને પૂર્વે અમુક સ્થળે મોકલ્યો 10 હતો, તે સાધુ તે જ મંદિરમાં ચોમાસુ કરવા આવ્યો. તે મંદિરમાં રહ્યો. મંદિરનાં દેવે વિચાર્યું કે – “આ દઢ ધર્મી છે કે નહિ? (તે જોઉં.) શ્રાવિકાનું રૂપ લઈને અનુકૂળ ઉપસર્ગ કરે છે. પરંતુ તે સાધુ ઇચ્છતો નથી. દેવ ખુશ થયો અને વંદન કરે છે. પૃથગુવિમાત્રામાં સાંયોગિક ભાંગા જાણવા. તે આ પ્રમાણે – હાસ્યથી ઉપસર્ગો કરીને પ્રષવડે ઉપસર્ગો કરે. આ પ્રમાણે અન્ય સંયોગો પણ જાણવા. 15 મનુષ્ય સંબંધી ઉપસર્ગો ચાર પ્રકારે છે – હાસ્યથી, પ્રદ્વેષથી, વિમર્શથી, અને કુશીલપ્રતિસેવના વડે. તેમાં હાસ્યથી આ પ્રમાણે :- એક ગણિકાને પુત્રી હતી. તેને ત્યાં એક બાળસાધુ ગોચરી વહોરવા આવ્યો, ત્યારે ગણિકાની પુત્રી તેની ઉપર ઉપસર્ગ કરે છે. ત્યારે સાધુવડે તે પુત્રી હણાઈ. ગણિકાએ રાજાને વાત કરી. રાજાએ બાળસાધુને બોલાવ્યો. ત્યારે બાળસાધુ શ્રીગૃહના દૃષ્ટાન્તને કહે છે. (અર્થાત્ તે સાધુ રાજાને કહે છે કે હે રાજન્ ! કોઈક તમારા ભંડારને લૂંટે, તો તમે 20 પ્રાણહરણાદિરૂપ દંડ કરો કે નહિ ? રાજાએ કહ્યું – “અવશ્ય કરું.” સાધુએ કહ્યું – જો એમ હોય તો આ સ્ત્રી પણ મારા જ્ઞાનાદિરત્નત્રયરૂપ ભંડારને લૂંટવા માંગે છે. તેથી મારા ભંડારને બચાવવા મેં તેને હણી. તિ ટિપ્પણ) - પ્રÀષમાં - સોમભૂતિએ (સોમિલ બ્રાહ્મણે) ગજસુકુમાલ ઉપર મારણાંતિક ઉપસર્ગ કરી તેમને મારી નાંખ્યા. અથવા સ્ત્રી સાથે અકાર્ય કરતા એક બ્રાહ્મણને સાધુએ જોઈ લીધો. તેથી 25 ६२. देवतयाऽऽचार्याय कथितं । प्रद्वेषे संगमकः । विमर्श एकत्र देवकुलिकायां साधवो वर्षारात्रमुषित्वा गताः, तेषां चैकः पूर्व प्रेषितः, तत्रैव वर्षारानं कर्तुमागतः, तस्यां देवकुलिकायामावासितः, देवता चिन्तयति-किं दृढधर्मा नवेति श्राद्धीरूपेणोपसर्गयति, स नेच्छति, तुष्टा वन्दते । पृथग्विमात्रा हास्येन कृत्वा प्रद्वेषेण कुर्यात्, एवं संयोगाः । मानुष्याश्चतुर्विधाः-हास्यात् प्रद्वेषात् विमर्शात् कुशीलप्रतिषेवनया, हास्ये गणिकादुहिता, क्षुल्लकं भिक्षायै गतमुपसर्गयति, हता, राज्ञः कथितं, क्षुल्लकः शब्दितः, श्रीगृहदृष्टान्तं 30 कथयति । प्रद्वेषे गजसुकुमालः सोमभूतिना व्यपरोपितः, अथवा एको धिग्जातीय एकयाऽविरतिकया सार्धमकार्ये सेवमानः साधुना दृष्टः, प्रद्वेषमापन्नः साधु Page #106 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યસંબંધી ઉપસર્ગો (નિ. ૯૧૮) રાજ ૯૭ मारेमित्ति पहाविओ, साहुं पुच्छइ-किं तुमे अज्ज दिळूति ?, साहू भणइ-बहुं सुणेइ कनेहि सिलोगो।वीमंसाए चंदगुत्तो राया चाणक्केण भणिओ-पारत्तियंपि किंपि करेज्जासि, सुसीसो य किर सो आसि, अंतेउरे धम्मकहणं, उवसग्गिज्जंति, अण्णतित्थिया य विणठ्ठा, णिच्छूढा य, साहू सद्दाविया भणंति-जइ राया अच्छइ तो कहेमो, अइगओ राया ओसरिओ, अंतेउरिया उवसग्गेति, हयाओ, सिरिघरदिटुंतं कहेइ । कुसीलपडिसेवणाए ईसालू य भज्जाओ चत्तारि, रायसंणायं तेण घोसावियं- 5 सत्तवइपरिक्खित्तं घरं न लहइ कोइ पवेसं, साहू अयाणंतो वियाले वसहिनिमित्तं अइयओ, सो य पवेसियल्लओ, तत्थ पढमे जामे पढमा आगया भणइ-पडिच्छ, साहू कच्छं बंधिऊण દ્વેષને પામેલો “સાધુને મારી નાંખુ વિચારી સાધુ તરફ દોડ્યો. સાધુને પૂછે છે – “તે આજે શું જોયું?” ત્યારે સાધુ કહે છે – “કાનોવડે ઘણું સાંભળે, આંખોવડે ઘણું જુએ, પરંતુ તે સાંભળેલું કે જોયેલું બધું (બીજાને) કહેવા માટે સાધુને કલ્પતું નથી.” (દશવૈ. અ.૮, શ્લો.૨૦) 10 વિમર્શમાં – ચાણક્ય ચંદ્રગુપ્ત રાજાને કહ્યું – “પરલોક માટે પણ તું કંઈક ધર્મને કર.” ચંદ્રગુપ્ત ચાણક્યનો સુશિષ્ય હતો એટલે જ ચાણક્ય વિચાર્યું કે રાજાને ઉપાયવડે ધર્મમાં જોડવો જોઈએ, માટે જ ચંદ્રગુપ્તને પરલોક માટે ધર્મ કરવાનું કહ્યું. ચાણક્ય રાજાને કહ્યું કે – “બધાં જ તીર્થિકોને બોલાવી, ક્રમશઃ અંતઃપુરમાં રાણીઓ સામે ધર્મદેશના કરાવો. તેમાં રાણીઓને કામકટાક્ષ કરવાનું કહેજો. જે વ્યક્તિ ચલિત થાય નહીં, તેઓનો ધર્મ તારે કરવો.” તે માટે) 15 અંતઃપુરમાં ઘમદશના થઈ. ઉપસર્ગો થાય છે અને અન્યતીર્થિકો ભાગી જાય છે. અન્યતીર્થિકોને કાઢી મૂકવામાં આવે છે. રાજા સાધુઓને બોલાવે છે. આવેલા સાધુઓ કહે છે કે – “અંતઃપુરમાં સાથે જો રાજા રહે તો અમે ધર્મ કહીએ. રાજા અંતઃપુરમાં પ્રવેશ્યો. (ક્ષણવાર રહી શરીરચિંતાદિના બહાને સાધુને ક્ષોભ પમાડવા રાજા) બહાર નીકળી ગયો. રાણીઓ ઉપસર્ગ કરે છે. ત્યાં પણ સાધુઓએ રાણીઓને હણી અને રાજા પાસે ભંડારનું દૃષ્ટાન્ત કહે છે. 20 - કુશીલપ્રતિસેવનામાં – એક ઈર્ષાળુ, તેને ચાર પત્નીઓ હતી. તે ઈર્ષાળુએ રીજાને જણાવી નગરમાં ઘોષણા કરાવી કે – “સાત વાડવાળા ઘરમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. એકવાર સાધુ અજાણતા સાંજના સમયે વસતિ નિમિત્તે તે ઘર પાસે આવ્યો અને તેમાં પ્રવેશ્યો. ત્યાં પહેલાં પ્રહરે પ્રથમ પત્ની આવેલી સાધુને કહે છે કે – “મને તું સ્વીકાર.” સાધુએ પોતાનો કછોટો બાંધ્યો ૬રૂ. માથામતિ પ્રથાવતઃ, સાથું પૃચ્છતિ – વિંજ તથા દસ્કૃતિ ?, સાધુર્મતિ-વહુ શ્રતિ 25 कर्णाभ्यां श्लोकः । विमर्शात् चन्द्रगुप्तो राजा चाणक्येन भणितः-पारत्रिकमपि किञ्चित् कुरु, सुशिष्यश्च किल स आसीत्, अन्तःपुराय धर्मकथनम्, उपसर्ग्यन्तेऽन्यतीर्थिकाश्च विनष्टाः, निर्वासिताश्च, साधवः शब्दिता भणन्ति-यदि राजा तिष्ठति तदा कथयामः, अतिगतो राजाऽपसृतः, अन्तःपुरिका उपसर्गयन्ति, हताः, श्रीगृहदृष्टान्तं कथयन्ति । कुशीलप्रतिषेवनायामीर्ष्यालुश्च भार्याश्चतस्रो, राजविदितं तेन घोषितंसप्तवृतिपरीक्षिप्तं गृहं न लभते कोऽपि प्रवेष्टुं, साधुरजानानो विकाले वसतिनिमित्तमतिगतः, स च प्रवेशितः, 30 तत्र प्रथमे यामे प्रथमाऽऽगता भणति-प्रतीच्छ, साधुः कच्छं बद्ध्वा Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) आसणं च कुम्मबंधं काऊण अहोमुहो ठिओ चीरवेढेणं, न सक्किओ, किसित्ता गया, पुच्छंति-रि ?, सा भाइ - एरिसो नत्थि अण्णो मणूसो, एवं चत्तारिवि जामे जामे किसिऊण गयाओ, पच्छा एगओ मिलियाओ साहंति, उवसंताओ सड्डीओ जायाओ । तेरिच्छा चउव्विहा - भया पओसा आहारहेउं अवच्चलयणसारक्खणया, भएण सुणगाई डसेज्जा, पओसे चंडकोसिओ मक्कडादी वा आहारहेउ 5 सीहाइ, अवच्चलेणसारक्खणहेउं काकिमाइ । आत्मना क्रियन्त इति आत्मसंवेदनीयाः, जहा उद्देसिए चेतिए पाहुडियाए, ते चउव्विहा- घट्टणया पवडणया थंभणया लेसणया, घट्टणया अच्छिमि रयो पविट्ठो चमढिडं दुक्खिउमारद्धं अहवा सयं चेव अच्छिमि गलए वा किंचि सालुगाइ - ‘આના અને આસનને કુર્મબંધ કરીને, (અર્થાત્ કાચબાના ઢાળની જેમ પોતાની ઉપર બાંધીને) વસ્ત્રો વિટીને મોં નીચું રાખી ઊભો રહ્યો. પ્રથમ પત્ની સાધુને ચલિત કરી શકી નહીં, અને ક્લેશ પામીને 10 (થાકીને) ગઈ. બીજી પત્નીઓ પ્રથમ પત્નીને પૂછે છે કે – ‘કેવો છે ?' તે કહે છે જેવો બીજો કોઈ મનુષ્ય નથી'. આ પ્રમાણે ચારે પત્નીઓ એક એક પ્રહરે ક્લેશ પામીને ગઈ. પાછળથી એક સ્થાને ભેગી થયેલી પત્નીઓ પરસ્પર વાત કરે છે. તેઓનો વિકારભાવ શાંત પડ્યો. શ્રાવિકાઓ બની ગઈ. તિર્યંચસંબંધી ચાર પ્રકારે ઉપસર્ગો છે. – ભયથી, પ્રદ્વેષથી, આહાર માટે, અને પોતાના 15 બચ્ચાઓનું / માળાનું રક્ષણ કરવા ઉપસર્ગ કરે. તેમાં ભયથી કૂતરાદિ કરડે. પ્રદ્વેષથી :– ચંડકૌશિક અથવા વાંદરાદિ ઉપસર્ગ કરે તે. આહાર માટે – સિંહાદિનો ઉપસર્ગ અને બચ્ચાઓના માળાદિના સંરક્ષણ માટે કાગડી વિગેરે ઉપસર્ગ કરે. આત્મસંવેદનીય ઉપસર્ગો :– તેમાં જાતવડે જે કરાય તે આત્મસંવેદનીય ઉપસર્ગ કહેવાય. જેમ કે– સ્નિગ્ધમધુરાદિ ઔદેશિક ગોચરી કોઈવડે વહોરાવી હોય અને તે પચે નહીં ત્યારે જે 20 માથાનો દુઃખાવો વિગેરે ઉત્પન્ન થાય તે સામાન્યથી આત્મસંવેદનીયોપસર્ગ કહેવાય છે. તે ચાર પ્રકારે છે – ચોળવાથી, પડવાથી, સ્થિરતાથી, અને વળી જવાથી. તેમાં ચોળવાથી :– આંખમાં કોઈ રજકણ પેસી જાય ત્યારે આંખને ચોળે તો દુઃખવા લાગે અથવા સ્વયં જ આંખમાં કે ગળામાં કોઈ ગાંઠ જેવું થયું હોય અને એને ચોળે તો દુઃખ ઉત્પન્ન થાય. પડવાથી ઃ– પોતે બરાબર ધ્યાન ६४. आसनं च कूर्मबन्धं कृत्वाऽधोमुखः स्थिरश्चीरवेष्टनेन न शक्तिः, क्लिशित्वा गता, पृच्छन्ति25 હ્રૌદશઃ ?, સા મળતિ વૃંદશો નાસ્યસ્યો મનુષ્ય:, વં વ્રતસ્રોપિ યામે યામે વિસ્તશિત્વા રાતા:, पश्चान्मीलिताः एकत्र कथयन्ति, उपशान्ताः श्राद्धयो जाताः । तैरश्चाश्चतुर्विधाः- भयात् प्रद्वेषात् आहारहेतोः अपत्यालयसंरक्षणाय, भयेन श्वादिर्दशेत्, प्रद्वेषे चण्डकौशिको मर्कटादिर्वा, आहारहेतोः सिंहादिः, अपत्यलयनसंरक्षणहेतोः काक्यादिः । यथोद्देशे चैत्ये प्राभृतिकायां, ते चतुर्विधाः - घट्टनता प्रपतनता स्तम्भनता श्लेषणता, घट्टनता अक्ष्णि रजः प्रविष्टं मर्दित्वा दुःखयितुमारब्धं अथवा स्वयमेव अक्ष्णि गले 30 वा किञ्चित्सालुकादि Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મસંવેદનીય ઉપસર્ગો (નિ. ૯૧૮) મો. ૯૯ अद्वियं घट्टइ, पवडणया ण य पयत्तेणं चंकमइ, तत्थ दुक्खाविज्जइ, थंभणया नाम ताव बइठ्ठो अच्छिओ जाव सुत्तो थद्धो जाओ, अहवा हणुयाजंतमाई, लेसणया पायं आउंटावेत्ता अच्छिओ जाव तत्थ वाएण लइओ, अहवा नट्टं सिक्खामित्ति अइणामियं किंचि अंगं तत्थेव लग्गं, अहवा आयसंवेयणिया वाइया पित्तिया संभिया संनिवाइया एते दव्वोवसग्गा, भावओ उवउत्तस्स एते चेव, उक्तं च-"दिव्वा माणुसगा चेव, तेरिच्छा य वियाहिया ।आयसंवेयणीया य, उवसग्गा चउव्विहा ॥१॥ 5 हासप्पओसवीमंसा, पुढोवेमाय दिव्विया । माणुस्सा हासमाईया, कुसीलपडिसेवणा ॥२॥ तेरिच्छगा भया दोसा, आहारखा तहेव य । अवच्चलेणसंरक्खणट्ठा एते चउहा वियाहिया ॥३॥घट्टणा पवडणा चेव, थंभणा लेसणा तहा । आयसंवेयणीया उ, उवसग्गा चउव्विहा ॥४॥" इत्याद्यलं प्रसङ्गेन, एतन्नामयन्तो नमोऽर्हा इति व्याख्यातमयं गाथार्थः ॥ २५. या नही भेटले ५3, तेमi vी. थाय. स्थिरताथी :- त्यi सुधा मेवी शत. ही २3 10 કે જેથી પગાદિ અવયવ અક્કડ થઈ જાય, અથવા જડબું અક્કડ થઈ જાય. વળી જવાથી – પગને સંકોચીને ત્યાં સુધી રહે છે જેથી તે રીતે જ વાયુને કારણે પગ વળેલો રહે, અથવા “નૃત્ય હું શીખું એમ વિચારી નૃત્ય શીખતી વખતે પોતાના અંગને એટલું બધું નમાવી દે કે જેથી એ જ રીતે અંગ વળી જાય. अथवा पी0 श. मात्मसंवहनीय ७५सर्गो 14 - वायुथी, पित्तथी, थी, अने 15 સંનિપાતથી (એટલે કે વાયુ-કફ અથવા પિત્ત-કફ વિગેરે મિશ્ર થવાથી) આ દ્રવ્યોપસર્ગ જાણવા. આ જ ઉપસર્ગો ઉપયુક્ત જીવને ભાવથી ઉપસર્ગો જાણવા. (અર્થાત્ કર્મનિર્જરાના ઉપયોગથી ७५सोने साउन ४३ तो ते ७५सो माथी उपाय.) यूंछ :- ॥१॥ हिव्य, भानुष्य, तैय અને આત્મસંવેદનીય એમ ચાર પ્રકારે ઉપસર્ગો કહેવાયેલા છે. //રા હાસ્ય, પ્રદ્રષ, વિમર્શ અને પૃથવિમાત્રા એ દિવ્ય ઉપસર્ગો છે. હાસ્યાદિ ત્રણ અને કુશીલપ્રતિસેવના એ માનુષ્ય, ૩. 20 ભય, દ્વેષ આહારાર્થે તેમજ અપત્યાલયસંરક્ષણાર્થે એમ આ ચાર પ્રકારે તૈર્યચ ઉપસર્ગો કહેવાયેલા છે. ઘટ્ટના, પતન, સ્તંભન તથા શ્લેષણ એમ ચાર પ્રકારે આત્મસંવેદનીય ઉપસર્ગો છે.” વિગેરે, વધુ પ્રાસંગિક વિષયથી સર્યું. આ ઉપસર્ગોને સહન કરનારા અરિહંતો નમસ્કારને યોગ્ય છે. આ પ્રમાણે આ ગાથાર્થ વ્યાખ્યાન કરાયો. ll૯૧૮ ६५. उत्थितं घट्टयति, पतनता न च प्रयत्नेन चक्रम्यते, तत्र दुःख्यते,. स्तम्भनता नाम तावदुपविष्टः 25 स्थितो यावत्सुप्तः स्तब्धो जातः, अथवा हनुयन्त्रादि, श्लेषणता पादमाकृष्य स्थितो यावत्तत्र वा तत्र वातेन लग्नः, अथवा नृत्यं शिक्ष इति अतिनामितं किञ्चिदङ्गं तत्रैव लग्नम्, अथवाऽऽत्मसंवेदनीया वातिकाः पैत्तिकाः श्लेष्मिकाः सान्निपातिका एते द्रव्योपसर्गाः, भावत उपयुक्तस्यैत एव, दिव्या मानुष्यकाश्चैव तैरश्चाश्च व्याख्याताः । आत्मसंवेदनीयाश्चोपसर्गाश्चतुर्विधाः ॥१॥ हास्यप्रद्वेषविमर्शपृथग्विमात्रा दिव्याः । मानुष्या हास्यादयः कुंशीलप्रतिषेवना ॥२॥ तैरश्चा भयाद्वेषादाहारार्थाय तथैव च । अपत्यलयनसंरक्षणार्थाय 30 ते व्याख्याताः ॥३॥ घट्टना प्रपतनैव स्तम्भनं श्लेषणं तथा । आत्मसंवेदनीयास्तु उपसर्गाश्चतुर्विधाः ॥४॥ ★ आउंटिता-मुद्रिते । + तत्थ व तत्थ मुद्रिते । * इदं पदं मुद्रिते नास्ति । Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) साम्प्रतं प्राकृतशैल्याऽनेकधाऽर्हच्छब्दनिरुक्तसैम्भव इति दर्शयन्नाह इंदियविसयकसाए परीसहे वेयणा उवस्सग्गे । एए अरिणो हंता अरिहंता तेण वुच्चंति ॥९१९॥ व्याख्या : इन्द्रियादयः पूर्ववत्, वेदना त्रिविधा-शारीरी मानसी उभयरूपा च, 'एए अरिणो 5 हंता' इत्यत्र प्राकृतशैल्या छान्दसत्वात् ‘सुपां सुपी'त्यादिलक्षणतः एतेषामरीणां हन्तार: यतोऽरिहन्तारः 'तेनोच्यन्ते' तेनाभिधीयन्ते, अरीणां हन्तारोऽरिहन्तार इति निरुक्तिः स्यात्, एतदनन्तरगाथायामेत एवोक्ताः पुनरमीषामेवेहोपन्यासोऽयुक्त इति ?, अत्रोच्यते, अनन्तरगाथायां नमस्कारार्हत्वे हेतुत्वेनोक्ताः, इह पुनरभिधाननिरुक्तिप्रतिपादनार्थमुपन्यास इति गाथार्थः ॥ ___साम्प्रतं प्रकारान्तरतोऽरय आख्यायन्ते, ते चाष्टौ ज्ञानावरणादिसंज्ञाः सर्वसत्त्वानामेवेति, 10 માર્ચ અવતરણિકા: હવે પ્રાકૃતશૈલીથી અનેક પ્રકારે સંભવતી અરિહંતશબ્દની વ્યુત્પત્તિને બતાવતા નિર્યુક્તિકાર કહે છે ; ગાથાર્થ ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષદ, વેદના, ઉપસર્ગ આ શત્રુઓને હણનારા હોવાથી (તેઓ) અરિહંતો કહેવાય છે. 15 ટીકાર્થઃ ઇન્દ્રિય વિગેરે શબ્દોનો અર્થ અને તેના ભેદો વિગેરે પૂર્વની જેમ જાણવા: વેદના ત્રણ પ્રકારની – ૧. શારીરિક, ર. માનસિક, અને ૩. ઉભયરૂપ. ‘મરિનો દંતા' અહીં પ્રાકૃતશૈલીને કારણે અને આર્ષપ્રયોગ (ઋષિમુનિઓનો પ્રયોગ કે જેમાં કોઈ નિયમ ન) હોવાથી UU ગરિબો' શબ્દને પ્રથમાવિભકિત થઈ છે. “સુપાં સુપિ' વિગેરે બધી જ વિભક્તિઓનો અર્થ બધી જ વિભક્તિમાં થઈ શકે.) સૂત્રથી ‘પ રિનો' શબ્દને ષષ્ઠી વિભક્તિ કરતા “આ શત્રુઓને 20 એમ અર્થ જાણવો. જે કારણથી આ શત્રુઓને હણનારા છે, તે કારણથી અરિહંતો કહેવાય છે, કારણ કે અરિઓને (શત્રુઓને) હણનારા અરિહંત એ પ્રમાણે નિરુક્તિ અર્થ શબ્દમાં રહેલ અક્ષરોને આશ્રયી થનાર અર્થ) થાય છે. શંકાઃ પૂર્વની ગાથામાં ઇન્દ્રિયાદિ શત્રુઓની જ વાત કરી અને અહીં ફરી તેઓની જ વાત કરવી એ અયુક્ત છે. સમાધાન : પૂર્વની ગાથામાં “ઇન્દ્રિયાદિને નમાવનારા નમસ્કારને યોગ્ય છે એ પ્રમાણે નમસ્કારની યોગ્યતામાં ઈન્દ્રિયાદિને કારણ તરીકે કહેવાયેલા હતા. અહીં તો તેઓના નામની નિરુક્તિનું પ્રતિપાદન કરવા માટે ઉપન્યાસ કરેલ હોવાથી કોઈ દોષ નથી. ૯૧લા. અવતરણિકા: હવે બીજી રીતે શત્રુઓ કહેવાય છે, અને તે જ્ઞાનાવરણાદિનામવાળા આઠ શત્રુઓ સર્વ જીવોને હોય જ છે. કહ્યું છે કે કે 30 * સમર્વ નિજ મુકિતે . Page #110 -------------------------------------------------------------------------- ________________ અરિહંત' શબ્દનો અર્થ (નિ. ૯૨૦-૯૨૧) ૧૦૧ अट्ठविहंपिय कम्मं अरिभूअं होइ सव्वजीवाणं । तं कम्ममरिं हंता अरिहंता तेण वुच्चंति ॥९२०॥ व्याख्या : 'अष्टविधमपि' अष्टप्रकारमपि, अपिशब्दादुत्तरप्रकृत्यपेक्षयाऽनेकप्रकारमपि, चशब्दो भिन्नक्रमः, स चावधारणे, ज्ञानावरणादि, ततश्चाष्टविधं कर्मैव 'अरिभूतं' शत्रुभूतं भवति 'सर्वजीवानां' सर्वसत्त्वानामनवबोधादिदुःखहेतुत्वादिति भावः, पश्चा पूर्ववत्, एवंविधा अरिहन्तार 5 રૂતિ થાર્થ ૬૨૦ ૩થવા– अरिहंति वंदणनमंसणाइं अरिहंति पूअसक्कारं । सिद्धिगमणं च अरिहा अरहंता तेण वुच्चंति ॥९२१॥ व्याख्या : ‘अर्ह पूजायाम्' अर्हन्तीति ‘पचाद्यच्' कर्तरि अर्हाः, किमर्हन्ति ?-वन्दननमस्करणे, तत्र वन्दनं शिरसा नमस्करणं वाचा, तथाऽर्हन्ति पूजासत्कारं, तत्र वस्त्रमाल्यादिजन्या पूजा, 10 अभ्युत्थानादिसम्भ्रमः सत्कारः, तथा 'सिद्धिगमनं चाहन्ति' सिद्धयन्ति-निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धिः-लोकान्तक्षेत्रलक्षणा, वक्ष्यति च-"इह बोंदि चइत्ता णं तत्थ गंतूण सिज्झइ' ગાથાર્થ શત્રુભૂત એવા આઠ પ્રકારનાં કર્મો સર્વજીવોને હોય છે. આ કર્મશત્રુને (જે કારણથી) હણનારા છે, તે કારણથી તેઓ અરિહંતો કહેવાય છે. ટીકાર્થઃ “આઠ પ્રકારના પણ', અહીં ‘પ' શબ્દથી ઉત્તરપ્રકૃતિની અપેક્ષાએ અનેક પ્રકારના 15, પણ (કર્મો.), “ઘ' શબ્દનો કાર અર્થ કરવો અને તેનો ક્રમ અન્ય સ્થાને (એટલે કે “Í' શબ્દ પછી) જોડવો. તેથી આઠ પ્રકારના પણ જ્ઞાનાવરણાદિ કર્મો જ સર્વ જીવોને શત્રુરૂપે છે. (અન્ય કોઈ નહીં, કારણ કે આ જ્ઞાનાવરણાદિ કર્મો જ સર્વ જીવોના અજ્ઞાનાદિદુઃખનું કારણ છે. ગાથાના પાછલા ભાગનો અર્થ અનન્તરગાથામાં કહ્યો તે પ્રમાણે જાણી લેવો. આવા પ્રકારના અરિહંતો છે. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. ૯૨૦ અથવા – 20 - ગાથાર્થ : (જે કારણથી) વંદન–નમસ્કારાદિ માટે યોગ્ય છે, પૂજાસત્કાર માટે યોગ્ય છે અને સિદ્ધિગમન માટે યોગ્ય છે તે કારણથી (તેઓ) અરહંતો કહેવાય છે. ટીકાર્થ : ‘’ ધાતુ પૂજાના અર્થમાં વપરાય છે. અહીં ‘પદ્યવૂ' સૂત્રથી “પ' વિગેરે ધાતુઓને કર્તાના અર્થમાં ‘ક' પ્રત્યય લાગતાં “અહ” શબ્દ બને છે. કોની માટે યોગ્ય છે ? - વંદન અને નમસ્કાર માટે યોગ્ય છે. તેમાં મસ્તક નમાવવું એ વંદન અને વાણીથી “નમો' 25. બોલવું તે નમસ્કાર જાણવો. તથા (જે કારણથી) પૂજા-સત્કાર માટે યોગ્ય છે. તેમાં વસ્ત્ર–માળાદિ આપવા એ પૂજા અને અભ્યત્થાનાદિ આદર એ સત્કાર જાણવો. તથા જેમાં જીવો કૃતકૃત્ય થાય છે તે સિદ્ધિ એટલે કે લોકાન્તક્ષેત્ર અને આગળ કહેશે – “અહીં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે.” આ સિદ્ધિને વિશે ગમન માટે (જે કારણથી) યોગ્ય છે, તે કારણથી (તેઓ) અરહંતો કહેવાય છે. અહીં જો કે “અરહંતા' શબ્દ છે, છતાં પ્રાકૃતશૈલીથી તેનો અર્થ “અહં જાણવો અથવા 30 * ફુદતનું ચવા તત્ર ત્વા સિધ્ધતિ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तद्गमनं च प्रत्यर्हा इति, अरहंता तेण वुच्चंति' प्राकृतशैल्या अर्हास्तेनोच्यन्ते, अथवा अर्हन्तीत्यर्हन्त રૂતિ થાર્થ: ૨૨શા તથ देवासुरमणुएसुं अरिहा पूआ सुरुत्तमा जम्हा । अरिणो हंता रयं हंता अरिहंता तेण वुच्चंति ॥९२२॥ व्याख्या : देवासुरमनुजेभ्यः पूजामर्हन्ति-प्राप्नुवन्ति तद्योग्यत्वात्, सुरोत्तमत्वादिति युक्तिः, इत्थमनेकधाऽन्वर्थमभिधाय पुनः सामान्यविशेषाभ्यामुपसंहरन्नाह–'अरिणो हंता' इत्यादि पूर्ववदेव, अरीणां हन्तार: यतः अरिहन्तारस्तेनोच्यन्ते, तथा रजसो हन्तारः यतो रजोहन्तारस्तेनोच्यन्ते इति, रजो बध्यमानकं कर्म भण्यत इति गाथार्थः ॥९२२॥ इदानीममोघताख्यापनार्थमपान्तरालिकं नमस्कारफलमुपदर्शयति___अरहंतनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ। भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ॥९२३॥ જેઓ (પૂજાદિ માટે) યોગ્ય છે તે અરહંતો એ પ્રમાણેની વ્યુત્પત્તિથી “અરહંતો’ શબ્દ જ જાણવો. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. al૯૨૧ તથા– ગાથાર્થઃ દેવાસુરમનુષ્યો પાસેથી પૂજાને માટે યોગ્ય છે, કારણ કે તેઓ દેવોમાં ઉત્તમ છે, 15 તથા શત્રુઓને હણનારા છે, કર્મોને હણનારા છે માટે અરિહંતો કહેવાય છે. ટીકાર્થ : દેવ, દાનવ અને મનુષ્યો પાસેથી પૂજાને પામે છે, કારણ કે પૂજાને માટે યોગ્ય છે. (પૂજાને માટે પણ યોગ્ય કેમ છે? કારણ કે, દેવોમાં તેઓ ઉત્તમ છે. આ પ્રમાણે અનેક પ્રકારે અન્તર્થને (નામ પ્રમાણેના અર્થને) કહીને ફરી સામાન્ય અને વિશેષથી ઉપસંહાર કરતા કહે છે – જે કારણથી શત્રુઓને હણનારા છે, તે કારણથી અરિહંત કહેવાય છે. તથા જે કારણથી 20 રજને હણનારા છે, તે કારણથી રજહન્નુ કહેવાય છે. અહીં રજ. એટલે બધ્યમાન એવા કર્મો. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો ૯૨રા અવતરણિકા : હવે અમોઘતા બતાવવા માટે નમસ્કારનું વચલું ફળ બતાવે છે કે (શંકા : નમસ્કારનું અંતિમ ફળ મોક્ષ છે. તે પહેલા જે ફળો પ્રાપ્ત થાય તે વચલા ફળો કહેવાય. તેથી સ્વર્ગાદિની પ્રાપ્તિ એ વચલા ફળો તરીકે જણાય છે. જ્યારે હવે પછીની ગાથામાં 25 નમસ્કારનાં ફળ તરીકે મોક્ષ બતાવવામાં આવી રહ્યો છે. તો મોક્ષરૂપ ફળ એ અપાન્તરાલિક = વચલું ફળ કેવી રીતે કહેવાય ? સમાધાન : અહીં સ્વર્ગાદિફળની અપેક્ષાએ અપાંતરાલ શબ્દ કહેવાયો નથી, પરંતુ ‘૩uત્તી નિભવવો...' ઈત્યાદિ (ગા. ૮૮૭)માં અરિહંતાદિ પાંચેના નમસ્કારનું છેલ્લે જે ભેગું ફળ બતાવવાના છે, તેની અપેક્ષાએ આ મોક્ષરૂપ ફળ એ અપાંતરાલિક = વચલા તરીકે વિવક્ષિત હોવાથી કોઈ 30 વિરોધ નથી – રૂતિ ટિપ્પણ) ગાથાર્થ : અરિહંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે. ભાવથી કરાતો આ નમસ્કાર વળી બોધિલાભ માટે થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનું ફળ (નિ. ૯૨૩-૯૨૪) ના ૧૦૩ __व्याख्या : अर्हतां नमस्कारःअर्हन्नमस्कार, इहार्हच्छब्देन बुद्धिस्थार्हदाकारवती स्थापना गृह्यते, નમસ્કારતુ નમ:શબ્દ પવ, “નવમ્' ગાત્માને “પોવતિ' અનિયતિ, વૃતઃ ?–અવશ્ય , 'भावेन' उपयोगेन क्रियमाणः, इह च सहस्रशब्दो यद्यपि दशशतसङ्ख्यायां वर्तते तथाऽप्यत्रार्थादनन्तसङ्ख्यायामवगन्तव्यः, अनन्तभवमोचनान्मोक्षं प्रापयतीत्युक्तं भवति, आह-न सर्वस्यैव भावतोऽपि नमस्कारकरणे तद्भव एव मोक्षः, तत्कथमुच्यते-जीवं मोचयतीत्यादि, उच्यते, यद्यपि 5 तद्भव एव मोक्षाय न भवति तथाऽपि भावनाविशेषाद्भवति पुनः 'बोधिलाभाय' बोधिलाभार्थं, बोधिलाभश्चाचिरादविकलो मोक्षहेतुरित्यतो न दोष इति गाथार्थः ॥९२३॥ तथा चाह अरिहंतनमुक्कारो धन्नाण भवक्खयं कुणंताणं । - हिअयं अणुम्मुअंतो विसुत्तियावारओ होइ ॥९२४॥ व्याख्या : अर्हन्नमस्कार इति पूर्ववत्, धन्यानां भवक्षयं कुर्वताम्, तत्र धन्याः-ज्ञानदर्शन- 10 ટીકાર્થ : અરિહંતોને નમસ્કાર તે અહંન્નમસ્કાર. અહીં “અતિ’ શબ્દથી બુદ્ધિમાં રહેલી અરિહંતના આકારવાળી સ્થાપના ગ્રહણ કરાય છે અને નમસ્કાર તરીકે નમઃ શબ્દ જ ગ્રહણ કરાય છે. આવા પ્રકારનો અન્નમસ્કાર જીવને દૂર કરે છે. ક્યાંથી દૂર કરે છે? હજાર ભવોથી જીવને દૂર કરે છે. (આ નમસ્કાર કેવો છે? તે કહે છે–) ભાવથી કરાતો નમસ્કાર. (અન્વય આ પ્રમાણેભાવથી કરાતો નમસ્કાર જીવને હજારભવોથી દૂર કરે છે. એટલે કે ભવિષ્યમાં થનારા હજારભવોથી 15 છૂટકારો અપાવે છે.) અહીં જો કે “હજાર' શબ્દ ૧૦૦૦ની સંખ્યા જણાવનારો છે, છતાં પણ અર્થાપત્તિથી આ “હજાર' શબ્દ અનંત સંખ્યાને જણાવનારો જાણવો. તેથી આ પ્રમાણે અર્થ જાણવો કે – ભાવથી કરાતો અહંન્નમસ્કાર (ભવિષ્યમાં થનારા) અનંતભવોથી છોડાવી જીવને (તે જ ભવે) મોક્ષ અપાવડાવે છે. શંકા : ભાવથી નમસ્કાર કરવા છતાં કંઈ બધા જ જીવોનો (ભાવથી નમસ્કાર કરનારા 20 સર્વ જીવોનો) તે જ ભવે મોક્ષ થતો નથી. તો “જીવને છોડાવે છે...' વિગેરે તમે શા માટે કહો છો? સમાધાન : જો કે સર્વ જીવોને તે જ ભવે નમસ્કાર મોક્ષ માટે થતો નથી, તો પણ (જે જીવોનો તે જ ભવે મોક્ષ થતો નથી, તેવા જીવોને) ભાવના વિશેષથી વળી બોધિલાભ માટે તો થાય જ છે અને તે બોધિલાભ ઝડપથી મોક્ષનું સંપૂર્ણ કારણ છે જ. માટે “અહંન્નમસ્કાર 25 જીવને અનંતભવોથી છોડાવી મોક્ષ અપાવે છે' એવું જે કહ્યું છે તેમાં કોઈ વિરોધ નથી. I૯૨૭ll કહ્યું છે કે ગાથાર્થ : ભવક્ષયને કરતા એવા ધન્ય જીવોનાં હૃદયને નહીં મૂકતો એવો તે અહંન્નમસ્કાર દુર્થાનનો નિવારક થાય છે. ટીકાર્થ : “અહંન્નમસ્કાર' શબ્દનો અર્થ પૂર્વની ગાથામાં જે કહ્યો તે રીતે જાણવો. અહીં 30 ધન્ય તરીકે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધનવાળા સાધુ વિગેરે જાણવા. “ભવ’ શબ્દથી “તદ્ભવાયુ' Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) चारित्रधनाः साध्वादयः, तेषां भवक्षयं कुर्वतामिति, अत्र तद्भवजीवितं भवः तस्य क्षयो भवक्षयस्तं વંતામ્—આચરતાં, વિમ્ ?-યં’ શ્વેત: ‘અનુનુજીન્' સરિત્યજ્ઞન, યાવનપાન્નિત્યર્થ:, विस्त्रोतसिकावारको भवति, इहापध्यानं विस्रोतसिकोच्यते, तद्वारको भवति, धर्मध्यानैकालम्बनतां करोतीति गाथार्थः ॥ ९२४ ॥ अरहंतनमुक्कारो एवं खलु वणिओ महत्थुत्ति । जो मरणंमि उवग्गे अभिक्खणं कीरए बहुसो ॥ ९२५ ॥ व्याख्या : अर्हन्नमस्कार एवं खलु वर्णितो 'महार्थ' इति महानर्थो यस्य स महार्थः, अल्पाक्षरोऽपि द्वादशाङ्गार्थसङ्ग्राहित्वान्महार्थ इति, कथं पुनरेतदेवमित्याह-यो नमस्कारो 'मरणे' प्राणत्यागलक्षणे उपाग्रे - समीपभूते 'अभीक्ष्णम्' अनवरतं क्रियते 'बहुशः' अनेकशः, ततश्च 10 प्रधानापदि समनुस्मरणकरणेन ग्रहणात् महार्थः प्रधानश्चायमिति । आह च भाष्यकार:- जलणाइभए सेसं मोत्तुंऽप्पेगरयणं महामोल्लं । जुधि वाऽइभए घेप्पड़ अमोहसत्थं जह तह ॥ १ ॥ मोंत्तुंपि बारसंगं स एव मरणमि कीरए जम्हा । अरहंतनमोक्कारो तम्हा सो बारसंगत्थो ॥२॥ 5 જાણવું. તે તદ્ભવાયુનો ક્ષય કરતા એવા સાધુ વિગેરે ધન્યજીવોનાં ચિત્તને નહીં છોડતો અર્થાત્ હૃદયમાંથી દૂર નહીં થતો (તે અર્હન્નનમસ્કાર) વિસ્રોતસિકાનો નિવારક થાય છે. અહીં અપધ્યાનને 15 વિસ્રોતસિકા કહેવાય છે. માટે અપધ્યાનનો વા૨ક થાય છે, એટલે કે ધર્મધ્યાનરૂપ એકાલંબનતાને કરે છે. II૯૨૪ ગાથાર્થ : આ પ્રમાણે અરિહંતનમસ્કાર મહાન્ અર્થવાળો વર્ણન કરાયો. જે આ નમસ્કાર મરણ સમય નજીક આવતા સતત અનેકવાર કરાય છે. ટીકાર્થ : મહાન અર્થ છે જેનો તે મહાર્થ. ઉપર કહ્યા પ્રમાણે અર્હન્નમસ્કાર મહાન્ અર્થવાળો 20 વર્ણન કરાયો, કારણ કે આ નમસ્કાર અલ્પાક્ષરવાળો હોવા છતાં સમસ્ત દ્વાદશાંગીના અર્થોને સંગ્રહ કરનારો હોવાથી મહાર્થવાળો કહેવાય છે. શા માટે આ મહાર્થવાળો છે ? તે કહે છે – કારણ કે પ્રાણના ત્યાગરૂપ મરણ નજીક આવતા (દ્વાદશાંગીને છોડીને) જે આ નમસ્કાર સતત અનેકવાર કરાય છે અને તેથી મોટી એવી આપત્તિમાં સમ્યગ્ રીતે અનુસ્મરણ કરવાવડે નમસ્કારનું ગ્રહણ થતું હોવાથી તે મહાર્થવાળો અને પ્રધાન છે. 25 ભાષ્યકારે કહ્યું છે ‘॥૧॥ અગ્નિ વિગેરેના ભયમાં શેષને છોડી જેમ મહામૂલ્યવાળું એક પણ રત્ન ગ્રહણ કરાય છે અથવા અતિભયવાળા એવા યુદ્ધમાં શેષને છોડી જેમ અમોઘશસ્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં ॥૨॥ મરણ સમયે જે કારણથી દ્વાદશાંગીને મૂકીને તે નમસ્કાર જ કરાય છે, તે કારણથી તે અરિહંતનમસ્કાર દ્વાદશાંગીના અર્થવાળો કહેવાય છે. IIII સર્વ દ્વાદશાંગ એ ६६. ज्वलनादिभये शेषं मुक्त्वा अप्येकं रत्नं महामूल्यम् । युधि वाऽतिभये गृह्यतेऽमोघशस्त्रं यथा 30 तथेह ॥ १ ॥ मुक्त्वाऽपि द्वादशाङ्गं स एव मरणे क्रियते यस्मात् । अर्हन्नमस्कारस्तस्मात्स द्वादशाङ्गार्थः ॥२॥ + બુદ્ધિ કૃતિ મુદ્રિત । Page #114 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર (નિ. ૯૨૬) **** ૧૦૫ 'सव्वंपि बारसंगं परिणामविसुद्धिहेउमेत्तायं । तक्कारणभावाओ किह न तदत्थो नमोक्कारो ? ॥३॥ ण-हु तंमि देसकाले सक्को बारसविहो सुयक्खंधो। सव्वो अणुचिंतेडं धंतंपि समत्थचित्तेणं ॥४ ॥ तप्पणईणं तम्हा अणुसरियव्वो सुहेण चित्तेणं । एसेव नमोक्कारो कयन्नुतं मन्त्रमाणेणं ॥५॥” કૃતિ ગાથાર્થ: ભ્રા उपसंहरन्नाह— દ્વાદશાંગીનો સાર છે - 5 अरिहंतनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥९२६॥ ' व्याख्या: किं बहुना ?, इहार्हनमस्कारः, किम् ? - सर्वपापप्रणाशनः, तत्र पांशयतीति निपातनात् पापं पिबति वा हितमिति पापम्, औणादिकः पः प्रत्ययः, सर्वम् - अष्टप्रकारमपि कर्म-पापं જ્ઞાતિસામાન્યાપેક્ષયા, હું ચ – ‘પાપં નૈવ તત્ત્વત' હત્યાતિ, તત્વળાશયતીતિ સર્વપાપપ્રળાશનઃ, 10 પરિણામવિશુદ્ધિ માટે જ છે. તે પરિણામવિશુદ્ધિરૂપ કારણની પ્રાપ્તિ (નમસ્કારથી થતી હોવાથી) નમસ્કાર શા માટે દ્વાદશાંગ અર્થવાળો ન કહેવાય ? I॥૪॥ તે દેશકાળમાં (મરણકાળે) બાર પ્રકારના સર્વ શ્રુતસ્કંધને અત્યંત સમર્થચિત્તવાળો એવો પણ જીવ ચિંતવન કરવા માટે સમર્થ નથી. (વિ.આ.ભા. ૩૦૧૬/૧૭/૧૮/૧૯) ।।૫।। તેથી દ્વાદશાંગીના પ્રણેતાઓને અથવા નમસ્કારને યોગ્ય એવા અરિહંતાદિઓને શુભ ચિત્તથી આ જ નમસ્કાર પોતાની કૃતજ્ઞતાને માનતા જીવવડે અનુસરવા 15 = કરવા યોગ્ય છે. (અર્થાત્ મરણકાળે દ્વાદશાંગીનું ચિંતન શક્ય ન હોવાથી દ્વાદશાંગીના રચિયતા એવા અરિહંતોને નમસ્કાર કરવામાં જ પોતાની કૃતજ્ઞતા જાણવી.)' આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. ૯૨૫॥ અવતરણિકા : ઉપસંહાર કરતા નિર્યુક્તિકાર કહે છે હ્ર ગાથાર્થ : અરિહંતનમસ્કાર એ સર્વ પાપોને નાશ કરનારો અને સર્વ મંગળોમાં પ્રથમ 20 મંગળ છે. ટીકાર્થ : વધારે શું કહીએ ? અહીં પ્રસ્તુત વાતમાં (એટલું જ જણાવવાનું રહ્યું કે) અર્હન્નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનારો છે. તેમાં જે (આત્માને) મલિન કરે તે પાપ, અહીં નિપાતથી ‘પાપ' શબ્દ બન્યો છે, અથવા જે હિતને પીએ તે પાપ, અહીં ઔણાદિક એવો ‘પઃ' પ્રત્યય પાઁ ધાતુને લાગ્યો છે. આઠે પ્રકારના કર્મો પાપ તરીકે જાણવા. કહ્યું છે પરમાર્થથી કર્મ જ 25 પાપ છે' વિગેરે. અહીં કર્મો આઠ પ્રકારના હોવા છતાં ‘વં’ એ પ્રમાણે જે એકવચન થયું તે જાતિની અપેક્ષાએ છે. આ પાપનો જે નાશ કરે છે, તે સર્વપાપપ્રણાશન કહેવાય છે. તથા નામ, ६७. सर्वमपि द्वादशाङ्गं परिणामविशुद्धमात्रहेतुकम् । तत्कारणभावात् कथं न तदर्थो नमस्कारः ? ॥३॥ नैव तस्मिन् देशकाले शक्यो द्वादशविधः श्रुतस्कन्धः । सर्वोऽनुचिन्तयितुं बाढमपि समर्थचित्तेन ॥४॥ तत्प्रणतीनां (सद्भावात्) तस्मादनुसर्त्तव्यः शुभेन चित्तेन । एष एव नमस्कारः कृतज्ञत्वं मन्यमानेन ॥५॥ 30 (गाथेयं गाथाचतुष्काद्भिन्नसंबन्धा तत्र ) Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मङ्गलानां च 'सर्वेषां' नामादिलक्षणानां 'प्रथम' इति प्रधानं प्रधानार्थकारित्वात्, अथवा पञ्चामूनि भावमङ्गलान्यर्हदादीनि, तेषां प्रथमम्-आद्यमित्यर्थः, 'भवति मङ्गल' मिति संपद्यते मङ्गलमिति गाथार्थः ॥९२६॥ उक्तस्तावदर्हन्नमस्कारः, साम्प्रतं सिद्धनमस्कार उच्यते, तत्र सिद्ध इति कः शब्दार्थः ?, उच्यते-'षिधु संराद्धौ' 'राध साध संसिद्धौ' षिधू शास्त्रे माङ्गल्ये चे'ति, सिध्यति स्म सिद्धः, यो येन 5 गुणेन निष्पन्नः-परिनिष्ठितो, न पुनः साधनीयः सिद्धौदनवत् स सिद्ध इत्यर्थः, स च सिद्धः शब्दसामान्याक्षेपतः, अर्थतस्तावच्चतुर्दशविधः, तत्र नामस्थापनाद्रव्यसिद्धान् व्युदस्य शेषनिक्षेपप्रतिपादनायाह कम्मे १ सिप्पे अ २ विज्जाय ३ मंते ४ जोगे अ५ आगमे ६ । अत्थ ७ जत्ता ८ अभिप्याए ९, तवे १० कम्मक्खए ११ इय ॥९२७॥ 10 व्याख्या : कर्मणि सिद्धः कर्मसिद्धः-कर्मणि निष्ठां गत इत्यर्थः, १ एवं शिल्पसिद्धः २ विद्यासिद्धः ३ मन्त्रसिद्धः ४ योगसिद्धः ५ आगमसिद्धः ६ अर्थसिद्धः ७ यात्रासिद्धः ८ अभिप्रायसिद्धः ९ तपःसिद्धः १० कर्मक्षयसिद्धश्चेति ११ गाथासमासार्थः ॥९२७॥ સ્થાપનાદિ સર્વ મંગળોમાં નમસ્કાર એ પ્રધાન મંગળ છે, કારણ કે આ નમસ્કાર પ્રધાન એવા અર્થને (=મોક્ષને) કરનારો છે. અથવા અરિહંતાદિ પાંચ એ ભાવમંગળ છે. તેઓમાં આ 15 અહંન્નમસ્કાર પ્રથમ મંગળ છે. ૯૨૬ll છે આ પ્રમાણે અન્નમસ્કાર સમાપ્ત થયો. તે અવતરણિકા: હવે સિદ્ધનમસ્કાર કહેવાય છે. તેમાં સિદ્ધ' શબ્દનો અર્થ શું છે? તે કહેવાય છે.- તેમાં “fiધુ સંરાદ્ધી' અહીં સિધુ ધાતુ “સિદ્ધ થવું' અર્થમાં છે, સાધુ અને સાધુ ધાતુ “સિદ્ધ કરવું' અર્થમાં છે, તથા "fષધૂ શા માન્ચે વ' અહીં સિંધુ ધાતુ શાસ્ત્રના વિધાન મુજબ આચરવું 20 અને માર્ગલિક કાર્ય કરવું' અર્થમાં છે. જે સિદ્ધ થયા છે તે સિદ્ધ એટલે રાંધેલા ભાતની જેમ જે જીવે જે ગુણમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ગુણમાં હવે સિદ્ધિ પ્રાપ્ત કરવાની બાકી નથી, તે જીવ સિદ્ધ કહેવાય છે. (અર્થાત રાંધેલા ભાત જેમ ફરી રાંધવાના હોતા નથી, તેમ જે જીવે જે ગુણ સંપૂર્ણ રીતે પ્રાપ્ત કર્યો છે તે જીવને તે ગુણ ફરી પ્રાપ્ત કરવાનો રહેતો નથી. આવો જીવ તે તે ગુણોને આશ્રયી સિદ્ધ કહેવાય છે.) અહીં “સિદ્ધ’ એ પ્રમાણેના સામાન્ય શબ્દને લઈને વ્યાખ્યા 25 કરી, જ્યારે અર્થથી (ર્સિદ્ધ શબ્દના અર્થની અપેક્ષાએ) ચૌદ પ્રકારે સિદ્ધો છે. તેમાં નામ-સ્થાપના અને દ્રવ્યસિદ્ધોને છોડીને શેષનિક્ષેપાઓનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે : ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ: (૧) કાર્યને વિશે જે સિદ્ધ તે કર્મસિદ્ધ અર્થાત તે તે કાર્યમાં નિપુણતાને પામેલો, (૨) એ પ્રમાણે શિલ્પસિદ્ધ, (૩) વિદ્યાસિદ્ધ, (૪) મંત્રસિદ્ધ, (૫) યોગસિદ્ધ, (૬) આગમસિદ્ધ, 30 (૭) અર્થસિદ્ધ, (૮) યાત્રાસિદ્ધ, (૯) અભિપ્રાયસિદ્ધ, (૧૦)તપ–સિદ્ધ, (૧૧) કર્મક્ષયસિદ્ધ, આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૯૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ 10 કર્મસિદ્ધનું દૃષ્ટાન્ત (નિ. ૯૨૮-૯૨૯) જો ૧૦૭ ___अवयवार्थं तु प्रतिद्वारमेव वक्ष्यति, तत्र नामस्थापनासिद्धौ सुखावसेयौ, द्रव्यसिद्धो निष्पन्न ओदनः सिद्ध इत्युच्यते, साम्प्रतं कर्मसिद्धादिव्याचिख्यासया कर्मादिस्वरूपमेव प्रतिपादयन्नाह कम्मं जमणायरिओवएसयं सिप्पमन्नहाऽभिहिअं। किसिवाणिज्जाईयं घडलोहाराइभेअं च ॥९२८॥ व्याख्या : इह कर्म यदनाचार्योपदेशजं सातिशयमनन्यसाधारणं गृह्यते, 'शिल्पम्' 5 अन्यथाऽभिहितमिति, कोऽर्थः ?-इह यदाचार्योपदेशजं ग्रन्थनिबन्धाद्वोपजायते सातिशयं कर्मापि तच्छिल्पमुच्यते, तत्र भारवहनकृषिवाणिज्यादि कर्म घटकारलोहकारादिभेदं च शिल्पमिति गाथार्थः l૨૨૮ साम्प्रतं कर्मसिद्धं सोदाहरणमभिधित्सुराह जो सव्वकम्मकुसलो जो वा जत्थ सुपरिनिट्ठिओ होइ । सज्झगिरि सिद्धओविव स कम्मसिद्धत्ति विन्नेओ ॥९२९॥ व्याख्या : 'यः' कश्चित् सर्वकर्मकुशलो यो वा 'यत्र' कर्मणि सुपरिनिष्ठितो भवत्येकस्मिन्नपि सह्यगिरिसिद्धक इव स कर्मसिद्ध इति विज्ञेयः, कर्मसिद्धो ज्ञातव्य इति गाथाक्षरार्थः ॥९२९॥ અવતરણિકા વિસ્તારાર્થ તો દરેક દ્વારમાં જ કહેશે. તેમાં નામસિદ્ધ અને સ્થાપનાસિદ્ધ સુખેથી જણાઈ જાય છે. દ્રવ્યસિદ્ધ તરીકે રાંધેલા ભાત જાણવા, કારણ કે (લોકમાં રાંધેલા ભાત) 15 સિદ્ધ તરીકે કહેવાય છે. હવે કર્મસિદ્ધાદિની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કર્માદિનું સ્વરૂપ જ પ્રતિપાદન કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : ટીકાર્થ ઉપરથી જાણી લેવો. ટીકાર્થ : અહીં જે આચાર્યના ઉપદેશ વિના ઉત્પન્ન થયેલું હોય, અતિશયથી યુક્ત હોય અને અનન્યસાધારણ હોય એટલે કે અન્યમાં જે ન હોય તે કર્મ' શબ્દથી ગ્રહણ કરાય છે. શિલ્પ 20 એ અન્યથા કહેવાયેલું છે, અર્થાત્ જે આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન થયેલું હોય અથવા ગ્રંથના આધારે ઉત્પન્ન થયેલું હોય, એવું અતિશયથી યુક્ત કર્મ પણ શિલ્પ કહેવાય છે. તેમાં ભારને વહન કરવું, ખેતી કરવી, વેપાર કરવો વિગેરે કર્મ જાણવા અને કુંભાર, લુહાર વિગેરે (કળા)નાં ભેદવાળું શિલ્પ જાણવું. ૧૯૨૮ અવતરણિકા : હવે ઉદાહરણ સહિત કર્મસિદ્ધને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી 25 કહે છે કે - ગાથાર્થ જે સર્વકર્મોમાં કુશલ છે અથવા જે જેમાં અત્યંત નિપુણ છે, તે સધ્ધગિરિસિદ્ધકની જેમ કર્મસિદ્ધ જાણવા યોગ્ય છે. ટીકાર્થ ? જે કોઈ વ્યક્તિ સર્વ કાર્યોમાં કુશલ છે અથવા જે વ્યક્તિ એક એવા પણ જે કાર્યમાં અત્યંત નિપુણ છે. તે સધ્ધગિરિસિદ્ધકની જેમ કર્મસિદ્ધ જાણવા યોગ્ય છે. એ પ્રમાણે ગાથાનો 30 અક્ષરાર્થ કહ્યો. ૯૨૯ો ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે તે કથાનક આ પ્રમાણે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) भावार्थः कथानकादवसेयः, तच्चेदम् - कोंकणगदेसे एगंमि दुग्गे सज्झस्स भंडं उरुंभेति विलयंति ય, ताणं च विसमे गुरुभारवाहित्ति काऊण रण्णा समाणत्तं, एएसिं मएवि पंथो दायव्वो न पुण एहिं कस्सइ । इओ एगो सिंधवओ पुराणो सो पडिभज्जंतो चिंतेइ - तहिं जामि जहिं कम्मे ण एस जीवो भज्जइ सुहं न विंदइ, सो तेसिं मिलिओ, सो गंतुकामो भाइ, कंदुस्क्कपडिबोहियल्लओ 5 सिद्धओ भणइ - सिद्धियं देहि ममं, जहा सिद्धयं सिद्धया गया सज्झयं, सो य तेसिं महत्तरओ सव्ववड्डुं भारं वहइ, तेण साहूणं मग्गो दिन्नो, ते रुठ्ठा राउले कहंति, ते भांति -अम्हं रायावि मग्गं देइ भारेण दुक्खाविज्जंताणं ता तुमं समणस्स रित्तस्स त्थिक्कस्स मग्गं देसि ?, रण्णा भणियं કર્મસિદ્ધ સહ્યગિરિસિદ્ધક કોંકણક દેશના એક વિકટ પ્રદેશમાં રહેનારા પુરુષો સહ્ય નામના પર્વત ઉપરથી ઘઉં, ગોળ, 10 ઘી, તેલાદિ કરિયાણાને નીચે ઉતારે અને ઉપર ચઢાવે છે. વિષમ સ્થાને તેઓ ગુરુભારને વહન કરનારા હોવાથી (અર્થાત્ જ્યાંથી કરિયાણું ઉપર ચઢાવતા હતા, તે સ્થાન ઘણું વિષમ હતું. ત્યાંથી આ પુરુષો ઘણી વજનવાળી વસ્તુને લઈ ચઢતા હોવાથી) રાજાએ આદેશ કર્યો કે— “આ લોકોને મારે પણ માર્ગ આપવો, (અર્થાત્ જ્યાંથી તેઓ આવ—જાવ કરે છે તે માર્ગમાં મારે પણ વચ્ચે આવવું નહીં.) તથા આ લોકોએ કોઈને માર્ગ આપવો નહીં. ,, આ બાજુ એક સૈન્ધવ દેશનો પુરાણ (=જેણે દીક્ષા છોડી હોય તે) હતો. તે મનથી નિરાશ થયેલો વિચારે છે કે—“હું તેવા સ્થાને જાઉં, કે જ્યાં આ જીવ કર્મને વિશે (કાર્ય ક૨વામાં) થાકે નહીં અને સુખ અનુભવે નહીં.’ તે પુરાણ કરિયાણાને લઈ પર્વત ઉપર ચઢઉતર કરનારા પુરુષોને મળ્યો. તેણે પોતાની જવાની ઇચ્છા દર્શાવી. સવારે કૂકડાના અવાજથી જાગેલા સિદ્ધે કહ્યું–“મને (કાર્યમાં) સિદ્ધિ આપો, જે રીતે સિદ્ધો સિદ્ધિમાં ગયા, તે રીતે બધા સહ્ય પર્વત ઉપર ગયા. (અહીં 20 છેલ્લી બે લીટીઓનો માત્ર અક્ષરાર્થ કર્યો છે ભાવાર્થ સમજાતો નથી.), 15 બધામાં મોટો તે સૌથી વધુ ભારને વહન કરે છે. તેણે એકવાર સાધુઓને માર્ગ આપ્યો. તે જોઈને શેષ પુરુષો રોષે ભરાયા અને રાજકુળમાં જઈ ફરિયાદ કરે છે. તેઓ સિદ્ધકને કહે છે કે – ભારવડે પીડાતા અમને રાજા પણ માર્ગ આપે છે અને તું વિશ્રામ કરતા, ભાર વિનાના ६८. कोङ्कणकदेशे एकस्मिन् दुर्गे सह्याद्भाण्डमवतारयति आरोहयति च तेषां च विषमे गुरुभारवाहिन 25 इतिकृत्वा राज्ञा समाज्ञप्तं, एतेभ्यो मयाऽपि पन्था दातव्यो न पुनरेतैः कस्मैचित् । इतश्चैकः सैन्धवीयः पुराणः स प्रतिभग्नश्चिन्तयति - तत्र यामि यत्र कर्मणि नैष जीवो भज्यते सुखं न विन्दति, स तैर्मिलितः, स गन्तुकामो भणति, कुक्कटरुतप्रतिबोधितः सिद्धो भणति - सिद्धि देहिं मह्यं यथा सिद्धं सिद्धा गताः सह्यकं, स च तेषां महत्तरः सर्वबहुं भारं वहति, तेन साधुभ्यो मार्गो दत्तः, ते रुष्टा राजकुले कथयन्ति, ते भणन्ति - अस्माकं राजाऽपि मार्गं ददाति भारेण दुःख्यमानानां तत्त्वं श्रमणाय रिक्ताय विश्रान्ताय मार्ग 30 ત્તિ ?, રીજ્ઞા મળિતં– * મેડ઼ વિનત્તી કૃતિ મુદ્રિતે । Page #118 -------------------------------------------------------------------------- ________________ શિલ્યસિદ્ધને વિશે કોકાશનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૦) ૧૦૯ ९४ ते कयं, मम आणा लंघियत्ति, तेण भणियं-देव ! तुमे गुरुभारवाहित्तिकाऊणमेयमाणत्तं ?, रण्णा आमंति पडिस्सुयं, तेण भणियं-जइ एवं तो सो गुरुतर भारवाही, कहं ?-जं सो अवीसमंतो अट्ठारससहस्ससीलंगनिब्भरं भारं वहइ, जो मएवि वोढुं ण पारिओत्ति, धम्मकहा यऽणेण कया, 'भो महाराय ! वुझंति नाम भारा ते पुण वुझंति वीसमंतेहिं । सीलभरो वोढव्वो जावज्जीवं अविस्सामो ॥१॥' राया पडिबुद्धो, सो य संवेगं गओ, अब्भुट्टिओत्ति, एस कम्मसिद्धोत्ति ॥ 5 साम्प्रतं शिल्पसिद्धं सोदाहरणमेवाभिधातुकाम आह जो सव्वसिप्पकुसलो जो वा जत्थ सुपरिनिट्ठिओ होइ।। कोकासवड्डईविव साइसओ सिप्पसिद्धो सो ॥९३०॥ व्याख्या : यः कश्चिदनिर्दिष्टस्वरूपः सर्वशिल्पेषु कुशलः सर्वशिल्पकुशलः, यो यत्र वा सुपरिनिष्ठितो भवत्येकस्मिन्नपि कोकाशवर्द्धकिवत् सातिशयः शिल्पसिद्धोऽसौ गाथाक्षरार्थः ॥९३०॥ 10 એવા શ્રમણોને માર્ગ દે છે. રાજાએ કહ્યું- “તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એ સારું કર્યું નથી.” સિદ્ધકે કહ્યું- હે દેવ ! તમે ગુરુભારવાહી હોવાથી આજ્ઞા આપી છે ને ?' રાજાએ ‘હા’ કહી વાત સ્વીકારી. તેણે કહ્યું – “જો આ પ્રમાણે હોય તો, તે સાધુ ગુરુતરભારવાહી છે.” “કેવી રીતે ?' કારણ કે તે સાધુ થાક્યા વિના અઢારહજાર શીલાંગ સમૂહરૂપ ભારને વહન કરે છે, જે भारा43 ५९॥ पाउन न आयु.' ते २0ने धर्म था ४२री-' म२% ! अमे मारने उन 15 કરવામાં થાકી જઈએ છીએ, જયારે અઢારહજાર શીલાંગનો સમૂહ યાવજ્જીવ સુધી થાક્યા विना उन ४२वानो डोय छे. (४ मा साधुसो ४२ छ.) ॥१॥' २0% प्रतियो५ पाभ्यो. ते सिद्ध ५५ संवेगने पाभ्यो भने मम्युत्थित थयो. (अर्थात् हाक्षा ४३२. इति टिप्पणके) આ કર્મસિદ્ધ કહ્યો. અવતરણિકા: હવે ઉદાહરણ સહિત શિલ્યસિદ્ધને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી 20 25 थार्थ : 2ीर्थ प्रभावो . ટીકાર્થ : જે કોઈ વ્યક્તિ સર્વ શિલ્પોમાં કુશલ હોય અથવા જે વ્યક્તિ એક એવા પણ શિલ્પમાં કોકાશ નામના સુથારની જેમ નિપુણ હોય તે શિલ્પસિદ્ધ જાણવો. આ અક્ષરાર્થ કહ્યો. I૯૩O| ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે– ६९. दुष्ट त्वया कृतं, ममाज्ञा लडितेति, तेन भणितं-देव ! त्वया गुरुभारवाहीतिकृत्वैतदाज्ञप्तं ?, राज्ञा ओमिति प्रतिश्रुतं, तेन भणितं-यद्येवं तदा स गुरुतरभारवाही, कथं ?-यत्सोऽविश्राम्यन् अष्टादशसहस्रशीलाङ्गनिर्भरं भारं वहति यो मयापि वोढुं न पारितः (शक्तः) इति, धर्मकथा चानेन कृताभो महाराजन् ! - उह्यन्ते नाम भाराः ते पुनरुह्यन्ते विश्राम्यद्भिः। शीलभरो वोढव्यो यावज्जीवमविश्रामः ॥१॥ राजा प्रतिबुद्धः, स च संवेगं गतोऽभ्युत्थित इति, एष कर्मसिद्ध इति । Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) भावार्थः कथानकादवसेयः, तच्चेदम् - सोपारए रहकारस्स दासीए बंभणेण दासचेडो जाओ, सो मूयभावेण अच्छइ मा णज्जीहामित्ति, रहकारो अप्पणो पुत्ते सिक्खावेइ, ते मंदबुद्धी न लएंति, दासेण सव्वं गहियं, रहकारो मओ, रायाए दासस्स सव्वं दिनं जं तस्स घरए सारं । इओ य उज्जेणी राया सावगो, तस्स चत्तारि सावगा - एगो महाणसिओ सो रंघेइ, जइ रुच्चइ जिमियमेत्तं 5 जीरड़, अहवा जामेणं बिहिं तिहिं चउहिं पंचहिं, जइ रुच्चइ न चेव जीरइ, बिदिओ अब्भंगेड़, सो तेल्लस्स कुलवं २ सरीरे पवेसेइ, तं चेव णीणेइ, ततिओ सेज्जं रएइ, जइ रुच्चइ पढमे जामे विबुज्झइ अहवा बितिए ततिए चउत्थे, अहवा सुवइ चेव, चउत्थो सिरिघरिओ, तारिसो सिरिघरो * શિલ્પસિદ્ધ-કોકાશ સોપારક નગરમાં રથકારની દાસીની કુક્ષિમાં બ્રાહ્મણ દ્વારા એક પુત્ર થયો. (દાસીપુત્ર 10 શિલ્પાધ્યયન માટે યોગ્ય હોતો નથી, તેથી જ્યારે રથકાર પોતાના દીકરાઓને ભણાવે છે તે વખતે) ‘હું દાસીપુત્ર છું’ એમ કોઈ જાણી ન જાય, તે માટે તે પુત્ર મૌનપણે ભણે છે. રથકાર પોતાના પુત્રોને ભણાવે છે. પરંતુ મંદબુદ્ધિવાળા તેઓને કંઈ આવડતું નથી. દાસીપુત્ર બધું જ શીખી જાય છે. રથકાર મૃત્યુ પામ્યો. રાજાએ રથકારના ઘરમાં જે કંઈ સારભૂત હતું, તે સર્વ દાસને આપ્યું. બીજી બાજુ ઉજ્જયિની નગરીનો રાજા શ્રાવક હતો. રાજાને અન્ય બીજા ચાર શ્રાવકો હતા. 15 – એક રસોઈયો, તે ભોજન બનાવે છે. જો રસોઈયો ઈચ્છે કે’ભોજન પચાવવું છે તો (ખાનારને) જમવા માત્રથી ભોજન પચી જાય. (એવી રસોઈયાની કળા હતી.) અથવા જો ઇચ્છે કે – ભોજન પ્રથમ પ્રહરે, બીજા પ્રહરે, ત્રીજા પ્રહરે, ચોથા પ્રહરે કે પાંચમાં પ્રહરે પચે અથવા ન પચે તો (ખાનારા વ્યક્તિને એ જ પ્રમાણે ભોજન પચે અથવા ન પચે.) બીજો શ્રાવક તેલની માલિશ કરતો. તે કુડવ પ્રમાણ તેલ શરીરમાં ઉતારતો અને તેટલું પાછું બહાર પણ કાઢતો. ત્રીજો શ્રાવક 20 શય્યા તૈયાર કરે. તે પણ ઈચ્છે કે (સૂનારને પ્રથમ પ્રહરમાં ઉઠાડવો છે, તો) સૂનારો પ્રથમ પ્રહા૨માં ઉઠે, અથવા બીજા, ત્રીજા, ચોથા પ્રહરમાં ઉઠે, અથવા સૂતો જ રહે. ચોથો શ્રાવક કોશાધ્યક્ષ હતો. આ કોશાધ્યક્ષ પાસે એવા પ્રકારની કળા હતી (કે જો તે ઈચ્છે કે ભંડા૨માં પ્રવેશેલાને કશું દેખાય નહીં તો) ભંડારમાં પ્રવેશેલો કશું જોઈ શકે નહીં. ચારે શ્રાવકોના આ પ્રમાણેના ગુણો ७०. मृतश्च सोपारके रथकारस्य दास्यां ब्राह्मणेन दासचेटो जातः, स च मूकभावेन तिष्ठति मा 25 ज्ञायिषि इति, रथकार आत्मनः पुत्रान् शिक्षयति, ते मन्दबुद्धयो न गृह्णन्ति, दासेन सर्वं गृहीतं, रथकारो मृतः, राज्ञा दासाय सर्वं दत्तं यत्तस्य गृहस्य सारम् । इतश्चोज्जयिन्यां राजा श्रावकः, तस्य चत्वारः श्रावकाः-एको महानसिकः स पचति, यदि रोचते जिमितमात्रेण जीर्यति, अथवा यामेन द्वाभ्यां त्रिभिश्चतुर्भिः पञ्चमिः, यदि रोचते नैव जीर्यति, द्वितीयोऽभ्यङ्गयति, स तैलस्य कुडवं २ शरीरे प्रवेशयति तदेव निष्काशयति, तृतीयः शय्यां रचयति, यदि रोचते प्रथमे यामे विबुध्यते अथवा द्वितीये तृतीये चतुर्थे, अथवा स्वपित्येव, चतुर्थः श्रीगृहिकस्तादृशं श्रीगृहं 30 Page #120 -------------------------------------------------------------------------- ________________ શિલ્યસિદ્ધને વિશે કોકાશનું દષ્ટાન્ત (નિ. ૯૩૦) ૧૧૧ कओ जहा अइगओ न किंचि पेच्छइ, एए गुणा तेसिं, सो य राया अपुत्तो निविण्णकामभोगो पव्वज्जोवायं चिंतेतो अच्छइ । इओ य पाडलिपुत्ते णयरे जियसत्तू राया, सो य तस्स णयरिं रोहेइ, एत्यंतरंमि य तस्स रण्णो पुवकयकम्मपरिणइवसेण गाढं सूलमुप्पण्णं, तओऽणेण भत्तं पच्चक्खायं, देवलोयं गओ, णागरगेहि य से णयरी दिन्ना, सावया सद्दाविया पुच्छइ-किंकम्मया ?, भंडारिएण पवेसिओ, किंचिवि न पेच्छइ, अण्णेण दारेण दरिसियं, सेज्जावालेण एरिसा सेज्जा कया जेण 5 मुहुत्ते मुहुत्ते उडेइ, सूएण एरिसं भत्तं कयं जेणं वेलं वेलं जेमेइ, अब्भंगएण एक्कओ पायाओ तेल्लं ण णीणियं, जो मम सरिसो सो नीणेउ, चत्तारिवि पव्वइया, सो तेण तेल्लेण डझंतो कालओ जाओ, कागवन्नो नामं जायं । इओ य सोपारए दुब्भिक्खं जायं, सो कोक्कासो उज्जेणिं गओ, હતા. રાજા પુત્ર વિનાનો, કામભોગોથી ઉદાસીન બનેલો પ્રવ્રજ્યાના ઉપાયને વિચારતો કાળ પસાર કરે છે. આ બાજુ પાટલીપુત્ર નગરમાં જિતશત્રુ રાજા હતો. તે આ રાજાની ઉજ્જયિની નગરીને 10 ઘેરી લે છે. તે દરમિયાન ઉજ્જયિની નગરીના રાજાને પૂર્વકૃત કર્મનો ઉદય થતાં મરણાંત શૂળ ઉત્પન્ન થાય છે. તેથી તે રાજા અનશન કરે છે. મરીને તે દવલોકમાં ગયો. નગરજનોએ જિતશત્રુ રાજાને નગરી સોંપી દીધી. ચાર શ્રાવકોને બોલાવીને રાજા પૂછે છે – “તમે કયું કામ કરો છો ?” ભંડારી ધનભંડારમાં રાજાને લઈ ગયો, પરંતુ રાજાને કંઈ દેખાતું નથી. ત્યારપછી અન્ય દરવાજા द्वा२. पनाह हेाऽयु. (म, भंडारा पोतानी x हेमी.) 15 - શય્યાપાલકે એવી શય્યા તૈયાર કરી કે જેથી રાજા મુહૂર્ત મુહૂર્વે ઊઠી જાય છે. રસોઈયાએ એવું ભોજન બનાવ્યું કે જેથી રાજા થોડી થોડી વારે જમે છે. તેલમાલિશ કરનારાએ (તેલમાલિશ કર્યા પછી) એક પગમાંથી તેલ કાઢ્યું નહીં અને કહ્યું – “જે મારા જેવો હોય તે કાઢી બતાવે.” ચારે શ્રાવકોએ દીક્ષા લીધી. જિતશત્રુ રાજા તે તેલની ગરમીથી બળતો તેનું શરીર કાળું પડી आयुं अने, तेन 3gl' नाम ५.यु. આ બાજુ સીપારક નગરમાં દુકાળ ઉત્પન્ન થયો. તેથી કોકાશ (દાસીપુત્ર) ઉજ્જયિની નગરીમાં ગયો. “રાજાને (મારી કળા) કેવી રીતે જણાવું એવા વિચારથી તેણે યંત્રમય કબૂતરો - ७१. कृतं यथाऽतिगतो न किञ्चित्पश्यति, एते गुणास्तेषां, स च राजाऽपुत्रो निविण्णकामभोगः प्रव्रज्योपायं चिन्तयन् तिष्ठति । इतश्च पाटलीपुत्र नगरे जितशत्रू राजा, स च तस्य नगरी रुणद्धि, अत्रान्तरे च तस्य राज्ञः पूर्वकर्मपरिणतिवशेन गाढं शूलमुत्पन्नं, ततोऽनेन भक्तं प्रत्याख्यातं देवलोकं गतः, नागरैश्च 25 तस्मै नगरी दत्ता, श्रावकाः शब्दिताः, पृच्छन्ति-किंकर्मकाः ?, भाण्डागारिकेण प्रवेशितः, किञ्चिदपि न पश्यति, अन्येन द्वारा दर्शितं, शय्यापालकेनेदृशी शय्या कृता येन मुहूर्ते मुहूर्ते उत्तिष्ठति, सूदेनेदृशं भक्तं कृतं येन वारं वारं जेमति, अभ्यङ्गकेनैकस्मात् पदस्तैलं न निष्काशितं यो मम सदृशः सं निष्काशयतु, चत्वारोऽपि प्रवजिताः, स तेन तैलेन दह्यमानः कृष्णो जातः, काकवर्णो नाम जातम् । इतश्च सोपारके दुर्भिक्षं जातं, स कोकाश उज्जयिनी गतः, 30 20 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ खावश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) याणं किह जाणावेमित्ति कवोतेहिं गंधसालिं अवहरड़, कोट्ठागारिएहिं कहियं, मग्गिएण दिट्ठो आणीओ, रण्णा णाओ, वित्ती दिन्ना तेणागासगामी खीलियापओगनिम्माओ गरुडो कओ, सो य राया तेण कोक्कासेण देवीए य सम्मं तेण गरुडेण णहमग्गे हिंडइ, जो ण णमइ तं भणइ–अहं आगासेण आगंतूण मारेमि, ते सव्वे आणाविया, तं देविं सेसियाओ देवीओ पुच्छंति - जा 5 खीलियाए नियत्तइ जंतं, एगाए वच्चंतस्स इस्साए णियत्तणखीलिया गहिया, तओ णियत्तणवेलाए णायं णणियत्तइ, तओ उद्दामं गच्छंतस्स कलिंगे असिलयाए पंखा भग्गा, पंखाविगलोत्ति पडिओ, तओ तस्ससंघायणाणिमित्तं उवगरणट्ठा कोक्कासो णयरं गओ, तत्थ रहकारो रहं निम्मवेइ, एक्कं चक्कं निम्मवियं एगस्स सव्वं घडियल्लयं किंचि २ नवि, ता सो ताणि उवग़रणाणि मग्गड़, દ્વારા (ધાન્યભંડારમાંથી) સુગંધી દ્રવ્યો ચોરવાનું ચાલુ કર્યું. ચોરીની વાત કોઠાગારોએ રાજાને કરી. 10 (રાજાએ ચોર પકડવાની આજ્ઞા આપી.) તપાસ કરતા કોકાશ દેખાયો અને તેને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ (તેની કળા જોવા દ્વારા) કોકાશને ઓળખ્યો. પગાર નક્કી કર્યો. કોકાશે ખીલીઓના પ્રયોગથી આકાશગામી ગરુડ બનાવ્યો. રાજા કોકાશ અને પોતાની રાણી સાથે તે ગરુડમાં બેસી આકાશમાર્ગે ફરે છે. જે રાજાને નમસ્કાર કરતું નથી, તેને રાજા કહે છે—‘હું આકાશથી નીચે આવીને તને મારી 15 नांजीश.' सर्व नगर४नो पोतानी आज्ञामां राया. शेष राशीखो (ईर्ष्याथी प्रेरांर्धने) ते हेवीने પૂછે છે—‘કઈ ખીલીથી યંત્ર પાછું ફરે છે ?' (ભોળા ભાવથી દેવીએ જણાવી દીધું.) તેમાં એક રાણીએ ઈર્ષ્યાથી જતા એવા તે ગરુડયંત્રમાંથી પાછા ફરવા માટેની ખીલી કાઢી નાંખી. જ્યારે પાછા ફરતા હતા ત્યારે જણાયું કે પાછા ફરવા માટેની ખીલી નથી, તેથી ગરુડયંત્ર પાછું ફરતું. નથી. કોઈપણ જાતના નિયંત્રણ વિના જતા ગરુડયંત્રને પાંખો કલિંગદેશમાં તલવારની ધાર જેવી 20 વૃક્ષ લતા સાથે અથડાતા ભાંગી ગઈ. પાંખ વિનાનો થવાથી તે ગરુડ નીચે પડ્યો. પાંખોના જોડાણ માટેના ઉપકરણો લેવા કોકાશ નગરમાં ગયો. ત્યાં એક રથકાર રથ બનાવી રહ્યો હોય છે. એક પૈડું બનાવી દીધું હતું, બીજાનું ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું હતું, થોડુંક જ બાકી હતું. તેવામાં કોકાશ તે ઉપકરણોને માંગે છે. રથકારે ७२. राजानं कथं ज्ञापयामीति कपोतैर्गन्धशालीनपहरति कोष्ठागारिकैः कथितं मार्गयद्भिर्दृष्ट 25 आनीतः, राज्ञा ज्ञातो, वृत्तिर्दत्ता, तेनाकाशगामी कीलिकाप्रयोगनिर्मितो गरुडः कृतः, स च राजा तेन कोकाशेन देव्या च समं तेन गरुडेन नभोमार्गे हिण्डते, यो न नमति तं भणति अहमाकाशेनागत्य मारयिष्यामि, ते सर्वे आज्ञापिताः, तां देवीं शेषा देव्यः पृच्छन्ति-यया कीलिकया निवर्त्यते यन्त्रम्, एकया व्रजत ईर्ष्यया निवर्त्तनकीलिका गृहीता, ततो निवर्त्तनवेलायां ज्ञातं न निवर्त्तते, ततं उद्दामं गच्छतः कलिङ्गेऽसिलतया पक्षौ भग्नौ पक्षविकल इति पतितः, ततस्तत्संघातनानिमित्तमुपकरणार्थं कोकाशो नगरं 30 गतः, तत्र रथकारो रथं निर्मिमीते, एकं चक्रं निर्मितं, एकस्य सर्वं, घटितं किञ्चित्किञ्चिन्नैव, ततः स तानि उपकरणानि मार्गयति, Page #122 -------------------------------------------------------------------------- ________________ શિલ્યસિદ્ધને વિશે કોકાશનું દષ્ટાન્ત (નિ. ૯૩૦) ૧૧૩ तेण भणियं-जाव घराओ आणेमि, राउलाओ न लब्भन्ति निक्कालेउं, सो गओ, इमेण तं संघाइयं, उद्धं कयं जाइ, अप्फिडियं नियत्तं पच्छओमुहं जाइ, ठियंपि न पडइ, इपरस्सऽच्चयं जाइ, अप्फिडियं पडइ, सो आगओ पेच्छइ निम्मायं, अक्खेवेण गंतूण रण्णो कहेइ, जहा-कोक्कासो आगओत्ति, जस्स बलेणं कागवण्णेण सव्वे रायाणो वसमाणीया, ततो गहिओ, तेण हम्मंतेण अक्खायं, गहिओ सह देवीए, भत्तं वारियं, नागरएहिं अजसभीएहि कागपिंडी पवत्तिया, कोक्कासो 5 भणिओ-मम सयपुत्तस्स सत्तभूमियं पासायं करेहि, मम य मज्झे, तो सव्वे रायाणो आणवेस्सामि, तेण निम्मिओ, कागवण्णपुत्तस्स लेहं पेसियं, एहि जाव अहं एए मारेमि, तो तुमं मायापित्तं ममं च मोएहिसित्ति दिवसो दिनो, पासायं सपुत्तओ राया विलइओ, खीलिया आहया, संपुडो जाओ, કહ્યું–‘હું ઘરેથી લઈને આવું, (કારણ કે) રાજકુળમાંથી લાવવું શક્ય નથી.” તે ઘર તરફ ગયો. આ બાજુ રથકાર જે પૈડું બનાવતા–બનાવતા ગયો હતો, તે પૈડું કોકાશે સંપૂર્ણ બનાવી દીધું. 10 (તે કેવું બનાવ્યું હતું ? તે કહે છે.) જો તે ચક્રને ઉંચુ કરી ફેંકવામાં આવે તો ઘણે દૂર સુધી તે જાય. આગળ કોઈની સાથે અથડાતા તે જ્યાંથી ફેંક્યું હોય, તે સ્થાને પ્રતિમુખ પાછું આવી જાય. ઊભું રાખો તો પણ નીચે પડે નહીં. જયારે બીજા રથકારનું બનાવેલું ચક્ર દૂર સુધી જાય, પરંતુ અથડાતા ત્યાં જ નીચે પડી જાય (પણ પાછું ફરે નહીં.) તે રથકાર પાછો આવ્યો ત્યારે ચક્ર બની ગયેલું જોયું. તરત જ તેણે જઈને નગરના રાજાને 15 કહ્યું કે– કોકાશ આવેલો છે કે જેના બળથી કાકવર્ણ નામના રાજાએ સર્વ રાજાઓને પોતાને વશ કર્યા હતા.” કોકાશને પકડી લીધો. માર મારતા તેણે કહી દીધું. તેથી આ રાજાએ રાણી સાથે પેલા રાજાને પકડી લીધો. ખાવાનું આપવાનું બંધ કર્યું. અપયશથી ડરેલા નગરજનોએ કાગડાઓને ભોજન આપવાનું ચાલુ કર્યું. કોકશને કહ્યું – “મારા એકસો પુત્રો માટે તું સાતમાળવાળો મહેલ તૈયાર કર, અને મારું સ્થાન વચ્ચે રાખજે, ત્યારપછી સર્વ રાજાઓને હું મારા વશમાં લાવીશ.” 20 કોકાશે મહેલ બનાવ્યો. બીજી બાજુ કોકાશે કાકવર્ણ રાજાના પુત્રને (ગુપ્ત રીતે) પત્ર મોકલ્યો કે “(સૈન્ય સહિત) તું અહીં આવે, જેથી (તારી મદદ લઈને) હું આ (વિરોધી) રાજા વિગેરેને મારી નાખું, પછી તું માતાપિતા અને મને છોડાવજે.” દિવસ આપ્યો. (અર્થાત ચોક્કસ દિવસે અહીં આવવા માટે પુત્રને કોકાશે જણાવી દીધું.) રાજા પોતાના પુત્રો સાથે પ્રાસાદમાં રહ્યો. (કોકાશે યુક્તિવડે) ખીલીઓ કાઢી નાંખી. મહેલ ઢગલો થઈ તૂટી ગયો. પુત્ર સાથે રાજા મૃત્યુ પામ્યો. 25 ७३. तेन भणितम्-यावद् गृहाद् आनयामि, राजकुलात् न लभ्यन्ते निष्काशयितुं, स गतः, अनेन तत्संघटितम्, ऊर्ध्वं कृतं याति, आस्फोटितं निवृत्तं पश्चान्मुखं याति, स्थितमपि (स्थापितमपि) न पतति, . इतरस्यात्ययं याति, आस्फोटितं पतति, स आगतः पश्यति निर्मितम्, अक्षेपेण गत्वा राज्ञे कथयति, यथा- . कोकाश आगत इति, यस्य बलेन काकवर्णेन सर्वे राजानो वशमानीताः, ततो गृहीतः, तेन हन्यमानेनाख्यातं, गृहीतः सह देव्या, भक्तं वारितं, नागरैरयशोभीतैः काकपिण्डिका प्रवर्त्तिता, कोकाशो भणितः-मम शतस्य 30 पुत्राणां सप्तभौमं प्रासादं कुरु, मम च मध्ये, ततः सर्वान् राज्ञ आनाययिष्यामि, तेन निर्मितः, काकवर्णपुत्राय लेखः प्रेषितः, एहि यावदहमेतान् मारयामि, ततस्त्वं मातापितरं मां च मोचयेरिति दिवसो दत्तः, प्रासादं सपुत्रो राजा विलग्नः, कीलिकाऽऽहता, संपुटो जातः, Page #123 -------------------------------------------------------------------------- ________________ 5 10 ૧૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) ओ सपुत्तओ, कागवण्णपुत्तेण तं सव्वं णयरं गहियं, मायापित्तं कोक्कासो य मोयावियाणि । एसेवंविहो सिप्पसिद्धोत्ति । विज्जाण चक्कवट्टी विज्जासिद्धो स जस्स वेगावि । सिज्झिज्ज महाविज्जा विज्जासिद्धऽज्जखउडुव्व ॥९३२॥ व्याख्या : 'विद्यानां' सर्वासामधिपतिः चक्रवर्ती 'विद्यासिद्ध' इति विद्यासु सिद्धो विद्यासिद्ध કાકવર્ણના પુત્રે તે સર્વ નગર ગ્રહણ કર્યું. માતાપિતા અને કોકાશને છોડાવ્યા. આવા પ્રકારના 15 શિલ્પસિદ્ધ હોય છે. અવતરણિકા : હવે વિદ્યાદિસિદ્ધનું પ્રતિપાદન કરતા નિર્યુક્તિકાર પ્રથમ વિદ્યાદિનું સ્વરૂપ જ પ્રતિપાદન કરે છે ગાથાર્થ : વિદ્યા સ્ત્રી કહેવાયેલી છે, મંત્ર પુરુષ કહેવાયેલો છે. આ પ્રમાણે વિદ્યા અને મંત્રનો ભેદ છે. અથવા સાધનાસહિતની વિદ્યા અને સાધનારહિત મંત્ર જાણવો. 20 साम्प्रतं विद्यादिसिद्धं प्रतिपादयन्नादौ तावत् स्वरूपमेव प्रतिपादयतिइत्थी विज्जाऽभिहिया पुरिसो मंतुति तव्विसेसोयं । विज्जा ससाहणा वा साहणरहिओ अ मंतुति ॥९३१ ॥ व्याख्या : स्त्री विद्याऽभिहितो पुरुषो मन्त्र इति तद्विशेषोऽयं, तत्र 'विद्य लाभे' 'विद सत्तायां' वा, अस्य विद्येति भवति, 'मैन्त्र गुप्तिभाषणे' अस्य मन्त्र इति भवति, एतदुक्तं भवति यत्र मन्त्रे देवता स्त्री सा विद्या, अम्बकुष्माण्ड्यादि, यत्र तु देवता पुरुषः स मन्त्रः, यथा विद्याराजः, हरिणेगमेषिरित्यादि, विद्या ससाधना वा साधनरहितश्च मन्त्र इति साबरादिमन्त्रवदिति गाथार्थः ॥९३१॥ साम्प्रतं विद्यासिद्धं सनिदर्शनमुपदर्शयन्नाह ટીકાર્થ : વિદ્યા સ્ત્રી કહેવાયેલી છે. મંત્ર પુરુષ કહેવાયેલો છે. આ પ્રમાણે બંનેમાં ભેદ જાણવો. તેમાં વિત્ (છઠ્ઠા ગણનો) ધાતુ ‘મેળવવું' અર્થમાં છે. અથવા ષિટ્ (૪થા ગણનો) ધાતુ ‘વિદ્યમાન હોવું’ અર્થમાં છે. આ વિદ્ધાતુથી વિદ્યા શબ્દ થાય છે. ‘મંત્ર’ ધાતુ ‘એકાન્તમાં મંત્રણા કરવી' અર્થમાં છે. આ ધાતુથી મંત્ર શબ્દ થાય છે. ભાવાર્થ અહીં આ પ્રમાણે છે કે— ‘જે મંત્રની અધિષ્ઠાયિકા દેવી હોય તે અંબ, કુષ્માંડી વગેરે વિદ્યા જાણવી. જે મંત્રનો અધિષ્ઠાયક 25 દેવ હોય તે વિદ્યારાજ, હરિêગમેષિ વગેરે મંત્ર જાણવો. અથવા જેમાં સાધના કરવી પડે તે વિદ્યા અને સાધના વિનાનો મંત્ર જાણવો, જેમ કે સાબરાદિ મંત્ર. ૯૩૧॥ અવતરણિકા : હવે ઉદાહરણ સહિત વિદ્યાસિદ્ધને બતાવતા નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : વિદ્યાઓનો અધિપતિ એ વિદ્યાસિદ્ધ જાણવો અથવા જેને એક પણ મહાવિદ્યા સિદ્ધ થઈ હોય તે ખપુટાચાર્યની જેમ વિદ્યાસિદ્ધ જાણવો. ટીકાર્થ : સર્વ વિદ્યાઓનો ચક્રવર્તી એટલે કે અધિપતિ (જે હોય તે) વિદ્યાસિદ્ધ જાણવો. 30 ७४. मृतश्च सपुत्रः, काकवर्णपुत्रेण तत् सर्वं नगरं गृहीतं मातापितरौ कोकाशश्च मोचिताः । एष एवंविधः शिल्पसिद्ध इति । ★ मन्त्रि गुप्त० इति मुद्रिते, मन्त्र गुप्त० इति प्रत्य. । Page #124 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાસિદ્ધને વિશે આર્યખપુરાચાર્યનું દષ્ટાન્ત (નિ. ૯૭૨) ૧૧૫ इति, यस्य वैकाऽपि सिद्धयेत् 'महाविद्या' महापुरुषदत्तादिरूपा स विद्यासिद्धः, सातिशयत्वात्, क इव?-आर्यखपुटवदिति गाथाक्षरार्थः ॥९३२॥ भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-विज्जासिद्धा अज्जखउडा आयरिया, तेसिं च बालो भाईणिज्जो, तेण तेसिं पासओ विज्जा कन्नाहाडिया, विज्जासिद्धस्स य णमोक्कारेणावि किर विज्जाओ हवंति, सो विज्जाचक्कवट्टी तं भाइणेज्जं भरुकच्छे साहुसगासे ठवेऊण गुडसत्थं णयरं गओ, तत्थ किर परिव्वायओ साहूर्हि वाए 5 पराजिओ अद्धितीए कालगओ तंमि गुडसत्थे णयरे वडकरओ वाणमंतरो जाओ, तेण तत्थ साधुणो सव्वे पारद्धा, तण्णिमित्तं अज्जखउडा तत्थ गया, तेण गंतूण तस्स कण्णेसु उवाहणाओ ओलइयाओ, देवकुलिओ आगओ पेच्छइ, गओ, जणं घेत्तूण आगओ, जओ जओ उग्घाडिज्जति અહીં વિદ્યાઓમાં સિદ્ધ તે વિદ્યાસિદ્ધ એ પ્રમાણે સમાસ જાણવો અથવા જેને એક પણ મહાપુરુષદત્તાધિરૂપ મહાવિદ્યા સિદ્ધ થાય તે વિદ્યાસિદ્ધ, કારણ કે તે વિદ્યાથી તે વ્યક્તિ અતિશયથી 10 યુક્ત થાય છે. કોની જેમ? – આર્યખપુટની જેમ. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ૯૩રા ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે – , , વિદ્યાસિદ્ધ-આર્યખપુટાચાર્ય કિ. આર્યખપુટાચાર્ય વિદ્યાસિદ્ધ હતા. તેમનો ભાણિયો બાળ હતો. તેણે આચાર્ય પાસેથી સાંભળી–સાંભળીને વિદ્યાઓ પ્રાપ્ત કરી. (કોઈને અહીં શંકા થાય કે આ રીતે તેમની પાસેથી 15 સાંભળવા માત્રથી વિદ્યાઓ પ્રાપ્ત શી રીતે થાય? સાધના તો કરવી જ પડે ને? તેના જવાબમાં આગળ જણાવે છે કે, વિદ્યાસિદ્ધને નમસ્કાર કરવાથી પણ વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. તે વિદ્યાના અધિપતિ આર્યખપુટાચાર્ય ભાણિયાને ભરૂચમાં સાધુઓ પાસે રાખીને પોતે ગુડશસ્ત્ર નગરમાં ગયા. ત્યાં એક પરિવ્રાજક સાધુઓ સાથે વાદમાં પરાજય પામતા અવૃતિથી મૃત્યુ પામી તે જ ગુડશસ્ત્ર નગરમાં મોટા હાથવાળો વ્યંતર થયો. તેણે ત્યાં સર્વ સાધુઓ ઉપર (ઉપસર્ગો કરવાનું) ચાલુ કર્યું. 20 તેને રોકવા માટે આર્યખપુટાચાર્ય ત્યાં ગયા. - આચાર્યે તે વ્યંતરના મંદિરમાં જઈને વ્યંતરની પ્રતિમાના કાનો ઉપર જૂતા લટકાવ્યા. મંદિરમાં આવેલા પૂજારીએ જૂતા લટકાવેલાં જોયા. તે ગામમાં ગયો, લોકોને લઈને પાછો આવ્યો. જેમ જેમ (મંદિરનો દરવાજો) ઉઘાડે છે, તેમ તેમ પ્રતિમાનો પાછલો નીચેનો ભાગ (દેખાય છે.) . ७५. विद्यासिद्धा आर्यखपुटा आचार्याः, तेषां च बालो भागिनेयः, तेन तेषां पार्वात् विद्या 25 कर्णाहता, विद्यासिद्धस्य च नमस्कारेणापि किल विद्या भवन्ति, स विद्याचक्रवर्ती तं भागिनेयं भृगुकच्छे. साधुसकाशे स्थापयित्वा गुडशस्त्रं नगरं गतः, तत्र किल परिव्राजकः साधुभिर्वादे पराजितोऽधृत्याः कालगतः तस्मिन् गुडशस्त्रे नगरे बृहत्करो व्यन्तरो जातः, तेन तत्र साधवः सर्वे प्रारब्धाः (उपसर्गयितुं), तन्निमित्तमार्यखपुटास्तत्र गताः, तेन गत्वा तस्य कर्णयोरुपानहाववलगितौ, देवकुलिक आगतः पश्यति, गतः, जनं गृहीत्वाऽऽगतः, यतो यत उद्घाट्यते 30 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तओ तओ अहिट्ठाणं [दीसँइ, ] रण्णो कहियं, तेणवि दिटुं, कट्ठलट्ठीहिं पहओ सो अंतेउरे संकामेइ, मुक्को, पट्ठियओ वडकरओ, अन्नाणि य वाणमंतराणि पच्छओ उप्फिडंताणि भमंति, लोगो पायपडिओ विन्नवेइ-मुयाहित्ति, तस्स देवकुले महाविस्संदा दोन्नि महइमहालियाओ पाहाणमईओ दोणीओ, ताओ सो वाणमंतराणि य खडखडाविंताणि पच्छओ हिंडंति, जणेण विन्नविओ, सो वाणमंतराणि य 5 मुक्काणि, ताओ दोणीओ दोण्णिवि आरओ आणेत्ता छड्डियाणि, जो मम सरिसो आणेहित्ति मुक्काओ । सो य से भाइणिज्जो आहारगेहीए भरुयकच्छे तच्चणिओ जाओ, तस्स विज्जापहावेण पत्ताणि आगासेणं उवासगाणं घरेसु भरियाणिं एंति, लोगो बहुओ तम्मुहो जाओ, संघेण अज्जखउडाण पेसियं, आगआ, अक्खायं एरिसी अकिरिया उद्वितत्ति, तेसिं कप्पराणं अग्गतो मत्तओ લોકોએ રાજાને વાત કરી. રાજાએ પણ આવીને જોયું. રાજપુરુષો લાકડીઓ વડે આચાર્યને મારે 10 छे. आयार्यने ५तो महा२. अंत:पुरम संभे छे. (अर्थात् आयायन से प्रहार ५ छे, ते અંતઃપુરમાં રહેલી રાણીઓને વાગે છે, તેથી આચાર્યને છોડી મૂક્યા, એવામાં મોટા હાથવાળો (બૃહત્કર) વ્યંતર(અર્થાત્ તેની પ્રતિમા) ચાલવા લાગ્યો. તેની પાછળ બીજા વ્યંતરો પણ છૂટા પડેલા (અર્થાતુ છૂટી પડેલી પ્રતિમાઓ) ભમવા લાગે છે. લોકો આચાર્યના પગમાં પડીને વિનંતી ४२ छ - 'छो30 al.' ते. हिरमा पाषामयीले भोटी दुमी ती. ते मे दुभो, पृ.४२ 15 અને અન્ય વ્યંતરો ખડખડ અવાજ કરતા આચાર્યની પાછળ ફરવા લાગ્યા. લોકોએ ફરી આચાર્યને વિનંતી કરી, એટલે બૃહત્કર અને બીજા વ્યંતરોને આચાર્યે છોડ્યા. ત્યારપછી ઘણે દૂર જઈ તે બે કુંડીઓને પણ છોડી દીધી કે–“જે મારા જેવો હશે તે લાવશે.' (અર્થાત્ જે મારા જેવો હશે, ते मा मोने स्वस्थाने पावशे मेम सम रस्त। ७५२ छोडी भू-इति मलयगिरिवृत्तौ) આચાર્યનો ભાણિયો આહારની આસક્તિને કારણે ભરૂચમાં બૌદ્ધધર્મી બની ગયો. તેના 20 પાત્રાઓ ઉપાસકોના ઘરોમાંથી ભરાઈને વિદ્યા પ્રભાવે આકાશમાર્ગે પાછા આવે છે. ઘણા લોકો તેના તરફ આકર્ષાયા. સંઘે આર્યખપુટને સમાચાર મોકલ્યા. તેઓ ત્યાં આવ્યા. સંઘે વાત કરી કે-“આ રીતે ખોટી અક્રિયા ઊભી થઈ છે. તે પાત્રાઓ જયારે આકાશમાર્ગે જાય ત્યારે તેની આગળ એક પાત્રુ જાય, જે વસ્ત્રવડે ઢંકાયેલું જાય છે. તે પાત્રાના મધ્યમાં રહેલી કઢાઈ (કોઈ __७६. ततस्ततोऽधिष्ठानं [दृश्यते ], राज्ञे कथितं, तेनापि दृष्टं, काष्ठयष्टिभिः प्रहतः, सोऽन्तःपुरे 25 सक्रमयति, मुक्तः, प्रस्थितः, बृहत्करोऽन्ये च व्यन्तराः पृष्ठत उत्स्फिटन्तो भ्राम्यन्ति, लोकः पादपतितो विज्ञपयति-मुञ्चेति, तस्य देवकुले महाविस्यन्दे द्वे द्रोण्यावतिमहत्यौ पाषाणमय्यौ, ते स व्यन्तराश्च खटत्कारं कुर्वन्तः पश्चात् हिण्डन्ते, जनेन विज्ञप्तः, स व्यन्तराश्च मुक्ताः, ते द्रोण्यौ द्वे अपि अर्वाक् आनीय त्यक्ते, यो मम सदृश आनेष्यतीति मुक्ते । स च तस्य भागिनेय आहारगृद्धया भृगुकच्छे तच्चनीको जातः, तस्य विद्याप्रभावेण पात्राणि आकाशेनोपासकानां गृहेषु भृतान्यायान्ति, लोको बहुस्तन्मुखो 30 जातः, संघेनार्यखपुटेभ्यः प्रेषितम्, आगताः, आख्यातम्-एतादृशी अक्रियोत्थितेति, तेषां कर्पराणामग्रतो मात्रकः * मलयगिरिवृत्तौ । Page #126 -------------------------------------------------------------------------- ________________ 15 મંત્રસિદ્ધનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૩) ૧૧૭ 'सो तेण वत्थेण उच्छाइयओ जाइ, टोप्परिया गया, सव्वपवरे आसणे ठिया, अन्नत्थ कयाइ एइ, भरिया २ आगया, आयरिएहिं अंतरा आगासे पहाणो ठविओ, सव्वाणि भिण्णाणि, सो चेल्लओ भीओ नट्ठो, आयरिया तत्थ गता, तच्चणिया भणंति-एहि बुद्धस्स पाए पैडाहित्ति, आयरिया भणंति-एहि पुत्ता ! सुद्धोदणसुता वंद मम, बुद्धो निग्गओ, पाएसु पडिओ, तत्थ थूभो बारे, सोऽवि भणिओ-एहि पाएहिं पडाहित्ति पडिओ, उद्धेहित्ति भणिओ अद्धोणओ ठिओ, एवं चेव अच्छहित्ति 5 भणिओ ट्ठिओ पासल्लिओ, नियंठणामिओ नामेण सो जाओ। एस एवंविहो विज्जासिद्धोत्ति ॥ साम्प्रतं मन्त्रसिद्धं सनिदर्शनमेवोपदर्शयति साहीणसव्वमंतो बहुमंतो वा पहाणमंतो वा । नेओ स मंतसिद्धो खंभागरिसुव्व साइसओ ॥९३३॥ . व्याख्या : स्वाधीनसर्वमन्त्रो बहुमन्त्री वा मन्त्रेषु सिद्धो मन्त्रसिद्धः, प्रधानमन्त्रो वेति 10 એક ઉપાસકના ઘરે) ગઈ. ઉપાસકે સર્વશ્રેષ્ઠ આસન ઉપર કઢાઈને સ્થાપી. જો ઉપાસક કઢાઈનો આદર કરે નહીં તો તે ભક્તપાનાદિ લીધા વિના જ પાછી આવી જાય. (એવો તેનો અતિશય હતો.) પાત્રો ભરાઈને પાછા આવે છે ત્યારે આચાર્યો વચ્ચે જ આકાશમાં એક મોટો પાષાણ સ્થાપિત કર્યો. બધા જ પાત્રાઓ અથડાતા ભાંગી ગયા. તે બાળ સાધુ (આ જોઈને) ડર્યો અને ભાગી गयो. मायार्थ बौद्धो पासे या. . - मौद्धो मायाने धु-भाव, बुद्धन। ५गम ५७.' मायार्थ : - पुत्री ! मौद्धो ! भावो, भने वहन रो, जुद्धनी प्रतिमा नीजी, ५मा ५ी. त्या ६२वा से पूतणु तुं. तेने ५९॥ मायार्थ ह्यु-भाव, ५मा ५७.' ते पूतj ५गमा ५ऽयु. मी था', मुं थयु, અને કંઈક નમીને તે પૂતળું ઊભું રહ્યું. “આ જ પ્રમાણે ઊભો રહેજે.” એમ કહેતા તે બાજુમાં भावाने मुं २j, भने तेनु नाम निथनामित (निथ नभायेसो) ५ऽयु. मावा ५२नो 20 વિદ્યાસિદ્ધ હોય છે. અવતરણિકા: હવે ઉદાહરણ સહિત મંત્રસિદ્ધને બતાવતા નિર્યુક્તિકારશ્રી કહે છે કે थार्थ : 2ीर्थ प्रमाणे को. ટીકાર્થ : મંત્રોમાં જ સિદ્ધ તે મંત્રસિદ્ધ . (એ પ્રમાણે સમાસ જાણવો.) સ્વાધીન છે સર્વ મંત્રો જેને તેવો અથવા બહુમત્રોવાળો અથવા પ્રધાનમંત્રોવાળો અથવા પ્રધાન એવા એક મંત્રવાળો 25 - ७७. स तेन वस्त्रेणाच्छादितो याति, टोप्परिका गता, सर्वप्रवरे आसने स्थिता, अन्यत्र कदाचिदायाति, भृतानि २ आगतानि, आचार्यैरन्तराऽऽकाशे पाषाणः स्थापितः, सर्वाणि भिन्नानि, स क्षुल्लकः (शिष्यः) भीतो नष्टः, आचार्यास्तत्र गताः, तच्चनीका भणन्ति-आयात बुद्धस्य पादयोः पततेति, आचार्या भणन्तिआयाहि पुत्र ! शुद्धोदनसुत ! वन्दस्व मां, बुद्धो निर्गतः, पादयोः पतितः, तत्र स्तूप द्वारे, सोऽपि भणित:एहि पादयोः पतेति पतितः, उत्तिष्ठेति भणितः अर्धावनतः स्थितः, एवमेव तिष्ठेति भणित: स्थित 30 पाविनतो, निर्ग्रन्थनामित इति नाम्ना स जातः । एष एवंविधो विद्यासिद्ध इति । ★ पडिहित्ति मुद्रिते। + दारे मुद्रिते । Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) प्रधानैकमन्त्रो वेति ज्ञेयः स मन्त्रसिद्धः, क इव ?-स्तम्भाकर्षवत् सातिशय इति गाथाक्षरार्थः ॥९३३॥ _____ भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-एँगेमि णयरे उक्किट्ठसरीरा रण्णा विसयलोलुगेण संजती गहिया, संघसमवाए कते एगेण मंतसिद्धेण रायंगणे खंभा अच्छंति ते अभिमंतिया, 5 आगासेणं उप्पाइया खडखडिंति, पासायखंभावि य चलिया, भीएण मुक्का, संघो खामिओ । एसेवंविहो मंतसिद्धोत्ति भण्णइ ॥ साम्प्रतं सदृष्टान्तं योगसिद्धं प्रतिपिपादयिधुरिदमाह सव्वेवि दव्वजोगा परमच्छेरयफलाऽहवेगोऽवि । जस्सेह हुज्ज सिद्धो स जोगसिद्धो जहा समिओ ॥९३४॥ व्याख्याः सर्वेऽपि' कार्येन द्रव्ययोगाः 'परमाश्चर्यफला परमाद्भुतकार्याः, अथवैकोऽपि यस्येह भवेत् सिद्धः स योगसिद्धः, योगेषु योगे वा सिद्धो योगसिद्ध इति, सातिशय एव, यथा समिता इति गाथाक्षरार्थः ॥९३४॥ भावार्थः कथानकगम्यः, तच्चेदम्-आभीरविसए कण्णाए बेन्नाए य જે હોય તે મંત્રસિદ્ધ કહેવાય છે. કોની જેમ ?-સ્તંભના આકર્ષની જેમ, આ મંત્રસિદ્ધ પ્રભાવશાળી હોય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ૯૩૭ll ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે15 * मंत्रसिद्ध * એક નગરમાં રાજાએ વિષયની લોલુપતાને કારણે ઉત્કૃષ્ટશરીરવાળી (રૂપવતી) સાધ્વીને ગ્રહણ કરી. સંઘ ભેગો થયો. તેમાં એક મંત્રસિદ્ધ રાજાના આંગણમાં, જે થાંભલાઓ હતા, તે અભિમંત્રિત કર્યા. આકાશમાં અદ્ધર થયેલા તે થાંભલાઓ ખખડે છે. રાજાના મહેલના થાંભલાઓ પણ હાલવા લાગ્યા. તેથી ડરેલા રાજાએ સાધ્વીજીને છોડી દીધી. સંઘ પાસે ક્ષમા માંગી. આવા 20 रनोहे डोय छे. ते मंत्रसिद्ध उपाय छे. અવતરણિકા : હવે દષ્ટાંત સહિત યોગસિદ્ધનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે કે थार्थ : 2ीर्थ प्रभावो . ટીકાર્થ : (જેનાવડે કરાયેલા) સર્વ દ્રવ્યસંયોગો પરમાશ્ચર્યકારી ફળને આપનારા હોય અથવા 25 એક પણ દ્રવ્યસંયોગ જેને સિદ્ધ હોય, તે યોગસિદ્ધ જાણવો (કારણ કે) યોગોમાં અથવા યોગમાં જે સિદ્ધ હોય તે યોગસિદ્ધ (એ પ્રમાણે વ્યુત્પત્તિ છે.) યોગસિદ્ધ એ પ્રભાવશાળી જ હોય છે જેમ सभितायार्थ. मा प्रभारी थानो अक्षरार्थ उद्यो. ॥3४॥ - ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે – ७८. एकस्मिन् नगरे उत्कृष्टशरीरा राज्ञा विषयोलोलुपेन संयती गृहीता, संघसमवाये एकेन 30 सिद्धमन्त्रेण राजाङ्गणे स्तम्भास्तिष्ठन्ति तेऽभिमन्त्रिता: आकाशेनोत्पाटिताः खटत्कारं कुर्वन्ति, प्रासादस्तम्भा अपि चलिताः, भीतेन मुक्ता संघः क्षामितः । एष एवंविधो मन्त्रसिद्ध इति भण्यते । ७९. आभीरविषये कृष्णाया बेन्नायाश्च * षुराह-मुद्रिते । Page #128 -------------------------------------------------------------------------- ________________ યોગસિદ્ધનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૪) ૧૧૯ गईए अंतरे तावसा परिवसंति, तत्थेगो पादुगालेवेणं पाणिये चक्कमंतो भमइ एति जाइ य, लोगो आउट्टी, सड्ढा हीलिजंति, अज्जसमिया वइरसामिस्स माउलगा विहरता आगया, सड्ढा उवट्ठिया अकिरियत्ति, आयरिया नेच्छंति, भणंति-अज्जो ! किन्न ठाह ?, एस जोगेण केणवि मक्खेइ, तेहिं अट्ठापयं लद्धं, आणीओ, अम्हेऽवि दाणं देमुत्ति, अह सो सावगो भणइ-भगवं ! पाया धोवंत, अम्हेवि अणुग्गहिया होमो अनिच्छंतस्स पाया पाउगाओ य धोयाओ, गओ पाणिए निब्बुड्डो, उक्किट्ठी 5 कया, एवं डंभएहि लोगो खज्जइत्ति, आयरिया निग्गया, जोगं पक्खित्ता णई भणिया-हे वियन्ने ! तटा देहि, एहि पुत्ता ! परिमं कूलं जामि, दोवि तडा मिलिया, गया, ते तावसा पव्वइया 3યોગસિદ્ધ-સમિતાચાર્ય આભીરદેશમાં કૃષ્ણા નદી અને બેન્ના નદીની વચ્ચે તાપસો રહે છે. તેમાં એક તાપસ પાદુકાને લેપ કરી નદીના પાણી ઉપર ચાલતો ભમે છે, આવ-જાવ કરે છે. આ જોઈ લોકો 10 તેની તરફ આકર્ષાયા. શ્રાવકોની હીલના થાય છે. વજસ્વામીના મામા સમિતાચાર્ય વિહાર કરતા ત્યાં આવ્યા. શ્રાવકો તેમની પાસે ઉપસ્થિત થયા અને કહ્યું કે-“આ પ્રમાણે તાપસો દ્વારા અમારી હીલના થાય છે.' આચાર્ય (રોકાવા) ઈચ્છતાં નથી. તેના શ્રાવકો પૂછે છે–“હે પૂજ્ય ! તમે શા માટે રોકાવા ઇચ્છતાં નથી ?' ત્યારે આચાર્યે કહ્યું કે–“આ તાપસ કોઈક દ્રવ્યસંયોગથી (પોતાના પગોને) લેપ કરે છે. બીજું કોઈ કારણ નથી કે જેથી મારે અહીં રોકાવું પડે.) શ્રાવકોએ તાપસની 15 આ ક્રિયાનું રહસ્ય જાણી લીધું. “અમે પણ દાન આપીશું' એમ કહી તે તાપસને બોલાવ્યો. પછી શ્રાવકે કહ્યું કે–“હે ભગવન્! એમને આપના ચરણો ધોવા આપો, જેથી અમારા ઉપર આપનો ઉપકાર થશે.” તાપસે ન ઇચ્છવા છતાં પણ તેના પગ અને પાદુકા શ્રાવકોએ ધોયા. ત્યારપછી જેવો પાણી ઉપર ચાલવા જાય છે કે પાણીમાં ડૂબી જાય છે. તેથી આજુબાજુ રહેલા શ્રાવકોએ જોરજોરથી ચિચિયારીઓ કરી. આ 20 પ્રમાણે દંભવડે લોકનું શોષણ થાય છે. આચાર્ય નીકળ્યા. અમુક ચૂર્ણના સંયોગને નદીમાં નાંખી નદીને કહ્યું- હે બેન્ના નદી ! તું જવાનો માર્ગ આપ. હે પુત્રો (=કિનારાઓ) ! તમે આવો ભેગા થાઓ, મારે સામે કિનારે જવું છે. બંને નદીના કિનારા ભેગા થઈ ગયા. (અર્થાતુ મોટો માર્ગ બની ગયો.) ત્યારપછી આચાર્ય સામે પાર ગયા. તે તાપસોએ દીક્ષા ગ્રહણ કરી અને તેઓ ૮૦. નરોત્તર તાપણા: પરિવત્તિ, તત્ર: પાને પાની ગ્રંથમાળો બ્રાતિ 25 आयाति याति च, लोक आवर्जितः, श्राद्धा हील्यन्ते, आर्यसमिता वज्रस्वामिनो मातुला विहरन्त आगताः, श्राद्धा उपस्थिता अक्रियेति, आचार्या नेच्छन्ति, भणन्ति-आर्याः ! किं न प्रतीक्षध्वम् ?, एष योगेन केनापि भ्रक्षयति, तैरर्थपदं लब्धम्, आनीतः, वयमपि दानं दग्न इति, अथ स श्रावको भणतिभगवन् ! पादौ प्रक्षालयतां, वयमप्यनुगृहीता भवामः, अनिच्छतः पादौ पादुके च धौते, गतः पानीये નિવૃતિ:, ૩ષ્ટ (નિન્તા) તા, પર્વ : નોવેશ: વાદતિ તિ, મારા નિતા:, યોri fક્ષણે 30 नदी भणिता-हे बन्ने ! तटमर्पय एहि पुत्रि ! पूर्वं कूलं यामि, द्वावपि तटौ मिलितौ, गताः, ते तापसाः, પ્રવૃત્તિતા: * ન : + હીત્યનં y૦. Page #129 -------------------------------------------------------------------------- ________________ आगमसिद्धो सव्वंगपारओ गोअमुव्व गुणरासी । परत्थो अत्थरो व मम्मणो अत्थसिद्धत्ति ॥ ९३५ ॥ व्याख्या : आगमसिद्धः ‘सर्वाङ्गपारगः 'द्वादशाङ्गविदितभावः, अयं च महातिशयवानिति, यत ૩ "खाइए उ भवे साहड़ जं वा परो उ पुच्छिज्जा । न य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ॥१॥" इत्यादि, अयं च गौतम इव गुणराशिरिति । अत्र च भूयांसि सातिशयचेष्टितान्युदाहरणानीति, 10 તથા‘પ્રવ્રુાર્થ: 'પ્રભૂતાર્થ: અર્થપરો વા, તન્નિષ્ઠ ત્યર્થ:, અર્થસિદ્ધ કૃતિ તઽતિશયયોવેવ, મમ્માવત્તુિતિ गाथाक्षरार्थः ॥९३५॥ भावार्थस्तु कथानकादवसेयः, तच्चेदम् - तँत्थागमसिद्धो किर सयंभुरमणेऽवि मच्छगाईया । जं चिट्ठति स भगवं उवउत्तो जाणइ तयंपि ॥१॥ अथसिद्ध पु બ્રહ્મદ્વીપમાં રહેનારા હોવાથી બ્રહ્મદ્વીપ નામે ઓળખાયા. આવા પ્રકારનો યોગસિદ્ધ જાણવો. અવતરણિકા : હવે આગમસિદ્ધ અને અર્થસિદ્ધનું પ્રતિપાદન કરે છે ગાથાર્થ : સર્વ અંગોના પારને પામેલો, ગૌતમ જેવો ગુણનો રાશી આગમસિદ્ધ જાણવો. પુષ્કળધનવાળો અથવા અર્થને (મેળવવામાં) ઉદ્યમી મમ્મણ જેવો અર્થસિદ્ધ જાણવો. ટીકાર્થ : બારે અંગોનું રહસ્ય જેણે જાણેલું છે, તે આગમસિદ્ધ જાણવો અને આ આગમસિદ્ધ મહાપ્રભાવશાળી હોય છે, કારણ કે કહ્યું છે—સંખ્યાતીત ભવોને કહે છે અથવા સામેવાળો જે પ્રશ્ન પૂછે તેનો ઉત્તર આપે છે. અનતિશાયી (સામાન્યજ્ઞાની) જીવ જાણી ન શકે કે આ છદ્મસ્થ 20 છે. ૧॥' (ભાવાર્થ : આ આગમસિદ્ધને—‘હું સંખ્યાત ભવો પૂર્વે કે અસંખ્યાત ભવો પૂર્વે કયા ભવમાં હતો ? વિગેરે ગમે તેવા પ્રશ્નો સામેવાળો પૂછે તેનો જવાબ આપવા આ આગમસિદ્ધ સમર્થ હોય છે. સામેવાળો જો વિશિષ્ટજ્ઞાની ન હોય તો તે જાણી ન શકે કે ‘આ છદ્મસ્થ છે, અર્થાત્ કેવલી તરીકે જ માને.) આ આગમસિદ્ધ ગૌતમસ્વામીની જેમ ગુણોનો રાશી હોય છે. આગમસિદ્ધ માટે પ્રભાવયુક્ત ઘણા બધાં દૃષ્ટાંતો છે. 5 15 ૧૨૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) बंर्भद्दीवगवत्थव्वा बंभदीवगा जाया । एस एवंविहो जोगसिद्धोति ॥ अधुनाऽऽगमार्थसिद्धौ प्रतिपादयति 25 તથા પુષ્કળધનવાળો અથવા અર્થને મેળવવામાં જ ઉદ્યમી જીવ અર્થસિદ્ધ કહેવાય છે, કારણ કે મમ્મણશેઠની જેમ અર્થની પુષ્કળતાથી યુક્ત આ જીવ હોય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ જાણવો. II૯૩૫) ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે 30 તેમાં આગમસિદ્ધ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાદિ જે કંઈ છે, તેને ઉપયોગ મૂકે તો બધું જાણી શકે છે. ||૧|| ८९. ब्रह्मद्वीपवास्तव्या ब्रह्मद्वीपका जाताः । एष एवंविधो योगसिद्ध इति । ८२. संख्यातीतांस्तु भवान्कथयति यद्वा परस्तु पृच्छेत् । नैवानतिशयी विजानाति एष छद्मस्थः ॥ १ ॥ ८३. तत्रागमसिद्ध: किल स्वयम्भूरमणेऽपि मत्स्याद्याः । यच्चेष्टयन्ति स भगवानुपयुक्तो जानाति तदपि ॥ १ ॥ अर्थसिद्धः पुना 1 Page #130 -------------------------------------------------------------------------- ________________ અર્થસિદ્ધને વિશે મમ્મણશેઠનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૫) रायगिहे णयरे मम्मणोत्ति, तेण महया किलेसेण अइबहुगं दविणजायं मेलियं, सो तं खाय पिवइ, पासाउवरिंचऽणेण अणेगकोडिनिम्मायगब्भसारो कंचणमओ दिव्वरयणपज्जत्तो वरवइरसिंगो कविओ, बीओ य आढत्तो, सोऽवि बहुनिम्माओ, एत्थंतरंमि वासारत्ते तस्स निम्मावणनिमित्तं सो कच्छोट्टगबिइज्जो णईपूराओ कट्ठविरूढगो कट्ठाणि य उत्तारेइ । इओ य राया देवीए सह ओलोयणगओ अच्छइ, सो तहाविहो अईव करुणालंबणभूओ देवीए दिट्ठो, तओ तीए 5 सामरिसं भणियं-सच्चं सुव्वइ एयं मेहनइसमा हवंति रायाणो । भरियाई भरेंति दढं रित्तं जैत्तेण वज्र्ज्जति ॥१॥ रण्णा भणियं-किह वा ?, तीए भणियं-जं एस दमगो किलिस्सइ, रण्णा सद्दाविओ ૧૨૧ * અર્થસિદ્ધ–મમ્મણશેઠ રાજગૃહ નગરમાં મમ્મણે ઘણી મહેનતે અતિબહુ ધન ભેગુ કર્યું. તે ધનને (ધનથી પ્રાપ્ત અન્નપાનાદિને) ખાતો નથી કે પીતો નથી. પોતાના મહેલના સૌથી ઉપલા માળે તેણે અનેક કરોડ 10 રૂપિયાથી ગર્ભિત (શબ્દનો સમાસ આ પ્રમાણે—અનેક કરોડથી બનાવેલ છે ગર્ભ = અંદરનો ભાગ જેનો એવો બળદ), કાંચનમય, દિવ્યરત્નોથી ભરપૂર, ઉત્કૃષ્ટ એવા વજ્રરત્નથી બનેલા શિંગડાવાળો, મોટો એક બળદ બનાવાવ્યો. બીજો બળદ બનાવડાવવાનો આરંભ કરેલ હતો. તે બળદ પણ ઘણોખરો બની ગયો હતો. જે બાકી હતો તેને બનાવવા માટે વર્ષાઋતુમાં નીચેના વસ્ત્રને પહેરીને (શબ્દનો સમાસ આ પ્રમાણે—નીચેનું વસ્ત્ર છે બીજું જેને તે અર્થાત્ મમ્મણ પોતે અને બીજા તરીકે 15 માત્ર નીચેનું વસ્ત્ર) નદીના પૂરમાં કાષ્ઠ ઉપર ચઢેલો અન્ય કાષ્ઠોને નદીમાંથી બહાર કાઢે છે. આ બાજુ રાજા પોતાની દેવી સાથે ગવાક્ષમાં બેઠો છે. તે સમયે નદીમાંથી કાષ્ઠોને કાઢતા, કરુણાને યોગ્ય એવા મમ્મણને દેવીએ જોયો. તેથી દેવીએ કંઈક ગુસ્સામાં આવીને રાજાને કહ્યું– ‘આ સાચું જ સંભળાય છે કે રાજાઓ મેઘ અન નદી સમાન હોય છે, કે જેઓ ભરેલાને જ વધુ સારી રીતે ભરે છે અને ખાલીને પ્રયત્નથી છોડે છે. ॥૧॥' (અર્થાત્ જ્યાં સમુદ્રો પાણીથી 20 ભરપૂર છે ત્યાં જ મેઘ વરસે છે, નદીઓ આવીને ભળે છે. પરંતુ મરુભૂમિમાં કે જ્યાં પાણીની જરૂર છે, મેઘ વરસતા નથી કે નદીઓ ભળતી નથી. એમ રાજાઓ પણ શ્રેષ્ઠિ વિગેરેઓનો જ સત્કારાદિ કરે પરંતુ ગરીબ તરફ જોતા પણ નથી.) રાજાએ પૂછ્યું–‘શા માટે મને મેઘ અને નદીની ८४. राजगृहे नगरे मम्मण इति, तेन महता क्लेशेनातिबहुकं द्रव्यजातं मिलितं, स तन्न खादति न पिबति, प्रासादस्योपरि चानेनानेककोटीनिर्मितगर्भसारः काञ्चनमयो दिव्यरत्नपर्याप्तो वरवज्रशृङ्गो महान् 25 एको बलीवर्दः कारितः, द्वितीयश्च आरब्धः, सोऽपि बहुनिर्मातः, अत्रान्तरे वर्षारात्रे तस्य निर्माणनिमित्तं स कच्छोट्टकद्वितीयो नदीपूरात् काष्ठविरूढः काष्ठान्येवोत्तारयति । इतश्च राजा देव्या सहावलोकनगतस्तिष्ठति, स तथाविधोऽतीव करुणालम्बनभूतो देव्या दृष्टः, ततस्तया सामर्षं भणितं - सत्यं श्रूयते एतत् - मेघनदीसमा भवन्ति राजानः । भृतानि भरन्ति दृढं रिक्तं यत्नेन वर्जयन्ति ॥१॥ राज्ञा भणितं कथं वा ?, तया भणितं - यदेष द्रमकः क्लिश्यते, राज्ञा शब्दितो ★ दूरेण वज्जंति प्रत्य० । 30 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) भैणिओ य -किं किलिस्ससि ?, तेण भणियं-बलद्दसंघाडगो मे ण पूरिज्जइ, रण्णा भणियंबलद्दसयं गेण्ह, तेण भणियं-ण मे तेहिं कज्जं, तस्सेव बितिज्जं पूरेह, केरिसो सोत्ति घरं नेऊण दरिसिओ, रण्णा भणियं-सव्वभंडारेणवि न पूरिज्जइ इमो, ता एत्तिगस्स विभवस्स अलं ते तिहाएत्ति, तेण भणियं-जावेसो न पूरिओ ताव मे न सुहं, आरद्धो य उवाओ पेसियाणि दिसासु 5 भंडाणि आढत्ताओ किसीओ आढत्ताणि गयतुरयसंडपोसणाणि, रण्णा भणियं-जइ एवं ता किं थेवस्स कए किलि-स्ससि ?, तेण भणियं-किलेससहं मे सरीरं वावारंतरं चेदाणिं नत्थि महग्याणि य वासारत्ते दारुगादिणि निव्वहियव्वा य पइण्णत्ति अतो करेमित्ति, रण्णा भणियं-पुज्जंतु ते मणोरहा, तुमं चेव बितिज्जगं पूरिउं समत्थो न पुण अहंति निग्गओ, तेण कालेण पूरिओ । ઉપમા આપે છે?” દેવીએ કહ્યું-“જુઓ, આ ભિખારી ફૂલેશ પામે છે.” રાજાએ તેને બોલાવીને 10 युं-'॥ भाटे तुं श पामे छ ?' तो युं-बमानो मे १६ भारी पूरातो नथी.' (અર્થાત એક બળદ બનાવવાનો બાકી છે, માટે તેની પૂર્તિ માટે હું મહેનત કરું છું. રાજા આ વાક્યનો અર્થ એમ સમજે છે કે, તેને એક બળદ ઓછો છે તેને લાવવા પૈસા કમાવવા મહેનત કરે છે, તેથી) રાજા કહે છે–એકસો બળદ તું લઈ જા. તેણે કહ્યું–‘મારે તે બળદોનું કામ નથી, તમે તેના જેવો જ બીજો બળદ લાવી આપો.” રાજાએ પૂછ્યું-કેવો તારો બળદ છે ?' મમ્મણે 15 २%ने घरे. १६ ४६ पण मताव्यो. રાજાએ કહ્યું–“મારા સર્વ ભંડારવડે પણ તારો આ બળદ બનશે નહીં. આટલો વૈભવ હોવા છતાં તને તૃષ્ણા શા માટે છે?” તેણે કહ્યું–‘જ્યાં સુધી આ બળદ બનશે નહીં, ત્યાં સુધી મને સુખની પ્રાપ્તિ થશે નહીં, તેના માટે મેં ઉપાય અજમાવ્યો છે. ચારે દિશામાં કરિયાણાઓ (વેચવા) भोऽस्या छ. दृषी (पती) यासु ४२ छ. हाथी-घोडा-अहोर्नु (वेयवा भाटे) पोषः। यातु छे.' 20 मे - माटो धो वेपार यासतो होय, तो थो13 भाटे भ. दु:भी थाय छ ?' भन्मा કહ્યું–‘મારું શરીર પીડાને સહન કરનારું છે અને અત્યારે મારે બીજો કોઈ વેપાર નથી, વળી વર્ષાકાળમાં મૂલ્યવાન લાકડાઓ નદીનાં પૂરમાં તણાઈને આવે છે. તેથી મારી પ્રતિજ્ઞા પણ પૂર્ણ થાય માટે હું આ કામ કરું છું.' રાજાએ કહ્યું–‘તારા મનોરથો પૂરા થાઓ, તું જ મનોરથોને ८५. भणितश्च-किं क्लिश्यसे ?, तेन भणितं-बलीवर्दसंघाटको मे न पूर्यते, राज्ञा भणितं25 बलीवर्दशतं गृहाण, तेन भणितं-न मे तैः कार्य, तस्यैव द्वितीयं पूरय, कीदृशः स इति गृहं नीत्वा दर्शितः, राज्ञा भणितं-सर्वभाण्डागारेणापि न पूर्यते अयं, तावदेतावतो विभवस्य (स्थानं), अलं तव तृष्णयेति तेन भणितं-यावदेष न पूर्यते तावन्न मे सुखं, आरब्धश्चोपायः प्रेषितानि दिक्षु भाण्डानि, आरब्धाः कृषयः, आरब्धानि गजतुरगषण्डपोषणानि, राज्ञा भणितं-यद्येवं तत्किं स्तोकस्य कृते क्लिश्यसि ?, तेन भणितं क्लेशक्षमं मे शरीरं व्यापारान्तरं चेदानीं नास्ति महार्याणि च वर्षाराने दारूण्यादि निर्वृहितव्याऽपि च 30 प्रतिज्ञेत्यतः करोमि, राज्ञा भणितं-पूर्यन्तां ते मनोरथाः, त्वमेव द्वितीयकं पूरयितुं समर्थः न पुनरहँमिति निर्गतः, तेन कालेन पूरितः । Page #132 -------------------------------------------------------------------------- ________________ स एवंवि अत्थसिद्धोत्ति ॥ યાત્રાસિદ્ધને વિશે તુંડિકનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૬) साम्प्रतं यात्रादिसिद्धप्रतिपादनायाऽऽह— जो निच्चसिद्धजत्तो लद्धवरो जो व तुंडियाइव्व । सो कर जत्तासिद्धोऽभिप्याओ बुद्धिपज्जाओ ॥ ९३६ ॥ ૧૨૩ व्याख्या : यो नित्यसिद्धयात्रः, किमुक्तं भवति ? - स्थलजलचारिपथेषु सदैवाविसंवादितयात्र 5 इति, लब्धवरो यो वा तुण्डिकादिवत् स किल यात्रासिद्ध इति । उत्तरद्वारानुसम्बन्धनायाऽऽहअभिप्रायः बुद्धिपर्याय इति गाथाक्षरार्थः ॥ ९३६ ॥ भावार्थस्त्वाख्यानगोचरः, तच्चेदम् - पढमं ताव जो किर बारस वाराओ समुदं ओग्गाहित्ता कयकज्जो आगच्छ सो जत्तासिद्धो, तं अने जन्तगा जत्तासिद्धिनिमित्तं पेच्छंति । एगंमि य गामे तुंडिगो वाणियगो, तस्स सयसहस्सवाराओ વહળ પુé, તહાવિ ન મન્નરૂ, મારૂ ય-નને નવું નો વેવ નબરૂ, સયળાદિપિ વિધ્નમાળ નેફ, 10 પૂરવા સમર્થ છે, પણ હું નહીં.' એમ કહી રાજા નીકળી ગયો. મમ્મણે ઘણા કાળ પછી બળદને પૂર્ણ કર્યો. આવા પ્રકારનો અર્થસિદ્ધ હોય છે. અવતરણિકા : હવે યાત્રાદિસિદ્ધનું પ્રતિપાદન કરવા માટે કહે છે → ગાથાર્થ : જે નિત્યસિદ્ધયાત્રાવાળો છે અથવા તુંડિકાદિની જેમ વરદાનને પામેલો જે હોય તે યાત્રાસિદ્ધ જાણવો. અભિપ્રાય એ બુદ્ધિનો પર્યાય છે. 15 ટીકાર્થ : જે નિત્યસિદ્ધયાત્રાવાળો છે. આશય શું છે ? તે કહે છે—જે સ્થળને વિશે, કે જળમાર્ગને વિશે યાત્રા કરવામાં સમર્થ હોય તે, અથવા (નિર્વિઘ્ન યાત્રા માટે) જેણે વરદાન પામેલું હોય તે યાત્રાસિદ્ધ જાણવો. હવે તેના પછીના દ્વારનું જોડાણ કરવા માટે કહે છે કે—‘અભિપ્રાય એ બુદ્ધિનો પર્યાય છે.’ આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ થયો. II૯૩૬॥ ભાવાર્થ વિશેષવ્યાખ્યાથી જણાશે. તે આ પ્રમાણે તેમાં પ્રથમ જે બાર વાર સમુદ્રનું અવગાહન કરીને કૃતકૃત્ય થયેલો 20 પાછો આવે છે, તે યાત્રાસિદ્ધ કહેવાય છે.તેવાને બીજા પણ યાત્રિકો પોતાની યાત્રાસિદ્ધિ માટે જુએ છે. (અર્થાત્ પોતાની યાત્રાસિદ્ધિ માટે તેનું દર્શન મંગલરૂપ માને છે.) યાત્રાસિદ્ધ-ડિક એક ગામમાં તુંડિક નામનો વેપારી હતો. તેનું લાખો વાર વાહન તૂટ્યું. છતાં પણ તે હારતો નથી અને કહે છે—પાણીમાં ગયેલું પાણીમાંથી પ્રાપ્ત થાય છે.' સ્વજનોવડે સહાયરૂપે 25 કંઈક આપવા છતાં તે ઇચ્છતો નથી. ફરી ફરી તે તે ભાંડોને (ધાન્યાદિને) લઈને જાય છે. તેના ८६. एष एवंविधोऽर्थसिद्ध इति । ८७. प्रथमं तावद्यः किल द्वादश वारा: समुद्रमवगाह्य कृतकार्य आगच्छति स यात्रासिद्धः, तमन्येऽपि यान्तः यात्रासिद्धिनिमित्तं पश्यन्ति । एकस्मिंश्च ग्रामे तुण्डिको वणिक्, तस्य शतसहस्त्रवारा: प्रवहणं भग्नं, तथाऽपि न विरमति, भणति च जले नष्टं जले चैव लभ्यते, स्वजनादिभिरपि दीयमानं 30 તિ, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पुँणो पुणो तं तं भंडं गहाय गच्छइ, निच्छएण से देवया पसन्ना, खद्धं खद्धं दव्वं दिन्नं, भणिओ य - अन्नंपि किं ते करेमि ?, तेण भणियं जो मम नामेण समुहं ओगाहइ सो अवियन्नो एउ, तहत्ति पडियं, एवेस जत्तासिद्धो । अन्ने भांति - किर निज्जामगस्स वासुल्लओ समुद्दे पडिओ, सो तस्स कए समुद्दं उल्लंचिउमाढत्तो, तओ अनिव्विण्णस्स देवया वरो दिन्नोति ॥ कृतं प्रसङ्गेन, साम्प्रतमभिप्रायसिद्धं प्रतिपादयन्नाह - 5 • विउला विमला सुहुमा जस्स मई जो चउव्विहाए वा । बुद्धी संपन्नो स बुद्धिसिद्धो इमा सा य ॥ ९३७॥ व्याख्या : ‘विपुला’ विस्तारवती एकपदेनानेकपदानुसारिणी 'विमला' संशयविपर्ययानध्यवसायमलरहिता ‘सूक्ष्मा' अत्यन्तदुःखावबोधसूक्ष्मव्यवहितार्थपरिच्छेदसमर्था 'यस्य मतिः' इति 10 यस्यैवंभूता बुद्धिः स बुद्धिसिद्ध इति, यश्चतुर्विधया वा औत्पत्तिक्यादिभेदभिन्नया बुद्धया सम्पन्नः स बुद्धिसिद्धो वर्तते, इयं च सा चतुर्विधा बुद्धिरिति गाथार्थः ॥९३७॥ પોતાના દૃઢ નિશ્ચયથી દેવ પ્રસન્ન થયો. પુષ્કળ ધન આપ્યું અને પૂછ્યું બીજું પણ તારા માટે હું શું કરું ?' તેણે કહ્યું–‘જે મારા નામને લઈ સમુદ્રમાં ઉતરે, તે મર્યા વિના પાછો આવે એવું કરો,’ દેવે ‘તહત્તિ’ કરી વાત સ્વીકારી. આ પ્રમાણે યાત્રાસિદ્ધ જાણવો. 15 કેટલાક કહે છે—મુખ્ય ખલાસીના ધનની એક પોટલી (?) સમુદ્રમાં પડી ગઈ હતી. તુંડિકે તેને લેવા સમુદ્રને ઉલેચવાનું ચાલુ કર્યું. થાક્યા વિના આ જોઈને એક દેવીએ તેને (ઉપર પ્રમાણેનું) વરદાન આપ્યું. વધુ પ્રાસંગિક ચર્ચાથી સર્યું. અવતરણિકા : હવે અભિપ્રાયસિદ્ધનું પ્રતિપાદન કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે – ગાથાર્થ : જેની મતિ વિપુલ, વિમલ અને સૂક્ષ્મ છે અથવા જે ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન 20 છે, તે બુદ્ધિસિદ્ધ જાણવો. તે ચાર પ્રકારની બુદ્ધિ આ (આગળની ગાથામાં બતાવ્યા) પ્રમાણે છે. ટીકાર્થ : જેની બુદ્ધિ વિપુલ એટલે કે વિસ્તારવાળી અર્થાત્ એક, પદવડે અનેક પદને અનુસરનારી (જાણનારી) છે, વિમલ એટલે કે સંશય (શંકા), વિપર્યય (વિપરીત બુદ્ધિ) અને અનધ્યવસાયરૂપ (અણસમજ) મલથી રહિત છે, સૂક્ષ્મ છે એટલે કે અત્યંત દુ:ખથી જાણી શકાય એવા સૂક્ષ્મ અને ગૂઢ અર્થોને જાણવામાં સમર્થ છે. આવા પ્રકારની જેની બુદ્ધિ છે તે બુદ્ધિસિદ્ધ 25 જાણવો. (પૂર્વની ગાથામાં કહ્યું છે કે અભિપ્રાય એ બુદ્ધિનો જ પર્યાય છે તેથી અભિપ્રાયસિદ્ધ બોલો કે બુદ્ધિસિદ્ધ બોલો બંને એક જ છે.) અથવા જે ઔત્પત્તિક્યાદિ ચાર પ્રકારની બુદ્ધિથી સંપન્ન છે તે બુદ્ધિસિદ્ધ જાણવો અને તે ચાર પ્રકારની બુદ્ધિ આ પ્રમાણે (આગળની ગાથામાં બતાવે તે) છે. ૯૩૭ા ८८. पुनः पुनस्तत्तद्भाण्डं गृहीत्वा गच्छति, निश्चयेन तस्य देवता प्रसन्ना, प्रचुरं प्रचुरं द्रव्यं दत्तं, 30 મળિતશ્ચ-અન્યપિ વિં તવ ોમિ ?, તેન ખિત-યો મમ નાના સમુદ્રમવશાતે મોડવિત્ર આયાતુ, तथेति प्रतिश्रुतं, एवमेष यात्रासिद्धः । अन्ये भणन्ति किल निर्यामकस्य वासुलः समुद्रे पतितः, सं तस्य कृते समुद्रं रिक्तीकर्तुमारब्धः, ततोऽनिर्विण्णाय देवतया वरो दत्त इति । Page #134 -------------------------------------------------------------------------- ________________ 10 બુદ્ધિના ચાર પ્રકાર (નિ. ૯૩૮) ર ૧૨૫ उप्पत्तिआ १ वेणइआ २, कंमिया ३ पारिणामिआ ४ । बुद्धी चउव्विहा वुत्ता, पंचमा नोवलब्भए ॥९३८॥ व्याख्या : उत्पत्तिरेव प्रयोजनं यस्याः सा औत्पत्तिकी, आह-क्षयोपशमः प्रयोजनमस्याः, सत्यं, किन्तु स खल्वन्तरङ्गत्वात् सर्वबुद्धिसाधारण इति न विवक्ष्यते, न चान्यच्छास्त्रकर्माभ्यासादिकमपेक्षत इति १, विनयः-गुरुशुश्रूषा स कारणमस्यास्तत्प्रधाना वा वैनयिकी 5 २, अनाचार्यकं कर्म साचार्यकं शिल्पं, कादाचित्कं वा कर्म शिल्पं नित्यव्यापारः, 'कर्मजा' इति कर्मणो जाता कर्मजा ३, परि:-समन्तानमनं परिणामः-सुदीर्घकालपूर्वापरावलोकनादिजन्य आत्मधर्म इत्यर्थः स कारणमस्यास्तत्प्रधाना. वा पारिणामिकी ४, बुध्यतेऽनयेति-बुद्धिः-मतिरित्यर्थः, सा च चतुर्विधोक्ता तीर्थकरगणधरैः, किमिति?, यस्मात् पञ्चमी नोपलभ्यते केवलिनाऽप्यसत्त्वादिति પથાર્થ : II ગાથાર્થ ઔત્પત્તિકી, વૈયિકી, કાર્મિકી અને પરિણામિકી આ પ્રમાણે બુદ્ધિ ચાર પ્રકારની કહેવાયેલી છે. (કારણ કે) પાંચમી બુદ્ધિ કોઈ જણાતી નથી. - ટીકાર્થ : ઉત્પત્તિ એ છે કારણ જેનું તે ઔત્પત્તિકી બુદ્ધિ. " શંકા : (બુદ્ધિ એ જ્ઞાન છે, અને જ્ઞાનનું કારણ ક્ષયોપશમ હોય તેથી) આ બુદ્ધિનું કારણ ક્ષયોપશમ છે. (તો તેના કારણ તરીકે તમે ઉત્પત્તિ શા માટે કહો છો ?) 15 | સમાધાન : તમારી વાત સાચી છે. પરંતુ તે ક્ષયોપશમ એ આંતરિક કારણ હોવાથી સર્વ બુદ્ધિઓ માટે એક સરખું કારણ છે માટે તેની વિરક્ષા કરી નથી (ટૂંકમાં જે સાધારણ કારણ છે તેની વિવક્ષા કરી નથી પણ, વિશેષ કારણની જ વિવક્ષા કરેલ છે.) (૧) આ બુદ્ધિ શાસ્ત્ર, કર્મ, અભ્યાસ વિગેરે કોઈ બીજા કારણોની અપેક્ષા રાખતી નથી પણ તે વિના જ ઉત્પન્ન થાય છે. (૨) વિનય એટલે કે ગુરુસેવા, એ જ કારણ છે જેનું તે અથવા ગુરુસેવારૂપ વિનય એ 20 છે પ્રધાન જેમાં તે વૈનયિકી બુદ્ધિ જાણવી. (૩) ગુરુ વિના જે આવડે તે કર્મ અને જેમાં ગુરુની જરૂર પડે તે શિલ્પ. અથવા જે કદાચિત્ક હોય તે કર્મ (અર્થાત્ જે વસ્તુ જે દિવસે બનાવવાની ચાલુ કરી, તે વસ્તુ તે જ દિવસે બની જાય, પણ મહેલાદિની જેમ ઘણા દિવસો સુધી બનાવવાનું ચાલુ ન રહે તે કદાચિત્કકર્મ કહેવાય) અને નિત્ય એવો જે વ્યાપાર (અર્થાત્ મલાદિને બનાવવાનો વ્યાપાર ઘણા દિવસો સુધી ચાલતો હોવાથી નિત્યવ્યાપાર કહેવાય – રૂત ટિપ્પણ) તે શિલ્પ 25 કહેવાય છે. આવા કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્મિકીબુદ્ધિ કહેવાય છે. (૪) સંપૂર્ણ રીતે નમન તે પરિણામ અર્થાત્ ઘણા લાંબા કાળ પછી આગળ-પાછળના વિચારાદિથી ઉત્પન્ન થતો આત્મધર્મ. આવો પરિણામ છે કારણ જેનું અથવા આવો પરિણામ છે મુખ્ય જેમાં તે પારિણામિકીબુદ્ધિ. જેનાવડે (જીવ) બોધ પામે તે બુદ્ધિ. આ બુદ્ધિ તીર્થંકર-ગણધરોવડે (ઔત્પતિકી વિ.) ચાર પ્રકારની કહેવાયેલી છે. શા માટે ચાર પ્રકારની જ કહેવાયેલી 30 છે? તે કહે છે – કારણ કે કેવલીવડે પણ પાંચમી બુદ્ધિ જણાઈ નથી, કેમ કે તે પાંચમી બુદ્ધિ છે જ નહીં. ll૯૩૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) औत्पत्तिक्या लक्षणं प्रतिपादयन्नाह पुव्वमदिट्ठमस्सुअमवेइअ तक्खणविसुद्धगहिअत्था । अव्वाहयफलजोगिणि बुद्धी उप्पत्तिआ नाम ॥९३९॥ व्याख्या : 'पूर्वम्' इति बुद्धयुत्पादात् प्राक् स्वयमदृष्टोऽन्यतश्चाश्रुतः 'अवेदितः' मनसा5 ऽप्यनालोचितः तस्मिन्नेव क्षणे विशुद्धः-यथावस्थितः गृहीतः-अवधारितः अर्थः-अभिप्रेतपदार्थो यया सा तथा, इहैकान्तिकमिहपरलोकाविरुद्धं फलान्तराबाधितं वाऽव्याहतमुच्यते, फलं-प्रयोजनम्, अव्याहतं च तत्फलं च अव्याहतफलं योगोऽस्या अस्तीति योगिनी अव्याहतफलेन योगिनी अव्याहतफलयोगिनी, अन्ये पठन्ति-अव्याहतफलयोगा, अव्याहतफलेन योगो यस्याः साऽव्याहतफलयोगा बुद्धिः औत्पत्तिकी नामेति गाथार्थः ॥ साम्प्रतं विनेयजनानुग्रहायास्या एव स्वरूपप्रतिपादनार्थमुदाहरणानि प्रतिपादयन्नाहभरहसिल १ पणिअ २ रुक्खे ३ खुड्डग ४ पड ५ सरड६ काग ७ उच्चारे ८।। गय ९ घयण १० गोल ११ खंभे १२, खुड्डग १३ मग्गित्थि १४ पइ १५ पुत्ते १६ ॥९४०॥ અવતરણિકા : ઔત્પત્તિકીબુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરતા નિર્યુક્તિકારશ્રી કહે છે કે ગાથાર્થ : પૂર્વે નહીં જોયેલો, નહીં સાંભળેલો કે મનથી પણ નહીં વિચારેલો એવો અર્થ 15 તે જ ક્ષણે યથાવસ્થિત જેના વડે ગ્રહણ કરાય = સમજાય તે બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. આ બુદ્ધિ અવ્યાહતફળવાળી હોય છે. 1 ટીકાર્થઃ બુદ્ધિની ઉત્પત્તિ પહેલા સ્વયં નહીં જોયેલો, બીજા પાસેથી નહીં સાંભળેલો, અને મનથી પણ નહીં વિચારેલો એવો ઈચ્છિત પદાર્થ જેનાવડે પ્રસંગ વખતે જ યથાવસ્થિત રીતે ગ્રહણ કરાય = જણાય છે તે બુદ્ધિ પૂર્વાદષ્ટાગ્રુતાવેદિતતત્ક્ષણવિશુદ્ધગૃહીતાર્યા કહેવાય છે. અહીં જે 20 એકાન્તિક (નિશ્ચિત) હોય અથવા ઈહલોક-પરલોકથી અવિરુદ્ધ હોય અથવા ફળાન્તરથી અબાધિત હોય તે અવ્યાહત કહેવાય છે. તથા ફળ એટલે પ્રયોજન. અવ્યાહત એવું જે ફળ તે અવ્યાહતફળ. યોગ છે જેને તે યોગિની. અવ્યાહતફળવડે યોગિની તે અવ્યાહતફળયોગિની અર્થાત્ અવ્યાહતફળને આપનારી. કેટલાક લોકો એમ કહે છે કે, અવ્યાહતફળ સાથે યોગ = સંબંધ છે જેનો તે અવ્યાહત–ફળયોગવાળી. (અહીં પણ અર્થ પૂર્વ પ્રમાણે જ જાણવો માત્ર સમાસમાં જ 25 ફેરફાર છે.) આવી બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. I૯૩૮ અવતરણિકા : હવે શિષ્યસમૂહ ઉપર ઉપકાર કરવા માટે આના જ સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે ઉદાહરણોને જણાવતા નિર્યુક્તિકારશ્રી કહે છે કે ગાથાર્થ ઃ (૧) ભરતશિલા, (૨) શરત, (૩) વૃક્ષ, (૪) મુદ્રિકા, (૫) વસ્ત્ર, (૬) કાચીંડો, (૭) કાગડો, (૮) વિષ્ઠા, (૯) હાથી, (૧૦) વિદુષક, (૧૧) ગોળી, (૧૨) થાંભલો, (૧૩) 30 બાળમુનિ, (૧૪) માર્ચસ્ત્રી, (૧૫) પતિ, (૧૬) પુત્ર. * પUT: + મુદ્રિા . Page #136 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨) ( ૧૨૭ भरहसिल १ मिंढ २ कुक्कुड ३ तिल ४ वालुअ ५ हत्थि ६ अगड ७ वणसंडे ८ । पायस ९ अइआ १० पत्ते ११ खाडहिला १२ पंचपिअरो अ १३ ॥९४१॥ महुसित्थ १७ मुद्दि १८ अंके १९ अ नाणए २० भिक्खु २१ चेडगनिहाणे २२। सिक्खा य २३ अत्थसत्थे २४ इच्छा य महं २५ सयसहस्से २६ ॥९४२॥ व्याख्या : आसामर्थः कथानकेभ्य एवावसेयः, तानि चामूनि-उज्जेणीए णयरीए आसन्नो 5 गामो णडाणं, तत्थेगस्स णडस्स भज्जा मया, तस्स य पुत्तो डहरओ, तेण अन्ना आणीया, सा तस्स दारगस्स न वट्टइ, तेण दारएण भणियं-मम लटुं न वट्टसि, तहा ते करेमि जहा मे पाएसु पडिसित्ति, तेण रत्तिं पिया सहसा भणिओ-एस गोहो एस गोहोत्ति, तेण नायं-मम महिला विण?त्ति सिढिलो रागो जाओ, सा भणइ-मा पुत्ता ! एवं करेहि, सो भणइ-मम लटुं न वट्टसि, भणइ-वट्टीहामि, ગાથાર્થ : (૧) ર્ભરતશિલા, (૨) ઘેટો, (૩) કૂકડો, (૪) તલ, (૫) રેતી, (૬) હાથી, 10 (૭) કૂવો, () વનખંડ, (૯) ખીર, (૧૦) બકરીની વિંડીઓ, (૧૧) પીપળાના પાંદડા, (૧૨) ખીસકોલી, અને (૧૩) પાંચ પિતા. ગાથાર્થ : (૧૭).મધપુડો, (૧૮) વીંટી, (૧૯) મહોરછાપ, (૨૦) નાણા, (૨૧) ભિક્ષુ, (૨૨) બાળક-નિધાન, (૨૩) શિક્ષાશાસ્ત્ર, (૨૪) અર્થશાસ્ત્ર, (૨૫) મોટી ઇચ્છા, (૨૬) લાખમૂલ્યવાળું પાત્ર. - ટીકાર્ય આ ત્રણે ગાથાઓનો અર્થ કથાનકોથી જાણવા યોગ્ય છે. તે કથાનકો આ પ્રમાણે છે. 3 ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્તો : (૧) ઉજયિની નગરી પાસે નટોનું ગામ હતું. તેમાં એક નાની પત્ની મૃત્યુ પામી. તેનો પુત્ર નાનો હતો. નટે બીજી પત્ની લાવી. પરંતુ તે પુત્ર સાથે સારી રીતે વર્તતી નથી. તે પુત્રે કહ્યું—તું મારી સાથે સારી રીતે વર્તતી નથી, તેથી તારું એવું કરું કે જેથી તું મારા પગોમાં પડીશ.” 20 પુત્રે રાત્રિએ પિતાને એકાએક કહ્યું કે “જુઓ, જુઓ આ પુરુષ, પુરુષ જાય.” પિતાએ વિચાર્યું કે “મારી પત્ની ભ્રષ્ટ થઈ ગઈ.” પત્ની પ્રત્યેનો રાગ ઓછો થઈ ગયો. પત્નીએ પુત્રને કહ્યું “હે પુત્ર ! તું આવું કર નહીં.” પુત્ર કહે છે–“મારી સાથે સારી રીતે તું કેમ વર્તતી નથી?' તેણીએ કહ્યું–‘વર્તીશ.” “તો હું બધું સારું કરીશ' એમ પુત્રે કહ્યું. તે સારી રીતે વર્તવા લાગી. તેથી એકવાર છાયા સામે ઈશારો કરતો પુત્ર પુરુષ પુરુષ' એમ પિતાને 25 ८९. उज्जयिन्या नगर्या आसन्नो ग्रामो नटानां, तत्रैकस्य नटस्य भार्या मृता, तस्य च पुत्रो लघुः, तेनान्याऽऽनीता, सा तस्मिन् दारके न (सुष्ठ) वर्त्तते, तेन दारकेण भणितं-मयि लष्टा न वर्त्तसे, तथा तव करिष्यामि यथा मे पादयोः पतिष्यसीति, तेन रात्रौ पिता सहसा भणित:-एषोऽधम एषोऽधमः (गोधः), तेन ज्ञातं-मम महिला विनष्टेति श्लथो रागो जातः, सा भणति-मा पुत्र ! एवं कार्षीः, स भणति-मयि सुन्दरा વર્તસે, મતિ-વર્ચે, 15 30 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तो लढें करेमि, सा वट्टिउमारद्धा, अन्नया छाहीए चेव एस गोहो एस गोहोत्ति भणित्ता कहिति पुट्ठो य छाहिं दंसेइ, तओ से पिया लज्जिओ, सोऽवि एवंविहोत्ति तीसे घणरागो जाओ, सोऽवि विसभीओ पियाए समं जेमेइ । अन्नया पियरेण समं उज्जेणिं गओ, दिठ्ठा णयरी, निग्गया पियापुत्ता, पिया से पुणोऽवि अइगओ ठवियगस्स कस्सइ, सोवि सिप्पाणईए पुलिणे उज्जेणीणयरी आलिहइ, 5 तेण णयरी सचच्चरा लिहिया, तओ राया एइ, राया वारिओ, भणइ-मा राउलघरस्स मज्झेणं जाहि, तेण कोउहल्लेण पुच्छिओ सँचच्चरा कहिया, कहिं वससि ?, गामेत्ति, पिया से आगओ। राइणो य एगूणगाणि पंचमंतिसयाणि, एक्कं मग्गइ, जो य सव्वप्पहाणो होज्जत्ति, तस्स परिक्खणनिमित्तं तं गाम भणावेड, जहा-तब्भं गामस्स बहिया महल्ली सिला तीए मंडवं करेह, કહેવા લાગ્યો. તેથી પિતાએ પૂછયું-ક્યાં છે ?' ત્યારે પુત્ર છાયાને દેખાડે છે. આ જોઈ પિતા 10 લજ્જા પામ્યો. તે વિચારવા લાગ્યો કે “આની પહેલા પણ જે પુરુષ બતાવ્યો તે પણ પુરુષ નહીં પણ છાયડો જ હોવો જોઈએ” આમ વિચારી પત્ની પ્રત્યે પુનઃ ગાઢરાગ ઉત્પન્ન થયો. (હું એકલો જમવા બેસીશ તો મને વિષ આપીને મારી નાંખશે) એમ વિષથી ભય પામેલો પુત્ર રોજ પિતા સાથે જમે છે. એકવાર તે પિતા સાથે ઉજ્જયિનીમાં ગયો. તેણે નગરી જોઈ. ત્યાંથી પિતાપુત્ર નીકળી ગયા. મૂકેલી કો'ક વસ્તુને લેવા પિતા પાછો નગરીમાં પ્રવેશ્યો. પુત્ર 15 શિપ્રા નદીને કિનારે (રેતીમાં) ઉજ્જયિની નગરી આલેખે છે. તેણે દેવકુળ–રાજકુળસહિતની નગરી બનાવી. ત્યારપછી ત્યાં રાજા આવે છે. તેણે રાજાને અટકાવ્યો અને કહ્યું-“રાજકુળના ઘરમાંથી પસાર થશો નહીં.” રાજાએ કુતૂહલથી પુત્રને પૂછ્યું. તેથી પુત્ર દેવકુળ–રાજકુળસહિત નગરીનું વર્ણન કર્યું. રાજાએ પૂછ્યું “તું ક્યાં રહે છે ?' તેણે કહ્યું–‘બાજુના ગામમાં. એટલામાં તેનો પિતા 20 आव्यो. २0%0 पासे. या२सो नल्या मंत्रीमो डा. में मंत्री नी शो५ यता sdl, ४ सभा પ્રધાન થાય. રાજા આ પુત્રની પરીક્ષા માટે તેના ગામને જણાવે છે કે “ગામની બહાર જે મોટી શિલા છે તેનો તમે મંડપ બનાવો.” (અર્થાતુ એવી રીતે કરો કે જેથી તે શિલા મંડપરૂપે બને ९०. तदा लष्टं करोमि, सा वर्तितुमारब्धा, अन्यदा छायायामेवैष गोध एष गोध इति भणित्वा क्वेति पृष्टश्च छायां दर्शयति, ततस्तस्य पिता लज्जितः, सोऽपि एवंविध इति तस्यां घनरागो जातः, सोऽपि 25 विषभीतः पित्रा समं जेमति । अन्यदा पित्रा सममुज्जयिनीं गतः, दृष्टा नगरी, निर्गतौ पितापुत्रौ, पिता तस्य पुनरपि अतिगतो विस्मृताय कस्मैचित्, सोऽपि शिप्रानद्याः पुलिने उज्जयिनी नगरीमालिखति, तेन नगरी सचत्वरा (सान्तःपुरा ।) आलिखिता, तत राजाऽऽयातः, राजा निवारितः, भणति-मा राजकुलगृहस्य मध्येन यासीः, तेन कौतूहलेन पृष्टः-स चत्वरा कथिता, क्व वससि ?, ग्राम इति, पिता तस्यागतः । राज्ञश्चैकोनानि पञ्चमन्त्रिशतानि एकं मार्गयति, यश्च सर्वप्रधानो भवेदिति, तस्य परीक्षणनिमित्तं तं ग्रामं भाणयति-यथा 30 युष्माकं ग्रामस्य बहिष्टात् महती शिला तस्या मण्डपं कुरुत, * किमेयं तए आलिहियं ?, किं वा राउलं?, तेण णगरी (प्रत्य० अधिकं) Page #138 -------------------------------------------------------------------------- ________________ રોહકની ઔત્પત્તિકીબુદ્ધિ (નિ. ૯૪૧-૯૪૨) ૧૨૯ "ते अद्दण्णा, सो दारओ रोहओ छुहाइओ, पिया से अच्छइ गामेण समं, ओसूरे आगओ रोयइअम्हे छुहाइया अच्छामो, सो भणइ-सुहिओऽसि, किह ?, कहियं, भणइ-वीसत्था अच्छह, हेट्टओ खणह खंभे य देह थोवं थोवं भूमी कया, तओ उवलेवणकओवयारे मंडवे कए रण्णो निवेइयं, केण कयं ?, रोहएण भरहदारएणं । एसा एयस्स उप्पत्तिया बुद्धी।एवं सव्वेसु जोएज्जा । तओ तेसि रण्णा मेढओ पेसिओ, भणिया य-एस पक्खेण एत्तिओ चेव पच्चप्पिणेयव्वो ण दुब्बलयरो नावि 5 बलिगयरोत्ति, तेहिं भरहो पुच्छिओ-तेण विस्वेण समं बंधाविओ जवसं दिन्नं, तं चरन्तस्स ण हायइ बलं विरूवं च पेच्छंतस्स भएण ण वड्डइ । एवं कुक्कुडओ अदाएण समं जुज्झाविओ। અને તેની નીચે બધા ઊભા રહી શકે.) ગામના લોકો આકુળવ્યાકુળ થઈ ગયા. તે રોહક ભૂખથી પીડાયો. તેના પિતા ગામના લોકો સાથે (રાજાની આજ્ઞાનું પાલન શી રીતે કરવું ? તેની વિચારણા કરે) છે. સૂર્યાસ્ત થતાં પિતા ઘરે આવતા રોહક રડવા લાગે છે–“અમે ક્યારના ભૂખ્યા છીએ.” 10 પિતાએ કહ્યું–‘તું ઘણો સુખી છે.” “કેમ ?” બધી વાત કરી. ત્યારે રોહકે કહ્યું–વિશ્વસ્ત રહો, (અર્થાત્ તમે ચિંતા કરો નહીં) શિલા નીચે ખોદો, અને થાંભલાઓ લગાડો.” (આ રીતે કહેતા ગામના લોકોએ તે પ્રમાણે કર્યું. ત્યારપછી બેસવાદિ માટે) થોડી થોડી ભૂમિ (વ્યવસ્થિત = સમતલ) કરી. ત્યારપછી તેની ઉપર લિપનાદિ કરવા લાયક જે કંઈ ઉપચારો (વિધિઓ) હતા તે સર્વ કર્યા. આ રીતે મંડપ તૈયાર થતાં રાજાને જણાવવામાં આવ્યું. રાજાએ પૂછ્યું “કોણે કર્યું?' ગામ લોકોએ 15 કહ્યું – “ભરત નામના નટના પુત્ર રોહકે આ મંડપ તૈયાર કરાવ્યો છે.” રોહકની આ ઔત્પત્તિકી બુદ્ધિ હતી. આ પ્રમાણે (આ છેલ્લું વાક્ય) સર્વ ઉદાહરણોમાં જોડવું. ત્યારપછી રાજાએ ગામના લોકો પાસે ઘેટો મોકલ્યો અને કહ્યું – એક પખવાડિયા પછી આ ઘેટો એટલા જ વજનનો પાછો અર્પણ કરવો, તેનું વજન ઘટવું પણ ન જોઈએ કે વધવું પણ ન જોઈએ.” ગામના લોકોએ ભરતને (ભરતપુત્ર રોહકને આનો ઉપાય) પૂક્યો. તેણે ઘેટાને 20 વરુ સાથે બંધાવ્યો, અને ખાવા માટે ઘાસ આપ્યું. તેને ચરતા ઘેટાનું બળ હીન ન થયું અને વરુને જોતા ભયથી તેનું વજન પણ વધ્યું નહીં. (ત્યારપછી રાજાએ આજ્ઞા કરી કે–“મોકલેલા કૂકડાનું એકલાનું યુદ્ધ કરાવો, અર્થાત્ સામે પ્રતિસ્પર્ધી કૂકડા વિના એકલો લડે એવું કરો.” ગામના લોકો વિચારમાં પડ્યા કે–એકલો કૂકડો વળી કેવી રીતે યુદ્ધ કરે ? સામે પ્રતિસ્પર્ધી તો જોઈએ ને ! બધા રોહક પાસે આવ્યા. રોહને 25 . ९१. तेऽधृतिमुपगताः, स दारको रोहकः क्षुधितः, पिता तस्य तिष्ठति ग्रामेण समं, उत्सूर्ये आगतो रोदिति-वयं क्षुधितास्तिष्ठामः, स भणति-सुखितोऽसि, कथं ?, कथितं, भणति-विश्वस्तास्तिष्ठत, अधस्तात् खनत स्तम्भांश्च दत्त स्तोकं स्तोकं भूमिः कृता, ततः कृतोपलेपनोपचारे मण्डपे कृते राज्ञे निवेदितं, केन कृतं ?, रोहकेण भरतदारकेन । एषैतस्यौत्पत्तिकी बुद्धिः । एवं सर्वेषु योजयेत् । ततस्तेषां राज्ञा मेषः प्रेषितः, भणिताश्च-एष पक्षण-यन्मान एव प्रत्यर्पणीयो न दुर्बलतरो नापि बलिष्ठ इति, तैर्भारतः पृष्टः-तेन विरूपेण 30 (वृकेण) समं बन्धितो यवसं दत्तं, तं चरतो न हीयते बलं वृकं च पश्यतो भयेन न वर्धते । एवं कुक्कुट आदर्शन समं योधितः । Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तिलसमं तेल्लं दायव्वंति तिला अद्दाएण मविया । वालुगावरहओ-पडिच्छंदं देह । हत्थिमि जुन्नहत्थी गामे छूढो, हत्थी अप्पाउओ मरिहितित्ति अप्पिओ मउत्ति निवेश्यव्वं, दिवसदेवसिया य से पत्ती दायव्वत्ति, अदाणेवि निग्गहो, सो मओ, ते अद्दण्णा, भरहसुयवयंणेण निवेइयं जहा- सो अज्ञ हत्थी ण उट्ठेइ न णिसीयइ ण आहारेइ ण णीहारेइ ण ऊससइ ण नीससइ एवमाई, रण्णा 5 કહ્યું–‘કૂકડા સામે અરિસો મૂકો, જેથી પોતાનું પ્રતિબિંબ અરિસામાં પડશે અને તેને શત્રુ સમજી તેની સાથે યુદ્ધ કરશે.) આ પ્રમાણે અરિસા સાથે કૂકડાનું યુદ્ધ કરાવ્યું. ત્યાર પછી રાજાએ આજ્ઞા કરી કે તલ સમાન તેલ આપવું. રોહકે તલને અરિસામાં માપ્યા. (અર્થાત્ જેમ દૂધને જે માપીયાથી માપ્યું હોય તે જ માપીયાથી પાણીને પામતા દૂધને સમાન પાણી કહેવાય. અહીં જેમ માપીયાને આશ્રયી દૂધ અને પાણી એક સરખા માપવાળા કહેવાય. 10 તેમ રોકે તલના ઢગલાને અરિસાવડે માપ્યા, અર્થાત્ અરસામાં તે ઢગલાનું પ્રતિબિંબ પાડ્યું. પછી તે તલનું તેલ કાઢી તેલનું પ્રતિબિંબ અરિસામાં પાડ્યું.) આમ તલ અને તેલ બંનેને અરિસારૂપ એક માપીયાવડે માપી લીધા અને માપીયું એક હોવાથી તલ અને તેલ પણ એક સરખા માપવાળા કહેવાય. આમ અરિસામાં તલને માપવાવડે રાજાની આજ્ઞા પૂર્ણ કરી. (જો કે અહીં બુદ્ધિની જ વિશિષ્ટતા છે, શબ્દોનું છલ છે.) 15 ત્યારપછી રાજાએ આજ્ઞા કરી કે— નદીના કિનારે રહેલી રેતીના દોરડા બનાવીને મોકલો. રોહકે સામે જવાબ આપ્યો કે–તમારા ભંડારમાં રેતીના દોસ્ડાનો નમૂનો હોય તે મોકલાવો જેથી તે જોઈને અમે દોરડા બનાવી દઈશું. (આમ રેતીમાંથી દોરડા બનાવવા અશક્ય હોવા છતાં રોહકનો જવાબ સાંભળી રાજા ઘણો ખુશ થયો.) ત્યારપછી રાજાએ એક ઘરડો હાથી ગામમાં મોકલ્યો. હાથી અલ્પાયુવાળો હોવાથી મરી 20 જશે એમ વિચારી રાજાએ ગામના લોકોને સોંપ્યો અને કહ્યું કે—“હાથી મરી ગયો એવા સમાચાર તમારે મને આપવા નહીં અને રોજેરોજની હાથીની પરિસ્થિતિના સમાચાર આપવા, જો નહીં આપો તો દંડ કરવામાં આવશે.” એક દિવસ હાથી મૃત્યુ પામ્યો. (હવે જો મૃત્યુના સમાચાર રાજાને આપશો તો પણ દંડ કરશે અને રોજેરોજની પરિસ્થિતિ નહીં જણાવીએ તો પણ રાજા દંડ કરશે એમ વિચારતા) ગામ લોકો આકુળવ્યાકુળ થયા. ભરતના પુત્ર રોહકના કહેવા પ્રમાણે 25 લોકોએ રાજાને જણાવ્યું કે—‘તે હાથી આજે ઊઠતો નથી, બેસતો નથી, આહાર કે નીહાર કરતો નથી, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લેતો નથી, વિગેરે પરિસ્થિતિ જણાવી. એટલે રાજાએ પૂછ્યું “શું મરી ગયો ? લોકોએ કહ્યું “મરી ગયો એવું તમે કહો છો, અમે કહેતા નથી.’ ९२. तिलसमं तैलं दातव्यमिति तिला आदर्शेन मापिताः । वालुकादवरकः - प्रतिच्छन्दं दत्त । हस्तिनि जीर्णहस्ती ग्रामे क्षिप्तः, हस्ती अल्पायुरिति मरिष्यतीत्यर्पितः मृत इति न निवेदितव्यं, 30 - વિવસવૈવસિળી = તસ્ય પ્રવૃત્તિતિવ્યેતિ, અવાનેપ નિગ્રહ:, સ મૃત:, તે અધૃતિમુવળતા:, ભરતભુતवचनेन निवेदितं यथा- सोऽद्य हस्ती नोत्तिष्ठते न निषीदति नाहारयति न नीहारयति नोच्छ्वसिति न निःश्वसिति एवमादि, राज्ञा Page #140 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) જે ૧૩૧ भणियं-किं मओ ?, तुब्भे भणहत्ति । अगडे आरण्णओ आगंतु ण तीरइ नागरं देह । वणसंडे पुव्वं पासं गओ गामो । परमन्नं करीसओण्हाए पलालुण्हाए यत्ति । तओ रण्णा एवं परिक्खिऊण पच्छा समाइटुं, जहा तेणेव दारएणागंतव्वं, तं पुण ण सुक्कपक्खे ण कण्हपक्खे ण राइं न दिवसे ण छायाए ण उण्हेणं ण छत्तेणं ण आगासेणं ण पाएहिं ण जाणेणं ण पंथेणं ण उप्पेहेणं ण ण्हाएणं ण मलिणेणंति, तओ तस्स निवेइयं, पच्छा अंगोहलिं काऊण चक्कमज्झभूमीए एडगारूढो 5 (રાજાએ ફરી આજ્ઞા કરી કે–‘તમારા ગામના કૂવાનું પાણી મધુર છે. તેથી તે કૂવો અહીં મોકલો. પાણી મંગાવવાના બદલે કૂવો મંગાવતા લોકો વિચારમાં પડ્યા કે કૂવાને કઈ રીતે લઈ જવો ? રોહકને પૂછયું) રોહકે રાજાને જણાવ્યું કે-“અમારો ગામડાનો કૂવો તમારા નગરમાં એકલો આવવા સમર્થ નથી, તેથી તમારા નગરના કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારા કૂવાને મોકલીએ. તે ગામની પૂર્વ દિશામાં એક વનખંડ હતું. તેથી રાજાએ આજ્ઞા કરી કે–“આ વનખંડને તમારે પશ્ચિમ દિશામાં લઈ જવું.” રોહકે આખા ગામને વનખંડની પૂર્વદિશામાં સ્થાપિત કરી વનખંડને ગામની પશ્ચિમ દિશામાં લાવતા રાજા ખુશ થયો. (સંસ્કૃત પંક્તિનો અર્થ આ પ્રમાણે કે – ગામ વનખંડની પૂર્વ બાજુએ ગયો.) | (ત્યારપછી રાજાએ અગ્નિ વિના ખીર રાંધવાનો આદેશ આપ્યો તેથી રોહકના કહેવાથી) 15 લોકોએ સૂર્યના કિરણોથી તપેલી બકરીની લીંડીઓની ગરમી અને સૂર્યકિરણોથી બળેલા ઘાસની ગરમીથી ખીર રાંધી. આ રીતે પરીક્ષા કરીને પાછળથી રાજાએ આદેશ કર્યો કે–“તે રોહક જ અહીં આવે, પણ તેણે શુક્લપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં આવવું નહીં, રાતે કે દિવસે આવવું નહીં, છાયામાં કે તડકે આવવું નહીં, માથે છત્ર રાખીને કે ખુલ્લામાં આવવું નહીં, પગે ચાલીને કે વાહનમાં આવવું નહીં, માર્ગવડે કે ઉન્માર્ગે આવવું નહીં, સ્નાન કરીને કે સ્નાન કર્યા વિના મેલા 20 આવવું નહીં.” આ અગ રોહકને જણાવ્યો. તેથી દેશસ્નાનને કરીને ગાડાના બે પૈડાના રસ્તાની વચ્ચેના રસ્તા ઉપર ચાલીને, (આ રસ્તો માર્ગ કે ઉન્માર્ગ બંને ગણાય નહીં, તેથી આ રસ્તા ઉપર ચાલવાથી “માર્ગવડે કે ઉન્માર્ગે આવવું નહીં' એવો આદેશ રોહકે પાળ્યો.) બકરા ઉપર બેસી, (આના દ્વારા પગે ચાલી કે વાહનમાં આવવું નહીં એ આદેશ પાળ્યો) ચાલણીવડે ઢંકાયેલું છે મસ્તક જેનું એવો તે, (અર્થાત “છત્ર રાખી કે ખુલ્લામાં આવવું નહીં' એવો રાજાનો આદેશ 25 હોવાથી ચાલણીને માથે રાખી રોહક રાજા પાસે જાય છે, કારણ કે ચાલણી એ છત્ર કહેવાય નહીં અને ચાલણી હોવાથી ખુલ્લું પણ કહેવાય નહીં.). - ९३. भणितं-किं मृतः?, यूयं भणतेति । अवट आरण्यको नागन्तुं शक्नोति नागरं दत्त । वनखण्डे पूर्वस्मिन् पार्वे गतो ग्रामः । परमान्नं करीषोष्मणा पलालोष्मणा चेति । ततो राज्ञा एवं परीक्ष्य पश्चात्समादिष्टं यथा-तेनैव दारकेणागन्तव्यं, तत्पुनर्न शुक्लपक्षे न कृष्णपक्षे न रात्रौ न दिवा न छायया 30 नोष्णेन न छत्रेण नाकाशेन न पादाभ्यां न यानेन न पथा नोत्पथेन न स्नातेन न मलिनेनेति, ततस्तस्मै निवेदितं, पश्चादङ्गरूक्षणं (देशस्नानं) कृत्वा चक्रमध्यभूमावेडकारूढ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) चालणीनिमिउत्तिमंगो, अण्णे भांति - सगडलट्टणीपएसबद्धओ छाइयपडगेणं संझासमयंमि अमावासाए सन्धीए आगओ नरिंदपासं, रण्णा पूइओ, आसन्नो य सो ठिओ, पढमजामविबुद्धेण य રબ્બા સદ્દાવિયો, મળિો ય-મુત્તો ? નાસિ ?, મારૂ-સામિ ! નામિ, દ્મિ ચિત્તેસિ ?, માફअसोत्थपत्ताणं किं दंडो महल्लो उयाहु से सिहत्ति ? रण्णा चिंतियं साहु, एवं पच्छा पुच्छिओ भाइ5 दोवि समाणि, एवं बीयजामे छगलियाओ लेंडियाओ वाएण, ततिए खाडहिल्लाए जत्तिया पंडरारेहा त्तिया काला जत्तियं पुच्छं तद्दहमित्तं सरीरं, चउत्थे जामे सद्दाविओ वायं न देइ, तेण कंबियाए છિો, દુિઓ, રાવા મળ—પ્નતિ સુસિ ?, મળફ—નામિ, િસિ ?, વિતેમિ, અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે —“ગાડાની કેડીરૂપ પ્રદેશથી બંધાયેલો (અર્થાત્ ગાડાની કેડી ઉપર ચાલીને) માથે વસ્ત્રને ઢાંકીને,” (આ પ્રમાણે કેટલાક આચાર્યોના અભિપ્રાયને 10 જણાવી ટીકાકાર આગળ જણાવે છે.) સંધ્યા સમયે (આના દ્વારા રાતે કે દિવસે આવવું નહીં આદેશ પાળ્યો) અમાવાસ્યાની સંધિએ (અર્થાત્ અમાવાસ્યા અને એકમનું જે દિવસે જોડાણ થતું હોય તે દિવસે, આના દ્વારા શુક્લપક્ષમાં કે કૃષ્ણપક્ષમાં આવવું નહીં એવો આદેશ પાળ્યો.) રોહક રાજાપાસે આવ્યો. રાજાએ તેનો સત્કાર કર્યો. તે રાત્રિએ રાજાએ રોહકને પોતની પાસે સૂવડાવ્યો. પ્રથમ પ્રહરમાં જાગેલા રાજાએ રોહકને બોલાવ્યો અને કહ્યું–‘સૂતો છે કે જાગે છે?' રોકે કહ્યું– 15 ‘હે સ્વામી જાગુ છું.’‘તું શું વિચારે છે ?’ એમ રાજાવડે પૂછાતા રોહકે કહ્યું—“પીપળાના પાંદડાની દાંડી મોટી કે તેની શિખા મોટી ?” રાજાએ વિચાર્યું–‘સારો વિચાર છે.' પછી રાજાવડે પૂછાતાં રોહકે જવાબ આપ્યો કે—‘બંને સમાન છે.’ આ પ્રમાણે બીજા પ્રહરમાં પણ (પૂર્વની જેમ રાજાએ રોહકને પૂછ્યું કે—‘શું વિચારે છે ?' ત્યારે) રોહકે કહ્યું કે—‘બકરીની લીંડીઓ ગોળ–ગોળ કેમ હોય છે ?' રાજાએ વિચાર્યું પણ જવાબ ન જડતા રોહકને પૂછ્યું, રોહકે કહ્યું–વાયુને કારણે 20 ગોળ હોય છે.' ત્રીજા પ્રહરમાં રોકે કહ્યું – ખીસકોલીના શરીર ઉ૫ર જેટલી સફેદ રેખા હોય તેટલી કાળી રેખાઓ પણ હોય, તથા તેની પૂછ જેટલી લાંબી તેટલું શરીર પણ લાંબુ હોય છે. ચોથા પ્રહરમાં રાજાએ પૂછ્યું કે—‘જાગે છે કે સૂતો છે ?' રોહક કોઈ જવાબ દેતો નથી. તેથી રાજાએ એક સોટી મારી. તે જાગ્યો. રાજાએ પૂછ્યું–જાગે છે કે સૂતો છે ?’ તેણે કહ્યું—‘જાગું છું.' ‘શું કરે છે ?’ 25 ९४. श्चालनीनिर्मितोत्तमाङ्गः, अन्ये भणन्ति शाकटलट्टनी (कट) प्रदेशबद्धः छादितः पटेन संध्यासमयेऽमावास्यायाः सन्ध्यायामागतो नरेन्द्रपार्श्वं राज्ञा पूजितः, आसन्नश्च स स्थितः, प्रथमयामविबुद्धेन 7 રાજ્ઞા શતિ:, મળત”—સુતો ? ગાર્ષિ ?, મળતિ—સ્વામિન્ ! નામિ, વિ ચિન્તયત્તિ ?, મળતિअश्वत्थपत्राणां किं दण्डो महान् उत तस्य शिखेति, राज्ञा चिन्तितं - साधु, एवं पश्चात्पृष्टो भणति - द्वे अपि समे, एवं द्वितीययामे छागलिका लिण्डिका वातेन, तृतीये खाडहिल्लाया यावत्यः पाण्डुरारेखाः तावत्यः સ્થિતો, 30 कृष्णा यावन्मात्रं पुच्छं तावन्मांत्रं शरीरं, चतुर्थे यामे शब्दितो वाचं न ददाति, तेन कम्बिकया हतः, રાના મળતિ—નાષિ સ્વિિષ ?, મળતિ—નામિ, ોિષિ ?, ચિન્તયામિ, Page #142 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૩૩ વિ?, દિપ્તિ નાઓ, કૃĚિ?, પંચત્તિ, વેઠળ વે ?, ર૦ા વેસમોનું ચંડાનેળ યાં વિછુપાં, मायाए निबंधेण पुच्छिए कहियं, सो पुच्छिओ भणइ - जहा णाएण रज्जं पालयंतो णज्जसि जहा रायपुत्तोत्ति, वेसमणो दाणेणं, रोसेणं चंडालो, सव्वस्सहरणेणं रयओ, जं च वीसत्थसुत्तंपि कंबिया ए उट्टवेसि तेण विच्छुओत्ति, तुठ्ठो राया, सव्वेसिं उवरिं ठविओ, भोगा य से दिण्णा । यस उप्पत्ति बुद्धिति ॥ पणिय - दोहिं पणियगं बद्धं, एगो भाइ जो एयाओ लोमसियाओ खाइ 5 ‘વિચારું છું.’ ‘શું વિચારે છે ?' કેટલાઓવડે તમે ઉત્પન્ન થયા છો ?' (અર્થાત્ તમારા કેટલા પિતા છે ?) ‘કેટલાવડે ?' ‘પાંચવડે.' ‘કોના-કોનાવડે?' રોહકે જવાબ આપ્યો કે - ‘રાજા, વૈશ્રમણ, ચાંડાળ, ધોબી અને વીંછીથી.' રાજાએ જઈને ઘણા આગ્રહપૂર્વક માતાને પૂછતાં માતાએ સઘળી વાત કરી. (એ વાત આ પ્રમાણે કરી—માતાએ કહ્યું–‘જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું નગર બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ. ત્યાં તેની પ્રતિમાનું રૂપ જોઈને 10 મેં તે પ્રતિમાને સ્પર્શ કર્યો જેથી મને કામવિકાર જાગતા ભોગની ઇચ્છા થઈ. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈ તેની સાથે ભોગની ઇચ્છા થઈ. આગળ જતાં એક સ્વરૂપવાન ધોબીને જોઈને પણ એવી જ ઇચ્છા થઈ. પછી મહેલમાં આવી ત્યારે તે દિવસે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વાછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો, તેના સ્પર્શથી કામ—ઉદ્દીપન થતાં તેની સાથે પણ ભોગની ઇચ્છા થઈ. આ પ્રમાણે ઇચ્છા માત્રથી 15 રાજા સિવાયના તારે બીજા ચાર પિતા થયા હતા.) ત્યાર પછી રાજાએ રોહકને પૂછ્યું ‘તું કેવી રીતે જાણે છે કે હું પાંચ પિતાથી ઉત્પન્ન થયો છું ?' રોહકે કહ્યું–‘જે કારણથી તમે રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કરો છો, તેથી જણાય છે કે તમે રાજાના પુત્ર છો, દાનથી તમે કુબેરના પુત્ર લાગો છો, ક્રોધથી ચંડાળના પુત્ર લાગો છો, સર્વસ્વનું હરણ કરવાથી ધોબીના પુત્ર લાગો છો, (અર્થાત્ ધોબી જેમ વસ્ત્રને નીચોવી સર્વ પાણીનું હરણ કરે છે તેમ તમે માણસોનું સર્વ ધન લઈ લો છો) અને 20 વળી શાંતિથી ઉંધેલાને જેમ તમે સોટી મારવાવડે ઊઠાડો છો, તેનાથી જણાય છે કે તમે વીંછીના પુત્ર છો,” આ સાંભળી રાજા ખુબ ખુશ થયો. સર્વ પ્રધાનોમાં પ્રધાન મંત્રી બનાવ્યો અને ભોગો આપ્યા. આ રોહકની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૨. શરત ઉપરનું દૃષ્ટાન્ત : (એક પુરુષ કાકડીઓ વહેંચવા લારી ફેરવતો હતો. તેની પાસે બીજો પુરુષ આવ્યો.) તે બે જણાએ પરસ્પર શરત લગાવી. તેમાં એકે કહ્યું–‘તારી આ 25 બધી કાકડીઓને જે ખાય, તેને તું શું આપીશ ?' બીજાએ કહ્યું–‘નગરના દ્વારમાંથી જે મોદક ९५. किं ?, તિમિતિોસ ?, ઋતિભિઃ ?, પશ્ચમિઃ, केन केन ?, राज्ञा वैश्रमणेन चाण्डालेन रजकेन वृश्चिकेन, मात्रा निर्बन्धेन पृष्टया कथितं स पृष्टो भणति - यथा न्यायेन राज्यं पालयसि ततो ज्ञायसे यथा राजपुत्र इति वैश्रमणो दानेन, रोषेण चाण्डालः, सर्वस्वहरणेन रजकः, यच्च विश्वस्तसुप्तमपि મ્બિયા ( અગ્રેળ ) સ્થાપક્ષિ તેન વૃશ્ચિન્દ્ર કૃતિ, તુટ્ટો રાખા, સર્વેષામુપરિ સ્થાપિત:, મોનાજી તસ્મૈ તત્તા:। 30 एषौत्पत्तिकी बुद्धिरिति । पणो द्वाभ्यां पणो बद्धः, एको भणति य एताश्चिर्मटिकाः खादति Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) स्स तुमं किं करेसि ?, इयरो भाइ-जो णयरदारेण मोयगो ण णीति तं देमि, तेण चक्खिय चक्खिय सव्वाओ मुक्काओ, जिओ मग्गड़, इयरो रूवगं देइ, सो नेच्छइ, दोन्नि य जाव सएणऽवि ण तूस, तेण जूयारा ओलग्गिया, दिन्ना बुद्धी, एगं पुव्वियावणे मोयगं गहाय इंदखीले ठवेहि, पच्छा भणेज्जासि-निग्गच्छ भो मोयगा ! णिगच्छ, सो ण णिगच्छिहिति, तहा कयं पडिजिओ सो । एसा 5 जूइकराणमुप्पत्तिया बुद्धी ॥ रुक्खे-फलाणि मक्कडा न देंति, पाहाणेहिं हया अम्बया दिन्ना, एसावि लेगघेत्तयाणमुप्पत्तियत्ति ॥ खुड्डगे - पसेणई राया सुओ से सेणिओ रायलक्खणसं पुण्णो, तस्स નીકળી શકે નહીં, તે મોદકને હું આપીશ.' પ્રથમ પુરુષે બધી કાકડીઓને થોડી—થોડી ચાખી, ચાખીને મૂકી દીધી. (અને પછી કહ્યું કે—જો, મેં બધી કાકડી ખાધી, તેથી લાવ મોદક,’ બીજાએ કહ્યું—બધી ક્યાં ખાધી છે ? આતો તે ચાખી છે.' બે વચ્ચે ઝઘડો થયો. તેથી પહેલાએ કહ્યું10 ‘જો બીજા બધાને પૂછી જોઈએ. એટલે તેણે અન્ય પુરુષને બોલાવી પૂછ્યું કે—તમે આ કાકડી ખરીદશો ?' ત્યારે પેલાએ કહ્યું–“ખાધેલી કાકડી કોણ ખરીદે ?” આ રીતે બે—ચાર જણને પૂછતાં બધાએ એક સરખો જવાબ આપ્યો. એટલે નક્કી થયું કે કાકડીઓ ખાધી છે. આમ એક પુરુષ શરત જીતી ગયો.) જીતેલો તે હવે મોદકની માંગણી કરે છે. ત્યારે મોદકના બદલે બીજો પુરુષ એક રૂપિયો આપવા જાય છે.પણ, પેલો સ્વીકારતો 15 નથી. આ રૂપિયા, ત્રણ રૂપિયા એમ કરતાં એકસો રૂપિયા આપવા તૈયાર થાય છે. છતાં પેલો સંતોષ પામતો નથી. તેથી બીજાએ જુગારીયાઓની સેવા કરી. જુગારીયાઓએ તેને એક ઉપાય બતાવતા કહ્યું—“તારે કંદોઈના દુકાનમાંથી એક મોદક લાવીને દરવાજાના એક અવયવ ઉપ૨ મૂકવો અને પછી કહેવું કે—‘હે મોદક ! તું દરવાજા બહાર જા,' પણ તે બહાર જશે નહીં (આમ દરવાજા બહાર ન જઈ શકે એવો આ મોદક તારે તેને આપી દેવો.) પેલાએ 20 જુગારીયાઓના કહેવા પ્રમાણે કર્યું તેથી તે જીતી ગયો. અહીં જુગારીયોઓની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૩. વૃક્ષનું દૃષ્ટાન્ત : (એક માર્ગથી મુસાફરો પસાર થતાં હતા. તેમાં વચ્ચે વનખંડમાં આંબાના વૃક્ષો ઉપર આંબા દેખાયા. આંબા લેવાની ઇચ્છા થઈ. પરંતુ) વૃક્ષ ઉપર રહેલા વાંદરાઓ આંબા લેવા દેતા નથી. તેથી મુસાફરોએ વાંદરાઓ સામે પથ્થરો ફેંક્યા. જેથી 25 છંછેડાયેલા વાંદરાઓએ સામેથી આંબાઓ તોડી તોડીને ફેંક્યા. (જેથી મુસાફરોને આંબાઓ પ્રાપ્ત થયા.) પથ્થરો ફેંકનારા મુસાફરોની આ ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ९६. तस्मै त्वं किं करोषि ?, इतरो भणति यो नगरद्वारेण मोदको न निर्गच्छति तं ददामि तेन दष्ट्वा दष्ट्वा सर्वा मुक्ताः, जितो मार्गयति, इतरो रूप्यकं ददाति स नेच्छति, द्वे च यावच्छतेनापि न यति द्यूतकारा अवलगिताः, दत्ता बुद्धिः, एकं कान्दविकापणान्मोदकं गृहीत्वा इन्द्रकीले स्थापय, 30 પશ્ચાત્ મળે:-નિર્વચ્છ મો મો ! નિયં∞, સ્ ન નિમ્નમિતિ, તથા ત, પ્રતિનિત: સઃ । પા द्यूतकराणामौत्पत्तिकी बुद्धिः ॥ वृक्षे - फलानि मर्कटा न ददति, पाषाणैर्हता आम्रा दत्ताः, एषापि लेष्टक क्षेपकाणामौत्पत्तिकीति ॥ मुद्रारत्ने प्रसेनजित् राजा सुतस्तस्य श्रेणिको राजलक्षणसंपूर्णः, तस्मै Page #144 -------------------------------------------------------------------------- ________________ मऔत्पत्तिबुद्धिन दृष्टान्तो (नि. ९४१-८४२) * १३५. १७किंचिवि ण देइ मा मारिज्जिहित्ति, अद्धितीए निग्गओ बेन्नायडमागओ कइवयसहाओ खीणविभवसेठिस्स वीहीए उवविट्ठो, तस्स य तप्पुण्णपच्चयं तदिवसं वासदेयभंडाणं विक्कओ जाओ खद्धं खद्धं विढत्तं, अन्ने भणंति-सेट्ठिणा रयणायरो सुमिणमि घरमागओ नियकण्णं परिणेतगो दिट्ठो, तओऽणेण चिंतियं-एईए पसाएण महई विभूई भविस्सति, पच्छा सो वीहीए से उवविट्ठो, तेण तमणण्णसरिसाए आगईए दट्टण चिंतियं एसो सो रयणायरो भविस्सइ, तप्पहावेण याणेण 5 मिलक्खुहत्थाओ अणग्घेज्जा रयणा पत्ता, पच्छा पुच्छिओ-कस्स तुब्भे पाहुणगा ?, तेण भणियंतुझंति, घरं णीओ, कालेण धूया से दिण्णा, भोगे भुंजइ, कालेण य नंदाए सुमिणमि धवलगयपासणं,आवण्णसत्ता जाया, पच्छा रण्णा से उट्टवामा विसज्जिया, सिग्घं एहित्ति, आपुच्छइ, ૪. મુદ્રિકાનું દષ્ટાન્ત : પ્રસેનજિત્ નામે રાજા હતો. તેનો પુત્ર શ્રેણિક રાજલક્ષણોથી युत उतो. 'भा भने भारी नन' भाटे २% पुत्रने शुं मापतो नहोतो. तेथी श्रेnिs 10 અધૃતિને કરતો પોતાની સાથે ટલુંક ધન લઈ ત્યાંથી નીકળીને બેન્નાતટ નગરમાં આવ્યો. ત્યાં તે (શ્રેણિક) વૈભવ જેનો નાશ પામ્યો છે તેવા શ્રેષ્ઠિની દુકાન પાસે આવ્યો. શ્રેષ્ઠિને તે દિવસે શ્રેણિકના પુણ્યપ્રભાવે વર્ષમાં વેચાય એટલું કરિયાણું એક દિવસમાં વેચાઈ ગયું અને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – શ્રેષ્ઠિએ સ્વપ્રમાં ઘરમાં આવેલો રત્નાકર પોતાની 15 દીકરીને પરણતો જોયો. તેથી શ્રેષ્ટિએ વિચાર્યું કે–“આના પ્રભાવથી મને મોટો વૈભવ પ્રાપ્ત થશે.” બીજા દિવસે શ્રેણિક શ્રેષ્ઠિની દુકાન પાસે બેઠો. શ્રેષ્ઠિએ અસાધારણ આકૃતિવાળા તેને જોઈને વિચાર્યું કે–“આ જ તે રત્નાકર હશે.” તેના પ્રભાવથી શ્રેષ્ટ્રિએ મ્લેચ્છ પાસેથી અમૂલ્ય રત્નો પ્રાપ્ત કર્યા. (આ પ્રમાણે આચાર્યોનો મત કહી હવે ચૂર્ણિકાર આગળ વર્ણન કરે છે.) ५छी श्रेष्ठिय तेने ५७यु-'तमे ओना ममानो छो ?' तो ४ -तमा।.' श्रेष्ठि पोतान। 20 ઘરે લઈ ગયો. થોડા કાળ પછી શ્રેષ્ઠિએ પોતાની દીકરીના વિવાહ તેની સાથે કર્યા. તેઓ ભોગો ભોગવે છે. થોડાક કાળ પછી નંદાને સ્વપ્રમાં સફેદ હાથીના દર્શન થયા. (અર્થાત ગર્ભમાં બાળકનો અવતાર થવાથી સ્વપ્રમાં હાથીનું દર્શન થયું.) ગર્ભમાં જીવ આવ્યો. આ બાજુ પછીથી પ્રસેનજિત રાજાએ શ્રેણિકને લેવા ઉંટડી મોકલી– તું શીધ્ર પાછો આવ.' તેથી શ્રેણિક નંદા(પત્ની)ને પૂછે ९७. न किञ्चिदपि ददाति मा मीमरत (मार्येत ) इति, अधृत्या निर्गतः बेन्नातटमागतः कतिपयसहायः, 25 क्षीणविभवश्रेष्ठिनो वीथ्यामुपविष्टः, तस्य च तत्पुण्यप्रत्ययं तद्दिवसे वर्षदेयभाण्डानां विक्रयो जातः, प्रचुरं प्रचुरमर्जितं, अन्ये भणन्ति-श्रेष्ठिना रत्नाकरः स्वप्ने गृहमागतो निजकन्यां परिणयन् दृष्टः, ततोऽनेन चिन्तितम्-एतस्याः प्रसादेन महती विभूतिर्भविष्यति, पश्चात् स वीथ्यां तस्योपविष्टः, तेन तमनन्यसदृशयाऽऽकृत्या दृष्ट्वा चिन्तितं एष स रत्नाकरो भविष्यति, तत्प्रभावेण चानेन म्लेच्छहस्तात् अनाणि रत्नानि प्राप्तानि, पश्चात्पृष्टः कस्य यूयं प्राघूर्णका: ?, तेन भणितं-युष्माकमिति, गृहं नीतः, 30 कालेन दुहिता तस्मै दत्ता, भोगान् भुनक्तिः, कालेन च नन्दया स्वप्ने धवलगजदर्शनं, आपन्नसत्त्वा जाता, पश्चात् राज्ञा तस्मै उष्ट्री प्रेषिता, शीघ्रमेहीति, आपृच्छति, Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મા આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अम्हे रायगिहे पंडरकुड्डगा पसिद्धा गोवाला, जइ कज्जं ऎज्जहत्ति, गओ, तीए दोहलओ देवलोगचुयगब्भाणुभावेण वरहत्थिखंधगया अभयं सुणेज्जामित्ति, सेट्ठी दव्वं गहाय रण्णो उवडिओ, रायाणएण गहियं, उग्घोसावियं च, जाओ, अभयओ णामं कयं, पुच्छड्-मम पिया कहिंति ?, कहियं तीए, तत्थ वच्चामोत्ति सत्थेण समं (१०५००) वच्चंति, रायगिहस्स बहिया ठियाणि, गवेसओ 5 Tો, યામંત મફ, વૃદુ પવિ, નોઇgફલ્થvi ફિતો તો સંતો તારાયા વિત્તિ , अभएण दि8, छाणेण आहयं, सुक्के पाणियं मुक्कं , तडे संतएण गहियं, रायाए समीवं गओ, पुच्छिओ-को तुमं ?, भणइ-तुज्झ पुत्तो, किह व किं वा ?, सव्वं परिकहियं, तुट्ठो છે અને નંદાને કહે છે કે–“અમે રાજગૃહમાં સફેદ ભીંતવાળા પ્રસિદ્ધ ગોપાલો છીએ. (અર્થાત્ રાજગૃહમાં લોકો અમને સફેદ ભીંતવાળા તરીકે ઓળખે છે.) તેથી જ્યારે અમારું કામ પડે ત્યારે 10 તારે ત્યાં આવવું” એમ કહી તે જતો રહ્યો. દેવલોકમાંથી આવેલા ગર્ભના પ્રભાવે નંદાને દોહલો ઉત્પન્ન થયો કે– હસ્તિના સ્કંધ ઉપર બેઠેલી હું અભયને સાંભળું. (અર્થાત્ સર્વજીવોને અભય આપું. રૂતિ મ રિવૃત્ત.) શ્રેષ્ઠિ દ્રવ્ય લઈને રાજા પાસે ઉપસ્થિત થયો. (રાજાને દોહલાની વાત કરી.) રાજાએ શ્રેષ્ઠિની વાત સ્વીકારી અને આખા નગરમાં અભયની ઉદ્ઘોષણા કરાવી. (દોહલો પૂર્ણ થયો.) પુત્રનો જન્મ થયો. અભય 15 નામ પાડ્યું. (થોડો મોટો થતાં) અભય માતાને પૂછે છે–“મારા પિતા ક્યાં છે?' માતાએ સઘળી વાત કરી. “આપણે ત્યાં જઈએ' એવા વિચારથી માતા-પુત્ર સાથે સાથે નીકળે છે. માતા-પુત્ર બંને રાજગૃહની બહાર રહ્યાં. પુત્ર ગવેષણા માટે રાજગૃહમાં પ્રવેશ્યો.' આ બાજુ રાજા મંત્રીની શોધ કરી રહ્યાં છે. (મંત્રીની પરીક્ષા માટે પાણી વિનાના) કૂવામાં– મુદ્રિકા નાંખી છે. જે પુરુષ પાળ ઉપર ઊભો ઊભો જ અંદર પડેલી મુદ્રિકાને હાથથી બહાર 20 કાઢશે, તેને રાજા આજીવિકા આપશે. અભયે આ જોયું. તેણે કૂવામાં છાણ નાંખ્યું. ત્યારપછી છાણ સૂકાતા કૂવામાં પાણી રેડ્યું. જેથી ચોટેલી મુદ્રિકાવાળું છાણ પાણીમાં તરતું તરતું ઉપર આવ્યું. અભયે પાળ ઉપર ઊભા-ઊભા જ મુદ્રિકા ગ્રહણ કરી. રાજા પાસે ગયો. રાજાએ પૂછ્યું તું કોણ છે ?' અભયે કહ્યું–‘તમારો પુત્ર.” રાજાએ પૂછ્યું–કેવી રીતે ?” અભયે સર્વ વાત કરી. ९८. वयं राजगृहे पाण्डुरकुड्याः प्रसिद्धा गोपालाः, यदि कार्यमागच्छेरिति, गतः, तस्या दोहदो 25 देवलोकच्युतगर्भानुभावेन वरहस्तिस्कन्धगता अभयं शृणोमीति, श्रेष्ठी द्रव्यं गृहीत्वा राज्ञ उपस्थितः, राज्ञा गृहीतं, उद्घोषितं च, जातः, अभयो नाम कृतं, पृच्छति- मम पिता क्वेति, कथितं तया, तत्र व्रजाम इति सार्थेन समं व्रजन्ति, राजगृहस्य बहिः स्थितानि, गवेषको गतः, राजा मन्त्रिणं मार्गयति, कूपे मुद्रिका पातिता, यो गृह्णाति हस्तेन तटे स्थितः सन् तस्मै राजा वृत्तिं ददाति, अभयेन दृष्टं, छगणेन (गोमयेन) आहतं, शुष्के पानीयं मुक्तं, तटे सता गृहीतं राज्ञः समीपं गतः, पृष्टः-कस्त्वं ?, भणति-तव पुत्रः, कथं 30 વા લિં વા ?, સર્વ રથd, તુe * ત્તિ મુકિતે . Page #146 -------------------------------------------------------------------------- ________________ 15 ઔત્પત્તિકીબુદ્ધિના દાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૩૭ उच्छंगे कओ, माया पवेसिज्जंती मंडेई, वारिया, अमच्चो जाओ, एसा एतस्स उप्पत्तिया बुद्धी ॥ पडे-दो जणा ण्हायंति, एगस्स दढो एगस्स जन्नो, जुन्नइत्तो दढं गहाय पट्टिओ, इयरो मग्गेइ, ण देइ, राउले ववहारो, महिलाओ कत्तावियाओ, दिनो जस्स सो, अण्णे भणंति-सीसाणि ओलिहावियाणि, एंगस्स उन्नामओ एगस्स सोत्तिओ । कारणियाणमुप्पत्तिया बुद्धी ॥ सरडो-सन्नं वोसिरंतस्स सरडाण भंडताण एगो तस्स अहिट्ठाणस्स हेट्ठा बिलं पविट्ठो पुच्छेण य छिक्को, घरं गओ, अद्धिईए दुब्बलो 5 जाओ, विज्जो पुच्छिओ, जइ सयं देह, घडए सरडो छूढो लक्खाए विलिंपित्ता, विरेयणं ખુશ થયેલા રાજાએ અભયને પોતાના ખોળામાં બેસાડ્યો. નગરમાં પ્રવેશતી માતા શણગાર સજે છે. અભય માતાને શણગાર કરવાની ના પાડે છે. અભય મંત્રી બન્યો. અભયની મુદ્રિકા કૂવામાંથી કાઢવા અંગેની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. * ૫. વસ્ત્રનું દષ્ટાન્ત : બે પુરુષો પોત-પોતાના વસ્ત્રોને કિનારે મૂકી નદીમાં સ્નાન કરવા 10 જાય છે. એક પુરુષનું વસ્ત્ર મજબૂત હતું, બીજાનું જીર્ણ વસ્ત્ર હતું. જીર્ણવસ્ત્રવાળો પુરુષ નદીમાંથી પ્રથમ બહાર નીકળી મજબુત વસ્ત્ર લઈ નીકળી ગયો. બીજો તેની પાસે પોતાનું વસ્ત્ર માંગે છે, પરંતુ તે આપતો નથી. પેલાએ રાજકુળમાં ફરિયાદ કરી. ન્યાયાધીશે નિર્ણય કરવા બંનેની મહિલાઓ પાસે વસ્ત્ર બનાવડાવ્યું. (બંનેની બનાવવાની પદ્ધતિને જોઈ નક્કી કર્યું કે તે વસ્ત્ર કોનું છે.) આમ, જે તે વસ્ત્ર હતું તેને તે આપ્યું. અહીં કેટલાક આચાર્યો કહે છે કે “અહીં ન્યાયાધીશે બંનેના મસ્તકો તપાસાવડાવ્યા. જેનું ઉર્ણમય વસ્ત્ર (મજબુત વસ્ત્ર)હતું તેના માથામાંથી ઉનના તંતુઓ નીકળ્યા અને જેનું સુતરાઉ વસ્ત્ર હતું. તેના માથામાંથી સુતરના તંતુઓ નીકળ્યા. (આ રીતે ન્યાયાધીશે નિર્ણય કર્યો.) અહીં કારણિકોની = ન્યાયાધીશોની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૬. કાચીંડાનું દૃષ્ટાન્ત : એક પુરુષ જંગલમાં લોટે ગયો. તે જ્યાં બેઠો હતો. ત્યાં બે 20 કાચીંડાઓનો ઝઘડો થતાં બે માંથી એક કાચીંડો લોટે બેઠલા પુરુષની નીચે રહેલ બીલમાં ઘુસી ગયો. બીલમાં ઘુસતી વખતે કાચીંડાની પૂછડી પેલા પુરુષને અડી ગઈ. (તેથી તેને એવું લાગ્યું કે કાચીંડો મારા શરીરમાં ઘુસી ગયો છે.) તે ઘરે ગયો. શરીરમાં કાચીંડો પેસી ગયો એવી અવૃતિને કારણે દુર્બળ થયો. વૈદ્યને ઉપચાર પૂક્યો. વૈદ્ય કહ્યું જો એકસો રૂપિયા આપો તો ઉપચાર કરું. ૨૨. ૩ :, માતા પ્રવિણની પતિ, વારિતા, અમીત્યો નીતિ:, તિસ્થૌત્પતિ વૃદ્ધિઃ 25 ॥ पट:-द्वौ जनौ स्नातः, एकस्य दृढ एकस्य जीर्णः, जीर्णवान् दृढं गृहीत्वा प्रस्थितः, इतरो मार्गयति, न ददाति, राजकुले व्यवहारः, महिलाभ्यां कर्त्तनं कारितं, दत्तो यस्य यः, अन्ये भणन्ति-शीर्षे अवलिखिते, एकस्योर्णामय एकस्य सौत्रिकः । कारणिकाणामौत्पत्तिकी बुद्धिः । सरट:-संज्ञां व्युत्सृजत: सरटयोः कलहायमानयोः एकस्तस्याधिष्ठानस्याधस्तात् बिलं प्रविष्टः, पुच्छेन च स्पृष्टः, गृहं गतः, अधृत्या दुर्बलो નાત:, વૈદઃ પૃષ્ટ દિ શક્તિ રસ, ટે સર: fક્ષ: નાક્ષા વિન્નિધ્ય વિરેચનં * સુત્તાપુતારા નો નસ 30 पडो सो तस्स दिण्णो (प्र. अधिकं) +जस्स उण्णामओ पडो तस्स सीसा उण्णातन्तू विणिग्गया जस्स सोत्तिओ तस्स सुत्ततन्तू (प्र. अधिकं) Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) 'दिन्नं, वोसिरियं, लठ्ठो हूओ, वेज्जस्स उप्पत्तिया बुद्धी ॥ बितिओ सरडो-भिक्खुणा खुड्डगो पुच्छिओ-एस किं सीसं चालेइ ?, सो भणइ-किं भिक्खू भिक्खुणी वा ?, खुड्डगस्स उप्पत्तिया बुद्धी ॥ कागे-तच्चण्णिएण चेल्लओ पुच्छिओ-अरहंता सव्वण्णू ?, बाद, केत्तिया इहं काका ?, 'सलुि काकसहस्साइं जाइं बेन्नातडे परिवसंति । जइ ऊणगा पवसिया अब्भहिया पाहुणा आया ॥१॥' 5 खुड्डगस्स उप्पत्तिया बुद्धी ॥ बितिओ-वाणियओ निहिमि दिढे महिलं परिक्खइ-रहस्सं धरेइ न वत्ति, सो भणइ-पंडुरओ मम काको अहिट्ठाणं पविट्ठो, ताए सहज्जियाण कहियं, जाव रायाए सुयं, पुच्छिओ, कहियं, रन्ना से मुक्कं मंती य निउत्तो, एयस्स उप्पत्तिया बुद्धी ॥ ततिओ-विटुं (પૈસા આપવાનું નક્કી કર્યું એટલે) વૈધે એક ઘડામાં કાચીંડો પૂર્યો, તે ઘડાને લાખથી વેપીને પેલા પુરુષને રેચક દવા આપી. તેને ઝાડા થયા. (તે બધું તે વૈદ્ય પેલા ઘડામાં ભરે છે. પાછળથી 10 ઘડામાં કાચીંડો નીકળી ગયો છે એમ બતાવે છે આ જાણી) તે સ્વસ્થ થયો. વૈદ્યની આ ઔત્પત્તિકી બુદ્ધિ હતી. કાચીંડાનું બીજું દષ્ટાન્ત : એક (બૌદ્ધ) ભિક્ષુએ બાળસાધુને પૂછ્યું – “આ કાચીંડો મસ્તક કેમ હલાવે છે ?' બાળસાધુએ જવાબ આપ્યો કે- તે વિચારે છે કે આ ભિક્ષુ છે કે ભિક્ષુણી છે ?' અહીં બાળસાધુની ઔત્પત્તિકીબુદ્ધિ છે. 15 ૭. કાગડાનું દષ્ટાન્ત : એક બૌદ્ધ ભિક્ષુએ બાળસાધુને પૂછયું–‘તમારા અરિહંતો સર્વ છે? બાળસાધુએ જવાબ આપ્યો-“હા”. ભિક્ષુએ પૂછ્યું–‘તો કહો કે આ નગરમાં કેટલા કાગડા ! છે?' બાળસાધુએ જવાબ આપ્યો – “આ બેન્નાતટ નગરમાં સાઠહજાર કાગડાઓ છે. જો ઓછા નીકળે તો સમજજો કે અમુક બહાર ગયા છે અને જો વધારે હોય તો સમજજો કે મહેમાન આવ્યા છે. અહીં આ બાળસાધુની ઔત્પત્તિકીબુદ્ધિ છે. 20 કાગડા ઉપર બીજું દૃષ્ટાન્ત : એક વેપારી હતો (તેણે બહાર જતા નિધિ જોયો) નિધિ જોયા પછી તેણે વિચાર્યું કે-“હું આ વાત મારી મહિલાને કરું, પણ તે વાત છૂપી રાખી શકે કે નહિ? તેની પહેલા પરીક્ષા કરું.” પોતાની મહિલાને કહે છે–“એક સફેદ કાંગડો મારી ગુદામાં પ્રવેશ્યો છે.” આ વાત મહિલાએ પોતાની સખીઓને કરી, આમ વાત પહોંચી છેક રાજા પાસે. રાજાએ વેપારીને પૂછ્યું. વેપારીએ બધી વાત કરી. રાજાએ તેને છોડી દીધો અને મંત્રી તરીકે 25 સ્થાપિત કર્યો. વેપારીની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. १. दत्तं, व्युत्सृष्टं लष्टो जातः, वैद्यस्य औत्पत्तिकी बुद्धिः ॥ द्वितीयः सरटः-भिक्षुणा क्षुल्लकः पृष्टःएष किं शीर्षं चालयति ?, स भणति-किं भिक्षुः भिक्षुकी वा ?, क्षुल्लकस्यौत्पत्तिकी बुद्धिः ॥ काकःतच्चनीकेन क्षुल्लकः पृष्टः-आर्हताः सर्वज्ञाः ?, बाढं, कियन्त इह काकाः ?,-'षष्टिः काकसहस्रा ये बेन्नातटे परिवसन्ति । यदि न्यूनाः प्रोषिता अभ्यधिकाः प्राधूर्णका आयाताः ॥१॥' क्षुल्लकस्यौत्पत्तिकी बुद्धिः । 30 द्वितीयो-वणिक् निधौ दृष्टे महिला परीक्षते-रहस्यं बिभर्ति नवेति, स भणति-श्वेतः मम काकोऽधिष्ठाने प्रविष्टः, तया सखीनां कथितं, यावद्राज्ञा श्रुतं, पृष्टः, कथितं राज्ञा तस्मै अर्पितः मन्त्री च नियुक्तः, एतस्यौत्पत्तिकी बुद्धिः ॥ तृतीयः-विष्ठा Page #148 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૩૯ विंक्खरड़ काओ, भागवओ खुड्डुगं पुच्छइ - किं कागो विक्खरइ ?, सो भणइ - एस चिंतेति-किं एत्थ विहू अत्थि नत्थित्ति ?, खुड्डगस्स उप्पत्तिया बुद्धी ॥ उच्चारे - धिज्जाइयस्स भज्जा तरुणी गामंतरं निज्माणी धुत्तेण समं संपलग्गा, गामे ववहारो, विभत्ताणि पुच्छियाणि आहारं, विरेयणं दिण्णं, तिलमोयगा, इयरो धाडिओ, कारणियाण उप्पत्तिया बुद्धी ॥ गए वसंतपुरे राया मंतिं मग्गइ, पायओ • लंबिओ-जो हत्थि महइमहालयं तोलेइ तस्स य सयसहस्सं देमि, सो एगेणं णावाए छोढुं अत्थग्घे 5 जले धरिओ जेण छिद्देण तीसे णावाए पाणियं तत्थ रेहा कड्डिया, उत्तारिओ हत्थी, • કાગડા ઉપર ત્રીજું દૃષ્ટાન્ત ઃ એક કાગડો વિષ્ઠાને વિખેરતો હતો. એક ભાગવતે (વૈષ્ણવે) બાળસાધુને પૂછ્યું—“કાગડો શા માટે વિષ્ઠાને વિખરે છે ?” બાળસાધુએ કહ્યું–“કાગડો વિચારે છે કે શું અહીં વિષ્ણુ છે કે નહીં ? (કારણ કે વૈષ્ણવધર્મમાં કહ્યું છે—“સ્થને વિષ્ણુર્ખને વિષ્ણુ:, વિષ્ણુ: પર્વતમસ્ત......" સર્વત્ર વિષ્ણુ ભગવાન રહેલા છે. માટે વિષ્ઠામાં પણ ભગવાનને શોધે 10 છે.) અહીં બાળસાધુની ઔત્પત્તિકીબુદ્ધિ છે. ૮. વિષ્ઠાનું દૃષ્ટાન્ત : એક બ્રાહ્મણની તરુણ પત્ની અન્ય ગામે લઈ જતા ધુતારાની સાથે લાગી પડી. (અર્થાત્ આસક્ત થઈ.) બ્રાહ્મણ અને ધુતારા વચ્ચે ઝઘડો થયો કે—આ મારી પત્ની છે, આ મારી પત્ની છે.’ (પત્નીને પૂછ્યું એટલે તેણીએ ધુતારાને પતિ તરીકે જાહેર કર્યો તેથી.) ગામમાં ન્યાયાધીશો પાસે ફરિયાદ ગઈ. એટલે ન્યાયાધીશોએ ત્રણેને એકાન્તમાં 15 પૂછ્યું કે—‘ગઈકાલે તમે શું ખાધું હતું ?' ત્રણેનો જવાબ સાંભળ્યા પછી ત્રણેને રેચક પદાર્થ આપવામાં આવ્યો. ત્રણેની વિષ્ઠામાં બ્રાહ્મણ અને પત્નીની વિષ્ઠામાંથી તલના લાડવા (અર્થાત્ તલ) નીકળ્યા. (તેથી નક્કી થયું કે તે બ્રાહ્મણની જ પત્ની છે.) ધુતારાને કાઢી મૂક્યો. અહીં ન્યાયાધીશોની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ૯. હાથીનું દૃષ્ટાન્ત : વસંતપુર નગરમાં રાજા મંત્રીની શોધમાં છે. તેણે ઘોષણા કરાવી– 20 જે આ મહાદ્વૈત હાથીનું વજન ક૨શે, તેને હું લાખ સોનામહોર આપીશ.' એક પુરુષે હાથીને નાવડીમાં બેસાડી બરાબર નદીની વચ્ચે લાવ્યો. નાવડીના જે છિદ્ર સુધી નાવડી પાણીમાં ડૂબી ત્યાં તેણે નિશાની કરી દીધી. પછી હાથીને ઉતારી દીધો. તે નાવડીમાં નિશાની સુધી પથ્થરો, લાકડાઓ વિગેરે ભર્યા. પછી તે પથ્થરાદિને ઉતારી તેને માપ્યા. આ રીતે તેણે હાથીનું વજન ૨. વિવિરતિ જા:, માપવત: ક્ષુ પૃતિ- િવાળો વિષ્ઠિરતિ ?, મૈં મળતિ-ક્ષ ચિન્તયંતિ- 25 किमत्र विष्णुरस्ति नास्तीति, क्षुल्लकस्यौत्पत्तिकी बुद्धिः ॥ उच्चारः - धिग्जातीयस्य भार्या तरुणी ग्रामान्तरं नीयमाना धूर्तेन समं संप्रलग्ना, ग्रामे व्यवहारः, विभक्तौ पृष्टौ आहारं, विरेचनं दत्तं, तिलमोदकाः, इतरो निर्धाटितः, कारणिकानामौत्पत्तिकी बुद्धिः ॥ गजः - वसन्तपुरे राजा मन्त्रिणं मार्गयति, घोषणा कारिता-यो हस्तिनं महातिमहालयं तोलयति तस्मै च शतसहस्त्रं ददामि स एकेन नावि क्षिप्त्वा अस्ताघे जले धृतो, यस्मिन् भागे तस्या नावः पानीयं तत्र रेखा कृष्टा, उत्तारितो हस्ती, 30 Page #149 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कट्टपाहाणाइणा भरिया णावा जाव रेखा, उत्तारेडं तोलियाणि, पूजिओ मन्ती कओ, एस्स उप्पत्तिया बुद्धी । अण्णे भांति - गाविमग्गो सिलाए णट्टो, पोट्टपडिएण णीणिओ, एयस्स उप्पत्तिया બુદ્ધી ।। થયળો-મંડો સવ્વહસ્સિો, રાયા દેવીદ્ મુળે તડ઼ નિરામયત્તિ, સો મળ—ન મવત્તિ, किह ?, जया पुप्फाणि केसराणि वा ढोएइ, तं तहत्ति विण्णासितं णाए हसितं निब्बंधे 5 कहितं, निव्विसओ आणत्तो, उवाहणाणं भारेणं उवट्ठिओ, उड्डाहभीयाए रुद्धो, घयणस्स ૧૪૦ " માપ્યું. રાજાએ તેનો સત્કાર કર્યો અને મંત્રી બનાવ્યો. આ વ્યક્તિની આ ઔત્પત્તિકી બુદ્ધિ હતી. અહીં કેટલાક આચાર્યો હાથીના દૃષ્ટાન્તને બદલે ગાયનું દૃષ્ટાન્ત જણાવે છે, તે આ પ્રમાણે—ચોરોએ ગાયો ચોરી. તે બધી ગાયોને ચોરો પથ્થરોનાં સમૂહથી યુક્ત એવા માર્ગ ઉપરથી લઈ ગયા હોવાથી ક્યાંય ગાયોના પગોના છાપા દેખાતા નહોતા. તેવામાં એક પુરુષે કહ્યું કે ‘હું શોધી આપીશ.' 10 તેણે પોતાની વિશિષ્ટબુદ્ધિથી જમીન ઉપર પોતાના પેટવડે (ઉરપરિસર્પની જેમ) ચાલવાનું ચાલુ કર્યું. તેના પેટ ઉપર ગાયોના પગલા પડવા લાગ્યા. તેના અનુસરે તેણે ગાયોને પછી લાવી. અહીં આ વ્યક્તિની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. = ૧૦. વિદુષક મશ્કરાનું દૃષ્ટાન્ત ઃ સર્વના રહસ્યને જાણનારો વિદુષક હતો. (રાજાને તેની ઉપર ઘણો વિશ્વાસ હતો.) એકવાર રાજા ભાંડ પાસે દેવીના ગુણગાન કરે છે કે “દેવી 15 અત્યંત નિરામય છે. (તેને અધોવાત પણ નીકળતો નથી.)” તે વિદુષકે કહ્યું–“હે રાજન્ ! તમે જે સમજો છો, તેવું નથી.” રાજાએ પૂછ્યું “કેમ ?” વિદુષકે કહ્યું કે—દેવી હંમેશા પોતાની પાસે સુગંધી પુષ્પો અને સુગંધી પરાગાદિને રાખે છે (જેથી અધોવાતે આપને જણાતો નથી.) રાજાને આ વાત તે જ પ્રમાણે છે (કે નહીં ?) એ જાણવાની ઇચ્છા થઈ. આ વાત સાચી જણાતા રાજા હસવા લાગ્યો. તેથી રાજાએ ઘણા આગ્રહપૂર્વક પૂછતાં દેવીને વાત કરી. (તેથી દેવીને વિદુષક 20 ઉપ૨ ગુસ્સો ચઢ્યો) અને તેને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો. વિદુષક જૂતાઓની માળા બનાવીને, તેને પોતાની લાકડીના છેડે ,લટકાવી રાણી પાસે ઉપસ્થિત થયો. (ત્યારે રીણીએ પૂછ્યું કે—“શા માટે જૂતાઓની માળા લઈને આવ્યો છે ?” તેણે કહ્યું–“તે રાજાની દેવી આવા પ્રકારના આરોગ્યવાળી છે, અર્થાત્ પોતાના દુર્ગંધી અધોવાયુને છુપાવવા પોતાની પાસે સુગંધી દ્રવ્યો રાખે છે, છતાં પોતાને નિરામય કહે છે.” આવા પ્રકારની 25 તમારી કીર્તિ અહીંથી નીકળ્યા પછી મારે અન્ય દેશોમાં પહોંચાડવી છે. તે આટલા જૂતાઓ વિના અન્ય દેશોમાં ફરવું શક્ય ન હોવાથી તે જૂતાઓની માળા મેં મારી સાથે લીધી છે. ત્યારે દેવીએ ३. काष्ठपाषाणादिना भृता नौर्यावद्रेखा, उत्तार्य तोलितानि, पूजितो मन्त्री कृतः, एतस्यौत्पत्तिकी બુદ્ધિઃ । અન્ય માન્તિ-શોમાf: શિતયા નષ્ટ, પીઢે પતિતેન નીતઃ, તાત્પત્તિની બુદ્ધિઃ ॥ ધૃતાન્ન:सर्वराहस्यिको भाण्डो, राजा देव्या गुणान् लाति-निरामयेति, स भणति - न भवतीति कथं ?, यदा पुष्पाणि 30 શાળિ વા ઢૌયંતિ, તત્તયેતિ નિજ્ઞાતિ, જ્ઞાતે હસિત, નિર્વચે થિત, નિવિષય આજ્ઞમ:, પાનાં भारेणोपस्थितः, उड्डाहभीतया रुद्धः, घृतान्न Page #150 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૪૧ उप्पत्तिया बुद्धी । गोलगो नक्कं पविट्ठो, सलागाए तावेत्ता जउमओ, कड्डिओ, कडुंतस्स उप्पत्तिया बुद्धी ॥ खंभे - राया मंतिं गवेसइ, पायओ लंबिओ, खंभो तडागमज्झे, जो तडे संतओ बंधइ तस्स सयसहस्सं दिज्जइ, तडे खीलगं बंधिऊण परिवेढेण बद्धो जिओ, मंती कओ, एयस्स उपत्तिया बुद्धी | खुड्डए - परिव्वाइघा भाइ-जो जं करेइ तं मए कायव्वं कुसलकम्मं, खुड्डगो भिक्खट्टियओ મુળેફ, પડો વારો, નો રાડાં, વિટ્ટો, સા માડ઼—ો શિલામિ ?, તેળ સારિથં 5 વાયું, નિયા, જાવાળુ ય પડમં નિહિયં, સા ન તરફ, પ્નિયા, ઘુડ્ડાસ્સું ઉત્તિયા બુદ્ધી ॥ વિચાર્યું કે ‘અત્યારે તો આ એક જ જાણે છે, જો તે અહીંથી નીકળશે તો ઘણા લોકો આ વાત જાણશે.) આમ પોતાના અપયશથી ડરેલી રાણીએ ભાંડનો દેશનિકાલ કર્યો નહીં. વિદુષકની આ ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૧૧. ગોળીનું દૃષ્ટાન્ત : એક બાળકના નાકમાં લાખમાંથી બનાવેલી ગોળી પ્રવેશી ગઈ. 10 તેથી એક પુરુષે લોખંડની એક સળીને તપાવીને લાખમય ગોળી (પીગાળવા દ્વારા) બહાર કાઢી. કાઢનાર વ્યક્તિની આ ઔત્પત્તિકીબુદ્ધિ હતી. d ૧૩. થાંભલાનું દેષ્ટાન્ત : રાજા મંત્રીની શોધમાં છે. તેણે ઘોષણા કરાવી કે—‘તળાવના મધ્યમાં એક થાંભલી છે. જે પુરુષ કિનારે ઊભો ઉભો જ તળાવના મધ્યમાં રહેલા થાંભલાને દોરીથી બાંધે, તેને લાખ સોનામહારો અપાશે.' એક પુરુષે કિનારે ખીલો લગાડ્યો. તેની સાથે 15 દોરી બાંધી. તે દોરીને લઈ તળાવના કિનારે–કિનારે ફરીને પાછો તે ખીલા પાસે આવ્યો. આ રીતે તેણે દોરીવડે મધ્યમાં રહેલ થાંભલાને બાંધ્યો. તે જીતી ગયો. રાજાએ મંત્રી બનાવ્યો. આ તેની ઔત્પત્તિકીબુદ્ધિ હતી. ૧૩. બાળમુનિનું દૃષ્ટાન્ત : પરિવ્રાજિકાએ જાહેર કર્યું કે—જે પુરુષ જે કુશળકર્મ કરે તે મારે કરી બતાવવું. (અર્થાત્ એવું કોઈ કામ નથી કે જે હું ન કરી શકું.) ભિક્ષાએ ગયેલ 20 એક બાળસાધુએ આ સાંભળ્યું. તેણે બીડું ઝડપ્યું અને ગયો રાજકુળમાં. પરિવ્રાજિકાએ બાળસાધુને જોયો. તે કહેવા લાગી કે—“આ બાળસાધુ શું મને હરાવશે ?” બાળસાધુએ પોતાનું પુરુષચિહ્ન બતાવ્યું. તેમાં તે હારી ગઈ. વળી, માત્રુ કરવા દ્વારા બાળસાધુએ કમળનું આલેખન કર્યું. આ રીતે કમળનું આલેખન કરવામાં તે સમર્થ નહોતી માટે ફરી હારી ગઈ. બાળસાધુની આ ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. 25 ४. स्यौत्पत्की बुद्धिः ॥ गोलकः - नासिकां प्रविष्टः शलाकया तापयित्वा जतुमयः कर्षितः, कर्षत औत्पत्तिकी बुद्धिः ॥ स्तम्भः- राजा मन्त्रिणं गवेषयति, घोषणा कारिता, स्तम्भस्तटाकमध्ये, यस्तटे सन् बघ्नाति तस्मै शतसहस्त्रं दीयते, तटे कीलकं बद्ध्वा परिवेष्टेन बद्धो जित:, मन्त्री कृतः, एतस्योत्पत्तिकी बुद्धिः ॥ क्षुल्लकः- परिव्राजिका भणति -यो यत् करोति तन्मया कर्त्तव्यं कुशलकर्म, क्षुल्लको भिक्षार्थिकः શૂળોતિ, પટો વારિત:, રાતો રાનાં, દૃષ્ટ:, સા મળતિ-તો શિલામિ ?, તેન સરિઝ (મેહન ) 30 દશિત, નિતા, હ્રાયિયા = પમાં નિદ્ધિત, મા ન શવનોતિ, ખિતા, ક્ષુદ્રસ્યોત્પત્તિી વૃદ્ધિઃ । Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मैग्गथी- एगो भज्जं गहाय पवहणेण गामंतरं वच्चइ, सा सरीरचिंताए उन्ना, तीसे रूवेण वाणमंतरी विलग्गा, इयरी पच्छा आगया रडइ, ववहारो, हत्थो दूरं पसारिओ, णायं वंतरित्ति, कारणियाणमुप्पत्तियत्ति ॥ मग्गे - मूलदेवो कंडरिओ य पंथे वच्चंति, इओ एंगो पुरिसो समहिलो दिट्ठो, कंडरिओ तीसे रूवेण मुच्छिओ, मूलदेवेण भणियं अहं ते घडेमि, तओ मूलदेवो तं गमि 5 वणनिउंजे ठविऊण पंथे अच्छइ, जाव सो पुरिसो समहिलो आगओ, मूलदेवेण भणिओ - एत्थ मम महिला पसवइ, एयं महिलं विसज्जेहि, तेण विसज्जिता, गता सा तेण समं अच्छिऊण आगता तू तोयं घेत्तूण मूलदेवस्स धुत्ती भाइ हसंती-पियं खु णे दारओ जाओ, दोपहवि ૧૪. માર્ગસ્ત્રી (વાણવ્યંતરી)નું દૃષ્ટાન્ત : એક પુરુષ પોતાની પત્નીને લઈને વાહનવડે ગ્રામાન્તરમાં જાય છે. થોડાક આગળ જતાં તે પત્ની શરીરચિંતા માટે નીચે ઉતરી. ત્યાં એક 10 વાણવ્યંતરી તે પુરુષના રૂપમાં આસક્ત થઈ. તેની પત્ની પાછી આવી. (પોતાના પુરુષ પાસે પહેલેથી જ પોતાના રૂપ જેવી જ અન્ય સ્ત્રીને જોઈ પત્ની આશ્ચર્ય પામી. અન્ય સ્ત્રીને આવીને તેણીએ પૂછ્યું–‘તું કોણ છે ?’ તેણીએ કહ્યું–‘હું આની પત્ની છું.’ બીજીએ કહ્યું–‘હું એની પત્ની છું'. બે વચ્ચે ઝઘડો થયો.) પત્ની રડવા લાગી. રાજકુળમાં ફરિયાદ નોંધાઈ. કાર્યવાહી ચાલી. (બંનેનું એક જેવું રૂપ હોવાથી ન્યાયાધીશોએ વિચાર્યું કે “યંત્તરી વિના આ રીતે એક સરખુ 15 રૂપ કરવું શક્ય નથી તેથી બેમાંથી કોઈ એક વ્યંતરી હોવી જોઈએ. પરંતુ કોણ છે ? તે જણાતું નથી.” તે જાણવા ન્યાયધીશોએ પતિને દૂર મોકળ્યો અને બે પત્નીઓને કહ્યું કે “ત્યાંથી પાછા આવતા પતિને પહેલા જે આસન આપશે તેનો તે પતિ થશે.” આ રીતે કહીને પતિને આ બાજું આવવાનું કહ્યું. આવતા એવા તેને) વ્યંતરીએ દૂરથી જ હાથ લંબાવીને આસન આપ્યું. આ જોઈને આ વ્યંતરી છે એવું ન્યાયાધીશોએ જાણ્યું. અહીં ન્યાયાધીશોની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. (માર્ગસ્ત્રી ઉપર બીજું દૃષ્ટાન્ત) માર્ગનું દૃષ્ટાન્ત ઃ મૂળદેવ અને કંડરિક એક રસ્તે જઈ રહ્યા છે. સામેથી મહિલા સહિત એક પુરુષને આવતો જોયો. કંડરિક મહિલાના રૂપમાં આસક્ત થયો. મૂળદેવે કહ્યું—“હું તારો મેલાપ કરાવી આપું.” એમ કહી મૂળદેવ કંડરિકને એક વનની ઝાડીઓ વચ્ચે મૂકી રસ્તે ઊભો રહ્યો. જેવો મહિલા સહિત તે પુરુષ આવ્યો કે મૂળદેવે કહ્યું—“અહીં મારી મહિલાને પ્રસૃતિ થઈ છે, તારી આ મહિલાને ત્યાં મોકલ.” તેણે રજા આપી. તે ગઈ. સ્ત્રી કંડરિક સાથે રહીને 25 પાછી બહાર આવી. આવીને મૂળદેવના વસ્ત્રને પકડી ધૂતારી તે સ્ત્રી હસતી—હસતી બોલી કે “તમારી . માર્ગસ્ત્રી—જો માર્યાં ગૃહીત્વા પ્રવોન ( યાનેન ) પ્રામાનાં વ્રઽતિ, સા શરીરચિન્તાયે ઉત્તીાં, तस्या रूपेण व्यन्तरी विलग्ना, इतरा पश्चादागता रोदिति, व्यवहारः, हस्तो दूरं प्रसारितः, ज्ञातं व्यन्तरीति, कारणिकानामौत्पत्तिकीति ॥ मार्गः - मूलदेवः कण्डरीकश्च पथि व्रजतः, इत एकः पुरुषः समहिलो दृष्टः, कण्डरीकः तस्या रूपेण मूर्छितो, मूलदेवेन भणितं -अहं तव घटयामि ततो मूलदेवस्तं एकस्मिन् 30 वननिकुञ्जे स्थापयित्वा तिष्ठति, यावत्स पुरुषः समहिल आगतः, मूलदेवेन भणितः - अत्र मम महिला प्रसूते, एतां महिलां विसृज, तेन विसृष्टा, गता सा तेन समं स्थित्वाऽऽगता, आगत्य च ततः पटं गृहीत्वा मूलदेवस्य धूर्त्ता भणति हसन्ती प्रियं नो दारको जातः, द्वयोः 20 Page #152 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૧-૯૪૨) ૧૪૩ उप्पत्तिया बुद्धि ॥ पतित्ति - दोन्हं भाउगाण एगा भज्जा, लोगे कोड्डुं दोण्हवि समा, रायाए सुयं, परं विम्हयं गओ, अमच्चो भाइ-कतो एवं होति ?, अवस्सं विसेसो अत्थि, तेण तीसे महिलाए लेहो दिन्नो जहा-एएहिं दोहिवि गामं गंतव्वं, एगो पुव्वेण एैगो अवरेण, तद्दिवसं चेव आगंतव्वं, ताए महिलाए एगो पुव्वेण पेसिओ, एगो अवरेण, जो वेस्सो तस्स पुव्वेण एतस्सवि जंतस्सव નિહાળે સૂરો, વં ખાય, અ ંતેનુ પુજોવિ પવૃવિઝા સમાં પુરિયા સે પેસિયા, તે માંતિ-તે વતં 5 अपडुगा, एसो मंदसंघयणोत्ति भणियं, तं चेव पवण्णा, पच्छा उवगयं, मंतिस्स उप्पत्तिया પ્રિયાએ બાળકને જન્મ આપ્યો છે.” અહીં મૂળદેવ અને તે સ્ત્રી બંનેની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. (અર્થાત્ મૂળદેવે પોતાની બુદ્ધિથી કંડરિકનો સ્ત્રી સાથે મેલાપ કરી આપ્યો અને સ્ત્રીએ પોતાની બુદ્ધિથી પોતે કરલે અકાર્યને છુપાવ્યું. ૧૫. પતિનું દૃષ્ટાન્ત : બે ભાઈઓ વચ્ચે એક પત્ની હતી. લોકમાં (પત્ની માટે) એવું પ્રસિદ્ધ 10 હતું કે ‘પત્નીને બંને પતિઓ સમાન છે.’ (અર્થાત્ એક વધુ પ્રિય અને એક ઓછો પ્રિય એવું નથી.) રાજાએ આ વાત સાંભળી, પરંતુ તે આશ્ચર્ય પામ્યો. મંત્રીએ કહ્યું–“આ કેવી રીતે બની · શકે ?, (અર્થાત્ બંને સમાન હોઈ શકે નહીં.) અવશ્ય બંને માટે કંઈક ભેદ છે.” (રાજાને આ વાતની ખાતરી કરાવવા) મંત્રીએ સ્ત્રી ઉપર લેખ મોકલ્યો કે “બંને પતિઓને અન્ય ગામે મોકલવા પરંતુ એકને પૂર્વદિશા તરફ અને અન્યને પશ્ચિમ દિશા તરફના ગામમાં મોકલવા અને 15 તે જ દિવસે બંને પતિઓએ પાછા આવવું.” તે મહિલાએ એકને પૂર્વ દિશ' તરફના ગામે મોકલ્યો અને અન્યને પશ્ચિમ દિશા તરફ મોકલ્યો. જેની ઉપર દ્વેષ હતો તેને પૂર્વ દિશામાં જતી વેળાએ પણ અને આવતી વેળા પણ કપાળે સૂર્ય હતો. આ પ્રમાણે મંત્રીએ જાણ્યું (કે જેને પૂર્વ દિશામાં મોકલ્યો છે તે દ્રેષ્ય છે અને બીજો પ્રિય છે.) આ રીતે પણ જ્યારે રાજા વિગેરેને અમાત્યની વાત ઉપર વિશ્વાસ જાગતો નથી, ત્યારે 20 મંત્રીએ ફરીથી બંને પતિઓને જુદા જુદા ગામમાં મોકલી બંનેની તબિયત ખરાબ થઈ છે એવું જણાવવા બે પુરુષોને એક સાથે મહિલાના ઘરે મોકલ્યા. બંને પુરુષોએ આવીને કહ્યું - “તમારા પતિ અત્યંત બિમાર છે.” ત્યારે પત્નીએ (લોકોના ચિત્તને ખેંચવા માટે) કહ્યું કે – “જો કે મારે તો બંનેની બિમારી સમાન જ છે, તો પણ જે પશ્ચિમ દિશામાં ગયો છે તે મંદ સંઘયણવાળો હોવાથી વેદનાને સહન કરી શકવામાં અસમર્થ છે તેથી મારે તેની જ સેવા કરવી ઉચિત છે.” 25 ૬. અવ્યોપત્તિની બુદ્ધિઃ । પતિરિતિ-યોમાંત્રોરેજા માર્યાં, તો સ્ફુટ યોપિ સમા, રાજ્ઞા શ્રુત, परं विस्मयं गतः, अमात्यो भणित- कुत एवं भवति ?, अवश्यं विशेषोऽस्ति, तेन तस्यै महिलायै लेखो दत्तो यथा - एताभ्यां द्वाभ्यामपि ग्रामं गन्तव्यं, एकः पूर्वेणापरः पश्चिमेन, तद्दिवस एवागन्तव्यं, तया महिलयैकः पूर्वेण प्रेषित एकोऽपरेण यो द्वेष्यः, तस्य पूर्वेण आगच्छतोऽपि गच्छतोऽपि ललाटे सूर्य:, एवं જ્ઞાત, અશ્રદ્ધત્તુ પુનરપિ પ્રસ્થાપ્ય સમ ( યુગપત્) પુરુષÎ તસ્યે પ્રેષિતો, તૌ મળત:-તૌ દૃઢમપટુૌ, ૫ 30 मन्दसंहनन इति भणितं ( भणित्वा) तमेव प्रपन्ना, पश्चादुपगतं, मन्त्रिण औत्पत्तिकी ★ अवरो मुद्रिते । Page #153 -------------------------------------------------------------------------- ________________ 10 ૧૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) बुद्धी ॥ पुत्ते-एगो वणियगो दोहि भज्जाहि समं अण्णरज्जं गओ, तत्थ मओ, तस्स एगाए भज्जाए पुत्तो, सो विसेसं ण जाणइ, एगा भणइ-मम पुत्तो, बिइया भणइ-मम, ववहारो न छिज्जइ, अमच्चो भणइ-दव्वं विरिचिऊण दारगं दोभागे करेह करकएणं, माता भणइ-एतीसे पुत्तो मा मारिज्जउ, दिण्णो तीसे चेव, मंतिस्स उप्पत्तिया बुद्धी ॥ महुसित्थे-सित्थगकरो, कोलिगिणी उब्भामिया, तीए य जालीए निहुवणट्ठियाए उवरिं भामरं पडुप्पाइयं, पच्छा भत्तारो किणंतो वारितो- मा किणिहिसि, अहं ते भामरं दंसेमि, गयाणि जालिं, न दीसइ, तओ तंतुवायपुत्तीए तेणेव विहिणा ठाइऊण दरिसियं, णाया यऽणेण, जहा-उब्भामियत्ति, कहमन्नहेयमेवं भवइत्ति, तस्स આમ કહી તે પશ્ચિમ દિશામાં ગયેલ પતિ પાસે જ ગઈ. પાછળથી રાજાદિ સર્વે જાણું (કે તે પતિ જ તેને પ્રિય છે.) મંત્રીની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ૧૬. પુત્રનું દૃષ્ટાન્ત - એક વેપારી પોતાની બે પત્નીઓ સાથે અન્ય રાજયમાં ગયો. ત્યાં તેનું મૃત્યુ થયું. તેની એક પત્નીને પુત્ર હતો. પુત્ર કંઈ વિશેષ (અર્થાત્ નાનો હોવાથી બેમાંથી મારી માતા કોણ છે ? એવું) જાણતો નથી. તેથી એક કહે છે – “આ મારો પુત્ર છે.” બીજી કહે – “આ મારો પુત્ર છે.”રાજકુળમાં ફરિયાદ ગઈ. પરંતુ કંઈ નિર્ણય થતો નથી. તેથી મંત્રીએ કહ્યું – “વેપારી પાસે જેટલું ધન છે તેનું વિભાજન કરી આ બાળકના પણ કરવત દ્વારા બે ભાગ 15 કરી પરસ્પર વહેંચી લો.” જે ખરી માતા હતી, તેણીએ કહ્યું – “આ આનો જ પુત્ર થાઓ પરંતુ આને મારો નહીં.” મંત્રીએ તેણીને જ પુત્ર સોંપ્યો. અહીં મંત્રીની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ૧૭. મધપુડાનું દૃષ્ટાન્ન :- એક સિક્યકર હતો. (અર્થાતુ નગરની સર્વ પ્રજાને મધ વહેંચનારો હતો.) તેની સ્ત્રી હલકી જાતિની અને કુશીલ હતી. (તિપળી – હલકી જાતિની સ્ત્રી, ડબ્બામા - કશીલ) એકવાર ઝાડીઓમાં જાર પુરુષ સાથે મૈથુન અવસ્થામાં રહેલી તેણીએ ઉપર મધ જોયું. 20 પછીથી (પ્રજાને વહેંચવા માટે) મધને ખરીદતા પતિને તે સ્ત્રીએ ના પાડી કે – “તમે મધ ખરીદતા નહીં, હું તમને મધ દેખાડીશ.” બંને જણા ઝાડીઓ પાસે ગયા. પતિએ ચારે બાજુથી નજર કરી પરંતુ ક્યાંય મધ દેખાયું નહીં. તેથી વણકરની પુત્રીએ તે જ મૈથુનની સ્થિતિમાં રહીને પતિને મધપુડો દેખાડ્યો. પતિ સમજી ગયો કે “આ કુલટા છે, અન્યથા આવી જગ્યાએ રહેલું મધ આને ક્યાંથી દેખાય.” અહીં પતિની ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ૭. વૃદ્ધઃ | પુત્રઃ- વળ[ તામ્યાં માર્યાખ્યાં મમરાન્ચે ગતિઃ, તત્ર મૃતઃ, તવી भार्यायाः पुत्रः, स विशेषं न जानाति, एका भणति-मम पुत्रः, द्वितीया भणति-मम, व्यवहारो न छिद्यते, अमात्यो भणति-द्रव्यं विभज्य दारकं द्वौ भागौ कुरुत क्रकचेन, माता भणति-एतस्याः पुत्रो मा मारयतु, दत्तस्तस्या एव, मन्त्रिण औत्पत्तिकी बुद्धिः ॥ मधुसिक्थम्-सिक्थकरः, कोलिकी उद्भ्रामिका, तया च जाल्यां निधुवनस्थितयोपरि भ्रामरं दृष्टं, पश्चाद्भर्ता क्रीणन् वारितः-मा क्रीणाहीति, अहं ते भ्रामरं दर्शयामि, 30 गतौ जाल्यां, न दृश्यते, ततः तन्तुवायपुत्र्या तेनैव विधिना स्थित्वा दर्शितं, ज्ञाता चानेन यथोद्भ्रामिकेति, कथमन्यथा एतदेवं भवेदिति, तस्य * विरिविऊण मुद्रिते । Page #154 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨) જો ૧૪૫ उप्पत्तिया बुद्धी । मुद्दियाए-पुरोहितो निक्खेवए घेत्तूण अन्नेसि देति, अन्नदा दमएण ठवियं, पडियागयस्स ण देति, पिसातो जातो, अमच्चो विहीए जाति, भणति-देहि भो पुरोहिया ! तं मम सहस्संति, तस्स किवा जाया, रण्णो कहियं, राइणा पुरोहितो भणितो-देहि, भणइ-न देमी, न गेण्हामि, रण्णा दमगो सव्वं सपच्चयं दिवसमुहुत्तठवणपासपरिवत्तिमाइ पुच्छितो, अन्नदा जूतं रमइ रायाए समं, णाममुद्दागहणं, रायाए अलक्खं गहाय मणुस्सस्स हत्थे दिण्णा, अमुगंमि 5 काले साहस्सो नउलगो दमगेण ठविओ तं देहि, इमं अभिण्णाणं, दिनो आणितो, अन्नेसिं नउलगाणं मज्झे कतो, सद्दावितो, पच्चभिन्नातो, पुरोहियस्स जिब्भा छिन्ना, रणो उप्पत्तिया बुद्धी ॥ - 15 ૧૮. મુદ્રિકાનું દષ્ટાન્ત - એક પુરોહિત થાપણ લઈને બીજાઓને આપી દે છે. એકવાર એક ભિખારીએ થાપણ મૂકી. થોડાકાળ પછી પાછા આવેલા તેને પુરોહિત થાપણ પાછી આપતો નથી. તે ભિખારી પાગલ બની ગયો, અમાત્ય તે રસ્તેથી પસાર થાય છે. ત્યારે ભિખારી પુરોહિતને 10 કહે છે કે – “હે પુરોહિત ! તું મારા હજાર રૂપિયાને આપ.” (આ દૃશ્ય મંત્રીએ જોયું.) તેને ભિખારી ઉપર દયા આવી. મંત્રીએ રાજાને વાત કરી. રાજાએ પુરોહિતને કહ્યું, “ભિખારીની થાપણ પાછી આપ.” પુરોહિતે કહ્યું, “હું નહીં આપું, કારણ કે મેં થાપણ લીધી નથી.” રાજાએ ભિખારીને થાપણ ક્યા દિવસે ? કેટલા કલાકે ? કેટલું દ્રવ્ય ? પાસે કોણ હતું? વિગેરે બધું પૂછી લીધું. એકવાર તે પુરોહિત રાજા સાથે જુગાર રમે છે. તેમાં પુરોહિત હારી જતાં તેની પાસેથી પોતાના નામથી અંકિત વીંટી રાજાએ લઈ લીધી. રાજાએ તે વીંટી પુરોહિતની નજર નથી એમ જાણીને માણસના હાથમાં સોંપી દીધી. પહેલેથી જ નક્કી કર્યા પ્રમાણે તે માણસ વીંટી લઈને પુરોહિતના ઘરે ગયો અને તેની મહિલાને કહ્યું – “અમુક દિવસે ભિખારીએ જે હજાર રૂપિયાનો થેલો થાપણ તરીકે રાખ્યો હતો, તેને આપો. તેની સાક્ષી રૂપે આ વીંટી છે. (અર્થાતુ પુરોહિતે 20 આ વીંટી મને દઈને તે થેલો લેવા મોકલ્યો છે.) મહિલાએ તે થેલો આપ્યો, માણસ તે થેલાને લઈને રાજા પાસે આવ્યો. રાજાએ તે થેલો અન્ય થેલાઓ સાથે ભેળવી દીધો. પછી ભિખારીને બોલાવીને કહ્યું – “તારો જે થેલો હોય તે તું શોધ.” ભિખારીએ પોતાનો થેલો ઓળખી લીધો. રાજાએ પુરોહિતની જીભ છેદી નાંખી. રાજાની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ८. औत्पत्तिकी बुद्धिः । मुद्रिकायां-पुरोहितो न्यासान् गृहीत्वाऽन्येषां ददाति, अन्यदा द्रमकेण 25 स्थापितं प्रत्यागताय न ददाति, विह्वलो जातः, अमात्यो वीथ्यां याति, भणति-दापय भोः ! पुरोहितात्तन्मम सहस्रमिति, तस्य कृपा जाता, राज्ञे कथितं, राज्ञा पुरोहितो भणितः-देहि, भणति-न ददामि, न गृह्णामि, राज्ञा द्रमकः सर्वं सप्रत्ययं दिवसमुहूर्तस्थापनापार्श्ववादि पृष्टः, अन्यदा द्यूतं रमते राज्ञा समं, नाममुद्राग्रहणं, राज्ञाऽलक्षं गृहीत्वा मनुष्यस्य हस्ते दत्ता, अमुष्मिन् काले साहस्रो नकुलको द्रमकेण स्थापितस्तं देहि, इदमभिज्ञानं, दत्त आनीतः, अन्येषां नकुलकानां मध्ये कृतः, शब्दितः, प्रत्यभिज्ञातः, पुरोहितस्य जिह्वा 30 छिन्ना, राज्ञ औत्पत्तिकी बुद्धिः ॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મી આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अंके तहेव एगेण निक्खित्ते लंछेऊण उस्सीवेत्ता कूडरूवगाण भरिओ तहेव सिव्वियं, आगयस्स अल्लिविओ, सा मुद्दा उग्घाडिया, कूडरूवगा, ववहारो, पुच्छिओ-कित्तियं ?, सहस्सं, गणेऊण गंठी तडिओ, तओ न तीरइ सिव्वेडं, कारणिगाणमुप्पत्तिया बुद्धी ॥णाणए-तहेव निक्खेवओ पणा छूढा, आगयस्स नउलओ दिण्णो, पणे पुच्छा, राउले ववहारो, कालो को आसि ?, अमुगो, अहुणोत्तणा 5 पणा, सो चिराणओ कालो, डंडिओ, कारणिगाणमुप्पत्तिया ॥ ૧૯. મહોરછાપનું દષ્ટાન્ત :- ઉપરોક્ત દષ્ટાન્તની જેમ એક વ્યક્તિએ એક વેપારી પાસે હજાર રૂપિયાથી ભરેલો થેલો લાંછીત કરીને (સીવીને) થાપણ રૂપે મૂક્યો. તે વેપારીએ તે થેલાની સીલાઈ ખોલીને શુદ્ધ રૂપિયા કાઢીને તેમાં ખોટા રૂપિયા ભરી તે જ રીતે સીવી નાંખ્યો. પાછી આવેલી વ્યક્તિને થેલો વેપારીએ આપી દીધો. તેણે થેલાની સીલાઈ કાઢી, તેમાં જોયું તો ખોટા 10 રૂપિયા હતા. બંને વચ્ચે ઝઘડા થયા.) રાજકુળમાં ફરિયાદ ગઈ. ન્યાયાધીશોએ પૂછ્યું – “કેટલા રૂપિયા હતા ?' તેણે કહ્યું – “હજાર.' તેથી ન્યાયાધીશોએ હજાર રૂપિયા ગણીને થેલામાં ભર્યા અને ગાંઠ બાંધી. પછી પેલા વેપારીને સીવવા આપી. પરંતુ તે સીવી શક્યો નહીં. કારણ કે વેપારીએ શુદ્ધ રૂપિયા કાઢી ખોટા રૂપિયા નાંખ્યા ત્યારે ખોટા રૂપિયા (સિક્કા) નિસ્સાર હોવાથી ઓછી જગ્યા રોકે અને સાચા રૂપિયા વધુ જગ્યા રોકે, આમ ખોટા રૂપિયા નાખ્યા પછી તે થેલો 15 સંપૂર્ણ ભરાયો નહીં. તેથી વેપારીએ થેલાને નીચેથી કાપી ફરી તેને સીવી નાંખ્યો. હવે આ થેલો નાનો બની ગયો. એની અંદર સાચા રૂપિયા નાંખતા થેલાને સીવવું વેપારી માટે શક્ય બન્યું નહીં.) એટલે ન્યાયાધીશોએ જાણ્યું કે વેપારી ખોટો છે. ન્યાયાધીશોની આ ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૨૦. નાણાનું દષ્ટાન્ત : પૂર્વની જેમ જ કોઈક વ્યક્તિએ વેપારી પાસે ઘણા મૂલ્યવાળા દ્રમરૂપનાણા(એક પ્રકારનું ચલણ)ઓથી ભરેલ થેલો થાપણરૂપે મૂક્યો. (તે વેપારીએ આ નાણા 20 ઘણા મૂલ્યવાળા હોવાથી કાઢી લઈ અલ્પમૂલ્યવાળા પણ નામના નાણાઓ થેલામાં નાંખ્યા.) પાછા આવેલા તેને એ થેલો વેપારીએ પાછો સોંપ્યો. થેલામાં જોઈને તે અંગે પૃચ્છા કરી. બંને વચ્ચે ઝઘડા થયા.) રાજકુળમાં ફરિયાદ ગઈ. ન્યાયાધીશોએ પેલી વ્યક્તિને પૂછ્યું – “તે ક્યારે થાપણ મૂકી હતી ?” એટલે તેણે અમુક કાળે મૂક્યાની વાત કરી. (ન્યાયાધીશો સમજી ગયા અને વેપારીને કહ્યું) જે કાળે એ તારી પાસે થાપણ મૂકી તે સમયે આ નાણાઓ (વેપારીએ જે નાણાઓ થેલામાં 25 ભર્યા હતા તે) હતા જ નહીં, કારણ કે આ નાણાઓ અત્યારે જ બનાવવામાં આવ્યા છે. વેપારીને ९. अङ्कः-तथैवैकेन निक्षिप्ते लान्छयित्वोत्सीव्य कूटरूपकैर्भूतः तथैव सीवितः, आगतायार्पितः, सा मुद्रोद्घाटिता कूटरूप्यकाः, व्यवहारः, पृष्टः-कियत् ?, सहस्र, गणयित्वा ग्रन्थिर्बद्धः, ततो न शक्यते सीवितुं, कारणिकाणामौत्पत्तिकी बुद्धिः ॥ नाणके-तथैव निक्षेपः पणा (द्रम्माः) क्षिप्ताः, आगताय नकुलको दत्तः, पणविषये पृच्छा, राजकुले व्यवहारः, कालः क आसीत् ?, अमुकः, अधुनातनाः पणाः, 30 વિરક્તન: 17:, હિતા, વરાછાનામૌત્પત્તિી વૃદ્ધિઃ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨) ૧૪૭ भिक्खुंमि - तहेव निक्खेवओ, सो न देइ, जूतिकरा ओलग्गिया, तेहिं पुच्छिएण य सब्भावो कहिओ, ते रत्तपडवेसेण भिक्खुसगासं गया सुवण्णस्स खोडीओ गहाय, अम्हे वच्चामो चेइयवंदगा, इमं अच्छउ, सो य पुव्वं भणिओ, एयंमि अंतरे आगएणं मग्गियं, तीए लोलयाए दिणं, अन्ने भिक्खंतगा एताए मंजूसाए कज्जिहित्ति निग्गया, जूइकाराणमुप्पत्तिया बुद्धी ॥ चेडगणिहाणेदो मित्ता, तेहिं निहाणगं दिवं कल्ले सुनक्खत्ते णेहामो, एगेण हरिऊण इंगाला छूढा, बीतीयदिवसे 5 इंगाले च्छंति, सो धुत्तो भाइ- अहो मंदपुन्ना अम्हे किह ता इंगाला जाया ?, तेण णायं, દંડ કરવામાં આવ્યો. અહીં ન્યાયાધીશોની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. (અર્થાત્ તેમણે પેલી વ્યક્તિ યાસે ક્યારે થાપણ મૂકી ? વિગેરે... હકીકત જાણી જે નિર્ણય કર્યો. તેને આશ્રયી ન્યાયાધીશોની બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય.) ૨૧. ભિક્ષુનું દેષ્ટાન્ત :- પૂર્વની જેમ જ થાપણ મૂકી. પાછા આવેલાને ભિક્ષુ થાપણ આપતો 10 નથી. પેલો જુગારીયાઓ પાસે ગયો. તેઓએ પૂછતાં એણે સર્વ હકીકત કહી. તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરી, સોનાની લાકડીઓને (અથવા કમંડળ જેવી વસ્તુને) લઈને ભિક્ષુ પાસે ગયા અને કહ્યું કે – ‘અમે ચૈત્યોને વાંદવા જઈએ છે, આ તમારી પાસે રહે.' બરાબર એ જ સમયે પહેલેથી નક્કી કરેલા પ્રમાણે પેલી વ્યક્તિ આ બધાં સંન્યાસીઓ સામે જ ભિક્ષુ પાસે આવીને પોતાની થાપણ માંગવા લાગ્યો. (જો હું નહીં આપું તો આ બધાં સંન્યાસીઓ પોતાની થાપણ મારી પાસે 15 મૂકશે નહીં.) આ બધાના થાપણની લાલચમાં ભિક્ષુએ પેલાની થાપણ પાછી આપી દીધી. એ જ સમયે સંન્યાસીઓએ કહ્યું – બી પણ ભિક્ષુઓ અમારી સાથે આવેલા છે. તેઓ પણ પોતાનું સુવર્ણ તમારી પેટીને વિશે મૂકશે, તેથી એમને અમે બોલાવી લાવ્યે'. એવુ બહાનું કાઢી તે વેષધારી જુગારીઓ પણ નીકળી ગયા. જુગારીઓની આ ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. ૨૨. બાળક - નિધાન ઃ બે મિત્રો હતા. તેઓએ જમીનમાં દાટેલું ધન જોયું અને વિચાર્યું 20 - ‘આવતીકાલે સારા નક્ષત્રના સમયે આપણે લઈ જશું.' તે દરમિયાન એક મિત્રે તે ધન ચોરીને ત્યાં અંગારા દાટી દીધા. બીજા દિવસે તેઓ અંગારા જુએ છે. તે ધુતારાએ કહ્યું - ‘અહો ! આપણે મંદભાગ્યવાળા છીએ. આ અંગારા કેવી રીતે થઈ ગયા ?' બીજો મિત્ર સમજી ગયો. તેણે પોતાના મનમાં શું વિચાર ચાલે છે ? તે જણાવ્યું નહીં. (અર્થાત્ પોતાને પેલાની માયા જણાઈ ૧૦. મિક્ષા—તથૈવ નિક્ષેપ:, સ્ ન વાતિ, ધૂતારા અવનશિતા:, તૈ: પૃથ્રેન ત્ર સદ્ભાવ: થિત:, 25 ते रक्तपटवेषेण भिक्षुसकाशं गताः सुवर्णखोरकान् गृहीत्वा, वयं व्रजामश्चैत्यवन्दकाः, इदं तिष्ठतु, स च पूर्वं भणितः, एतस्मिन्नवसरे आगतेन मार्गितं, तया लोलतया दत्तं, अन्येऽपि च भिक्षमाणा एतस्यां मञ्जूषायां करिष्यन्तीति निर्गताः, द्यूतकाराणामौत्पत्तिकी बुद्धिः ॥ चेटकनिधाने-द्वे मित्रे, ताभ्यां निधानं दृष्टं, कल्ये सुनक्षत्रे नेतास्वहे, एकेन हृत्वाऽङ्गाराः क्षिप्ताः, द्वितीयदिवसेऽङ्गारान् पश्यति, स धूर्तो भणतितेन ज्ञातं, अहो मन्दपुण्यावावां कथं तावदङ्गारा जाताः, 30 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) हिययं ण दरिसेइ, तस्स पडिमं करेइ, दो मक्कडे लएइ, तस्स उवरि भत्तं देइ, ते छुहाइया तं पडिमं चडंति । अनया भोयणं सज्जियं, दारगा णीया, संगोविया न देइ, भणइ-मक्कडा जाया, आगओ, तत्थ लेप्पणट्ठाणे ठाविओ, मक्कडगा मुक्का, किलिकिलिंता विलग्गा, भणिओ-एए ते तव पुत्ता, सो भणइ-कहं दारगा मक्कडा भवंति ?, सो भणइ-जहा दिनारा इंगाला जाया तहा दारगावि, एवं 5 णाए दिण्णो भागो, एयस्स उप्पत्तिया बुद्धी ॥ सिक्खासत्थे धणुव्वेओ, तंमि एगो कुलपुत्तंगो ब्वेयकसलो. सोय कहिपि हिंडतो एगत्थईसरपत्तए सिक्खावेड. दवं विदत्तं तेसि पितिमिस्सया चितेंति-बहुगं दव्वं दिन्नं एयस्स जइया जाहि तइया मारिज्जिहितित्ति, गेहाओ य नीसरणं ગઈ છે એવો ખ્યાલ પેલાને આવવા દેતો નથી.) બીજા મિત્રે પોતાના ઘરમાં (મિત્રના રૂપ જેવી) એક પ્રતિમા તૈયાર કરી અને બે વાંદરાઓને લાવ્યો. રોજ તે મિત્ર પ્રતિમાના ખોળામાં ભોજન 10 મુકે. ભૂખ્યા વાંદરાઓ પ્રતિમા ઉપર ચઢી ભોજન ખાઈ લે. એકવાર તેણે ભોજન તૈયાર કર્યું અને પેલા મિત્રના બે બાળકોને પોતાના ઘરે લાવીને છુપાવી દીધા. પેલો મિત્ર પોતાના બાળકો અંગે પૃચ્છા કરે છે ત્યારે તે કહે છે - તેઓ વાંદરા થઈ ગયા. તેથી (પુત્રના દુઃખે દુઃખી) થયેલો તે આના ઘરે આવે છે. આ મિત્રે પેલા મિત્રને પ્રતિમાને સ્થાને ઊભો રાખ્યો અને વાંદરાઓને તેની તરફ મૂક્યા. તે વાંદરાઓ કિલકિલ કરતા પેલા મિત્રને ચોંટી 15 વળ્યા (કારણ કે રોજની જેમ પેલા મિત્રને પ્રતિમા સમજી બેઠા. પ્રતિમા અને તે મિત્ર બંને સરખા હતા.) બીજા મિત્રે કહ્યું – “આ બંને તારા પુત્રો છે.” પેલાએ કહ્યું - “મારા દીકરા વાંદરા કેવી રીતે બની જાય?” બીજાએ કહ્યું – “જેમ દિનારો અંગારા બની ગયા, તેમ દીકરાઓ વાંદરા બની ગયા.” આ સાંભળી પેલાને સત્ય હકીકત જણાઈ અને તે નિધાનમાંથી અડધો ભાગ આપ્યો. બીજા મિત્રની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. 20 ર૩. શિક્ષાશાસ્ત્રનું દૃષ્ટાન્ત:- અહીં ધનુર્વિદ્યાનું દૃષ્ટાન્ત છે. તેમાં એક કુલપુત્રક ધનુર્વિદ્યામાં કુશળ હતો. ક્યાંક ફરતા ફરતા તે એક સ્થાને શ્રેષ્ઠિપુત્રોને ધનુર્વિદ્યા શીખવાડે છે. ઘણું દ્રવ્ય તેણે ભેગું કર્યું. તે પુત્રોના માતાપિતા વિગેરે (fપતિસિયા – માતાપિતાદિ માટે વપરાતો એક શબ્દ છે. તિ ટીપ્પણ) વિચારે છે કે, “આને આપણે ઘણું દ્રવ્ય આપી દીધું, હવે જો તે જશે તો તેને મારી નાંખીશું.” કોઈપણ રીતે આ લોકો તેને ઘરથી બહાર જવા દેતા નથી. આ વાત 25 તે જાણી ગયો. તેથી તેણે પોતાના સ્વજનોને સંદેશો મોકલાવ્યો કે “હું રાત્રિએ છાણના પિંડોને ११. हृदयं न दर्शयति, तस्य प्रतिमां करोति, द्वौ मर्कटौ लाति, तस्योपरि भक्तं ददाति, तौ क्षुधात्र्ती तां प्रतिमां चटतः । अन्यदा भोजनं सज्जयित्वा दारको नीतौ, संगोपितौ न ददाति, भणति-मर्कटौ जातो, आगतः, तत्र लेप्यस्थाने स्थापितः, मर्कटौ मुक्तौ, किलकिलायमानौ विलग्नौ, भणितः एतौ तौ ते पुत्रौ, स भणति-कथं दारको मर्कटौ भवतः ?, स भणति-यथा दीनारा अङ्गारा जातास्तथा दारकावपि, एवं 30 જ્ઞાતે તો મારા:, પતૌત્પત્તિી વૃદ્ધિઃ શિક્ષાશાસ્થં-ધનુર્વેદ, તમન્ના: વનપુત્ર ધનુર્વેતશત્નઃ, सच क्वचिदपि हिण्डमान एकत्रैश्वरपुत्रान् शिक्षयति, द्रव्यं उपार्जितं, तेषां मातापित्रादयश्चिन्तयन्ति-बहु द्रव्यं दत्तमेतस्य, यदा यास्यति तदा मारयिष्याम इति, गृहाच्च निःसरणं * वेएइ-मुद्रिते ।। Page #158 -------------------------------------------------------------------------- ________________ ઔત્પત્તિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨) ૧૪૯ कैणेवि उवाएण न देंति, तेण णायं, संचारियं सन्नायगाणं जहा अहं रत्तिं छाणपिंडए णईए छुभिस्सामि, ते लएज्जह, तेण गोलगा दव्वेण समं वालिया, एसा अम्हं विहित्ति तिहिपव्वणीसु तेहिं दारएहिं समं णईए छूहइ, एवं निव्वाहेऊण नट्ठो, एयस्स उप्पत्तिया ॥ अत्थसत्थे-एगो पुत्तो दो सवत्तिणीओ, ववहारो न छिज्जइ, देवीए भणियं-मम पुत्तो जाहिति, सो एयस्स असोगपायवस्स हेट्ठा ठिओ ववहारं छिदिहिति, ताव दोवि अविसेसेण खाह पिवहत्ति, जीसे ण पुत्तो सा चिंतेइ-एत्तिओ ताव 5 कालो लद्धो, पच्छा न याणामो किं भविस्सइत्ति पडिस्सुयं, देवीए णायं-ण एसा पुत्तमायत्ति, देवीए उप्पत्तिया ॥ इच्छाए-एगो भत्तारो मओ, वड्डिप्पउत्तं न उग्गमइ, तीए पतिमित्तो भणिओ-उग्गमेहि, सो भणइ-जइ मम विभागं देहि, तीए भणियं-जं इच्छसि तं मम भागं देज्जासि, નદીમાં નાંખીશ, તે તમારે લઈ લેવા.” તેણે છાણના ગોળા સાથે ધન મિશ્રિત કર્યું. આ અમારી કુલપરંપરા છે એમ કહી તે તિથિપર્વોને દિવસે તે પુત્રો સાથે નદીમાં છાણના ગોળા નાંખે છે. 10 આ રીતે બધું ધન નદીમાં છાણ સાથે વહાવી પોતે પણ ભાગી છૂટ્યો. આની આ ઔત્પત્તિકીબુદ્ધિ वी. -- २४. अर्थशान. दृष्टान्त :- (मे वेपारी पोताना ने पत्नीमो साथे. अमान्तर गयो. त्यां તે મૃત્યુ પામ્યો. એક પત્નીને બાળક હતો. તે નાનો હોવાથી પોતાની માતાને ઓળખતો નથી. तथा जने पत्नीसो २॥ भारी., मा भारो' मेम पुत्र भाटे वो ७२an auon.) साम, 15 પત્નીઓ અને એક બાળક હતો. બંને વચ્ચે ઝઘડા થયા, ફરિયાદ ગઈ. પરંતુ નિર્ણય થયો નહીં. तथी. हेवीमे (सुमतिनाथ भगवाननी माता भंगदावा-इति मलयगिरिवृतौ) - 'भारी पुत्र થશે, તે આ અશોકવૃક્ષની નીચે ઊભો રહેલો તમારો નિર્ણય કરશે, ત્યાં સુધી તમે બંને કોઈપણ तनो मे २५या विना पामी, पामो." नो ते. पुत्र नहातो तो वियायु – 'मो st तो भयो ५०ी 1 9ो छ शुं थशे ?' मेम वियारी तामे वीना पात स्वी.. सीधी. 20 (भा उपाय २५) हेवी एयु 3 - सापुत्रनी माता नथी. हैवीनी सौत्पत्तिडीबुद्धि एवी. - ૨૫. ઇચ્છાનું દૃષ્ટાન્ત :- એક પતિ મૃત્યુ પામ્યો. તેથી તેની પત્ની પતિ વિના વ્યાજે આપેલી રકમના વ્યાજને પામી શકતી નથી. તેણીએ પતિના મિત્રને જણાવ્યું કે – “તું મેળવી भा५.' भित्रे ह्यु - 'अमु मा भने मापो तो आम ॐ.' तामे युं - 'तुं ४ छ, १२. केनाप्युपायेन न ददति, तेन ज्ञातं, संदिष्टं संज्ञातकानां यथाऽहं रात्रौ छगण (गोमय) पिण्डान् 25 नद्यां क्षेप्स्यामि तान् आददीध्वं, तेन गोलका द्रव्येण समं वालिताः, एषोऽस्माकं विधिरिति तिथिपर्वसु तैर्दारकैः समं नद्यां क्षिपति, एवं निर्वाह्य नष्टः, एतस्यौत्पत्तिकी बुद्धिः ॥अर्थशास्त्रे-एकः पुत्रः द्वे सपत्न्यौ, व्यवहारो न छिद्यते, देव्या भणितं-मम पुत्रो भविष्यति स एतस्याशोकपादपस्याधस्तास्थितो व्यवहार छेत्स्यति, तावद्धे अप्यविशेषेण खादतं पिबतमिति, यस्या न पुत्रः सा चिन्तयति-एतावान् तावत् कालो लब्धः, पश्चान्न जाने कि भविष्यतीति प्रतिश्रुतं, देव्या ज्ञातम्-नैषा पुत्रमातेति, देव्या औत्पत्तिकी ॥ 30 इच्छायां-एको भर्ता मृतः, वृद्धिप्रयुक्तं नागच्छति, तया पतिमित्रं भणितं-उद्ग्राहय, स भणति-यदि मां विभागं ददासि, तया भणितं-यदिच्छसि तं मह्यं भागं दद्याः, Page #159 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) उग्गमेउं तीसे तुच्छ्यं देइ, सा नेच्छइ ववहारो, आणावियं, दो पुंजा कया, कयरं तुमं इच्छसि ?, महंतं रासिं भणइ, भणिओ - एयं चेव देहित्ति, दवाविओ, कारणियाणमुप्पत्तिया ॥ सयसहस्से - एगो परिब्भट्ठओ, तस्स सयसहस्सो खोरो, सो भणइ - जो ममं अपुव्वं सुणावेइ तस्स एयं देमि, तत्थ सिद्धपुत्त्रेण सुयं, तेण भण्णइ - ' तुज्झ पिया मज्झ पिउणो धारेइ अणूणयं सयसहस्सं । जइ सुयपुवं 5. વિજ્ઞક અન્ન ળ સુયં ોમાં હિ । નિો, સિદ્ધપુત્તસ્ય પ્પત્તિયત્તિ ગાથાત્રાર્થ: ॥ उक्तौत्पत्तिकी, अधुना वैनयिक्या लक्षणं प्रतिपादयन्नाह ૧૫૦ भरनित्थरणसमत्था तिवग्गसुत्तत्थगहिअपेआला । उभओ लोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ॥ ९४३ ॥ व्याख्या : इहातिगुरुकार्यं दुर्निर्वहत्वाद्भर इव भर:, तन्निस्तरणे समर्था भरनिस्तरणसमर्था, 10 તેટલો ભાગ મને આપજે.' તે બધી રકમ મેળવીને અલ્પ ધન તેણીને આપે છે, પરંતુ તે લેવા ઇચ્છતી નથી. બંને વચ્ચે કેસ ચાલ્યો. બધું ધન મંગાવ્યું. તેના બે ઢગલા કર્યા. ન્યાયાધીશે મિત્રને પૂછ્યું તું કેટલું ઇચ્છે છે ?' તે મોટા ઢગલાને જણાવે છે. ત્યારે ન્યાયાધીશે કહ્યું કે મોટો ઢગલો જ સ્ત્રીને આપો. (કારણ કે પત્નીએ મિત્રને કહ્યું હતું કે તું જે ઇચ્છે તેટલો ભાગ મને આપજે અને ન્યાયાધીશોએ તેને પૂછ્યું તું કેટલું ઇચ્છે છે ? ત્યારે તેણે મોટો ઢગલો ઇન્શ્યો 15 હતો. તેથી શરત પ્રમાણે મોટો ઢગલો સ્ત્રીને મળે.) તે મોટો ઢગલો ન્યાયાધીશોએ સ્ત્રીને અપાવ્યો. ન્યાયાધીશોની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ‘આ ૨૬. લાખમૂલ્યવાળા પાત્રનું દૃષ્ટાન્ત :- એક સંન્યાસી હતો. તેની પાસે લાખમૂલ્યવાળું એક પાત્ર હતું. તેણે જાહેર કર્યું કે – ‘પૂર્વે નહીં સાંભળેલી એવી વાત જે મને સંભળાવશે, તેને હું આ પાત્ર આપીશ.' આ જાહેરાત એક સિદ્ધપુત્રે સાંભળી. તેણે આવીને કહ્યું – ‘તારા પિતાએ 20 મારા પિતા પાસેથી પૂરા એક લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જો આ વાત પૂર્વે તે સાંભળી હોય તો મને લાખ રૂપિયા આપ અને જો ન સાંભળી હોય તો આ પાત્ર આપ.' સિદ્ધપુત્ર જીતી ગયો. સિદ્ધપુત્રની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. આ પ્રમાણે ત્રણે ગાથાઓનો અર્થ કહ્યો. || ૯૪૦-૯૪૨ || 25 — અવતરણિકા : ઐત્પત્તિકી કહેવાઈ. હવે વૈનાયિકી બુદ્ધિનું લક્ષણ જણાવતા કહે છે ઃ ગાથાર્થ : અઘરા કાર્યને પાર પાડવામાં સમર્થ, ત્રિવર્ગના સૂત્ર-અર્થનું રહસ્ય જેનાવડે ગ્રહણ કરાયું છે તેવી, બંને લોકમાં ફળવાળી, એવી આ વિનયથી ઉત્પન્ન થનારી (વૈયિકી) બુદ્ધિ છે. ટીકાર્થ : અહીં અતિભારે કાર્ય એ દુ:ખેથી વહન કરી શકાતું હોવાથી ભાર જેવો ભાર. ૨૩. તેનોપ્રાદ્ઘ તસ્મૈ તુચ્છ પીયતે, સા નેતિ, વ્યવહાર, આનાયિત, દૌ પુછ્યો તો, તર ત્વમિચ્છસિ ?, મહાનં રાશિ મતિ, માિત:-નમેવ વૈીતિ, જ્ઞાપિત:, ારળિજાનામોત્પત્તિી ॥ 30 शतसहस्त्रे - एकः परिव्राजकः, तस्य शतसाहस्त्रिकं खउरकं, स भणति यो मह्यमपूर्वं श्रावयति तस्मै एतद् ददामि, तत्र सिद्धपुत्रेण श्रुतं तेन भण्यते तव पिता मम पितुर्धारयत्यनूनं शतसहस्त्रम् । यदि श्रुतपूर्वं ददात्वथ न श्रुतपूर्वं खोरकं ददातु ॥१॥ जितः सिद्धपुत्रस्यौत्पत्तिकीति ॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ વૈનયિકીબુદ્ધિનું સ્વરૂપ અને તેના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪) ૧૫૧ त्रयो वर्गाः त्रिवर्गमिति लोकरूढेर्धर्मार्थकामाः, तदर्जनपरोपायप्रतिपादननिबन्धनं सूत्रं तदन्वाख्यानं तदर्थः पेयालं-प्रमाणं सारः, त्रिवर्गसूत्रार्थयोर्गृहीतं प्रमाणं सारो यया सा तथाविधा, अथवा त्रिवर्गः- त्रैलोक्यम् ॥ आह - नन्द्यध्ययनेऽश्रुतनिसृताऽऽभिनिबोधिकाधिकारे औत्पत्तिक्यादिबुद्धिचतुष्टयोपन्यासः, त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वे च सत्यश्रुतनिःसृतत्वमुक्तं विरुध्यत इति, न हि श्रुताभ्यासमन्तरेण त्रिवर्गसूत्रार्थगृहीतसारत्वं सम्भवति, अत्रोच्यते, इह प्रायोवृत्तिमङ्गीकृत्या- 5 श्रुतनिसृतत्वमुक्तम्, अतः स्वल्पश्रुतनिसृतभावेऽप्यदोष इति । 'उभयलोकफलवती' ऐहिकामुष्मिकफलवती 'विनयसमुत्था' विनयोद्भवा भवति बुद्धिरिति गाथार्थः ॥ अस्या एव विनेयजनानुग्रहार्थमुदाहरणैः स्वरूपमुपदर्शयन्नाह - निमित्ते १ अत्थसत्थे २ अ लेहे ३ गणिए अ ४ कूव ५ अस्से अ६ । गद्दह ७ लक्खण ८ गंठी ९ अगए १० गणिआ य रहिओ अ ११ ॥९४४ ॥ (અર્થાત્ આવું અતિભારે કાર્ય એ ભાર શબ્દથી જાણવું.) તેવા કાર્યને પાર પાડવામાં સમર્થ, ત્રણ એવા જે વર્ગો તે ત્રિવર્ગ, અહીં લોકમાં રૂઢ હોવાથી ધર્મ-અર્થ અને કામ એ ત્રિવર્ગ તરીકે જાણવા. ત્રિવર્ગને મેળવવામાં તત્પર એવા ઉપાયોના પ્રતિપાદનનું કારણ (એટલે કે પ્રતિપાદન કરનાર) એવું જે સૂત્ર, અને તે સૂત્રની જે વ્યાખ્યા તે સૂત્રાર્થ, તથા પેયાલ એટલે પ્રમાણ અર્થાત્ સાર. તેથી ત્રિવર્ગના ઉપાયોનું પ્રતિપાદન કરનારા એવા સૂત્ર અને અર્થોનો સાર (રહસ્ય) જેનાવડે 15 ગ્રહણ કરાય છે તે ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતસાર એવી બુદ્ધિ. અથવા ત્રિવર્ગ એટલે ત્રૈલોક્ય. (ત્રૈલોક્યને જીતવાના ઉપાયો જણાવનાર સૂત્ર અને અર્થનો સાર જેનાવડે ગ્રહણ કરાય તે.) 10 શંકા : નંદી અધ્યયનમાં અશ્રુતનિકૃત એવા અભિનિબોધિકના અવસરે ઔત્પત્તિકી વિગેરે ચાર બુદ્ધિનો ઉપન્યાસ કર્યો છે. (તેથી જણાય છે કે ઔત્પત્તિકી વિગેરે ચારે બુદ્ધિ શ્રુતને આશ્રયીને 20 ઉત્પન્ન થતી નથી. જ્યારે) તમે અહીં વૈનયિકી બુદ્ધિને ‘ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતસાર’ વિશેષણ લગાવ્યું છે. તો આ બુદ્ધિ અશ્રુતનિઃસૃત છે એવું તમે જે પૂર્વે કહ્યું તેની સાથે વિરોધ આવશે, કારણ કે શ્રુતના અભ્યાસ વિના તે બુદ્ધિનું ત્રિવર્ગસૂત્રાર્થગૃહીતસારપણું સંભવી શકતું નથી. સમાધાન : અહીં પ્રાયઃ કરીને તે બુદ્ધિ અશ્રુતનિકૃત કહેવાઇ છે. (અર્થાત્ પ્રાયઃ કરીને આ બુદ્ધિ શ્રુત વિના જ ઉત્પન્ન થાય છે.) તેથી સ્વલ્પ અંશમાં તે શ્રુતનિકૃત હોય તો પણ કોઈ 25 દોષ નથી. વળી, આ બુદ્ધિ ઇહલોક અને પરલોકમાં ફળ આપનારી અને વિનયથી ઉત્પન્ન થનારી છે. ૧૯૪૩॥ અવતરણિકા : શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે આ જ બુદ્ધિના સ્વરૂપને દેખાડતા નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : (૧) નિમિત્ત, (૨) અર્થશાસ્ત્ર, (૩) લેખ, (૪) ગણિત, (૫) કૂવો, (૬) અશ્વ, 30 (૭) ગધેડો, (૮) લક્ષણ, (૯) ગ્રંથી, (૧૦) ઔષધ, (૧૧) ગણિકા અને રથિક. Page #161 -------------------------------------------------------------------------- ________________ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सीआ साडी दीहं च तणं अवसव्वयं च कुंचस्स १२ । निव्वोदए अ १३ गोणे घोडगपडणं च रुक्खाओ १४ ॥ ९४५ ॥ व्याख्या : गाथाद्वयार्थः कथानकेभ्य एवावसेयः, तानि चामूनि - तैत्थ निमित्तेत्ति, एगस्स सिद्धपुत्तस्स दो सीसगा निमित्तं सिक्खिया, अन्नया तणकट्ठस्स वच्छंति, तेहिं हथिपाया दिट्ठा, 5ો મા–સ્થિળિયાદ્ પાયા, ન્હેં ?, ાપા, સા ય સ્થિળી જાળા, હું ?, પાપાસે तणाई खाइयाई, तेण काइएणेव णायं जहा इत्थी पुरिसो य विलग्गाणि सा य गुव्विणित्ति, कहं ?, હત્યાનિ થંભેત્તા ક્રિયા, વારો સે વિસ્મરૂ, નેળ વિશ્વનો પાઓ ગરુઓ, રત્તપોત્તા, નેળ रत्ता दसिया रूक्खे लग्गा ॥ णईतीरे एगाए वुड्डीए पुत्तो पविसियओ, तस्सागमणं पुच्छिया, तीसे य घडओ भिन्नो, तत्थेगो भणइ - ' तज्जाएण य तज्जायं' सिलोगो मओत्ति परिणामेइ, बितिओ 10 ૧૫૨ ગાથાર્થ : (૧૨) ભીની શાટિકા, લાંબું તણખલું, કૌચપક્ષીની અપ્રદક્ષિણા, (૧૩) નેવાનું પાણી, (૧૪) બળદો, ઘોડા અને વૃક્ષો ઉપરથી પડવું. ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનકો આ પ્રમાણે છે. વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો - ૧. નિમિત્તનું દૃષ્ટાન્ત : એક સિદ્ધપુત્રના બે શિષ્યોને (સિદ્ધપુત્રે) નિમિત્તશાસ્ત્ર શીખવાડ્યું. 15 એકવાર બંને શિષ્યો તૃણ-લાકડા માટે નીકળે છે. માર્ગમાં તેઓએ હાથીના પગના છાપા જોયા. એટલે એકે કહ્યું– ‘આ હાથિણીના પગલા છે.’ બીજાએ પૂછ્યું – ‘તે કેવી રીતે જાણ્યું ?' તેણે કહ્યું – પેશાબને જોઈ મેં જાણ્યું કે તે હાથિણી છે અને તે કાણી છે.' કેવી રીતે ?' એક બાજુ પરથી જ તૃણાદિ ખવાયેલા દેખાય છે. (બીજુ બાજુના ખવાયેલા દેખાતા નથી માટે તે કાણી છે એવું જણાય છે.) તથા પેશાબ પરથી જ જણાય છે કે તે હાથિણી ઉપર સ્ત્રી અને પુરુષ બેઠેલા 20 હતા અને તે સ્ત્રી ગર્ભ ધારણ કરનારી છે. ‘તે કેવી રીતે જાણ્યું ?' કારણ કે હાથના ટેકે તે ઊભી થઈ છે, તથા તેણીને પુત્ર થશે કારણ કે તેણીનો જમણો પગ ભારી છે. વળી તે સ્ત્રીએ લાલ વસ્ત્રો પહેરેલા છે, કારણ કે લાલ તંતુઓ વૃક્ષ ઉપર લાગેલા દેખાય છે. (ત્યારપછી બંને શિષ્યો નદી કિનારે પહોંચ્યા) એ જ સમયે તે નદી કિનારે એક વૃદ્ધા કે જેનો પુત્ર બહાર ગામ ગયો હતો, તેનું આગમન પૂછવા માટે ત્યાં આવી. જ્યારે તે વૃદ્ધાએ આ બંનેને આગમન માટે 25 પૂછ્યું, તે સમયે તે વૃદ્ધાનો ઘડો ફૂટી ગયો. તેને જાઈ તખ્ખાતેન તન્ના...... નિમિત્તશાસ્ત્રના આ १४. तत्र निमित्तमिति - एकस्य सिद्धपुत्रस्य द्वौ शिष्यौ निमित्तं शिक्षितौ, अन्यदा तृणकाष्ठाय વખત:, તામ્યાં હસ્તિપાના: દષ્ટા, જો મળતિ-નૈસ્તિન્યા: પાાઃ, થં ?, ાયિન્યા, મા = હસ્તિની काणा, कथं ?, एकपार्श्वेन तृणानि खादितानि तेन कायिक्यैव ज्ञातं यथा स्त्री पुरुषश्च विलग्नौ, सा च गुर्विणीति, कथं ?, हस्तौ स्तम्भयित्वोत्थिता, दारकस्तस्या भविष्यति, येन दक्षिणः पादो गुरुः, 30 રહ્તેપોતા, યેન રા ના વૃક્ષે નના। નવીતીરે વસ્યા વૃદ્ધાયા: પુત્ર: પ્રોષિત:, તસ્યામાં પૃષ્ઠો, तस्याश्च घटो भिन्नः, तत्रैको भणति तज्जातेन च तज्जातं (श्लोकः ) मृत इति कथयति, द्वितीयो Page #162 -------------------------------------------------------------------------- ________________ વૈયિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૪-૪૫) ૧૫૩ भैणइ-जाहि वुडे ! सो घरे आगओ, सा गया, दिठ्ठो पुव्वागओ, जुवलगं रूवगे य गहाय आगया, सक्कारिओं, बितिओ आपुच्छइ-सब्भावं मम न कहेसि, तेण पुच्छिया, तेहिं जहाभूयं परिकहियं, एगो भणइ-विवत्ती मरणं, एगो भूमीओ उठ्ठिओ सो भूमीए चेव मिलिओ, एवं सोवि दारओ, भणियं च-तज्जाएण य तज्जायं'सिलोगो, गुरुणा भणियं-को मम दोसो?, ण तुमं सम्मं परिणामेसि, एगस्स वेणइगी बुद्धी ॥ अत्थसत्थे-कप्पओ दहिकुंडगउच्छुकलावओ य, एयस्स वेणइगी ॥ 5 શ્લોકને યાદ કરીને એક શિષ્ય બોલ્યો કે “તારો દીકરો મરી ગયો. (આશય એ છે કે નિમિત્તશાસ્ત્રમાં જણાવ્યું છે કે તેમાંથી ઉત્પન્ન થયેલ વસ્તુ તેમાં જ નાશ પામે છે. જેમ કે, માટીમાંથી ઉત્પન્ન થયેલ ઘડો માટી જ બને છે. આમ ઘડો ફૂટ્યો જોઈ તેણે કહ્યું – “તારો દીકરો મરી ગયો.”) બીજા શિષ્ય કહ્યું –“હે વૃદ્ધા ! તું જા, તે ઘરે આવી ગયો છે.” વૃદ્ધા ઘરે ગઈ. પહેલા આવેલા પુત્રને તેણીએ જોયો. તે વૃદ્ધા સ્ત્રી વયુગલ અને રૂપિયા લઈને પાછી આવી અને તે શિષ્યનું સન્માન કર્યું. 10 (ત્યારપછી તે બંને શિષ્યો પોતાના ઉપાધ્યાય પાસે આવ્યા.) તેમાં બીજાએ (અર્થાત્ જેની વાત સાચી પડતી નહોતી તેણે) ઉપાધ્યાયને કહ્યું – “તમે મને સત્ય હકીકતો બરાબર ભણાવી નથી.” ઉપાધ્યાયે પૂછયું – “શા માટે તું આમ કહે છે?” બંને શિષ્યોએ પોતપોતાની વાત રજૂ કરી. એકે કહ્યું – “ઘડો ઢ્યો એટલે મેં મરણની વાત કરી.” બીજાએ કહ્યું – “ઘટો ભૂમિમાંથી (માટીમાંથી) જન્મેલો ભૂમિમાં જ મળી ગયો, એ પ્રમાણે તે પુત્ર પણ માતાને મળી ગયો.” 15 નિમિત્તશાસ્ત્રમાં કહ્યું જ છે કે – “ઝાતેન તન્નોતું.....' ગુરુએ કહ્યું – “આમાં મારો શું દોષ છે. તું બરાબર ભણ્યો નથી.” અહીં એકની વૈનાયિકીબુદ્ધિ જાણવી. ૨. અર્થશાસ્ત્ર=નીતિશાસ્ત્રનું દૃષ્ટાન્ત ઃ (ટીપ્પણીના આધારે આ દષ્ટાન્ત જણાવાય છે.) પાટલિપુત્રનગરમાં નંદ નામના રાજાએ કલ્પકનામના પોતાના મંત્રીને નાના એવા અપરાધમાં કુટુંબ સહિત કુવામાં ઉતાર્યો. ખાવા માટે હલકી જાતિના ભાત અને પાણી આપવા લાગ્યો. વેર લેવાની 20 બુદ્ધિથી જીવવા માટે તે ખોરાક કલ્પક પોતે ખાતો, શેષ કુંટુંબીજનને ખોરાક પૂરતો મળતો નહીં, તેથી જતે દિવસે કુટુંબ મૃત્યુ પામ્યું. - આ બાજુ કલ્પકની બુદ્ધિના બળે રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો. કલ્પકને કૂવામાં નાંખ્યો જાણી આજુબાજુના રાજાઓએ આ નગર ઉપર ઘેરો ઘાલ્યો. તેથી રાજાએ કલ્પકને કૂવામાંથી પુનઃ બહાર કાઢ્યો. બચવાના ઉપાય કરવાની વિનંતી કરી. આથી કલ્પને પોતાના પુરુષોને મોકલીને 25 નદીને સામે પાર રહેલા સમસ્ત શત્રુ પક્ષોને જણાવ્યું કે – અહીંથી નાવડીમાં બેસીને હું આવું, १५. भणति-याहि वृद्धे ! स गृहे आगतः, सा गता, दृष्टः पूर्वागतः, युग्मं रूप्यकांश्च गृहीत्वाऽऽगता, सत्कारितः, द्वितीय आपृच्छति-सद्भावं मह्यं न कथयसि, तेन पृष्टौ, ताभ्याँ यथाभूतं परिकथितं, एको भणति-व्यापत्तिर्मरणं, एको भूमेरुत्थितः स भूमावेव मिलितः, एवं सोऽपि दारकः, भणितं च-'तज्जातेन ૨ તળાત' નોવે, ગુરુ તં- મન તોષ: ?, ર્વ પરિસિ , અસ્થ વૈથિલી 30 વૃદ્ધિઃ | અર્થશા-ન્ય: માનમિક્ષનાશિ, તિર્થ હૈયી | * હે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) लेहे जहा-अट्ठारसलिविजाणगो, एवं गणिएवि । अण्णे भणंति-कुमारा वट्टेहिं रमन्ता अक्खराणि सिक्खाविया गणियं च, एसाऽवेयस्स वेणइगी । कूवे-खायजाणएण भणियं जहा-एहूरे पाणियंति, तेहिं खयं, तं वोलीणं, तस्स कहियं, पासे आहणहत्ति भणिया, घोसगसद्देणं जलमुद्धाइयं, एयस्स वेणइगी॥ आसो-आसवाणियगा बारवइं गया, सव्वे कुमारा थुल्ले वड्डे य गेहंति, वासुदेवेण 5 અને ત્યાંથી તમારા મંત્રીઓને મોકલો, જેથી સૂલેહની વાતો થાય. બંને બાજુથી મંત્રીઓ આવ્યા. કલ્પકે કહ્યું – “મુઢિમાં બંધાયેલા શેરડીના સમૂહને ઉપર નીચેથી છેદતા વચ્ચે શું રહે ?' અથવા કુંડમાં નાંખેલ દહીં કે જે ઉપર નીચેથી છેદી નાંખ્યું હોય તેવા દહીંના મધ્યમાં શું હોય ?' (અર્થાત આજુબાજુના તમામ સૈન્યને અમે ફોડી નાંખીશું તો માત્ર તમે રહેલા શું કરી શકશો?) આ પ્રમાણે કિંઈક અસમંજસ વાત કરીને કલ્પક પાછો વળ્યો. આ મંત્રીઓએ આવીને પોત પોતાના રાજાને 10 વાત કરી. ત્યારે તે બધાં રાજા વિચારવા લાગ્યા કે “કલ્પક આવી રીતે અસમંજસે વાતો કરે નહીં. નક્કી એણે આપણા મંત્રીઓને ફોડી નાંખ્યા છે. તેથી આપણે બધાં પાછા જતા રહીએ એ જ સારું થશે'. આમ વિચારી બધાં રાજાઓ પાછા ફરી ગયા. કલ્પકમંત્રીની આ વૈનાયિકીબુદ્ધિ જાણવી. ૩ + ૪. લેખ અને ગણિતનું દૃષ્ટાન્ત - જે વ્યક્તિ લાટ, કર્ણાટ, દ્રવિડ વિગેરે દેશોમાં ઉત્પન્ન થયેલી ૧૮ પ્રકારની લિપિઓને જાણે છે. તેની વનયિકી, બુદ્ધિ જાણવી. આ જ પ્રમાણે 15 ગણિતને જાણનારની વૈયિકી બુદ્ધિ જાણવી. અહીં કેટલાક આચાર્યો કહે છે કે – “એક ઉપાધ્યાય રાજપુત્રોને ભણાવે છે. તે સમયે તેઓ લાખમાંથી બનાવેલ લખોટીઓથી રમત રમે છે, પણ ભણતા નથી. આ રીતે રમતા એવા પણ કુમારોને ઉપાધ્યાયે જે જે રીતે અક્ષો અને એક, બે, ત્રણ વિગેરે અંકો સમજાય, તે તે રીતે લખોટીઓને નાંખવા દ્વારા સમસ્ત લિપિ અને ગણિત કુમારોને શીખવાડ્યું, છતાં કુમારોને રમતનો રસ ઉપાધ્યાયે તોડ્યો નહીં. ઉપાધ્યાયની આ વૈયિકી20 બુદ્ધિ જાણવી. ૫. કૂવાનું દષ્ટાન્ત :- કૂવો, વાપી વિગેરેના સ્વરૂપને જાણનારા કોક નૈમિત્તિક કૂવાનું ખોદકામ કરનારા પુરુષોને કહ્યું – “આટલું ઊંડું ખોદશો, તો અહીંથી તમને પાણી મળશે.' તે પુરુષોએ એટલું ખોલ્યું, છતાં પાણી નીકળ્યું નહીં. તેથી તે પુરુષોએ નૈમિત્તિકને આવીને કહ્યું. નૈમિત્તિકે કહ્યું કે ત્યાં જ બાજુમાં કૂવાના કિનારે કોદાળીથી ઠોકો.” તે રીતે કરતા મોટા અવાજે 25 પાણી બહાર આવ્યું. નૈમિત્તિકની આ વૈયિકીબુદ્ધિ હતી. ૬. અશ્વનું દષ્ટાન્ત :- અશ્વના વેપારીઓ દ્વારિકાનગરીમાં ગયા. સર્વ કુમારો જાડા અને મોટા ઘોડાને ખરીદે છે. વાસુદેવે દુર્બળ પણ જે લક્ષણયુક્ત હતો તેવો અશ્વ લીધો. આ અશ્વ १६. लेखे यथाऽष्टादशलिपिविज्ञायकः, एवं गणितेऽपि, अन्ये भणन्ति-राजकुमारा वर्तुलै रममाणा अक्षराणि शिक्षिताः गणितं च, एषाऽप्येतस्य वैनयिकी ॥ कूपे-खातज्ञायकेन भणितं-यथेयहरे पानीयमिति, 30 तैः खातं, तव्यतिक्रान्तं, तस्य कथितं, पार्श्वे आखनतेति भणिताः, घोषकशब्देन जलमुद्धावितं, एतस्य વૈયિ – જવાનો રિશાં તા:, સર્વે કુમાર: ધૂતાન હાશ હન્તિ, વાસુદેવેન Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪-૪૫) दुब्बलओ लक्खणजुत्तो जो सो गहिओ, कज्जनिव्वाही अणेगआसावहो य जाओ, वासुदेवस्स વેળફળી । ગમે-રાયા તરુળપ્પિો, સો ઓધાડ્યો, અવીણ્ તિતાણ્ પીડિઓ અંધારો, થે: પુ‰રૂ, घोसावियं, एगेण पिइभत्तेणाणीओ, तेण कहियं - गद्दभाणं उस्सिंघणा, तस्स सिरापासणं, अन्ने भांति - उस्सिंघणाए चेव जलासयगमणं, थेरस्स वेणइगी ॥ लक्खणे - पारसविसए आसरक्खओ, धीयाए तस्स समं संसग्गी, तीए भणिओ - वीसत्थाणं घोडाणं चम्मं पाहाणाण भरेऊण रुक्खाओ 5 સર્વ કાર્યને કરનારો અને અનેક અશ્વોને લાવનારો થયો. (અર્થાત્ રાજભવનમાં તેના આવવાથી બીજા અનેક અશ્વો આવ્યા.) વાસુદેવની આ વૈનયિકીબુદ્ધિ હતી. ૭. ગધેડાનું દૃષ્ટાન્ત :- એક રાજા તરુણપ્રિય હતો. (અર્થાત્ તે પોતાના મંત્રીમંડળાદિમાં વૃદ્ધ લોકોને રાખવા પસંદ કરતો નહોતો, માત્ર યુવાનોને જ રાખવા પસંદ કરતો.) એકવાર તે પોતાના સૈન્ય સાથે (વિજયયાત્રા માટે) નીકળ્યો. અટવીમાં સ્કંધાવાર તૃષાથી પીડાયો. (બધાં 10 તરુણોએ પોત-પોતાની રીતે પાણી માટેના ઉપાયો બતાવ્યા પરંતુ કોઈ ઉપાય સફળ થયો નહીં. તેથી તેમાના એકે રાજાને કહ્યું – ‘હે રાજન્ ! કોઈ વૃદ્ધને આનો ઉપાય પુછો’) તેથી રાજા વૃદ્ધને પૂછે છે અર્થાત્ વૃદ્ધની શોધ કરવાનું કહે છે. તેથી ઘોષણા કરાવી. તેમાં એક પિતૃભક્ત (રાજાને ખબર ન પડે એ રીતે) પિતાને પોતાની સાથે લાવ્યો હતો. તે પિતૃભક્ત પોતાના પિતાને રાજા પાસે લાવ્યો. તે વૃદ્ધે કહ્યું - ‘ગધેડાઓ પગ પછાડતાં જ્યાં પૃથ્વીને સૂંઘે, ત્યાં થોડુંક ખોદતાં પાણી 15 નીકળશે.' કેટલાક કહે છે - જે માર્ગે પાણીની ગંધને સૂંઘતા સૂંઘતા ગધેડાઓ જાય છે તે માર્ગે સમસ્ત સૈન્ય લઈ જવાયું અને ત્યાં વૃદ્ધે જલાશય જોયું.' વૃદ્ધની આ વૈનયિકીબુદ્ધિ જાણવી. ૮. લક્ષણનું દૃષ્ટાન્ત : પારસનામના દેશમાં એક અશ્વપાલક હતો. અશ્વસ્વામીની દીકરી સાથે તે અશ્વપાલકનો પરિચય થયો. (આ અશ્વસ્વામી પાસે ઘણા બધાં ઘોડાઓ હતા. દર વર્ષે બે ઘોડા પગાર રૂપે લેવા એવું નક્કી કરવા સાથે તેણે આ અશ્વપાલક રાખ્યો હતો. પગાર રૂપે 20 બે ઘોડા લેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે અશ્વપાલકે અશ્વસ્વામીની દીકરીને પુછ્યું કે ‘આ બધામાંથી મારે કયા બે ઘોડા લેવા ? ત્યારે) તે દીકરીએ અશ્વપાલકને કહ્યું– ‘ (હવે પછીની ટીકા સંક્ષેપમાં હોવાથી ટીપ્પણી અનુસારે અર્થ લખાય છે.) બધાં ઘોડા જ્યારે શાંતિથી બેઠા હોય ત્યારે પથ્થરોથી ભરીને એક ચર્મમય થેલો વૃક્ષ ઉપરથી નીચે ફેંકવો. તથા તે ઘોડાઓ આગળ તારે પડહ વગાડવો, આ રીતે કરવા છતાં જે બે ઘોડાઓ ત્રાસ ન પામે, તથા (તે જ બે ઘોડાઓની 25 બીજી રીતે પરીક્ષા કરવા) ઘોડાઓ પાછળ પથ્થરોથી ભરેલ ચામડાના વાજીંત્રવિશેષને વગાડવાવડે બધાં ઘોડાઓને ભગાડવા. તેમાં જે બે ઘોડા સૌથી આગળ દોડતા હોય તે બે ઘોડાઓને તું १७. दुर्बलो लक्षणयुक्तो यः स गृहीतः, कार्यनिर्वाही अनेकाश्वावहश्च जातः, वासुदेवस्य वैनयिकी ॥ ગર્વમ:-ાના તરુનપ્રિય: સોવધાવિતઃ, અવ્યાં તૃષા પીડિતઃ સ્થાવા, સ્થવિર પૃઘ્ધતિ, યોષિત, જૈન પિતૃમòનાનીતઃ, તેન થિત માળામુત્ત્રાળ, તસ્ય શિવશંન, અન્ય મળત્તિ-દ્માબેનૈવ 30 जलाशयगमनं, स्थविरस्य वैनयिकी ॥ लक्षणे - पारसविषये अश्वरक्षकः, दुहितैकेन समं संसृष्टा, तया भणितः-विश्वस्तानां घोटकानां चर्म पाषाणैर्भृत्वा वृक्षात् Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मुँयाहि, तत्थ जो ण उत्तस्सइ तं लएहि, पडहयं च वाएहि, बुज्झावेहि य खक्खरएणं, सो वेयणकाले भणइ-मम दो देहि, अमुगं २ च, तेण भणिओ-सव्वे गेण्हाहि, किं ते एएहिं, सो नेच्छइ, भज्जाए कहियं-धीया दिज्जउ, भज्जा से नेच्छइ, सो तीसे वड्डइदारयं कहेति, लक्खणजुत्तेण कुटुंब परिवड्डइत्ति (जहा) एगस्स माउलगेण धीया दिन्ना, कम्मं न करेइ, भज्जाए चोदिओ दिवसे 5 दिवसे अडवीओ रित्तहत्थो एइ, छठे मासे लद्धं कळू कुलओ कओ, सयसहस्सेण सेट्टिणा लइओ ગ્રહણ કર.” અશ્વપાલકે બધું કહ્યા પ્રમાણે કરીને લક્ષણવંત બે ઘોડા જાણી લીધા. ત્યાર પછી જ્યારે પગાર લેવાનો સમય થયો, ત્યારે અશ્વપાલકે સ્વામીને કહ્યું –“મને આ અને આ એમ બે અશ્વ આપો.' અશ્વસ્વામીએ કહ્યું – “આ બે સિવાય સર્વ ઘોડાઓને તું લઈ જા, તારે આ બે ઘોડાઓનું 10 શું કામ છે?” તે ઇચ્છતો નથી. સ્વામીએ પત્નીને કહ્યું – “દીકરીને આપી દે.” (જેથી તે ઘરજમાઈ બનતા લક્ષણવંતા ઘોડાઓને લઈ ન જાય.) પત્ની દીકરીને પરણાવવા ઇચ્છતી નથી. તેથી (પત્નીને સમજાવવા) તે સુથારના પુત્રનું દષ્ટાન્ત કહે છે કે લક્ષણયુક્ત તેણે કુટુંબને (ધનધાન્યાદિથી) વધાર્યું. તે દષ્ટાન્ત આ પ્રમાણે છે – એક કોઈક ભાણિયાને સુથારમામાએ પોતાની દીકરી પરણાવીને તેને ઘરજમાઈ બનાવ્યો. તે ઘરજમાઈ કોઈ કામ કરતો નથી. તેથી પત્નીએ તેને પ્રેરણા કરી 15 (કે બીજાના રોટલા ખાઈને કેમ જીવો છો? કંઈ કામ કેમ કરતા નથી. તેથી તે કુહાડીને લઈને લાકડા કાપવા જંગલમાં ગયો. પરંતુ પોતાને ઇચ્છિત લાકડું ન મળતા) તે રોજે રોજ જંગલથી ખાલી હાથે પાછો આવે છે. છ મહિના પછી ઇચ્છિત લાકડું તેને પ્રાપ્ત થયું. તેમાંથી તેણે કુલક (ધાન્ય માપવા માટેનું સાધનવિશેષ) બનાવ્યું. (‘આ કુલકને એક લાખ રૂપિયામાં વેચવું એમ કહીને તેણે પોતાની પત્નીને વેચવા માટે બજારમાં મોકલી. કુલકના લાખ રૂપિયા સાંભળી લોકો 20 પત્નીની મશ્કરી કરે છે. ત્યારે બીજો એક બુદ્ધિમાન શ્રેષ્ઠિ “નક્કી આમાં કોક વિશેષતા હોવી જોઈએ એમ વિચારી તે કુલકથી ધાન્ય માપે છે. કુલકના પ્રભાવે જેટલું ધાન્ય માપે છે, તેટલું ઓછું થતું નથી. તેથી) શ્રેષ્ઠિએ ધાન્યના અક્ષય નિમિત્તે લાખ રૂપિયા આપીને તે કુલકને ગ્રહણ કર્યું. (ત્યારથી લઈને તે ઘરજમાઈના પ્રભાવે આખુ કુટુંબ ધન-ધાન્યાદિવડે વૃદ્ધિને પામ્યું. આ દૃષ્ટાન્તને કહી અશ્વસ્વામીએ પોતાની પત્નીને કહ્યું – “આ રીતે તું પણ જો તારી દીકરી અને 25 આપીશ તો તે ઘરજમાઈ બનતા લક્ષણયુક્ત બે ઘોડાઓ પણ ઘરમાં રહેશે અને તે લક્ષણયુક્ત ઘોડાઓના પ્રભાવે સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.) અહીં અશ્વસ્વામીની વૈનાયિકીબુદ્ધિ જાણવી. १८. मुञ्च, तत्र यो नोत्रस्यति तं लायाः, पटहं च वादय, बोधय च खर्खरकेण, स वेतनकाले भणति-मम द्वौ देहि, अमुकममुकं च, तेन भणितः-सर्वान् गृहाण, किं ते आभ्यां ?, स नेच्छति, भार्यायै कथितं-दुहिता दीयतां, भार्या तस्य नेच्छति, स तस्या वर्द्धकिसुतं कथयति, लक्षणयुक्तेन कुटुम्बं परिवर्धत 30 इति (यथा) एकस्य मातुलकेन दुहिता दत्ता, कर्म न करोति, भार्यया चोदितो दिवसे दिवसेऽटवीतो रिक्तहस्त आयाति षष्ठे मासे लब्धं काष्ठं, कूलतः (कुडवः) कृतः, शतसहस्रेण श्रेष्ठिना गृहीतः ★ दिवे दिवे मुद्रिते । Page #166 -------------------------------------------------------------------------- ________________ વિનચિકીબુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૪-૪૫) જે ૧૫૭ अक्खयाणिमित्तं, आससामिस्स वेणइगी ॥ गंठिमि-पाडलिपुत्ते मुरुंडो राया, पालित्ता आयरिया, तत्व जाणएहिं इमाणि विसज्जियाणि-सुत्तं मोहिययं लट्ठी समा समुग्गकोत्ति, केणवि ण णायाणि, पालित्तायरिया सद्दाविया, तुब्भे जाणह भगवंति ?, बाढं जाणामि, सुत्तं उण्होदए छूढं मयणं विरायं दिठ्ठाणि अग्गग्गाणि, दंडओ पाणिए छूढो, मूलं गुरुयं, समुग्गओ जउणा घोलिओ उण्होदए कड्डिओ उग्घाडिओ य, तेणविय ओट्ठियं सयलगं राइल्लेऊण रयणाणि छूढाणि, 5 तेणसीवणीए सीविऊण विसज्जियं अब्भिदेत्ता निष्फेडेह, ण सक्कियं, पादलित्तयस्स वेणइगी ॥ अगए-परबलं णयरं रोहेउ एइत्ति रायाए पाणीयाणि विणासेयव्वाणित्ति विसकरो पाडिओ, पुंजा ૯. ગ્રંથી (દોરાની ગાંઠ)નું દષ્ટાન્ત : પાટલિપુત્રમાં મુસંડ નામનો રાજા હતો. પાદલિપ્ત નામના આચાર્ય પધાર્યા. એકવાર બુદ્ધિમાન (વ્યક્તિઓએ) પરીક્ષા માટે રાજા પાસે વસ્તુઓ મોકલી–મોહ પમાડનાર દોરો (અર્થાતુ બંને છેડા જેના ગુપ્ત છે તેવો દોરો), લાકડી (જનું મૂળ 10 દેખાતું નહોતું), ચારેબાજુથી સમાન એવો દાબડો (અર્થાત્ ખોલવાનું સ્થાન છુપાવ્યું છે જેનું તેવો દાબડો). કોઈ પણ વ્યક્તિ આનું રહસ્ય જાણી શકી નહીં. પાદલિપ્તાચાર્યને બોલાવ્યા અને પૂછ્યું - “ભગવદ્ ! તમે આનું રહસ્ય જાણો છો ? તેમણે કહ્યું – “હા, હું જાણું છું.' દોરાને ગરમ પાણીમાં નાંખતા તેની ઉપર લગાડેલું મીણ પીગળી ગયું અને દોરાના બંને છેડા દેખાવા લાગ્યા. લાકડીને પાણીમાં તરતી મૂકી, જેથી લાકડીનો મૂળ ભાગ ભારે હોવાથી પાણીમાં ડૂળ્યો. એ ઉપરથી 15 લાકડીનું મૂળ બતાવવામાં આવ્યું. તથા લાખવડે લેપાયેલ દાબડાને ગરમ પાણીમાં નાંખીને બહાર કાઢ્યો જેથી ખોલવાનું સ્થાન દેખાતા દાબડાને ખોલી બતાવ્યો. ત્યારપછી આચાર્યે પણ ઊંટના ચામડાથી બનાવેલ એક થેલામાં રત્નો ભરીને તે સંપૂર્ણ થેલો રાળના રસથી લેપી ઉપરથી ચોરસવનીવડે (અર્થાતુ સીવેલું છે એવું જેમાં જણાય નહીં તે રીતે સીવવાની પદ્ધતિવડે) સીવીને તે વ્યક્તિઓ પાસે થેલો મોકલી આપ્યો અને કહેવડાવ્યું 20 કે – “થેલાને ફાડ્યા વગર રત્નો કાઢી બતાવો.” થેલાને ખોલ્યા વગર રત્નો કાઢવામાં કોઈ સફળ થયું નહીં. પાદલિપ્તાચાર્યની આ વૈનાયિકીબુદ્ધિ હતી. ૧૦. ઔષધનું દૃષ્ટાન્ત : શત્રુસૈન્ય પોતાના નગરને સંધવા આવે છે એવું જાણી રાજાએ સર્વ જલાશયોને વિષમિશ્રિત કરવા દ્વારા (શત્રુસૈન્યને) નષ્ટ કરવા વિષ વેચનારાઓને બોલાવ્યા. ૨૨. અક્ષતતનિમિત્ત, અશ્વસ્વામિનો વૈથિી ઊં-પત્નીપુરે પુરુveો રાની, પતિત 25 आचार्याः. तत्र जातभिरिमानि प्रेषितानि-सत्रं मोहितकं यष्टिः समः समद्रक इति, केनापि न ज्ञातानि, पादलिप्ताचार्याः शब्दिताः, यूयं जानीथ भगवन्निति ?, बाढं जानामीति, सूत्रमुष्णोदके क्षिप्तं मदनं विगतं दृष्टान्यग्राग्राणि, दण्डः पानीये क्षिप्तः, मूलं गुरु, समुद्रको जतुना वेष्टित उष्णोदके क्षिप्त उद्घाटितश्च, तेनापि औष्ट्रिकं शकलं रालालिप्तं (संधितं) कृत्वा रत्नानि क्षिप्तानि, स्तेनसीवन्या सीवित्वा विसृष्टं अभित्त्वा निष्काशयत, न शकितं, पादलिप्तस्य वैनयिकी ॥ अगदः-परबलं नगरं रोद्धमायातीति राज्ञा पानीयानि 30 વિનાયિતવ્યનીતિ વિષR: પતિતડ, પુરૂ: કોટ્ટિટ્યો Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कया, वेज्जो जवमेत्तं गहाय आगओ, राया रुट्ठो, वेज्जो भणइ-सतसहस्सवेधी,कहं ?, खीणाऊ हत्थी आणीओ, पुंछवालो उप्पाडिओ, तेणं चेव वालेणं तत्थ विसं दिण्णं, विवण्णं करियं तं चरंतं दीसइ, एस सव्वोवि विसं, जोवि एवं खायइ सोवि विसं, एवं सतसहस्सवेधी, अस्थि निवारणाविही ?, बाढं अत्थि, तहेव अगओ दिनो, पसमितो जाइ, वेज्जस्स वेणइगी। जं किं 5 बहुणा?, असारेण पडिवक्खदरिसणेण य आयोवायकुसलत्तदंसणत्ति॥ रहिओ गणिया य एवं चेव, વિષનો ઢગલો કરી નાંખ્યો. ત્યાં જ એક વૈદ્ય જવના દાણા જેટલું વિષ લઈને રાજા પાસે ઉપસ્થિત થયો. અત્યંત અલ્પપ્રમાણમાં વિષને જોઈ રાજા ગુસ્સે થયો. (અર્થાત્ આટલું અમથું વિષ શું કરવાનું ? ઢગલાબંધ વિષ લાવવું જોઈએ.) વૈદ્ય કહ્યું – “આ વિષ લાખ માણસોને મારવા સમર્થ છે.' કેવી રીતે ?' રાજાએ પૂછ્યું. અલ્પાયુવાળા હાથીને લાવવામાં આવ્યો. તે હાથીની પૂંછડીના એક 10 વાળને ખેંચી કાઢ્યો અને ત્યાંથી વિષ એના શરીરમાં દાખલ કર્યું. ત્યારપછી ચરતા એવા તે હાથીનું શરીર લીલુછમ થતું દેખાય છે. ત્યારપછી વૈદ્ય કહ્યું – “આ આખો હાથી ઝેરી બની ગયો છે. જે વ્યક્તિ આનું માંસ ખાય, તે પણ ઝેરી બની જાય આ રીતે એક લાખ જીવોને મારનારું આ વિષ છે. રાજાએ પૂછ્યું – “એના નિવારણનો કોઈ ઉપાય છે ?' વૈદ્ય કહ્યું – ‘જરૂર છે.” એ જ પ્રમાણે વૈધે હાથીને ઔષધ આપ્યું. જેવું તે ઔષધ તેનાં 15 શરીરમાં દાખલ થયું કે ધીરે ધીરે હાથીના શરીરને સ્વસ્થ કરતું જાય છે. વૈદ્યની આ વનયિકી બુદ્ધિ જાણવી. (શા માટે તે વૈદ્ય અલ્પ વિષ લાવ્યું હતું. એવી આશંકાને દૂર કરવા કહે છે.) વધારે શું? અર્થાત્ અસાર એવી ઘણી બધી વસ્તુ વડે શું? અને અસાર એવા પ્રતિપક્ષને દેખાડવાવડે શું? (અર્થાત્ વિર્ષ કે અન્ય કોઈ વસ્તુ, ઘણી હોવા છતાં પણ જો તે અસર હોય તો નિરર્થક છે. એ જ રીતે વિષના ઉપાયરુપ પ્રતિપક્ષ વસ્તુ પણ જો અસાર હોય તો તે ઘણી હોવા છતાં 20 નિરર્થક છે. તેના કરતા પ્રતિપક્ષ વસ્તુ સ્વલ્પ હોવા છતાં સારભૂત હોવી જોઈએ. જેમ કે તે વૈદ્ય અલ્પ એવું વિષનું પ્રતિપક્ષ ઔષધ બતાવ્યું કે જેથી લાખ જીવોને મારનાર વિષનો પણ તે સામનો કરી શકે.) આમ, વસ્તુ ઓછી છે કે વધારે છે તે મહત્વનું નથી પણ તે વસ્તુના ફાયદા મેળવવા માટેના જે ઉપાયો છે, તેમાં કુશળપણું જ બતાવવા યોગ્ય છે. (અર્થાત્ જેનાથી કાર્ય થતું હોય તેમાં જ પ્રયત્ન કરવો.) 25 ૧૧. રથિક અને ગણિકાનું એક જ દષ્ટાંત છે તે કહે છે : પાટલિપુત્રમાં બે ગણિકાઓ ૨૦. તા:, વૈદ યવમાત્ર પૃથ્રીડાત, રાણા રુષ્ટ, વૈદો મપતિ-સતસહસ્ત્રય, વાર્થ ?, क्षीणायुर्हस्ती आनीतः, पुच्छवालः उत्पाटितः, तेनैव वालेन तत्र विषं दत्तं, विपन्नं कृत्वा तच्चरत् दृश्यते, एष सर्वोऽपि विषं, योऽप्येनं खादति सोऽपि विषं, एवं शतसहस्रवेधि, अस्ति निवारणाविधिः?, बाढमस्ति, तथैवागदो दत्तः, प्रशामयन् याति, वैद्यस्य वैनयिकी । यत् किं बहुना ?, असारेण प्रतिपक्षदर्शनेन च 30 માયોપાવું શસ્ત્રમિતિ | fથવા નવા શૈવમેવ, Page #168 -------------------------------------------------------------------------- ________________ વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪-૪૫) पौडलिपुत्ते दो गणियाओ - कोसा उवकोसा य, कोसाए समं थूलभद्दसामी अच्छओ पत्र्वइओं, जं वरिसारत्तो तत्थेव कओ तओ साविया जाया, पच्चक्खाइ अबंभस्स अण्णत्थ रायणिओगेण, रहिएण आराहिओ, सा दिण्णा थूलभद्दसामिणो अभिक्खणं २ गुणग्गहणं करे, न तहा तं उवयरइ, सो तीए अप्पणो विन्नाणं दरिसेउकामो असोगवणियाए णेइ, भूमीगएण अंबपिंडी तोडिया, कंडपोंखे अण्णोण्णं लायंतेण हत्थब्भासं आणेत्ता अद्धचंदेण छिन्ना गहिया य, तहावि 5 ण तूसइ, भाइ- किं सिक्खियस्स दुक्करं ?, सा भाइ पिच्छ ममंति सिद्धत्थयरासिंमि णच्चिया सूईण अग्गयंमि य कणियारकुसुमपोइयासु य, सो आउट्टो, सा भणइ - 'न दुक्करं छोडिय अंबपिंडी, હતી કોશા અને ઉપકોશા. કોશા સાથે સ્થૂલભદ્રસ્વામી રહેતા હતા. તેમણે પ્રવ્રજ્યા લીધી. ત્યારપછી તેમણે કોશાગણિકાને ત્યાં ચોમાસુ કર્યું. તેમાં તે શ્રવિકા થઈ. રાજાની આજ્ઞા વિના અબ્રહ્મના તેણીએ પચ્ચક્ખાણ કર્યા. (અર્થાત્ રાજા જે પુરુષને મોકલે તે સિવાયના પુરુષો સાથે 10 અબ્રહ્મ સેવનનો તેણીએ ત્યાગ કર્યો.) એક રથિકે રાજાને ખુશ કર્યો. રાજાએ કોશાગણિકા રથિકને આપી. રથિક સામે કોશા વારંવાર સ્થૂલભદ્રસ્વામીના ગુણો ગાય છે. પરંતુ રથિકની ભક્તિ કરતી નથી. ૧૫૯ રથિક કોશાને પોતાની કળા દેખાડવાની ઇચ્છાથી અશોકવાટિકામાં લઈ જાય છે. ત્યાં તે રથિકે નીચે ભૂમિ ઉપર ઊભા ઊભા જ વૃક્ષ ઉપર રહેલ આંબાના સમૂહને તોડ્યો, અને તેને 15 એક બાણ પાછળ અન્ય બાણ લગડાવા દ્વારા તે બાણોની પરંપરાને પોતાની પાસે લાવીને અર્ધ ચંદ્રાકારના બાણવડે તે સમૂહને તોડીને પોતાની પાસે લાવ્યો. આ જોઈને પણ કોશા ખુશ ન થઈ. તેણીએ કહ્યું – ‘શિક્ષા પામેલ વ્યક્તિ માટે શું દુષ્કર છે ?’ (અર્થાત્ જેને વારંવાર અભ્યાસ કર્યો હોય તેને કોઈ વસ્તુ દુષ્કર નથી.) તેણીએ કહ્યું - ‘મને જો.’ એમ કહી કોશાએ સરસવના ઢગલા ઉપર સોય રાખી, તેની ઉપર કર્ણિકા૨પુષ્પોને પરોવી, તેની ઉપર નૃત્ય કર્યું. આ જોઈ રથિક 20 આવર્જિત 'થયો. ત્યારે કોશાએ કહ્યું – “આંબાના સમૂહને તોડવું એ પણ દુષ્કર નથી કે અભ્યાસિત વ્યક્તિનું નૃત્ય પણ દુષ્કર નથી, પરંતુ દુષ્કર છે અને તે મહાપ્રભાવશાળી છે, જે તે મુનિ પ્રમદાવનમાં २१. पाटलीपुत्रे द्वे गणिके कोशोपकोशा च, कोशया समं स्थूलभद्रस्वामी स्थित आसीत् प्रव्रजितः, यद् वर्षारात्रस्तत्रैव कृतः ततः श्राविका जाता, प्रत्याख्याति अब्रह्मणः अन्यत्र राजनियोगात्, 25 रथिकेन राजाऽऽराद्धः, सा दत्ता, स्थूलभद्रस्वामिनोऽभीक्ष्णमभीक्ष्णं गुणग्रहणं करोति, न तथा तमुपचरति, स तस्यै आत्मनो विज्ञानं दर्शयितुकामोऽशोकवनिकायां नयति, भूमिगतेनाम्रपिण्डी त्रोटिता, शरपुङ्खान् अन्योऽन्यं लाता हस्ताभ्यांसमानीयार्धचन्द्रेण छिन्ना गृहीता च, तथापि न तुष्यति, भंगति-किं शिक्षितस्य दुष्करं ?, सा भणति पश्य ममेति सिद्धार्थकराशौ नर्त्तिता सूचीनामग्रे च कर्णिकारकुसुमप्रोतानां च, स आवर्जितः, सा भणति-न दुष्करमाम्रपिण्डित्रोटनं, 30 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) णे दुक्करं सिक्खिउ नच्चियाए । तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमदवणंमि वुच्छो ॥१॥' तओ तस्स संतिगो वुत्तंतो सिट्ठो, पच्छा उवसंतो रहिओ, दोण्हवि वेणइगी ॥ सीया साडी दीहं च तणं कोंचयस्स अवसव्वयं एवं चेव, रायपुत्ता आयरिएण सिक्खाविया, दव्वलोभी य सो रायाणओ तं मारेउमिच्छइ, ते दारगा चिंतेंति-एएण अम्हं विज्जा दिण्णा, उवाएण नित्थारेमो, 5 जाहे सो जेमओ एइ ताहे पहाणसाडियं मग्गइ, ते सुक्कियं भणंति-अहो सीया साडी, बारसंमुहं तणं देंति, भणंति-अहो दीहं तणं, पुव्वं कुंचएण पयाहिणीकज्जइ, तद्दिवसं अपयाहिणीकओ, परिगयं जहा विरत्ताणि, पंथो दीहो सीयाणं ममं काउं मग्गइ, नट्ठो दोण्हवि वेणइगी ॥ (ગણિકાના ભવનમાં) રહ્યાં. //લી” ત્યારપછી કોશાએ સ્થૂલભદ્રસ્વામીનો સંપૂર્ણ પ્રસંગ રથિકને કહ્યો. પાછળથી રથિક શાંત થયો. અહીં આ રથિક અને ગણિકા બંનેની વૈયિકીબુદ્ધિ જાણવી. 10 ૧૨. ભીની શાટિકા (સ્નાન માટેનું અધો વસ્ત્ર), દીર્ઘ તૃણ, અને ક્રૌંચ પક્ષીની અપ્રદક્ષિણાઃ આ એક જ ઉદાહરણ છે તે આ પ્રમાણે – આચાર્યે રાજપુત્રોને (કળાઓ) શીખવાડી. દ્રવ્યલોભી તે રાજા (ધન આચાર્યને આપવું ન પડે એવા આશયથી) આચાર્યને મારવા ઇચ્છે છે. તે પુત્રો વિચારે છે “આ આચાર્ય આપણને વિદ્યા શીખવાડી છે, તેથી કોઈક ઉપાય કરી તેને બચાવી લઈએ.” જ્યારે તે જમવા આવે છે, ત્યારે સ્નાન માટે શાટિકાને માંગે છે. તે પુત્રો સૂકી એવી 13 પણ શાટિકાને “અહો ! શાટિકા ભીની છે” એમ કહે છે, હાર તરફ તૃણ કરે છે અને કહે છે – “અહો ! આ તણખલું કેટલું લાંબુ છે” પૂર્વે રોજ ક્રૌંચપક્ષીવડે સ્નાન પછી મંગલ માટે આચાર્યને પ્રદક્ષિણા અપાતી. તે દિવસે પુત્રોએ કચપક્ષીવડે પ્રદક્ષિણા ઊંધા ક્રમે અપાવી. તેથી આવા પ્રકારની રાજપુત્રોની ચેષ્ટાથી આચાર્યે જાણ્યું કે “રાજપુત્રોના માતાપિતા મારાથી વૈરાગ્ય પામ્યા છે. (આશય એ છે કે – શાટિકા ભીની છે એવું કહેવા દ્વારા કુમારોએ આચાર્યને જણાવ્યું કે – “અમારા 20 માતા-પિતા તમારાથી કંટાળ્યા છે મોટા તણખલાને દેખાડવાવડે. એ સૂચિત કર્યું કે – “તમારે ભાગવા માટેનો માર્ગ ઘણો લાંબો છે.' તથા ક્રૌંચપક્ષીની ઊંધી પ્રદક્ષિણા કરવા દ્વારા એ સૂચિત કર્યું કે – “તમારું મરણ નજીકમાં જાણજો.' તેથી જલદી કો'ક ઉપાય કરો.) ત્યાર પછી આચાર્ય વિચાર્યું કે – ‘ભાગવા માટેનો માર્ગ લાંબો છે અને આ લોકો મને શમશાનયાત્ (સીયા) કરવા માટે અર્થાત્ મારવા માટે ઇચ્છે છે. એમ વિચારી તે આચાર્ય ભાગી છુટ્યા. રાજપુત્રો અને આચાર્ય 25 બંનેની વૈયિકીબુદ્ધિ જાણવી. २२. न दुष्करं शिक्षितस्य नर्तने (शिक्षितायां नृतौ) । तद्दुष्करं तच्च महानुभावं, यत्स मुनिः प्रमदावने उषितः ॥१॥ ततस्तत्सत्को वृत्तान्तः शिष्टः, पश्चादुपशान्तो रथिकः, द्वयोरपि वैनयिकी ॥ शीता शाटी दीर्घ च तृणं कौञ्चकस्यापसव्यमेकमेव, राजपुत्रा आचार्येण शिक्षिताः, द्रव्यलोभी च स राजा तं मारयितुमिच्छति ते दारकाश्चिन्तयन्ति-एतेनास्माकं विद्या दत्ता, उपायेन निस्तारयामः, यदा स जेमितुमायाति 30 तदा स्त्रानशाटी मार्गयति, ते शुष्का भणन्ति अहो शीता शाटी, द्वारसंमुखं तुणं ददति, भणन्ति-अहो दीर्घ तृणं, पूर्वं क्रौञ्चन प्रदक्षिणीक्रियते, तद्दिवसमप्रदक्षिणीकृतः, परिगतं यथा विरक्तानि, पन्था दीर्घः તત્રા (મi) મમ વસ્તુ માયતિ, નષ્ટ , યોરપિ વૈથિી II Page #170 -------------------------------------------------------------------------- ________________ વૈનયિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૪-૪૫) ૧૬૧ निव्वोदए - वाणियगभज्जा चिरपउत्थे पइम्मि दासीए सब्भावं कहेइ-पाहुणयं आणेहित्ति भणिया, ती पाहुणओ आणीओ, आवस्सयं च से कारियं, रत्तिं पवेसिओ, तिसाइओ निव्वोदयं दिनं, મો, વેનિયાળુ ાિગો, પાવિયા પુષ્કિયા, ા ારિય ?, વાસીદ્, સા પયા, હિયં, वाणिगिणी पुच्छिया, साहइ सब्भावं, पलोइयं, तयाविसो घोणसोत्ति दिट्ठो य, णयरमयहराणं वेगी ॥ गोणे घोडगपडणं च रुक्खाओ एक्वं, एगो अकयपुण्णो जं जं करेइ तं तं से विवज्जड़, 5 मित्तस्स जाइतएहिं बइल्लेहिं हलं वाहेइ, वियाले आणिया, वाडे छूढा, सो य जेमेइ मित्तो, सौ ૧૩. નેવા (છાપરાના આગળના ભાગ)ના પાણીનું દૃષ્ટાન્ત : એક વેપારીની પત્નીએ ઘણા લાંબા કાળથી પોતાનો પતિ બહારગામ ગયેલ હોવાથી (કામ વિકારોને સહન ન કરી શકતા) પોતાની દાસીને સત્ય હકીકત જણાવતા કહ્યું કે - ‘કો’ક મહેમાનને લઈ આવ.’ દાસી એક મહેમાનને લઈ આવી. ત્યાર પછી તે મહેમાનના નખ સમારવા, શણગાર વિગેરે જે કંઈ આવશ્યક કર્તવ્ય 10 હતા તે બધાં દાસીએ કર્યા અને રાત્રિએ ઘરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં તેને પાણીની તરસ લાગતા વેપારીની પત્નીએ (આજુબાજુ નજીકમાં પાણી ન મળ્યું કે અન્ય કોઈ કારણે) નેવાનું પાણી પીવડાવ્યું. પાણી પીતા જ તે મૃત્યુ પામ્યો. (કારણ કે તે પાણી ત્વગ્વિષસર્પના શરીરને સ્પર્શેલું હોવાથી ઝેરી બની ગયું હતું.) વેપારીની પત્નીએ તેને રાત્રિએ જ નગરની બહાર રહેલ મંદિરમાં મૂકાવી દીધો. બીજા દિવસે તે મૃતકના તાજા નખ કાપેલા જોઈને મંત્રીએ નગરના સર્વ હજામોને 15 પૂછ્યું કે —‘કોના કહેવાથી તમે આનાનખ સમાર્યા હતા.’ તેમાંના એકે કહ્યું – ‘દાસીના કહેવાથી.’ મંત્રીએ દાસીને પકડીને માર મરાવ્યો. તેથી દાસીએ સત્ય હકીકત જણાવી દીધી. વેપારીની પત્નીને પૂછ્યું તેથી તેણીએ પણ સાચી વાત કરી. (કે મેં તો માત્ર નેવાનું પાણી જ તેને પીવડાવ્યું હતું.) મંત્રીએ નેવાની આજુબાજુ તપાસ કરી તો ત્યાં ત્વગ્નિષ સાપ દેખાયો. અહીં મંત્રીની વૈયિકીબુદ્ધિ જાણવી. 20 ૧૪. બળદોનું દૃષ્ટાન્ત : અહીં બળદો અને ઘોડા ઉપરથી તથા વૃક્ષ ઉપરથી પતનનું એક જ દષ્ટાન્ત જાણવું. તે આ પ્રમાણે-એક અકૃતપુણ્ય (અર્થાત્ પૂર્વે પુણ્ય બંધાય એવા કાર્યો જેણે કર્યા નથી તેવી વ્યક્તિ) જે જે વ્યવસાય કરે છે તે તે વ્યવસાય તેનો નાશ પામે છે. તેથી મિત્ર પાસેથી યાચેલા બળદોવડે દિવસે તે હળ ચલાવે છે અને રાત્રે પાછા સોંપી દે છે. એકવાર સાંજના સમયે તે બળદોને મૂકવા આવ્યો, વાડામાં મૂક્યા. તે સમયે મિત્ર જમતો હોય છે તેથી અકૃતપુણ્ય 25 २३. नीव्रोदके - वणिग्भार्या चिरप्रोषिते पत्यौ दास्यै सद्भावं कथयति - प्राघूर्णकमानयेति भणिता, तया प्राघूर्णक आनीतः, भद्रं च तस्य कारितं, रात्रौ प्रवेशितः, तृषितो नीव्रोदकं दत्तं मृतः, દેવળિવાવામુાિત:, નાપિતા: પૃષ્ટાઃ, જે ન વધારિત ?, વાસ્યા, સા પ્રહતા, થિત, વળિ ખાવા પૃષ્ટા, कथयति सद्भावं, प्रलोकितं, त्वग्विषः सर्प इति दृष्टश्च, नगरमहत्तराणां वैनयिकी । गौ: घोटकपतनं वृक्षात् चैकमेव, एकोऽकृतपुण्यो यद्यत्करोति तत्तत्तस्य विपद्यते, मित्रस्य याचिताभ्यां बलीवर्दाभ्यां हलं वाहयति, 30 विकाले आनीतौ वाटके त्यक्तौ स जेमति मित्रं, सो * मित्तो सो लज्जाए णवि दिठ्ठो प्र. ।★ सोइ इति मुद्रितप्रतौ । Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) लज्जाए ण ढुक्को, तेणवि दिठ्ठा, ते णिप्फिडिया वाडाओ हरिया, गहिओ, देहित्ति राउलं निज्जइ । पडिपंथेणं घोडएणं एइ पुरिसो, सो तेण पाडिओ आसएण, पलायंतो तेण भणिओ-आहणहत्ति, मम्मे आहओ, मओ, तेणवि लइओ, वियाले णयरिबाहिरियाए वुत्था, तत्थ लोमंथिया सुत्ता, इमेवि तहिं चैव, सो चिंतेइ-जावज्जीवबंधणो कीरिस्सामि, वरं मे अप्पा उब्बंधो, सुत्तेसु दंडिखंडेण तंमि 5 वडरुक्खे अप्पाणं उचलंबेइ, सा दुब्बला, तुट्टा, पडिएण लोमंथियमयहरओ मारिओ, तेहिवि गहिओ, करणं णीओ, तीहिवि कहियं जहावुत्तं, सो पुच्छिओ भणइ-आमं, कुमारामच्चो भणइલજ્જાથી તેની પાસે જતો નથી. અમૃતપુણ્યવડે મૂકાયેલા બળદોને મિત્રે પણ જોયાં. (પણ બન્યુ એવું કે ખીલે નહિ બંધાયેલા હોવાથી થોડા સમય પછી) વાડામાંથી નીકળેલા બળદો ચોરોવડે ચોરાયા. તેથી તે મિત્ર અકૃતપુણ્ય પાસે મારા બળદો આપ એમ માંગણી કરે છે. (અમૃતપુણ્ય 10 કહ્યું – “તારા દેખતા મેં બળદોને વાડામાં મૂક્યા હતા. હવે તે ક્યાં ગયા ? મને શું ખબર ?') બે વચ્ચે વિવાદ થતાં બંને રાજકુળમાં જવા નીકળ્યા. તેમાં રસ્તે સામેથી ઘોડા ઉપર એક માણસ આવતો હતો. ઘોડાએ તે ઘોડેસવારને નીચે પાડ્યો અને ઘોડો ભાગવા લાગ્યો. ઘોડેસવારે અકૃતપુણ્યને કહ્યું – ભાગતા ઘોડાને તું માર.” અકૃતપુણ્ય ઘોડાને મર્મસ્થાને માર્યો. જેથી તે ઘોડો મૃત્યુ પામ્યો. 15 તેથી તે ઘોડેસવારે પણ અમૃતપુણ્યને પકડ્યો. ત્રણે જણા સાંજના સમયે નગરની બહાર (વટવૃક્ષની નીચે) રોકાયા. ત્યાં અન્ય નટો પણ સૂતેલા હતા. આ ત્રણે પણ ત્યાં જ સૂતા. તે સમયે અકૃતપુણ્ય વિચારે છે કે – “યાવજ્જીવ સુધી મારે આ લોકોનું બંધન (દાસપણું) થશે, તેના કરતાં હું ફાંસી ખાઈ લઉં એ શ્રેષ્ઠ છે.” એમ વિચારી બધાં જ્યારે સુઈ ગયા ત્યારે તેણે વટવૃક્ષ ઉપર શાખા વડે પોતાને લટકાવી દીધો. પરંતુ તે શાખા નબળી હતી, તેથી તુટી ગઈ. તેની નીચે નટનો સરદર 20 સૂતો હતો તેની ઉપર પડતા તે સરદાર મૃત્યુ પામ્યો. તેથી નટોએ પણ અકૃતપુણ્યને પકડ્યો. કરણને પ્રાપ્ત કરાયો. (અર્થાત તે બધાં મળીને અમૃતપુણ્યને લઈ જઈ રાજદરબારમાં ઊભો કર્યો.) મિત્ર, ઘોડેસવાર અને નટો આ ત્રણે જણાએ પોતપોતાની યથાવસ્થિત બનેલી ઘટના કહી. અમાત્ય અકૃતપશ્યને પુછ્યું. ત્યારે તેણે કહ્યું – “તેઓ સાચા છે.” (અમાત્યને અકૃતપુણ્ય ઉપર દયા આવી તેથી તેને મદદ કરવાના આશયે) કુમારામાત્ય કહે છે કે – “આ તમને તમારા બળદો 25 આપે, પણ હે મિત્ર ! તારે તારી આંખો નીકાળીને આપવી પડશે (કારણ કે તારી આંખો સામે २४. लज्जया न समीपमागतः, तेनापि दृष्टौ, तौ निष्काशितौ वाटकाद् हृतौ, गृहीतः, देहीति राजकुलं नीयते । प्रतिपथेन घोटकेनैति पुरुषः, स तेन पातितः अश्वेन, पलायमानः तेन भणित-आजहीति, मर्मण्याहतः, मृतः, तेनापि लगितः ( सोऽपि लग्नः), विकाले नगरीबाहिरिकायामुषिताः, तत्र मल्ला: सुप्ताः, इमेऽपि तत्रैव, स चिन्तयति-यावज्जीवबन्धनः कारयिष्ये, वरं ममात्मोद्बद्धः, सुप्तेषु दण्डीखण्डेन तस्मिन्वटवृक्षे 30 માત્માનામવત્રિવત, લા તુર્વત્ના, ગુટતાપતિતેર મમદત્તર મારિતઃ, તૈરપિ ગૃહીત:, #vi નતા, त्रिभिरपि कथितं यथावृत्तं, स पृष्टो भणति-ओम्, कुमारामात्यो भणति- .. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કાર્મિકીબુદ્ધિનું સ્વરૂપ (નિ. ૯૪૬) ऐसो बल देतुब्भं पुण अक्खीणि ओक्खमंतु, एसो आसं देउ, तुज्झ जीहा उप्पाडिज्जइ, स ट्ठा ठाउ तुब्भं एगो उवज्झाओ उक्कलंबिज्जउ, णिप्पडिभोत्ति काउं मंतिणा मुक्को, मंतिस्स desगत्ति गाथाद्वयार्थः ॥ उक्ता वैनयिकी, साम्प्रतं कर्मजाया बुद्धेर्लक्षणं प्रतिपादयन्नाहउवओगट्टिसारा कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥९४६॥ व्याख्या : उपयोजनमुपयोगः - विवक्षिते कर्मणि मनसोऽभिनिवेशः सारः - तस्यैव कर्मणः परमार्थः उपयोगेन दृष्टः सारो ययेति समासः अभिनिवेशोपलब्धकर्मपरमार्थेत्यर्थः, कर्मणि प्रसङ्गःअभ्यासःपरिघोलनं-विचारः कर्मप्रसङ्गपरिघोलनाभ्यां विशाला कर्मप्रसङ्गपरिघोलनविशाला अभ्यासविचारविस्तीर्णेति भावार्थ:, साधुकृतं - सुष्ठकृतमिति विद्वद्भयः प्रशंसा - साधुकारस्तेन 10 फलवतीति समासः, साधुकारेण वा शेषमपि फलं यस्याः सा तथा, 'कर्मसमुत्था' कर्मोद्भवा भवति बुद्धिरिति गाथार्थः ॥ 5 તે તારા બળદો મૂકી ગયો હતો.”) ઘોડેસવારને કહ્યું “આ તને તારો ધોડો આપશે, પણ તે પહેલા તારી જીભ ખેંચી લેવામાં આવશે (કારણ કે આ જીભે તે કહ્યું હતું કે – તું માર.)' નટોને કહ્યું “(જેમ તમારા સ૨દા૨ નીચે સૂતા હતા અને આ ઉપરથી પડ્યો તેમ) આ નીચે રહેશે. 15 તમારામાંથી કોઈ મુખ્ય ઉપરથી ફાંસો ખાય.” સર્વને ઉત્તર વિનાના કરીને મંત્રીએ અમૃતપુણ્યને છોડી મુક્યો. મંત્રીની આ વૈનયિકીબુદ્ધિ હતી. આ પ્રમાણે બંને ગાથાઓનો અર્થ કહ્યો. અવતરણિકા : વૈનયિકી કહેવાઈ. હવે કર્મથી ઉત્પન્ન થયેલી એટલે કે કાર્મિકબુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : ઉપયોગવડે જોવાયેલો છે સાર જેનાવડે તેવી, કાર્યને વિશે વારંવારના અભ્યાસ 20 અને વિચારણાવડે વિસ્તારને પામેલી, પ્રશંસારૂપ ફળવાળી, કર્મથી ઉત્પન્ન થયેલી આ બુદ્ધિ છે. ટીકાર્થ : (મનને કોકમાં) જોડવું તે ઉપયોગ અર્થાત્ વિવક્ષિત કાર્યમાં મનનું સ્થાપન કરવું. તે જ કાર્યનો પરમાર્થ એ સાર જાણવો. વિવક્ષિત કાર્યમાં મનને સ્થાપવાદ્વારા જોવાયેલો છે પરમાર્થ જે બુદ્ધિવડે તે ઉપયોગદૃષ્ટસાર બુદ્ધિ એ પ્રમાણે સમાસ જાણવો. કાર્યને વિશે વારંવારના અભ્યાસ અને વિચારવડે વિસ્તારને પામેલી (અર્થાત્ તે તે કાર્યમાં ખૂબ ઊંડાણ સુધી પહોંચેલી), “આ 25 બહુ સરસ કર્યું” એ પ્રમાણે વિદ્વાનો તરફથી મળતી પ્રશંસા એ સાધુકાર જાણવો, તેનાવડે ફળવાળી (અર્થાત્ પ્રશંસારૂપ ફળને અપાવનારી) એ પ્રમાણે સમાસ જાણવો અથવા સાધુકારવડે શેષ ફળ છે જેનું તેવી (અર્થાત્ પ્રશંસા દ્વારા બીજા અન્ય ફળોને પ્રાપ્ત કરાવનારી), કાર્યથી ઉત્પન્ન થયેલી (અર્થાત્ કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થનારી) આ બુદ્ધિ છે. ૯૪૬ના २५. एष बलीवद ददाति त्वं पुनरक्षिणी निष्काशय, एषोऽश्वं ददातु तव जिह्वोत्पाट्यते, 30 एषोऽधस्तात्तष्ठतु युष्माकमेक उपाध्यायोऽवलम्बयतु, निष्प्रतिभ इतिकृत्वा मत्रिणा मोचितः, मन्त्रिणो વૈયિની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अस्या अपि विनेयवर्गानुकम्पयोदाहरणैः स्वरूपमुपदर्शयन्नाहहेरन्निए १ करिसए २ कोलिअ ३ डोवे अ ४ मुत्ति ५ घय ६ पवए ७ । तुन्नाग ८ वड्डई ९ पूइए अ १० घड ११ चित्तकारे अ १२ ॥९४७॥ व्याख्या : हेरैण्णिओ अभिक्खजोएण अंधकारेवि रूवयं जाणइ हत्थामोसेणं, करिसओ 5 अभिक्खजोएण जाणइ फलनिष्फत्ति, तत्थ उदाहरणं-एगेण चोरेण खत्तं पउमाकारं खयं, सो जणवायं निसामेइ, करिसओ भणइ-किं सिक्खियस्स दुक्करं ?, चोरेण सुयं, पुच्छिओ गंतूण, छुरियं अंच्छिऊण मारेमि, तेण पडयं पत्थरेत्ता वीहियाण मुट्ठी भरित्ता किं परंमुहा पडंतु उरंमुहा पासेल्लिया (વા)?, તદેવ વાં, તુ યોનિમો મુળ હોય તંતૂ નારૂ-ત્તિવા કુર્દિવુત્તિા અવતરણિકા : શિષ્ય વર્ગ ઉપર ઉપકાર કરવા માટે આ બુદ્ધિના સ્વરૂપને પણ ઉદાહરણો 10 દ્વારા બતાવતાં કહે છે કે ગાથાર્થ: (૧) સુવર્ણકાર, (૨) ખેડૂત, (૩) વણકર, (૪) ચમચો, (૫) મોતી (૬) ઘી, (૭) નટ, (૮) દરજી, ૯) સુથાર, (૧૦) રસોઇયો, (૧૧) ઘટ, (૧૨) ચિત્રકાર. a કાર્મિકીબુદ્ધીના દૃષ્ટાન્તો : ટીકાર્થઃ ૧. સુવર્ણકાર (સોની): વારંવારના અભ્યાસથી અંધકારમાં પણ હાથના સ્પર્શમાત્રથી 15 રૂપિયો (સાચો છે કે ખોટો છે તે) ઓળખી જાય છે. (તેથી સુવર્ણકારની કાર્મિકીબુદ્ધિ જાણવી.), ૨. ખેડૂતઃ વારંવારના અભ્યાસથી ફળની પ્રાપ્તિના ઉપાયો જાણે છે. આ વિષયમાં ઉદાહરણ કહે છે – એક ચોરે કમળ આકારે ખાતર પાડ્યું. બીજા દિવસે સવારે આવીને) તે લોકોને બોલાવે છે. ત્યારે લોકો સાથે આવેલ) ખેડૂત કહે છે – “વારંવાર અભ્યાસ કરનારને વળી શું દુષ્કર છે ?' આ વાત તે ચોરે સાંભળી. (ચોરને ખેડૂત પ્રત્યે અપ્રીતિ થઈ.) લોકો પાસે જઈને “આ 20 કોણ છે?” તે પૂછ્યું. (ત્યારપછી એકવાર ખેતરમાં એકલો ઊભો જોઈને ચોર ખેડૂત પાસે આવ્યો અને છરી કાઢીને કહ્યું – “તને મારી નાંખીશ.” (ખેડૂતે પૂછ્યું- “શા માટે ?' તેણે કહ્યું – ‘તે પહેલા મારી નિંદા કેમ કરી કે – “અભ્યાસવડે દુષ્કર શું હોય ?' ખેડૂતે કહ્યું – “મારી વાત સાચી જ છે, જોઉં છે તારે ? તો જો.” એમ કહી) ખેડૂતે જમીન ઉપર વસ્ત્ર પાથરીને ચોખાની મુઠ્ઠી ભરી. પછી ચોરને પૂછ્યું – “ઊર્ધ્વમુખે આ ચોખા પાડું, અધોમુખે પાડું કે તીચ્છ પાડું?” 25 ચોરે જે રીતે કહ્યું તે રીતે ખેડૂતે ઉપરથી ચોખા પાડ્યા. આ જોઈ ચોર ખૂબ પ્રસન્ન થયો. (અહીં ખેડૂતની કામિનીબુદ્ધિ જાણવી.). ૩. વણકર : વણકર મુઢિમાં તંતુઓને લઈ કહી શકે છે - આટલા કંડકોવડે (એક જાતનું २६. सुवर्णकारोऽभीक्ष्णयोगेनान्धकारेऽपि रूप्यकं जानाति हस्तामर्शेन, कर्षकोऽभीक्ष्णयोगेन जानाति फलनिष्पत्तिं, तत्रोदाहरणं-एकेन चौरेण खात्रं पद्माकारं खातं, स जनवादं निशामयति, कर्षको भणति30 किं शिक्षितस्य दुष्करं ?, चौरेण श्रुतं, पृष्टो गत्वा, क्षुरिकामाकृष्य मारयामि, तेन पटं प्रस्तीर्य व्रीहीणां मुष्टिं भृत्वा किं पराङ्मुखाः पतन्तु अर्वाङ्मुखाः पार्श्वगा (वा ?), तथैव कृतं, तुष्टः । कोलिको मुष्टिना गृहीत्वा तन्तून् जानाति-इयद्भिर्वा कण्डकैरूयते इति । * अच्छिदिऊण । Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કાર્મિકીબુદ્ધિના દેંટાન્તો (નિ. ૯૪૭) ड व जाणइ एत्तियं माई । मोत्तियं आइण्णंतो आगासे उक्खिवित्ता तहा णिक्खिवइ जहा कोलवाले पडइ घये घयविक्किणओ सगडे संतओ जइ रुच्चइ कुंडियानालए छुभ । आगासे ठियाई करणाणि करेइ । तुण्णाओ पुव्वि थुल्लाणि पच्छा जहा ण णज्जइ सूइए तइयं गेण्हइ जहा समप्पड़ जहा सामिसंतगं तं दूसं धियारेण कारियं । वड्डूई अमवेऊण देवउलरहाणं . पमाणं जाणइ । घडकारो पमाणेण मट्टियं गेण्हइ, भाणस्सवि पमाणं अमिणित्ता करेइ । 5 માપ) વસ્ત્ર. તૈયાર થઈ જશે. ૪. ડોવ (દાળ શાક પીરસવા માટેનો લાકડામાંથી બનાવેલો ચમચો) : સુથાર ચમચો બનાવતી વખતે પહેલેથી જ જાણે કે આમાં આટલું સમાશે. (જેમ કે, ત૨૫ણી નાની-મોટી હોય, તેને જોઈને જ હોંશિયાર મહાત્મા કહી દે કે આ તર૫ણીમાં આટલી દાળ સમાશે. અથવા ટિપ્પણીમાં આ દૃષ્ટાન્તમાં બીજી રીતે આપ્યું છે. રોજે રોજ પીરસનારી કોઈ સ્ત્રી પહેલેથી જાણે 10 કે, ચમચાથી આટલું-આટલું પીરસીશ તો પંગતમાં જમવા બેઠેલા દરેક જણ સુધી પહોંચી શકશે. એટલે એટલું જ પ્રમાણ ચમચાવડે તે સ્ત્રી પીરસે છે.) — ૫. મોતિ : મોતિઓને ડુક્કરના વાળમાં (ડુક્કરના વાળમાંથી બનાવેલ વસ્તુમાં) પોરવતી વ્યક્તિ મોતિઓને આકાશમાં તે રીતે ઉછાળે છે જેથી નીચે આવતા ચૂક૨વાળમાં મોતિઓ પરોવાઇ જાય છે. ૬. ઘી : ઘીને વેચનારો ગાડા ઉપર ઊભો રહેલો જો ઇચ્છે તો નીચે રહેલ કુંડીના નાળચામાં ઘી નાંખે. ૭. નટ : નટે એ રીતે અભ્યાસ કર્યો કે જેથી હવામાં અદ્ધર રહીને જુદા જુદા ખેલ કરે છે. 15 ૮. દરજી : અભ્યાસ પહેલા દરજી મોટી-મોટી સીલાઈ કરે છે. પાછળથી વારંવારના 20 અભ્યાસને કારણે એવી રીતે સીવે કે જેથી કોઈને આ સીવેલું છે એવો ખ્યાલ આવે નહીં. તથા કોઈક દરજી સોયમાં એટલો દોરો લે કે જેથી વિવક્ષિત વસ્ત્ર બરાબર સીવાય જાય. જેમ કે, વર્ધમાનસ્વામી સંબંધી દૂષ્યને બ્રાહ્મણે દરજી પાસે એવી રીતે સીવડાવ્યું કે જેથી કોઈ જાણી ન શકે. ૯. સુથાર : માપ્યા વિના જ દેવકુલના રથનું પ્રમાણ જાણી જાય છે. આવા સુથારની બુદ્ધિ 25 કાર્મિકી જાણવી. । २७. डोवे वर्धकिर्जानातीयन्माति । मौक्तिकानि प्रोतयन् आकाशे उत्क्षिप्य तथा निक्षिपति यथा कोलवाले (शूकरवाले) पतति । घृते घृतविक्रायकः शकटे सन् यदि रोचते कुण्डिकानालके क्षिपति । प्लवक आकाशे स्थितानि (तः ) करणानि करोति । तन्तुवायः पूर्वं स्थूलान् पश्चाद्यथा न ज्ञायते सूच्यां तावद्गृह्णाति यथा ( यावता ) समाप्यते यथा स्वामिसत्कं तद्दृष्यं धिग्जातीयेन कारितं । वर्धकिः 30 अमापयित्वा देवकुलरथानां प्रमाणं जानाति । घटकार: प्रमाणेन मृत्तिकां गृह्णाति, भाजनस्यापि प्रमाणममापयित्वा करोति । + आणतो 4 कोलवाडे घरे पवओ + चूल्लाणि सामिसंगत. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જ આવશ્યકનિયુક્તિ “હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) पूँविओऽवि पुणो पलप्पमाणममवेऊण करेइ । चित्तकरोवि अमवेऊणवि पमाणजुत्तं करेइ, ततियं वा वन्नयं करेइ जत्तिएणं समप्पइ । सव्वेसि कम्मजत्ति गाथार्थः ॥ उक्ता कर्मजा, साम्प्रतं पारिणामिक्या लक्षणं प्रतिपादयन्नाह अणुमाणहेउदिटुंतसाहिया वयविवागपरिणामा । हिअनिस्सेअसफलवई बुद्धी परिणामिआ नाम ॥९४८॥ व्याख्या : अनुमानहेतुदृष्टान्तैः साध्यमर्थं साधयतीति अनुमानहेतुदृष्टान्तसाधिका, इह लिङ्गात् ज्ञानमनुमानं स्वार्थमित्यर्थः, तत्प्रतिपादकं वचो हेतुः परार्थमित्यर्थः, अथवा ज्ञापकमनुमानं कारको हेतुः, दृष्टमर्थमन्तं नयतीति दृष्टान्तः । आह-अनुमानग्रहणादेव दृष्टान्तस्य गतत्वादलमुपन्यासेन, न, ૧૦. કુંભાર ઃ કોઈક કુંભાર પ્રમાણસર માટીને ગ્રહણ કરે અને પ્રમાણ માપ્યા વિના જે 10 ઉપકરણ બનાવે. (અર્થાત્ જે ઉપકરણ બનાવવું હોય તેની સાઈઝ માપ્યા વિના જ જરૂરી માટી લઈને બનાવી શકે.). ૧૧. રસોઈયો : અમુક રસોઇયો લોટના પ્રમાણને પામ્યા વિના જ પુડલા તૈયાર કરે છે. (અર્થાત લોટના પ્રમાણને જોઈ તે પહેલેથી જ કહી શકે કે આટલા લોટમાંથી આટલા પુડલા બનશે.) ૧૨. ચિત્રકાર : કોઈક ચિત્રકાર પણ રેખાદિનું માપ લીધા વિના જ માપસરનું ચિત્ર તૈયાર 15 કરે છે. તથા રંગ પણ એટલો જ લે કે જેથી ચિત્ર સંપૂર્ણ થાય. આ સર્વ લોકોની કર્મથી ઉત્પન્ન થયેલી કાર્મિકીબુદ્ધિ જાણવી. ૯૪ અવતરણિકા ઃ કાર્મિકી બુદ્ધિ કહી. હવે પારિણામિકીનું લક્ષણ બતાવતા કહે છે ? ગાથાર્થ અનુમાન, હેતુ અને દષ્ટાન્તવડે (સાધ્ય-અર્થને) સાધનારી, ઉમરના વિપાકથી પુષ્ટ થયેલી, હિત અને મોક્ષરૂ૫ ફળને આપનારી બુદ્ધિ પારિણામિકી જાણવી.' 20 ટીકાર્થ : અનુમાન, હેતુ અને દષ્ટાન્તોવડે સાધ્ય-અર્થને જે સાધી આપે છે તે અનુમાન હેતુષ્ટાન્તસાધિકા કહેવાય છે. અનુમાન બે પ્રકારના હોય છે. (૧) સ્વાર્થ અનુમાન, (૨) પરાર્થ અનુમાન. તેમાં લિંગ ઉપરથી લિંગીનું પોતાને જે જ્ઞાન થાય તે સ્વાર્થ અનુમાન કહેવાય. પોતાને થયેલ જ્ઞાનને અન્ય વ્યક્તિને જણાવવા માટેના જે શબ્દો તે પરાર્થ અનુમાન કહેવાય છે. આ પરાર્થ અનુમાન એટલે જ હેતુ અથવા જે જ્ઞાપક–જણાવનાર હોય તે અનુમાન કહેવાય અને 25 જે કારક હોય તે હેતુ કહેવાય. (જેમ કે ધૂમ એ અગ્નિને જણાવનાર હોવાથી જ્ઞાપક કહેવાય છે. તથા માટીમાંથી ઘટ બને છે માટે માટી એ ઘટનો કારક હેતુ કહેવાય છે. દષ્ટ અર્થને જે અંત સુધી લઈ જાય તે દષ્ટાન્ત કહેવાય છે. (અર્થાત્ જોયેલો અર્થ જેનાવડે સામેવાળાની બુદ્ધિમાં સ્થિર કરાય તે દૃષ્ટાન્ત.). " શંકા : દષ્ટાન્ત એ અનુમાનનું જ એક અંગ હોવાથી અનુમાનના ગ્રહણથી દષ્ટાન્ત જણાઈ 30 જતાં દષ્ટાન્ત જુદુ લેવાની જરૂર નથી. २८. आपूपिकोऽपि पुनः पलप्रमाणममापयित्वा करोति । चित्रकारोऽपि अमापयित्वाऽपि प्रमाणयुक्तं करोति, तावन्तं वा वर्णकं करोति यावता समाप्यते । सर्वेषां कर्मजेति ॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકબુદ્ધિનું ફળ (નિ. ૯૪૮) મા ૧૬૭ अनुमानस्य तत्त्वत एकलक्षणत्वात्, उक्तं च “अन्यथाऽनुपपन्नत्वं, यत्र तत्र त्रयेण किम् ?। नान्यथाऽनुपपन्नत्वं, यत्र तत्र त्रयेण किम् ? ॥१॥" इत्यादि । साध्योपमाभूतस्तु दृष्टान्तः, उक्तं च-“यतः साध्यस्योपमाभूतः, स दृष्टान्त इति कथ्यते" कालकृतो देहावस्थाविशेषो वय इत्युच्यते, तद्विपाके परिणामः-पुष्टता यस्याः सा 5तथाविधा, हितम्-अभ्युदयस्तत्कारणं वा, निःश्रेयसं-मोक्षस्तन्निबन्धनं वा हितनिःश्रेयसाभ्यां फलवती हितनिःश्रेयसफलवती बुद्धिः पारिणामिकी नामेति गाथार्थः ॥ ____ अस्या अपि शिष्यगणहितायोदाहरणैः स्वरूपं दर्शयन्नाह સમાધાન : એવું નથી, કારણ કે પરમાર્થથી અનુમાન (પ્રતિજ્ઞાદિ પંચાવયવરૂપ નથી, પરંતુ) એક સ્વરૂપે જ છે. (અર્થાત્ કોઈક સ્થાને દષ્ટાન્ત વિના પણ અન્યથાનુપપત્તિગ્રાહક એવા પ્રમાણથી 10 અનુમાન થતું દેખાય છે. જેમકે જીવનું શરીર આત્માથી અધિષ્ઠિત છે. પ્રાણાદિમત્વાન્યથાનુપપત્તિથી અર્થાત્ શરીરમાં આત્માનું અસ્તિત્વ માન્યા વિના પ્રાણાદિ ઘટતા ન હોવાથી સિદ્ધ થાય છે કે જીવનું શરીર આત્મા સહિતનું છે. અહીં દષ્ટાન્ત વિના માત્ર અન્યથાનુપપત્તિથી અનુમાન થતું દેખાય છે. આમ દષ્ટાન્ત વિના પણ અનુમાન થતું હોવાથી અનુમાનના પ્રહણથી દષ્ટાન્ત આવી જ જાય એવો નિયમ નથી.) 15 કહ્યું છે–“જે હેતુમાં અન્યથા (સાધ્ય વિના) અનુપપન્નત્વ છે. ત્યાં ત્રયનું = પક્ષધર્મતાદિત્રયનું શું કામ છે ? (અર્થાત્ આ ત્રણે ન હોય તો પણ ચાલે.) તથા જે હેતુમાં અન્યથાનુપપન્નત્વ નથી ત્યાં ત્રયનું શું કામ છે? (અર્થાત જો હેતુમાં અન્યથાનુપપન્નત્વ નથી તો પક્ષધર્મતાદિ ત્રણે વિવક્ષિત સાધ્યને સિદ્ધ કરવા સમર્થ બનતા નથી.” ન્યાયવિનિશ્ચયવિવરણ પ્ર. ૨-૧૫૪. આમ આ શ્લોક દ્વારા અનુમાન અને દષ્ટાન્ત તદ્દન જુદા સાબિત થતાં હોવાથી અનુમાનના ગ્રહણથી દષ્ટાન્ત ગ્રહણ 20 થઈ જતું નથી એ જાણવું. માટે જ દૃષ્ટાન્તનું જુદુ ઉપાદાન કર્યું છે.) આ દષ્ટાન્ત એ સાધ્યની ઉપમા સ્વરૂપ હોય છે. અર્થાત્ સાધ્યમાં રહેલા ધર્મો જેવા ધર્મો જેમાં રહેલા હોય તે દષ્ટાન્ત.) કહ્યું છે - “જે સાધ્યની ઉપમાસ્વરૂપ છે તે દૃષ્ટાન્ત કહેવાય છે.” - કાળવડે કરાયેલ દેહની અવસ્થા વિશેષ એ વય = ઉંમર કહેવાય છે. તે ઉંમરના પરિપાકમાં પુષ્ટતા છે જેની એવી તે તથાવિધ = વયપરિપાકપરિણામા કહેવાય છે. (અર્થાત્ જેમ જેમ ઉંમર 25 થતી જાય તેમ તેમ વૃદ્ધિને પામતી), તથા હિત એટલે અભ્યદય અથવા અભ્યદયનું કારણ, નિઃશ્રેયસ એટલે મોક્ષ અથવા મોક્ષનું કારણ. આ હિત અને નિઃશ્રેયસવડે ફળવાળી (અર્થાત્ હિત અને નિઃશ્રેયસરૂપ ફળને આપનારી) એવી બુદ્ધિ પારિણામિકી જાણવી. // ૯૪૮ | અવતરણિકા : શિષ્યગણના હિત માટે આ બુદ્ધિના પણ સ્વરૂપને ઉદાહરણોવડે દર્શાવતા નિયુક્તિકારશ્રી કહે છે કે 30 * ૨: સાધ્યo | Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अभए १ सिट्ठि २ कुमारे ३ देवी ४ उदिओदए हवइ राया ५ । साहू अ नंदिसेणे ६ धणदत्ते ७ सावग ८ अमच्चे ९ ॥९४९॥ खवगे १० अमच्चपुत्ते ११ चाणक्के १२ चेव थूलभद्दे अ १३ ॥ नासिक्कसुंदरी नंदे १४ वइरे १५ परिणामिआ बुद्धी ॥९५०॥ 5 चलणाहय १६ आमंडे १७ मणी अ १८ सप्पे अ १९ खग्गि २० थूभिं २१ दे २२। परिणामिअबुद्धीए एवमाई उदाहरणा ॥९५१॥ व्याख्या : आसामर्थः कथानकेभ्य एवावसेयः, तानि चामूनि-अभयस्स कहं परिणा मिया बुद्धी ?, जया पज्जोतेण रायगिहं ओरोहीयं णगरं, पच्छा तेण पुव्वं निक्खित्ता खंधावारनिवेसजाणएणं कहिए णठ्ठो, एसा । अहवा जाहे गणियाए कवडेण णीओ बद्धो जाव 10 तोसिओ चत्तारि वरा, चिंतियं चऽणेण-मोयावेमि अप्पाणगं, वरो मग्गिओ-अग्गी अइमित्ति, मुक्को ગાથાર્થ : (૧) અભય, (૨) શ્રેષ્ઠિ, (૩) કુમાર, (૪) દેવી, (૫) ઉદિતોદય નામે રાજા, (૬) નંદિષેણ સાધુ, (૭) ધનદત્ત, (૮) શ્રાવક, (૯) અમાત્ય. ગાથાર્થ : (૧૦) ક્ષપક, (૧૧) અમાત્યપુત્ર, (૧૨) ચાણક્ય, (૧૩) સ્થૂલભદ્ર, (૧૪) નાસિક નગરમાં સુંદરીનો પતિ નંદ, (૧૫) વજસ્વામીની પારિણામિકબુદ્ધિ. 15 ગાથાર્થ : (૧૬) ચરણવડે હણવું, (૧૭) આમળો, (૧૮) મણિ, (૧૯) સર્પ, (૨૦) પશુવિશેષ, (૨૧) સૂપનું તોડવું અને (૨૨) ઈન્દ્ર. આ પારિણામિકીબુદ્ધિના ઉદાહરણો છે. ટીકાર્થઃ આ ત્રણે ગાથાઓનો અર્થ કથાનકથી જ જાણવા યોગ્ય છે. તે કથાનકો આ પ્રમાણે છે. ફ પરિણામિકબુદ્ધિના દેષ્ટાન્તો ૧. અભયઃ અભયકુમારની પારિણામિકી બુદ્ધિ કેવી રીતે ? તે કહે છે – જયારે પ્રદ્યોતે 20 રાજગૃહી નગરીને ઘેરો ઘાલ્યો. તે પહેલાં જ અભયકુમારે પ્રદ્યોતના સૈન્યના પડાવ સ્થાને જમીનમાં ધન દાટી દીધું. પાછળથી સ્કંધાવારના નિવેશને (સૈન્યના પડાવસ્થાનને) જાણનાર એવા ચંડપ્રદ્યોતરાજાના પુરુષ દ્વારા પ્રદ્યતને “તમારું સૈન્ય ફૂટી ગયું છે' એવા સમાચાર મોકલાવ્યા. આ સાંભળતા જ પ્રદ્યોતરાજા ભાગી ગયો. આ અભયકુમારની પારિણામિકબુદ્ધિ હતી. (વિસ્તારથી કથા પરિશિષ્ટમાંથી જોવી.) 25 અથવા જયારે ગણિકા કપટથી અભયને પ્રદ્યોત પાસે લઈ ગઈ. પ્રદ્યોતે તેને બાંધ્યો વગેરે વર્ણન જાણવું. અભયવડે પ્રદ્યોત પ્રસન્ન કરાયો. અભયને પ્રદ્યોતે જુદાજુદા પ્રસંગોમાં ચાર વરદાન આપ્યા. (જે અભયે થાપણ તરીકે રાખી મૂક્યા.) ત્યારપછી અભયે વિચાર્યું કે – “હવે એવો કો'ક ઉપાય કરી મારી જાતને બંધનમુક્ત કરું.’ તે ઉપાયરૂપે અભયે પ્રદ્યોત પાસે એક વરદાન २९. अभयस्य कथं पारिणामिकी बुद्धिः ?, यदा प्रद्योतो राजगृहमवरुध्यते नगरं, पश्चात्तेन पूर्व 30 निक्षिप्ताः (दीनाराः), स्कन्धावारज्ञायकेन कथिते नष्टः, एषा । अथवा यदा गणिकया कपटेण नीतो बद्धो यावत्तोषितः चत्वारो वराः, चिन्तितं चानेन-मोचयामि आत्मानं, वरो मार्गितः-अग्नौ प्रविशामीति, मुक्तो + મોરોતિ-મુકિતે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૬૯ इ- अहं छलेण आणीओ, अहं ते दिवसओ पज्जोओ हीरइत्ति कंदंतं नेमि, गओ य रायगिहं, दासो उम्मत्तओ, गणियाओ वाणियदारियाओ गहिओ, रडंतो हिओ, एवमाइयाओ बहुयाओ अभयस्स परिणामियाओ बुद्धीओ ॥ सेट्ठित्ति, कट्ठो णाम सेट्ठी एगत्थ ायरे वसइ, तस्स वज्जा नामं भज्जा, तस्स नेच्चइल्लो देवसंमो णाम बंभणो, सेट्टी दिसाजताए गओ, भज्जा से तेण समं संपलग्गा, तस्स य घरे तिन्नि पक्खी - सुयओ मयण - 5 साला कुक्कुडगो यत्ति, सो ताणि उवणिक्खिवित्ता गओ, सोऽवि धिज्जाइओ रतीं अईइ, मयणसलागा भणइ - को तायस्स न बीहेइ ?, सुयओ वारेइ - जो अंबियाए दइओ अम्हंपि तायओ होइ, सा मयणा अणहियासीया धिज्जाइयं परिवसइ, मारिया तीए, सुयओ ण मारिओ । अण्णया साहू भिक्खस्स गिहं अइयया, कुक्कुडयं पेच्छिऊण માંગ્યું કે “હું અગ્નિમાં પ્રવેશ કરું.” તેણે અભયને છોડી મૂક્યો. અભયે પ્રદ્યોતને કહ્યું – ‘તું 10 મને કપટથી અહીં લાવ્યો. હું ‘દિવસે પ્રદ્યોત હરાય છે' એ પ્રમાણે આક્રાંદ કરતા તને લઈ જઈશ.’ અભય રાજગૃહી પહોંચ્યો. ત્યારપછી ગણિકાની રૂપવાન બે પુત્રીઓને લઈ પોતે વેપારીનો વેષ કરી અવંતીનગરીમાં આવ્યો. ત્યાં અભયે પ્રદ્યોતના એક દાસને જેનું નામ પણ પ્રદ્યોત જ હતું તેને ઉન્મત્ત કર્યો.પ્રદ્યોતને અભયે પકડ્યો. આક્રાંદ કરતા પ્રદ્યોતને અભય હરી ગયો. આવા ઘણા પ્રકારની અભયર્ની પારિણામિકીબુદ્ધી હતી. (અહીં અતીવ સંક્ષેપમાં આ કથાનક છે. જેનો 15 વધુ વિસ્તાર પરિશિષ્ટ-૨માં જણાવ્યો છે.) - ૨. શ્રેષ્ઠિ : એક નગરમાં કાષ્ઠ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને વજા નામની પત્ની હતી. શ્રેષ્ઠિના ઘરમાં નિત્ય દેવપૂજા કરનારો દેવશર્મા નામે બ્રાહ્મણ હતો. એકવાર શ્રેષ્ઠિ દિગ્યાત્રા માટે (વેપાર માટે અન્ય દેશમાં) ગયો. શ્રેષ્ઠિપત્ની દેવશર્મા સાથે લાગી પડી. શ્રેષ્ઠિના ઘરે ત્રણ પક્ષી હતાં પોપટ, મેના અને કૂકડો. શ્રેષ્ઠિ આ ત્રણે પક્ષીઓને પોતાના ઘરે રાખીને જ દિગ્યાત્રા 20 માટે નીકળ્યો. તે બ્રાહ્મણ પણ રાત્રીએ શ્રેષ્ઠિઘરે આવે છે તે સમયે મેના બોલી ‘આ કોણ છે? જે પિતાથી શ્રેષ્ઠિથી ડરતો નથી.' પોપટે મેનાને ચૂપ કરતા કહ્યું – ‘જે માતાનો પતિ હોય તે જ આપણો પિતા કહેવાય.' આ વાતને સહન નહીં કરતી તે મેના બ્રાહ્મણ ઉપર આક્રોશ કરવા લાગી. બ્રાહ્મણે મેનાને મારી નાંખી, પોપટને માર્યો નહીં. એકવાર બે સાધુઓ ભિક્ષા માટે તે ઘરમાં પ્રવેશ્યા. કૂકડાને જોઈને એક સાધુએ ચારેબાજુ નજર કરીને કહ્યું – જે આ કૂકડાના 25 = - ३०. भणति - अहं छलेनानीतोऽहं त्वां दिवसे प्रद्योतो ह्रियते इति क्रन्दन्तं नेष्यामि, गतश्च राजगृहं, दास उन्मत्तो, वणिग्दारिकाः, गृहीतः, रटन् हृतः, एवमादिका बह्वयोऽभयस्य पारिणामिक्यो बुद्धयः ॥ श्रेष्ठीतिकाष्ठो नाम श्रेष्ठी एकत्र नगरे वसति, तस्य वज्रा नाम भार्या, तस्य नैत्यिको देवशर्मा नाम ब्राह्मणः, श्रेष्ठी दिग्यात्रायै गतः, भार्या तस्य तेन समं संप्रलग्ना, तस्य च गृहे त्रयः पक्षिणः-शुको मदनशाला कुर्कुटकश्चेति, स तान् उपनिक्षिप्य गतः सोऽपि धिग्जातीयो रात्रावायाति, मदनशाला भणति - कस्तातान्न बिभेति ?, शुको 30 वायति, योऽम्बाया दयितोऽस्माकमपि (स) तातो भवति, सा मदनाऽनध्यासिनी धिग्जातीयं परिवासयति ( आक्रोशति), मारिता तया, शुको न मारितः । अन्यदा साधू भिक्षार्थं तद् गृहमतिगतौ, कुर्कुटकं प्रेक्ष्य Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) गो साहू दिसालोयं काऊण भणइ जो एयस्स सीसं खाइ सो राया होइत्ति, तं तेणं धिज्जाइएणं अंतरिएण सुयं तं भणइ-मारेहि खामि, सा भणइ-अन्नं आणिज्जइ, मा पुत्तभंडं संवट्टियं, निब्बंधे कए मारिओ जाव ण्हाउं गओ, ताव तीसे पुतो लेहसालाओ आगओ, तं च सिद्धं तम्मंसं, सो रोवइ, सीसं दिण्णं, सो आगओ, भाणए छूढं, सीसं 5 मग्गड़, भणइ - चेडस्स दिण्णं, सो रुट्ठो, एयस्स कज्जे मए माराविओ, जइ परं एयस्स सीसं खाएज्जा तो राया होज्ज, कयं णिब्बंधे ववसिया, दासीय सुयं, तओ चेव दारयं गहाय पलाया, अण्णं णयरं गयाणि, तत्थ अपुत्तो राया मओ, आसेण परिक्खिओ, सो या जाओ । इओ य कट्टो आगओ, णिययघरं सडियपडियं पासइ, सा पुच्छिया, ण कहेइ, सुयएणं पंजरमुक्केण कहियं बंभणाइसंबन्धो सो तहेव, अलं संसारववहारेणं, 10 भस्तने जाशे, ते राम थशे.' खा वाड्य होईया रीते पडछा पाछन ला रहे ब्राह्मणे सांभ બ્રાહ્મણે વજાને કહ્યું – ‘તું આને મારી નાંખ, જેથી હું તેને ખાઉં.' તેણીએ કહ્યું – ‘હું તમારા માટે અન્ય કૂકડાને લાવું. આ દીકરા જેવા કૂકડાને ન મારો.' બ્રાહ્મણે ઘણો આગ્રહ કરતા તેણીએ કૂકડાને મારી નાંખ્યો. વજ્રા માંસ રાંધીને તૈયાર કરે ત્યાં સુધી બ્રાહ્મણ સ્નાન માટે ગયો. આ બાજુ વજાનો પુત્ર લેખશાળાએથી પાછો ઘરે આવ્યો અને એ જ અવસરે માંસ તૈયાર થયું. પુત્ર 15 રોવા લાગ્યો. વજાએ મસ્તકનો ભાગ પુત્રને ખાવા આપ્યો. એટલામાં તે બ્રાહ્મણ આવ્યો. થાળીમાં માંસ પીરસાયું. બ્રાહ્મણે મસ્તકના માંસની માંગણી કરી. વજાએ કહ્યું – “બાળકને ખાવા આપી દીધું.” બ્રાહ્મણ ગુસ્સે થયો. મસ્તકના માંસ માટે જ આ કૂકડાને મેં મરાવ્યો હતો. હવે જો આ પુત્રના મસ્તકને હું ખાવું, તો હું રાજા થાઉં. આમ વિચારી તેણે વજાને ઘણા આગ્રહપૂર્વક બાળકને મારવા 20 તૈયાર કરી. દાસીએ આ વાત સાંભળી અને ત્યાંથી તે પુત્રને લઈને ભાગી છૂટી. દાસી અને બાળક બંને અન્ય નગરમાં ગયા. ત્યાં પુત્ર વિનાનો રાજા મૃત્યુ પામ્યો. (તેથી મંત્રી વિગેરે અશ્વને લઈ રાજાની શોધમાં નીકળ્યા.) અર્થે આ પુત્ર ઉપર અભિષેક કર્યો. તે રાજા થયો. આ બાજુ કાષ્ઠશ્રેષ્ઠિ પાછો ઘરે આવ્યો. પોતાના ઘરને ભાંગેલું તુટેલું જુએ છે. તેથી તેણે વજાને પૂછ્યું. વજા સત્ય હકીકત કહેતી નથી. ત્યારે પિંજરામાંથી મુકાયેલ પોપટે બ્રાહ્મણ વિગેરેનો 25 ३१. एकः साधुर्दिंगालोकं कृत्वा भणति य एतस्य शीर्षं खादति स राजा भवतीति, तत्कथ तेन धिग्जातीयेनान्तरितेन श्रुतं, तां भणति मारय खादामि सा भणति - अन्य आनीयते, मा पुत्रभाण्डं संवर्त्तयतु, निर्बन्धे कृते मारितः यावत् स्त्रातुं गतः, तावत्तस्याः पुत्रो लेखशालाया आगतः, तच्च सिद्धं तन्मांसं स रोदिति, शीर्षं दत्तं, स आगतः, भाजने क्षिप्तं, शीर्षं मार्गयति, भणति चेटकाय दत्तं, स रुष्टः, एतस्यार्थाय मया मारितः, यदि परमेतस्य शीर्ष खादेयं तदा राजा भवेयं, कृतं ( मनसि ) निर्बन्धे व्यवसिता । 30 (कर्त्तुं ), दास्या श्रुतं, तत एव दारकं गृहीत्वा पलायिता, अन्यन्नगरं गतौ, तत्रापुत्रो राजा मृतः, अश्वेन परीक्षितः (परिषिक्तः ), स राजा जातः । इतश्च काष्ट आगतः, निजकं गृहं शटितपतितं पश्यति, सा पृष्टा, न कथयति, शुकेन पञ्जरमुक्तेन व्याहृतः ब्राह्मणादिसंबन्धः स तथैवालं संसारव्यवहारेण, Page #180 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૯-૯૫૧) ૧૭૧ अहं एतीसे कएण किलेसमणुहवामि एसावि एवंविहत्ति पव्वइओ, इयराणि तं चेव णयरं गयाणि जत्थ सो दारओ राया जाओ, साहूवि विहरंतो तत्थेव गओ, तीए पच्चभिन्नाओ, भिक्खाए समं सुवण्णं दिण्णं, कूवियं, गहिओ, रायाए मूलं णीओ, धावीए णाओ, ताणि निव्विसयाणि आणत्ताणि, पिया भोगेहिं निमंतिओ, नेच्छइ, राया सड्डो कओ, वरिसारत्ते पुण्णे वयंतस्स अकिरियाणिमित्तं धिज्जाइएहिं दुवक्खरियाए उवट्ठाविआ, परिभट्ठियारूवं कयं, सा गुठ्विणीया 5 अणुव्वयइ, तीए गहिओ, मा पवयणस्स उड्डाहो होउत्ति भणइ-जइ मए तो जोणीए णीउ अह ण मए ता पोट्टं भिंदित्ता णीउ, एवं भणिए भिन्नं पोटैं, मया, वन्नो य जाओ, सेट्ठिस्स पारिणामिगी इयं, સર્વ પ્રસંગ શ્રેષ્ઠિને કહ્યો. (આ સાંભળી શ્રેષ્ઠિને વૈરાગ્ય જાગ્યો તેણે વિચાર્યું) “સંસારના વ્યવહારોથી સર્યું, હું આના માટે આટલા કષ્ટો અનુભવું છું અને આ પણ આવી નીકળી.” એમ વિચારી શ્રેષ્ઠિએ પ્રવ્રજ્યા લીધી. વજા અને બ્રાહ્મણ પણ તે જ નગરમાં ગયા, જ્યાં આ બાળક રાજા 10 બન્યો હતો. તે સાધુઓ પણ વિહાર કરતા તે જ નગરમાં આવ્યા. (ફરતા ફરતા સાધુ વજાના ઘરે ભિક્ષાનિમિત્તે પહોંચ્યો.) વજાએ સાધુને ઓળખી લીધો. (તેથી સાધુને ફસાવવા) વજાએ સુવર્ણને ભિક્ષામાં છુપાવી ભિક્ષા આપી. પછી વજાએ બુમાબુમ કરી કે – “આ સાધુ સુવર્ણ લઈને ભાગી ગયો છે.” રાજપુરુષોએ સાધુને પકડ્યો. સાધુને રાજા પાસે લઈ ગયા. તે સમયે ધાવમાતાએ સાધુની ઓળખાણ આપી કે – “આ 15 તમારા પિતા છે.” રાજાએ બ્રાહ્મણ અને વજાને દેશ બહાર કરવાની આજ્ઞા આપી. રાજાએ પિતાને પાછા સંસારમાં આવવાની નિમંત્રણા કરી, પરંતુ સાધુ ઇચ્છતો નથી. પિતાવડે રાજા શ્રાવક કરાયો. ચોમાસુ પૂર્ણ થતાં સાધુઓનો વિહાર કરવાનો સમય આવ્યો તે વખતે વિહાર કરતા રાજાના પિતામહારાજનો અવર્ણવાદ થાય તે નિમિત્તે બ્રાહ્મણોએ પરિવ્રાજિકાના વેષમાં દાસીને ઉપસ્થિત કરી. તે ગર્ભવાળી દાસી તે સાધુની પાછળ-પાછળ અનુસરે છે. પાછળ જતા-જતા દાસીએ સાધુને 20 પકડી લીધો. (અને કહ્યું “મને મૂકીને ક્યાં જાઓ છો ?”) પ્રવચનહીલના ન થાય તે માટે સાધુએ કહ્યું – “જો મારાવડે તને ગર્ભ રહ્યો હોય તો તે ગર્ભનું બાળક યોનિવડે બહાર આવે, અને જો મારાવડે તને ગર્ભ રહ્યો ન હોય તો પેટ ફાડીને બહાર આવે.” આ પ્રમાણે કહેતા તેણીનું પેટ ચિરાઈ ગયું. તે સ્ત્રી મૃત્યુ પામી અને પ્રવચનનો જયજયકાર થયો. શ્રેષ્ઠિની આ પારિણામિકીબુદ્ધિ જાણવી અથવા જે બુદ્ધિએ તેને દીક્ષા અપાવી તે બુદ્ધિ પારિણામિકી જાણવી. 25 ३२. अहमेतस्याः कृते क्लेशमनुभवामि एषा त्वेवंविधेति प्रव्रजितः, इतरौ अपि तदेव नगरं गतौ यत्र स दारको राजा जातः, साधुरपि विहरन् तत्रैव गतः, तया प्रत्यभिज्ञातः, भिक्षया समं स्वर्णं दत्तं, कूजितं, गृहीतः, राज्ञो मूलं नीतः, धात्र्या ज्ञातः, तौ निर्विषयावाज्ञप्तौ, पिता भोगैर्निमन्त्रितः, नेच्छति, राजा श्राद्धः कृतः, वर्षारात्रे पूर्णे व्रजतोऽक्रिया( ऽवर्ण) निमित्तं धिग्जातीयैद्यक्षरिका उपस्थापिता, परिभ्रष्टाया रूपं कृतं, सा गुर्विणी अनुव्रजति, तया गृहीतः, मा प्रवचनस्योड्डाहो भूदिति भणति-यदि मया तदा योन्या 30 निर्यातु अथ न मया तदोदरं भित्त्वा निर्गच्छतु, एवं भणिते भिन्नमुदरं, मृता, वर्णश्च जातः, श्रेष्ठिनः पारिणामिकीयं, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) जीए वा पव्वइओत्ति ॥ कुमारो - खुड्डगकुमारो, सो जहा जोगसंगहेहिं, तस्सवि परिणामिगी । देवीपुप्फभद्दे यरे पुप्फसेणो राया पुप्फवई देवी, तीसे दो पुत्तभंडाणि - पुप्फचूलो पुप्फलाय, ताि अणुरताणि भोगे भुंजंति, देवी पव्वइया, देवलोगे देवो उववण्णो, सो चिंतेइ - जड़ एयाणि एवं मरंति तो नरयतिरिएसु उववज्जिर्हिति सुविणए सो तीसे नेरइए दरिसेइ, सा भीया पुच्छइ पासंडिणो, 5. તે ન યાાંતિ, અત્રિયપુત્તા તત્ત્વ આયરિયા, તે પદ્દાવિયા, તાહે મુર્ત્ત કુંતિ, સા મળફ- િતુમ્હેજ્ઞિવિ सुविणओ दिठ्ठो ? सो भणइ - सुत्ते अम्ह एरिसं दिट्ठे, पुणोऽवि देवलोए दरिसेइ, तेऽवि से अन्नियापुत्तेहिं कहिया, पव्वइया, देवस्स पारिणामिया बुद्धी ॥ उदिओदए - पुरिमताले ओदिओदओ राया सिरिकंता देवी, सावगाणि दोण्णिवि, परिवाइया पराजिया दासीहिं गरे ૩. કુમાર : બાળકુમારનું દૃષ્ટાન્ત આગળ યોગસંગ્રહમાં કહેવાશે. આ કુમારની પણ 10 પારિણામિકીબુદ્ધિ જાણવી. ૪. દેવી : પુષ્પભદ્ર નગરમાં પુષ્પસેન રાજાને પુષ્પવતી નામે દેવી હતી. તેણીને બે પુત્રો હતા - પુષ્પસૂલ અને પુષ્પચૂલા. બંને પરસ્પર અનુરક્ત થયા. (રાજાએ બંનેના લગ્ન કર્યા.) તેઓ બંને ભોગોને ભોગવે છે. દેવીએ દીક્ષા લીધી. સંયમજીવન પાળી મૃત્યુ પામીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. તે દેવ વિચારે છે કે – “જો આ બંને આ રીતે મરશે તો નરક-તિર્યંચમાં 15 ઉત્પન્ન થશે.” એમ વિચારી દેવ સ્વપ્રમાં પુષ્પચૂલાને નરકનું દર્શન કરાવે છે. સ્વપ્રમાં નરકને જોઈને ડરેલી પુષ્પચૂલા સંન્યાસીઓને નકસંબંધી પુછે છે, પરંતુ તેઓ જાણતા નથી. તે નગરમાં અર્ણિકાપુત્ર આચાર્ય બિરાજમાન હતા. તેમને બોલાવ્યા. આચાર્ય શાસ્ત્રપાઠ સાથે નરકનું વર્ણન કરે છે, એટલે પુષ્પચૂલા પુછે છે કે ‘શું તમે પણ સ્વપ્ર જોયું ?' આચાર્યે કહ્યું – ‘અમારા આગમોમાં આ રીતનું નરકનું વર્ણન છે.' દેવ ફરીથી દેવલોકનું દર્શન કરાવે 20 છે. અર્ણિકાપુત્રાચાર્યે તે દેવલોકનું પણ વર્ણન કર્યું. (આ સાંભળી પુષ્પચૂલાને ધર્મમાં શ્રદ્ધા જાગી.) તેણીએ દીક્ષા લીધી. અહીં દેવની પારિણામિકી બુદ્ધિ જાણવી. ૫. ઉદિતોદય રાજા : પુરિમતાલ નગરમાં ઉદિતોદય રાજાને શ્રીકાંતા નામે દેવી હતી. બંને જણા શ્રાવક હતા. (એકવાર અંતઃપુરમાં પરિવ્રાજિકા પ્રવેશી,) તેણીને શ્રીકાંતા દેવીએ જીતી લીધી. રૂરૂ. થયા વા પ્રવ્રુનિત કૃતિ । માર:–ક્ષુમાર:, સ યથા યોગસંગ્રહેવુ, તસ્યાપિ પારિગામિશ્રી 25 देवी - पुष्पभद्रे नगरे पुष्पसेनो राजा पुष्पवती देवी, तस्या द्वे पुत्रभाण्डे - पुष्पचूलः पुष्पचूला च, तौ अनुरक्तौ भोगान् भुञ्जाते, देवी प्रव्रजिता, देवलोके देव उत्पन्नः, स चिन्तयति-यदि एतावेवं म्रियेयातां तदा नरकतिर्यक्षु उत्पद्येयातामिति स्वप्ने स तस्यै नारकान् दर्शयति सा भीता पृच्छति - पाषण्डिनः, ते न जानन्ति, अणिकापुत्रास्तत्राचार्याः, ते शब्दिताः, तदा सूत्रं कथयन्ति सा भणति - किं युष्माभिरपि स्वप्नो दृष्टः, स भणति - सूत्रे ऽस्माकमीदृशं दृष्टं, पुनरपि देवलोकान् दर्शयति तेऽप्यणिकापुत्रैः तस्यै कथिताः, प्रव्रजिता, 30 देवस्य पारिणामिकी बुद्धिः ॥ उदितोदयः - पुरिमताले नगरे उदितोदयो राजा श्रीकान्ता देवी, द्वै अपि श्रावकौ, परिव्राजिका पराजिता दासीभि Page #182 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૭૩ मुँहमक्कडियाहि वेलविया निछूढा, पओसमावण्णा, वाणारसीए धम्मरुई राया, तत्थ गया, फलयपट्टियाए सिरिकंताए रूवं लिहिऊण दाएइ धम्मरुइस्स रण्णो, सो अज्झोववन्नो, दूयं विसज्जेइ, पडिहओ अवमाणिओ निच्छूढो, ताहे सव्वबलेणागओ, णयरं रोहेइ, उदिओदओ चिंतेइ-किं एवड्डेण जणक्खएण कएण ?, उववासं करेइ, वेसमणेण देवेण सणयरं साहरिओ। उदिओदयस्स पारिणामिया बुद्धी ॥ साहू य नंदिसेणोत्ति, सेणियपुत्तो नंदिसेणो, सीस्सो तस्स ओहाणुप्पेही, 5 तस्स चिंता( जाया)-भगवं जइ रायगिहं जाएज्ज तो देवीओ अन्ने य पिच्छिऊण साइसए जए थिरो होज्जत्ति, भट्टारओ य गओ, सेणीओ उण णीति संतेपुरो, अन्ने य कुमारा सअंतेउरा, णंदिसेणस्स अंतेउर सेतंबरवसणं पउमिणिमज्झे हंसीओ वा मुक्काभरणाओ सव्वासिं छायं हर रं)ति, દાસીઓએ સભ્ય વાક્યવાળા વચનોવડે અપમાનિત કરીને પરિવ્રાજિકાને બહાર કાઢી તેથી તે પરિવ્રાજિકા ગુસ્સે થઈ. આ બાજુ વારાણસીમાં ધર્મરુચિ રાજા હતો. ત્યાં આ પરિવ્રાજિકા ગઈ. 10 એક પાટિયા ઉપર શ્રીકાંતાનું ચિત્ર દોરીને ધર્મરુચિ રાજાને દેખાડે છે. તે રાજા તેના ઉપર મોહિત થયો. દૂતને મોકલે છે. પરંતુ દૂતને મારી, અપમાનિત કરીને કાઢી મૂક્યો. તેથી ધર્મરુચિ રાજા સર્વ સૈન્ય સાથે આવે છે. નગરને ઘેરો ઘાલે છે. ઉદિતોદય રાજા વિચારે છે કે – “યુદ્ધમાં નકામા લોકોને મારી નાંખવાનો શું મતલબ ? (એના કરતા બચવાનો કોઈ અન્ય ઉપાય કરું) "તે ઉપવાસ કરે છે જેથી વૈશ્રમણ દેવ આવીને ધર્મરુચિ રાજાને પોતાના નગરમાં પહોંચાડે છે. ઉદિતોદય રાજાની 15 આ પારિણામિકબુદ્ધિ જાણવી. • ૬. નંદિષેણ મુનિ : શ્રેણિકનો પુત્ર નંદિષેણ. તેનો એક શિષ્ય દીક્ષા છોડવાની ઇચ્છાવાળો હતો. નંદિષેણને વિચાર આવ્યો કે – “ભગવાન જો રાજગૃહી પધારે, તો ત્યાં દેવીઓ અને સાતિશય = પ્રભાવશાળી એવા અન્યોને જોઈને આ મારો શિષ્ય સંયમમાં સ્થિર થાય.” ભગવાન રાજગૃહી ગયા. શ્રેણિક અને અન્ય કુમારો પોતાના અંતઃપુર સહિત ભગવાનને વંદન કરવા 20 નીકળ્યા. તેમાં નંદિષણનું શ્વેતવસ્ત્રો ધારણ કરનારું અંતઃપુર આભૂષણો વિનાનું પણ પદ્મિની સરોવરની વચ્ચે હંસલીઓની જેમ અન્ય સર્વ સ્ત્રીઓની છાયાને હરતુ હતું. (આશય એ છે કે નંદિષણની રાણીઓએ જો કે આભૂષણો છોડ્યા હતા. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, પણ અત્યંત રૂપવાળી હોવાથી અન્ય સર્વ સ્ત્રીઓથી ચડી જતી હતી.) ३४. र्मुखमर्कटिकाभिविडम्बिता निष्काशिता, प्रद्वेषमापन्ना, वाराणस्यां धर्मरुची राजा, तत्र गता, 25 फलकपट्टिकायां श्रीकान्ताया रूपं लिखित्वा दर्शयति धर्मरुचे राज्ञः, सोऽध्युपपन्नः, दूतं विसर्जयति, प्रतिहतोऽपमानितो निष्काशितः, तदा सर्वबलेनागत: नगरं रोधयति, उदितोदयश्चिन्तयति-किमेतावता जनक्षयेण कृतेन ?, उपवासं करोति, वैश्रमणेन देवेन स्वनगरं संहृतः । उदितोदयस्य पारिणामिकी बुद्धिः॥ साधुश्च नन्दिषेण इति, श्रेणिकपुत्रो नन्दिषेणः, शिष्यस्तस्यावधावनोत्प्रेक्षी, तस्य चिन्ता (जाता) भगवान् यदि राजगृहं यायात् तर्हि देवीरन्यांश्च सातिशयान् प्रेक्ष्य यदि स्थिरो भवेदिति, भट्टारकश्च गतः, श्रेणिकः 30 पुनर्निर्गच्छति सान्त:पुरः, अन्ये च कुमाराः सान्तःपुराः, नन्दिषेणस्य अन्तःपुरं श्वेताम्बरवसनं पद्मिनीमध्ये हंस्य इव मुक्ताभरणाः सर्वासां छायां हर(न्ति)ति, * सेतं परवरणं । Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सीताओ चिंतेड़ - जड़ भट्टारएण मम आयरिएण एरिसियाओ मुक्काओ किमंग पुण मज्झ मंदपुन्नस्स असंताण परिच्चइयं ? तैव्वियाणइ, णिव्वेयमावण्णो आलोइयपडिक्कतो थिरो जाओ। दोहवि परिणामिगी बुद्धी ॥ धणदत्तो सुसुमाए पिया परिणामेइ - जइ एयं न खामो तो अंतरा मरामोत्ति, तस्स पारिणामिगी बुद्धी ॥ सावओ मुच्छिओ अज्झोववण्णो साविया वयंसियाए, 5 तीसे परिणामो मा मरिहित्ति अट्टवसट्टो नरएसु तिरिएसु वा उववज्जिहित्ति तीसे आभरणेहिं વિળીઓ, સંવેશો, જળ સ્ર, તીક્ પરિગામિયા બુદ્ધી ॥ અમથ્થો વધળુપિયા નકયરે પ્ चिंतेइ - मा मारिओ होइ एस कुमारो, कहिंपी रक्खिज्जइ, सुरंगाए नीणिओ, पलाओ, यसवि તે શિષ્ય તે સ્ત્રીઓને જોઈને વિચારે છે કે – “પૂજય એવા મારા ગુરુએ જો આવી અતીવ સુંદર સ્ત્રીઓને છોડી છે, તો મંદપુણ્યવાળા એવા મારાવડે અવિદ્યમાનદેવીઓનું શું ત્યજાયું ? 10 (અર્થાત્ જેમની પાસે હતું એમણે પણ જો છોડ્યું હોય, તો મારી પાસે તો કશું જ નહોતું, તેથી મારે શું ત્યાગવું, અર્થાત્ મારે તો સુતરાન્ છોડવું જોઈએ.) તે નિર્વેદ પામ્યો. આલોચના કરીને પાપથી પાછો ફરલો તે સંયમમાં સ્થિર થયો. નંદિષણ અને તેના શિષ્ય બંનેની પારિણામિકી બુદ્ધિ જાણવી. = ૭. ધનદત્ત ઃ સુસુમાના પિતા ધનદત્ત વિચારે છે કે – “જો અત્યારે હું મારી દિકરી સુસુમાનું 15 માંસ નહિ ખાઉં તો, વચ્ચે જ મૃત્યુ પામીશ' આ તેની પારિણામિકીબુદ્ધિ જાણવી. (વિસ્તારથી આ દૃષ્ટાન્ત ભાગ-૩ ગા. ૮૭૧ની ટીકામાં છે ત્યાંથી જાણી લેવું.) ૮. શ્રાવક : એક શ્રાવક પોતાની પત્નીની સખી ઉપર સૂચ્છિત=રાગી થયો. પત્નીએ વિચાર્યું કે - “આ મરે નહીં અને આર્તધ્યાનને પામેલો મરીને તિર્યંચ કે નરકમાં ઉત્પન્ન થાય નહીં” તે માટે સખીના આભૂષણો વિગેરે પહેરીને પોતે શ્રાવકની ઇચ્છાપૂર્ણ કરી. (બીજા દિવસે સવારે 20 પશ્ચાત્તાપ થતાં) શ્રાવક વૈરાગ્ય પામ્યો. પત્નીએ વાત કરી. પત્નીની પારિણામિકીબુદ્ધિ જાણવી. (વિસ્તારથી આ દષ્ટાન્ત ભાગ-૧ ગા. ૧૩૪માં છે ત્યાંથી જાણી લેવું.) ૯. મંત્રી : લાખનું ઘર બન્યા પછી વરધનુપિતા વિચારે છે કે –’ ‘આ કુમાર મૃત્યુ પામે નહીં, કોઈપણ રીતે આનું રક્ષણ કરવું જોઈએ.' એમ વિચારી મંત્રીએ સુરંગથી કુમારને (બ્રહ્મદત્તને) બહાર કાઢ્યો. તે ભાગી ગયો. મંત્રીની પારિણામિકીબુદ્ધિ જાણવી. (વિસ્તારથી કથાનક પરિશિષ્ટમાંથી 25 જોવું.) અહીં અન્ય આચાર્યો બીજી રીતે દૃષ્ટાન્ત જણાવે છે. ३५. स ता दृष्ट्वा चिन्तयति-यदि भट्टारकेण ममाचार्येणेदृश्यो मुक्ताः किमङ्ग पुनर्मम मन्दपुण्यस्य असतीनां परित्यक्तं ? तद्विजानाति, निर्वेदमापन्नः आलोचितप्रतिक्रान्तः स्थिरो जातः । द्वयोरपि पारिणामिकी बुद्धिः ॥ धनदत्तः सुसुमायाः पिता परिणमयति-यद्येनां न खादेम तदाऽन्तरा म्रियेमहि इति, तस्य पारिणामिकी बुद्धिः ॥ श्रावको मूर्च्छितः अध्युपपन्नः श्राविकाया वयस्यायां तस्याः परिणामः - मा 30 મૃતેત્યાર્ત્તવશાન્ત નવુ તિર્થક્ષુ વા ઉત્પાનીતિ તસ્યા આમરîવિનીતઃ (અમિનાષ: ) સંવેશ:, થનં ૬, तस्याः पारिणामिकी बुद्धिः ॥ अमात्यः- वरधनुपिता जतुगृहे कृते चिन्तयति - मा मारितो भविष्यति एष માર:, થપિ રતે, મુઠ્યા નિાશિત:, પત્નાયિત:, તસ્યાપિ * પરિXયજ્ઞ + તલ્વિયાનંતિ । Page #184 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૭૫ परिणामिया बुद्धी । अन्ने भांति - एगो राया देवी से अइप्पिया कालगया, सो य मुद्धो, सो ती वियोगदुक्खिओ न सरीरठिई करेड़, मंतीहिं भणिओ-देव ! एरिसी संसारठ्ठिइत्ति किं कीरइ ?, सो भणइ-नाहं देवीए सरीरठ्ठिदं अकरेंतीए करेमि, मंतीहि परिचितियं-न अन्नो उवाओत्ति, पच्छा भणियं-देव ! देवी सग्गं गया तं तत्थठ्ठिझ्याए चेव से सव्वं पेसिज्जउ, लद्धकयदेवीट्ठिईपत्तीए पच्छा करेज्जसुत्ति, स्न्ना पडिस्सुयं, माइठाणेण एगो पेसिओ, रण्णो आगंतूण साहइ-कया सरीर- 5 ट्ठिई देवीए, पच्छा राया करेड़, एवं पइदिणं करेंताण कालो वच्चइ, देवीपेसणववएसेण बहु कत्तिगाइ खज्जइ राया, एगेण चिंतियं - अहंपि खत्तिं करेमि, पच्छा राया दिट्ठो, तेण भणिओતો તુમ ?, મારૂ-તેવ ! સસ્થાઓ, રખ્ખા મળિયું—તેવી વિવૃત્તિ, સો મળરૂ—તીણ્ ચેવ પેસિઓ - એક રાજા હતો. તેની અતિપ્રિય એવી દેવી મૃત્યુ પામી. તે રાજા દેવીમાં અત્યંત મુગ્ધ હતો. રાજા દેવીના વિયોગથી દુ:ખી થયેલો પોતાના શરીરની ચિંતા કરતો નથી. મંત્રીઓએ રાજાને 10 કહ્યું – “હે દેવ ! આ જ સંસારનું સ્વરૂપ છે ? એમાં બીજો શું કરે ?” રાજાએ કહ્યું – “દેવી શરીરચિંતા કરતી નથી માટે હું પણ કરીશ નહીં.” મંત્રીઓએ વિચાર્યું – “હવે અન્ય કોઈ ઉપાય નથી.” એમ વિચારી રાજાને કહ્યું – “હે દેવ ! દેવી સ્વર્ગમાં ગઈ છે. ત્યાં રહેલી દેવીને બધું મોકલો. (જેથી તે પોતાના શરીરની કાળજી કરી શકે.) પછી દેવીની સ્થિતિના સમાચાર જાણ્યા પછી તમે શરીરચિંતા કરજો.” રાજાએ વાત સ્વીકારી. કપટથી એક પુરુષને દેવીના સમાચાર 15 લેવા મોકલ્યો. આવીને તેણે રાજાને કહ્યું : “દેવીએ શરીરસ્થિતિ કરી છે.” આ સાંભળી રાજા પણ પોતાના શરીરની ચિંતા કરે છે. આ પ્રમાણે રોજેરોજ દેવીના સમાચાર જાણ્યા પછી શરીરની ચિંતા કરતાં રાજાનો કાળ પસાર થાય છે. ,, દેવીને મોકલવાનાં બહાનાથી રાજા પાસેથી કંદોરો વિગેરે ઘણી કિંમતી વસ્તુઓ ચોરાવા લાગી. એટલે એક પુરુષે પણ વિચાર્યું કે – “હું પણ ભક્ષણ કરું.” પછી તે પુરુષે રાજાને જોયો. રાજાએ પૂછ્યું 20 - “તુ ક્યાંથી આવ્યો છે ?’” તેણે કહ્યું – “દેવ ! હું સ્વર્ગમાંથી આવ્યો છું.” રાજાએ પુછ્યું – “તમે દેવીને જોઈ ?’’ તેણે કહ્યું – “દેવીએ જ મને કંદોરો વિગેરે લેવા મોકલ્યો છે.” રાજાએ તેને અલંકારો અપાવ્યા. પરંતુ ઇચ્છિત એવા અલંકારો કોઈ પ્રાપ્ત થયા નહીં. તેથી રાજાએ પૂછ્યું – “તું ક્યારે ३६. पारिणामिकी बुद्धिः । अन्ये भणन्ति - एको राजा देवी तस्यातिप्रिया कालगता, स च मुग्धः, स तस्या वियोगेन दुःखितो न शरीरस्थितिं करोति, मन्त्रिभिर्भणितः - देव ! एतादृशी संसारस्थितिरिति किं 25 क्रियते ?, स भणति - नाहं देव्यां शरीरस्थितिमकुर्वत्यां करोमि, मन्त्रिभिः परिचिन्तितं - नान्य उपाय इति, पश्चाद्भणितं - देव ! देवी स्वर्गं गता तत्तत्र स्थितायायेव तस्यै सर्वं प्रेष्यतां, लब्धायां देवीकृतस्थितिप्रवृत्तौ पश्चात्क्रियतामिति, राज्ञा प्रतिश्रुतं, मातृस्थानेनैकः प्रेषितः, राज्ञे आगत्य कथयति - कृता शरीरस्थितिर्देव्या, पश्चात् राजा करोति, एवं प्रतिदिनं कुर्वतां कालो व्रजति, देवीप्रेषणव्यपदेशेन बहु कटीसूत्रादि खाद्यते राजा, વેન ચિન્તિત–પિ બ્રાહિતિ રોમિ, પશ્ચાત્રાના દષ્ટ, તેન મળિત:—તરૂં ?, મળતિ–વેવ ! 30 સ્વર્થાત્, રાજ્ઞા મળતું—તેવી તિ, સ મતિ—તથૈવ પ્રેષિત: Page #185 -------------------------------------------------------------------------- ________________ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) कँडिसुत्तगाइनिमित्तंति, दवावियं से, जहिच्छियं किंपि ण संपडइ, रण्णा भणियं- कया गमिस्ससि ?, तेण भणियं - कल्लं, रण्णा भणियं-कल्लं ते संपाडेस्सं, मंती आदिट्ठा - सिग्धं संपाडेह, तेहिं चिंतियं - विनट्ठे कज्जं, को एत्थ उवाओत्ति विसण्णा, एगेण भणियं - धीरा होह अहं भलिस्सामि, तेण तं संपाडिऊण राया भणिओ-देव ! एस कहं जाहित्ति ?, रण्णा भणियं-अन्ने कहं जंतगा 5 ?, तेण भणियं - अम्हे जं पट्टवेंता तं जलणप्पवेसेणं, न अण्णहा सग्गं गमिस्सइ, रण्णा भणियतव पेसेह, तहा आढत्ता, सो विसण्णो, अण्णो य धुत्तो वायालो रण्णो समक्खं बहुं उवहसइ जहा - देविं भणिज्जसि - सिणेहवंतो ते राया, पुणोवि जं कज्जं तं संदिसेज्जासि, अण्णं च इमं च इमं च बहुविहं भणेज्जासि, तेण भणियं - देव ! णाहमेत्तिगं अविगलं भणिउं जाणामि, एसो चेव लठ्ठो पेसिज्जउ, रण्णा पडिसुयं, सो तहेव णिज्जिउमाढत्तो, इयरो मुक्को, 10 ४वानो छे ?” तेथे ऽधुं - "असे ४वानो छं." राभखे ऽधुं - "अस सुधीभां तने हुं जघु खायी દઈશ.” રાજાએ મંત્રીઓને આદેશ આપ્યો કે “शीघ्र जधी वस्तु सावो." मंत्रीयो वियार्यु “આ તો આપણી બાજી બગડી, હવે અહીં કયો ઉપાય કરવો ?’’ બધા મંત્રીઓ ખેદ પામ્યા. તેમાં એક મંત્રીએ કહ્યું – “ધીરજ રાખો, હું બધું લાવી આપીશ.” તે મંત્રીએ તે બધી વસ્તુને રાજા પાસે લાવીને રાજાને કહ્યું – “હે રાજન્ ! આ પુરુષ સ્વર્ગમાં કેવી રીતે જશે ?’” રાજાએ કહ્યું – “બીજા પુરુષો કેવી 15 રીતે જતા હતા ?” મંત્રીએ કહ્યું – “અમે જેમને સ્વર્ગમાં મોકલતા હતા તેઓને અગ્નિમાં પ્રવેશ કરાવવા દ્વારા મોકલતા હતા, આના સિવાય બીજી રીતે કોઈ સ્વર્ગમાં જઈ શકે નહીં.’ રાજાએ કહ્યું “તો આને પણ એ જ રીતે મોકલો.” મંત્રીએ પેલા પુરુષને સ્વર્ગમાં મોકલવા અગ્નિ વિગેરેની તૈયારી કરી. પેલો પુરુષ ખેદ પામ્યો. ૧૭૬ — તે સમયે ત્યાં એક અન્ય ધુતારો વાચાળ પુરુષ રાજા સામે પેલા પુરુષની મશ્કરી કરતા 20 કહે છે— “તું દેવીને કહેજે કે તારા ઉપર રાજા ઘણા સ્નેહવાળો છે, તેથી ફરી પણ જે કોઈ કામકાજ હોય તે જણાવે. વળી બીજું આટલું, આટલું જઈને તું દેવીને કહેજે.” પેલા પુરુષે રાજાને કહ્યું . “રાજન્ ! સંપૂર્ણ આ બધી વાતો કરવા હું સમર્થ નથી, આ જ પુરુષ સુવ્યવસ્થિત છે તેથી આને જ મોકલો”. રાજાએ એની વાત સ્વીકારી લીધી. તેથી તે વાચાળ પુરુષને જ સ્વર્ગમાં ३७. कटीसूत्रादिनिमित्तमिति, दापितं तस्मै, यथेष्टं किमपि न संपद्यते, राज्ञा भणितं - कदा 25 गमिष्यसि ?, तेन भणितं - कल्ये, राज्ञा भणितं - कल्ये ते संपादयिष्यामि, मन्त्रिण आदिष्टाः - शीघ्रं संपादयत, तैश्चिन्तितं- विनष्टं कार्यं, कोऽत्रोपाय इति विषण्णाः, एकेन भणितं - धीरा भवत अहं मेलयिष्यामि तेन तत् संपाद्य राजा भणितः - देव ! एष कथं गमिष्यतीति ?, राज्ञा भणितं - अन्ये कथं याता: ?, तेन भणितं वयं यं प्रास्थापयिष्यंस्तं ज्वलनप्रवेशेन, नान्यथा स्वर्गं गमिष्यति, राज्ञा भणितं - तथैव प्रेषयत, तथा आरब्धवन्तः (प्रेषयितुं ), स विषण्णः, अन्यश्च धूर्तो वाचालो राज्ञः समक्षं बहूपहसति यथा - देवीं भणे :- स्नेहवान् त्वयि 30 राजा, पुनरपि येन कार्यं तत् संदिशेः, अन्यच्च इदं चेदं च बहुविधं भणे:, तेन भणितं देव ! नाहमेतावदविकलं भणितुं जाने, एष एव लष्टः प्रेष्यतां राज्ञा प्रतिश्रुतं स तथैव नेतुमारब्धः, इतरो मुक्तः, Page #186 -------------------------------------------------------------------------- ________________ પારિણામિક બુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૯-૫૧) ૧૭૭ अवरस्स माणुसाणि, से विसण्णाणि पलवंति–हा ! देव ! अम्हेहिं किं करेज्जामो ?, तेण भणियं-नियतुंडं रक्खेज्जह, पच्छा मंतीहिं खरंडिय मुक्को, मडगं दडं, मंतिस्स पारिणामिया ॥ खमएत्ति, खमओ चेल्लएण समं भिक्खं हिंडइ, तेण मंडुक्कलिया मारिया, आलोयणवेलाए णालोएइ, खुड्डएणं भणियं-आलोएहित्ति, रुट्ठो आहणामित्ति थंभे अब्भडिओ मओ, एगत्थ विराहियसामण्णाणं कुले दिट्ठीविसो सप्पो 5 जाओ, जाणंति परोप्परं, रत्तिं चरति मा जीवे मारेहामित्ति, फासुगं आहारेमित्ति । अण्णया रणो पुत्तो अहिणा खइओ मओ य, राया पउसमावण्णो, जो सप्पं मारेइ तस्स दीणारं મોકલવાની તૈયારી થઈ. પેલા બીજા પુરુષને છોડી દીધો. જે વાચાળ પુરુષ હતો તેના કુટુંબીજનો દુઃખી થયેલા રાજાને કહે છે – “હે દેવ! અમારાવડે શું કરવા યોગ્ય છે? (અર્થાત્ આ વાચાળ જો સ્વર્ગમાં જતો રહેશે તો અહીં અમારું ભરણ-પોષણ કોણ કરશે ?)' મંત્રીએ કહ્યું – “તમે 10 શાંત રહો.” પાછળથી પેલા વાચાળને મંત્રીઓએ ઠપકો આપી છોડી દીધો. અગ્નિમાં એક મૃત ક્લેવરને બાળી નાંખ્યું. મંત્રીની આ પરિણામિકબુદ્ધિ જાણવી. ૧૦. તપસ્વીઃ એક તપસ્વી સાધુ નૂતન દીક્ષિત સાથે ગોચરી લેવા જાય છે. કોઈક રીતે તપસ્વીના (પગ નીચે આવીને) દેડકી મરી ગઈ. સાંજના સમયે આલોચના કરતી વેળાએ તપસ્વી સાધુએ દેડકી મર્યાની આલોચના કરી નહીં. નૂતનદીક્ષિતે કહ્યું – “આલોચના કરો.” (આમ, 15 વારંવાર કહેવાથી) પેલો તપસ્વી ર્ફોધે ભરાયો. “આને મારુ” એમ વિચારી ક્ષુલ્લક સાધુની પાછળ તે દોડતા થાંભલા સાથે અથડાતા મૃત્યુ પામ્યો. ત્યાંથી મરીને વિરાધિત શ્રમણ્યના (પૂર્વભવમાં સંયમની વિરાધના કરીને આવેલા જીવોના) કુળમાં દૃષ્ટિવિષ સર્પ થયો. (જાતિસ્મરણ જ્ઞાનવડે) તેઓ એકબીજાને ઓળખે છે. (પૂર્વભવમાં સંયમની વિરાધના ફળે સાપ થયા છે એવું જાણી) “હવે મારે જીવોને મારવા નથી એમ વિચારી 20 તે બધાં રાત્રિએ ચરે છે. (કારણ કે જો દિવસે બહાર નીકળે અને સૂર્યના કિરણો આંખ ઉપર પડતા આંખમાંથી અગ્નિની જવાળાઓ નીકળતા ઘણા જીવો મરી જાય.) રાત્રિએ તેઓ અચિત્ત વસ્તુ જ ખાય છે. 1 એકવાર કોઈ સાપે રાજપુત્રને ડંખ મારતા તે પુત્ર મૃત્યુ પામ્યો. તેથી રાજા અત્યંત ક્રોધે ભરાયો. તેણે ગામમાં ઘોષણા કરાવી કે – “જે સાપને મારે તેને રાજા દીનાર આપશે.” (તેથી 25 - રૂ૮. મારી મનુથી, તે વિષUT: પ્રાન્તિ–રા ! સેવ ! મમ્મમ લિં વાર્થ ?, તેને મળતં– निजतुण्डं रक्षत, पश्चान्मन्त्रिभिः संतj (निर्भय॑) मुक्तः, मृतकं दग्धं, मन्त्रिणः पारिणामिकी ॥ क्षपक इति, क्षपकः शैक्षेण समं भिक्षां हिण्डते, तेन मण्डूकिका मारिता, आलोचनावेलायां नालोचयति, क्षुल्लकेन भणितं-आलोचयेति, रुष्ट आहन्मीति स्तम्भे आहतो मृतः, एकत्र विराद्धश्रामण्यानां कुले दृष्टिविषः सर्पो जातः, जानन्ति परस्परं, रात्रौ चरन्ति, मा जीवान् मीमरामेति, प्रासुकमाहारयाम इति । अन्यदा राज्ञः 30 पुत्रोऽहिना दष्टः मृतश्च, राजा प्रद्वेषमापन्नः, यः सर्प मारयति तस्मै दीनारं Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) देई, अण्णया आहिंडिएणं ताणं रेक्काओ दिट्ठाओ, तं बिलं ओसहीहिं धमति, सीसाणिणिताणि छिंदइ, सो अभिमुहो न णीइ, मा मारेहामि किंचित्ति जाइस्सरणत्तणेण तं निग्गयं निग्गयं छिंद, तेण पच्छा रायाए उवणीयाणि, सो राया णागदेवया बोहिज्जइ, वरो दिण्णो - कुमारो होहित्ति, सो खमगसप्पो मओ समाणो तत्थ राणियाए णागदत्तो पत्तो जाओ, उम्मुक्कबालभावो साहुं 5 दट्टं जाई संभरित्ता पव्वइओ । सो य छुहालुंगो अभिग्गहं गेहइ - मए ण रूसियव्वंति, दोसीणस्स हिंडइ, तस्स य आयरियस्स गच्छे चत्तारि खमगा-मासिओ दोमासिओ तिमासिओ चउमासिओ, रत्तिं देवया आगया, ते सव्वे खमए अइक्कमित्ता खुड्डयं वंदइ, खमएण निग्गच्छंती हत्थे गहिया, भया - कपूणे ! एवं तिकालभोइयं वंदसि, इमे महातवस्सी न वंदसित्ति, લોકો શોધી શાધીને સાપને મારવા લાગ્યા.) એકવાર સાપની શોધમાં નીકળેલા પુરુષને તે દૃષ્ટિવિષ 10 સર્પોની રેખાઓ દેખાઈ. (તે રેખાઓની પાછળ-પાછળ જતા પુરુષોએ તેમના બિલોને શોધી લીધા. તે બિલમાંથી સાપોને બહાર કાઢવા માટે તેઓ) તે બિલ પાસે ઔષધિઓવડે ધૂમાડો કરે છે. જેથી ધૂમાડો બિલમાં પ્રવેશતા ગભરામણ થતાં સાપો બહાર આવે છે. બહાર નીકળતા જ તેમના મસ્તકોને તે પુરુષો છેદી નાંખે છે. જાતિસ્મરણજ્ઞાન થયેલું હોવાથી આ તપસ્વીનો જીવ અભિમુખ બહાર નીકળતો નથી ‘ક્યાંય કોઈ મરી ન જાય.' જેમ જેમ તે પૂછડીના ભાગે બહાર નીકળતો 15 જાય છે તેમ તેમ લોકો તેના ટુકડા કરતા જાય છે. આ બધાં મૃત સાપોને લોકો રાજા પાસે લઈ ગયા. તે રાજાને નાગદેવતાએ પ્રતિબોધિત કર્યો અને તેને વરદાન આપ્યું કે ‘કુમાર થશે.’ તે તપસ્વી સાપ મરીને ત્યાં જ રાણીવડે નાગદત્ત નામે પુત્રરૂપે જન્મ્યો. થોડો મોટો થતાં સાધુને જોઈને નાગદત્તને જાતિસ્મરણ થતાં તેણે દીક્ષા લીધી. તે ક્ષુધાલુ અભિગ્રહને ધારણ કરે છે કે મારે રોષ કરવો નહીં.' રોજ સવારે અંત20 પ્રાંત ભોજન માટે ભમે છે. તેના આચાર્યના ગચ્છમાં ચાર તપસ્વીઓ હતા. તેમાં એક તપસ્વી એક માસના ઉપવાસ કરતા હતા. બીજાને બે મહિનાના, ત્રીજાને ત્રણ મહિનાના અને ચોથાને ચાર મહિનાના ઉપવાસ ચાલતા હતા. (સવા૨ના ગોચરી માટે આ સાધુને જતા જોઈને રાણે તપસ્વીઓ આની નિંદા કરે છે.) એકવાર રાત્રિએ દેવી આપી. તે ચારે તપસ્વીઓને છોડીને દેવી નૂતન દીક્ષિતને વંદન કરે છે. વંદન કરીને પાછી જતી દેવીનો હાથ એક તપસ્વીએ પકડ્યો 25 ३९. ददाति, अन्यदाऽऽहिण्डकेन तेषां रेखा दृष्टाः, तद्विलमोषधीभिर्धमति, शीर्षाणि निर्गच्छन्ति छिनत्ति, सोऽभिमुखो न निर्याति, मा मीमरं किञ्चिदपि जातिस्मरत्वेन तं निर्गतं निर्गतं छिनत्ति, तेन पश्चाद्राज्ञ उपनीतानि, स राजा नागदेवतया बोध्यते, वरो दत्तः - कुमारो भविष्यतीति, स क्षपकसर्पों मृतः सन् तत्र राज्ञ्या नागदत्तः पुत्रो जातः, उन्मुक्तबालभावः साधुं दृष्ट्वा जातिं संस्मृत्य प्रव्रजितः । स च क्षुधालुरभिग्रहं गृह्णाति - मया न रुषितव्यमिति, पर्युषिताय हिण्डते, तस्य चाचार्यस्य गच्छे चत्वारः क्षपका:30 मासिको द्विमासिकस्त्रिमासिकोः चतुर्मासिकः, रात्रौ देवता आगता, तान् सर्वान् अतिक्रम्य क्षुल्लकं वन्दते, क्षपकेण निर्गच्छन्ती हस्ते गृहीता, भणिता च कटपूतने ! एनं त्रिकालभोजिनं वन्दसे ?, इमान् महातपस्विनो न वन्दस इति, Page #188 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકબુદ્ધિના દત્તો (નિ. ૯૪૯-૯૫૧) ના ૧૭૯ सा भणइ-भावखमगं वंदामि न दव्वखमएत्ति, गया, पभाए दोसीणगस्स गओ, निमंतेति, एगेण गहाय पाए खेलो छूढो, भणइ-मिच्छामि दुक्कडं खेलमल्लो तुब्भं णोवणीओ, एवं सेसेहिवि, जेमेउमारद्धो, तेहिं वारिओ, निव्वेगमावण्णो, पंचवि सिद्धा, विभासा, सव्वेसिं पारिणामिया बुद्धी ॥ अमच्चपुत्तो वरधणू, तस्स तेसु तेसु पओयणेसु पारिणामिया, जहा माया मोयाविया, सो पलाइओ, एवमाइ सव्वं विभा- 5 सियव्वं । अण्णे भणंति-एगो मंतिपुत्तो कप्पडियरायकुमारेण समं हिंडइ, अण्णया निमित्तिओ घडिओ, रत्तिं देवकुंडिसंठियाणं सिवा रडइ, कुमारेण नेमित्तिआ पुच्छिओ-किं અને કહ્યું – “હે કટપૂતના ! આ ત્રણ ટાઈમ ખાનારાને તું વંદન કરે છે પણ આ મહાતપસ્વીઓને તું વંદન કરતી નથી.” દેવીએ કહ્યું – “હું ભાવથી તપ કરનારને વંદન કરું છું નહીં કે દ્રવ્યથી તપ કરનારને' એમ કહી દેવી ચાલી ગઈ. બીજા દિવસે સવારે અંત-પ્રાંત (ભિક્ષા) લેવા સાધુ 10 ગયો. પાછા આવીને ગોચરીનો લાભ આપવા માટે તપસ્વીઓને નિમંત્રણ કરે છે. તેમાં એક તપસ્વીએ પાત્રને લઈ તેમાં શ્લેખ નાંખ્યું. પેલા સાધુ કહ્યું – “મને ક્ષમા કરજો, મેં તમને શ્લેષ્મ માટેનો વાટકો આપ્યો નહીં.” આ જ પ્રમાણે ચારે તપસ્વીઓએ એક સરખુ વર્તન કર્યું. ત્યાર . પછી તે સાધુ ગોચરી વાપરવા બેઠો, તો તે તપસ્વીઓએ તેને ગોચરી વાપરવા દીધી નહીં (અર્થાત સાધુ થઈને પણ શું સવારના પોરમાં ખાવા બેસી જાય છે. કંઈ તપ કરતો જ નથી વિગેરે 15 આક્રોશવચનો કહ્યા. આ સાંભળતાં જ નાગદત્ત સાધુને પોતાના ઉપર તપ ન કરવા બદલ ઘોર પશ્ચાત્તાપ થયો. તેના કારણે) તે નાગદત્ત સાધુ નિર્વેદને પામ્યો. (કેવલજ્ઞાન થયું. શેષ ચારને પણ પશ્ચાત્તાપ થયો. તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ક્રમશઃ) પાંચે સિદ્ધ થયા વિગેરે વર્ણન જાણી લેવું. સર્વની પારિણામિકબુદ્ધિ જાણવી. (અર્થાત્ ચારે તપસ્વીઓનાં આક્રોશ વચનો સાંભળવા છતાં નાગદત્ત સાધુ સમાધિમાં રહ્યો તે એની પારિણામિકબુદ્ધિ હતી. તથા નાગદત્ત સાધુને કેવલજ્ઞાન 20 થતાં શેષ ચારેને જે પશ્ચાત્તાપ થયો તે એઓની પારિણામિકબુદ્ધિ હતી.), ( ૧૧. અમાત્યપુત્રઃ અમાત્યપુત્ર વરધનુ, તેની તે તે પ્રયોજનમાં પારિણામિકબુદ્ધિ જાણવી, જેમ કે, બ્રહ્મદત્ત (ચક્રવર્તીને) માતા પાસેથી છોડાવી ભગાડવામાં મદદ કરી... વિગેરે સર્વ વર્ણન અહીં (દષ્ટાન્ત ૯માંથી) જાણી લેવું. અહીં આ સ્થાને અન્ય આચાર્યો બીજી રીતે દષ્ટાન્ત બતાવે છે - એક મંત્રીપુત્ર કાપેટિકવેષધારી 25 રાજકુમાર સાથે ભમે છે. એકવાર નૈમિત્તિક મળ્યો. ત્રણે જણા રાત્રિએ દેવના મંદિરમાં રહ્યા ४०. सा भणति-भावक्षपकं वन्दे न द्रव्यक्षपकान् इति गता, प्रभाते पर्युषिताय गतः, निमन्त्रयति, एकेन गृहीत्वा श्लेष्म क्षिप्तं, भणति-मिथ्या मे दुष्कृतं श्लेष्ममल्लकं युष्मभ्यं नार्पितं, एवं शेषैरपि, जिमितुमारब्धः, तैर्वारितः, निर्वेदमापन्नः, पञ्चापि सिद्धाः, विभाषा, सर्वेषां पारिणामिकी बुद्धिः ॥ अमात्यपुत्रो वरधनुः, तस्य तेषु तेषु प्रयोजनेषु पारिणामिकी, यथा माता मोचिता, स पलायितः, एवमादि 30 सर्वं विभाषितव्यं । अन्ये भणन्ति-एको मन्त्रिपुत्रः कार्पटिकराजकुमारेण समं हिण्डते, अन्यदा नैमित्तिको घटितः (मीलितः), रात्रौ देवकुलिकासंस्थितेषु शिवा रटति, कुमारेण नैमित्तिकः पृष्टः-किं Page #189 -------------------------------------------------------------------------- ________________ १८० * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • साषांतर (भाग-४) ऐसा भणइत्ति, तेण भणियं-इमं भणइ-इमंसि नदितित्थंमि पूराणीयं कलेवरं चिट्ठइ, एयस्स कडीए सतं पायंकाणं, कुमार ! तुमं गिण्हाहि, तुज्झ पायंका मम य कलेवरंति, मुद्दियं पुण न सक्कुणोमित्ति, कुमारस्स कोडं जायं, ते वंचिय एगागी गओ, तहेव जायं, पायंके घेत्तूण पच्चागओ, पुणो रडइ, पुणो पुच्छिओ, सो भणइ-चप्फलिगाइयं कहेइ, एसा भणइ-कुमार! तुज्झवि पायंकसयं जायं मज्झवि कलेवरंति, कुमारो तुसिणीओ जाओ, अमच्चपुत्तेण चिंतियं, पेच्छामि से सत्तं किं किवणत्तणेण गहियं आउ सोंडीरयाए ?, जइ किवणत्तणेण कयं न एयस्स रज्जंति नियत्तामि, पच्चूसे भणइ-वच्चह तुब्भे, मम पुण सूलं कज्जइ न सक्कुणामि गंतुं, कुमारण भणियं-न जुत्तं तुमं मोत्तूण गंतुं, किंतु मा कोइ एत्थ में जाणेहित्ति तेणवच्चामो, पच्छा ता, त्यारे शिया५५ २3 छ. सुमारे नैमित्ति ने पुछ्युं – '॥ शुं छे ?' नैमित्ति: इयु10 ते मे वा भांगे छ 3 - भा नहीन नारे नुं में सेव२ छ, तेनी भरमा मेसो સિક્કા છે. તેથી હે કુમાર! તું તે સિક્કાઓને ગ્રહણ કર, તે સિક્કા તારા અને ક્લેવર મારું, (કારણ કે) બંધાયેલ તે ક્લેવરને ખાવા હું સમર્થ નથી.” કુમારને કૌતુક ઉત્પન્ન થયું. પોતાની સાથે રહેલાઓને ઠગીને તે એકલો નદી કિનારે ગયો. તે જ પ્રમાણેનું ક્લેવર ત્યાં હતું. તે કુમાર સિક્કાઓને લઈને પાછો ફર્યો. શિયાળણ પાછી રડે છે. 15 ફરી કુમાર નૈમિત્તિકને રડવાનું કારણ પુછે છે. નૈમિત્તિકે કહ્યું – “હવે તે નકામું રુદન ४३ छ, ते ४ छ – 'उ सुभा२ ! तमने मेसो सि। भण्या भने भने, ५९॥ सव२ मण्युं.' કુમાર મૌન રહ્યો. અમાત્યપુત્રે વિચાર્યું કે – “જોઉં તેનું સત્વ કેવું છે? શું લોભથી તેણે સિક્કા - ગ્રહણ કર્યા છે કે શીરવ્રતાથી ગ્રહણ કર્યા છે? (અર્થાતુ લોભ હોવાને કારણે અમને કહ્યા વગર કુમાર એકલો સિક્કા લેવા ગયો કે પોતે શૂરવીર હતો એટલે હું એકલો જ સમર્થ છું એમ શૂરવીરતાને 20 કારણે પોતે એકલો લેવા ગયો.) જો તેણે લોભથી ગ્રહણ કર્યા હશે તો તેને રાજય મળશે નહીં, તેથી હું એકલો પાછો ફરીશ.” બીજા દિવસે સવારે અમાત્યપુત્રે કહ્યું – ‘તમે જાઓ, મને શૂલ ઉત્પન્ન થયેલું હોવાથી હું જવા માટે સમર્થ નથી.' કુમારે કહ્યું – “તને છોડીને જવું એ ઉચિત નથી, પણ અહીં કોઈ મને ઓળખી ન જાય તે માટે આપણે અન્યત્ર જઈએ.” એમ કહી પાછળથી ४१. एषा भणतीति, तेन भणितं-इदं भणति-अस्मिन्नदीतीर्थे पौराणिक कलेवरं तिष्ठति, एतस्य 25 कट्यां शतं पादाङ्कानां (मुद्राविशेषाणां), कुमार ! त्वं गृहाण, तव पादाङ्का मम च कलेवरमिति मुद्रितं पुनर्न शक्नोमीति, कुमारस्य कौतुकं जातं, तान् वञ्चयित्वा एकाकी गतः, तथैव जातं, पादाङ्कान् गृहीत्वा प्रत्यागतः, पुना रटति, पुनः पृष्टः, स भणति-चप्फलिकादिकं (कौतूहलिक) कथयति, एषा भणतिकुमार ! तवापि पाद ति, कुमारस्तूष्णीको जातः, अमात्यपुत्रेण चिन्तितं. पश्याम्यस्य सत्त्वं किं कृपणत्वेन गृहीतमातः शौण्डीर्येण ?, यदि कृपणत्वेन कृतं नैतस्य राज्यमिति निवर्ते, 30 प्रत्यूषसि भणति-व्रजत यूयं, मम पुनः शूलं क्रियते (पीडयति ) न शक्नोमि गन्तुं, कुमारेण भणितं न युक्तं त्वां मुक्त्वा गन्तुं, किन्तु मा कोऽप्यत्र मां ज्ञासीत् तेन व्रजावः, पश्चात् * एगठ्ठाणे. . Page #190 -------------------------------------------------------------------------- ________________ पारिशाभिडीमुद्धिना दृष्टान्तो (नि. ९४९-९५१) ૧૮૧ कुलपुत्तगघरं णीओ समप्पिओ, तं च सव्वं पेज्जामोल्लं दिनं, मंतिपुत्तस्स उवगयं जहा- सोंडीरयाएत्ति, भणियं चऽणेण-अत्थि मे विसेसो अओ गच्छामि, पच्छा गओ, कुमारेण रज्जं पत्तं भोगावि से दिण्णा, एयस्स पारिणामिगी बुद्धी ॥ चाणक्को - गोलविस चणयग्गामो, तत्थ य चणगो माहणो, सो य सावओ, तस्स घरे साहू ठिया, पुत्तो से जाओ सह दाढाहिं, साहूण पाएसु पाडिओ, कहियं च-राया भविस्सइत्ति, मा दुग्गई 5 जाइस्सइति दंता घट्टा, पुणोऽवि आयरियाणं कहियं, भणइ - किं कज्जउ ?, एत्ताहे बिंबंतरिओ भविस्सइ, उम्मुक्कबालभावेण चोद्दस विज्जाद्वाणाणि आगमियाणि, सो य सावओ संतुट्ठो, एगाओ भद्दमाहणकुलाओ भज्जा से आणिया । अण्णया कम्हिवि कोउते माइघरं भज्जा से गया, केड़ भांति - भाइविवाहे गया, तीसे य भगिणीओ તેઓએ મંત્રીપુત્રને કુલપુત્રના ઘરે લઈ ગયા અને ત્યાં કુલપુત્રકને અમાત્યપુત્ર નિરોગી કરવા 10 સોંપ્યો. નીરોગી થવા માટેનો જેટલો ખર્ચ થયો તે બધો કુમારે આપ્યો. તેથી મંત્રીપુત્રને લાગ્યું કે – કુમા૨ે લોભથી નહીં પણ પોતાની શૂરવીરતાથી સિક્કા ગ્રહણ કર્યા હતા. મંત્રીપુત્રે કહ્યું – ‘મારી વેદના શાંત થઈ છે તેથી, આપણે જઈએ.' તેઓ ગયા. કુમારે રાજ્ય પ્રાપ્ત કર્યું. મંત્રીપુત્રને ભોગો પણ આપ્યા. મંત્રીપુત્રની પારિણામિકીબુદ્ધિ જાણવી. ૧૨. ચાણક્ય :, ગોલ્લ નામના દેશમાં ચણક નામનું ગામ હતું. ત્યાં ચણક નામનો બ્રાહ્મણ 15 રહેતો હતો. તે શ્રાવક હતો. તેના ઘરે સાધુઓ રોકાયા. ચણકને ત્યાં દાઢાઓ સહિતના પુત્રનો જન્મ થયો. પુત્રને સાધુઓના ચરણે પાડ્યો. સાધુઓએ કહ્યું –‘આ બાળક રાજા થશે.’ આ સાંભળી ‘પુત્ર દુર્ગતિમાં ન જાઓ' એમ વિચારી તેના (આગળ આવેલા) દાંતો ઘસી નાંખ્યા. ફરીથી બ્રાહ્મણે આચાર્યને पूछयूँ आयार्येऽधुं – 'शुं राय ? हवे ते जिंजांतरित राम (पउछा पाछणनो राभ) थशे. થોડોક મોટો થતાં તે પુત્રે ચૌદ વિદ્યાસ્થાનો ભણી લીધા. તેના પિતા સંતોષ પામ્યા. 20 ભદ્રકપરિણામી એવા એક બ્રાહ્મણકુલમાંથી પુત્ર માટે પત્ની લાવી. એકવાર કોઈક કૌતુકમાં પત્ની માતાના ઘરે ગઈ. કેટલાક આચાર્યો કહે છે ભાઈનો વિવાહપ્રંસંગ હોવાથી માતાના ઘરે ગઈ. તેની બહેનો અન્ય ધનાઢ્ય વ્યક્તિઓને આપેલી હતી. તે બધી અલંકૃત અને વિભૂષિત થયેલી - ४२. कुलपुत्रकगृहं नीतः समर्पितः, तच्च सर्वं पेया (पोषण) मूल्यं दत्तं, मन्त्रिपुत्रस्योपगतं यथाशौण्डीर्येणेति भणितं चानेन - अस्ति मे विशेषः अतो गच्छामि, पश्चाद्गतः, कुमारेण राज्यं प्राप्तं, भोगा 25 अपि तस्मै दत्ताः, एतस्य पारिणामिकी बुद्धिः । चाणक्य:- गोल्लविषये चणकग्रामः, तत्र च चणको ब्राह्मणः, स च श्रावकः, तस्य गृहे साधवः स्थिताः, पुत्रस्तस्य जातः सह दंष्ट्राभिः साधूनां पादयोः पातितः कथितं च-राजा भविष्यतीति, मा दुर्गतिं यासीदिति दन्ता घृष्टाः, पुनरप्याचार्येभ्यः कथितं, भणति - किं क्रियतां ?, अधुना ( अतः ) बिम्बान्तरितो (राजा) भविष्यति, उन्मुक्तबालभावेन चतुर्दश विद्यास्थानान्यागमितानि ( प्राप्तानि ), स च श्रावकः संतुष्टः, एकस्मात् भद्रब्राह्मणकुलात् भार्या तस्यानीता । 30 अन्यदा कस्मिंश्चिदपि कौतुके मातृगृहं भार्या तस्य गता, केचिद्भणन्ति - भ्रातृविवाहे गता, तस्याश्च भगिन्यो Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अण्णेसि खद्धादाणियाणं दिण्णेल्लियाओ ताओ अलंकियविभूसियाओ आगयाओ, सव्वोऽवि परियो ताहिं समं संलवएति, सा एगंते अच्छइ, अद्धिई जाया, घरं आगया, ससोगा, निब्बंधे सिहं, तेण चिंतियं-नंदो पाडलिपुत्ते देइ तत्थ वच्चामि तओ कत्तियपुण्णिमाए पुव्वण्णत्थे आसणे पढमे णिसण्णो, तं च तस्स सल्लीपतियस्स सया ठविज्जइ, सिद्ध5 पुत्तो य णंदेण समं तत्थ आगओ भणइ - एस बंभणो णंदवंसस्स छायं अक्कमिऊण ठिओ, भणिओ दासीए भगवं ! बितिए आसणे णिवेसाहि, अत्थु, बितिए आसणे कुंडियं ठवेइ, एवं ततिए दंडयं, चउत्थे गणित्तियं, पंचमे जण्णोवइयं धिट्ठोत्ति निच्छूढो, पओ उक्खित्तो, अण्णया य भणइ - ' कोशेन भृत्यैश्च निबद्धमूलं, पुत्रैश्च मित्रैश्च विवृद्धशाखम् । उत्पाट्य नन्दं परिवर्तयामि, महाद्रुमं वायुरिवोग्रवेगः ॥१॥ निग्गओ मग्गइ पुरिसं, 10 આવી હતી. બધાં જ પરિવારજનો તે બહેનો સાથે વાતચીત કરતા હતા. (પરંતુ આની સાથે કોઈ બોલતું નહોતુ.) તે એકલી એકાંતમાં ઊભી રહે છે. તેને અધૃતિ થઈ. પાછી શોક સહિત સાસરે આવી ગઈ. પતિનો આગ્રહ થતાં બધી વાત કરી. ચાણક્યે વિચાર્યું – ‘પાટલિપુત્રમાં નંદ રાજા મને સહાય કરશે, ત્યાં હું જાઉં.' ત્યારપછી તે નગરમાં કાર્તિક પૂર્ણિમાને દિવસે પહેલેથી ગોઠવેલા પ્રથમ આસન ઉપર ચાણક્ય બેઠો. ખરેખર તે આસન સદા માટે શલ્લકીપતિ (નંદરાજા) 15 માટે રાખવામાં આવતું હતું. નંદરાજા સાથે આવેલો સિદ્ધપુત્ર કહે છે કે - ‘આ બ્રાહ્મણ નંદવંશની છાયાને ઓળંગીને બેઠો છે'. દાસીએ ચાણક્યને કહ્યું - ‘ભગવન્ ! બીજા આસન ઉપર તમે બેસો.' સારૂ, બીજા આસન ઉપ૨ ચાણક્ય પોતાનું કમંડળ (પાણી માટેનું સાધન) રાખે છે. આ પ્રમાણે ત્રીજા આસન ઉપર પોતાનો દંડ મૂકે છે, ચોથા ઉપર માળા અને પાંચમા ઉપર જનોઈ રાખે છે. ‘ધૃષ્ટ’ છે એમ કહી 20 રાજપુરુષોએ ચાણક્યને બહાર કાઢ્યો. ત્યાં તેણે (મનમાં) પ્રતિજ્ઞા કરી અને એકવાર (પ્રગટરૂપે) તે બોલ્યો – ધનભંડાર અને નોકર-ચાકરોવડે બંધાયેલું છે મૂલ જેનું (અર્થાત્ પુષ્કળ ધનસંપત્તિ અને નોકર ચાકરવાળા), પુત્રો અને મિત્રોવડે ફેલાયેલી શાખાવાળા (અર્થાત્ પુત્રો અને મિત્રોવડે ચારે બાજુ ફેલાયેલી છે કીર્તિ જેની તેવા) નંદને ઉપાડીને, ઉગ્રગતિવાળો વાયુ જેમ મહાવૃક્ષને ઉપાડીને દૂર ફેંકી દે છે, તેમ હું (તેને) દૂર ફેંકી દઈશ.' ત્યાંથી નીકળેલો ચાણક્ય યોગ્ય પુરુષની 25 શોધમાં જાય છે. તેણે પૂર્વે સાંભળેલું હતું કે હું પડદા પાછળનો રાજા થઈશ. આ બાજુ નંદરાજાને ४३. अन्येषां प्रचुरादानीयानां ( धनाढ्येभ्यः ) दत्ताः, ता अलंकृतविभूषिता आगताः, सर्वोऽपि પરિનનસ્તામિ: સમ સંનપતિ, વૈજાને તિતિ, પ્રકૃતિનાંતા, ગૃહમાતા સશોજા, નિર્વવ્યે શિષ્ટ, તેન चिन्तितं - नन्दः पाटलीपुत्रे ददाति तत्र व्रजामि, ततः (तत्र) कार्त्तिकपूर्णिमायां पूर्वन्यस्ते आसने प्रथमे निषण्णः, तच्च तस्य शल्लीपतेः (नन्दस्य ) सदा स्थाप्यते, सिद्धपुत्रश्च नन्देन समं तत्रागतो भणति - एष 30 બ્રાહ્મળ: નવંશસ્ય છાયામાંમ્ય સ્થિત:, મળતો વાસ્યા—મવન્ ! દ્વિતીય આમને વિશ, અસ્તુ, द्वितीये आसने कुण्डिकां स्थापयति, एवं तृतीये दण्डकं, चतुर्थे मालां, पञ्चमे यज्ञोपवीतं, धृष्ट इति નિષ્ઠાશિત:, પાવ: (પ્રતિજ્ઞા) કક્ષિપ્તઃ (મનત્તિ સ્થાપિતા), અન્યા = મળતિ—નિવંતો માર્ગતિ પુરુષ, * પાને પાને Page #192 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દેષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૩ "सुयं चऽणेण बिंबंतरिओ राया होहामित्ति, नंदस्स मोरपोसगा, तेसिं गामं गओ परिव्वायगलिंगेणं, तेसिं च महत्तरधूयाए चंदपियणे दोहलो, सो समुदाणितो गओ, पुच्छंति, सो भणइ-जइ इमं मे दारगं देह तो णं पाएमि चंद, पडिसुणेति, पडमंडवे कए तद्दिवसं पुण्णिमा, मज्झे छिडे कयं, मज्झगए चंदे सव्वरसालूहि दव्वेहिं संजोएत्ता दुद्धस्स थालं भरियं, सद्दाविया पेच्छइ पिबइ य, उवरिं पुरिसो अच्छाडेइ, अवणीए जाओ पुत्तो, चंद- 5 गुत्तो से नामं कयं, सोऽवि ताव संवड्डइ, चाणक्को य धाउबिलाणि मग्गइ । सो य दारगेहिं समं रमइ रायणीईए, विभासा, चाणक्को पडिएइ, पेच्छइ, तेणवि मग्गिओअम्हवि दिज्जउ, भणइ-गावीओ लएहिं, मा मारेज्जा कोई, भणइ-वीरभोज्जा ત્યાં અમુક પુરુષો મોરને પોષનારા હતા. તેથી ચાણક્ય પરિવ્રાજકવેષને ધારણ કરીને તેમના ગામમાં ગયો. તેઓના મુખ્ય વ્યક્તિની દીકરીને ચંદ્રપાનનો દોહલો ઉત્પન્ન થયો હતો. તે ભિક્ષા માંગતો- 10 માંગતો તેમને ત્યાં પહોંચ્યો. લોકોએ ચંદ્રપાનનો ઉપાય પુક્યો. એટલે ચાણક્ય કહ્યું – “જો તમે આ જન્મ લેનાર બાળક મને સોંપતા હો, તો હું ચંદ્રપાન કરાવું'. તેઓએ વાત સ્વીકારી. ઉપર વસ્ત્રનો મંડપ તૈયાર કરાવ્યો. તે દિવસે પૂર્ણિમા હતી. મંડપની વચ્ચે છિદ્ર કરવામાં આવ્યું. જ્યારે આકાશમાં ચંદ્ર બરાબર મધ્યમાં આવ્યો ત્યારે સર્વરસોથી યુક્ત એવા દ્રવ્યોથી મિશ્રિત દૂધનો એક થાળ ભર્યો. પછી તે દીકરીને બોલાવી. (એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે જેથી છિદ્રના ભાગમાંથી 15 ચંદ્રનું પ્રતિબિંબ દૂધથી ભરેલી થાળીમાં પડે.) દીકરી (થાળીમાં) ચંદ્રને જુએ છે અને પછી પીએ છે. મંઠેપ ઉપર એક પુરુષ બેસાડી રાખ્યો હતો. જે જેમ જેમ દૂધ પીવાતું જાય તેમ તેમ છિદ્ર ઢાંકતો જાય. - દોહલો પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો. ચંદ્રગુપ્ત નામ પાડવામાં આવ્યું. તે મોટો થાય છે અને ચાણક્ય સુવર્ણરસાદિ શોધે છે. આ ચંદ્રગુપ્ત અન્ય બાળકો સાથે રાજનીતિથી રમે છે... 20 વિગેરે વર્ણન જાણવું. ચાણક્ય પાછો ચંદ્રગુપ્તના ઘરે આવે છે. ત્યાં આ બાળકોને રાજરમત રમતા જુએ છે. (તેમાં ચંદ્રગુપ્ત રાજા બન્યો છે. અન્ય બાળકો મંત્રી, સામંતાદિ બન્યા છે. ચંદ્રગુપ્ત જેને યોગ્ય જે દેશ હોય તેને તે દેશ આપી રહ્યો હોય છે. તે વખતે)ચાણક્ય ચંદ્રગુપ્તને કહે છે - ‘મને પણ કંઈક આપો.” ત્યારે ચંદ્રગુપ્ત કહે છે “તમને ગાયો સોંપી.” ત્યારે ચાણક્ય કહ્યું – “મને ઊંઈ મારશે નહીં ને ?' ચંદ્રગુપ્ત કહ્યું – “આ પૃથ્વી વીરભોગ્ય છે.” (અર્થાત અહીં વીરપુરુષોનું 25 . ४४. श्रुतं चानेन बिम्बान्तरितो राजा भविष्यामीति, नन्दस्य मयरपोषकाः, तेषां ग्रामं गतः परिव्राजकवेषेण, तेषां च महत्तरस्य दुहितुः चन्द्रपाने दोहदः, स भिक्षयन् गतः, पृच्छन्ति, स भणतियदि इमं दारकं मह्यं दत्त तदैनां पाययामि चन्द्रं, प्रतिशृण्वन्ति, पटमण्डपे कृते तद्दिवसे पूर्णिमा, मध्ये छिद्रं कृतं मध्यगते चन्द्रे सर्वरसाढ्यैव्यैः संयोज्य दुग्धस्य स्थालो भृतः, शब्दिता पश्यति पिबति च, उपरि पुरुष आच्छादयति, अपनीते (दौहदे) जातः पुत्रः, चन्द्रगुप्तस्तस्य नाम कृतं, सोऽपि तावत्संवर्धते, 30 चाणक्यश्च धातुवादान् (स्वर्णरसादिकान्) मार्गयति । स च दारकैः समं रमते राजनीत्या, विभाषा, चाणक्यः प्रत्येति, प्रेक्षते, तेनापि मार्गितः-मह्यमपि देहि, भणति-गा लाहि, मा मारिषि केनचित्, भणति-वीरभोज्या Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पहवी णातं जहा विण्णाणंपि से अत्थि, पुच्छिओ-कस्सत्ति ?, दारएहिं कहियं-परिव्वायगपुत्तो एसो, अहं सो परिव्वायगो, जामु जा ते रायाणं करेमि, पलाओ, लोगो मिलिओ, पाडलिपुत्तं रोहियं । णंदेण भग्गो परिव्वायगो, आसेहिं पिट्ठीओ लग्गो, चंदगुत्तो पउमसरे निब्बुडो, इमो उपस्पृशति, सण्णाए भणइ-वोलीणोत्ति, अन्ने भणन्ति-चंदगुत्तं पउमिणीसरे छुभित्ता रयओ जाओ, 5 पच्छा एगेण जच्चवल्हीककिसोरगएण आसवारेण पुच्छिओ भणइ-एस पउमसरे निविट्ठो, तओ आसवारेण दिट्ठो, तओऽणेण घोडगो चाणक्कस्स अल्लितो; खग्गं मुक्कं, जाव निगुडिउं जलोयरणठ्याए कंचुगं मेलइ, तावणेण खग्गं घेत्तूण दुहाकओ, पच्छा चंदगुत्तोहक्कारिय चडाविओ, पुणो पलाया, पुच्छिओऽणेण चंदगुत्तो-जं वेलं तंसि सिठ्ठो तं वेलं किं तुमे चिंतियं ति ?, तेण ४ म छे.)' या1-2. युं ? - in४ पासे. शान. ५९ ॥३ मे छे. तो पूछ्युं – 'तुं 10 अनी पुत्र छ.' अन्य पाओगे युं – 'भा परित्रानो पुत्र छ.' या५ये युं - 'ते. परिणा४५ હું પોતે જ છું. ચલો આપણે જઈએ, હું તને રાજા બનાવું.' બંને જણા જતા રહ્યા. લોક ભેગો થયો. આ બાજુ ચાણક્ય (અમુક રાજાની સહાયથી) પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો. પરંતુ નંદરાજાએ પરિવ્રાજકને (ચાણક્યને) હરાવ્યો. ચાણક્ય અને ચંદ્રગુપ્ત ભાગ્યા. તેની પાછળ નંદરાજાના પુરુષો ઘોડા લઈને તેમની પાછળ લાગ્યા. ચંદ્રગુપ્ત પમસરોવરમાં ડૂળ્યો અને 15 આ ચાણક્ય તેના કિનારે દેવપૂજા કરે છે. હું મૌનપૂર્વક દેવપૂજા કરું છું' એવું જણાવતા ચાણક્ય કોઈ પુરુષવડે ચંદ્રગુપ્ત માટે પૃચ્છા કરાઈ ત્યારે ઈશારાથી જણાવ્યું કે “તે અહીં આગળ ગયો છે.” કેટલાક આચાર્ય કહે છે – ચંદ્રગુપ્તને પદ્મસરોવરમાં પ્રવેશ કરાવીને પોતે ધોબી બની ગયો. પછી જાતિમાન, વલ્હીકદેશમાં થયેલા એવા કિશોર ઘોડા ઉપર રહેલ એક ઘોડેસવારે ચાણક્યને પૂછ્યું ત્યારે તેણે કહ્યું – “આ ચંદ્રગુપ્ત પાસરોવરમાં પ્રવેશ્યો છે. તેથી ઘોડેસવારે પાસરોવરમાં જોયું 20 તો ત્યાં તે દેખાયો. તેથી ઘોડેસવારે પોતાનો ઘોડો ચાણક્યને સોંપ્યો અને તલવાર નીચે મૂકી. જેવો તે શેષ વસ્તુઓને નીચે મૂકી જલમાં ઉતરવા માટે વસ્ત્રોને ઉતારે છે, તેવામાં ચાણક્ય તલવાર લઈને તેના બે ટુકડા કરી નાંખ્યા. પછી ચંદ્રગુપ્તને બોલાવીને ઘોડા ઉપર બેસાડ્યો અને બંને જણા ભાગી છૂટ્યા. ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું કે – “જે વેળાએ ‘તું પાણીમાં છે” એવું મેં કહ્યું ત્યારે ४५. वसुन्धरा, ज्ञातं यथा विज्ञानमप्यस्ति तस्य, पृष्टः कस्येति ?, दारकैः कथितं-परिव्राजकपुत्र 25 एषः, अहं स परिव्राजकः, यावो यावत्त्वां राजानं करोमि, पलायितः, लोको मीलितः, पाटलीपुत्रं रुद्धं । नन्देन भञ्जितः परिव्राजकः, अश्वैः पृष्ठतो लग्नः, चन्द्रगुप्तः पद्मसरसि ब्रूडितः, अयमुपस्पृशति, संज्ञया भणति-(अश्ववारान्) व्यतिक्रान्त इति ॥ अन्ये भणन्ति-चन्द्रगुप्तं पद्मिनीसरसि क्षिप्त्वा रजको जातः, पश्चादेकेन जात्यवाहीककिशोरगतेनाश्ववारेण पृष्टो भणति-एष पद्मसरसि ब्रूडितः, ततोऽश्ववारेण दृष्टः, ततोऽनेन घोटकश्चाणक्यायार्पितः, खङ्गो मुक्तः यावत् शेषं मुक्त्वा जलावतरणार्थाय कञ्चुकं (अध:परिधानं) 30 मुञ्चति, तावदनेन खङ्गं गृहीत्वा द्विधाकृतः, पश्चाच्चन्द्रगुप्त आहूयारोहितः पुनः पलायितौ, पृष्टोऽनेन चन्द्रगुप्तः-यस्यां वेलायां त्वमसि शिष्टस्तस्यां वेलायां किं त्वया चिन्तितमिति ?, तेन Page #194 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૫ भैणियं-धुवं एवमेव सोभणं भवइ, अज्जो चेव जाणइत्ति, तओऽणेण जाणियं - जोगो एस न विपरिणमइत्ति । पच्छा चंदगुत्तो छुहाइओ, चाणक्को तं ठवेत्ता भत्तस्स अइगओ, बीहेइ यमा एत्थ नज्जेज्जमो डोडस्स बाहिं निग्गयस्स पोट्टं फालियं, दहिकूरं गहाय गओ, जिमिओ दाओ । अण्णा अण्णत्थ गामे रतिं समुयाणेइ, थेरीए पुत्तगभंडाणं विलेवी वट्टिया, एक्केण મો હત્થો છૂંદો, વડ્ડો રોવ, તાળુ માફ વાળમાતયં, પુષ્કિય, માફ પાસાળિ પમ 5 घेप्पंति, गआ हिमवंतकूडं, पव्वइओ राया, तेण समं मित्तया जाया, भणइ - समं समेण विभजामो रज्जं, ओयवेंताणं एगत्थ णयरं न पडइ, पविठ्ठो तिदंडी, वत्थूणि जोएइ, इंदकुमारियाओ दिट्ठाओ, તે શું વિચાર્યું હતું ?' તેણે કહ્યું – ‘નક્કી આ જ પ્રમાણે સારું થશે, તેનું રહસ્ય પૂજ્ય જ જાણે છે.’ આ વાત સાંભળીને ચાણક્યે વિચાર્યું કે – ‘આ અત્યંત યોગ્ય છે ક્યારેય મારા વિરુદ્ધ વિચારશે નહીં.' ચંદ્રગુપ્ત ભૂખ્યો થયો. ચાણક્ય તેને મૂકીને ભોજન માટે ગામમાં પ્રવેશ્યો, પણ તે ડરે છે 10 ‘ક્યાંય કોઈ મને ‘જાણી ન લે.' એવામાં ગામની બહાર નીકળેલી મોટા પેટવાળી વ્યક્તિનું પેટ ચાણક્યે ફાડી નાંખ્યું. તેમાંથી નીકળેલા દહીંભાત લઈને પાછો ફર્યો. ચંદ્રગુપ્તે ભોજન કર્યુ. એકવાર અન્ય ગામમાં રાત્રિએ ભિક્ષા માટે ફરે છે. તેમાં એક ઘરે વૃદ્ધ સ્ત્રીએ પોતાના બાળકોને રાબ પીરસી. એક બાળકે ગરમાગરમ એવી રાબથી ભરેલા વાસણમાં વચ્ચે જ હાથ નાંખ્યો. તેનો હાથ બળવાથી તે રડવા લાગ્યો. તેથી વૃદ્ધાએ કહ્યું – ‘તું ચાણક્ય જેવો છે. બાળકે 15 પૂછ્યું (‘ચાણક્યે શું કર્યું હતું ?”) ત્યારે વૃદ્ધાએ કહ્યું – (જેમ ચાણક્યે આજુબાજુના રાજાઓને પહેલાં જીતવાને બદલે સીધું નંદરાજા ઉપર જ આક્રમણ કર્યું અને હાર્યો, તેમ તારે પ્રથમ આજુબાજુથી રાબ વાપરવાને બદલે સીધો વચ્ચે હાથ નાંખ્યો એટલે બળ્યો. તેથી) પ્રથમ આજુબાજુથી ગ્રહણ કરવું જોઈએ.” (અને પછી વચ્ચેથી ગ્રહણ કરવું જોઈએ. આ વાત સાંભળીને ચાણક્યને પોતાની ભૂલ સમજાઈ. તેથી તે ભૂલને સુધારવા) તે બંને હિમવંત પર્વત ઉપર ગયા. 20 ત્યાં પર્વતિક નામનો રાજા હતો. તેની સાથે મૈત્રી થઈ. ચાણક્યે રાજાને કહ્યું – ‘(નંદરાજાને હરાવીને તેનું) રાજ્ય આપણે સરખે સરખુ વહેંચી લેશું.' (એમ નક્કી કરી પર્વતિકરાજા સાથે સૌપ્રથમ નંદરાજાની આજુબાજુના દેશોને જીતવા તેઓ નીકળ્યા.) દેશોને જીતતા જીતતા નજીક આવતા ગયા. તેમાં એક નગર જીતાતું નથી. તેથી ચાણક્ય ત્રિદંડી વેષ ધારણ કરીને નગરમાં ૪૬. ભળિતા-ધ્રુવમેવમેવ શોમાં મવિષ્યતિ, આર્ય વ્ નાનાતીતિ, તતોનેન જ્ઞાતા—યોગ્ય ૫ 7 25 विपरिणमत इति । पश्चात् चन्द्रगुप्तः क्षुधार्त्तः चाणक्यस्तं स्थापयित्वा भक्तायातिगतः, बिभेति च - मात्र ज्ञायिष्महि महोदरस्य ( भट्टस्य) बहिर्निर्गतस्योदरं पाटितं, दधिकूरं गृहीत्वा गतः, जेमितो दारकः । अन्यदा अन्यत्र ग्रामे रात्रौ भिक्षयति, स्थविरया पुत्रादीनां रब्बा परिवेषिता, एकेन मध्ये हस्तः क्षिप्तः, दग्धो रोदिति, તયા મળ્યતે વાળવાદ્યાન ( વાળયંસદશું), પૃષ્ટ, મળતિ—પાર્થા: પ્રથમ બ્રાહ્મા:, गतो हिमवत्कूटं, पार्वतिको राजा, तेन समं मैत्री जाता, भणति - समं समेन विभजावो राज्यं, वशीकुर्वतोरेकत्र नगरं न 30 પતતિ, પ્રવિન્નિડી, વસ્તુનિ પશ્યતિ, ફન્દ્રમાએઁ દા:, + મોડોવ્રુક્ષ્મ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तासिं तणएण ण पडइ, मायाए णीणावियाओ, पडियं णयरं, पाडलिपुत्तं रोहियं, नंदो धम्मबारं मग्गइ, एगेण रहेण जं तरसि तं नीणाहि, दो भज्जाओ एगा कण्णा दव्वं च णीणेइ, कण्णा चंदगुत्तं पलोएइ, भणिया-जाहित्ति, ताहे विलग्गंतीए चंदगुत्तरहे णव अरगा भग्गा, तिदंडी भणइ-मा वारेहि, नवपुरिसजुगाणि तुज्झ वंसो होहित्ति, 5 अइयओ, दोभागीकयं .रज्जं । एगा कण्णगा विसभाविया, तत्थ पव्वयगस्स इच्छा जाया, सा तस्स दिण्णा, अग्गिपरियंचणे विसपरिगओ मरिउमारद्धो भणइ-वयंस ! मरिज्जइ, चंदगुत्तो संभामित्ति ववसिओ, चाणक्केण भिउडी कया, णियत्तो, दोवि रज्जाणि तस्स जायाणि । नंदमणूसा चोरियाए जीवंति, चोरग्गाहं मग्गइ, तिदंडी बाहिरियाए પ્રવેશ્યો. બધી વસ્તુઓ તપાસી. તેમાં ઇન્દ્રકુમારીકાઓ દેખાઈ કે જેના પ્રભાવે તે નગર જીતાનું 10 નહોતું. કપટથી તે ઈન્દ્રકુમારિકાઓ નગર બહાર કઢાવી. નગર જીતી લીધું. ક્રમશઃ આગળ વધતા પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો. નંદરાજા ધર્મદ્વારની માંગણી કરે છે. (અર્થાત યુદ્ધમાં રાજા જો પોતાની હાર કબુલ કરે અને પોતાને નગર બહાર જવાની માંગણી કરે તો એક રથમાં જેટલું સમાય તેટલું ધન વિગેરે સામગ્રી અને સ્વજનો લઈ જઈ શકે એવો સુરક્ષિત માર્ગ આપવામાં આવે તેને ધર્મદ્વાર કહેવાય છે.) ચાણક્ય કહ્યું – “એક રથમાં જેટલું લઈ જવા સમર્થ છે, તેટલું તું લઈ જા.' નંદ 15 પોતાની સાથે બે પત્નીઓ, એક કન્યા અને ધન લઈ જાય છે. જતી વખતે કન્યા ચંદ્રગુપ્તને જુએ છે. તેથી નંદરાજા કહે છે – “તું તેની પાસે જતી રહે.' ત્યારે ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢતી વખતે તે કન્યા દ્વારા રથના પૈડાંના નવ આરાઓ તૂટી જાય છે. જેથી (અપશુકનથી) ગભરાયેલો ચંદ્રગુપ્ત રથ ઉપર ચઢવાની ના પાડે છે. તે વખતે ચાણક્ય કહે છે – “હે ચંદ્રગુપ્ત ! તું એને ના પાડ નહીં, આ મંગલ છે. તારો વંશ આવતી નવ પેઢી સુધી ચાલશે.” ચાણક્ય નગરમાં પ્રવેશ્યો. 20 રાજ્યના બે ભાગ કર્યા. (એક ભાગ પોતે રાખ્યો અને બીજો ભાગ પર્વતિકરાજાને આપ્યો.) ત્યાં એક કન્યા વિષથી ભાવિત થયેલી હતી. તેના પ્રત્યે પર્વતિકરાજાને રાગ ઉત્પન્ન થયો. ચાણક્ય તે કન્યા રાજાને આપી. કન્યા સાથે વિવાહ પ્રસંગે અગ્નિને ફેરા ફરતી વેળાએ પર્વતિક રાજાના શરીરમાં વિષ ફેલાવા લાગ્યું. તેથી મરવાની તૈયારીમાં તેણે કહ્યું – “હે મિત્ર (ચંદ્રગુપ્ત) ! મને બચાવ હું મરી રહ્યો છું. ચંદ્રગુપ્ત “હું વિષને શરીરમાં ફેલાતા રોકું એવા વિચારથી બચાવનો 25 પ્રયત્ન કરવા લાગ્યો. તે વેળાએ ચાણક્ય ચંદ્રગુપ્તને ભ્રકુટીઓથી (આંખ ઉપરની ભવાઓથી) ४७. तासां सत्केन (प्रभावेण ) न पतति, मायया अपनायिताः, पतितं नगरं, पाटलीपुत्रं रुद्धं, नन्दो धर्मद्वारं मार्गयति, एकेन रथेन यत् शक्नोषि तन्नय, द्वे भार्ये एकां कन्यां द्रव्यं च नयति, कन्या चन्द्रगुप्त प्रलोकयति, भणिता-याहीति, तदा विलगन्त्यां चन्द्रगुप्तरथे नवारका भग्नाः, त्रिदण्डी भणति-मा निवारी:, नव परुषयगानि तव वंशो भविष्यतीति, अतिगतः, द्विभागीकतं राज्यं । एका कन्या विषभाविता, तत्र 30 पर्वतकस्येच्छा जाता, सा तस्मै दत्ता, अग्निप्रदक्षिणायां परिगतविषो मर्तुमारब्धो भणति-वयस्य ! मरामि, चन्द्रगुप्तो रुणध्मि इति व्यवसितः, चाणक्येन भृकुटीकृता निवृत्तः, द्वे अपि राज्ये तस्य जाते । नन्दमनुष्याश्चौरिकया जीवन्ति, चौरग्राहं मार्गयति, त्रिदण्डी शाखापुरे Page #196 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૭ नैंलदामं मुइंगमारणे-दठ्ठे आगओ, रण्णा सद्दाविओ, आरक्खं दिण्णं, वीसत्था कया, भत्तदाणेण સકુંવા મારિયા । આળા!—વંસીર્દિ સંવા પરિવિશ્વત્તા, વિવરીપુ, રુટ્ટો, પત્નીવિગો સ∞ો ગામો, तेहिं गामील्लएहिं कप्पडियत्तणे भत्तं न दिण्णंतिकाउं । कोसनिमित्तं पारिणामिया बुद्धी - जूयं रमइ कूडपासएहिं, सोवण्णं थालं दीणाराणं भरियं, जो जिणइ तस्स एवं अहं जीणामि गो दीणारो दायव्वो । अइचिरंति अन्नं उवायं चिंतेड़, णागराण भत्तं देइ मज्जपाणं च मत्तेसु पण - 5 चिओ, भइ - ' दो मज्झ धाउरत्ताओ कंचणकुंडिया तिदंडं च रायावि य मे वसवत्ती एत्थवि ता मे નહીં બચાવવા અંગે ઈશારો કર્યો. તેથી ચંદ્રગુપ્ત પાછો ફર્યો. બંને રાજ્યો ચંદ્રગુપ્તના થયા. (તે જ રાજ્યમાં) નંદરાજાના માણસો ચોરી કરવા દ્વારા પોતાનું જીવન ચલાવે છે. તેથી ચાણક્ય ચોરને પકડવામાં કુશલ એવા માણસની શોધ કરે છે. તેવામાં એકવાર ચાણક્ય બહાર કોઈ કામથી નીકળ્યો. (ત્યાં એક નલદામનામના વણકરના પુત્રને મંકોડો કરડ્યો. તેથી પુત્રે ચીસાચીસ કરી. 10 તે જોઈને નલદામે મંકોડાઓનું દર ક્યાં છે ? તે શોધી કાઢ્યું. એક મંકોડાને મારવા કરતાં દરને જ સાફ કરી દીધું. આ રીતે) મંકોડાઓને મારનાર નલદામને જોઈને તે પાછો આવ્યો. રાજાએ નલદામને બોલાવ્યો. તેણે નગરનું રક્ષણ કરનાર આરક્ષક બનાવ્યો. ધીરે ધીરે આરક્ષકે સર્વ ચોરોને પોતાના વિશ્વાસમાં લીધા. એકવાર ચાણક્યે સમય જોઈને ભક્તના દાનવર્ડે કુટુંબ સહિત બધાં ચોરોને મારી નાંખ્યા. 15 (પૂર્વે એક ગામમાં ભિક્ષા માટે ફરતાં ચાણક્યને તે ગામમાંથી ભિક્ષા પ્રાપ્ત થઈ નહોતી. તેથી તેઓને હવે છોડુ નહીં એવા વિચારથી) ચાણક્યે ગામના મુખ્ય વ્યક્તિઓને આજ્ઞા કરી કે – “આંબાના વૃક્ષોને ઉખેડીને વાંસના ઝાડોની આજુબાજુ આંબાના વૃક્ષોની વાડ કરો.” ગામના લોકોએ વિચાર્યું કે વાંસના ઝાડની વાડ આંબાના વૃક્ષોથી તે કરાતી હશે ? નક્કી આમાં કંઈક ભૂલ થઈ છે.” એમ વિચારી ગામના લોકોએ વાંસવડે આંબાના વૃક્ષોની વાડ બનાવી. ચાણક્ય 20 – “આ લોકોએ મારી આજ્ઞાથી વિપરીત કર્યું હોવાથી” ગુસ્સે ભરાયો. આખું ગામ તેણે બાળી નાંખ્યું, કારણ કે તે ગામના લોકોએ ભિક્ષાચરપણામાં ભિક્ષા આપી નહોતી. - - ધનભંડાર ભેગા કરવા માટે ચાણક્યની પારિણામિકીબુદ્ધિ હતી ખોટા પાસાઓવડે તે જુગા૨ ૨મે છે. તેમાં દીનારોથી એક સુવર્ણ થાળ ભર્યો અને જાહેરાત કરી કે “જે જીતશે તેને આ થાળ મળશે અને જો હું જીતીશ તો સામેવાળો એક દીનાર આપે.” આ રીતે ઘણો કાળ 25 પસાર થયા પછી (ધનની વૃદ્ધિ માટે) અન્ય ઉપાયને વિચારે છે. (તેમાં તે ગામમાં ધનાઢ્ય વ્યક્તિઓ ૪૮. નલવામં મòોટમાળ દાડાત:, રાજ્ઞા શન્દ્રિત:, આરણ્યું ત્ત, વિશ્વસ્તા: તા:, भक्तदानेन सकुटुंबा मारिताः । आज्ञायां - वंशीभिराम्राः परिक्षेप्तव्याः, विपरीते रुष्टः, प्रदीपितो ग्रामः समग्रः तैर्ग्रामेयकैः कार्पटिकत्वे भक्तं न दत्तमितिकृत्वा । कोशनिमित्तं पारिणामिकी बुद्धिः - द्यूतं रमते कूटपाशकैः, सौवर्ण: स्थालो दीनारभृतः, यो जयति तस्यैषः, अहं जयामि एको दीनारो दातव्यः । अतिचिरमिति 30 अन्यमुपायं चिन्तयति, नागरेभ्यो भक्तं ददाति मद्यपानं च मत्तेषु प्रणर्त्तितः, भणति-द्वे मम धातुरक्ते काञ्चनकुण्डिका त्रिदण्डं च राजाऽपि च मम वशवर्त्ती अत्रापि तन्मे Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) होलं वाएहि' अण्णो असहमाणो भणति-गयपोययस्स मत्तस्स उप्पइयस्स जोअणसहस्सं पए पए सयसहस्सं एत्थवि ता मे होलं वाएहि । अन्नो भणइ-तिलआढयस्स वृत्तस्स निप्फण्णस्स बहुसइयस्स तिले तिले सयसहस्सं एत्थवि ता मे होलं वाएहि, अण्णो भणइ-नवपाउसंमि पुण्णाए गिरिणईयाए सिग्घवेगाए एगाहमहियमेत्तेण नवणीएण पालिं बंधामि एत्थवि ता मे होलं वाएहि, अन्नो 5 भणइ-जच्चाण नवकिसोराण तद्दिवसेण जायमेत्ताण केसेहिं नहं छाएमि एत्थवि ता मे होलं वाएहि, अन्नो भणइ-दो मज्झ अस्थि रयणा सालिपसूई य गद्दभिया य छिन्ना छिन्नावि रुहंति एत्थवि ता मे होलं वाएहि, अन्नो भणइ-सयसुकिलनिच्चसुयंधो भज्ज अणुव्वय नत्थि पवासो પાસે કેટલી મિલકત છે? તે જાણવા) ચાણક્ય નગરજનોને ભોજન અને મદ્યપાન કરાવે છે. જ્યારે મદ્યપાનથી બધાં નશામાં આવ્યા ત્યારે ચાણક્ય નાચ્યો અને કહ્યું – “મારી પાસે બે ભગવા 10 રંગના વસ્ત્રો, સુવર્ણમય કમંડળ અને ત્રિદંડ છે, તથા રાજા પણ મારે આધીન છે. તેની ખુશાલીમાં તમે મારા માટે હોલક (વાઘ વિશેષ) વગાડો.” આ વાતને સહન નહીં કરનાર અન્ય વૈપારી બોલ્યો- “મત્ત એવા હાથીનું તરત જન્મેલું બચ્ચે એક હજાર યોજન ચાલે, તેના દરેક પગલે એક લાખ સોનામહોર મૂકી શકુ એટલું ધન મારી પાસે છે. તેથી મારી માટે પણ તું હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – “એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી ઉત્પન્ન થયેલા ઘણા સેંકડો 15 તલના દરેકે દરેક તલ ઉપર એક લાખ સોનામહોર મૂકી શકુ એટલું ધન મારી પાસે છે. તેથી મારા માટે પણ તું હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું - ‘નવા વર્ષાકાળમાં પાણીથી ભરપૂર, શીઘ્ર વેગવાળી પર્વત ઉપરથી વહેતી નદીના પાણીને રોકવા માટે એક દિવસે મંથન કરીને કાઢેલા માખણથી હું પાળી બાંધી શકું એટલું ગોધન ગોકુળ મારે ત્યાં છે, એ નિમિત્તે તું હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – ‘તે જ દિવસે જન્મેલા જાતિવંત બાળ ઘોડાઓના વાળથી હું આખું આકાશ 20 ઢાંકી શકું એટલા ઘોડાઓ મારી પાસે છે, તેથી હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – “મારી પાસે બે રત્નો છે ૧. શાલિપ્રસૂતિ (=જુદા જુદા શાલિના=ધાન્યના બીજોને ઉત્પન્ન કરનારું રત્ન), અને ૨. ગઈભિકાશાલિરત્ન કે જેનાવડે વારંવાર છેદવા છતાં ધાન્ય ઉગે છે. (એટલો મારી પાસે ધાન્યભંડાર છે.) તેથી મારા માટે હોલક વગાડ.” અન્ય વેપારીએ કહ્યું – “સદા માટે (વિષયો પ્રત્યે) મારી મતિ શુક્લ = વૈરાગ્યવાળી છે. તેથી નિત્ય સુગંધવાળો છું, મારી પત્ની મને ४९. झल्लरीं वादय, अन्योऽसहमानो भणति-गजपोतस्य मत्तस्योत्पतितस्य योजनसहस्रं पदे पदे शतसहस्रं अत्रापि तन्मे झल्लरी वादय, अन्यो भणति-उसस्य तिलाढकस्य निष्पन्नस्य बहुशतिकस्य तिले तिले शतसहस्रं अत्रापि तन्मे झल्लरी वादय, अन्यो भणति-नवप्रावृषि पूर्णाया गिरिनद्याः शीघ्रवेगाया एकाहमथितमात्रेण नवनीतेन पाली बध्नामि अत्रापि तन्मे झलरी वादय, अन्यो भणति-जात्यानां किशोराणां तद्विवसजातमात्राणां केशैर्नभश्छादयामि अत्रापि तन्मे झलरी वादय, अन्यो भणति-२ 30 ममास्ति रत्ने-शालिप्रसूतिश्च गर्दभिका च, छिन्ना छिन्ना अपि रोहन्ति, अत्रापि झल्लरी वादय, अन्यो भणति सदाशुक्लो नित्यसुगन्धो भार्या अनुवर्त्तिनी नास्ति प्रवासो * सुय० प्र० Page #198 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૮૯ निरिणो यदुपंचसओ एत्थवि ता मे होलं वाएहि, एवं णाऊण रयणाणि मग्गिऊण कोट्ठागाराणि सालीण भरियाणि, गद्दभियाए पुच्छिओ छिन्नाणि २ पुणो पुणो जायंति, आसा एगदिवस जाया मग्गिया एगदिवसियं णवणीयं, एस पारिणामिया चाणक्कस्स बुद्धी ॥ थूलभद्दस्स पारिणामिया - पिम्म मारिए viदेण भणिओ-अमच्चो होहित्ति, असोगवणियाए चिंतेइ - केरिसा भोगा वाउलाणंति पव्वइओ । रण्णा भणिया - पेच्छह मा कवडेण गणियाघरं जाएज्जा, निंतस्स सुणगमडेण 5 वावण्णेण णासं ण गेण्हइ, पुरिसेहिं रण्णो कहियं, विरत्तभोगोत्ति सिरिओ ठविओ, थूलभद्दसामिस्स पारिणामिया रण्णो य ॥ णासिक्कं णयरं, णंदो वाणियगो सुंदरी से भज्जा, सुंदरिनंदो से અનુસરનારી છે. પ્રવાસ કરવો પડતો નથી, કોઈ જાતનું ઋણ નથી અને હજાર રૂપિયાની મારી મૂડી છે. તેથી મારા માટે હોલક વગાડો.' આ પ્રમાણે જાણીને ચાણક્યે રત્નો મંગાવીને પોતાના ધાન્ય ભંડારો ભર્યા. ગભિકારત્નવડે ધાન્યનો સમૂહ (છોડ ઉપરના ડોડાઓ) છેદવા છતાં ફરી 10 ફરી ઉગતા હતા. એક દિવસે ઉત્પન્ન થયેલા ઘોડાઓ માંગ્યા, એક દિવસનું માખણ માંગ્યું. (આ રીતે ચાણક્યે પોતાનો રાજ્યભંડાર ભરી દીધો.) આ ચાણક્યની પારિણામિકીબુદ્ધિ હતી. ૧૩. સ્થૂલભદ્ર : તેની પારિણામિકીબુદ્ધિ આ પ્રમાણે – પિતાના મૃત્યુ પછી નંદરાજાએ સ્થૂલભદ્રને કહ્યું – ‘તું મંત્રી બન.’ સ્થૂલભદ્ર અશોકવાટિકામાં જઈને વિચારે છે કે ચિત્તથી વ્યાકુલ વ્યક્તિને વળી ભોગો કેવા ? (અર્થાત્ ચિત્ત જો આકુલ-વ્યાકુલ હોય તો પ્રાપ્ત થતાં વિષયભોગો 15 પણ નકામા છે.) તેણે પ્રવ્રજ્યા લીધી. રાજાએ પોતાના માણસોને આજ્ઞા આપી કે ‘તમે તેનું ધ્યાન રાખો કે કપટથી તે ગણિકાને ઘરે ન જાય.' બહાર નીકળતા સ્થૂલભદ્રે મરેલા એવા કૂતરાના મડદાની બાજુમાંથી પસાર થવા છતાં પોતાનું નાક બંધ કર્યું નહીં. આ વાત પુરુષોએ રાજાને કહી. તેથી રાજાએ “આ ભોગાથી વિરક્ત થયો છે' જાણી શ્રીયકને મંત્રી પદે સ્થાપ્યો. અહીં સ્થૂલભદ્ર અને રાજાની પારિણામિકીબુદ્ધિ જાણવી. ૧૪. નાસિક્ક સુંદરીનંદ : નાસિક નામે નગર હતું. ત્યાં નંદ નામે વેપારી રહેતો હતો. સુંદરી નામે તેને પત્ની હતી. તેથી વેપારીનું નામ સુંદરીનંદ પડ્યું હતું. નંદના ભાઇએ પ્રવ્રજ્યા લીધી હતી. તેણે સાંભળ્યું કે – “સુંદરીનંદ સુંદરી વિશે મોહિત છે.” (નંદને ધર્મમાર્ગે લાવવા) = 20 ५०. निर्ऋणश्च द्विपञ्चशतिकः अत्रापि तन्मम झल्लरीं वादय, एवं ज्ञात्वा रत्नानि मार्गयित्वा कोष्ठागाराणि शालीभिर्भृतानि गर्दभिकया पुच्छिको (समूहः ) छिन्ना छिन्ना पुनः पुनर्जायन्ते इति, अश्वा 25 एकदिवस जाता मार्गिताः, एकदिवसजं नवनीतं, एषा पारिणामिकी चाणक्यस्य बुद्धिः । स्थूलभद्रस्य पारिणामिकी- पितरि मृते नन्देन भणितः अमात्यो भवेति, अशोकवनिकायां चिन्तयति - कीदृशा भोगा • व्याक्षिप्तानामिति प्रव्रजितः । राज्ञा भणिता: ( पुरुषाः ) - पश्यत मा कपटेन गणिकागृहं यासीत् निर्गच्छन् श्वमृतकेन व्यापन्नेन नासिकां न कृणयति, पुरुषै राज्ञः कथितं विरक्तभोग इति श्रीयकः स्थापितः, स्थूलभद्रस्वामिनः पारिणाभिकी राज्ञश्च ॥ नासिक्यं नगरं, नन्दो वणिग्, सुन्दरी तस्य भार्या 30 सुन्दरीनन्दस्तस्य Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ * आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) नौमं कयं, तस्स भाया पव्वइयओ, सो सुणेइ-जहा सो तीए अज्झोववन्नो, पाहुणओ आगओ, पडिलाभिओ, भाणं तेणं गहियं, इह एत्थ विसज्जेहितित्ति उज्जाणं नीणिओ, लोगेण य भायणहत्थो दिट्ठो, तओ णं उवहसंति - पव्वइओ सुंदरीनंदो, तओ सो तहवि गओ उज्जाणं, माहुणा देसणा कया, उक्कडरागोत्ति न तीरड़ मग्गे लाइउं, वेउव्वियलद्धिमं च भगवं साहू, तओण 5 चिंतियं-न अण्णो उवाओत्ति अहिगयरेणं उवलोभेमि, पच्छा मेरुं पयट्टाविओ, न इच्छइ अविओगिओ, मुहुत्तेण आणेमि, पडिसुए पयट्टो, मक्कडजुयलं विउव्वियं, अन्ने भांति - सच्चकं चेव दिट्ठ, साहुणा भणिओ - सुंदरीए वानरीओ य का लट्ठयरी ? ; सो भणइ - भगवं ! अघडंती सरिसव्व मेरूवमत्ति, पच्छा विज्जाहरमिहुणं दिट्टं, तत्थ पुच्छिओ भाइ-तुल्ला चेव, पच्छा देवमिहुणगं दिट्टं, तत्थवि पुच्छिओ તે નંદના ઘરે આવ્યો. નંદે ભાઇને ગોચરી વહોરાવી. નંદે હાથમાં પાત્રુ ગ્રહણ કર્યુ હતું. (પાત્રા 10 સહિત નંદ ભાઈની પાછળ ચાલવા લાગ્યો.) હમણાં મને (પાછા જવાની) ૨જા આપશે એમ કરતાં કરતાં મુનિ નંદને ઉદ્યાનમાં લઈ ગયો. લોકોએ નંદને હાથમાં પાત્ર લઈને જતાં જોયો. તેથી લોકો મશ્કરી કરે છે કે – “સુંદરીનંદે પ્રવ્રજ્યા લીધી.” આવી મશ્કરી થવા છતાં પણ તે ઉદ્યાનમાં ગયો. ભાઈમુનિએ તેને દેશના આપી. પરંતુ સુંદરી પ્રત્યેનો અત્યંત રાગ હોવાથી સમ્યગ્ માર્ગે લાવવા મુનિ સમર્થ બનતો નથી. તે મુનિ વૈક્રિયલબ્ધિવાળો હતો. તેથી એણે વિચાર્યું કે. 15 - "हवे से जीने उपाय नथी भाटे वधारे ललया." પાછળથી મેરુપર્વત વિકુર્યો. પરંતુ પત્ની સાથેનો વિયોગ થવાને કારણે નંદ ઇચ્છતો નથી. મુહૂર્ત પછી સાધુએ કહ્યું – “હું અહીં સુંદરીને લાવું ?” નંદે હા પાડી. એટલે તે સુંદરીને લાવ્યો. તથા વાનરીના યુગલને વિધુર્યું. કેટલાક કહે છે – વિક્ર્વ્યુ નહિ પણ સાચા એક યુગલને જ બતાવ્યું. સાધુએ નંદને પૂછ્યું– “સુંદરી અને આ વાનરીઓમાંથી વધારે સુંદર કોણ છે ?” નંદે 20 ऽधुं – “सरसव अने मेरुनी प्रेम आा उपमा घटती ४ नथी. (अर्थात् ज्यां मेरु जने ज्यां સરસવ ! એમ કયાં આ વાંદરીઓ અને ક્યાં મારી સુંદરી !) ત્યારપછી વિદ્યાધરનું યુગલ બતાવ્યું અને પૂછ્યું – “કોણ સુંદર ?” ત્યારે નંદે કહ્યું – "जंने तुल्य छे.” त्यारपछी हेवयुगल जताव्यं. ते वजते पण पूछतां नंहे ऽधुं – “भगवन्! - ५१. नाम कृतं, तस्य भ्राता प्रव्रजितः स श्रृणोति यथा स तस्यामध्युपपन्नः, प्राघूर्णकः ( साधुः ) 25 आगतः, प्रतिलम्भितः, भाजनं तेन गृहितं, इहात्र विस्त्रक्ष्यतीत्युद्यानं नीतः, लोकेन च भाजनहस्तो दृष्टः, ततस्तं उपहसन्ति–प्रव्रजितः सुन्दरीनन्दः, ततः स तथापि गत उद्यानं, साधुना तस्मै देशना कृता, उत्कटराग इति न शक्यते मार्गे आनेतुं, वैकियलब्धिकश्च भगवान् साधुः, ततोऽनेन चिन्तितं - नान्य उपाय इति अधिकतरेणोपलोभयामि, पश्चात् मेरुः प्रवर्त्तितः, नेच्छति अवियोगिकः, मुहूर्त्तेनानयामि, प्रतिश्रुते प्रवृत्तः, मर्कटयुगलं विकुर्वितं, अन्ये भणन्ति - सत्यमेव दृष्टं, साधुना भणितः - सुन्दरीवानर्योः का लष्टतरा ?, स 30 भणति-भगवन् ! अघटमाना सर्षप इव मेरूपमेति, पश्चाद्विद्याधरमिथुनं दृष्टं तत्र पृष्टो भणति - तुल्यैव, पश्चाद्देवमिथुनं दृष्टं तत्रापि पृष्टो इह पत्थवियउत्ति मुद्रिते । + अविवेगिओ । • Page #200 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દષ્ટાન્નો (નિ. ૯૪૯-૯૫૧) ૧૯૧ भैणति-भगवं ! एईए अग्गओ वानरी सुंदरीत्ति, साहुणा भणियं-थोवेण धम्मेण एसा पाविज्जइत्ति, तओ से उवगयं, पच्छा पव्वइओ । साहुस्स परिणामिया बुद्धी ॥ वइरसामिस्स पारिणामियामाया णाणुवत्तिया, मा संघो अवमन्निज्जिहितित्ति, पुणो देवेहिं उज्जेणीए वेउव्वियलद्धी दिन्ना, पाडलिपुत्ते मा परिभविहित्ति वेउव्वियं कयं, पुरियाए पवयणओहावणा मा होहितित्ति सव्वं कहेयव्वं ॥ चलणाहए-राया तरुणेहिं बुग्गाहिज्जइ, जहा थेरा कुमारमच्चा अवणिज्जंतु, 5 सो तेसिं परिक्खणणिमित्तं भणइ-जो रायं सीसे पाएण आहणइ तस्स को दंडो ?, तरुणा भणंति-तिलं तिलं छिंदियव्वओ, थेरा पुच्छिया-चिंतेमोत्ति ओसरिया, चिंतेंति-नृणं देवीए को अण्णो आहणइत्ति आगया भणंति-सक्कारेयव्वो । रण्णो तेसिं च पारिणामिया ॥ આ દેવીની સામે સુંદરી તો વાંદરી લાગે છે.” સાધુએ કહ્યું – “થોડા ધર્મવડે આવી સુંદર દેવી તને પ્રાપ્ત થશે (માટે તું ધર્મ કર.)” નંદ સમજી ગયો અને પાછળથી દીક્ષા લીધી. સાધુની આ 10 પારિણામિકીબુદ્ધિ હતી. ૧૫. વજસ્વામી : સંઘનું અપમાન ન થાય માટે વજસ્વામી માતાને જે અનુસર્યા નહીં (તે પારિણામિકીબુદ્ધિ જાણવી.) વળી, દેવોએ ઉજ્જયિનીમાં વૈક્રિયલબ્ધિ આપી (તે પહેલાં જ પરીક્ષા કરી તેમાં પણ વજસ્વામીની પારિણામિકબુદ્ધિ જાણવી.) પાટલિપુત્ર નગરમાં (વજસ્વામી સાથે વિવાહ કરવા તૈયાર થયેલી કન્યાના પ્રસંગ વખતે) પરાભવ ન થાય માટે જે વૈક્રિયરૂપ 15 ધારણ કર્યું. પુરિકાનગરીમાં શાસનહીલના ન થાય માટે જે બુદ્ધિ વાપરી વગેરે દરેક પ્રસંગો અહીં કહેવા યોગ્ય છે. આ દરેક પ્રસંગોમાં વજસ્વામીની પરિણામિકબુદ્ધિ જાણવી. ૧૬. ચરણવડે ઘાત : તરુણોવડે રાજા ભ્રમિત કરાય છે કે – “વૃદ્ધ મંત્રીઓને દુર્બળ બુદ્ધિવાળા હોવાથી) મંત્રીપદથી દૂર કરો.” રાજાએ તરુણોની પરીક્ષા કરવા માટે પૂછ્યું કે – જે વ્યક્તિ રાજાના મસ્તકને પગવડે હણે તેને કયો દંડ કરવો જોઈએ?” તણોએ કહ્યું – “તેના 20 તલ-તલ જેટલા ટુકડા કરવા જોઈએ.” રાજાએ વૃદ્ધોને પૂછતાં વૃદ્ધોએ કહ્યું – “અમે વિચારીને જવાબ આપીએ.” એમ કહી બધાં પોતાના સ્થાને ગયા. વૃદ્ધ મંત્રીઓ વિચારે છે કે – “દેવી સિવાય રાજાને વળી મસ્તકે કોણ હણી શકે.” તેઓ પાછા આવીને રાજાને કહ્યું – “તે વ્યક્તિનો સત્કાર કરવો જોઈએ.” અહીં રાજા અને વૃદ્ધમંત્રીઓની પારિણામિકીબુદ્ધિ જાણવી. ५२. भणति-भगवन् ! एतस्या अग्रतो वानरी सुन्दरीति, साधुना भणितं-स्तोकेन धर्मेणैषा 25 प्राप्यत इति, ततस्तेनोपगतं, पश्चात्प्रवजितः । साधोः पारिणामिकी बुद्धिः ॥ वज्रस्वामिनः पारिणामिकीमाता नानुवर्त्तिता, मा सङ्घोऽवमानीति, पुनर्देवैरुज्जयिन्यां वैक्रियलब्धिर्दत्ता, पाटलीपुत्रे मा पराभूदिति वैकियं कृतं, पुरिकायां प्रवचनापभ्राजना मा भूदिति सर्वं कथयितव्यं ॥ चरणाहतौ-राजा तरुणैर्युद्ग्राह्यते, यथा स्थविराः कुमारामात्या अपनीयन्तां, स तेषां परीक्षानिमित्तं भणति-यो राजानं शीर्षे पादेन आहन्ति તસ્થ રે ૩: ?, તUT મતિ–તિનાછેત્તવ્ય: વિરા: પૃષ્ઠ:–ચિન્તાયામ રૂપકૃતા:, ચિત્તત્તિ- 30 नूनं को देव्या अन्य आहन्ति इत्यागता भणन्ति-सत्कारयितव्यः । राज्ञस्तेषां च पारिणामिकी ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) आमंडेत्ति-आमलगं, कित्तिमं एगेण णायं अइकढिणं अकाले बिंबो होइत्ति । तस्सवि पारिणामिया ॥ मणित्ति-सप्पो पक्खिणं अंडगाणि खाइ रुक्खे विलग्गित्ता, तत्थ गिद्धेण आलयं विलग्गित्ता मारिओ, मणी तत्थ पडिओ, हेट्ठा कूवो, तस्स पाणियं रत्तिभूये, णीणियं कूवाओ साभावियं होइ, दारएण थेरस्स कहियं, तेण विलग्गिऊण गहिओ । थेरस्स परिणामिया ॥ सप्पो5 चंडकोसिओ चिंतेइ-एरिसो महप्पा इच्चाइ विभासा, एयस्स पारिणामिगी ॥खग्गीति-सावयपुत्तो जोव्वणबलुम्मत्तो धम्मं न गिण्हइ, मरिऊण खग्गिसु उववण्णो, पिट्ठिस्स दोहिंवि पासेहिं जहा पक्खरा तहा चंमाणि लंबंति, अडवीए च उप्पहे जणं मारेइ, साहुणो य तेणेव पहेण अइक्कमंति, ૧૭. આમળો : (એક વ્યક્તિએ કૃત્રિમ આમળો લાવીને રાજસભામાં મૂક્યો. તેથી બધાં વિચારમાં પડ્યા કે અકાળે આમળો થાય કેવી રીતે ? સભામાંથી એક વ્યક્તિએ આમળાની પરીક્ષા 10 કરી.) તેણે તે આમળો અતિકઠિન અને અકાળે અતિખાટો હોવાથી આ કૃત્રિમ બનાવટી આમળો છે એવું જાણ્યું. તેની આ પરિણામિકીબુદ્ધિ હતી. ૧૮. મણિઃ એક સાપ વૃક્ષ ઉપર ચઢીને પક્ષીઓના ઈંડાઓ ખાય છે. એકવાર ગીધ પક્ષીએ પોતાના સ્થાને રહીને તે સાપને મારી નાખ્યો. સાપની ફણાએ રહેતો મણિ તેના માળામાં પડ્યો. નીચે કૂવો હતો. મણિની પ્રજાને કારણે કૂવાનું પાણી લાલ લાગતું હતું. પરંતુ કૂવામાંથી બહાર 15 કાઢતો પાણી પાછું સ્વાભાવિક રંગ વિનાનું બની જતું હતું. પુત્રે પિતાને વાત કરી. (એટલે પિતાએ વિચાર્યું કે આવું કેમ થાય છે ? વિચારતા તેણે જાણ્યું કે વૃક્ષ ઉપર મણિ છે તેની પ્રજાને કારણે આવું થાય છે.) વૃદ્ધ વૃક્ષ ઉપર ચઢી મણિ ગ્રહણ કર્યો. વૃદ્ધની પારિગ્રામિકબુદ્ધિ જાણવી. ૧૯. સર્પ ઃ ચંડકૌશિક સર્પને ભગવાનને જોઈને જે વિચાર આવ્યો કે - “આવા પ્રકારના આ મહાત્મા....... વિગેરે” વર્ણન જાણવું. સાપની આ પારિણામિકીબુદ્ધિ જાણવી. (અહીં 20 ભગવાનના અતિશયસુંદર રૂપ જોઈને તે વિચારમાં પડ્યો. શાંત ભાવને પામ્યો, અનશન સ્વીકાર્યું વિગેરે પારિણામિકીબુદ્ધિ જાણવી.) ૨૦. ગેડો (પશુવિશેષ) : એક શ્રાવકપુત્ર યૌવન અને બળથી ઉન્મત્ત થયેલો ધર્મ કરતો નથી. મરીને ગુંડાઓના સમૂહમાં ઉત્પન્ન થયો. તેની પિઠની બંને બાજુએ પાંખની જેમ ચામડી લટકે છે. જંગલમાં ઉત્પથે આવી ચઢેલા જનને તે મારી નાંખે છે. સાધુઓ તે જ માર્ગેથી પસાર 25 ५३. आम्लकमिति आमलकं, कृत्रिममेकेन ज्ञातमतिकठिनं, अकालेऽत्याम्लं भवतीति । तस्यापि पारिणामिकी ॥ मणिरिति-सर्पः पक्षिणामण्डानि खादति वृक्षं विलग्य, तत्र गृध्रेणालयं विलग्य मारितः, मणिस्तत्र पतितः, अधस्तात्कूपः, तस्य पानीयं रक्तीभूतं, निष्काशितं कूपात् स्वाभाविकं भवति, दारकेण स्थविराय कथितं, तेन विलग्य गृहीतः । स्थविरस्य पारिणामिकी ॥ सर्पः-चण्डकौशिकश्चिन्तयति-ईदृशो महात्मा इत्यादि विभाषा, एतस्य पारिणामिकी ॥ खड्गी-श्रावकपुत्रो यौवनबलोन्मत्तो धर्मं न गृह्णाति, 30 मृत्वा खङ्गिषूत्पन्नः, पृष्ठेऽस्य द्वयोरपि पार्श्वयोः यथा पक्षौ तथा चर्मणी लम्बेते, अटव्यां चोत्पथे जनं मारयति, साधवश्च तेनैव पथा व्यतिक्रमन्ति, Page #202 -------------------------------------------------------------------------- ________________ પારિણામિકીબુદ્ધિના દૃષ્ટાન્તો (નિ. ૯૪૯-૯૫૧) ૧૯૩ “વમેળ આરઓ, તેĪ ળ તરફ અશ્ર્વિનું, ચિંતે, નારૂં સંમરિયા, પદ્મવલ્રાળ, તેવતોમાં । યસ पारिणामिगी ॥ थूभे-वेसालाए णयरीए णाभीए मुणिसुव्वयस्स थ्रुभो, तस्स गुणेण कूणियस्स ण पss, देवया आगासे कूणियं भणइ - 'समणे जइ कूलवालए मागहियं गणियं लभिस्सति । लाया य असोगचंदए वेसालिं नगरिं गहेस्सइ ॥१॥' सो मग्गिज्जइ । तस्स का उप्पत्ती ? – एगस्स . आयरियस्स चेल्लओ अविणीओ, तं आयरिओ अंबाडे, सो वेरं वहइ । अन्नया आयरिया सिद्धसिलं 5 ते समं वंदगा विलग्गा, उत्तरताण वधाए सिला मुक्का, दिट्ठा आयरिएण, पाया ओसारिया इहरा मारिओ होंतो, सावो दिण्णो- दुरात्मन् ! इत्थीओ विणस्सिहिसित्ति, मिच्छावाई एसो भवउत्तिकाउं तावसासमे अच्छइ, नईए कूले आयावेइ, पंथब्भासे जो सत्थो एइ तओ आहारो होइ, ईए થાય છે. સાધુઓને જોઈને મારવા તે વેગથી દોડીને આવે છે. પરંતુ સાધુઓના ધર્મતેજના પ્રભાવે મારવા સમર્થ થતો નથી. તેથી તે વિચારમાં પડે છે. એવામાં જાતિસ્મરણજ્ઞાન થાય છે. ત્યાં 10 જ અનશન કરી દેવલોકમાં દેવ થાય છે. આની આ પારિણામિકીબુદ્ધિ જાણવી. ૨૧. સ્તૂપ : વિશાલાનગરીની મધ્યમાં મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ હતો તેના પ્રભાવે કોણિક તે નગરીને જીતી શકતો નથી. દેવતાઓ આકાશમાં કોણિકને કહે છે કે – “ફૂલવાલક સાધુ જો મગધની ગણિકાને પ્રાપ્ત થશે તો કોણિક રાજા વિશાલા નગરીને જીતી શકશે ॥૧॥” કોણિક રાજા કૂલવાલકની તપાસ કરાવે છે. ફૂલવાલકની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તે કહે છે - એક આચાર્યનો 15 નૂતન શિષ્ય અવિનીત હતો. આચાર્ય તેને ઠપકો આપે છે. તેથી તે શિષ્ય (મનમાં) વૈરભાવ રાખે છે. એકવાર આચાર્ય તેની સાથે સિદ્ધનામના પર્વત ઉ૫૨ વંદન કરવા ચઢ્યા. નીચે ઉતરતા આચાર્યનો વધ કરવા તે શિષ્યે પાછળથી મોટી શિલા ગબડાવી. – આચાર્યે જોયું કે તરત જ બે પગ પહોળા કર્યા (જેથી તે શિલા બે પગ વચ્ચેથી નીકળી ગઈ), નહીં તો તે મરી જાત. આચાર્યે તે સાધુને શાપ આપ્યો કે – “હે દુરાત્મન્ ! તારું સ્ત્રીથી 20 પતન થશે.” આ આચાર્યનું વચન ખોટું પડો એમ વિચારી (અર્થાત્ વચન ખોટું પાડવા માટે) તે સાધુ (જંગલમાં રહેલા) તાપસાશ્રમમાં રહે છે. નદીના કિનારે આતાપના લે છે. નજીકના માર્ગમાંથી જે સાથે પસાર થાય ત્યાંથી પોતાને જોઈતો આહાર ગ્રહણ કરે. નદીના કિનારે આતાપના લેતાં તે સાધુના પ્રભાવે નદી અન્ય સ્થાનેથી વહેવા લાગી. (અર્થાત્ નદીના વહેવાના માર્ગમાં ૧૪. વેનેનાતઃ, તેનસા ન શવનોતિ મિત્રોતું, ચિન્તયતિ, જ્ઞાતિઃ સ્મૃતા, પ્રત્યાહ્યાનું, રેવતોમાં, 25 एतस्य पारिणामिकी ॥ स्तूपः - विशालायां नगर्यां मध्ये मुनिसुव्रतस्य स्तूपः, तस्य गुणेन कूणिकस्य (उद्यमेऽपि ) न पतति, देवताऽऽकाशे कूणिकं भणति - ' श्रमणो यदा कूलवालको मागधिकां गणिकां लप्स्यते ( गमिष्यति ) । राजा च अशोकचन्द्रः ( कौणिकः ) वैशाली नगरीं ग्रहीष्यति ॥ १ ॥ ' । स मार्ग्यते । તસ્ય જોત્પત્તિ ?—ત્યાચાર્યસ્ય ક્ષુદ્ધ: (શિષ્ય:) અવિનીતઃ, તમાચાર્યો નિર્મત્કૃતિ, મેં વૈદું વહતિ । अन्यदा आचार्याः सिद्धशैलं तेन समं वन्दितुं विलग्नाः, अवतरतां वधाय शिला भुक्ता, दृष्टाऽऽचार्येण, 30 पादौ प्रसारितौ इतरथा मृता अभविष्यन्, शापो दत्तः - दुरात्मन् ! स्त्रीतो विनङ्क्ष्यसीति, मिथ्यावादी एष भवत्वितिकृत्वा तापसाश्रमे तिष्ठति, नद्याः Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कूले आयावेमाणस्स सा णई अण्णओ पवूढा, तेण कूलवारओ नामं जायं, तत्थ अच्छंतो आगमिओ, गणियाओ सद्दावियाओ, एगा भणइ-अहं आणेमि, कवडसाविया जाया, सत्थेण गया, वंदइ उद्दाणे होइयम्मि चेइयाई वंदामि तुब्भे य सुया, आगयामि, पारणगे मोदगा संजोइया दिन्ना, अइसारो जाओ, पओगेण ठविओ, उव्वत्तणाईहिं संभिन्नं चित्तं, आणिओ, भणिओ-रण्णो 5 वयणं करेहि, कहं ?, जहा वेसाली घेप्पइ, थूभो नीणाविओ गहिया । गणियाकूलवालगाणं दोण्हवि पारिणामिगी । इंदपाउयाओ चाणक्केण पुव्वभणियाओ, एसा पारिणामिया ॥ સાધુ ઊભા રહેલા હોવાથી વનદેવતાએ નદીનો માર્ગ બદલી નાંખ્યો.) તેથી લોકોએ તેનું કૂલવાલક નામ પાડ્યું. ત્યાં રહેલો કોણિકે જાણ્યો. (અર્થાત્ આ સાધુ ત્યાં છે એવું કોણિકે જાણ્યું.) કોણિકે ગણિકાઓને બોલાવી. તેમાં એક ગણિકાએ કહ્યું – “હું સાધુને લાવીશ.” તેણીએ કપટથી શ્રાવિકાનું 10 રૂપ લીધું. સાથે સાથે ત્યાં ગઈ. વંદન કર્યા, અને કહ્યું – “ વિધવા થયેલી હું ચૈત્યોને વંદન કરવા નીકળી છું. તમારા સમાચાર સાંભળ્યા, તેયી વંદન કરવા આવી છું.” (પારણા વિગેરેની વિનંતી કરી.). પારણે મોદકો બનાવીને વહોરાવ્યા. ઝાડા થયા. ઔષધિઓના પ્રયોગ વડે ઝાડા અટકાવ્યા. (ઝાડાને કારણે શરીર અતિ નિર્બળ થવાને કારણે પડખું ફેરવા માટે પણ સાધુ સમર્થ રહ્યો નહિ. 15 તેથી ગણિકાએ પોતાના મધુર વચનોવડે વૈયાવચ્ચ કરવાની માંગણી કરતા સાધુએ રજા આપી તેમાં) પડખુ ફેરવવું વિગેરે વૈયાવચ્ચ કરતાં કરતાં ગણિકાએ સાધુનું ચિત્ત આવર્જિત કર્યું. ગણિકા સાધુને રાજા પાસે લાવી અને કહ્યું – “રાજાની આજ્ઞાનુસાર કર.” શું કરવાનું છે? એમ સાધુવડે પૂછતાં કહ્યું કે – “જે રીતે વિશાલાનગરી જીતાય (તે રીતે કરવું.)” સાધુએ નગરીમાંથી સૂપ બહાર કઢાવ્યો નગરી જીતી લીધી. કપટવડે ગણિકાની સાધુને રાજા પાસે લાવવાની બુદ્ધિ અને 20 કૂલવાલકની નગરને જીતાવી આપવા અંગેની બુદ્ધિ પારિણામિકી જાણવી. ૨૨. ઇન્દ્ર : પૂર્વે ચાણક્યના દૃષ્ટાન્તમાં કહ્યું કે – નંદરાજાને જીતતા પહેલાં આજુબાજુના નગરોને ચાણક્ય પર્વતિક રાજાના સહાયથી જીતે છે તેમાં એક નગર છતાતું નથી એટલે ચાણક્ય પરિવ્રાજક વેષ ધારણ કરીને નગરની અંદર જઈ ઇન્દ્રકુમારિકાઓ નગર બહાર કઢાવે છે. આ ઈન્દ્રકુમારિકાઓ જ અહીં અન્ય નામે એટલે કે “ઈન્દ્રપાદુકાઓ” નામે કહી છે. ચાણક્યની 25 ઇન્દ્રપાદુકાઓને નગર બહાર કઢાવવાની બુદ્ધિ પારિણામિકી જાણવી. ll૯૫૧ી. ५५. कूले आतपयति, पन्थाभ्यासे यः सार्थ आयाति तत आहारो भवति, नद्याः कूले आतापयतः सा नद्यन्यतो व्यूढा तेन कूलवारको नाम जातं, तत्र तिष्ठन् आगमितः, गणिकाः शब्दिताः, एका भणतिअहमानयामि, कपटश्राविका जाता, सार्थेन गता, वन्दते, विधवायां जातायां चैत्यानि वन्दे यूयं च श्रुताः, आगताऽस्मि, पारणके मोदकाः सांयोगिका दत्ताः, अतिसारो जातः, प्रयोगेण स्थापितः (नीरोगीकृतः), 30 7નામ: મન્ન ચિત્ત, માનીત:, માત–રાણો વસં ૩૪ વર્થ ?–ચથા વૈશાત્રી ગૃહૃાો, તૂપો निष्काशितः (पातितः), गृहीता । गणिकाकूलवालकयोर्द्वयोरपि पारिणामिकी ॥इन्द्रपादुकाः (इन्द्रकुमार्यः) चाणक्येन पूर्वभणिताः, एषा पारिणामिकी ॥ + उदाणे Page #204 -------------------------------------------------------------------------- ________________ તપ:સિદ્ધનું સ્વરૂપ (નિ. ૯૫૨) મા ૧૯૫ उक्तोऽभिप्रायसिद्धः, साम्प्रतं तपःसिद्धप्रतिपिपादयिषयाऽऽह न किलम्मइ जो तवसा सो तवसिद्धो दढप्पहारिव्व । सो कम्मक्खयसिद्धो जो सव्वक्खीणकम्मंसो ॥९५२॥ व्याख्या : 'न क्लामति' न क्लमं गच्छति यः सत्त्वस्तपसा-बाह्याभ्यन्तरेण स एवंभूतस्तपःसिद्धः, अग्लानित्वाद्, दृढप्रहारिवदिति गाथाक्षरार्थः ॥ भावार्थः कथानकादवसेयः, 5 तच्चेदम्-ऍगो धिज्जाइयओ दुईतो अविणयं करेड़, सो ताओ थाणाओ नीणिओ हिंडतो चोरपल्लिमल्लिणो, सेणावइया पुत्तो गहिओ, तंमि मयंमि सोच्चेव सेणावई जाओ, निक्किवं पहणइत्ति दढप्पहारी से णामं कयं । सो अन्नया सेणाए समं एगं गामं हंतुं गओ, तत्थ य एगो दरिद्दो, तेण पुत्तभंडाण मग्गंताणं दुद्धं जाएत्ता पायसो सिद्धो, सो य हाइउं गओ, चोरा य तत्थ पडिया, एगेण सो तस्स पायसो दिट्ठो, छुहियत्ति तं गहाय पहाविओ, ताणि खुड्डुगरूवाणि रोवंताणि 10 અવતરણિકા: આ પ્રમાણે અભિપ્રાયસિદ્ધ કહ્યો. હવે તપસિદ્ધનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ४ छ - ગાથાર્થ : તપવડે જે ગ્લાનિ પામતો નથી તેવા દઢપ્રહારીની જેમ તપસિદ્ધ જાણવો. જેના સર્વ કર્માશો ક્ષીણ થયાં છે તે કર્મક્ષયસિદ્ધ જાણવો. ટીકાર્થ જે જીવ બાહ્ય અત્યંતર તપવડે ગ્લાનિ પામતો નથી=થાકતો નથી તે જીવ અગ્લાની 15 હોવાથી દઢપ્રહારીની જેમ તપસિદ્ધ કહેવાય છે. આ પ્રમાણે ગાથાર્થનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ પ્રમાણે છે -- तप:सिद्ध सेवा प्रहारी* એક બ્રાહ્મણ દુઃખેથી દમી શકાય તેવા અકાર્યને કરે છે. તે સ્થાનમાંથી તેને બહાર કાઢી भूस्यो. ते ३२di ३२त यो२५सिने भयो. सेनापति तने पुत्र३५. २।ज्यो. सेनापतिर्नु मृत्यु 20 થતાં તે પુત્ર જ સેનાપતિ થયો. નિર્દય રીતે તે બીજાને હણતો તેથી તેનું નામ દઢપ્રહારી પડ્યું. તે એકવાર પોતાની સેના સાથે એક ગામને લૂંટવા ગયો. તે ગામમાં એક ગરીબ માણસ હતો. (આહાર માટેની) માંગણી કરતા પુત્રો માટે તે ગરીબ દૂધની યાચના કરીને તેમાંથી ખીર બનાવી. બાળકોને ખીર પીરસીને તે સ્નાન કરવા ગયો. એટલામાં ઘરે ચોરો આવી પડ્યા. એક ચોરે ખીર જોઈ. પોતે ભૂખ્યો હોવાથી તે ખીર લઈને દોડવા લાગ્યો. તે બાળકો રડતા-રડતા પિતા પાસે 25 गया, "भारी पी२ मा ashes गया." ., ५६. एको धिग्जातीयो दुर्दान्तोऽविनयं करोति, स ततः स्थानात् निष्काशितो हिण्डमानश्चौरपल्लीमाश्रितः, सेनापतिना पुत्रो गृहीतः, तस्मिन् मृते स एव सेनापतिर्जातः, निष्कृपं प्रहन्तीति दृढप्रहारी तस्य नाम कृतं । सोऽन्यदा सेनया समं एवं ग्रामं हन्तुं गतः, तत्र चैको दरिद्रः, तेन पुत्रेभ्यो मार्गयङ्ग्यः दुग्धं याचित्वा पायसं साधितं, स च स्नातुं गतः, चौराश्च तत्र पतिताः, एकेन तस्य तत्पायसं दृष्टं, क्षुधात इति 30 तगृहीत्वा प्रधावितः, तानि क्षलकरूपाणि रुदन्ति Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पिउँमूलं गयाणि, हिओ पायसोत्ति, सो रोसेणं मारेमित्ति पहाविओ, महिला अवयासेउं अच्छइ, तहवि जाइ जहिं सो चेव चोरसेणावई गाममज्झे अच्छइ, तेण गंतूण महासंगामो कओ; सेणावइणा चिंतियं-एएण मम चोरा परिभविज्जन्ति, तओ असिं गहाय निद्दयं छिण्णो, महिला से भणइ-हा णिकिव ! किमेयं कयंति ?, पच्छा सावि मारिया, गब्भोऽवि दोभागे कओ फुरूफुरे, तस्स किवा 5 जाया-अहम्मो कओ, चेडरूवेहितो दरिद्दत्ति पउत्ती उवलद्धा, दढयरं निव्वेयं गओ, को उवाओत्ति, साहू दिट्ठा पुच्छिया यऽणेण-भगवं ! को एत्थ उवाओ ?, तेहिं धम्मो कहिओ, सो य से उवगओ, पच्छा चारित्तं पडिवज्जिय कम्माण समुग्घायणठाए घोरं खंतिअभिग्गहं गिहिय तत्थेव विहड, तओ हीलिज्जइ हम्मति य, सो संमं अहियासेइ, घोराकारं च कायकिलेसं करेड्, असणाइ. પિતા ગુસ્સે ભરાઈને “મારી નાંખ્યું એમ વિચારીને તેઓ પાછળ દોડ્યા. મહિલા તેને 10 અટકાવે છે છતાં તે તે દિશા તરફ જાય છે, જ્યાં ગામની મધ્યમાં ચોરોનો સેનાપતિ ઊભો છે. ગરીબે આવીને તેની સાથે મોટું યુદ્ધ કર્યું. સેનાપતિએ વિચાર્યું – “આ મારા ચોરોનો પરિભવ કરે છે. તેથી તલવાર લઈને ગરીબ વ્યક્તિને નિર્દય રીતે મારી નાંખ્યો. તેની મહિલાએ सेनापतिने युं - "3 निर्दय ! ते मा शुं ज्यु ?" 49थी सेनापति मडिसाने ५९ भारी નાખી. બે ભાગરૂપે કરાયેલી તેણીનો ગર્ભ પણ તરફડે છે. આ જોઈને સેનાપતિને દયા આવી 15 – “हो ! में वो अधर्म यो." अन्य पाणी पासेथी भा गरी तो (मेना माजीने મહામુસીબતે ખીર ખાવા આપી હતી જે ચોરો લઈ ગયા)' એવા સમાચાર તેને મળ્યા. તેથી વધુ વૈરાગ્ય તેને થયો. | (આમાંથી બચવાનો) કયો ઉપાય? એમ વિચારતા તેણે સાધુઓને જોયા. સાધુઓને તેણે पूछ्युं, "भगवन् ! मह पयवानो ७५य ४यो ?" साधुमाझे पशन मापी. ती ते धर्म 20 સ્વીકાર્યો. પછીથી ચારિત્રને સ્વીકારીને કર્મોને ક્ષણ કરવા માટે ક્ષમાનો ઘોર અભિગ્રહ ગ્રહણ કરીને તે જ ગામમાં વિચરે છે. લોકો ત્યાં તેની નિંદા કરે છે, હણે છે. આ સર્વ દઢપ્રહારી સભ્ય રીતે સહન કરે છે અને અતિઘોર કાયાકલેશ કરે છે. આહારાદિ ન મળતા સમ્ય રીતે સહન ५७. पितृमूलं गतानि, हृतं पायसमिति, स रोषेण मारयामीति प्रधावितः, महिला निवारयितुं तिष्ठति, तथापि याति यत्र स एव चौरसेनापतिाममध्ये तिष्ठति, तेन गत्वा महासंग्रामः कृतः, सेनापतिना चिन्तितं25 एतेन मम चौरा: परिभूयन्ते, ततोऽसिं गृहीत्वा निर्दयं छिन्नः, महिला तस्य भणति-हा निष्कृप ! किमेतत्कृतमिति, पश्चात्साऽपि मारिता, गर्भोऽपि द्विधाकृतः स्फुरति, तस्य कृपा जाता-अधर्मः कृतः, चेटरूपेभ्यो दरिद्र इति प्रवृत्तिरुपलब्धा, दृढतरं निर्वेदं गतः, क उपाय इति, साधवो दृष्टाः, पृष्टाश्चानेनभगवन् ! कोऽत्रोपायः ?, तैर्धर्मः कथितः, स च तस्योपगतः, पश्चाच्चारित्रं प्रतिपद्य कर्मणां समुद्घातनार्थाय घोरं क्षान्त्यभिग्रहं गृहीत्वा तत्रैव विहरति, ततो हील्यते हन्यते च, स सम्यक् अध्यासयति, घोराकारं च 30 कायक्लेशं करोति, अशनादि Page #206 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ (નિ. ૯૫૩) ( ૧૯૭ वे अलभंतो सम्म अहियासेइ, जावऽणेण कम्मं निग्याइयं, केवलं से उप्पण्णं, पच्छा सो सिद्धत्ति ॥ उक्तस्तपःसिद्धः, साम्प्रतं कर्मक्षयसिद्धप्रतिपादनाय गाथाचरमदलमाह-'सो कम्म' इत्यादि, स कर्मक्षयसिद्धः, यः किंविशिष्ट इत्यत आह-'सर्वक्षीणकर्मांशः' सर्वे-निरवशेषाः क्षीणाः कर्मांशाःकर्मभेदा यस्य स तथाविध इति गाथार्थः ॥ .. साम्प्रतं कर्मक्षयसिद्धमेव प्रपञ्चतो निरुक्तविधिना प्रतिपादयन्नाह તીદાનરયં ગંતુ સિમટ્ટી / सिअं धंतंति सिद्धस्स सिद्धत्तमुवजायइ ॥९५३॥ व्याख्या : दीर्घः सन्तानापेक्षयाऽनादित्वात् स्थितिबन्धकालो यस्य तद्दीर्घकालं, निसर्गनिर्मलजीवानुरञ्जनाच्च रजः कर्मैव भण्यते ततश्च दीर्घकालं च तद्रजश्चेति दीर्घकालरजः, यच्छब्दः सर्वनामत्वादुद्देशवचनः, यत्कर्मेत्थंप्रकारं, तुशब्दो भव्यकर्मविशेषणार्थः, यतो नाभव्यकर्म सर्वथा 10 ध्मायत इति, ततश्च यद्भव्यकर्मेति 'शेषितम्' इति शेषं कृतं शेषितं-स्थित्यादिभिः प्रभूतं सत् स्थितिसङ्ख्यानुभावापेक्षयैवानाभोगसद्दर्शनज्ञानचरणाद्युपायतः शेषम्-अल्पं कृतमिति भावः, प्राक् કરે છે. સહન કરતાં કરતાં તેણે સર્વ કર્મ ખપાવી દીધા. તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, અને પાછળથી તે સિદ્ધ થયો. આ પ્રમાણે તપસિદ્ધ કહ્યો. હવે કર્મક્ષયસિદ્ધ પ્રતિપાદન કરવા માટે ગાથાર્થના પશ્ચાત્માગને કહે છે – તે કર્મક્ષયસિદ્ધ 15 છે, જે કેવા પ્રકારનો છે? તે કહે છે – ક્ષીણ થઈ ગયા છે સંપૂર્ણ કર્મભેદો જેના તે કર્મક્ષયસિદ્ધ જાણવો. l૯૫૨ll અવતરણિકા: હવે કર્મક્ષયસિદ્ધને જ વિસ્તારથી નિરુક્તવિધિવડે પ્રતિપાદન કરતા કહે ગાથાર્થ : આઠ પ્રકારે બંધાયેલું દીર્ઘસ્થિતિવાળું જે કર્મ અલ્પસ્થિતિવાળું કરાયું છે. તે 20 અલ્પસ્થિતિવાળું બંધાયેલું કર્મ જેનું નાશ પામ્યું છે એવા સિદ્ધને જ સિદ્ધપણું ઉત્પન્ન થાય છે. ટીકાર્થઃ સંતાન=પરંપરાની અપેક્ષાએ અનાદિ હોવાથી દીર્ઘ છે સ્થિતિબંધનો કાળ જેનો એવું કર્મ દીર્ઘકાળ કહેવાય છે અને સ્વભાવથી નિર્મળ એવા જીવને મલિન કરતું હોવાથી કર્મ જ રજ તરીકે કહેવાય છે. દીર્ધકાળ અને રજરૂપ એવું જે કર્મ તે દીર્ઘકાળરજ કહેવાય છે. મૂળમાં ‘ય’ શબ્દ સર્વનામ હોવાથી ઉદેશને જણાવનારું જાણવું. તેથી જે કર્મ આવા પ્રકારનું 25 (અર્થાતુ દીર્ઘસ્થિતિવાળું) છે. “તુ' શબ્દ ભવ્યકર્મવિશેષણ-અર્થવાળો છે. (અર્થાત્ અહીં ભવ્યજીવોનું જે કર્મ દીર્ઘસ્થિતિવાળું છે”એ પ્રમાણે અર્થ જાણવો.) કારણ કે અભવ્યજીવોનું કર્મ સર્વથા નાશ પામતું નથી. તેથી ભવ્યજીવોનું સ્થિતિ વિગેરેવડે પ્રભૂત એવું જે કર્મ સ્થિતિ, રસ, અને પ્રદેશબંધની અપેક્ષાએ જ અનાભોગ, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રાદિ ઉપાયોવડે અલ્પ ૧૮. વાડીનમમાનઃ સાધ્યત્તેિ, યાવન વર્ષ નિયતિત (નિહત), વર્તે તત્પન્ન, પશ્ચાત 30 સિદ્ધ કૃતિ છે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) किंभूतं सच्छेषितम् ? इत्याह-'अष्टधा सितम्' अष्टप्रकारं ज्ञानावरणादिभेदेन सितं 'सित वर्णबन्धनयो रिति वचनात् सितं-बद्धमुच्यते । इदानीं निरुक्तिमुपदर्शयति-तच्छेषितं सितं कर्म ध्मातं, 'ध्मा शब्दाग्निसंयोगयो 'रिति वचनात् ध्यानानलेन दग्धं महाग्निना लोहमलवदस्येति सिद्ध इति, एवं कर्मदहनानन्तरं सिद्धस्यैव सतः किं ?-सिद्धत्वमुपजायते, नासिद्धस्य, "भव्योऽसिद्धो न 5 सिध्यतीति वचनाद्, उपजायत इत्यपि तदात्मनः स्वभाविकमेव सदनादिकर्मावृतं तदावरणविगमेनाऽऽविर्भवति तत्त्वतः तथाऽपि लौकिकवाचोयुक्त्या व्यवहारदेशनयोपजायत इत्युच्यते, अथवा सिद्धस्य सिद्धत्वं भावरूपमुपजायते, न तु प्रदीपनिर्वाणकल्पमभावरूपमिति नयमतान्तरव्यवच्छेदार्थमेतत्, तथा चाऽऽहुरेके "दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । 10 #િ 7 સ્થિતિકિશું સાઈઝન, સેહક્ષય( વત્તતિ નિમ્ wi" કરાયેલું છે. પૂર્વે કેવા પ્રકારનું આ કર્મ હતું કે જે અલ્પ કરાયું છે? તે કહે છે – જ્ઞાનાવરણાદિભેદોવડે આઠ પ્રકારે બંધાયેલું. (આ કર્મ અલ્પ કરાયું છે.) “સિત્' ધાતુ વર્ણ અને બંધન અર્થમાં હોવાથી સિત' એટલે બંધાયેલું અર્થ કરવો. હવે (સિદ્ધશબ્દની) નિરુક્તિ અર્થને બતાવે છે – અલ્પસ્થિતિ વિગેરે રૂપે બંધાયેલું (અર્થાત્ અલ્પસ્થિતિ વિગેરે રૂપે કરાયેલું) તે કર્મ જેનું સંપૂર્ણ) નાશ પામ્યું 15 છે તે સિદ્ધ કહેવાય છે. અહીં ‘બા' ધાતુ શબ્દ અને અગ્નિ સંયોગના અર્થમાં હોવાથી ‘બાત' એટલે મહાગ્નિવડે લોખંડના મલની જેમ ધ્યાનરૂપ અગ્નિવડે બાળેલું (એટલે કે નાશ પામેલું.) આ પ્રમાણે કર્મના દહન પછી સિદ્ધ થયેલા એવા જ જીવને સિદ્ધત્વ ઉત્પન્ન થાય છે, પણ અસિદ્ધને (જેના સંપૂર્ણ કર્મો નાશ પામ્યા નથી એવા જીવને) ઉત્પન્ન થતું નથી, કારણ કે “અસિદ્ધ એવો ભવ્યજીવ સિદ્ધ થતો નથી' આવું વચન છે. 20 જો કે આત્માનું સ્વાભાવિક (સ્વભાવરૂપ) એવું જ સિદ્ધપણું એ અનાદિ એવા કર્મોથી ઢંકાયેલું છે. તે કર્મરૂપ આવરણનો નાશ થતાં તત્ત્વથી તો આ સિદ્ધપણું પ્રગટ થાય છે (નહિ કે ઉત્પન્ન થાય છે.) છતાં ઉત્પન્ન થાય છે એવું જે કહેવાય છે તે લૌકિક વચનોને પ્રધાન માનતી એવી વ્યવહારદેશનાવડે કહેવાય છે. અથવા સિદ્ધ એવા જીવને સિદ્ધપણું ભાવરૂપ ઉત્પન્ન થાય છે, નહિ કે દીપકના નાશની જેમ અભાવરૂપ થાય છે. આ વચન અન્ય નય(બૌદ્ધોની બાદબાકી કરનારું 25 જાણવું.(અર્થાતુ જે લોકો સિદ્ધપણાંને અભાવરૂપ માને છે તે લોકોનું ખંડન કરનારું આ વચન જાણવું.) કેટલાક લોકો કહે છે– “જેમ દીપક ઓલવાયા પછી નીચે પૃથ્વીમાં જતો નથી કે અન્તરિક્ષમાં જતો નથી, કોઈ દિશા કે કોઈ વિદિશામાં જતો નથી, પરંતુ ઘીના ક્ષયથી માત્ર શાંતિને=ભાશને = અભાવને) પામે છે //લા” (તમ નિવૃત્તિને પામેલો જીવ પણ પૃથ્વી, અન્તરિક્ષ, દિશા કે વિદિશાને પામતો નથી પણ ફ્લેશ (કર્મ)નો નાશ થતાં માત્ર શાંતિને (નાશને) પામે 30 છે. રો” આવું જે લોકો માને છે તેઓનો આ મત ઉપરોક્ત “ભાવરૂપ સિદ્ધપણું ઉત્પન્ન થાય છે.' એ વચનથી ખંડિત થયેલા જાણવો.) કારણ કે આવા પ્રકારનું એટલે કે અભાવરૂપ સિદ્ધપણું Page #208 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષયસિદ્ધનું સ્વરૂપ (નિ. ૯૫૩) इत्यादि, एवंविधसिद्धत्वभावे दीक्षादिप्रयासवैयर्थ्यात् निरन्वयक्षणभङ्गस्य चायुज्यमानत्वात्, प्रदीपदृष्टान्तस्याप्यसिद्धत्वात्, तथाहि तत्र त एव पुद्गला भास्वरं रूपं परित्यज्य तामसं रूपान्तरमासादयन्तीत्यलं विस्तरेण, अथवाऽन्यथा व्याख्यायते 'दीर्घकालरयं' इति रयः - वेगः चेष्टाऽनुभवः फलमित्यनर्थान्तरं ततश्च दीर्घकालो रयोऽस्येति दीर्घकालरयं, सन्तानोपभोग्यत्वादिति भावना, यद्भव्यकर्म 'सेसित' मिति श्लेषितमिति संश्लिष्टं लेश्यानुभावात् अष्टधा सितमित्यादि 5 पूर्ववत्, अथवाऽन्यथा व्याख्यायते - दीर्घकालरज इति, तत्र रज इव रजः सूक्ष्मतया स्नेहबन्धनयोग्यत्वाद्वा रज इत्युच्यते, यद्भव्यकर्मेति च नैवं व्याख्यायते, साक्षात्कर्माभिधानेन सर्वनाम्नो निरर्थकत्वात्, प्रकरणादेव भव्यस्यावगम्यमानत्वाद्, अभव्यस्य सिद्धत्वानुपपत्तेः, ततश्च जन्तुकर्म इति व्याख्यायते जन्तुः - जीवस्तस्य कर्म जन्तुकर्म, अनेनाबद्धकर्मव्यवच्छेदमाह, तच्च 'से' માનવામાં દીક્ષા લેવાદિનો પ્રયાસ નિરર્થક બની જાય (કારણ કે કોઈ બુદ્ધિમાન જીવ પોતાની 10 જાતે પોતાના વધ માટે “ગળે તલવાર મૂકે નહિ.) અને ક્ષણનો (ક્ષણવર્તી આત્માનો) સર્વથાભંગ પણ ઘટતો નથી. (કારણ કે સત્ એવી વસ્તુનો સર્વથા નાશ થઈ શકતો નથી. વિશેષાર્થીએ ધર્મસંગ્રહણીમાં જોવું.) તથા પ્રદીપનું દૃષ્ટાન્ત પણ અસિદ્ધ છે તે આ પ્રમાણે – જ્યારે દીપક પોતે ઓલવાય છે ત્યારે તે જ પુદ્ગલો પોતાના ભાસ્વર(તેજોમય) રૂપને છોડીને અંધકારરૂપને પામે છે. (પણ સંપૂર્ણ વિનાશ પામતા નથી.) વધુ વિસ્તારથી સર્યું. ૧૯૯ અથવા આ ગાથાર્થનો અર્થ બીજી રીતે જણાવાય છે - પરંપરાવડે વારંવાર ભોગવવા યોગ્ય હોવાથી દીર્ઘકાળ સુધી ફળ છે જેનું એવું તે કર્મ દીર્ઘકાળરય કહેવાય છે. આવું જે ભવ્ય કર્મ લેશ્યાના કારણે (આત્મા સાથે) ચોંટેલું, આઠ પ્રકારે બંધાયેલું... વિગેરે આગળની વ્યાખ્યા પૂર્વ વ્યાખ્યા પ્રમાણે જાણવી. 15 અથવા ત્રીજી રીતે વ્યાખ્યા કરાય છે - કર્મ એ સૂક્ષ્મ હોવાથી અથવા સ્નેહ(રાગ)વડે બંધનને 20 યોગ્ય હોવાથી રજ કહેવાય છે. પૂર્વની જેમ ‘જે ભવ્યકર્મ' એ પ્રમાણે વ્યાખ્યા કરવી નહીં, કારણ કે કર્મનું સાક્ષાત્ કથન કરેલ હોવાથી સર્વનામ નિરર્થક છે કોઈ જરૂર નથી. તથા પ્રકરણથી જ ભવ્ય જણાઈ જતું હોવાથી ‘તુ’ શબ્દવડે ‘ભવ્ય’ વિશેષણ પણ જોડવાની જરુર નથી, કારણ કે અભવ્યને સિદ્ધપણું ઘટતું નથી. તેથી અહીં ‘જંતુકર્મ’ એ પ્રમાણે વ્યાખ્યા સમજવી. (આશય એ છે કે પૂર્વે ‘નં તુ ર્માં' વાક્યમાં ‘વ્' શબ્દ સર્વનામ રૂપે લીધો, તથા તુ શબ્દથી ભવ્યવિશેષણ 25 જોડી ‘જે ભવ્યકર્મ’ એ પ્રમાણે વ્યાખ્યા કરી, પરંતુ આ ત્રીજી વ્યાખ્યામાં તેનો નિષેધ કર્યો, કારણ કે કર્મ શબ્દ સાક્ષાત્ બતાવેલ હોવાથી ‘જે કર્મ’ એવો અર્થ ક૨વાની કોઈ જરુર નથી. તથા પ્રકરણથી જ ‘ભવ્ય’ શબ્દ પણ જણાતો હોવાથી ‘તુ' શબ્દ લેવાની જરૂર નથી. તેથી ‘નં તુ મં' શબ્દને ભેગો કરી ‘જંતુમાં’· શબ્દ સમજી વ્યાખ્યા કરવી.) જંતુ એટલે જીવ, તેનું કર્મ તે જંતુકર્મ. આ શબ્દવડે અબદ્ધ એવા કર્મનો વ્યવચ્છેદ કહ્યો.. (તેથી કર્મ નહીં પણ જંતુ=જીવ સાથે બંધાયેલું 30 કર્મ એ પ્રમાણે અર્થ જાણવો.) Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तस्य जन्तोः 'असितम्' असितमिति कृष्णमशुभं संसारानुबन्धित्वात् एवंविधस्यैव च क्षयः श्रेयानिति, न तु शुभस्य स्वरूपस्येति भावना, अष्टधा सितमित्यादि पूर्ववदेवेति गाथार्थः ॥ प्रथमव्याख्यापक्षमधिकृत्य सम्बन्धमाह - तत्कर्मशेषं तस्य समस्थित्यसमस्थिति वा स्यात् ?, न तावत् समस्थिति विषमनिबन्धनत्वात्, नाप्यसमस्थिति चरमसमये युगपत् क्षयासम्भवादिति, 5 एतदयुक्तम्, उभयथाऽप्यदोषात्, तथाहि - विषमनिबन्धत्वे सत्यपि विचित्रक्षयसम्भवात् कालतः समस्थितित्वाविरोध एव, चरमपक्षेऽपि समुद्घातगमनेन समस्थितिकरणभावाददोषः, न चैतत् स्वमनीषिकयैवोच्यते, यत आह नियुक्तिकार : नाऊण वेअणिज्जं अइबहुअं आउअं च थोवागं । આવા દીર્ઘકાળનું કર્મ તે જીવને સંસાર વધારનારું હોવાથી અશુભ છે અને આવા પ્રકારના 10 અશુભ કર્મનો જ ક્ષય કલ્યાણકારી છે. પણ (સર્વથા સંતાનનો ઉચ્છેદ માનનારા એવા બૌદ્ધો “દીપકની જેમ જીવ પૃથ્વી, અંતરિક્ષ, દિશા, વિદિશા.....' વિગેરે વચનોવડે જે રીતે જીવનો ઉચ્છેદ માને છે તે રીતે - કૃતિ ટિપ્પળ શુભ એવા જીવસ્વરૂપનો ક્ષય (અર્થાત્ જીવનો સર્વથા ક્ષય) કલ્યાણકારી નથી. આઠ પ્રકારનું બંધાયેલું... વિગેરે પૂર્વની જેમ જ વ્યાખ્યા જાણવી. ॥ ૯૫૩ ॥ અવતરણિકા : પ્રથમ વ્યાખ્યાપક્ષને આશ્રયી (આગળની ગાથા સાથેના) સંબંધને કહે 15 <> પૂર્વપક્ષ : જે આઠ પ્રકારના કર્મો અલ્પસ્થિતિવાળા કર્યા છે તે બધાં એક સરખી સ્થિતિવાળા થાય કે જુદી જુદી સ્થિતિવાળા થાય ? (પૂર્વપક્ષ પોતે જ પોતાની મતિથી જવાબ આપે છે કે) તે કર્મો સમાન સ્થિતિવાળા ન હોય કારણ કે જુદા જુદા કારણોને આશ્રયીને તે સ્થિતિ બંધાયેલી હતી. 20 (અર્થાત્ પૂર્વે જ્યારે કર્મ બાંધ્યા હોય ત્યારે તેના કારણો જુદા જુદા હોવાથી પૂર્વે તે બધાની સ્થિતિ પણ જુદી જુદી હતી અને તે જ્યારે ઓછી થાય સમયે એક અધ્યવસાયરૂપ એક જ કારણવડે ઓછી થતી હોવાથી એક સમાન સ્થિતિવાળા થાય નહીં પણ વિષમસ્થિતિવાળા થવા જોઈએ. પરંતુ) વિષમસ્થિતિવાળા પણ ઘટતા નથી, કારણ કે તેના (ભવચક્રના) છેલ્લા સમયે એક સાથે સર્વેનો ક્ષય સંભવતો નથી. (અર્થાત્ વિષમસ્થિતિવાળા તે કર્મોનો નાશ કરતાં-કરતાં છેલ્લા સમયે પણ તે 25 વિષમસ્થિતિવાળા રહેવાના, અને તેથી છેલ્લા સમયે એક અધ્યવસાયથી વિષમસ્થિતિવાળા સર્વ કર્મોનો એક સાથે ક્ષય સંભવિત નથી. માટે વિષમસ્થિતિવાળા પણ ઘટતા નથી.) સમાધાન ઃ તમારી આ વાત અયોગ્ય છે કારણ કે સમસ્થિતિ કે વિષમસ્થિતિ, બંનેમાં કોઈ દોષ નથી. તે આ રીતે જુદા જુદા કારણો હોવા છતાં વિચિત્ર ક્ષયનો સંભવ હોવાથી કાળને આશ્રયી તે આઠે કર્મો સમસ્થિતિવાળા માનવામાં કોઈ વિરોધ નથી તથા વિષમસ્થિતિરૂપ ચરમપક્ષમાં 30 પણ કોઈ દોષ નથી, કારણ કે સમુદ્દાતને પામી સઘળા કર્મો સમસ્થિતિવાળા કરે છે. આ કંઈ સ્વબુદ્ધિથી કહેવાતું નથી કારણ કે નિર્યુક્તિકારે કહ્યું છે ગાથાર્થ : વેદનીય કર્મને અતિબહુ અને આયુષ્યને અલ્પ જાણ્યા પછી સમુદ્દાતને પામીને Page #210 -------------------------------------------------------------------------- ________________ સમુદ્દાતવડે સંપૂર્ણ કર્મક્ષય (નિ. ૯૫૪) ૨૦૧ गंतूण समुग्घायं खवंति कम्मं निरवसेसं ॥९५४॥ વ્યાવ્યા : ‘જ્ઞાવા' વેવલેનાવામ્ય, વિ ?–વેવનીય ર્મ, મૂિત ?–‘અતિવદુ' શેવમવોપग्राहिकर्मापेक्षयाऽतिप्रभूतमित्यर्थः, तथाऽऽयुष्कं च कर्म 'स्तोकम्' अल्पं, तदपेक्षयैव ज्ञात्वेति વર્તતે, અત્રાન્તરે ‘રાત્વા’ પ્રાપ્ય ‘સમુદ્ધાતમ્’ કૃતિ સમ્યક્—અપુનઃવેિનોત્—પ્રાવત્યેન વમળો હનનં પ્રાતઃ–પ્રણયો સ્મિન્ પ્રયત્નવિશેષેસૌ સમુદ્ઘાત કૃતિ તમ્, ‘ક્ષપત્તિ' વિનાશત્તિ ‘વર્મ’5 वेदनीयादि निरवशेषम्' इति निरवशेषमिव निरवशेषं प्रभूततमक्षपणाच्छेषस्य चान्तर्मुहूर्त्त - मात्रकालावधित्वात्, किञ्चिच्छेषत्वादसत्कल्पनेति भावना, अत्राऽऽह - ' ज्ञात्वा वेदनीयमतिबह्नि' त्यत्र को नियमः ? येन तदेव बहु ( ग्रं० ११०००) तथाऽऽयुष्कमेवाल्पमिति, अत्रोच्यते, वेदनीयस्य सर्वकर्मभ्यो बन्धकालबहुत्वात् केवलिनोऽपि तद्बन्धकत्वादायुष्कस्य चाल्पत्वात्, उक्तं च- ' "जाव णं अयं जीवे एयइ वेयड़ चलइ फंदड़ ताव उण अट्ठविहबंधए वा सत्तविहबंधए वा छव्विहबंधए 10 ar गहिबंधy arrो उण अबंधए' आयुष्कस्य त्वान्तमौहूर्तिक एव बन्धकाल इति, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરે છે. ટીકાર્થ : કેવલજ્ઞાનવડે જાણીને, શું જાણીને ? વેદનીયકર્મને જાણીને, કેવા પ્રકારનું વેદનીયકર્મ? અતિબહુ અર્થાત્ શેષ એવા અઘાતિકર્મની અપેક્ષાએ વધારે જાણીને. તથા આયુષ્યકર્મને વેદનીય કર્મની અપેક્ષાએ ઓછું જાણીને, (જાણ્યા પછી) સમુદ્દાત પામીને, (અહીં સમુદ્દાત શબ્દનો અર્થ 15 કહે છે) સમ્યક્ એટલે કે અપુનર્ભાવે, ત્ એટલે પ્રબળતાથી, કર્મોનો ઘાત=નાશ જે પ્રયત્નવિશેષમાં उत् હોય તે સમુદ્દાત કહેવાય છે. તે સમુદ્દાતને પામીને વેદનીયાદિનો સંપૂર્ણ ક્ષય કરે છે. મોટા ભાગના કર્મોનો ક્ષય થવાથી અને શેષ રહેલા કર્મો અંતર્મુહૂર્તમાત્ર કાળ સુધીના જ હોવાથી તે શેષ કર્મોની અહીં વિવક્ષા નહીં કરતા ‘સંપૂર્ણ ક્ષય કરે છે’ એવું કહ્યું છે. (આશય એ છે કે - જો કે સંપૂર્ણ ક્ષય કરતા નથી પરંતુ જે ક્ષય કરવાના હવે બાકી છે તે ઘણા જ ઓછા છે અને માત્ર અંતર્મુહૂર્ત કાળ 20 ટકનારા હોવાથી તેની વિવક્ષા કરાતી નથી. માટે સંપૂર્ણ ક્ષય કરે છે એમ કહ્યું.) શંકા : ‘અતિબહુ વેદનીયને જાણીને' અહીં એવો કયો નિયમ છે ? કે જેથી વેદનીય જ બહુ હોય અને આયુષ્ય જ અલ્પ હોય. સમાધાન : સર્વ કર્મો કરતાં વેદનીયકર્મના બંધનો કાળ ઘણો છે. તથા કેવલિઓ પણ વેદનીયને બાંધે છે. તેની સામે આયુષ્ય અલ્પ છે. કહ્યું છે “જ્યાં સુધી જીવ ગતિ કરે છે, 25 જાણે છે, ચાલે છે, હલનચલન કરે છે ત્યાં સુધી તે જીવ કાં તો આઠ પ્રકારના કર્મોનો બંધક હોય, અથવા સાત પ્રકારના કર્મોનો બંધક હોય, અથવા છ પ્રકારનો અથવા એક પ્રકારનો બંધક હોય, પણ અબંધક હોય નહીં” (આ પાઠ દ્વારા કેવલિઓ પણ વેદનીય રૂપ એક પ્રકારના કર્મને બાંધનારા બતાવ્યા છે.) આયુષ્યનો તો બંધકાળ અંતર્મુહૂર્ત જ છે. કહ્યું છે.- “ત્રીજા ભાગે અથવા - ५९. यावदयं जीव एजते व्येजते चलति स्पन्दते तावदष्टविधबन्धको वा सप्तविधबन्धको वा 30 षड्विधबन्धको वा एकविधबन्धको वा न पुनरबन्धकः । Page #211 -------------------------------------------------------------------------- ________________ 5 व्याख्या : इह समुद्घातं प्रारभमाणः प्रथममेवावर्जीकरणमभ्येत्यन्तर्मौहूर्तिकमुदीरणावलिकायां कर्मपुद्गलप्रक्षेपव्यापाररूपमित्यर्थः, ततः समुद्घातं गच्छति, तस्य चायं क्रमः - इह प्रथमसमय एव स्वदेहविष्कम्भतुल्यविष्कम्भमूर्ध्वमधश्चाऽऽयतमुभयतोऽपि लोकान्तगामिनं जीवप्रदेशसङ्घातं दण्डं दण्डस्थानीयं केवली ज्ञानाभोगतः करोति, द्वितीयसमये तु तमेव दण्डं पूर्वापरदिग्द्वयप्रसारणात् पार्श्वतो लोकान्तगामिनं कपाटमिव कपाटं करोति, तृतीयसमये तदेव कपाटं 10 दक्षिणोत्तरदिग्द्वयप्रसारणान्मन्थसदृशं मन्थानं करोति लोकान्तप्रापिणमेव, एवं च लोकस्य प्रायो बहु परिपूरितं भवति, मन्थान्तराण्यपूरितानि भवन्ति, अनुश्रेणिगमनात्, चतुर्थे तु समये ત્રીજાના ત્રીજા ભાગે..... વિગેરે” (આમ, વેદનીયનો બંધકાળ વધુ હોવાથી અને આયુષ્યનો બંધકાળ માત્ર અંતર્મુહૂર્તનો જ હોવાથી આયુષ્ય કરતાં વેદનીય અધિક સંભવી શકે છે પરંતુ વેદનીય કરતાં આયુષ્ય વધારે સંભવી શકતું નથી.) પ્રાસંગિક ચર્ચવડે સર્યું. ૫૯૫૪ 15 અવતરણિકા : હવે સમુદ્ધાતાદિના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે જ કહે છે ગાથાર્થ : દંડ, કપાટ, મંથાન, આંતરા, સંકોચના, શરીરસ્થ, ભાષાયોગનો નિરોધ, શૈલેશી અને સિદ્ધિ. 20 ૨૦૨ આ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) उक्तं च- "सिंयं तिभागे सिय तिभागतिभागे" इत्याद्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥ ९५४ ॥ इदानीं समुद्घातादिस्वरूपप्रतिपादनायैवाऽऽह— दंड कवाडे मंथंतरे अ साहरणया सरीरत्थे । भासाजोगनिरोहे सेलेसी सिज्झणा चेव ॥ ९५५॥ 25 કેવલી સમુદ્ધાત ટીકાર્થ : અહીં સમુદ્દાતને આરંભતો જીવ તે પહેલાં ઉદીરણાવલિકામાં દેશકાર પ્રથમ-સાતમો પૂર્વ-પશ્ચિમ બીજો.છઠ્ઠો કર્મપુદ્ગલોને નાંખવાના વ્યાપારરૂપ અંતર્મુહૂર્વકાળ સુધી થનારું • સમય પાટ સમય આવર્જીકરણ કરે છે. ત્યારપછી સમુદ્દાત કરે છે. તેનો ક્રમ આ પ્રમાણે છે – કેવલી પ્રથમ સમયે જ પોતાના દેહની પહોળાઈ જેટલી પહોળાઈવાળો, ઊર્ધ્વ-અધો લાંબો, ઊર્ધ્વ-અધો બંને બાજુ લોકાન્ત સુધીનો જીવપ્રદેશના સમૂહનો દંડ જેવો દંડ જ્ઞાનના બળે કરે છે. બીજા સમયે તે જ દંડને પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ફેલાવીને બંને બાજુ લોકના છેડા સુધી જનાર કપાટ જેવો કપાટ કરે છે. ત્રીજા સમયે તે જ કપાટને ઉત્તર-દક્ષિણ બંને દિશામાં ફેલાવીને લોકાન્તને જ પામનારું મંથાન જેવું મંથાન કરે છે. મંથના કાર • STEP201 સુક્ષ્મ ટપકાં -W THE પ્રદેશોના સૂચક છે) ત્રીજો-પાંચમો સમય સંપૂર્ણલોકાકાર આ પ્રમાણે લોકનો પ્રાયઃબહુ મોટો ભાગ પૂરાયેલો થાય છે. માત્ર મંથાનના આંતરાઓ જ પૂર્યા વિનાના હોય છે, કારણ કે જીવ હંમેશા સીધી શ્રેણીમાં જ ગમન કરે છે. ચોથા સમયે લોકના ખૂણાઓ સાથે મંથાનના આંતરાઓ પૂરે 30 છે અને તેથી સંપૂર્ણ લોક (આત્મપ્રદેશોવડે) પૂરાયેલો થાય છે. ત્યારપછી તરત જ પાંચમા સમયે ६०. त्रिभागे स्यात्त्रिभागत्रिभागे । Page #212 -------------------------------------------------------------------------- ________________ 10 સમુઘાતમાં કયારે કયો કાયયોગ (નિ. ૯૫૫) તા ૨૦૩ तान्यपि मन्थान्तराणि सह लोकनिष्कुटैः पूरयति, ततश्च सकलो लोकः पूरितो भवतीति, तदनन्तरमेव पञ्चमे संमये यथोक्तक्रमात् प्रतिलोमं मन्थान्तराणि संहरति-जीवप्रदेशान् सकर्मकान् सङ्कोचयति, षष्ठे समये मन्थानमुपसंहरति घनतरसङ्कोचात्, सप्तमे समये कपाटमुपसंहरति दण्डात्मानं सङ्कोचात्, अष्टमसमये दण्डमुपसंहृत्य शरीरस्थ एव भवति । अमुमवार्थं चेतसि निधायोक्तं दण्डः कपाट मन्थान्तराणि संहरणता प्रतिलोममिति गम्यते, शरीरस्थ इति वचनात्, न चैतत् स्वमनीषिकाव्याख्यानं, 5 યત ૩ –. "थमे समये दण्डं कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये लोकव्यापी चतुर्थे तु ॥१॥ संहरति पञ्चमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ॥२॥" इति । तस्येदानी समुद्घातगतस्य योगव्यापारश्चिन्त्यते-योगाश्च-मनोवाक्कायाः, अत्रैषां कः कदा व्याप्रियते ?, तत्र हि मनोवाग्योगयोरव्यापार एव, प्रयोजनाभावात्, काययोगस्यैव केवलस्य व्यापारः, तत्रापि प्रथमाष्टमसमययोरौदारिककायप्राधान्यादौदारिकयोग एव, द्वितीयषष्ठसप्तमे समयेषु કહેવાયેલા ક્રમથી વિપરીત ક્રમે મંથાનના આંતરાઓને સંહરે છે અર્થાત્ કર્મયુક્ત જીવપ્રદેશોને સંકોચે છે. છઠ્ઠી સમયે વધુ ઘનસંકોચથી મંથાનને સંહરે છે. સાતમા સમયે કપાટોને દંડમાં 15 સંકોચે છે. આઠમા સમયે દંડને સંહરીને કેવલી શરીરસ્થ જ થાય છે. આ જ અર્થને મનમાં સ્થાપીને નિર્યુક્તિકારે સૂત્રમાં કહ્યું છે – દંડ, કપાટ, મંથન, આંતરા તથા વિપરીત ક્રમે સંહરણા, (સંદરણા વિપરીત ક્રમે થાય એવું કેવી રીતે જાણ્યું ? તે કહે છે કે – ) “શરીરસ્થ થાય છે? એવું નિર્યુક્તિકારે કહ્યું હોવાથી સંદરણા વિપરીત ક્રમે જણાય છે. પ્રથમ સમયે દંડ કરે વિગેરે જે વ્યાખ્યાન કર્યું તે પોતાની મતિ પ્રમાણેનું નથી, કારણ 20 કે કહ્યું છે –“પ્રથમ સમયે દંડને, તેના પછીના સમયે કપાટને, ત્રીજા સમયે મંથાનને અને ચોથા સમયે જીવ લોકવ્યાપી થાય છે. //લા પાંચમા સમયે આંતરાઓને સંહરે છે, છઠ્ઠા સમયે મંથાનને, સાતમા સમયે કપાટને અને આઠમા સમયે દંડને સંહરે છે. રા” (પ્રશમરતિ-૨૭૩/૨૭૪) હવે સમુદ્ધાતને પામેલા તે જીવનો યોગ વ્યાપાર વિચારાય છે. મન-વચન અને કાયા ત્રણ પ્રકારના યોગો છે. આ ત્રણેમાંથી કયો યોગ ક્યારે વપરાય છે ? તે કહે છે – પ્રયોજનનો 25 અભાવ હોવાથી સમુદ્યત સમયે મન અને વચનયોગનો વ્યાપાર હોતો જ નથી. માત્ર કાયયોગનો વ્યાપાર હોય છે. તેમાં પણ પહેલા અને આઠમા સમયે ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી દારિક કાયયોગ જ હોય છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકને વિશે અને તેનાથી બહાર એવા કામણ શરીરને વિશે, બંનેમાં વીર્યનો વ્યાપાર થતો હોવાથી ઔદારિક-કાશ્મણ એમ સર્વ પ્રથમે રૂતિ પ્રશમરત છે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) पुनरौदारिके तस्माच्च बहिः कार्मणे वीर्यपरिस्पन्दादौदारिककार्मणमिश्रः, त्रिचतुर्थपञ्चमेषु तु बहिरेवौदारिकात् बहुतरप्रदेशव्यापारादसहायः कार्मणयोग एव, तन्मात्रचेष्टनादिति, अन्यत्राप्युक्तम् "औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेषु ॥१॥ कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमाद् ॥२॥ इति, कृतं प्रसङ्गेन । भाषायोगनिरोध इति, कोऽर्थः ?-परित्यक्तसमुद्घातः कारणवशाद् योगत्रयमपि व्यापारयेत्, तदर्थं मध्यवर्तिनं योगमाह-भाषेति, अत्रान्तरेऽनुत्तरसुरपृष्टो मनोयोगं सत्यं वाऽसत्यामृषं वा प्रयुङ्क्ते, एवमामन्त्रणादौ वाग्योगमपि, नेतरौ द्वौ भेदौ द्वयोरपि, काययोगमप्यौदारिकं 10 फलकप्रत्यर्पणादाविति, ततोऽन्तर्मुहर्त्तमात्रेणैव कालेन योगनिरोधं करोति, अत्र केचिद् व्याचक्षतेમિશ્ર કાયયોગ હોય છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયે ઔદારિકશરીરથી બહાર જ બહુતર પ્રદેશોનો વ્યાપાર થતો હોવાથી (ઔદારિકકાયની) સહાય વિનાનો એકલો કાર્પણ યોગ જ હોય છે, કારણ કે કાર્મણશરીરમાત્રમાં જ વ્યાપાર થાય છે. અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે- “પ્રથમ અને આઠમા સમયે આ જીવ ઔદારિક વ્યાપારવાળો ઇચ્છાય છે. સાતમા, છઠ્ઠા અને બીજા સમયે 15 મિશ્ર ઔદારિયોગવાળો ઇષ્ટ છે. I/૧ી ચોથા, પાંચમા અને ત્રીજા સમયે કાર્મણશરીરોગી હોય છે અને તે ત્રણે સમયમાં નિયમથી જીવ અનાહારક થાય છે. રાા ' (પ્રશમરતિ-૨૭૫/૨૭૬) પ્રસંગથી સર્યું. (મૂળગાથામાં “ભાષાયોગનો નિરોધ’ શબ્દ છે. તેની હવે વ્યાખ્યા કરે છે --) શંકા : “ભાષાયોગનો નિરોધ' અહીં ભાષાયોગનું ગ્રહણ શા માટે ક્યું ? “યોગ નિરોધ આટલું જ કહેવું જોઈએ. સમાધાન : સમુદ્દાત પછી જીવ કારણવશાત્ ત્રણે યોગનો પણ વ્યાપાર કદાચ કરે, તે જણાવવા માટે “ભાષાયોગ’ એ પ્રમાણે મધ્યવર્તી યોગનું ગ્રહણ કર્યું છે. (શંકા : ત્રણે યોગનો વ્યાપાર કેવી રીતે કરે ?) સમાધાન : અનુત્તરદેવોવડે પૂછાયેલા ભગવાન સત્યમનોયોગનો અથવા અસત્યામૃષા મનોયોગનો પ્રયોગ કરે છે. (અર્થાતુ અનુત્તરદેવો જ્યારે ભગવાનને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેનો 25 ઉત્તર આ બે મનોયોગ દ્વારા આપે છે.) આ પ્રમાણે આમંત્રણાદિમાં (અર્થાતુ હે ગૌતમ ! વિગેરેમાં) વચનયોગનો પ્રયોગ કરે છે. આ સિવાય વચનયોગ અને મનોયોગના શેષ બે-બે યોગો એટલે કે મૃષા કે સત્યમૃષાનો પ્રયોગ કરતા નથી. તે જ પ્રમાણે પોતાને ઉપયોગી એવા પીઠફલક વગેરેનું જે ગ્રહણ કરેલું હોય, તેને પાછું આપતી વેળાએ ઔદારિક કાયયોગનો પણ પ્રયોગ કરે. ત્યારપછી અંતર્મુહૂર્તમાત્ર કાળમાં યોગનિરોધ કરે છે. 30 અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે – “જઘન્યથી અંતર્મુહૂર્તકાળનું જ. આયુ શેષ રહે ત્યારે સમુદ્યત કરે, ઉત્કૃષ્ટથી છ માસ બાકી હોય ત્યારે”, તે આચાર્યોની આ વાત અયુક્ત છે, કારણ કે મૂળમાં “નિરવશેષ કર્મનો ક્ષય કરે છે એવું કથન કરેલું છે. (અર્થાત્ પૂર્વે ગા. Page #214 -------------------------------------------------------------------------- ________________ યોગનિરોધનું સ્વરૂપ (નિ. ૯૫૫) ૨૦૫ जघन्येनैतावतैव कालेन उत्कृष्टतस्तु षड्भिर्मासैरिति एतच्चायुक्तं, 'क्षपयन्ति कर्म निरवशेष 'मिति वचनात् फलकादीनां च प्रज्ञापनायां प्रत्यर्पणस्यैवोक्तत्वात्, एवं च सति ग्रहणमपि स्याद्, अलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः स हि योगनिरोधं कुर्वन् प्रथममेव याऽसौ शरीरप्रदेशसम्बद्धा मनःपर्याप्तिनिर्वृत्तिर्यया पूर्वं मनोद्रव्यग्रहणं कृत्वा भावमनः प्रयुक्तवान् तत्कर्मसंयोगविघटनाय मन्त्रसामर्थ्येन . विषमिव स भगवाननुत्तरेणाचिन्त्येन निरावरणेन करणवीर्येण तद्व्यापारं निरुणद्धि निरुध्य च 5 "पेज्जत्तमित्तसन्निस्स जत्तियाइं जहन्नजोगिस्स । होंति मणोदव्वाइं तव्वावारो य जन्मत्तो ॥ १ ॥ ૯૫૪માં કહ્યું કે સમુદ્ધાતને પામીને જીવ પ્રભૂતતમ કર્મક્ષય કરે છે અને પછી માત્ર અંતર્મુહૂર્ત જેટલા જ કાળમાં ખપાવવા યોગ્ય કર્મો બાકી રહે છે. જો છ માસ બાકી રહેતા હોત તો આવું વિધાન કરત નહીં.) તથા પ્રજ્ઞાપના ગ્રંથમાં પીઠ-ફલકાદિનું પ્રત્યર્પણ જ કહ્યું છે. જો છ માસ 10 લેવાના હોય તો ગ્રહણ પણ થાત. (આશય એ છે કે – અંતર્મુહૂર્ત પ્રમાણ કાળનું આયુષ્ય જ્યારે બાકી રહે ત્યારે કેવલી જો વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ કરતાં અધિક હોય તો તેને સમાન કરવા માટે સમુદ્લાતનો આરંભ કરે છે. તે સમુદ્દાત પૂર્ણ થયા પછી ઉપરોક્ત પ્રમાણે મન-વચન-કાયાનો વ્યાપાર કરવો પડે તો કરે છે. તેમાં જો કેવલી ભગવંતે કોઈક કારણે પીઠ-ફલકાદિની પૂર્વે યાચના કરેલી હોય તો જેની પાસેથી લાવ્યા હતા તેને પાછું સમર્પણ કરે 15 છે. અહીં પ્રજ્ઞાપના સૂત્ર-૩૪૮માં આર્યશ્યામાચાર્યે પીઠ-ફલકાદિનું માત્ર સમર્પણ જ કહ્યું છે, ગ્રહણ બતાવ્યું નથી. તેથી જણાય છે કે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે જ સમુાતાદિ કેવલી આરંભે છે, નહિ કે છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે, કારણ કે જો છ માસ જેટલું આયુષ્ય બાકી હોત તો વર્ષાકાળનો સંભવ હોવાથી પીઠફલકાદિ ગ્રહણ કરવાનો પણ કો'ક કેવલીને અવસર આવત, અને તેથી સમુદ્દાત પછી કાયયોગનો વ્યાપાર કરવામાં પીઠ-ફલકાદિનું ગ્રહણ પણ બતાવ્યું 20 હોત, પણ બતાવ્યું નથી. આમ જે આચાર્યો કહે છે કે - છ માસ બાકી હોય ત્યારે સમુદ્ધાતાદિ કરે તે ઘટતું નથી.) પ્રાસંગિક ચર્ચાથી સર્યું. - પ્રસ્તુત યોગનિરોધ કેવી રીતે કરે ? તે કહે છે તે કેવલી યોગનિરોધને કરતા પ્રથમ શરીરપ્રદેશો સાથે સંબદ્ધ એવી જે મનઃપર્યાપ્તિની નિવૃત્તિ (મનોદ્રવ્યગ્રહણશક્તિરૂપ) કે જેનાવડે પૂર્વે મનોદ્રવ્યોના ગ્રહણને કરીને ભાવમનનો પ્રયોગ કરતા હતા, તે મનઃપર્યાપ્તિનામકર્મોના 25 સંયોગનો નાશ કરવા માટે મંત્રના સામર્થ્યથી જેમ વિષ હણાય તેમ તે ભગવાન અનુત્તર, અર્ચિત્ય, નિરાવરણ એવા ક૨ણવીર્યવડે (શરીરમાં ઉત્પન્ન થતાં વીર્યવડે) મનના વ્યાપારને અટકાવે છે. (ટૂંકમાં મન:પર્યાપ્તિ નામકર્મોનો વિનાશ કરવા સૌ પ્રથમ પોતાની અચિંત્ય શક્તિવડે મનવ્યાપારને અટકાવે છે. તે કેવી રીતે અટકાવે છે ? તે હવે બતાવે છે) ||૧|| જઘન્યયોગવાળા પર્યાપ્તમાત્ર સંજ્ઞીપંચેન્દ્રિયજીવનો પ્રથમ સમયે જેટલા મનોદ્રવ્યો અને જેટલો તે દ્રવ્યોનો વ્યાપાર હોય છે. 30 ६१. पर्याप्तमात्रसंज्ञिनो यावन्ति जघन्ययोगस्य । भवन्ति मनोद्रव्याणि तद्व्यापारश्च यावन्मात्रः ॥ १ ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ 10 ૨૦૬ છે. આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तैदसंखगुणविहीणं समए २ निरंभमाणो सो । मणसो सव्वनिरोहं करेज्जासंखेज्जसमएहिं ॥२॥ पज्जत्तमेत्तबेंदियजहन्नवयजोगपज्जया जे य। तदसंखगुणविहीणे समए समए निरंभंतो ॥३॥ सव्ववइजोगरोहं संखाईएहिं कुणइ समएहिं । तत्तो य सुहमपणगस्स पढमसमयोववन्नस्स ॥४॥ जो किर जहन्नजोगो तदसंखेज्जगुणहीणमेक्किक्के । समए निरंभमाणो देहतिभागं च मुंचंतो ॥५॥ रुंभइ स कायजोगं संखाइएहि चेव समएहिं । तो कयजोगनिरोहो सेलेसीभावणामेइ ॥६॥त्ति" ... ततः शैलेशी प्रतिपद्यते, तत्र शिलाभिनिवृत्तः शिलानां वाऽयमित्यण् शैलः-पर्वतस्तेषामीशःप्रभुः शैलेशः, स च मेरुः, तस्येवेयं स्थिरतासाम्यादवस्थेति शैलेशी, अथवा अशैलेशः सन्नभूततद्भावाच्छैलेशवदाचरति शैलेशीभवतीत्यध्याहारः, अथवा सर्वसंवरः शीलं तस्येशः शीलेशः ||રા તેનાથી અસંખ્યયગુણહીન મનોયોગને પ્રતિસમયે અટકાવતા તે કેવલી અસંખ્યસમયોમાં 15 મનયોગનો સંપૂર્ણ નિરોધ કરે છે. #lal જઘન્યવાયોગવાળા પર્યાપ્ત બેઇન્દ્રિય જીવના પ્રથમ સમયે . જેટલા વચનયોગના પર્યાયો છે (અર્થાતુ જેટલો વચનયોગ છે.) તેનાથી અસંખ્યગુણહીન વચનયોગનો દરેક સમયે નિરોધ કરતા કેવલી ૪ો અસંખ્યસમોવડે સર્વવચનયોગના નિરોધને કરે છે. ત્યારપછી પ્રથમ સમયે ઉત્પન્ન થયેલ અપર્યાપ્તક સૂક્ષ્મ નીગોદના જીવનો પા જે જઘન્ય કાયયોગ છે. તેનાથી અસંખ્યગુણહીન કાયયોગને દરેક સમયે અટકાવતા અને (મુખ, ઉદરાદિના ખાલી 20 સ્થાનોને પૂરવાવડે શરીરને સંકોચતા એટલે કે, દેહના ત્રીજાભાગને મૂકતા ૬ll તે કેવલી અસંખ્ય સમોવડે કાયયોગને રુંધે છે. ત્યારપછી કરાયેલો છે યોગનિરોધ જેમનાવડે એવા તે કેવલી શૈલેશી ભાવનાને પામે છે. આ રીતે યોગને સંધીને ત્યારપછી શૈલેશી અવસ્થાને પામે છે. તેમાં (શૈલેશી એટલે શું? તે કહે છે) શિલાઓ વડે બનેલ અથવા શિલાઓ સંબંધી જે હોય તે શૈલ એટલે કે પર્વત, તે પર્વતોનો 25 स्वामी ते शैलेश. ते शैलेश तरी भेरुपर्वत वो. मा भेरुपर्वत ठेवी स्थिर अवस्था ते शैवेशी અવસ્થા અથવા યોગનિરોધ પછી અશૈલેશ એવા તે પૂર્વે નહીં પામેલા એવા શૈલેશત્વભાવની પ્રાપ્તિ થતી હોવાથી શૈલેશની જેમ આચરે છે અર્થાત્ શૈલેશી થાય છે. અથવા શીલ એટલે સર્વસંવર, ६२. तदसंख्यगुणविहीनं समये समये निरुन्धन् सः । मनसः सर्वनिरोधं कुर्यादसङ्ख्येयसमयैः ॥२॥ पर्याप्तमात्रद्वीन्द्रियस्य जघन्यवचःपर्यवा यावन्तः । तदसङ्ख्येयगुणविहीनान् समये समये निरुन्धन् ॥३॥ 30 सर्ववचोयोगरोधं संख्यातीतैः करोति समयैः । ततश्च सूक्ष्मपनकस्य प्रथमसमयोत्पन्नस्य ॥४॥ यः किल जघन्ययोगस्तदसङ्ख्येयगुणहीनमेकैकस्मिन् । समये निरुन्धन् देहविभागं च मुञ्चन् ॥५॥ रुंणद्धि स काययोगं संख्यातीतैरेव समयैः । ततः कृतयोगनिरोधः शैलेशीभावनामेति ॥६॥ . Page #216 -------------------------------------------------------------------------- ________________ સમુઘાતમાં વિશિષ્ટકર્મક્ષય માટેની યુક્તિ (નિ. ૯૫૬) ૨૦૭ तस्येयं योगनिरोधावस्थेति शैलेशी, इयं च मध्यमप्रतिपत्त्या हुस्वपञ्चाक्षरोद्रिणमात्रं कालं भवति, स च काययोगनिरोधारम्भात् प्रभृति ध्यायति सूक्ष्मक्रियाऽनिवृत्तिध्यानं ततः सर्वनिरोधं कृत्वा शैलेश्यवस्थायां व्युच्छिन्नक्रियमप्रतिपातीति, ततो भवोपग्राहिकर्मजालं क्षपयित्वा ऋजुश्रेणिप्रतिपन्नः अस्पर्शमानद्गत्वा सिध्यतीति, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति गाथार्थः ॥९५५॥ - अनन्तरगाथोपन्यस्तसमुद्घातमात्रापेक्षः संबन्धः । आह-समुद्घातगतानां विशिष्टकर्मक्षयो 5 . भवतीति काऽत्रोपपत्तिरिति ?, उच्यते, प्रयत्नविशेषः, किं निदर्शनम् ? इत्यत आह जह उल्ला साडीआ आसुं सुक्कइ विरल्लिआ संती । तह कम्मलहुअसमए वच्चंति जिणा समुग्घायं ॥९५६॥ व्याख्या : 'यथा' इत्युदाहरणोपन्यासार्थः, आर्द्रा शाटिका, जलेनेति गम्यते, 'आशु' शीघ्रं "શુષ્યતિ' શોષમુપાતિ, ‘ વિતા' વિસ્તારિતા સતી અવંતી, તથા તેfપ વિશેષાત્ 10 તેનો સ્વામી તે શૈલેશ, તેની જે યોગનિરોધની અવસ્થા તે શૈલેશી. આ અવસ્થા મધ્યમ પ્રતિપત્તિ વડે (અર્થાતુ બહુ ઝડપથી નહીં કે બહુ ધીમેથી નહીં પણ મધ્યમ પ્રકારે) “હુબઈન' આ પાંચ હૃસ્વ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો કાળ થાય, તેટલો કાળ રહે છે. તે કેવલી કાયયોગનિરોધ જ્યારે આરંભે છે ત્યારથી યોગનિરોધ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ ધ્યાન (શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર) ધરે છે. ત્યારપછી સર્વનિરોધને કરીને શૈલેશી અવસ્થામાં 15 બુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી ધ્યાન (શુક્લધ્યાનનો ચોથો પ્રકાર) ધરે છે. ત્યારપછી અઘાતિકસમૂહનો ક્ષય કરીને ઋજુશ્રેણિને પામેલા કેવલી અસ્પર્શમાનગતિવડે (અર્થાત્ જેટલા આકાશ પ્રદેશોમાં તે જીવ અહીં અવગાહીને રહેલો છે. ઉપર તેટલા જ આકાશપ્રદેશોને અવગાહીને રહે છે તે સિવાય કોઈ આકાશ પ્રદેશને કે વિવક્ષિત સમય સિવાયના બીજા કોઈ સમયને ઉપર જતી વખતે સ્પર્શતો નથી સમયપ્રવેશાતરમણૂશન રૂતિ આગળ શ્લો. ૯૫૯ની વૃત્તિમાં કહેવા પ્રમાણે) સિદ્ધ થાય છે. આ 20 વિષયમાં ઘણું કહેવાનું છે, છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. ૯૫પા અવતરણિકા : પૂર્વના ગાથાર્થમાં કહ્યું – “સમુદ્યતને પામીને સંપૂર્ણ કર્મક્ષય કરે છે.” આ વચનને આશ્રયીને હવે આગળ સાથે સંબંધ જોડે છે. તેમાં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે કે – “સમુઘાતને પામેલા જીવોનો વિશિષ્ટ કર્મક્ષય થાય છે. એમાં યુક્તિ કઈ ?” સમાધાન આપતા કહે છે કે અહીં પ્રયત્ન વિશેષ જ યુક્તિ છે. શંકા - દૃષ્ટાન્ત કયું ? તે કહે છે કે ગાથાર્થ જેમ ભીની સાડી ફેલાયેલી છતી શીઘ સુકાઈ જાય છે તેમ આયુષ્યકર્મની અલ્પતાના સમયે જિનો સમુદ્યતને પામે છે. ટીકાર્થ : “યથા' શબ્દ ઉદાહરણ જણાવનારો છે. પાણીવડે ભીની સાડી પહોળી કરવાથી જેમ ઝડપથી સુકાઈ જાય છે, ( “મવંતી' સ્ત્રીલિંગ વર્તમાનકૃદંત જાણવું.) તેમ તે જિનો પણ કર્મરૂપ પાણીને 30 આશ્રયીને સુકાઈ જાય છે. (અહીં સાડીના સ્થાને જિનો અને પાણીના સ્થાને કર્મ જાણવા. તેથી સાડીમાંથી Page #217 -------------------------------------------------------------------------- ________________ * 10 ૨૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कर्मोदकमधिकृत्य शुष्यन्तीति शेषः, यतश्चैवमतः 'कर्मलघुतासमये व्रजन्ति जिनाः समुद्घात मिति तत्र कर्मण-आयुष्कस्य लघुता कर्मलघुता, लघोर्भावो लघुता-स्तोकतेत्यर्थः, तस्याः समय:कालः कर्मलघुतासमयः, स च भिन्नमुहूर्त्तप्रमाणस्तस्मिन्, अथवा कर्मभिर्लघुता कर्मलघुता, जीवस्येति हृदयं, सा च समुद्घातानन्तरभाविन्येव भूतोपचारं कृत्वाऽनागतैव गृह्यते, तस्याः 5 સમયન્તરિમન, મિન્નમર્ત પ્રત્યર્થ, વૃત્તિ-છત્તિ નિના વેનિનઃ “સતત' પ્રહप्ररूपितस्वरूपमिति गाथार्थः ॥९५६॥ ____साम्प्रतं यदुक्तं 'शैलेशी प्रतिपद्यते सिध्यति चे'ति, तत्रासावेकसमयेन लोकान्ते सिध्यतीत्यागमः, इह च कर्ममुक्तस्य तद्देशनियमेन गतिर्नोपपद्यते इति मा भूदव्युत्पन्नविभ्रम इत्यतस्तन्निरासेनेष्टार्थसिद्धयर्थमिदमाह लाउअ एरंडफले अग्गी धूमे उसू धणुविमुक्के। ... . गइपुव्वपओगेणं एवं सिद्धाणवि गईओ (उ) ॥९५७॥ व्याख्या : अलाबु, एरण्डफलम्, अग्निधूमौ, इषुर्धनुर्विमुक्तः, अमीषां यथा तथा गमनकाले જેમ પાણી સુકાઈ જાય તેમ જિનોમાંથી કર્મ સુકાઈ જાય) જે કારણથી આવું છે, તે કારણથી કર્મલઘુતાના સમયે જિનો સમુદ્ધાતને પામે છે. અહીં આયુષ્યકર્મની લઘુતા જાણવી, અર્થાત આયુષ્યકર્મની 15.અલ્પતા, તેનો જે સમય તે કર્મલઘુતા સમય અને તે સમય અહીં અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવો, તેને વિશે (અર્થાત અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી હોય ત્યારે) જિનો સમુદ્યતને પામે છે. અથવા જીવની કર્મોવડે લઘુતા થાય ત્યારે સમુદ્યતને પામે છે એવો ભાવાર્થ જાણવો. જો કે કર્મોવડે લઘુતા એ તો સમુદ્ધાત પછી થવાની હોવા છતાં ભૂતનો ઉપચાર કરીને (અર્થાત્ પછી થનારી વસ્તુનો પૂર્વે જ થઈ ગઈ એમ સમજીને) સમુદ્રઘાત પહેલા જ ગ્રહણ કરાય છે. 20 તેનો જે સમય, તે સમયે અર્થાત્ અંતર્મુહૂર્ત કાળ જ બાકી હોય ત્યારે કેવલીઓ પૂર્વે બતાવેલ સ્વરૂપવાળા સમુદ્ધાતને પામે છે. ll૫૬ll અવતરણિકા : હવે પૂર્વે જે કહ્યું હતું કે – “શૈલેશીને પામે છે અને સિદ્ધ થાય છે. તેમાં આ જીવ એક સમયે લોકાત્તે પહોંચી સિદ્ધ થાય છે એવું આગમવચન છે. આ આગમવચનમાં - “કર્મથી મુકાયેલ જીવની લોકાન્તરૂપ દેશના નિયમવડે ગતિ ઘટતી નથી', એ પ્રમાણે અવ્યુત્પન્ન 25 શિષ્યોને વિભ્રમ ન થાય તે માટે આવા વિભ્રમને દૂર કરવા દ્વારા ઇષ્ટાર્થની સિદ્ધિ માટે આગળ કહે છે – (આશય એ છે કે કોઈ પણ જીવની અમુક ચોક્કસ સ્થાને જે ગતિ થાય છે તેની પાછળ 1. કર્મ કારણ છે. કેવલી કર્મથી મુકાયેલ હોવાથી લોકાન્તરૂપ ચોક્કસ દેશમાં જઈને સિદ્ધ થાય છે એવું કેવી રીતે ઘટી શકે ?' આવા પ્રકારની શંકાને દૂર કરવા કહે છે ) ગાથાર્થ: તુંબડું, એરંડીયાનું ફળ, અગ્નિ, ધૂમ અને ધનુષ્યમાંથી મુકાયેલ બાણ, જેમ આ 30 વસ્તુઓની ગતિ પૂર્વપ્રયોગ વડે થાય છે એમ સિદ્ધોની પણ ગતિઓ પૂર્વપ્રયોગ વડે થાય છે. ટીકાર્થ તુંબડું, એરંડફળ, અગ્નિ, ધૂમ, ધનુષ્યમુક્ત બાણ, જેમ આ બધાની તથારૂપગમનકાળે (અર્થાત્ એરંડફળ-અગ્નિ-ધૂમના ઊર્ધ્વગમનકાળે, બાણના તિચ્છગમનકાળે વિગેરે) સ્વભાવથી Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મથી મુક્તની સ્વભાવથી જ નિયતગતિ (નિ. ૯૫૭) તા ૨૦૯ स्वभावतस्तन्निबन्धनाभावेऽपि देशादिनियतैव गतिः पूर्वप्रयोगेण प्रवर्तते, एवमेव व्यवहिततुशब्दस्यैवकारार्थत्वात् सिद्धानामपि गतिरित्यक्षरार्थः ॥९५७॥ अधुना भावार्थः प्रयोगैनि-दर्शातेतत्र कर्मविमुक्तो जीवः सकृदूर्ध्वमेवाऽऽलोकाद्गच्छति, असङ्गत्वेन तथाविधपरिणामत्वादष्टमृत्तिकालेपलिप्ताधोनिमग्नक्रमापनीतमृत्तिकालेपजलतलमर्यादोर्ध्वगामितथाविधालाबुवत् तथा छिन्नबन्धनत्वेन तथाविधपरिणतेस्तद्विधैरण्डफलवत् तथा स्वाभाविकपरिणामत्वादग्निधूमवत् तथा 5 पूर्वप्रयुक्ततत्क्रियातथाविधसामर्थ्याद्धनुःप्रयत्नेरितेषुवद्, इषुः-शर इति गाथार्थः ॥९५७॥ જ એટલે કે તે તે રૂપે ગમન કરવામાં કારણભૂત એવી વસ્તુનો અભાવ હોવા છતાં પણ દેશાદિને નિયત એવી ગતિ પૂર્વપ્રયોગ વડે થાય છે. (જેમ કે પુરુષ પોતાના પ્રયત્ન દ્વારા ધનુષ્યવડે બાણ મુકે છે ત્યારે તે પ્રયત્નથી મુકાયેલ બાણની ગતિ કારણ ન હોવા છતાં પૂર્વપ્રયોગથી થાય છે.) મૂળગાથામાં અન્ય સ્થાને રહેલ “તું” શબ્દનો “જ' કાર અર્થ હોવાથી અને તે શબ્દને ‘પર્વ' પછી 10 જોડવાનો હોવાથી એ જ પ્રમાણે સિદ્ધજીવોની ગતિ પણ પૂર્વપ્રયોગથી થાય છે. || ૯૫૭ // - હવે આ ગાથાર્થનો ભાવાર્થ પ્રયોગોવડે દેખાડાય છે - તેમાં કર્મથી મુક્ત એવો જીવ સંગવિનાનો થવાથી (ઉત્પન્ન થયેલ) તેવા પ્રકારના પરિણામવાળો હોવાથી એકવાર ઊર્ધ્વદિશામાં જ લોકાન્ત સુધી જાય છે. અર્થાત્ સંગ વિનાનો થવાથી ઊર્ધ્વગતિ કરવાનો પરિણામ ઉત્પન્ન થતાં જીવ ઊર્ધ્વદિશામાં જ જાવ છે.) જેમ કે, આઠવાર માટીને લેપથી લેપાયેલ તુંબડું. (અહીં 15 દાન્તિકમાં આઠ પ્રકારના કર્મો હોવાથી “આઠવાર લેપાયેલ' એવું વિશેષણ રાખેલ છે.) પાણીની અંદર ડૂબેલ એવા તુંબડા ઉપરથી ક્રમે કરીને માટીનો એક એક લેપ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ તે તુંબડું ઉપરા-ઉપર છેક સપાટી સુધી જ ઊર્ધ્વ ગમન કરે છે. (તમ કર્મસંગ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ તે જીવમાં ઊર્ધ્વગમનનો પરિણામ પ્રકટ થતો જાય છે અને છેલ્લે સર્વસંગનો પરિત્યાગ થતાં લોકાન્ત સુધી જ ઊર્ધ્વગમન કરે છે. પણ અન્ય કોઈ દિશામાં ગમન કરતો નથી.) 20 - તથા બંધનનો છેદ થવાથી તેવા પ્રકારની (અર્થાતુ માત્ર ઊર્ધ્વદિશામાં જ ગમન કરવાની) પરિણતિ પ્રાપ્ત થતાં જીવ એકવાર લોકાન્ત સુધી જાય છે. જેમ કે, તેવા પ્રકારનું એરંડ ફળ. (અર્થાત જેમ એરંડફળ (જેમાંથી દિવેલ નીકળે) ની ઉપર રહેલ કોશના બંધનનો સખત પડતા તડકાથી સૂકાતા છેદ થવાથી અંદર રહેલ એરંડફળની સ્વભાવથી જ ઊર્ધ્વગતિ થાય છે તેમ કર્મબંધન દૂર થતાં જીવને પણ ઊર્ધ્વગતિની પરિણતિ પ્રાપ્ત થાય છે અને તેને કારણે અન્ય કોઈ દિશાને 25 બદલે ઊર્ધ્વદિશામાં જ ગમન કરે છે.) - તથા સ્વાભાવિક પરિણામ પ્રાપ્ત થતો હોવાથી અગ્નિ અને ધૂમની જેમ જીવ ઊર્ધ્વગતિ કરે છે. (અર્થાત્ જેમ અગ્નિ અને ધૂમ એ ઊર્ધ્વદિશામાં જ ગમન કરે છે એ તેનો સ્વાભાવિક પરિણામ છે તેમ કર્મથી મુક્ત જીવનો ઊર્ધ્વગતિનો સ્વાભાવિક પરિણામ સમજવો.) તથા પૂર્વપ્રયુક્ત એવી તે ક્રિયાથી પ્રગટ થતાં તેવા પ્રકારના સામર્થ્યથી જીવ લોકાન્ત સુધી 30 જાય છે. જેમ કે, ધનુષ્યવડે પ્રયત્નથી પ્રેરાયેલ બાણ. (અર્થાત્ જેમ પુરુષના પ્રયત્નથી ધનુષ્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ 10 આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एवं प्रतिपादिते सत्याह कहिं पहिया सिद्धा, कहिं सिद्धा पट्टिया । कहिं बोंदिं चत्ता णं, कत्थ गंतूण सिज्झई ? ॥ ९५८ ॥ ' વ્યાવ્યા : ‘વવ પ્રતિસ્તૃતાઃ' વવ પ્રતિવ્રુત્તિતા કૃત્યર્થ: ‘સિદ્ધા: ' મુત્ત્તા:, તથા ‘વ સિદ્ધા: 5 પ્રતિષ્ઠિતા: ' વવ વ્યવસ્થિતા નૃત્યર્થ:, તથા ‘વવ વોન્દ્રિ ત્યવત્વા’ વવ તનું પરિત્યચેત્યર્થ:, ફ ૢ વોર્નિઃ तनुः शरीरमित्यनर्थान्तरं, तथा 'क्व गत्वा सिध्यन्ति' निष्ठितार्था भवन्ति, इत्यनुस्वारलोपो ऽत्र द्रष्टव्यः, अथवैकवचनतोऽप्येवमुपन्यासः सूत्रशैल्याऽविरूद्ध एव, यतोऽन्यत्रापि प्रयोगाः "वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जेण भुंजंति ण से चाइत्ति वुच्चई ॥१॥" इत्यादि गाथार्थः ॥ ९५८ ॥ इत्थं चोदकपक्षमधिकृत्याऽऽह अलोए पsिहया सिद्धा, लोअग्गे अ पइट्टिआ । इहं बोंदिं चत्ता णं, तत्थ गंतूण सिज्झई ॥९५९॥ व्याख्या : 'अलोके' केवलाकाशास्तिकाये 'प्रतिहताः ' प्रतिस्खलिताः सिद्धा इति, इह च 15 વડે પ્રયત્નપૂર્વક પ્રેરાયેલ બાણની ગતિના કારણનો નાશ થવા છતાં પણ પૂર્વપ્રયોગથી ગતિ થાય છે, એ જ પ્રમાણે કર્મથી મુક્ત જીવની ગતિ પૂર્વપ્રયોગવડે થાય છે.) અવતરણિકા : આ પ્રમાણે પ્રતિપાદન કર્યા પછી (પ્રશ્નકાર પ્રશ્ન) પૂછે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સિદ્ધો ક્યાં જઈને અટક્યા છે ? તથા સિદ્ધો ક્યાં રહેલા છે ? તથા ક્યાં શરીરને 20 છોડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? અહીં બોન્દિ, તનુ, શરીર આ બધાં શબ્દો સમાનાર્થી જાણવા. મૂળગાથામાં ‘સિારૂં’ શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ હોવાથી ‘સિન્તિ' શબ્દ જાણવો. અથવા આ સૂત્રની શૈલી હોવાથી એકવચનથી પણ આ પ્રમાણે જે ઉપન્યાસ કર્યો છે તે અવિરુદ્ધ જ છે, કારણ કે અન્ય સ્થાને પણ આવો પ્રયોગ જોવા મળે છે. ‘વર્ત્યનંધમાંૉર.....' આ શ્લોકમાં પણ ‘વાર્’ શબ્દ એકવચનમાં જ છે, ખરેખર બહુવચનમાં જોઈએ છતાં સૂત્રશૈલી હોવાથી અવિરુદ્ધ 25 છે. ૫૮॥ અવતરણિકા : આવા પ્રકારના પ્રશ્નકારના પક્ષને આશ્રયીને તેનો જવાબ આપે છે ગાથાર્થ : અલોકમાં સિદ્ધો અટક્યા છે અને લોકાગ્રમાં રહેલા છે. અહીં શરીરને છોડી ત્યાં જઈને સિદ્ધ થાય છે. ટીકાર્થ : કેવલાકાશાસ્તિકાયરૂપ અલોકમાં જઈને (અર્થાત્ જ્યાંથી અલોક ચાલુ થાય છે 30 ત્યાં જઈને) સિદ્ધો અટક્યા છે. (કારણ કે તેના પછી ધર્માસ્તિકાયાદિનો અભાવ છે.) અલોકને Page #220 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોનું અસ્પૃશત્રતિવડે લોકાગ્રમાં ગમન (નિ. ૯૫૯) ૨૧૧ तत्र धर्मास्तिकायाद्यभावात् तदानन्तर्यवृत्तिरेव प्रतिस्खलनं, न तु सँम्बन्धिविघातः, प्रदेशानां निष्प्रदेशत्वादिति सूक्ष्मधिया भावनीयं, तथा 'लोकाग्रे च' पञ्चास्तिकायात्मकलोकमूर्धनि च પ્રતિષ્ઠિતા, પુનરી ત્યાં વ્યવસ્થિતા રૂત્યર્થ, તથા રૂ' અર્થતૃતીયદીપસમુદ્રાન્તિઃ ‘વોન્દ્રિ' તનું ‘ત્યવત્તા' પરિત્યજ સર્વથા વિમ્ ?–“તત્ર' નો “ત્વા' મચ્છુક્રૂત્યા સમયકશાન્તरमस्पृशन्नित्यर्थः, 'सिध्यन्ति' निष्ठितार्था भवन्ति सिद्धयति वेति गाथार्थः ॥९५९॥ 5 तत्र 'लोकाग्रे' च प्रतिष्ठिता' इति यदुक्तं तदङ्गीकृत्याऽऽह-क्व पुनर्लोकान्त इत्यत्रान्तरमाहવિશે ધર્માસ્તિકાયાદિનો અભાવ હોવાથી કોઈ પણ જાતના અંતર વિના રહેવું એ જ અહીં પ્રતિસ્મલન જાણવું, પણ સંબંધિના વિઘાતરૂપ અલન સમજવું નહીં, કારણ કે પ્રદેશો પ્રદેશ વિનાના છે. એ પ્રમાણે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવા યોગ્ય છે. (અહીં આશય એ છે કે – ઢેફાનું ભીંત સાથે અથડાવાથી આગળ જતા અટકી જવું તે 10 પ્રતિસ્મલના કહેવાય છે. પરંતુ અહીં આવી પ્રતિસ્પલના લેવાની નથી, અર્થાત્ સિદ્ધો અલોકાકાશના પ્રદેશો સાથે અથડાઈને અટકી જાય છે એવું નથી કારણ કે સિદ્ધોનો અલોકાકાશના પ્રદેશો સાથે સંબંધ જ ઘટતો નથી. તે આ રીતે – એકેક જીવપ્રદેશનો એકેક આકાશપ્રદેશ સાથે જો સંબંધ થતો હોય તો તે સર્વાશ થાય છે કે દેશાંશે થાય છે? અર્થાત્ જીવપ્રદેશ આકાશપ્રદેશ સાથે સંપૂર્ણ રીતે સંબંધ પામે છે કે અમુક દેશથી સંબંધ પામે છે? જો સંપૂર્ણ રીતે સંબંધ પામે છે એમ કહો 15 તો જીવપ્રદેશ અને આકાશપ્રદેશ એક જ બની જવાની આપત્તિ આવે. તેથી સર્જાશે સંબંધ ઘટતો નથી. હવે જો એમ કહો કે અમુક દેશથી સંબંધ પામે છે તો પ્રદેશમાં પ્રદેશ માનવાની આપત્તિ આવે જે યુક્ત નથી. કારણ કે પ્રદેશો નિષ્પદેશ = પ્રદેશ વિનાના હોય છે. આમ દેશથી પણ સંબંધ ઘટતો નથી. તેથી બંને રીતે સંબંધ ઘટતો ન હોવાથી ટીકાકારે ખુલાસો કર્યો કે આલોકાકાશ પાસે કોઈપણ જાતના અંતર વિના સિદ્ધજીવોનું રહેવું એનું નામ જ પ્રતિસ્પલના. માટે જ કહ્યું 20 કે આ પદાર્થ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો – તિ ટિપ્પણ) - તથા પંચાસ્તિકાયાત્મક લોકના અગ્રભાગે સિદ્ધો પ્રતિષ્ઠિત છે એટલે કે ફરી પાછા ન આવવું પડે એ રીતે રહેલા છે. તથા અહીં એટલે કે અઢી દ્વીપસમુદ્રરૂપ તિચ્છલોકમાં શરીરને સર્વથા છોડીને ત્યાં લોકાગ્રસ્થાને સમય અને પ્રદેશાન્તરને સ્પર્યા વિના જઈને નિઇિતાર્થ (સર્વ પ્રયોજનો પૂર્ણ જેના થયા છે તેવા) થાય છે. ll૯૫લા 25 , અવતરણિકા : “લોકાગ્રસ્થાને પ્રતિષ્ઠિત છે' એવું જે કહ્યું, તેને જ આશ્રયીને પ્રશ્ન પૂછે છે કે – લોકાન્ત ક્યાં છે ? આ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે ? ६३. लोकान्तालोकयोः संगतत्वात् सिद्धानां च लोकान्तावस्थाननियमात् अलोकप्रदेशेष्वंशेन गत्वा निवर्तनरूपं स्खलनं प्रदेशानां निष्प्रदेशत्वान्न संगतम्, अग्रे तु धर्माद्यभावान्न स्यादेव गमनं * संबन्धे વિધાતઃ | Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) ईसीपब्भाराए सीआए जोअणंमि लोगंतो । बारसहिं जोअणेहिं सिद्धी सव्वट्ठसिद्धाओ ॥९६०॥ व्याख्या : ईषत्प्राग्भारा-सिद्धिभूमिस्तस्याः 'सीताया' इति द्वितीयं भूमेर्नामधेयं योजने लोकान्त ऊर्ध्वमिति गम्यते, अधस्तिर्यक् चैतावति क्षेत्रे तदसम्भवात्, तथा चाऽऽह-द्वादशभिर्योजनैः 5 સિદ્ધિઃ કર્ધ્વ ગતિ, વૃતઃ ? –સર્વાર્થસિદ્ધવિમાનવરાત, રચે તુ સિદ્ધિ નોન્નક્ષેત્રહ્નક્ષUામેવ व्याचक्षते, तत्त्वं तु केवलिनो विदन्तीति गाथार्थः ॥९६०॥ साम्प्रतमस्या एव स्वरूपव्यावर्णनायाह निम्मलदगरयवण्णा तुसारगोखीरहारसरिवन्ना । उत्ताणयछत्तयसंठिआ य भणिया जिणवरेहिं ॥९६१॥ વ્યારા : નિર્મનારનોવUif, તત્ર સરકા-ઉત્ન ઋળિal:, તુષાર ક્ષીરાતુલ્યવUT, तुषार:-हिमं, गोक्षीरादयः प्रकटार्थाः। संस्थानमुपदर्शयन्नाह-उत्तानच्छत्रसंस्थिता च भणिता जिनवरिति, उत्तानच्छत्रवत् संस्थितेति गाथार्थः ॥९६१॥ अधुना परिधिप्रतिपादनेनास्या एवोपायतः प्रमाणमभिधित्सुराह ગાથાર્થ ઈષ~ામ્ભાર અને સીતા એ પ્રમાણે બે નામો છે જેના એવી સિદ્ધિભૂમિથી ઉપર 15 એક યોજન પછી લોકાત્ત આવે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર જતાં સિદ્ધિભૂમિ આવે છે. ટીકાર્થઃ ઈશ્વત્થામ્ભાર અને સીતા એ પ્રમાણે બે નામોવાળી સિદ્ધિભૂમિથી ઉપર એક યોજના જતાં લોકાન્ત આવે છે. મૂળગાથાર્થમાં “ઉપર એક યોજન જતાં એ પ્રમાણે ઊર્ધ્વદિશાનો ઉલ્લેખ કરેલ નથી, છતાં તે જણાઈ જાય છે કારણ કે અધોદિશામાં કે તિર્યદિશામાં એક યોજન જતાં 20 લોકાન્ત આવતો નથી. તથા બાર યોજન ઉપર જતાં સિદ્ધિભૂમિ આવે છે. ક્યાંથી બાર યોજન ઉપર જતાં? સર્વાર્થસિદ્ધ નામના વિમાનથી બાર યોજન ઉપર જતાં સિદ્ધિભૂમિ આવે છે. કેટલાક આચાર્યો લોકાન્તને જ સિદ્ધિ કહે છે. (તેથી તેમના મતે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર જતાં લોકાન્ત આવશે.) અહીં તત્ત્વ કેવલીઓ જાણે છે. al૯૬oli અવતરણિકા : હવે આ સિદ્ધિભૂમિના જ સ્વરૂપનું વર્ણન કરવા માટે કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : દગરજ એટલે સૂક્ષ્મ પાણીના ટીપાં, નિર્મલ એવા સૂક્ષ્મ પાણીના ટીપાં જેવા વર્ણવાળી, બરફ, ગાયનું દૂધ અને સફેદ મોતીની માળા જેવા વર્ણવાળી આ પૃથ્વી છે. હવે તે પૃથ્વીનો આકાર બતાવતા કહે છે – જિનેશ્વરોએ આ પૃથ્વી ઊર્ધ્વમુખી એવા છત્રના આકારવાળી કહી છે. a૯૬૧ 30 અવતરણિકા : હવે પરિધિના પ્રતિપાદનરૂપ ઉપાયવડે આ પૃથ્વીના જ પ્રમાણને કહેવાની ઇચ્છાવાળા નિયુક્તિકારશ્રી કહે છે કે Page #222 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધશિલાનું પ્રમાણ (નિ. ૯૬૨-૯૬૪) एगा जोअणकोडी बायालीसं च सयसहस्साइं । तसं चेव सहस्सा दो चेव सया अउणवन्ना ॥९६२॥ व्याख्या : निगदसिद्धा, नवरं पञ्चचत्वारिंशद्योजनलक्षप्रमाणक्षेत्रस्याल्पमन्यत् परिध्याधिक्यं प्रज्ञापनातोऽवसेयम्, इहौघत इदमिति ॥९६२॥ इदानीमस्या एव बाहल्यं प्रतिपादयन्नाह — बहुमज्झदेसभागे अट्ठेव य जोअणाणि बाहल्लं । चरमंतेसु अ तई अंगुल संखिज्जईभागं ॥ ९६३॥ व्याख्या : मध्यदेशभाग एव बहुमध्यदेशभागस्तस्मिन्नष्टैव योजनानि बाहल्यम्-उच्चैस्त्वं 'चरिमान्तेषु' पश्चिमान्तेषु तन्वी, कियता तनुत्वेन ? इत्यत्राह - अङ्गुलासङ्ख्येयभागं यावत् तन्वीति ગાથાર્થ: ૫૬૬૩૫ सा पुनरनेन क्रमेणेत्थं तन्वीति दर्शयति तूण जोअणं तु परिहाइ अंगुलपुहुत्तं । तीसेविअ पेरंता मच्छिअपत्ताउ तणुअयरा ॥९६४॥ ગાથાર્થ : એક કરોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો, ઓગણપચાસ યોજન પરિધિ આ પૃથ્વીની છે. ટીકાર્થ : સ્પષ્ટ જ છે. (પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લંબાઈ-પહોળાઇ આ પૃથ્વીની છે. પરિધિના ગણિત પ્રમાણે ગણતા પરિધિનું પ્રમાણ ગાથાર્થમાં કહ્યું તે કરતાં પણ થોડુંક વધારે છે. જે અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે) પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રનું બીજું અલ્પ એવું પરિધિનું અધિક પ્રમાણ પ્રજ્ઞાપનાગ્રંથથી જાણી લેવું. અહીં સામાન્યથી આ પ્રમાણ બતાવ્યું છે. ૫૯૬૨ા અવતરણિકા : હવે આ પૃથ્વીની ઊંચાઇનું પ્રમાણ બતાવતા કહે સિદ્ધશિલાનું સ્વરૂપ વિધિ C ૨૧૩ DE B છે છે 5 10 15 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : મધ્યદેશનો ભાગ જ બહુમધ્યદેશભાગ કહેવાય છે. F તે ભાગમાં આઠ યોજન જ ઊંચાઇ છે. બંને છેડે પાતળી છે. કેટલી 25 લંબાઈ (A થીB) અને પહોળાઈ | પાતળી છે ? તે કહે છે - બંને છેડે અંગુલનો અસંખ્યાતમો ભાગપ્રમાણ (CથીD)પિસ્તાલીસ લાખ યોજન. પાતળી છે. ૫૯૬૩ા જાડાઈ (EથીF) આઠ યોજન અને છેડે અં. અસં. ભાગ અવતરણિકા ઃ તે પૃથ્વી આ ક્રમે આ પ્રમાણે પાતળી થતી જાય છે. આકાર : અડધી નારંગી જેવો એ વાત બતાવે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 Page #223 -------------------------------------------------------------------------- ________________ 5 10 આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : गत्वा योजनं योजनं तु वीप्सा 'परिहायइत्ति परीहीयते 'अङ्गुलपृथक्त्वं' पृथक्त्वं पूर्ववत्, 'एवम्' अनेन प्रकारेण हानिभावे सति तस्या अपि च पर्यन्ताः, कि ? - मक्षिकापत्रात् तनुतरा घृतपूर्णतथाविधकरोटकाकारेति गाथार्थः ॥ ९६४ ॥ स्थापना चेयं अस्याश्चोपरि योजनचतुर्विंशतिभागे सिद्धा भवन्तीति ॥ अत एवाऽऽह— ईसीपभाराए सीआए जोअणंमि जो कोसो । 15 ૨૧૪ कोसस्स य छब्भाए सिद्धाणोगाहणा भणिआ ॥ ९६५ ॥ व्याख्या : ईषत्प्राग्भारायाः सीताया इति पूर्ववत्, 'योजने' उपरिवर्तिनि यः क्रोश उपरिवर्त्येव, क्रोशस्य च तस्य 'षड्भागे' उपरिवर्तिन्येव सिद्धानामवगाहना भणिता, लोगाग्रे च प्रतिष्ठिता इति वचनाद्, अयं गाथार्थः ॥ ९६५ ॥ अमुमेवार्थं समर्थयन्नाह— तिनसया तित्तीसा धणुत्तिभागो अ कोसछब्भाओ । जं परमोगाहोऽयं तो ते कोसस्स छभाए ॥९६६॥ व्याख्या : त्रीणि शतानि धनुषां त्रयस्त्रिंशदधिकानि धनुस्त्रिभागश्च क्रोशषड्भागो वर्तते ‘વત્' યસ્માત્ પરમાવનાહોયં સિદ્ધાનામિતિ વર્તતે, તતસ્તે ઋોશસ્ય ષડ્માન કૃતિ ગાથાર્થ: ૫૧૬૬ા. ટીકાર્થ : (બહુમધ્યભાગમાં આઠ યોજન ઊંચાઇ હી, ત્યાંથી બંને બાજુ) યોજન જતાં અંગુલપૃથ ઓછું થાય છે. આ રીતે દરેક યોજને અંગુલપૃથ ઓછું કરવું. પૃથની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. (મલયગિરિટીકામાં અંગુલપૃથ એટલે નવાંગુલપ્રમાણ કહ્યું છે.) આ પ્રકારે હાનિ થતાં થતાં છેલ્લે છેડાઓ માખીની પાંખ કરતા પણ વધુ પાતળા થાય છે. ઘીથી ભરેલી તેવા પ્રકારની વાડકી જેવો આકાર સિદ્ધશિલાનો જાણવો. આની ઉપર એક યોજનના ૨૪માં ભાગે 20 સિદ્ધો રહેલા છે. માટે જ કહ્યું છે # ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ ઃ ઇષત્પ્રાગ્માર અને સીતા એ પૂર્વની જેમ સિદ્ધશિલાના નામો જાણવા. તે સિદ્ધશિલાની ઉપર યોજનનો ઉપરીવર્તી જે ગાઉ છે (એક યોજન=૪ ગાઉ. તેમાં સૌથી ઉપરનો જે એક ગાઉ છે.) તે ગાઉના ઉપ૨વર્તી ૬ઠ્ઠા ભાગમાં (એક ગાઉ=૨૦૦૦ ધનુષ, તેનો છઠ્ઠો ભાગ=૩૨ અંગુલ અધિક 25 એવા ત્રણસો તેત્રીસ ધનુષ પ્રમાણ ક્ષેત્ર, આ ક્ષેત્રમાં) જ સિદ્ધોની અવગાહના કહેવાયેલી છે, કારણ કે ‘સિદ્ધો લોકના અગ્રભાગમાં રહેલા છે' એવું વચન છે. II૯૬૫ અવતરણિકા : આ જ અર્થનું સમર્થન કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ગાઉનો છઠ્ઠો ભાગ એટલે એક ધનુષ્યના ત્રીજા ભાગથી અધિક એવા ત્રણસો 30 ને તેત્રીશ ધનુષ્યપ્રમાણ. જે કારણથી સિદ્ધોની આ ઉત્કૃષ્ટ અવગાહના છે. તે કારણથી સિદ્ધો ગાઉના છઠ્ઠા ભાગમાં છે. (અહીં આશય એ જ છે કે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રીજો ભાગ અધિક ત્રણસો-તેત્રીસ ધનુષપ્રમાણ છે અને ગાઉનો છઠ્ઠો ભાગ પણ આટલા ધનુષપ્રમાણ જ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધજીવોના આકરો (નિ. ૯૬૭-૯૬૯) अथ कथं पुनस्तत्र तेषामुपपातोऽवगाहना वेत्यत्रोच्यते उत्ताउव्व पासिल्लउव्व अहवा निसन्नओ चेव । किमित्येतदेवम् ? इत्यत आह ૨૧૫ जोह करे कालं सो तह उववज्जए सिद्धो ॥९६७॥ व्याख्या : उत्तानको वा पृष्ठतो अर्धावनतादिस्थानतः पार्श्वस्थितो वा तिर्यस्थितो वा, अथवा निषण्णकश्चैव इति प्रकटार्थं, किं बहुना ?, यो 'यथा' येन प्रकारेणावस्थितः सन् करोति 5 कालं स ' तथा ' तेन प्रकारेणोपपद्यते सिद्ध इति गाथार्थः ॥ ९६७ ॥ इह भवभिन्नागारो कम्मवसाओ भवंतरे होइ । नयतं सिद्धस्स जओ तंमी तो सो तयागारो ॥ ९६८ ॥ બાબા : રૂદ્રુમવભિન્નાા: ‘ર્મવાત્' ધર્મવશેન ‘મવાન્તર' સ્વર્ગાતી મતિ, તાજારમેવસ્ય 10 कर्मनिबन्धनत्वात्, न च कर्म सिद्धस्य यतः, 'तस्मिन्' अपवर्गे ततोऽसौ सिद्धः 'तदाकारः ' पूर्वभवाकार इति गाथार्थः ॥ ९६८ ॥ तथा किं च जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयंमि । आसी अपएसघणं तं संठाणं तहिं तस्स ॥९६९॥ તેથી કહ્યું કે સિદ્ધો ગાઉના છઠ્ઠા ભાગમાં પ્રતિષ્ઠિત છે.) ॥ ૯૬૬ ॥ અવતરણિકા : શંકા : કેવી રીતે અર્થાત્ કઇ મુદ્રામાં સિદ્ધોનો ત્યાં ઉપપાત અથવા અવગાહના છે ? સમાધાન ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ઉત્તાનક આકારે એટલે કે પીઠના ભાગથી કંઈક નમેલી કાયાદિ આકારે (આદિશબ્દથી પીઠ પર ચત્તા સૂતેલા આકારે ) પાર્થસ્થિત એટલે કે પડખે સૂતેલા આકારે અથવા બેઠેલા આકારે 20 - આ શબ્દોના અર્થ સ્પષ્ટ જ છે. વધારે શું કહીએ ? જે જીવ જે મુદ્રામાં રહેલો કાળ = મૃત્યુ પામે તે જીવ તે મુદ્રામાં સિદ્ધ થાય છે. ૯૬૭ના અવતરણિકા : આવું શા માટે કે જે આકારે કાળ કરે તે જ આકારે સિદ્ધ થાય ? તેનો ઉત્તર આપે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આ ભવથી ભિન્ન આકારવાળો જીવ સ્વર્ગાદિ ભવાન્તરમાં કર્મના કારણે થાય છે, કારણ કે જુદા જુદા ભવમાં જુદા જુદા આકારો જે પ્રાપ્ત થાય છે તેમાં કર્મ જ કારણ છે અને જે કારણથી સિદ્ધજીવને કર્મ નથી, તે કારણથી મોક્ષમાં સિદ્ધ પૂર્વભવના આકારવાળો હોય છે. II૯૬૮।। વળી બીજું, ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. + નિષ્પન૰ મુદ્રિત । 15 25 30 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) व्याख्या : यत् संस्थानमत्रैव 'भवं' संसारं मनुष्यभवं वा त्यजतः सतश्चरमसमये आसीत् प्रदेशघनं तदेव संस्थानं तत्र तस्य भवति, त्रिभागेन रन्ध्रापूरणादिति गाथार्थः ॥९६९॥ तथा चाऽऽह - दीहं वा हस्सं वा जं चरमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिआ ॥९७०॥ व्याख्या : 'दीर्घ वा' पञ्चधनुःशतप्रमाणं 'हस्वं वा' हस्तद्वयप्रमाणं, वाशब्दात् मध्यमं वा विचित्रं यत् 'चरमभवे' पश्चिमभवे भवेत् संस्थानं 'ततः' तस्मात् संस्थानात् त्रिभागहीना, कुतः ?त्रिभागेन शुषिरपूरणात्, सिद्धानामवगाहना, अवगाहन्तेऽस्यामवस्थायामित्यवगाहना-स्वावस्थैवेति ભાવ:, ‘મળતા' ૩જી તીર્થારિતિ મથાર્થ ૨૭૦ 10 સામ્રતમુBવિમિત્રામવદનામમિત્સુદિ – " तिन्नि सया तित्तिीसा धणुत्ति भागो अ होइ बोद्धव्वो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिआ ॥९७१॥ ટીકાર્ય આ લોકમાં સંસાર અથવા મનુષ્યભવને છોડતી વેળાએ (ભવના) છેલ્લા સમયે જે આકાર હતો, તે જ આકાર પ્રદેશોથી ઘન થયેલો સિદ્ધશિલામાં જીવને હોય છે. પ્રદેશોથી 15 ઘન થવાનું કારણ એ કે – શરીરનો ત્રીજો ખાલી ભાગ પ્રદેશોથી પૂરાઈ જાય છે. (અહીં ~માપૂરતુ એમ છૂટું પાડવું.) | ૯૬૯ // અવતરણીકા : આ જ વાતને કહે છે કે ગાથાર્થ છેલ્લા ભવે દીર્ઘ કે હ્રસ્વ જે સંસ્થાન હોય, તેનાથી ત્રિભાગહીન સિદ્ધોની અવગાહના કહેવાયેલી છે. 20 ટીકાર્થ: દીર્થ એટલે કે પાંચસો ધનુષપ્રમાણ અથવા હૃસ્વ એટલે કે બે હાથપ્રમાણ, અહીં વા' શબ્દથી જુદા જુદા પ્રમાણનું મધ્યમ એવું જે સંસ્થાન છેલ્લા ભવમાં હોય, તે સંસ્થાનથી ત્રિભાગહીન સિદ્ધોની અવગાહના કહેલી છે. શા માટે ત્રિભાગહીન ? – તે કહે છે. ત્રીજા ભાગ વડે શુષિરનું પૂરણ થતું હોવાથી. (અર્થાત્ શરીરનો ત્રીજો ભાગ જે ખાલી હોય છે, તે આત્મપ્રદેશો વડે પૂરાઈ જતાં શરીર સંકોચાય જાય છે. તેથી તે અવગાહના ત્રિભાગહીન થાય છે. અવગાહના 25 એટલે શું? તે કહે છે, જે અવસ્થામાં જીવો અવગાહન કરે છે = રહે છે તે અવગાહના, એટલે કે આત્માની પોતાની જ અવસ્થા. આમ, ત્રિભાગહીન અવગાહના તીર્થંકર-ગણધરોવડે કહેવાયેલી છે. ૯૭૯ અવતરણિકાઃ હવે ઉત્કૃષ્ટાદિભેદોથી જુદા જુદા પ્રકારની અવગાહનાને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે કે 30 ગાથાર્થ : ધનુષ્યના ત્રીજાભાગથી અધિક એવા ત્રણસો-તેત્રીસ ધનુષપ્રમાણ સિદ્ધોનીં ઉત્કૃષ્ટ અવગાહના કહેવાયેલી છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધજીવોની અવગાહનાનું પ્રમાણ (નિ. ૯૭૨-૯૭૩) એ ૨૧૭ चत्तारि अ रयणीओ रयणितिभागूणिआ य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिम ओगाहणा भणिआ ॥९७२॥ एगा य होइ रयणी अटेव य अंगुलाइ साहीआ । एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिआ ॥९७३॥ व्याख्या : एतास्तिस्रोऽपि निगदसिद्धाः, नवरमाक्षेपरिहारौ भाष्यकृतोक्तौ, तौ चेमौ-'किह 5 मरूदेवीमाणं ? नाभीओ जेण किंचिदूणा सा । तो किर पंचसयं चिय अहवा संकोयओ सिद्धा ॥१॥ सत्तूसिएसु सिद्धी जहन्नओ किहमिहं बिहत्थेसु ? । सा किर तित्थकरेसुं सेसाणं सिज्झमाणाणं ॥२॥ ते पुण होज्ज बिहत्था कुम्मापुत्तादओ जहन्नेणं । अन्ने संवट्टियसत्तहत्थसिद्धस्स हीणत्ति ॥३॥ ગાથાર્થ : હાથનો ત્રીજો ભાગ ન્યૂન એવા ચાર હાથપ્રમાણ સિદ્ધોની મધ્યમ અવગાહના કહેવાયેલી છે. ગાથાર્થ : આઠ અંગુલથી અધિક એવા એક હાથપ્રમાણ સિદ્ધોની જઘન્યાવગાહના કહેવા 10 યેલી છે. 1 ટીકાર્થ : ત્રણે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. પરંતુ અહીં શંકા-સમાધાન ભાષ્યકારે કહેલા છે. તે આ પ્રમાણે – જો ઉત્કૃષ્ટથી પણ પાંચસો ધનુષ પ્રમાણવાળો જીવ જ સિદ્ધ થતો હોય, તેનાથી અધિક પ્રમાણવાળો સિદ્ધ થતો ન હોય તો મરુદેવી માતાનું પાંચસો-પચ્ચીસ ધનુષ પ્રમાણ 15 કેવી રીતે ઘટે ? (કારણ કે તે સિદ્ધ તો થયા જ છે.) આચાર્ય ઉત્તર આપે છે – તેમાં કોઈ વિરોધ નથી, કારણ કે મરુદેવી માતાની અવગાહના નાભિકુલકરથી કંઈક ન્યૂન હતી. (આશય એ છે કે જો કે મરુદેવી માતાની અવગાહના નાભિકુલકરને સમાન છે. એમ સૂત્રમાં કહ્યું છે, છતાં પણ પાંચસો ધનુષ જ જાણવી, કારણ કે સૂત્રમાં અનેક સ્થાને થોડાક ફેરફારવડે હીનાધિક હોવા છતાં લાઘવ માટે સરખે સરખું દેખાડાય છે, અર્થાત્ નાભિકુલકર કરતા મરુદેવામાતાની અવગાહના 20 કંઈક ઓછી હોવા છતાં લાઘવ માટે નાભિકુલકર સમાન અવગાહના કહી છે.) અથવા નાભિકુલકર જેટલી જ મરુદેવી. માતાની અવગાહના જાણવી, છતાં હાથીના સ્કંધ ઉપર આરુઢ હોવાથી સંકુચિતગાત્રવાળી તે સિદ્ધ થઈ માટે ઉપરોક્ત વિરોધ રહેતો નથી. ૧ll શંકા : પ્રજ્ઞાપનાદિગ્રંથોમાં જઘન્યથી સાત હાથની ઊંચાઇવાળાની સિદ્ધિ કહી છે તો તમે અહીં જઘન્યથી બે હાથ કેવી રીતે કહ્યા ? 25 સમાધાન : પ્રજ્ઞાપનાદિગ્રંથોમાં સાત હાથપ્રમાણ શરીરવાળા જીવોની જે મુક્તિ કહી તે તીર્થકરોને આશ્રયીને કહી છે અને અહીં જે બે હાથપ્રમાણ શરીરવાળા જીવોની જે મુક્તિ કહી તે તીર્થકર સિવાયના શેષ જીવોને આશ્રયીને કહી છે. રાઈ તે જઘન્યથી બે હાથપ્રમાણવાળા સિદ્ધી તરીકે કૂર્મપુત્રાદિ છે. અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે કે – વિહસ્તપ્રમાણ શરીરવાળો - ૬૪. વર્થ રૂવીમાને ?, નામિત વેર વિઝનૂન સા ા તતઃ વિન પઝંશતમેવ અથવા સંવત: 30 सिद्धा ॥१॥ सप्तोच्छूितेषु सिद्धिः कथमिह द्विहस्तेषु ? । सा किल तीर्थकराणां शेषाणां सिध्यताम् ॥२॥ ते पुनर्भवेयुर्द्विहस्ताः कूर्मापुत्रादयो जघन्येन । अन्ये संवर्त्तितसप्तहस्तसिद्धस्य हीनेति ॥३॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૧૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) बोलतोय सुत्तंमि सत्त पंच य जहन्नमुक्कोसं । इहरा हीणब्भहियं होज्जंगुलधणुपुहुत्तेहिं ॥४॥ अच्छेरयाइ किंचिवि सामन्नसुए ण देसियं सव्वं । होज्ज व अणिबद्धं चिय पंचसयादेसवयणं व ।। કૃત્યાદ્રિ તેં પ્રસÌના साम्प्रतमुक्तानुवादेनैव संस्थानलक्षणं सिद्धानामभिधातुकाम आह ओगाहणाइ सिद्धा भवत्तिभागेण हुंति परिहीणा । संठाणमणित्थंत्थं जरामरणविप्पमुक्काणं ॥ ९७४॥ व्याख्या : निगदसिद्धा, नवरम् 'अनित्थंस्थम् इतीदंप्रकारमापन्नमित्थम्, इत्थं तिष्ठतीति इत्थंस्थं न इत्थंस्थं अनित्थंस्थमिति केनचित् प्रकारेण लौकिकेनास्थितमित्यर्थः ॥९७४॥ કોઈ જીવ ખરેખર સિદ્ધ થતો જ નથી. પરંતુ સાત હાથ પ્રમાણવાળો કોઈક જીવ યંત્રમાં પીલાતા 10 સંકુચિત બે હાથવાળો થઈ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તેની હીન=જધન્ય બે હાથપ્રમાણ અવગાહના પ્રાપ્ત થાય છે. ઘણા 20 વળી સૂત્રમાં ‘પ્રાયઃ' શબ્દને આશ્રયીને જઘન્યથી સાત હાથ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષપ્રમાણ અવગાહના કહી છે. અન્યથા કોઈક જીવને સાત હાથ પ્રમાણ જઘન્યમાન અંગુલપૃથ વડે હીન પણ થાય અને પાંચસો ધનુષપ્રમાણ ઉત્કૃષ્ટમાન ધનુષપૃથવડે અધિક પણ થાય. ॥૪॥ 15 વળી, સાત હાથથી હીન માનવાળા જીવનું કે પાંચસો,ધનુષથી અધિક માનવાળા જીવનું જે સિદ્ધિગમન કહ્યું છે તે આશ્ચર્ય પ્રાયઃ જાણવું. જો કે સામાન્યથી મોક્ષમાં જનાર જીવના શરીરના પ્રમાણનું પ્રતિપાદન કરનાર સૂત્રમાં આશ્ચર્યાદિ બધું જ જણાવ્યું નથી. છતાં જેમ પાંચસો આદેશ (પ્રવાદો) સૂત્રમાં જણાવ્યા નથી છતાં પ્રમાણ ગણાય છે. તેમ બીજી અનેક વાતો પણ સૂત્રમાં ગુંથાયેલી ન હોવા છતાં પ્રમાણ માનવી જોઈએ ॥૫॥ પ્રાસંગિક ચર્ચવડે સર્યું. 25 - અવતરણિકા : હવે કહેવાયેલ અર્થના જ અનુવાદ દ્વારા સિદ્ધોના સંસ્થાનના સ્વરૂપને કહેવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : અવગાહનાવડે સિદ્ધના જીવો છેલ્લા ભવમાં રહેલ શરીરના ત્રીજા ભાગથી હીન હોય છે. જરા-મરણથી મુકાયેલા તેઓનો આકાર લૌકિક જગતના કોઈપણ આકારને સમાન હોતો નથી. ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે. મૂળમાં જણાવેલ ‘અનિત્યંત્યં’ શબ્દનો અર્થ આ પ્રમાણે જાણવો આવા (અર્થાત્ કોઈપણ એક વિવક્ષિત) આકારને જે પામેલું હોય તે વૃર્ત્ય કહેવાય. આવા આવા પ્રકારે જે રહે તે ત્ર્યંત્યું કહેવાય. જે આવા આવા પ્રકારે રહેલું ન હોય તે અનિત્યંત્યં કહેવાય અર્થાત્ લૌકિક એવા કોઈપણ આકારવડે નહિ રહેલ. ॥ ૯૭૪ ॥ = ६५. बाहुल्यतश्च सूत्रे सप्त पञ्च (शतानि ) च जघन्या उत्कृष्टा (च ) । इतरथा हीनमभ्यधिकं (મ: ) મવે ધનુ:પૃથવત્ત્ત: ॥૪॥ આશ્ચર્યાતિ (આશ્ચર્યતા) િિશ્ચપિ સામાન્યશ્રુતૅ ન ફેશિત 30 સર્વમ્ મવેદાઽનિવમેવ પદ્મશતાનાવેશવચનવત્ ॥॥ Page #228 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધજીવોનો એકબીજામાં સમાવેશ (નિ. ૯૭પ-૯૭૬) ( ૨૧૯ મહં-મોત ત્તે લેશમેન્ટેન સ્થિત ? લત નેતિ ?, નેત્યાદિત રૂતિ ૨, ૩ત્રોતે, માત્ - जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नुन्नसमोगाढा पुट्ठा सव्वे अ लोगंते ॥९७५॥ - વ્યારા : યવ તે વશદ્ ઐવાર્થવત્ : સિદ્ધઃ નિવૃતઃ, તત્રીનન્તા: ?િ, - 5 'भवक्षयविमुक्ता' इति भवक्षयेण विमुक्ताः भवक्षयविमुक्ताः, अनेन पुनः स्वेच्छया भवावतरणशक्तिमतसिद्धव्यवच्छेदमाह. अन्योऽन्यसमवगाढाः, तथाविधाचिन्त्यपरिणामवत्त्वात. धर्मास्तिकायादिवत्, 'पुट्ठा सव्वे य लोगंते'त्ति स्पृष्टा:-लग्नाः सर्वे च लोकान्ते, अथवा स्पृष्टः सर्वैश्च लोकान्त इति, लोकाग्रे च प्रतिष्ठिता इति वचनाद्, अयं गाथार्थः ॥९७५॥ तथाफुसइ अणंते सिद्धे सव्वपएसेहि निअमसो सिद्धो । 10 तेऽवि असंखिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा ॥९७६॥ व्याख्या : स्पृशत्यनन्तान् सिद्धान् सर्वप्रदेशैः आत्मसम्बन्धिभिः 'नियमात्' नियमेन सिद्ध તિ, તથા તેથયા વર્તને દેશપ્રત્યે પૃષ્ઠ: 'ગ: સર્વપ્રશસ્યુઈગ્ય, વાર્થ ? – सर्वात्मप्रदेशैरनन्ताः स्पृष्टाः, तथैकैकप्रदेशेनाप्यनन्ता एव, स चासङ्ख्येयप्रदेशात्मकः, ततश्च અવતરણિકા શંકા: સામાન્યથી આ જીવો જુદા જુદા પ્રદેશમાં રહેલા હોય છે કે નહીં? તેનું 15 સમાધાન આપે છે કે–ના, અર્થાત જુદા જુદા પ્રદેશમાં રહે એવું નથી. શા માટે એવું નથી? તે કહે છે ? ગાથાર્થ : જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવના ક્ષયથી મુકાયેલ અનંતા સિદ્ધો છે. તે દરેક જીવો એકબીજામાં સમાઈ રહેલા છે અને સર્વ સિદ્ધો લોકાન્તને સ્પર્શેલા છે. ટીકાર્થ : મૂળગાથાનો “ર' શબ્દ જકાર અર્થવાળો હોવાથી જે દેશમાં જ એક સિદ્ધ છે તે જ દેશમાં બીજા અનંતા ભવના ક્ષયથી મુકાયેલા સિદ્ધ જીવો છે. ‘ભવના ક્ષયથી મુકાયેલ 20 વિશેષણ દ્વારા જે લોકો એવું માને છે કે – એકવાર મુક્ત થયા પછી પણ પોતાની ઇચ્છા થાય તો તે જીવ પુન: સંસારમાં આવવાની શક્તિ ધરાવે છે. આવા પ્રકારના તેમના મતનું એટલે કે સ્વઇચ્છાએ સંસારમાં આવવાની શક્તિવાળા એવા સિદ્ધનું ખંડન કહ્યું. વળી આ અનંતા સિદ્ધજીવો તેવા પ્રકારના અચિંત્ય પરિણામવાળા હોવાથી ધર્માસ્તિકાય વિગેરેની જેમ એકબીજામાં સમાઇને રહેલા છે. તથા આ સર્વ સિદ્ધો લોકાન્તને સ્પર્શેલા છે, અથવા સર્વ જીવોવડે લોકાન્ત સ્પર્ધાયેલો 25 છે, કારણ કે લોકાત્તે તેઓ પ્રતિષ્ઠિત છે એવું આગમવચન છે. l૯૭પી તથા – ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : એક સિદ્ધ પોતાના સર્વ આત્મપ્રદેશોવડે નિયમથી અનંતા સિદ્ધોને સ્પર્શે છે. તથા જે દેશ-પ્રદેશોવડે સ્પર્ધાયેલા છે તે પણ અસંખ્યગુણ છે. કોણા કરતાં અસંખ્યગુણ છે ? (તે કહે છે.) સર્વપ્રદેશોથી સ્પર્શાવેલા કરતાં અસંખ્યગુણ છે. કેવી રીતે ? તે કહે છે કે– સર્વ આત્મપ્રદેશોવડે 30 તેગ:-મુદ્રિતે . Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मूलानन्तकं सकलजीवप्रदेशासङ्ख्येयानन्तकैर्गुणितं यथोक्तमेव भवतीति गाथार्थः ॥९७६॥ स्थापना चेयं- साम्प्रतं सिद्धानेव लक्षणतः प्रतिपादयन्नाह असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लक्खणमेअं तु सिद्धाणं ॥९७७॥ व्याख्या : अविद्यमानशरीराः अशरीरा औदारिकादिपञ्चविधशरीररहिता इत्यर्थः, जीवाश्चेति घनाश्चेति विग्रहः, घनग्रहणं शुषिरापूरणाद्, उपयुक्ताः, क्व ?, 'दर्शने च' केवलदर्शने 'ज्ञाने च' केवल एवेति, इह च सामान्यसिद्धलक्षणमेतदिति ज्ञापनार्थं सामान्यालम्बनदर्शनाभिधानमादावदुष्टमिति, तथा च सामान्यविषयं दर्शनं विशेषविषयं ज्ञानमिति, ततश्च साकारानाकारं सामान्यविशेषरूपमित्यर्थः, 'लक्षणं' तदन्यव्यावृत्तं स्वरूपमित्यर्थः 'एतद्' अनन्तरोक्तं, तुशब्दो 10 વસ્યા નિપમ/gવશેષાર્થ, સિદ્ધાન' નિષ્કિતાથનામિતિ થઈ ર૭છા साम्प्रतं केवलज्ञानदर्शनयोरशेषविषयतामुपदर्शयतिઅનંતા જીવો સ્પર્શાવેલા છે. તથા એક એક પ્રદેશવડે પણ અનંતા જીવો સ્પર્શાવેલા છે. તે જીવ અસંખ્ય આત્મપ્રદેશાત્મક છે. તેથી મૂલાતંતુ (સર્વ આત્મપ્રદેશોવડે સ્પર્શાવેલા સિદ્ધજીવો એ મૂલ અનંત છે. તે) જીવના એક એક એવા સકલ પ્રદેશો સાથે સ્પર્ધાયેલા અસંખ્ય અનંતાઓવડે ગુણાતા 15 યથોક્ત=અસંખ્યગુણ થાય છે. ૯૭૬ll અવતરણિકા : હવે લક્ષણથી સિદ્ધોનું જ પ્રતિપાદન કરતા કહે છે ; ગાથાર્થ : અશરીરી, જીવરૂપ ઘન, દર્શન-જ્ઞાનમાં ઉપયુક્ત આ પ્રમાણે સિદ્ધોનું સામાન્ય વિશેષરૂપ લક્ષણ જાણવું ટીકાર્થ : ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરોથી રહિત હોવાથી અશરીરી, જીવરૂપ જે ઘન 20 તે જીવઘન એ પ્રમાણે સમાસ જાણવો, અર્થાત્ સિદ્ધો ઘન છે કારણ કે ખાલી શુષિર સ્થાનોનું પૂરણ થયેલું છે. તથા કેવલદર્શન અને કેવલજ્ઞાનમાં ઉપયુક્ત છે. અહીં સિદ્ધોનું આ સામાન્યલક્ષણ છે એવું જણાવવા માટે શરૂઆતમાં સામાન્યાલંબનવાળા દર્શનનું કથન જે કર્યું છે તે અદુષ્ટ છે. કારણ કે દર્શન એ સામાન્ય-વિષયક અને જ્ઞાન એ વિશેષવિષયક હોય છે. તેથી ઉપરોક્ત લક્ષણ સિદ્ધોનું સાકારાનાકર એટલે કે સામાન્ય-વિશેષરૂપ છે. 25 લક્ષણ એટલે તદન્યત્રાવૃત્ત અર્થાત્ તત્ એટલે સિદ્ધના જીવો તેનાથી અન્ય એટલે સિદ્ધજીવોથી જુદા એવા સર્વ જીવો, તેનાથી વ્યાવૃત = જુદા એટલે કે શેષ સર્વ જીવોથી જુદા એવા સિદ્ધના જીવો. તદ્અન્યથી જુદા પાડનારું જે હોય તે લક્ષણ કહેવાય છે. ‘તુ' શબ્દ આગળ કહેવાતા નિરુપમ સુખરૂપ વિશેષણને જણાવનારો છે. I૯૭૭l અવતરણિકા હવે કેવલજ્ઞાન અને કેવલદર્શનની સર્વ વિષયતાને જણાવે છે, અર્થાત્ સંપૂર્ણ 30 પદાર્થો કેવલજ્ઞાન-કેવલદર્શનના વિષયો છે તે જણાવે છે કે Page #230 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન-કેવલદર્શનની સંપૂર્ણવિષયતા (નિ. ૯૭૮-૭૯) केवलनाणुवउत्ता जाणंती सव्वभावगुणभावे । पासंति सव्वओ खलु केवलदिट्ठीहिताहिं ॥ ९७८ ॥ વ્યાવ્યા : વેવલજ્ઞાનેનોપયુત્ત્તા: વેવલજ્ઞાનોપયુત્ત્તા ન ત્વન્ત:રોન, તદ્દમાવાવિતિ, ?િ, 'जानन्ति' अवगच्छन्ति 'सर्वभावगुणभावान्' सर्वपदार्थगुणपर्यायानित्यर्थः, प्रथमो भावशब्दः पदार्थवचनः द्वितीयः पर्यायवचन इति गुणपर्यायभेदस्तु सहवर्तिनो गुणाः क्रमवर्तिनः पर्याया 5 इति, तथा पश्यन्ति ‘सर्वतः खलु' खलुशब्दस्यावधारणार्थत्वात् सर्वत एव, 'केवलदृष्टिभिरनन्ताभिः ' केवलदर्शनैरनन्तैरित्यर्थः, अनन्तत्वात् सिद्धानामिति, इह चाऽऽदौ ज्ञानग्रहणं प्रथमतया तदुपयोगस्थाः सिद्ध्यन्तीति ज्ञापनार्थमिति गाथार्थः ॥९७८॥ आह- किमेते युगपज्जानन्ति पश्यन्ति च ? इत्याहोश्विदयुगपदिति, अत्रोच्यते अयुगपत्, कथमवसीयते ?, यत आह नाणंमि दंसणंमि अ इत्तो एगयरयंमि उवउत्ता । सव्वस्स केवलिस्सा जुगवं दो नत्थि उवओगा ॥ ९७९ ॥ व्याख्या : ज्ञाने दर्शने च 'एत्तो' त्ति अनयोरेकतरस्मिन्नुपयुक्ताः किमिति ?, यतः सर्वस्य ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સિદ્ધજીવો કેવલજ્ઞાનવડે ઉપયુક્ત હોય છે, નહિ કે અંતઃકરણ(મન)વડે ઉપયુક્ત, 15 કારણ કે અંતઃકરણનો તેમને અભાવ છે. કેવલજ્ઞાનથી ઉપયુક્ત સિદ્ધજીવો સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે છે. મૂળમાં ‘સર્વભાવમુળભાવ' શબ્દમાં પ્રથમ ભાવ શબ્દ પદાર્થોને દ્રવ્યોને અને બીજો ભાવ શબ્દ પર્યાયોને જણાવનારો છે. ગુણ અને પર્યાયમાં ભેદ આ પ્રમાણે જાણવો કે ગુણો એ સહવર્તી છે અને પર્યાયો ક્રમવર્તી હોય છે. (જેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સહવર્તી હોવાથી ગુણો છે. જ્યારે પ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ...વગેરે ક્રમવર્તી હોવાથી પર્યાય છે.) તથા સિદ્ધો અનંત હોવાથી અનંત એવા કેવલદર્શનોવડે સિદ્ધના જીવો ચારે બાજુથી જ જુએ છે. ‘ખલુ' શબ્દ જકાર અર્થમાં હોવાથી ‘ચારેબાજુથી જ જુએ છે' એમ અર્થ જાણવો. અહીં શરૂઆતમાં એટલે કે મૂળગાથાના પૂર્વાર્ધમાં પ્રથમ જ્ઞાનનું જે ગ્રહણ કર્યું તે એ જણાવવા માટે જ્ઞાનના ઉપયોગમાં રહેલા જ જીવો સિદ્ધ થાય છે (નહીં કે દર્શનોપયોગમાં.) ૯૭૮॥ અવતરણિકા : શંકા : સિદ્ધના જીવો શું એક સાથે જાણે છે અને જુએ છે કે ક્રમશઃ ? 25 (અર્થાત્ જ્ઞાન-દર્શનનો એક સાથે જ ઉપયોગ હોય કે ક્રમશઃ હોય ?) - ૨૨૧ સમાધાન : ક્રમશઃ ઉપયોગ હોય છે. ક્રમશઃ ઉપયોગ હોય એ કેવી રીતે જણાય ? તેનું સમાધાન હવે આપે છે 10 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જ્ઞાન અને દર્શન આ બેમાંથી એકમાં જીવ ઉપયુક્ત હોય છે. શા માટે ? કારણ 30 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) केवलिनः सत्त्वस्य 'युगपद्' एकस्मिन् काले द्वौ न स्तः उपयोगौ, तत्स्वाभाव्यात्, क्षायोपशमिकसंवेदने तथादर्शनात्, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति गाथार्थः ॥९७९॥ साम्प्रतं निरूपमसुखभाजश्च त इत्येतदुपदर्शयन्नाह नवि अस्थि माणुसाणं तं सुक्खं नेव सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ॥९८०॥ व्याख्या : नैवास्ति 'मानुषाणां' चक्रवर्त्यादीनामपि तत् सौख्यं, नैव 'सर्वदेवानाम्' अनुत्तरसुरपर्यन्तानामपि, यत् सिद्धानां सौख्यम, 'अव्याबाधामुपगताना'मिति तत्र विविधा आबाधा व्याबाधा न व्याबाधा अव्याबाधा तामुप-सामीप्येन गतानां प्राप्तानामिति गाथार्थः ॥९८०॥ यथा नास्ति तथा भङ्गयोपदर्शयति - 10 सुरगणसुहं समत्तं सव्वद्धापिंडिअं अणंतगुणं । न य पावइ मुत्तिसुहंऽणंताहिवि वग्गवग्गूहिं ॥९८१॥ व्याख्या : 'सुरगुणसुखं' देवसङ्घातसुखं 'समस्तं' सम्पूर्णम् अतीतानागतवर्तमानकालोद्भवमित्यर्थः, पुनश्च 'सर्वाद्धापिंडिअं' सर्वकालसमयगुणितं, तथाऽनन्तगुणमिति, કે સર્વ કેવલીઓને એક સમયે સ્વભાવથી જ બે ઉપયોગ હોતા નથી. કારણ કે ક્ષાયોપશમિક 15 જ્ઞાનમાં પણ એ જ પ્રમાણે દેખાય છે. અહીં આ વિષયમાં ઘણું કહેવાનું છે પરંતુ તે ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. ૧૯૭૯મા. અવતરણિકા : હવે સિદ્ધજીવો નિરુપમસુખના ભાગી છે એ વાત જણાવતા કહે છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ચક્રવર્તી વગેરે મનુષ્યોને પણ તે સુખ નથી કે અનુત્તરવાસી સુધીના દેવોને પણ 20 તે સુખ નથી, જે સુખ અવ્યાબાધાને પામેલા એવા સિદ્ધજીવોને છે. વિવિધ પ્રકારની જે આબાધા = પીડાઓ તે વ્યાબાધા, વ્યાબાધા વિનાની જે અવસ્થા તે અવ્યાબાધા. તેવી અવસ્થાને નજીકથી પામેલા એવા સિદ્ધ જીવો – આ પ્રમાણે સમાસ જાણવો. ૯૮૦ અવતરણિકા : મનુષ્ય કે દેવોને જે રીતે સુખ નથી, તે રીતે બતાવે છે. (અર્થાત કેવા પ્રકારનું સુખ તે દેવ-મનુષ્યોને પણ નથી ? તે જણાવે છે) ; 25 ગાથાર્થ : સર્વકાળના સમયોથી ગુણાયેલું, અનંતગણું, વળી અનંત વર્ગવર્ગોવડે વર્ગ કરાયેલું દેવોના સમૂહનું સુખ મુક્તિસુખને તોલે આવતું નથી. ટીકાર્થ : સંપૂર્ણ એટલે કે ત્રણે કાળમાં થયેલું, સર્વકાળના સમયોથી ગુણાયેલું, અનંતગણું દેવના સમૂહનું સુખ (અહીં સર્વકાળના સમયોથી ગુણાકાર કરતાં જેટલું થાય તેના કરતાં અનંતગણું સુખ લેવાનું છે. કેવી રીતે ? તે બતાવે છે.) તે અનંતગણુ આ પ્રમાણે જાણવું કે – સર્વકાળના 30 જેટલા સમય થાય તેટલા સમયોવડે ત્રણે કાળના સુખનો ગુણાકાર કરવો. તે જેટલું થાય તેને અસત્કલ્પનાવડે એક આકાશ પ્રદેશમાં સ્થાપવું. આ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા પ્રદેશમાં સ્થાપવા Page #232 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોના સુખનું સ્વરૂપ (નિ. ૯૮૨) ૨૨૩ तदेवंप्रमाणं किलासद्भावकल्पनयैकैकाकाशप्रदेशे स्थाप्यते, इत्येवं सकललोकालोकाकाशानन्तप्रदेशपूरणेनानन्तं भवति, न च प्राप्नोति तथाप्रकर्शगतमपि 'मुक्तिसुखं' सिद्धिसुखम्, अनन्तैरपि वर्गवगैर्वर्गितमिति गाथार्थः ॥९८१॥ तथा चैतदभिहितार्थानुवाद्येवाऽऽह ग्रन्थकार: ___ सिद्धस्स सुहो रासी सव्वद्धापिंडिओ जइ हविज्जा । . सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥९८२॥ व्याख्या : सिद्धस्य सम्बन्धिभूतः, कैः ?-'सुखराशिः' सुखानां राशिः २ सुखसङ्घात इत्यर्थः, 'सद्धिापिण्डितः' सर्वकालसमयगुणिताः यदि भवेदित्यनेन कल्पनामात्रतामाह, सः 'अनन्तवर्गभक्तः' વડે લોક-અલોકના સકલ અનંત આકાશપ્રદેશોને પૂરતા તે સુખ અનંતગણું થાય છે. અનંત વર્ણવર્ગોવડે વર્ગ કરાયેલું એવું (દવોના સમૂહનું) સુખ આ રીતે પ્રકર્ષને પામવા છતાં મુક્તિસુખને 10 તોલે આવતું નથી. (અનંત વર્ણવર્ગો એટલે, અનંતગણા સુખનો વર્ગ કરવો, જેટલું પ્રમાણ થાય તેનો પાછો વર્ગ કરવો, આ રીતે અનંતવાર વર્ગ કરતાં અનંત વર્ગવર્ગ થાય. અસત્કલ્પનાથી આ પદાર્થને આ રીતે વિચારી શકાય – દેવોના સમૂહનું સંપૂર્ણ સુખ ધારો કે ૧૦૦ પોઇન્ટ જેટલું છે. સર્વ કાળના સમયો પણ ૧૦૦ ધારીએ. તેથી સર્વકાળના સમયો સાથે ગુણતા તે સુખ ૧૦૦ * ૧૦૦ = ૧૦,૦૦૦ પોઇન્ટ થાય. આ ૧૦,૦૦૦ પોઇન્ટ સુખને એક આકાશપ્રદેશમાં સ્થાપવું. 15. આવા ૧૦,૦૦૦ પોઇન્ટ જેટલું બીજું સુખ બીજા આકાશપ્રદેશમાં સ્થાપવું. આ રીતે દરેક આકાશપ્રદેશમાં સ્થાપતા લોક અને અલોકના અનંત આકાશપ્રદેશો સુખથી ભરવા. તે બધું ભેગું કરો એટલે તે અનંતગણું થાય. આ અનંતગણા સુખનો વર્ગ (તે સંખ્યાને તેટલી સંખ્યા સાથે ગુણવાથી વર્ગ થાય જેમ કે ર નો વર્ગ ૨ X ૨ = ૪ થાય, ૪નો વર્ગ ૧૬ થાય વિ.) કરવો. જે જવાબ આવે તેનો ફરી વર્ગ કરવો. આ રીતે અનંત વખત વર્ગ કર્યા પછી સુખનું જેટલું પ્રમાણ 20 થાય તેટલા પ્રમાણને પામેલું સુખ પણ મુક્તિસુખની તોલે આવી શકતું નથી. તિ - માવ. નિર્યું. વિપિલાયા) +૯૮૧|| અવતરણિકા : આ જે કહેવાયેલ અર્થનો અનુવાદ કરનારા ગ્રંથકાર કહે છે ? ગાથાર્થ : સિદ્ધના સુખની રાશિ જો સર્વકાળના સમયોવડે ગુણિએ અને ગુણાયેલ તે રાશિનો અનંતીવાર વર્ગમૂળ કર્યા પછી જેટલું સુખ થાય, તે સુખ પણ સર્વ આકાશમાં સમાય નહીં. 25 ટીકાર્થઃ સિદ્ધસંબંધી એવો, એવો કોણ? (તે કહે છે-) સુખોનો રાશિ તે સુખરાશિ (એ પ્રમાણે સમાસ કરવો.)એટલે કે સુખનો સમૂહ. (અર્થાત્ સિદ્ધજીવોના સુખનો સમૂહ.) તે જો સર્વકાળના સમોવડે ગુણાય. (અર્થાત્ સિદ્ધત્વના પ્રથમ સમયથી લઈને સાદિ-અનંતકાળ સુધી સિદ્ધ જે સુખ પ્રતિસમયે અનુભવે છે તે સર્વ સુખને એક સ્થળે ભેગું કરી તેની રાશિ કરીએ. તે રાશિ સર્વકાળસમયગુણિત કહેવાય છે. અહીં “જો ગુણાય' એવું કહેવા દ્વારા આ એક કલ્પના જ છે, કારણ કે ક્યારેય સુખરાશિ 30 સમયોવડે ગુણાવાની નથી.) સર્વકાળના સમયોવડે ગુણાયેલ આ સુખની રાશિના અનંતીવાર વર્ગમૂળ * તત્પર્વ મુકિતે નાસ્તિ ! Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) अनन्तवर्गापवर्तितः सन् समीभूत एवेति भावार्थः, 'सर्वाकाशे' लोकालोकाकाशे न मायात्, अयमत्र भावार्थः-इह किल विशिष्टाह्लादरूपं सुखं गृह्यते, ततश्च यत आरभ्य शिष्टानां सुखशब्दप्रवृत्तिः तमालादमवधीकृत्यैकैकगुणवृद्धितारतम्येन तावदसावाह्लादो विशेष्यते यावदनन्तगुणवृद्ध्या निरतिशयगुणनिष्ठां गतः, ततश्चासावत्यन्तोपमातीतैकान्तौत्सुक्यविनिवृत्तिस्तिमिततमकल्पश्चरमाह्लाद 5 एव सदा सिद्धानामिति, तस्माच्चारतः प्रथमाच्चोर्ध्वमपान्तरालवर्तिनो ये गुणतारतम्येनाह्लादविशेषास्ते सर्वाकाशप्रदेशादिभ्योऽपि भूयांस इत्यतः किलोक्तं-'सव्वागासे ण माएज्जत्तीत्यादि, अन्यथा नियतदेशावस्थितिः तेषां कथमिति सूरयोऽभिदधतीति, तथा चैतत्संवाद्यार्षवेदेऽप्युक्तम्, इत्यलं व्यासेनेति गाथार्थः ॥९८२॥ (વર્ગનો મૂળ તે વર્ગમૂળ, જેમ કે ૧૬નો વર્ગમૂળ ૪થાય, ૪નો વર્ગમૂળ ર થાય) કરતાં છેલ્લે ત્યાં સુધી 10 વર્ગમૂળ કરવો કે જેથી સમાન થાય, એટલે કે સિદ્ધત્વના પ્રથમ સમયનું સુખ આવે, તે સુખ લોકાલોકાકાશમાં સમાય નહીં. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે અહીં વિશિષ્ટ આહૂલાદરૂપ સુખ ગ્રહણ કરવાનું છે. તેથી જ્યાંથી આરંભીને શિષ્ટપુરુષો સુખશબ્દનો પ્રયોગ કરે છે, તે આહલાદરૂપ સુખથી શરૂઆત કરીને (અર્થાત્ ધારો કે ૧૦ પોઇન્ટના સુખને શિષ્ટપુરુષો સુખ તરીકે માને છે તો ત્યાંથી આરંભ કરીને) એક-એક ગુણના તારતમ્યવડે (અર્થાત્ ૧૦, ૧૧, ૧૨... એમ એક એક પોઇન્ટ 15 વધારતા) છેલ્લે ત્યાં સુધી પહોંચવું યાવ અનંતગુણની વૃદ્ધિવડે નિરતિશયગુણની સમાપ્તિને આ આફ્લાદ પામે. (અર્થાત્ સિદ્ધત્વના પહેલા સમયનું સુખ આવે.) આવા પ્રકારનો, કોઈ ઉપમા મળી ન શકે એવો નિરુપમ, એકાન્ત સુક્યથી રહિત અને અત્યંત સ્થિર એવો અંતિમ આહલાદ સિદ્ધોને સદા હોય છે. આ છેલ્લાઆફ્લાદ પૂર્વેના અને પ્રથમાલાદ પછીના વચ્ચેના ગુણની તરતમતાવડે જેટલા આફ્લાદો છે તે સર્વ આકાશપ્રદેશો કરતાં પણ વધારે હોવાથી મૂળમાં કહ્યું કે – “સર્વઆકાશમાં સમાય નહીં 20 (અર્થાત્ સિદ્ધત્વના પહેલા સમયે સિદ્ધોને જે સુખ છે. તે સુખના કેવલજ્ઞાનની દષ્ટિએ નિરંશ વિભાગો કરવા. તે વિભાગો એટલા બધા થાય કે સર્વ આકાશપ્રદેશોમાં સમાય નહીં:) અન્યથા એટલે કે આ પ્રમાણે જો અસત્કલ્પના કરવામાં ન આવે અને વાસ્તવિક રીતે જ સિદ્ધનું સુખ સર્વાકાશપ્રદેશોમાં સમાતું નથી એમ માનીએ તો આચાર્ય ભગવંતો સિદ્ધોની નિયતદેશમાં અવસ્થિતિ કેવી રીતે કહે છે ? (અર્થાત્ સિદ્ધના સુખની રાશિ અસત્કલ્પના વિના વાસ્તવિક રીતે 25 જ સર્વાકાશમાં સમાતી નથી એમ માનીએ તો ધર્મી (સિદ્ધ) વિના ધર્મ (સુખ)નો અભાવ હોવાથી સિદ્ધ પણ સર્વ આકાશમાં સમાતા નથી એમ કહેવું જોઈતું હતું પણ એવું કહેવાને બદલે પૂર્વાચાર્યો સિદ્ધની ચોક્કસ દેશમાં જ અવસ્થિતિ કહે છે. તેથી જણાય છે કે અહીં જે કહ્યું કે સુખરાશિ સર્વાકાશમાં સમાતી નથી તે ઉપરોક્ત અસત્કલ્પનાને જ લઈને કહી છે. તથા આ વાત મારી પોતાની બુદ્ધિથી કહી નથી. એ વાત જણાવવા ટીકાકાર આગળ જણાવે છે કે ) આ વાતની 30 પુષ્ટિ આર્ષવેદમાં પણ કરી છે. (અહીં વેદશબ્દથી સિદ્ધાન્ત જ લેવાનો છે. તેથી આર્ષદે એટલે ગૌતમાદિ મહર્ષિપ્રણીત એવો સિદ્ધાન્ત જાણવો.) વધુ વિસ્તારથી સર્યું. ૧૯૮૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ 'સિદ્ધોના સુખની નિરુપમતા (નિ. ૯૮૩) માં ૨૨૫ साम्प्रतमस्यैवंभावस्यापि सतः निरुपमतां प्रतिपादयन्नाह - - जह नाम कोइ मिच्छो नगरगुणे बहुविहे विआणतो । न चएइ परिकहेउं उवमाइ तहिं असंतीए ॥९८३॥ व्याख्या : यथा नाम कश्चित् म्लेच्छ: 'नगरगुणान्' सद्गृहनिवासादीन् 'बहुविधान' अनेकप्रकारान् विजानन्नरण्यगतः सन्नन्यम्लेच्छेभ्यो न शक्नोति परिकथयितुं, कुतो निमित्तात् ?, इत्यत आह- 5 उपमायां तत्रासत्यामिति गाथाक्षरार्थः ॥९८३॥ भावार्थः कथानकादवसेयः तच्चेदम्-एंगो महारण्णवासी मेच्छो रण्णे चिट्ठइ, इओ य एगो राया आसेण अवहरितो तं अडविं पवेसिओ, तेण दिट्ठो, सक्कारेऊण जणवयं णीओ, रण्णावि सो णयरं, पच्छा उवयारित्ति गाढमुवचरिओ जहा राया तहा चिठ्ठइ धवलघराईभोगेणं, विभासा, कालेण रण्णं सरिउमारद्धो, रण्णा विसज्जिओ गओ, रण्णिगा पुच्छंति-केरिसं णयरंति ?, सो विआणतोऽवि तत्थोवमाऽभावा ण सक्कड़ णयरगुणे 10 परिकहिउँ । एस दिटुंतो, अयमत्थोवणओत्ति અવતરણિકાઃ હવે આવા પ્રકારના સુખની પણ નિરુપમતાનું પ્રતિપાદન કરતા કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : જેમ કોઈ પ્લેચ્છ (જંગલી મનુષ્ય) સુંદર ઘરો, આવાસો વિગેરે ઘણા પ્રકારના નગરના ગુણોને જાણતો હોવા છતાં જંગલમાં જઈને અન્ય મ્લેચ્છોને તે નગરના ગુણોને કહેવા 15 માટે સમર્થ બનતો નથી. શા માટે ? તે કહે છે – ત્યાં જંગલમાં નગરના ગુણોને વર્ણવી શકાય એવી કોઈ ઉપમા ન હોવાને કારણે તે વર્ણન કરી શકતો નથી. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ૯૮૭ll ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે - એક મહાઅરણ્યવાસી મ્લેચ્છ જંગલમાં રહે છે. આ બાજુ ઘોડાવડે અપહરણ કરાયેલો એક રાજા જંગલમાં પ્રવેશ્યો. મ્લેચ્છે રાજાને જોયો. રાજાનો સત્કાર કરી મ્લેચ્છ રાજાને પોતાના સ્થાને 20 લઈ ગયો. ત્યારપછી રાજા પણ સ્વેચ્છને પોતાના નગરમાં લઈ ગયો. રાજાએ આ મારો ઉપકારી છે એમ માની તેની ખૂબ જ સુંદર રીતે ભક્તિ કરી, અર્થાત્ જે રીતે રાજા રહે તે રીતે ધવલઘરાદિને ભોગવવાવડે તે મ્લેચ્છ પણ રહે છે વિગેરે રાજામહેલની આગતા-સ્વાગતાનું વર્ણન સમજી લેવું. - ઘણા કાળ પછી તે સ્વેચ્છને પોતાનું જંગલ યાદ આવવા લાગ્યું. રાજાએ જવાની આજ્ઞા આપતા તે ગયો. ત્યાં રહેલા અન્ય સ્વેચ્છાએ પૂછ્યું – “નગર કેવું હતું ?” તે મ્લેચ્છ નગરના 25 સ્વરુપને જાણતો હોવા છતાં તે જંગલમાં તેને સંદેશ ઉપમા ન હોવાથી નગરના સ્વરુપને કહેવા માટે શક્તિમાન બનતો નથી. આ દૃષ્ટાન્ત કહ્યું. હવે તેનો ઉપનય કહે છે કે ६६. एको महारण्यवासी म्लेच्छोऽरण्ये तिष्ठति इतश्चैको राजाऽश्वेनापहृतस्तामटवीं प्रवेशितः, तेन दृष्टः, सत्कार्य जनपदं नीतः, राज्ञाऽपि स नगरं, पश्चादुपकारीति गाढमुपचरितः, यथा राजा तथा तिष्ठति धवलगृहादिभोगेन, विभाषा, कालेनारण्यं स्मर्तुमारब्धः, राज्ञा विसृष्टो गतः, आरण्यकाः पृच्छन्ति-कीदृशं 30 नगरमिति ?, स विजानन्नपि तत्रोपमाऽभावान्न शक्नोति नगरगुणान् परिकथयितुं । एष दृष्टान्तः, अयमत्रोपनय इति । Page #235 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) इअ सिद्धाणं सुक्खं अणोवमं नत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणित्तोसारिक्खमिणं सुणह वुच्छं ॥९८४॥ व्याख्या : ‘इय' एवं सिद्धानां सौख्यमनुपमं वर्तते, किमित्यत आह-यतो नास्ति तस्यौपम्यमिति, तथाऽपि बालजनप्रतिपत्तये किञ्चिद्विशेषेण 'एत्तोत्ति आर्षत्वादस्य सादृश्यमिदं - वक्ष्यमाणलक्षणं 5. શ્ભુત, વક્ષ્ય કૃતિ ગાથાર્થ: ॥ ૨૨૬ जह सव्वकामगुणिअं पुरिसो भोत्तूण भोअणं कोइ । तण्हाछुहाविमुक्को अच्छिज्ज जहा अमिअतित्तो ॥ ९८५॥ आबाधा વ્યાવ્યા : 'यथा' इत्युदाहरणोपन्यासार्थः 'सर्वकामगुणितं' सकलसौन्दर्यसंस्कृतं पुरुषो भुक्त्वा भोजनं कश्चित्, भुज्यत इति भोजनं, तृक्षुद्विमुक्तः सन् आसीत यथाऽमृततृप्तः, 10 रहितत्वाद्, इह च रसनेन्द्रियमेवाधिकृत्येष्टविषयप्राप्त्यौत्सुक्यविनिवृत्त्या सुखप्रदर्शनं सकलेन्द्रियार्थावाप्त्याऽशेषौत्सुक्यनिवृत्त्युपलक्षणार्थम्, अन्यथा बाधान्तरसम्भवात् सुखाभाव इति, ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. . ટીકાર્ય : આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ વર્તે છે. શા માટે ? તે કહે છે 11 કારણ કે તે સુખની ઉપમા આપી શકાય એવી કોઈ વસ્તુ આ જગતમાં નથી. તો પણ બાળજીવોના બોધ 15 માટે કંઈક વિશેષથી સુખના આગળ કહેવાતા સાદશ્યને તમે સાંભળો, જેને હું કહીશ. મૂળગાથામાં ‘ત્તો’ પંચમી શબ્દનો અર્થ આર્ષપ્રયોગ હોવાથી = મહર્ષિપ્રણીત આ સૂત્ર હોવાથી ‘તસ્ય' એ પ્રમાણે છઠ્ઠી વિભક્તિમાં કરવાનો છે. તેથી તસ્ય એટલે ‘સુખના-સાદશ્યને.....' ॥૯૮૪ ગાથાર્થ : જેમ કોઈ પુરુષ સર્વ રસોથી ભરપૂર એવા ભોજનને આરોગીને તૃષ્ણા- ક્ષુધાથી રહિત થયેલો જાણે કે અમૃતથી તૃપ્ત થયા જેવો અનુભવ કરે છે. (તેમ... આગળની ગાથા સાથે 20 અન્વય જોડવાનો છે.) ટીકાર્થ : ‘યથા' શબ્દ ઉદાહરણના ઉપન્યાસ માટે છે. સર્વકામથી ગુણિત એટલે કે સર્વ સૌંદર્યથી સંસ્કૃત (અર્થાત્ સર્વ રસોથી ભરપૂર) એવા ભોજનને જમીને કોઈક પુરુષ, તૃષા અને ક્ષુધાથી મુક્ત થયેલો અબાધાથી રહિત હોવાથી જાણે કે અમૃતથી તૃપ્ત થયો હોય એવો અનુભવ કરે છે. અહીં રસનેન્દ્રિયને આશ્રયીને ઇષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં રસનાસંબંધી ઔત્સુક્ય દૂર 25 થવા દ્વારા જે સુખ બતાવ્યું તે સકલ ઇન્દ્રિયોના વિષયની પ્રાપ્તિ થતાં સંપૂર્ણ ઔત્સુક્યરહિતતાનું ઉપલક્ષણ જાણવું. (અર્થાત્ મૂળગાથાર્થમાં માત્ર રસનેન્દ્રિયની ઔક્યરહિતતા જણાવી હોવા છતાં શેષ ચારે ઇન્દ્રિયોની ઔત્સુક્ચરહિતતા પણ સમજી લેવાની છે.) અન્યથા બાધાન્તરનો સંભવ હોવાથી સુખનો અભાવ થાય. (આશય એ છે કે કોઈ વ્યક્તિ ભલે ભાવતું ભોજન પ્રાપ્ત થયા પછી તૃષ્ણા અને ક્ષુધા વિનાનો થાય પરંતુ જો શેષ સ્પર્શાદિ ઇન્દ્રિયના સુખો પ્રાપ્ત 30 થયા ન હોય તો તૃષ્ણા અને ક્ષુધા વિનાનો થવા છતાં પણ સ્પર્શાદિ ઇન્દ્રિયસંબંધી ઉત્સુકતા દૂર ન થતાં તે વ્યક્તિને સ્પર્શાદિસંબંધી ઉત્સુકતાનો સંભવ હોવાથી વિશિસુખની પ્રાપ્તિ થતી Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ સિદ્ધોનું સુખ અનંત છે. (નિ. ૯૮૫) उक्तं च-“वेणुवीणामृदङ्गादिनादयुक्तेन हारिणा । श्लाघ्यस्मरकथाबद्धगीतेन स्तिमितः सदा ॥१॥ कुट्टिमादौ विचित्राणि दृष्ट्वा रूपाण्यनुत्सुकः । लोचनानन्ददायीनि, लीलावन्ति स्वकानि हि ॥२॥ अम्बरागुरुकर्पूरधूपगन्धानितस्ततः । वटवासादिगन्धांश्च, व्यक्तमाघ्राय निःस्पृहः ॥३॥ नानारससमायुक्तं, safe मात्रा । पीत्वोदकं च तृप्तात्मा, खादयन् स्वादिमं शुभम् ॥४॥ मृदुतूलीसमाक्रान्तदिव्यपर्यङ्कसंस्थितः । सहसाऽम्भोदसंशब्दश्रुतेर्भयघनं भृशम् ॥५॥ इष्टभार्यापरिष्वक्र्तै- 5 स्तद्रतान्तेऽथवा नरः । सर्वेन्द्रियार्थसम्प्राप्त्या, सर्वबाधानिवृत्तिजम् ॥६॥ यद्वेदयति शं हृद्यं, પ્રશાન્તનાન્તરાત્મના | મુહાત્વનસ્તતોનાં, મુદ્ઘમાર્મનીષિળ: ।।૭।ા” કૃતિ ગાથાર્થ: ॥૧૮॥ इअ सव्वकालतित्ता अउलं निव्वाणमुवगया सिद्धा । सासव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥ ९८६॥ व्याख्या : 'इअ' एवं सर्वकालतृप्ताः स्वस्वभावावस्थितत्वात्, अतुलं निर्वाणमुपगता: 10 સિદ્ધા:, સર્વવા સત્તૌત્સુચવિનિવૃત્તે:, યતીવમત: ‘શાશ્વતં' સર્વાનમાવિ ‘અવ્યાવાર્થ’ નથી. તેથી રસનેન્દ્રિયની સાથે શેષ ચારે ઇન્દ્રિયો સંબંધી વિષયો પણ જેને પ્રાપ્ત થાય છે એવો પુરુષ અહીં ગ્રહણ કરવાનો છે.) કહ્યું છે – ‘વેણુ, વીણા, મૃદંગ વિગેરેના ધ્વનિથી યુક્ત, મનોહર, પ્રશંસનીય એવી કામકથાથી ગૂંથાયેલ ગીતોને સાંભળીને શાંત થયેલો, ॥૧॥ ભીંત વિગેરે ઉપર વિચિત્ર, વિલાસયુક્ત 15 અને માટે જ નયનોને આનંદ આપનાર એવા પોતાના રૂપોને જોઈને અનુત્સુક, ॥૨॥ અંબર, અગરું, કપૂર, સુગંધી ધૂપો અને વિશિષ્ટ સુગંધી એવા ચૂર્ણોને પ્રગટપણે સૂંધીને સ્પૃહા વિનાનો, I॥૩॥ આ લોકમાં વિવિધ રસોથી યુક્ત એવા અન્નને માત્રાવડે જમીને અને પાણી પીને તૃપ્ત થયેલો આત્મા શુભ એવા સ્વાદિમનો આસ્વાદ કરતો, ॥૪॥ કોમળ એવી શય્યાથી યુક્ત એવા દિવ્ય પલંગ ઉપર બેઠેલો, અચાનક વાદળોના ગડગડાટના અવાજથી અત્યંત ભયના સમૂહને (પામેલી 20 એવી) ॥૫॥ ઇચ્છિત પત્ની સાથે આલિંગન પામેલો એવો મનુષ્ય સ્ત્રીસાથેના મૈથુન સેવનને અંતે સર્વ ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થવાથી પ્રશાંત થયેલા અંતરાત્માવડે સર્વ પીડાઓની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલ ॥૬॥ હૃદયગત જે સુખ અનુભવે છે, તેના કરતાં પણ અનંતગણું સુખ પંડિતો મુક્તાત્માને કહે છે. Ilelt l૮૫॥ . ગાથાર્થ (જેમ પૂર્વોક્ત મનુષ્ય અમૃતતૃપ્ત છે) તેમ અતુલ એવા નિર્વાણને પામેલા સિદ્ધો 25 સર્વકાળ માટે તૃપ્ત છે. (તેથી) શાશ્વત, અવ્યાબાધ એવા સુખને પામેલા સિદ્ધો (સદાકાળ માટે) સુખી રહે છે. ટીકાર્થ : આ પ્રમાણે સકલ ઔત્સુક્ય દૂર થવાથી અતુલ એવા નિર્વાણને પામેલા સિદ્ધો સ્વસ્વભાવમાં જ અવસ્થિત હોવાથી સર્વકાળ માટે તૃપ્ત છે. જે કારણથી તેઓ વૃક્ષ છે, તે કારણથી જ સર્વકાળમાં થના૨, પીડાથી રહિત એવા સુખને પામેલા સિદ્ધો (સર્વ કાળ માટે) સુખી રહે 30 છે. આ પ્રમાણે અન્વય જાણવો. * પરિત્યજ્ઞ॰ I Page #237 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૨૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) व्याबाधापरिवर्जितं सुखं प्राप्ताः सुखिनः सन्तस्तिष्ठन्तीति योगः । सुखं प्राप्ता इत्युक्ते सुखिन इत्यनर्थकं, न, दुःखाभावमात्रमुक्तिसुखनिरासेन वास्तवसुखप्रतिपादनार्थत्वादस्य, तथाहिअशेषदोषक्षयतः शाश्वतमव्याबाधं सुखं प्राप्ता: सुखिनः सन्तस्तिष्ठन्ति न तु. दुःखाभावमात्रान्विता પતિ માથાર્થ ૧૮દ્દા साम्प्रतं वस्तुतः सिद्धपर्यायशब्दान् प्रतिपादयन्नाह सिद्धत्ति अ बुद्धत्ति अ पारगयत्ति अ परंपरगयत्ति । उम्मुक्ककम्मकवया अजरा अमरा असंगा य ॥९८७॥ व्याख्या : 'सिद्धा इति च' कृतकृत्यत्वात् 'बुद्धा इति च' केवलेन विश्वावगमात् 'पारगता इति च' भवार्णवपारगमनात् 'परम्परागता इति च' पुण्यबीजसम्यक्त्वज्ञानचरणक्रम प्रतिपत्त्यु10 पायमुक्तत्वात् परम्परया गताः परम्परागता उच्यन्ते, उन्मुक्तकर्मकवचाः सकलकर्मवियुक्तत्वात्, तथा अजरा वयसोऽभावात्, अमरा आयुषोऽभावात्, असङ्गाश्च सकलक्लेशाभावादिति गाथार्थः I૬૮૭ साम्प्रतमुपसंहरन्नाह - શંકાઃ “સુખને પામેલા છે એવું કહેવાથી જ તેઓ “સુખી રહે છે' અર્થ જણાઈ જ જાય 15 છે. માટે “વન' શબ્દ નિરર્થક બની જાય છે. સમાધાનઃ “સુનઃ' શબ્દ નિરર્થક નથી કારણ કે જેઓ દુઃખના અભાવ સ્વરૂપ મુક્તિસુખ માને છે, તેનું ખંડન કરી મુક્તિસુખ એ દુઃખાભાવ રૂપ નથી, પણ વાસ્તવિક સુખરૂપ છે એવું જણાવવા માટે આ શબ્દ કહ્યો છે. વાસ્તવિક સુખ આ પ્રમાણે જાણવું – સંપૂર્ણ દોષોનો નાશ થવાથી શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા સિદ્ધો સુખી થાય છે, નહિ કે દુઃખાભાવ માત્રથી 20 યુક્ત હોય છે. ૯૮૬) અવતરણિકા : હવે ખરેખર તો (અર્થાત્ વ્યુત્પત્તિ અર્થથી જુદા જુદા હોવા છતાં ખરેખર તો) સિદ્ધના પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતાં કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ કૃતકૃત્ય હોવાથી સિદ્ધ કહેવાય છે. કેવલજ્ઞાનવડે સંપૂર્ણ બોધ થતો હોવાથી તેને 25 બુદ્ધ કહેવાય છે. ભવરૂપ સમુદ્રનો પાર પામેલા હોવાથી “પારગત, ધર્મના બીજરૂપ સમ્યક્ત, જ્ઞાન, ચારિત્રની ક્રમશઃ પ્રતિપત્તિરૂપ ઉપાયવડે મુક્ત થયેલા હોવાથી પરંપરાએ સિદ્ધ થયેલા તેઓ પરંપરાગત' કહેવાય છે. સકલ કર્મોથી વિયોગ પામેલા હોવાથી “મુકાયેલ કર્મકવચ' કહેવાય છે. તથા ઉંમરનો અભાવ હોવાથી ઘડપણ વિનાના છે, આયુષ્યનો અભાવ હોવાથી મરણરહિત છે, અને સકલકુલેશોનો અભાવ હોવાથી સંગ વિનાના સિદ્ધો છે. ૯૮ll 30 અવતરણિકા : હવે ઉપસંહાર કરતા કહે છે કે + નિપજ્યપાય | J Page #238 -------------------------------------------------------------------------- ________________ આચાર્યનમસ્કાર (નિ. ૯૮૮-૯૯૩) ૨૨૯ निच्छिन्नसव्वदुक्खा जाइजरामरणबंघणविमुक्का । अव्वाबाहं सुक्खं अणुहुंती सासयं सिद्धा ॥९८८॥ व्याख्या : वस्तुतो व्याख्यातैवेति न प्रतन्यते ॥ सिद्धाण नमोक्कारो जीवं० ॥९८९॥ सिद्धाण नमुक्कारो धन्नाण० ॥९९०॥ सिद्धाण नमुक्कारो एवं० ॥९९१॥ सिद्धाण नमुक्कारो सव्व० बिइअं होइ मंगलं ॥९९२॥ गाथासमूहः सामान्यतोऽर्हन्नमस्कारवदवंसेयः, विशेषस्तु सुगम एवेति ॥ उक्तः सिद्धनमस्काराधिकारः, साम्प्रतमाचार्यनमस्काराधिकारस्तत्राचार्य इति कः शब्दार्थः, उच्यते,-'चर गतिभक्षणयोः' इत्यस्य (चरेः) आङिवा गुरा (पा०३-१-१०० वार्त्तिके) विति ण्यति आचार्य 10 इति भवति, आचर्यतेऽसावित्याचार्यः, कार्यार्थिभिः सेव्यत इत्यर्थः, अयं च नामादिभेदाच्चतुर्विधः, तथा चाऽऽह नामंठवंणादविए भावंमि चउव्विहो उ आयरिओ । दव्वंमि एंगभविआई लोइए सिप्पसत्थाई ॥९९३॥ व्याख्या : नामाचार्यः स्थापनाचार्यः द्रव्याचार्यो भावाचार्य इति, तत्र नामस्थापनाचार्यों 15 ગાથાર્થ : નાશ પામ્યા છે સર્વ દુઃખો જેમના (તથા) જન્મ-જરા અને મરણના બંધનથી મુકાયેલા એવા સિદ્ધો શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે. ટીકાર્થઃ આ ગાથાનો અર્થ પૂર્વે કહેવાઈ ગયેલ હોવાથી અહીં અર્થ કહેવાતો નથી. ૯૮૮ાા ગાથાર્થ : ગાથા ૯૮૯ થી ૯૯૨ સુધીની ગાથાઓનો અર્થ પૂર્વે કહેલ પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ ગાથાસમૂહનો અર્થ સામાન્યથી અન્નમસ્કાર પ્રમાણે જાણવો (અર્થાત્ પૂર્વની 20 ૯૨૩ થી ૯૨૬ સુધીની ગાથાઓના અર્થ પ્રમાણે જાણવો.) વિશેષથી અર્થ સુગમ જ છે. આ પ્રમાણે સિદ્ધનમસ્કારાધિકાર કહેવાયો. We આચાર્યનમસ્કાર , હવે આચાર્યનમસ્કારાધિકાર કહેવાય છે. તેમાં “આચાર્ય શબ્દનો અર્થ શું ? તે કહેવાય છે. “ચ” ધાતુ ગમન અને ભક્ષણના અર્થમાં છે. ‘મા’ ઉપસર્ગપૂર્વકના “ચર' ધાતુને ‘ષ્ય' પ્રત્યય 25 લાગતા “આચાર્ય' શબ્દ બને છે. તે તે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કાર્યોના અર્થી જીવોવડે જે સેવાય તે આચાર્ય. આ આચાર્ય નામાદિભેદથી ચાર પ્રકારના છે. તે જ કહે છે કે ગાથાર્થ: નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય છે. દ્રવ્યને વિશે એકભવિકાદિ (અને ભાવને વિશે) લૌકિક, (તે લૌકિકમાં) શિલ્પશાસ્ત્રાદિ જાણવા. ટીકાર્થ : નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય, અને ભાવાચાર્ય આ પ્રમાણે ચાર પ્રકારના 30 + વરેરાડર્વપુરી (સિદ્ધહેમ –વ.૨.૨૨) I Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सुगमौ, द्रव्याचार्यमागमनोआगमादिभेदं प्रायः सर्वत्र तुल्यविचारत्वादनादृत्य ज्ञशरीरादिव्यतिरिक्तं द्रव्याचार्यमभिधातुकाम आह-दव्वमी'त्यादि 'द्रव्य' इति द्रव्याचार्यः, एकभविकादिः' एकभविकः बद्धायुष्कः अभिमुखनामगोत्रश्चेति, अथवा आदिशब्दाद्रव्यभूत आचार्य द्रव्याचार्यः, भूतशब्द उपमावाची, द्रव्यनिमित्तं वा य आचारवानित्यादि, भावाचार्यः-लौकिको लोकोत्तरश्च, तत्र 5 लौकिक: शिल्पशास्त्रादिः. तत्परिज्ञानात तदभेदोपचारेणैवमुच्यते, अन्यथा शिल्पादिग्राहको गाते, अन्ये त्वेवं भेदमकृत्वौघत एवैनमपि द्रव्याचार्यं व्याचक्षत इति गाथार्थः ॥९९३॥ अधुना लोकोत्तरान् भावाचार्यान् प्रतिपादयन्नाह पंचविहं आयारं आयरमाणा तहा पभासंता । आयारं दंसंता आयरिया तेण वुच्चंति ॥९९४॥ 10 व्याख्या : 'पञ्चविधं' पञ्चप्रकारं-ज्ञानदर्शनचारित्रतपोवीर्यभेदात्, “आचार मिति आङ् આચાર્ય છે. તેમાં નામ અને સ્થાપનાચાર્ય સુગમ છે. તથા આગમ અને નો-આગમાદિભેદવાળા દ્રવ્યાચાર્ય પ્રાયઃ સર્વસ્થાને એક સરખી નિરૂપણાવાળા હોવાથી (અર્થાત્ આગમથી દ્રવ્યાવશ્યક વિગેરેમાં જે રીતે વ્યાખ્યા કરી તે રીતે અહીં પણ આગમથી દ્રવ્યાચાર્ય વિગેરેની વ્યાખ્યા જાણવી. માત્ર અહીં દ્રવ્યાવશ્યક શબ્દને બદલે દ્રવ્યાચાર્ય શબ્દ જોડવો.) આગમથી દ્રવ્યાચાર્ય વિગેરેને છોડીને જ્ઞશરીરાદિથી 15 વ્યતિરિક્ત દ્રવ્યાચાર્ય કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાચાર્ય તરીકે એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર (આ ત્રણેની વ્યાખ્યા પ્રથમ ભાગમાંથી જાણી લેવી.) જાણવા, અથવા “એકભવિકાદિ’ અહીં જે આદિ શબ્દ છે, તેનાથી દ્રવ્યભૂત એવા આચાર્ય ગ્રહણ કરવા (અર્થાત્ લોકોત્તરશાસનને પામેલા એવા પણ કોઇ આચાર્ય વિશિષ્ટધર્મકથાદિ આચાર્યના વિશિષ્ટ કાર્યો કરવામાં અસમર્થ દેખાય 20 ત્યારે જગતમાં લોકો આ રીતે બોલતા દેખાય છે કે આ દ્રવ્યભૂત આચાર્ય છે અર્થાતુ માત્ર નામના આચાર્ય છે. આવા આચાર્ય આદિશબ્દથી જાણવા.) અહીં ભૂત શબ્દ ઉપમાવાચી જાણવો. અથવા ધનાદિ દ્રવ્ય માટે જે આચાર પાળતો હોય તે દ્રવ્યાચાર્ય વિગેરે (આદિ શબ્દથી) લેવા. ભાવાચાર્ય લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે જાણવા. તેમાં શિલ્પશાસ્ત્રાદિ લૌકિક ભાવાચાર્ય જાણવા. અહીં જો કે શિલ્પશાસ્ત્રાદિને જાણનારાને ભાવાચાર્ય કહેવા જોઈએ છતાં જ્ઞાન અને જ્ઞાનીનો 25 અભેદ ઉપચાર કરવાથી શિલ્પશાસ્ત્રાદિને ભાવાચાર્ય કહ્યા છે. જો આ રીતે ઉપચાર કરવો ન હોય તો શિષ્યાદિને શિલ્પ ગ્રહણ કરાવતા એવા આચાર્ય અહીં ગ્રહણ કરવા. કેટલાકો આ "પ્રમાણે એટલે કે લૌકિક લોકોત્તર ભેદ કર્યા વિના સામાન્યથી લૌકિક એવા પણ ભાવાચાર્યને દ્રવ્યાચાર્ય તરીકે કહે છે. ll૯૯૭ll અવતરણિકા : હવે લોકોત્તર એવા ભાવાચાર્યનું પ્રતિપાદ કરતા કહે છે કે 30 ગાથાર્થ જે કારણથી પાંચ પ્રકારના આચારોનું પાલન અને પ્રરૂપણા કરે છે, અને અન્ય જીવોને) આચારનું દર્શન કરાવે છે તે કારણથી તેઓ આચાર્ય કહેવાય છે. ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એમ પાંચ પ્રકારના આચારોનું પાલન કરતા), Page #240 -------------------------------------------------------------------------- ________________ ભાવાચાર્યનું સ્વરૂપ (નિ. ૯૫) તા. ૨૩૧ मर्यादायां चरणं चार:-मर्यादया कालनियमादिलक्षणया चार आचार इति उक्तं च-'काले विणए बहुमाणे' इत्यादि, तमाचरन्तः सन्तः अनुष्ठानरूपेण, तथा प्रभाषमाणाः अर्थाद् व्याख्यानेन, तथाऽऽचारं दर्शयन्तः सन्तः प्रत्युपेक्षणादिक्रियाद्वारेण, मुमुक्षुभिः सेव्यन्ते येन कारणेनाचार्यास्तेनोच्यन्त કૃતિ પથાર્થઃ ૨૪ अमुमेवार्थं स्पष्टयन्नाह आयारो नाणाई तस्सायरणा पभासणाओ वा । जे ते भावायरिया भावायारोवउत्ता य ॥९९५॥ व्याख्या : 'आचारः' पूर्ववत् ज्ञानादिपञ्चप्रकारः, तस्य आचारस्याऽऽचरणात् प्रभाषणाद्वा, वाशब्दाद् दर्शनाद्वा हेतोर्ये मुमुक्षुभिर्गुणैर्वा ज्ञानादिभिराचर्यन्ते ते भावाचार्या उच्यन्ते एतच्चाऽऽचरणाद्यनुपयोगतोऽपि सम्भवति यतः अत आह-'भावाचारोपयुक्ताश्च' भावार्थमाचारो 10 भावाचारः तदुपयुक्ताश्चेति गाथार्थः ॥९९५॥ आयरियणमोकारो ४ इत्यादिगाथाप्रपञ्चः सामान्येनार्हन्नमस्कारवदवसेयः विशेषतस्तु सुगम एवेति ॥ उक्त आचार्यनमस्काराधिकारः ॥ અહીં ‘મા’ ઉપસર્ગ મર્યાદા જણાવે છે. તેથી કાળ-નિયમાદિ મર્યાદાવડે (અર્થાત પાંચે આચારોમાં જે કાળે જેનો અવસર હોય તે કાળે તેનું પાલન કરવું વિગેરે મર્યાદાવડે) જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. કહ્યું છે – “કાળ-વિનય-બહુમાન.... વિગેરે” આ પાંચ પ્રકારના આચારોનું 15 ક્રિયા કરવાવડે આચરણ કરતા, વ્યાખ્યાન કરવાવડે પ્રરૂપણા કરતા, તથા પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા દ્વારા (અર્થાત્ તે તે ક્રિયાનું પાલન સ્વયં કરીને અથવા કેવી રીતે કરવું તે બતાવીને) આચારનું દર્શન કરાવતા (આ મહાપુરુષો) જે કારણથી મુમુક્ષુઓવડે સેવાય છે તે કારણથી (તે મહાપુરુષો) આચાર્ય કહેવાય છે. ૯૯૪|| અવતરણિકા : આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : “આચાર' શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. આ જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારનું આચરણ કરતા હોવાથી અથવા પ્રરૂપણા કરતા હોવાથી, ‘વા' શબ્દથી અન્યને આચારોનું દર્શન કરાવતા હોવાથી, આમ ત્રણ હેતુથી મુમુક્ષુઓવડે કે જ્ઞાનાદિગુણોવડે (અર્થાત્ જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ માટે) જેઓ સેવાય છે, તેઓ ભાવાચાર્ય કહેવાય છે. જો કે આચારોના પાલનાદિ ઉપયોગ 25 વિના પણ સંભવતા હોવાથી તેવી અનુપયોગદશાનો નિષેધ કરવા જણાવે છે કે – ભાવાચારમાં ઉપયુક્ત (એવા જે હોય તે ભાવાચાર્ય કહેવાય, નહિ કે ઉપયોગ વિના આચારોનું પાલનાદિ કરનારા) મોક્ષ વિગેરે વિશિષ્ટ ભાવો માટેનો જે આચાર તે ભાવાચાર અને તેમાં ઉપયુક્ત જે હોય તે ભાવાચારોપયુક્ત. (તાત્પર્યાર્થ–ઉપયોગપૂર્વક, આચારોનું પાલન, પ્રરૂપણા અને અન્યને દર્શન કરાવતા હોવાથી તેઓ ભાવાચાર્ય કહેવાય છે.) l૯૯પી | 30 - અહીં પણ આચાર્યોને કરેલો નમસ્કાર... વિગેરે ચાર ગાથાઓ અને તેનો અર્થ સામાન્યથી અન્નમસ્કારની જેમ જાણવો, વિશેષથી સુગમ જ છે. આચાર્ય નમસ્કારાધિકાર કહેવાયો. 20 Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) साम्प्रतमुपाध्यायनमस्काराधिकारः, तत्रोपाध्याय इति कः शब्दार्थः; ?, उच्यते-'इङ्अध्ययने इत्यस्य 'ईश्चेति (पा० ३-३-२१) घञ् उपाध्यायः, उपेत्याधीयतेऽस्मात् साधवः सूत्रमित्युपाध्यायः, स च नामादिभेदाचतुर्विध इति, आह च नामंठवणादविए भावंमि चउव्विहो उवज्झाओ । दव्वे लोइअ सिप्पाइ निण्हगागा वा इमे भावे ॥९९६॥ ___ व्याख्या : इयं हि तत्त्वत आचार्यगाथातुल्ययोगक्षेमैवेति न प्रतन्यते, नवरं निह्नवा वेति यदुक्तं तत्र ते ह्यभिनिवेशदोषेणैकमपि पदार्थमन्यथा प्ररूपयन्तो मिथ्यादृष्टय एव इत्यतो द्रव्योपाध्याया ત્તિ . बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसंति जम्हा उवझाया तेण वुच्चंति ॥९९७॥ .. व्याख्या : द्वादशाङ्ग आचारादिभेदात् 'जिनाख्यातः' अर्हत्प्रणीतः स्वाध्यायः वाचनादिनिबन्धनत्वात् इह सूत्रमेव गृह्यते, कथितः 'बुधैः' गणधरादिभिः, य इति गम्यते, 'तं' ( ઉપાધ્યાયનમસ્કાર : હવે ઉપાધ્યાયનમસ્કારાધિકાર કહેવાય છે. તેમાં “ઉપાધ્યાય' શબ્દનો અર્થ શું ? તે કહે 15 છે – “રૂ' ધાતુ અધ્યયનના અર્થમાં છે. “ઉપ ઉપસર્ગપૂર્વક 'રૂ' ધાતુને “ઘ' પ્રત્યય લાગતા ઉપાધ્યાય શબ્દ બને છે. ઉપેય = નજીક આવીને જેની પાસેથી સાધુઓ સૂત્ર ભણે છે તે ઉપાધ્યાય અને તે નામાદિભેદથી ચાર પ્રકારે છે. તે જ કહે છે કે ' ' ગાથાર્થ: નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ ચાર પ્રકારે ઉપાધ્યાય જાણવા. દ્રવ્યને વિશે લૌકિક શિલ્પાદિ અથવા નિબંધો, ભાવમાં આ (=આગળની ગાથામાં જે કહેવાના છે તે) જાણવા. 20 ટીકાર્થ : આ ગાથા ખરેખર તો આચાર્યની ગાથા પ્રમાણે જ (ગાથાર્થ ૯૯૩ પ્રમાણે જ) એક સરખા શંકા-સમાધાનવાળી હોવાથી અહીં તેનો વિસ્તાર કરાતો નથી. માત્ર અહીં “જિહ્નવી વા’ એમ જે કહ્યું તેમાં તે નિહ્નવો કદાગ્રહના કારણે એક પણ પદાર્થને શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરતા મિથ્યાષ્ટિ જ હોવાથી દ્રવ્યોપાધ્યાય (જાણવા.) ૯૯દી. ગાથાર્થ : ગણધરાદિવડે જિનપ્રણીત દ્વાદશાંગરૂપ જે સ્વાધ્યાય કહેવાયો છે. તે સ્વાધ્યાયનો 25 જે કારણથી ઉપદેશ આપે છે તે કારણથી તેઓ ઉપાધ્યાય કહેવાય છે. ટીકાર્થ : અરિહંતવડે પ્રણીત આચારાદિભેદથી બાર પ્રકારના અંગરૂપ જે સ્વાધ્યાય ગણધરાદિઓવડે કહેવાયેલો છે. અહીં સ્વાધ્યાય તરીકે માત્ર સૂત્ર જ ગ્રહણ કરવાનું છે કારણ કે તે સૂત્ર વાચનાદિનું કારણ છે. (આશય એ છે કે સ્વાધ્યાય વાચના, પૃચ્છના વિગેરે પાંચ પ્રકારનો છે, આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય સૂત્ર હોય તો જ થઈ શકે છે કારણ કે સૂત્ર હોય તો સૂત્રની 30 વાચના, તેના અર્થનું વ્યાખ્યાન, પૃચ્છના વિગેરે થઈ શકે. આમ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું કારણ * રોડપતાને તુ દ્િ વા (સિદ્ધહેમ -.રૂ.૨૨) . Page #242 -------------------------------------------------------------------------- ________________ ન ઉપાધ્યાયશબ્દનો અર્થ (નિ. ૯૯૮-૯૯૯) શાહ ૨૩૩ स्वाध्यायमुपदिशन्ति वाचनारूपेण यस्मात् कारणादुपाध्यायास्तेनोच्यन्ते, उपेत्याधीयतेऽस्मादित्यन्वर्थोपपत्तेरिति गाथार्थः ॥९९७॥ साम्प्रतमागमशैल्याऽक्षरार्थमधिकृत्योपाध्यायशब्दार्थ निरूपयन्नाह उत्ति उवओगकरणे ज्झत्ति अ झाणस्स होइ निद्देसे । ' एएण हुंति उज्झा एसो अन्नोऽवि पज्जाओ ॥९९८॥ व्याख्या : उ इत्येतदक्षरं उपयोगकरणे वर्तते, ज्झ इति चेदं ध्यानस्य भवति निर्देशे, ततश्च 5 प्राकृतशैल्या एतेन कारणेन भवंति उज्झा, उपयोगपुरस्सरं ध्यानकर्तार इत्यर्थः, एषोऽन्योऽपि पर्याय इति गाथार्थः ॥९९८॥ अथवा - उत्ति उवओगकरणे वत्ति अ पावपरिवज्जणे होइ । झत्ति अ झाणस्स कए ओत्ति अ ओसक्कणा कम्मे ॥९९९॥ व्याख्या : निगदसिद्धा, नवरमुपयोगपूर्वकं पापपरिवर्जनतो ध्यानारोहणेन कर्माण्य- 10 पनयन्तीत्युपाध्याया इत्यक्षरार्थः, अक्षरार्थाभावे च पदार्थाभावप्रसङ्गात्पदस्य तत्समुदायरूपत्वादक्षरार्थः प्रतिपत्तव्य इत्यलं विस्तरेण ॥९९९॥ 'उवज्झायनमोक्कारो' ४ इत्यादिगाथापूगः सामान्येनाસૂત્ર હોવાથી અહીં કારણમાં=સૂત્રમાં કાર્યનો–સ્વાધ્યાયનો ઉપચાર કરી સ્વાધ્યાયશબ્દથી સૂત્ર ગ્રહણ કરાય છે.) જે કારણથી (ઉપાધ્યાય) ગણધરાદિકથિત સ્વાધ્યાય (સૂત્ર) વાચનારૂપે ઉપદેશે છે તે કારણથી તેઓ ઉપાધ્યાય કહેવાય છે, કારણ કે “નજીક આવીને જેની પાસે સાધુઓ ભણે તે 15 ઉપાધ્યાય' આ પ્રમાણેનો અન્વર્થ-શબ્દાર્થ અહીં ઘટે છે. I૯૯થી અવતરણિકા : હવે આગમશેલીવડે (ઉપાધ્યાય શબ્દના) એક-એક અક્ષરાર્થને આશ્રયીને ઉપાધ્યાય શબ્દના અર્થનું નિરૂપણ કરતા કહે છે ; ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : “ઉ” અક્ષર ઉપયોગ સૂચક છે. “ઝા' અક્ષર ધ્યાનનો સૂચક છે. તેથી પ્રાકૃતશૈલી 20 વડે આ કારણથી ઉઝા થાય છે અર્થાત્ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર જે હોય તે ઉઝા = ઉપાધ્યાય કહેવાય છે. આ ઉઝા પણ (ઉપાધ્યાય શબ્દનો) બીજો પર્યાય છે. I૯૯૮ અથવા – (૩વજ્ઞાનો શબ્દને આશ્રયી બીજી રીતે નિરુતાર્થને કહે છે ) | ગાથાર્થ : “ઉ” અક્ષર ઉપયોગના કરણમાં છે, “વ” અક્ષર પાપના ત્યાગમાં છે, “જુઝા' અક્ષર ધ્યાન માટે છે અને ‘ય’ અક્ષર કર્મનાશમાં છે. ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. સંપૂર્ણ અક્ષરોનો અર્થ આ પ્રમાણે – ઉપયોગપૂર્વક પાપનો ત્યાગ કરી ધ્યાન ધરવાવડે જેઓ કર્મોને દૂર કરે છે તે ઉવજ્ઝાય એટલે કે ઉપાધ્યાય કહેવાય છે. (શંકા : આ રીતે એક-એક અક્ષરોનો અર્થ વળી કેવી રીતે ઘટે ? (અર્થાત્ ઘટતો નથી.) સમાધાન : આ રીતે જો એક-એક અક્ષરોનો અર્થ ન માનો તો અક્ષરાર્થના અભાવમાં પદના અર્થનો પણ અભાવ માનવાની આપત્તિ આવે, કારણ કે પદ એ અક્ષરોનો જ સમુદાય છે. તેથી પદના 30 અર્થનો અભાવ ન થાય તે માટે અક્ષરનો અર્થ પણ સ્વીકારવો જોઈએ. વિસ્તારવડે સર્યું. ll૯૯૯ો. + ઉત્તિ-દિને I 25 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) र्हन्नमस्कारवदवसेयः, विशेषस्तु सुगम एवेति ॥ उक्त उपाध्यायनमस्काराधिकारः ॥ साम्प्रतं साधुनमस्काराधिकारः, तत्र 'राध साध संसिद्धा' वित्यस्य उण्प्रत्ययान्तस्य साधुरिति भवति, अभिलषितमर्थं साधयतीति साधुः, स च नामादिभेदतः, तथा चाऽऽह - नामं १.ठवणासाहू २ दव्वसाहू ३ भावसाहू अ ४ । दव्वंमि लोइआई भावंमि अ संजओ साहू ॥१०००॥ व्याख्या : वस्तुतो गतार्थेवेति न विव्रियते ॥ द्रव्यसाधून् प्रतिपादयन्नाह - घडपडरहमाईणि उ साहंता हुंति दलसाहुत्ति । अहवावि दव्वभूआ ते हुंती दव्वसाहुत्ति ॥१००१॥ .. .. 10 व्याख्या : निगदसिद्धा, नवरमथवाऽपि 'द्रव्यभूता' इति भावपर्यायशून्याः ॥ भावसाधून् प्रतिपादयन्नाह - नेव्वाणसाहए जोए, जम्हा साहति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥१००२॥ ઉપાધ્યાયને કરેલો નમસ્કાર વિગેરે ચાર ગાથાઓનો સમૂહ સામાન્યથી અન્નમસ્કાર (ગા.૯૨૩ થી 15 ૯૨૬) પ્રમાણે જ જાણવો. વિશેષથી સુગમ જ છે. આમ ઉપાધ્યાયનમસ્કારાધિકાર કહેવાયો. સાધુ નમસ્કાર ! હવે સાધુનમસ્કારનો અધિકાર કહેવાય છે – તેમાં “Tધ-સાથ' ધાતુ સિદ્ધ કરવું અર્થમાં છે. આ ધાતુઓને ૩N[ પ્રત્યય લાગતા સાધુ શબ્દ બને છે. ઇચ્છિત એવા અર્થને જે સાધે તે સાધુ અને તે નામાદિભેદથી ચાર પ્રકારે છે. તે કહે છે કે , 20 ગાથાર્થ: નામ સાધુ, સ્થાપના સાધુ, દ્રવ્યસાધુ અને ભાવસાધુ. દ્રવ્યમાં લૌકિકાદિ અને ભાવમાં સંયત જાણવો. ટીકાર્થ : વસ્તુતઃ ગાથા સ્પાર્થવાળી જ છે, તેથી વિવરણ કરાતી નથી. //1000ll અવતરણિકા : દ્રવ્યસાધુઓનું પ્રતિપાદન કરતાં કહે છે ; ગાથાર્થ : ઘટ, પટ, રથ વિગેરેને સાધતા લોકો દ્રવ્યસાધુ જાણવા અથવા જે દ્રવ્યભૂત છે 25 તે દ્રવ્યસાધુ જાણવા. ટીકાર્થઃ ગાથા સ્પષ્ટ જ છે. માત્ર દ્રવ્યભૂત એટલે ભાવપર્યાયથી શૂન્ય જે હોય તે દ્રવ્યસાધુ જાણવો. (અહીં જે પોતાના ઈષ્ટ અર્થને સાથે તે સાધુ આવા અર્થને લઈ ઘટ, પટને સાધતા લોકો દ્રવ્યસાધુ કહ્યા છે તે જાણવું.) ૧૦૦૧ અવતરણિકા : ભાવસાધુઓનું પ્રતિપાદન કરતાં કહે છે કે 30 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. + નિવ્વાણ · મુકિતે આ Page #244 -------------------------------------------------------------------------- ________________ સાધુનમસ્કાર (નિ. ૧૦૦૩-૦૫) ૨૩૫ व्याख्या : निर्वाणसाधकान् 'योगान्' सम्यग्दर्शनादिप्रधानव्यापारान् यस्मात् साधयन्ति साधवः विहितानुष्ठानपरत्वात्, तथा समाश्च सर्वभूतेष्विति योगप्रधान्यख्यापनार्थमेतत्, तस्मात्ते भावसाधव इति गाथार्थः ॥१००२॥ किं पिच्छसि साहूणं तवं व निअमं व संजमगुणं वा । तो वंदसि साहूणं ? एअं मे पुच्छिओ साह ॥१००३॥ व्याख्या : निगदसिद्धा ॥ विसयसुहनिअत्ताणं विसुद्धचारित्तनियमजुत्ताणं । तच्चगुणसाहयाणं सहायकिच्चुज्जयाण नमो ॥१००४॥ व्याख्या : निगदसिद्धैव ॥ असहाए सहायत्तं करंति मे संजमं करितस्स । एएण कारणेणं नमामिऽहं सव्वसाहूणं ॥१००५॥ ટીકાર્થ : જે કારણથી સાધુઓ મોક્ષસાધક એવા સમ્યગ્દર્શનાદિપ્રધાન વ્યાપારોને સાધે છે એટલે કે કરે છે. (અહીં “સાધે છે' એવું કેમ કહ્યું? તો કહે છે ) આગમમાં કહેવાયેલા અનુષ્ઠાનોને કરવામાં તેઓ તત્પર છે. (માટે “સાધે છે' એમ કહ્યું છે.) તથા સર્વ જીવોને વિશે સાધુઓ સમાન = સમતાવાળા છે. આ વિશેષણ યોગોમાં આનું પ્રાધાન્ય જણાવવા માટે છે. (આશય એ છે 15 કે – નિર્વાણ સાધક એવા યોગોમાં સર્વભૂતસમતા નામનો યોગ પણ આવી જ જાય છે, કારણ કે સર્વભૂતસમતા પણ નિવણસાધક છે જ. છતાં આ યોગને જુદો બતાવવા દ્વારા સર્વયોગોમાં આ પ્રધાનયોગ છે એવું જણાવ્યું છે.) આમ, મોક્ષસાધક યોગોને સાધનારા હોવાથી અને સર્વ જીવો વિશે સમતા રાખનારા હોવાથી તેઓ ભાવસાધુ છે. ૧૦૦રા ગાથાર્થ : (અહીં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે - હે ગુરુ ! તમે) શું સાધુઓના તપ, નિયમ 20 (દ્રવ્ય-ક્ષેત્રાદિના અભિગ્રહો) કે સંયમગુણોને જુઓ છો ? અને એ જોઈને તમે સાધુઓને વંદન કરો છો? આ પ્રમાણે મારાવડે પૂછાયેલ (હે ગુરુ !) તમે કહો. ટીકાર્થઃ ગાથા સ્પષ્ટ જ છે. ૧૦૦૩ ગાથાર્થ વિષયસુખોથી નિવૃત્ત થયેલા, વિશુદ્ધચારિત્ર અને નિયમોથી યુક્ત, તાત્ત્વિક ગુણોના સાધક, અને મોક્ષ સાધક એવા સાધુઓને) સાહધ્યકૃત્યમાં સહાયકપણામાં ઉદ્યત સાધુઓને હું 25 નમસ્કાર કરું છું. જ ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. (ભાવાર્થ એ છે કે સાધુઓમાં વિષયસુખનિવૃત્તિ વિગેરે મોક્ષસાધકગુણોને હું જોઉં છું તેથી હું=ગુરુ તેઓને નમસ્કાર કરું છું.) I/૧૦૦૪ ગાથાર્થ : સંયમ પાળતા એવા મને અસહાયમાં (સાધુઓ) સહાયપણું કરે છે. તેથી હું સર્વસાધુઓને નમસ્કાર કરું છું. - + બૂ૦ * સાય૦ મુદ્રિત . Page #245 -------------------------------------------------------------------------- ________________ 5 એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : परमार्थसाधनप्रवृत्तौ सत्यां जगत्यसहाये सति प्राकृतशैल्या वाऽसहायस्य सहायत्वं कुर्वन्ति मम संयमं कुर्वतः सतः, अनेन कारणेन नमाम्यहं सर्वसाधुभ्य इति गाथार्थः ॥१००५॥ 'साहूण नमोक्कारो ४ इत्यादिगाथाविस्तरः सामान्येनार्हन्नमस्कारवदवसेयः, विशेषस्तु सुखोन्नेय इति कृतं प्रसङ्गेन ॥ उक्तं वस्तुद्वारम्, 10 ૨૩૬ अधुनाऽऽक्षेपद्वारावयवार्थप्रचिकटयिषयेदमाह नैवि संखेवो न वित्थारु संखेवो दुविहु सिद्धसाहूणं । वित्थारओऽणेगविहो पंचविहो न जुज्जई तम्हा ॥१००६॥ व्याख्या : इहास्या गाथाया अंशकक्रमनियमाच्छन्दोविचितौ लक्षणमनेन पाठेन विरुध्यते 'न संखेवो' इत्यादिना, यत इहाद्य एव पञ्चमात्रोऽंशकः इत्यतोऽपपाठोऽयमिति, ततश्चापिशब्द एवात्र ટીકાર્થ : મોક્ષસાધનપ્રવૃત્તિ જ્યારે હું કરું છું ત્યારે આ બાહ્ય જગતમાં મને કોઈ સહાય કરનારું નથી. આ રીતે અસહાયમાં અથવા ‘ઝસહાપ્’ શબ્દમાં સપ્તમી વિભક્તિને બદલે પ્રાકૃતશૈલી હોવાથી છઠ્ઠી વિભક્તિ જાણવી. તેથી ‘અસહાય એવા મને' એ પ્રમાણે અર્થ કરવો. માટે સંયમનું પાલન કરતા સહાય વિનાના મને સાધુઓ સહાયપણું કરે છે. તે કારણથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ૧૦૦૫॥ 15 અહીં પણ સાધુઓને કરેલો નમસ્કાર... વિ. ગાથાસમુહ સામાન્યથી અર્હન્નમસ્કાર પ્રમાણે જાણવો. વિશેષથી સુખેથી જાણી શકાય જ છે તેથી પ્રસંગવડે સર્યું. (આ પ્રમાણે પૂર્વે ગાથા ૮૮૭માં કહેલ) વસ્તુદ્વાર પૂર્ણ થયું. અવતરણિકા : હવે આક્ષેપદ્વારના (ગાથા ૮૮૭માં કહેવાયેલ) વિસ્તા૨ાર્થને પ્રગટ કરવાની ઇચ્છાથી આગળ સૂત્રને કહે છે 20 ગાથાર્થઃ (નમસ્કાર) એ સંક્ષેપમાં પણ નથી કે વિસ્તારમાં પણ નથી. (કારણ કે) સંક્ષેપનમસ્કાર બે પ્રકારે છે, એટલે કે સિદ્ધ અને સાધુઓને કરેલો નમસ્કાર, તથા વિસ્તારથી નમસ્કાર અનેક પ્રકારનો છે. તેથી (સંક્ષેપ કે વિસ્તાર બંને પ્રકારે ઘટતો ન હોવાથી) પાંચ પ્રકારનો નમસ્કાર યોગ્ય નથી. ટીકાર્થ : છંદોવિચિતિનામના છંદશાસ્ત્રમાં કહેવાયેલ લક્ષણનો આ ગાથાના ‘ન સંલેવો' પાઠ સાથે અંશના ક્રમનિયમને આશ્રયીને વિચારતા વિરોધ આવે છે. (અર્થાત્ અંશક્રમના નિયમથી એટલે 25 કે છંદશાસ્ત્રમાં અંશના ક્રમનો આ પ્રમાણે નિયમ છે કે ગાથાનો પ્રથમ અંશ ચાર માત્રાવાળો કરાય છે. જેમ કે - ‘મિળ નિળવેિ', અહીં ‘મિ' શબ્દ ચાર માત્રાવાળો છે. કારણ કે હ્રસ્વ અક્ષરની એક માત્રા છે અને દીર્ધ અક્ષરની ૨ માત્રા ગણતા ‘મિ' શબ્દ ચાર માત્રાવાળો થાય છે.) જ્યારે આ ગાથામાં પ્રથમ અંશ ‘નસંઘે' પાંચ માત્રાવાળો છે. (કારણ કે ‘ન' ની એક માત્રા અને ‘સંઘે’માં એક એક અક્ષરની બે બે માત્રા છે.) માટે આ પાઠ ખોટો છે. તેથી અહીં ‘અવિ’ શબ્દ 30 જાણવો, જેથી ‘નવ સંàવો...’ પાઠ થતાં ‘નવિસં’ ચારમાત્રા થાય (વળી, અહીં અત્તિ શબ્દ પાદપૂર્તિ માટે હોવાથી નિરર્થક છે એવી શંકા કોઈને થતી હોય તો તેની તે શંકાનું નિવારણ કરવા ટીકાકાર ★ इतः प्राक् 'एसो पंचनमुक्कारो' इत्यादिश्लोकः पुस्तकादर्शेषु, न च वृत्तौ व्याख्यातः सूचितो वा सः । Page #246 -------------------------------------------------------------------------- ________________ આક્ષેપદ્વાર=પૂર્વપક્ષ (નિ. ૧૦૦૬) ૨૩૭ विद्यमानार्थो द्रष्टव्यः, 'णवि संखेवो' इत्यादि, इह किल सूत्रं संक्षेपविस्तरद्वयमतीत्य न वर्तते, तत्र संक्षेपवत् सामायिकसूत्रं, विस्तरवच्चतुर्दश पूर्वाणि, इदं पुनर्नमस्कारसूत्रमुभयातीतं, यतोऽत्र न संक्षेपो नापि विस्तर इत्यपिशब्दस्य व्यवहितः सम्बन्धः, संक्षेपो द्विविध' इति यद्ययं संक्षेपः स्यात् ततस्तस्मिन् सति द्विविध इति-द्विविध एव नमस्कारो भवेत्, सिद्धसाधुभ्यामिति, कथं ?, परिनिर्वृतार्हदादीनां सिद्धशब्देन ग्रहणात् संसारिणां च साधुशब्देनेति, तथा च नैते संसारिणः 5 सर्वे एव साधुत्वमतिलङ्घय वर्तन्त इति, तदभावे शेषगुणाभावात्, अतस्तन्नमस्कार एवेतरनमस्कारभावात्, अथायं विस्तरः, इत्येतदप्यचारु, यस्माद् विस्तरतोऽनेकविधः प्राप्नोति, तथा च ऋषभाजितसम्भवाभिनन्दनसुमतिपद्मप्रभसुपार्श्वचन्द्रप्रभेत्यादिमहावीरवर्द्धमानस्वामिपर्यन्तेभ्यश्चतुर्विशत्यर्हद्भयः, तथा सिद्धेभ्योऽपि विस्तरेण-अनन्तरसिद्धेभ्यः परम्परसिद्धेभ्यः प्रथमसमयसिद्धेभ्यः द्वितीयतृतीयसमयादिसङ्ख्येयासङ्ख्येयानन्तसमयसिद्धेभ्यः, तथा तीर्थ- 10 लिङ्गचारित्रप्रत्येकबुद्धादिविशेषणविशिष्टेभ्यः तीर्थकरसिद्धेभ्यः अतीर्थकरसिद्धेभ्यः तीर्थसिद्धेभ्यः કહે છે કે, તે પિ' શબ્દ વિદ્યમાનાર્થ જાણવો. (અર્થાત્ તે શબ્દ અર્થ વિનાનો નથી પણ તેનો અર્થ વિદ્યમાન છે, કારણ કે તે શબ્દનો ટીકાકાર પોતે આગળ “ર સંક્ષેપ નાપિ વિતર:' આ પ્રમાણે વ્યવહિત સંબંધ જોડીને સમુચ્ચય અર્થ કરવાના છે.) કોઈપણ સૂત્ર કાંતો સંક્ષેપમાં હોય, કાંતો વિસ્તારવાળું હોય, પર્ણ સંક્ષેપ કે વિસ્તાર આ બેને છોડીને કોઈ સૂત્ર હોતું નથી. તેમાં સામાયિકસૂત્ર 15 એ સંક્ષેપવાળું છે અને ચૌદપૂર્વો એ વિસ્તારવાળા છે. જયારે આ નમસ્કારસૂત્ર એ સંક્ષેપ કે વિસ્તારઉભય વિનાનું છે, કારણ કે આ સૂત્રમાં સંક્ષેપ નથી કે વિસ્તાર પણ નથી. અહીં ‘પિ' શબ્દનો વ્યવહિત સંબંધ જોડવો. (અર્થાત્ “નાપિ સંક્ષેપ ન વિસ્તારો' આ પ્રમાણે મૂળગાથામાં છે તેના બદલે સંક્ષેપો ના વિસ્તારો સમજવું.) આ સૂત્રમાં સંક્ષેપ કેમ નથી? તે કહે છે કે – સંક્ષેપથી નમસ્કાર બે પ્રકારનો હોય, જો આ સૂત્રમાં સંક્ષેપ હોત તો બે પ્રકારનો જ નમસ્કાર થાત – સિદ્ધો અને 20 સાધુઓને, કેવી રીતે? તે આ પ્રમાણે કે- મોક્ષ પામેલા અરિહંતાદિઓનું સિદ્ધશબ્દથી ગ્રહણ થઈ જાય અને સંસારીજીવોનું સાધુ શબ્દથી ગ્રહણ થઈ જાય, કારણ કે સંસારસ્થ અરિહંત-આચાર્યઉપાધ્યાય – આ સર્વ સંસારીઓ સાધુત્વગુણ વિનાના તો છે જ નહિ, અન્યથા=જો સાધુત્વગુણ ન હોય તો શેષગુણોનો પણ અભાવ જ થાય. આમ, આ લોકો સાધુત્વગુણવાળા હોવાથી સાધુને નમસ્કાર કરતાં આચાર્યદિને પણ નમસ્કાર થઈ જાય છે. હવે તમે એમ કહો કે આ વિસ્તારવાળો નમસ્કાર છે, તો તે પણ ઘટતું નથી કારણ કે વિસ્તારથી અનેક પ્રકારનો નમસ્કાર થાય છે. તે આ પ્રમાણે –ઋષભસ્વામીથી લઈને મહાવીરસ્વામી સુધીના ૨૪ અરિહંતોને મારા નમસ્કાર થાઓ. તથા સિદ્ધોમાં-અનંતરસિદ્ધ, પરંપરસિદ્ધ, પ્રથમ સમયસિદ્ધ (અર્થાત સિદ્ધિગતિના પ્રથમસમયે વર્તતા સિદ્ધ) બીજા, ત્રીજા, ચોથા વિગેરેથી લઈ અનંતસમયસિદ્ધોને મારા નમસ્કાર થાઓ. તથા તીર્થસિદ્ધ, લિંગસિદ્ધ આ રીતે ચારિત્ર, પ્રત્યેક 30 બુદ્ધ વિગેરે વિશેષણોથી વિશિષ્ટ એવા સિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, તીર્થસિદ્ધો વિગેરે અનંત પ્રકારે વિસ્તાર થાય, (જયારે તમે તો માત્ર પાંચ પ્રકારે જ નમસ્કાર કરેલ છે તેથી તે વિસ્તારથી 25 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) इत्येवमादिरनन्तशो विस्तरः, यतश्चैवमत आह-पक्षद्वयमप्यङ्गीकृत्य पञ्चविधः - पञ्चप्रकारो न युज्यते यस्मान्नमस्कार इति गाथार्थः ॥१००६॥ गतमाक्षेपद्वारम्, अधुना प्रसिद्धिद्वारावयवार्थ उच्यते - तत्र यत्तावदुक्तं 'न संक्षेप' इति, तन्न, संक्षेपात्मकत्वात्, ननु स कारणवशात् कृतार्थाकृतार्थपरिग्रहेण सिद्धसाधुमात्रक एवोक्तः, 5 सत्यमुक्तोऽयुक्तस्त्वसौ, कारणान्तरस्यापि भावात्, तच्चोक्तमेव, अथवा वक्ष्यामः 'हेतुनिमित्त ' मित्यादिना, सति च द्वैविध्ये सकलगुणनमस्कारासम्भवादेकपक्षस्य व्यभिचारित्वात्, तथा चाऽऽह— अरहंताई निअमा साहू साहू अ तेसु भइअव्वा । तम्हा पंचविहो खलु हेउनिमित्तं हवइ सिद्धो ॥१००७॥ व्याख्या : इहार्हदादयो नियमात् साधवः, तद्गुणानामपि तत्र भावात्, साधवस्तु 'तेषु' 10 નથી.) જે કારણથી આ પ્રમાણે છે અર્થાત્ સંક્ષેપથી કે વિસ્તારથી બંને રીતે ઘટતો નથી તેથી આ બંને પક્ષને આશ્રયીને વિચારતા તમે કરેલો પાંચ પ્રકારનો નમસ્કાર યોગ્ય નથી. ૧૦૦૬ અવતરણિકા : આક્ષેપ (પ્રશ્ન) દ્વાર પૂર્ણ થયું. હવે પ્રસિદ્ધિ (ઉત્તર) દ્વારનો વિસ્તારાર્થ કહેવાય તેમાં પૂર્વપક્ષે જે કહ્યું કે આ નમસ્કાર સંક્ષેપરૂપ નથી, એ વાત યોગ્ય નથી, કારણ કે તે પાંચ પ્રકારનો નમસ્કાર સંક્ષેપરૂપ જ છે. 15 શંકા : સંક્ષેપાત્મક નમસ્કાર કારણવશથી કૃતાર્થ અને અકૃતાર્થને આશ્રયી માત્ર સિદ્ધ અને સાધુને જ કરવામાં આવે છે. (આશય એ છે કે સામેવાળામાં રહેલ ગુણો એ સામેવાળાને નમસ્કાર કરવામાં કારણ બને છે. આમ, ગુણાત્મક કારણના વશથી નમસ્કાર થાય છે, અને સંક્ષેપથી નમસ્કાર બે પ્રકારનો જ કહ્યો છે. તેથી સંક્ષેપાત્મક નમસ્કાર એ ગુણાત્મક કારણના વશથી સિદ્ધમાં રહેલ કૃતાર્થત્વ અને સંસારસ્થ અરિહંત, આચાર્યાદિમાં રહેલ અકૃતાર્થત્વને આશ્રયી 20 માત્ર સિદ્ધ અને સાધુને જ કહેલો છે.) સમાધાન : સાચી વાત છે કે સંક્ષેપાત્મક નમસ્કાર સિદ્ધ-સાધુમાત્ર જ કહેવાયેલો છે. પરંતુ સિદ્ધ-સાધુમાત્રને નમસ્કાર એ અયુક્ત છે કારણ કે અન્ય કારણો પણ છે, જે પૂર્વે વસ્તુદ્વારમાં કહ્યા જ છે. (અર્થાત્ અરિહંતાદિને નમસ્કાર કરવાના કારણો પૂર્વે કહ્યાં જ છે.) અથવા ‘હેતુનિમિત્તે’ એમ અમે આગળ કહેવાના જ છીએ. (આમ, અન્ય કારણો પણ હોવાથી અરિહંતાદિને કરેલો 25 પંચવિધ નમસ્કાર જ યુક્ત છે, નહિ કે દ્વિવિધનમસ્કાર.) જો બે પ્રકારનો નમસ્કાર કરવામાં આવે તો સકલગુણોને (અરિહંત—આચાર્યાદિમાં રહેલ ગુણોને) નમસ્કાર ન થાય કારણ કે એક પક્ષ વ્યભિચાર છે. તે આ રીતે — - ગાથાર્થ : અરિહંતાદિ નિયમથી સાધુ છે અને સાધુઓ અરિહંતાદિમાં ભજનીય છે. તેથી હેતુ-નિમિત્તે પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે. 30 ટીકાર્થ : અહીં (અરિહંતો અને સાધુઓ એમ બે પક્ષ છે તેમાં) અરિહંતાદિ નિયમથી સાધુઓ છે જ કારણ કે સાધુના બધાં ગુણો અરિહંતાદિમાં રહેલા છે. (આમ, જેટલા અરિહંતાદિ છે તે બધાં સાધુઓ હોવાથી આ પક્ષ વ્યભિચારી નથી.) જ્યારે જે સાધુઓ છે તેઓ અરિહંતાદિમાં Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધિદાર=ઉત્તરપક્ષ (નિ. ૧૦૦૭) ની ૨૩૯ अहंदादिषु 'भक्तव्याः' विकल्पनीयाः, यतस्ते न सर्वेऽर्हदादयः, किं तर्हि ?, केचिदर्हन्त एव ये केवलिनः, केचिदाचार्याः सम्यक् सूत्रार्थविदः, केचिदुपाध्यायाः सूत्रविद एव, केचिदेतद्वयतिरिक्ताः शिष्यकाः साधव एव, नार्हदादय इति, ततश्चैकपदव्यभिचारान्न तुल्याभिधानता, तन्नमस्करणे च नेतरनमस्कारफलमिति, प्रयोगश्च-साधुमात्रनमस्कारो विशिष्टाहदादिगुणनमस्कृतिफलप्रापणसमर्थो न भवति, तत्सामान्याभिधाननमस्कारत्वात्, मनुष्यमात्रनमस्कारवत् जीवमात्रनमस्कारवद्वेति, तस्मात् 5 पञ्चविध एव नमस्कारः, खलुशब्दस्यावधारणार्थत्वात्, विस्तरेण च व्यक्त्यपेक्षया कर्तुमशक्यत्वात्, तथा हेतुनिमित्तं भवति सिद्ध' इति, तत्र हेतुर्नमस्कारार्हत्वे य उक्तः 'मग्गे अविप्पणासो 'त्ति इत्यादि तन्निमित्तं चोपाधिभेदाद्भवति सिद्धः पञ्चविध इति गाथार्थः ॥१००७॥ ___ गतं प्रसिद्धिद्वारम्, अधुना क्रमद्वारावयवार्थं प्रतिपादयन्नाहભજનીય છે માટે જ આ પક્ષ વ્યભિચારી બને છે.) કારણ કે તે સર્વ સાધુઓ કંઈ અરિહંતાદિ 10 નથી. તો શું છે? કેટલાક અરિહંતો છે કે જે કેવલીઓ છે, કેટલાક આચાર્યો છે કે જેઓ સમ્યગુ રીતે સૂત્ર-અર્થને જાણનારા છે. સૂત્રને જ જાણનારા (સૂત્રની વાચના જ આપતા હોવાથી સૂત્રને જ જાણનારા છે એવું કહ્યું છે, અન્યથા તેઓ સૂત્ર-અર્થ ઉભયને જાણનારા હોય જ છે.) કેટલાક ઉપાધ્યાયો હોય છે. કેટલાક વળી આ બધાથી જુદા માત્ર શિષ્યરૂપ સાધુઓ જ હોય છે, અરિહંતાદિ નહિ. આમ, અહીં એક પદ વ્યભિચાર હોવાથી સાધુસર્વની તુલ્ય અભિધાનતા થઈ શકતી નથી. 15 (અર્થાત્ સાધુ બધા અરિહંતાદિ કહેવાય નહિ, માટે જ સાધુઓ ભજનીય છે.) અને બીજું એ કે સાધુમાત્રને નમસ્કાર કરવા માત્રથી અરિહંતાદિનમસ્કારનું ફળ પ્રાપ્ત થઈ જતું નથી. અનુમાન પ્રયોગ – સાધુમાત્રને કરેલો નમસ્કાર (પક્ષ) અરિહંતાદિના વિશિષ્ટ ગુણોને કરેલ નમસ્કારથી પ્રાપ્ત થતાં ફળને પ્રાપ્ત કરવામાં સમર્થ નથી (સાધ્ય) કારણ કે તે સામાન્યથી “સાધુ” નામને આશ્રયીને કરેલો નમસ્કાર છે (હેતુ), જેમ કે, મનુષ્યમાત્રને કરેલો નમસ્કાર અથવા 20 જીવમાત્રને કરેલો નમસ્કાર (દૃષ્ટાન્ન). (અર્થાત્ જેમ કોઈ વ્યક્તિ મનુષ્યમાત્રને નમસ્કાર કરે કે જીવમાત્રને નમસ્કાર કરે તો તેનાથી તે ક્રમશઃ વિશિષ્ટમનુષ્યનમસ્કારનું ફળ કે વિશિષ્ટજીવનમસ્કારનું ફળ પામતો નથી તેમ અહીં પણ સમજવું.) તેથી પંચવિધ જ નમસ્કાર યોગ્ય છે. (અને તે જ સંપાત્મક છે, કારણ કે જો બે પ્રકારનો સંક્ષેપ છે એમ કહીએ તો અન્યના ગુણનમસ્કારનું ફળ મળતું નથી.) “વસુ' શબ્દ કાર અર્થમાં હોવાથી “પંચવિધ જ' એમ અર્થ જાણવો. (આ પંચવિધ 25 નમસ્કાર સંક્ષેપાત્મક કેમ છે ? તે કહે છે કે, વિસ્તારથી દરેક વ્યક્તિને નમસ્કાર કરવો શક્ય નથી. તથા “મને વિMUો' ઇત્યાદિ ગાથામાં જે નમસ્કાર કરવામાં કારણ કહ્યું તે નિમિત્તે પણ ઉપાધિના ભેદથી પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે. (અર્થાત્ નમસ્કાર કરવામાં કારણરૂપ ઉપાધિ પાંચ પ્રકારની હોવાથી પંચવિધ નમસ્કાર સિદ્ધ થાય છે.) ૧૦૦૭l: અવતરણિકા : પ્રસિદ્ધિદાર પૂર્ણ થયું. હવે ક્રમવારના વિસ્તારાર્થનું પ્રતિપાદન કરતાં કહે 30 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) पुव्वाणुपुव्वि न कमो नेव य पच्छाणुपुव्वि एस भवे । सिद्धाईआ पढमा बीआए साहुणो आई ॥१००८॥ व्याख्या : इह क्रमस्तावद् द्विविधः-पूर्वानुपूर्वी च पश्चानुपूर्वी चेति, अनानुपूर्वी तु क्रम एव न भवति, असमञ्जसत्वात्, तत्रायमर्हदादिक्रमः पूर्वानुपूर्वी न भवति, सिद्धाद्यनभिधानाद्, 5 एकान्तकृतकृत्यत्वेनाहन्नमस्कार्यत्वेन च सिद्धानां प्रधानत्वात्, प्रधानस्य चाभ्यर्हितत्वेन पूर्वाभिधानादिति भावार्थः, तथा नैव च पश्चानुपूर्वेष क्रमो भवेत्, साध्वाद्यनभिधानात्, इह सर्वपाश्चात्याः अप्रधानत्वात् साधवः, ततश्च तानभिधाय यदि पर्यन्ते सिद्धाभिधानं स्यात् स्यात् पश्चानुपूर्वीति, तथा चामुमेवार्थं प्रतिपादयन्नाह-सिद्धाद्या प्रथमा-पूर्वानुपूर्वी, भावना प्रतिपादितैव, 'द्वितीयायां' पश्चानुपूर्त्यां साधव आदौ, युक्तिः पुनरप्यत्राभिहितैवेति गाथार्थः ॥१००८॥ 10 સામ્રત પૂર્વાનુપૂર્વીત્વમેવ પ્રતિપાયિન્નાદ __ अरहंतुवएसेणं सिद्धा नज्जति तेण अरिहाई । नवि कोई परिसाए पणमित्ता पणमई रण्णो ॥१००९॥ व्याख्या : इह 'अहंदुपदेशेन' आगमेन सिद्धाः 'ज्ञायन्ते' अवगम्यन्ते प्रत्यक्षादिगोचरातिक्रान्ताः ગાથાર્થ : પૂર્વાનુપૂર્વીએ આ ક્રમ નથી કે પશ્ચાનુપૂર્વીએ આ ક્રમ નથી, કારણ કે સિદ્ધાદિ 15 એ પૂર્વાનુપૂર્વી છે અને પશ્ચાનુપૂર્વમાં પ્રથમ સાધુઓ આવે.. ટીકાર્થ ઃ (અરિહંત - સિદ્ધ - આચાર્ય – ઉપાધ્યાય – સાધુ આ પ્રમાણે પંચવિધ નમસ્કારનો જે ક્રમ કહ્યો તે ક્રમનો વિસ્તારથી અર્થ કહે છે ) ક્રમ બે પ્રકારના હોય છે - પૂર્વાનુપૂર્વીક્રમ (એટલે કે પહેલેથી છેલ્લે) અને પશ્ચાનુપૂર્વીક્રમ (એટલે કે છેલ્લેથી પહેલે.) અનાનુપૂર્વી એ ગમે તેમ હોવાથી ક્રમરૂપ નથી. તેમાં અરિહંતાદિનો જે ક્રમ છે તે પૂર્વાનુપૂર્વી ક્રમ નથી, કારણ કે તેમાં સૌપ્રથમ 20 સિદ્ધોનું કથન કર્યું નથી. સિદ્ધો એકાંતે કૃતકૃત્ય છે અને અરિહંતોને પણ તે નમસ્કાર્ય છે માટે અરિહંતો કરતાં પણ સિદ્ધો પ્રધાન છે અને પ્રધાન એ પૂજ્ય હોવાથી પ્રધાન એવા સિદ્ધોનું પૂર્વકથન કરવું જોઈએ, (અર્થાતુ અરિહંત - સિદ્ધ - વિગેરેમાં પ્રથમ સિદ્ધ કહ્યા હોત તો આ ક્રમ પૂર્વાનુપૂર્વી કહેવાત.) તથા અરિહંત - સિદ્ધ..... આ ક્રમ પશ્ચાનુપૂર્વી ક્રમ પણ નથી કારણ કે સૌ પ્રથમ સાધુનું કથન કર્યું નથી. સાધુઓ અપ્રધાન હોવાથી અરિહંતાદિમાં સર્વેથી છેલ્લા છે. તેથી તે 25 સાધુઓનું પ્રથમ કથન કરીને જો છેલ્લે સિદ્ધોનું કથન કર્યું હોત તો પશ્ચાનુપૂર્વી ક્રમ થાત. (પણ આવું નથી માટે આ પશ્ચાનુપૂર્વીક્રમ પણ નથી.) આ જ અર્થનું પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વાનુપૂર્વીમાં સિદ્ધો પ્રથમ છે અને પશ્ચાનુપૂર્વીમાં સાધુઓ પ્રથમ છે. બંનેના કારણે અહીં કહી જ દીધા છે. ll૧૦૦૮ અવતરણિકા : હવે આ ક્રમ પૂર્વાનુપૂર્વી જ છે તેનું પ્રતિપાદન કરતાં કહે છે. હું 30 ગાથાર્થ : અરિહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે. તેથી અરિહંતો પ્રથમ છે. કોઈ પુરુષ પ્રથમ પર્ષદાને નમસ્કાર કરીને રાજાને નમસ્કાર કરતો નથી. ટીકાર્થ : જે કારણથી અરિહંતના ઉપદેશથી = આગમથી પ્રત્યક્ષાદિવિષયથી અતીત એવા Page #250 -------------------------------------------------------------------------- ________________ અર્હદાદિ-પૂર્વાનુપૂર્વીક્રમ (નિ. ૧૦૧૦) ૨૪૧ सन्तो यतस्तेनार्हदादिः पूर्वानुपूर्वीक्रम इति गम्यते, अत एव चार्हतामभ्यर्हितत्वं, कृतकृत्यत्वं चाल्पकालव्यवहितत्वात् प्रायः समानमेव, तथा अर्हन्नमस्कार्यत्वमप्यसाधनम्, अर्हन्नमस्कारपूर्वकसिद्धत्वयोगेनार्हतामपि वस्तुतः सिद्धनमस्कार्यत्वात् प्रधानत्वादिति भावना, આદ્યદેવमाचार्यादिस्तर्हि क्रमः प्राप्तः, अर्हतामपि तदुपदेशेन संवित्तेरिति, अत्रोच्यते न, इहार्हत्सिद्धयोरेवायं वस्तुतस्तुल्यबलयोर्विचारः श्रेयान्, परमनायकभूतत्वाद्, आचार्यास्तु तत्परिषत्कल्पा वर्तन्ते नापि 5 कश्चित् परिषदं 'प्रणम्य' प्रणामं कृत्वा ततः प्रणमति राज्ञ इत्यतोऽचोद्यमेतदिति गाथार्थः ॥ १००९ ॥ उक्तं क्रमद्वारम्, अधुना प्रयोजनफलप्रदर्शनायेदमाह एत्थ य पओअणमिणं कम्मखओ मंगलागमो चेव । इहलोअपारलोइअ दुविह फलं तत्थ दिट्टंता ॥ १०१०॥ વ્યાધ્યા : ‘અત્ર ચ’ નમારને પ્રયોગનમિનું થતુત રાજાન વાક્ષેપેન ‘ર્મક્ષય:' 10 સિદ્ધો જણાય છે. (અર્થાત્ સિદ્ધો પ્રત્યક્ષથી કે અનુમાન વિગેરેથી જણાતા નથી માટે પ્રત્યક્ષાદિના વિષયથી સિદ્ધો અતીત છે અને આવા અતીત સિદ્ધો આગમથી જણાય છે.) તેથી પૂર્વાનુપૂર્વીક્રમમાં અરિહંતો પ્રથમ આવે છે. આથી જ સિદ્ધો કરતાં પણ અરિહંતો પૂજ્ય છે અને કૃતકૃત્યત્વ એ તો અલ્પકાલિનથી વ્યવહિત હોવાથી (અર્થાત્ અરિહંતોને અલ્પકાળ પછી પ્રાપ્ત થઈ જતું હોવાથી) અરિહંતોનું અને સિદ્ધોનું કૃતકૃત્યત્વ સમાન જ છે. (આમ, પૂર્વે જે કહ્યું કે સિદ્ધો એકાંતે કૃતકૃત્ય 15 હોવાથી અરિહંત કરતાં પ્રધાન છે તેં વાતનું સમાધાન કહ્યું. હવે પૂર્વે જે કહ્યું કે સિદ્ધો અરિહંતોને નમસ્કાર્ય હોવાથી પ્રધાન છે એ વાતનું સમાધાન આપે છે.) સિદ્ધોનું અરિહંતનમસ્કાર્યત્વ પણ સિદ્ધો પ્રધાન હોવામાં કારણ નથી, કારણ કે અરિહંતોને નમસ્કાર કર્યા પછી જ સિદ્ધત્વનો યોગ થતો હોવાથી ખરેખર તો અરિહંતો સિદ્ધોને નમસ્કાર્ય છે અને તેથી અરિહંતો જ પ્રધાન છે. એ પ્રમાણે ભાવાર્થ જાણવો. શંકા : જો અરિહંતોના ઉપદેશથી સિદ્ધો જણાતા હોય અને માટે સિદ્ધો કરતાં અરિહંતો પ્રધાન હોય તેથી અરિહંત ક્રમમાં પ્રથમ આવે છે. તો આચાર્યાદિના ઉપદેશથી અરિહંતો જણાતા હોવાથી ક્રમમાં પ્રથમ આચાર્ય આવવા જોઈએ. 20 સમાધાન : તમારી વાત યોગ્ય નથી કારણ કે વસ્તુતઃ તુલ્ય બળવાળા એવા જ અરિહંતસિદ્ધોની વિચારણા અહીં કરવાની છે. કારણ કે તે બંને પરમનાયક સમાન છે. જ્યારે આચાર્યો 25 એ તો અરિહંતોની પર્ષદા સમાન છે. કોઈ પુરુષ પર્ષદાને પ્રથમ નમસ્કાર કરીને ત્યારપછી રાજાને (રાજાના ચરણોમાં) નમસ્કાર કરતો નથી. તેથી આ અપ્રશ્ન જ છે. (અર્થાત્ તમારી શંકા યોગ્ય નથી.) ૧૦૦૯ અવતરણિકા : ક્રમદ્વાર કહ્યું, હવે પ્રયોજન અને ફળ બતાવવા માટે આ સૂત્ર કહે છે ગાથાર્થ : અહીં કર્મક્ષય અને મંગલ એ પ્રયોજન છે તથા ઐહલૌકિક અને પારલૌકિક એમ . 30 બે પ્રકારના ફળ છે. તેમાં આગળ કહેવાતા દૃષ્ટાન્તો જાણવા. ટીકાર્થ : નમસ્કાર કરવામાં આ પ્રયોજન છે કે નમસ્કારના કરણકાલે જ ઝડપથી Page #251 -------------------------------------------------------------------------- ________________ 5 આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) ज्ञानवरणीयादिकर्मापगमः, अनन्तपुद्गलापगममन्तरेण भावतो नकारमात्रस्याप्यप्राप्तेरित्यादि भावितं, तथा मङ्गलागमश्चैव यः करणकालभावीति, तथा कालान्तरभावि पुनरैहलौकिकपारलौकिकभेदभिन्नं ‘િિવધ ત’ દ્વિદ્ધાર્ં હાં, ‘તંત્ર દૃષ્ટાન્તા:' વક્ષ્યમાળનક્ષા કૃતિ ગાથાર્થ: ૫૬૦૨૦ ૨૪૨ इहलोए अत्थकामा २ आरुग्गं ३ अभिरई ४ अ निप्पत्ती ५ । सिद्धी अ ६ सग्ग ७ सुकुलप्पच्चायाई ८ अ परलो ॥ १०११॥ व्याख्या : इह लोकेऽर्थकामौ भवतः, तथाऽऽरोग्यं भवति नीरुजत्वमित्यर्थः, एते चार्थादयः शुभविपाकिनोऽस्य भवन्ति, तथा चाह— अभिरतिश्च भवति, आभिमुख्येन रतिः - अभिरति: इह लोकेऽर्थादिभ्यो भवति, परलोके च तेभ्य एव शुभानुबन्धित्वान्निष्पत्तिः, पुण्यस्येति गम्यते, अथवाऽभिरतेश्च निष्पत्तिरित्येकवाक्यतैव, तथा 'सिद्धिश्च' मुक्तिश्च, तथा स्वर्ग: सुकुलप्रत्यायातिश्च 10 परलोक इत्यामुष्मिकं फलं ॥ इह च सिद्धिश्चेत्यादिक्रमः प्रधानफलापेक्ष्युपायख्यापनश्च જ્ઞાનાવરણાદિકર્મોનો ક્ષય થાય, કારણ કે કર્મોના અનંત પુદ્ગલોના ક્ષય વિના ભાવથી ‘ન’ કાર માત્રની પણ પ્રાપ્તિ થતી નથી, ઇત્યાદિ પૂર્વે વિચારાઇ ગયું છે. તથા કરણકાલે થનારો એવો મંગલનો જે આગમ તે પ્રયોજન છે. (ટૂંકમાં પ્રયોજન અને ફળમાં તફાવત એટલો છે કે જે તત્કાળ થનારું હોય તે પ્રયોજન કહેવાય અને ભાવિકાળે થનારું જે હોય તે ફળ કહેવાય. તેમાં તત્કાળ 15 કર્મક્ષય અને મંગલની પ્રાપ્તિ એ નમસ્કારનું પ્રયોજન છે.) તથા કાળાન્તરે થનારું ઐહલૌકિક અને પારલૌકિંક એમ બે પ્રકારનું ફળ છે. તેમાં દૃષ્ટાન્તો આગળ કહેવાશે. ।।૧૦૧૦ ગાથાર્થ : આલોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ તથા પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળમાં જન્મ થાય છે. 20 ટીકાર્થ : (નમસ્કાર કરવાથી) આલોકમાં જીવને અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વળી આ અર્થાદિ જીવને શુભફળવાળા થાય છે. (અર્થાત્ અર્થાદની પ્રાપ્તિ થતાં જીવ છકી જતો નથી.) તેથી જ કહે છે અભિરતિ = પ્રસન્નતા થાય છે. અભિમુખતાએ જે આનંદ તે અભિરતિ, આ અભિરતિ આલોકમાં અર્થાદિથી થાય છે અને તે અર્થ વિગેરે શુભનો અનુબંધ કરનારા હોવાથી પરલોકમાં અર્થ વિગેરેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અથવા આ અર્થાદથી 25 અભિરતિની નિષ્પત્તિ થાય છે એ પ્રમાણે એક વાક્યતા જાણવી. (ટૂંકમાં નમસ્કાર કરવાથી આલોકમાં તે જીવને અર્થ, કામ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને તેનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. પરલોકમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે.) તથા પરલોકમાં મુક્તિ, સ્વર્ગ કે સુકુળમાં જન્મરૂપ પારલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. અહીં મુક્તિ વિગેરે જે ક્રમ છે તે ક્રમ પ્રધાનફળની અપેક્ષાવાળો છે (અર્થાત્ નમસ્કારનું પ્રધાનફળ મોક્ષ 30 છે, તે ન મળે તો સ્વર્ગાદિ મળે પણ હીનફળ મળે નહિ.) અને ઉપાય જણાવનાર છે. (અર્થાત્ નમસ્કાર એ પ્રથમ મોક્ષનો ઉપાય છે. તે ન મળે તો સ્વર્ગનો, તે ન મળે તો સુકુળજન્મનો ઉપાય Page #252 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારના ઐહ-પારલૌકિક ઉદાહરણો (નિ. ૧૦૧૨) * ૨૪૩ तथाहि - विरला एवैकभवेन सिद्धिमासादयन्ति, अनासादयन्तश्चाविराधकाः स्वर्गसुकुलोत्पत्तिमन्तरेण नावस्थान्तरमनुभवन्तीति गाथार्थः ॥ १०११॥ साम्प्रतं यथाक्रममेवार्थादीनधिकृत्योदाहरणानि प्रतिपादयन्नाह— इहलोगंमि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुंडिअ जक्खो ५ अ दिट्टंता ॥१०१२ ॥ व्याख्या : अक्षरगमनिका सुज्ञेया, भावार्थः कथानकेभ्योऽवसेयः, तानि चामूनि - नमोक्कारो अत्थावहो, कहंति ?, उदाहरणं- जहा एगस्स सावगस्स पुत्तो धम्मं न लएइ, सोऽवि सावओ कालगओ, सोवि बहिरहतो एवं चेव विहरड़ । अन्नया तेसिं घरसमीवे परिव्वायओ आवासिओ, सोतेण समं मितिं करेइ, अन्नया भणइ - आणेहि निरुवहयं अणाहमडयं जओ ते ईसरं करेमि, तेण मग्गिओ लद्धो उव्बद्धओ मणुस्सो, सो मसाणं णीओ, जं च तत्थ पाउग्गं । सो य दारओ पियरिं 10 છે.) તે આ પ્રમાણે—વિરલ એવા જીવો જ એકભવે સિદ્ધિને પામે છે. સિદ્ધિને નહિ પામતા નમસ્કારના અવિરાધક જીવો સ્વર્ગ, સુકુળજન્મ સિવાય બીજી કોઈ અવસ્થાને પામતા નથી. 1 ||૧૦૧૧૫ 5 અવતરણિકા : હવે ક્રમશઃ જ અર્થાદિને આશ્રયીને ઉદાહરણોનું પ્રતિપાદન કરતાં કહે છે) ગાથાર્થ : ઇહલોકમાં (૧) ત્રિદંડી (૨) દેવનું સાન્નિધ્ય (૩) બીજોરાનું વન. તથા પરલોકમાં 15 (૪) ચંડપિંગલ નામનો ચોર (૫) હૂંડિકયક્ષ આ દૃષ્ટાન્તો જાણવા. : ટીકાર્થ : અક્ષરાર્થ સુખેથી જણાઈ જાય છે. ભાવાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે, તે કથાનકો આ પ્રમાણે છે. નમસ્કાર ઉપર ત્રિદંડીનું દૃષ્ટાન્ત નમસ્કાર અર્થને લાવી આપનારો છે. કેવી રીતે ? તે કહે છે - એક શ્રાવકનો પુત્ર ધર્મ 20 સ્વીકારતો નથી. તે શ્રાવક પણ જતાં દિવસે મૃત્યુ પામ્યો. તે પુત્ર આપત્તિઓથી હણાયેલો એમને તે એમ દિવસો પસાર કરે છે. એકવાર શ્રાવકલોકોના ઘર પાસે પરિવ્રાજક રહ્યો. તે પરિવ્રાજક શ્રાવકપુત્ર સાથે મૈત્રી કરે છે. તેમાં એકવાર તે પદ્વ્રિાજક પુત્રને કહે છે કે - ‘અનાથ અને અખંડ એવું મડદું લાવ, જેથી હું તને ઈશ્વર બનાવું.' પુત્ર મડદું શોધવા લાગ્યો. તેવામાં તેને ફાંસો ખાધેલ મનુષ્યનું મડદું મળ્યું. પરિવ્રાજક શ્રાવકપુત્ર અને તે મૃત મનુષ્યને શ્મશાનમાં લઈ ગયો. 25 સાથે જે કાંઈ પ્રાયોગ્ય સાધનસામગ્રી જોઈએ તે પણ લઈ લીધી. પિતાએ તે પુત્રને નવકાર ६७. नमस्कारोऽर्थावहः, कथमिति ?, उदाहरणम् - यथैकस्य श्रावकस्य पुत्रो धर्मं नाश्रयति, सोऽपि श्रावकः कालगतः, स व्यसनोपहत एवमेव विहरति । अन्यदा तेषां ( श्रावकजनानां ) गृहसमीपे परिव्राजक आवासितः, स तेन समं मैत्रीं करोति, अन्यदा भणति - आनय निरुपहतं अनाथमृतकं यतस्त्वां ईश्वरं करोमि, तेन मार्गितं लब्ध उद्बद्धो मनुष्यः, स श्मशानं नीतः, यच्च तत्र प्रायोग्यं । स च दारकः पित्रा 30 * વહારાઞો મુદ્રિત । * પિય—પ્રત્ય૰, પિતા-સુનાઁ । Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ * भावश्यडनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ( भाग - ४ ) नमोक्कारं सिक्खाविओ, भणिओ य-जाहे बीहेज्जसि ताहे एयं पढिज्जसि, विज्जा एसा, सो तस्स मयगस्स पुरओ ठविओ, तस्स य मयगस्स हत्थे असी दिन्नो, परिव्वायओ विज्जं परियंत्तेइ, उट्ठमाद्धो वेयालो, सो दारओ भीओ हियए नमोक्कारं परियट्टेइ, सो वेयालो पडिओ, पुणोऽवि जवेइ, पुणोवि उट्ठिओ, सुठुतरागं परियट्टेइ, पुणोऽवि पडिओ, तिदंडी भणइ - किंचि जाणसि ?, 5 भइ - नथ, पुणोऽवि जवइ, ततियवारा, पुणोऽवि पुच्छिओ, पुणो णवकारं करेड़, ताहे वाणमंतरेण रूसिएण तं खग्गं गहाय सो तिदंडी दो खंडीकओ, सुवन्नखोडी जाया, अगोवंगाणि य से जुत्ताका सव्वरत्ति बूँढं ईसरो जाओ नमोक्कारफलेणं, जइ ण होन्तो नमोक्कारो तो वेयालेण मारिज्जंतो सो सुवन्नं होंतो ॥ कामनिप्पत्ती, कहं ?, एगा साविगा तीसे भत्ता मिच्छादिट्ठी, શીખવાડ્યો હતો અને કહ્યું હતું કે “જ્યારે તને ડર લાગે ત્યારે આ નવકાર તારે બોલવો, આ 10 એક વિદ્યા છે.’ પરિવ્રાજકે પુત્રને તે મડદા આગળ ઊભો રાખ્યો અને તે મૃતકના હાથમાં તલવાર રાખી. ત્યાર પછી તે પવ્રિાજક વિદ્યા બોલવાનું ચાલુ કરે છે. તેથી તે ભૂત ઊભું થવા લાગ્યું. તે પુત્ર ગભરાયો અને હૃદયમાં નવકાર બોલવા લાગ્યો. તેના પ્રભાવે તે ભૂત નીચે પડ્યું. પરિવ્રાજક પુનઃ વિદ્યા બોલવા લાગ્યો. પુનઃ તે વૈતાલ ઉઠ્યો. તેથી તે પુત્ર વધુ સારી રીતે મનમાં નમસ્કાર મંત્રનું સ્મરણ કરે છે. વૈતાલ ફરી પડે છે. તે સમયે ત્રિદંડી પુત્રને પૂછે છે કે “તું કંઈ મંત્રાદિ 15 भएो छे ?” तेो ऽधुं - "ना भारी पासे अशुं नथी.” परिवा४५ इरी मंत्र भय भये छे. त्री वार પણ એ જ રીતે થયું. તેથી પરિવ્રાજકે પુત્રને ફરી પૂછ્યું. (એ જ પ્રમાણે જવાબ મળતા પરિવ્રાજક ફરી જપ જપે છે.) પુત્ર ફરીવાર નવકાર મનમાં કરે છે. ત્યારે ગુસ્સે થયેલા વાણવ્યંતરે તે તલવાર લઈને તે ત્રિદંડીના જ બે ટુકડા કરી દીધા. તે પરિવ્રાજકનું શરીર સુવર્ણનું બની ગયું. તે પુત્રે તેના શરીરના અંગોપાંગોને જુદા જુદા કરીને સર્વરાત્રિ પસાર કરી. આ પ્રમાણે નવકારના ફળે 20 તે પુત્ર ઈશ્વર થયો. જો તે પુત્ર પાસે નવકાર ન હોત તો વૈતાલે તેને મારી નાંખ્યો હોત અને તેનું શરીર સુવર્ણ બની ગયું હોત. देवनुं सानिध्य નવકારના પ્રભાવે કામની પ્રાપ્તિ થાય. કેવી રીતે ? તે ઉદાહરણથી દર્શાવે છે - ६८. शिक्षितो नमस्कारं, भणितश्च यदा बिभीयास्तदैनं पठे:, विद्यैषा, स तस्य मृतकस्य पुरतः 25 स्थापितः, तस्य च मृतकस्य हस्तेऽसिर्दत्तः, परिव्राजको विद्यां परिवर्त्तयति, उत्थातुमारब्धो वैतालः, स दारको भीतो हृदि नमस्कारं परावर्त्तयति, स वैतालः पतितः, पुनरपि जपति, पुनरप्युत्थितः सुष्ठुतरं परिवर्त्तयति, पुनरपि पतितः, त्रिदण्डी भणति - किञ्चित् जानीषे ?, भणति -न, पुनरपि जपति, तृतीयवारं, पुनरपि पृष्टः, पुनर्नमस्कारं करोति ( परावर्त्तयति), तदा व्यन्तरेण रूष्टेन तं खङ्गं गृहीत्वा स त्रिदण्डी द्विखण्डीकृतः, सुवर्णकोटिकः ( सुवर्णपुरुषः ) जातः, अङ्गोपाङ्गानि च तस्य युक्तयुक्तानि (पृथक् पृथक् ) 30 कृत्वा सर्वरात्रौ व्यूढः ईश्वरो जातो नमस्कारफलेन, यदि नाभविष्यन्नमस्कारस्तदा वैतालेनामारिष्यत् स (च) सौवर्णोऽभविष्यत् ॥ कामनिष्पत्तिः, -कथम् ?, एका श्राविका तस्या भर्त्ता मिथ्यादृष्टिः कोडी-मुद्रिते । + जाया * छडं । Page #254 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારથી કામની પ્રાપ્તિ (નિ. ૧૦૧૨) ૨૪૫ अन्नं भज्जं आणेउं मंग्गइ, तीसे तणएण न लहइ, से सवत्तगंति, चिंतेइ-किह मारेमि ?, अण्णया कण्हसप्पो. घडए छुभित्ता आणीओ, संगोविओ, जिमिओ भणइ-आणेहि पुष्पाणि अमुगे घडए ठवियाणि, सा पविट्ठा अंधकारंति नमोक्कारं करेइ, जइवि मे कोइ खाएज्जा तोवि मे मरंतीए नमोक्कारो ण नस्सहिति, हत्थो छूढो, सप्पो देवयाए अवहिओ, पुष्फमाला कया, सा गहिया, दिनाय से, सो संभंतो चिंतेइ-अन्नाणि, कहियं, गओ पेच्छड़ घडगं पुष्फगंधं च, णवि इत्थ कोई सप्पो, 5 आउट्टो पायपडिओ सव्वं कहेइ खामेइ य, पच्छा सा चेव घरसामिणी जाया, एवं कामावहो ॥ आरोग्गाभिई-एगं णयरं णईए तडे, खरकम्मिएणं सरीर चिंताए निग्गएणं णईए वुझंतं माउलिंगं એક શ્રાવિકાનો પતિ મિથ્યાદેખી બીજી પત્ની લાવવા માટે તપાસ કરે છે. પરંતુ શોક્યા બનવું પડે એવા ભયથી તે શ્રાવિકાના કારણે પતિને બીજી કોઈ કન્યા મળતી નથી. તેથી પતિ વિચારે છે કે – “આ શ્રાવિકાને કેવી રીતે મારી નાંખું ?” એકવાર કૃષ્ણસર્પને ઘડામાં નાંખીને 10 તે ઘડો પતિ ઘરે લઈને આવ્યો અને તેને સુવ્યવસ્થિત સ્થાને રાખી દીધો. જમ્યા પછી પતિએ શ્રાવિકાને કહ્યું – “અમુક ઘડામાં રાખેલા પુષ્પોને અહીં લાવ.” તે શ્રાવિકા અંદર ઓરડામાં પ્રવેશી. અંધારું હોવાથી મનમાં નમસ્કારમંત્રનું સ્મરણ કરે છે કદાચ મને કોઈ જીવજંતુ કરડે તો પણ મરતી વેળાએ મારો નમસ્કાર દૂર થાય નહિ. ઘડામાં હાથ નાંખ્યો. તે પહેલાં જ દેવતાએ ઘડામાંથી સાપને દૂર કર્યો અને તેના સ્થાને પુષ્પમાળા મૂકી દીધી. શ્રાવિકાએ પુષ્પમાળા ગ્રહણ 15 કરી અને પતિને આપી. આશ્ચર્ય પામેલો પતિ વિચારે છે – “શું આ અન્ય પુષ્પો છે?” (તેથી તેણે શ્રાવિકાને પૂછ્યું – “આ પુષ્પો તું ક્યાંથી લાવી ?”) શ્રાવિકાએ કહ્યું – “તમે બતાવેલ ઘટમાંથી લાવી છું.” આ સાંભળી તે જાતે ગયો અને જઈને ઘડાને અને ઘડામાં રહેલ પુષ્પોની ગંધને જુએ છે, પરંતુ તેમાં કોઈ સાપ જોતો નથી. તે પાછો ફર્યો, પગમાં પડેલાં તેણે સર્વ વાત કરી અને ક્ષમા માંગી. પાછળથી તે શ્રાવિકા જ ઘરની સ્વામિની થઈ. આ પ્રમાણે નમસ્કાર કામની 20 પ્રાપ્તિનો ઉપાય છે.. ર બીજોરાના વનનું દૃષ્ટાન્ત શs. આરોગ્ય અને અભિરતિનું દષ્ટાન્ત – નંદીના કિનારે એક નગર હતું. કઠોર કાર્ય કરનારા, શરીર ચિંતા માટે નીકળેલા એક પુરુષે નદીમાં વહેતું બીજોરાનું ફળ જોયું. તે લઈ પુરુષ રાજા ૬૨. ચાં માર્યા ગાતું મતિ, તા: સમ્બન્ટેન રત્નમ તઃ સાપન્યરિ, રિન્તરિ– 25 कथं मारयामि ?, अन्यदा कृष्णसर्पो घटे क्षिप्त्वाऽऽनीतः, संगोपितः, जिमितो भणति-आनय पुष्पाणि अमुकस्मिन् घटे स्थापितानि, सा प्रविष्टा अन्धकारमिति नमस्कारं करोति (गुणयति), यद्यपि मां कोऽपि खादेत् तद्यपि मम म्रियमाणाया नमस्कारो न नक्ष्यतीति, हस्तः क्षिप्त, सर्पो देवतयाऽपहृतः, पुष्पमाला कृता, सा गृहीता, दत्ता च तस्मै, स संभ्रान्तश्चिन्तयति-अन्यानि, कथितं, गतः पश्यति घटं पुष्पगन्धं च, नैवात्र कोऽपि सर्पः, आवर्जितः पादपतितः सर्वं कथयति क्षमयति च, पश्चात्सैव गृहस्वामिनी जाता, एवं 30 कामावहः ॥ आरोग्याभिरतिः-एकं नगरं, नद्यास्तीरे खरकर्मिकेण शरीरचिन्तायै निर्गतेन नद्यामुह्यमानं बीजपूरकं Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) दिलु, रायाए उवणीयं, सूयस्स हत्थे दिन्नं, जिमियस्स उवणीयं, पमाणेण अइरित्तं वन्नेण गंधेणं अइरित्तं, तस्स मणुसस्स तुट्ठो, भोगो दिण्णो, राया भणइ-अणुणईए मग्गह, जाव लद्धं, पत्थयणं गहाय पुरिसा गया, दिवो वणसंडो, जो गेण्हइ फलाणि सो मरइ, रणो कहियं, भणइ-अवस्सं आणेयव्वाणि, अक्खपडिया वच्चंतु, एवं गया आणेन्ति, एगो पविट्ठो सो बाहिं उच्छुब्भइ, अन्ने 5 आणंति, सो मरइ, एवं काले वच्चंते सावगस्स परिवाडी जाया, गओ तत्थ, चितेइ-मा विराहिय सामन्नो कोइ होज्जत्ति निसीहिया नमोक्कारं च करेंतो ढुक्कइ, वाणमंतरस्स चिंता, संबुद्धो, वंदइ, भणइ-अहं तत्थेव साहरामि, गओ, रण्णो कहियं, संपूइओ, तस्स ऊसीसए दिणे दिणे ठवेइ, एवं પાસે આવ્યો. રાજાએ રસોઈયાના હાથમાં આપ્યું. જમવા બેઠેલા રાજાને તે ફળ પીરસાયું. પ્રમાણ, ગંધ અને વર્ણથી ભરપૂર તે ફળ હતું. (ફળને ખાધા પછી) રાજા (જણે ફળ લાવ્યું હતું) તે પુરુષ 10 ઉપર ખૂબ જ ખુશ થયો અને તે પુરુષને સારી એવી ભોગસામગ્રી આપી. રાજાએ તે પુરુષને કહ્યું – “આ ફળ ક્યાંથી આવ્યું છે ? તે તું આ નદીની પાછળ પાછળ જઈને શોધી લાવ.” તે પુરુષે સ્થાન શોધી લીધું. ભાતુ લઈને પુરુષો તે સ્થાનમાં ગયા. ત્યાં વનખંડ જોયું. જે તે વનમાંથી ફળો ગ્રહણ કરે તે મરી જાય એવો તેનો પ્રભાવ હતો. આ વાત રાજાને કરવામાં આવી. રાજાએ આજ્ઞા આપી – “ગમે તે પ્રકારે તે ફળો ત્યાંથી લાવવાનાં છે. એના માટે વારાપૂર્વક 15 જાઓ.” (અર્થાતુ એક જણ આપે, બીજો લાવે એવા ક્રમથી અહીં લાવવા. આ વાત આગળ બતાવે છે.) આ પ્રમાણે ગયેલા તેઓ ફળો લાવે છે, અર્થાત્ એક પુરુષ વનમાં પ્રવેશે. તે ફળો તોડીને બહાર ફેંકે, બહાર ફેંકેલા ફળો અન્ય લોકો રાજા પાસે લાવે. જે અંદર પ્રવેશેલો હોય તે મરી જાય. આ પ્રમાણે કાળ પસાર થતાં હવે શ્રાવકનો વનમાં પ્રવેશ કરવાનો વારો આવ્યો. તે ત્યાં 20 ગયો. ગયેલો તે વિચારે છે કે – “ (આ ઉપદ્રવ નક્કી કોઈ વ્યંતર કરે છે જે) પૂર્વભવમાં કદાચ વિરાધિત સંયમવાળો હોવો જોઈએ.” એમ વિચારી તે નિશીહિ અને નમસ્કારનું ઉચ્ચારણ કરતો વનમાં પ્રવેશે છે. આ સાંભળી વાણવ્યંતર વિચારમાં પડ્યો - (“આવું મેં ક્યાંય પૂર્વે સાંભળ્યું છે.”) તે બોધ પામ્યો અને શ્રાવકને વંદન કરે છે, કહે છે “હું રોજે રોજ ફળોને તમારા નગરમાં લાવીશ.” શ્રાવક પાછો ફર્યો. રાજાને વાત કરી. રાજાએ શ્રાવકનું સન્માન કર્યું. તે વ્યંતર હવે 25 રોજે રોજ તે શ્રાવકના મસ્તક પાસે ફળો લાવીને મુકે છે. આ પ્રમાણે શ્રાવકે નવકારના પ્રભાવે ७०. दृष्ट, राज्ञ उपनीतं, सूदस्य हस्ते दत्तं, जिमत उपनीतं, प्रमाणेनातिरिक्तं वर्णेन गन्धेनातिरिक्तं तस्मै मनुष्याय तुष्टः, भोगो दत्तः, राजा भणति-अनुनदि मार्गयत यावल्लब्धं ( भवति), पथ्यदनं गृहीत्वा पुरुषा गताः, दृष्टो वनखण्डः, यो गृह्णाति फलानि स म्रियते, राज्ञे कथितं, भणति-अवश्यमानेतव्यानि, अक्षपतिताः (अक्षपातनिकया) व्रजन्तु, एवं गता आनयन्ति, एकः प्रविष्टः स बहिनिक्षिपति, अन्ये 30 आनयन्ति, स प्रियते, एवं काले व्रजति श्रावकस्य परिपाटी जाता, गतस्तत्र, चिन्तयति-मा विराधितश्रामण्यः कश्चित् भूदिति नैषेधिकी नमस्कारं च कुर्वन् गच्छति, व्यन्तरस्य चिन्ता संबुद्धः, वदन्ते भणति-अहं तत्रैवानेष्ये, गतः, राज्ञः कथितं, संपूजितः तस्य उच्छीर्षे दिने दिने स्थापयति, एवं Page #256 -------------------------------------------------------------------------- ________________ પરલોકમાં નમસ્કારનું ફળ (નિ. ૧૦૧૨) ૨૪૭ तेणें अभिरई भोगां य लद्धा, जीवयाओ य किं अन्नं आरोग्गं ?, रायावि तुट्टो ॥ परलोए नमोक्कारफलं-वसंतपुरे णयरे जियसत्तू राया, तस्स गणिया साविया, सा चंडपिंगलेण चोरेण समं वसइ। अन्नया कयाइ तेण रण्णो घरं हयं, हारो णीणिओ, भीएहि संगोविज्जइ । अन्नया उज्जाणियागमणं, सव्वाओ विभूसियाओ गणियाओ वच्चंति, तीए सव्वाओ अइसयामित्ति सो हारो आविद्धो, जीसे देवीए सो हारो तीसे दासीए सो नाओ, कहियं रणो, सा केण समं वसइ ?, 5 कहिए चंडपिंगलो गहिओ, सूले भिन्नो, तीए चिंतियं-मम दोसेण मारिओत्ति सा से नमोक्कारं देइ, भणइ य-नीयाणं करेहि जहा-एयस्स रण्णो पुत्तो आयामित्ति, कयं, अग्गमहिसीए उदरे उववण्णो, दारओ जाओ, सा साविया कीलावणधावीया जाया । अन्नया चिंतेइ-कालो समो गब्भस्स य मरणस्स આનંદ અને ભોગો પ્રાપ્ત કર્યા. (આ રીતે નમસ્કારના પ્રભાવે શ્રાવક વનમાં પ્રવેશવા છતાં મૃત્યુથી ५यी गयो, वन प्रात थयु.) भने वनथी वधु जी अयुं भारोग्य डोय ? (अर्थात् वन 16 મળ્યું એ જ મોટું આરોગ્ય છે.) રાજા પણ પ્રસન્ન થયો. * पिंगलनु दृष्टान्त* પરલોકમાં નમસ્કારનું ફળ - વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેની ગણિકા શ્રાવિકા હતી. તે અંડપિંગલનામના ચોર સાથે રહે છે. એકવાર તે ચોરે રાજાના ઘરમાં ખાતર પાડ્યું. હાર ચોર્યો. ડરેલા એવા ગણિકા અને ચોર તે હારને છુપાવી દે છે. એકવાર મહોત્સવમાં ઉજાણી 1 માટે જવાનું થયું. શણગાર સજીને બધી ગણિકાઓ તે મહોત્સવમાં જાય છે. બધી ગણિકાઓમાં મારો વટ પડે એમ વિચારી તે ગણિકાએ પેલો હાર પહેર્યો. જે દેવીનો તે હાર હતો તેની દાસીએ તે હાર ઓળખી લીધો. રાજાને વાત કરી. રાજાએ પૂછ્યું – “તે કોની સાથે રહે છે ?' દાસીએ વાત કરતાં ચંડપિંગલને પકડ્યો અને શૂલીએ ચઢાવ્યો. ગણિકાએ વિચાર્યું કે – “મારા કારણે लिया। मानु मृत्यु थशे.' अम वियारी ती योरने नव।२ माथ्यो भने युं - 'तुं नियाj 20 કર કે આ રાજાનો પુત્ર થાઉં.” તેણે નિયાણું કર્યું. પટરાણીની કુક્ષીએ તે અવતર્યો. પુત્રરૂપે જન્મ થયો. તે ગણિકારૂપ શ્રાવિકા બાળકને રમનારી ધાત્રી બની. - એકવાર તેણી વિચારે છે કે – “ગર્ભનો અને મરણનો કાળ એકસરખો હતો. તેથી કદાચ ७१. तेनाभिरतिभॊगाश्च लब्धाः, जीवितवांश्च, किमन्यद् आरोग्यं ?, राजापि तुष्टः ॥ परलोके नमस्कारफलं-वसन्तपुरे नगरे जितशत्रू राजा, तस्य गणिका श्राविका, सा चण्डपिङ्गलेन चौरेण समं 25 वसति । अन्यदा कदाचित् तेन राज्ञो गृहं हतं, हार आनीतः, भीताभ्यां संगोप्यते । अन्यदोज्जानिकागमनं, सर्वा विभूषिता गणिका व्रजन्ति, तया सर्वाभ्योऽतिशायिनी स्यामिति (सर्वा अतिशये इति) स हार आविद्धः, यस्या देव्याः स हारस्तस्या दास्या स ज्ञातः, कथितं राज्ञे, सा केन समं वसति ?, कथिते चण्डपिङ्गलो गृहीतः, शूले भिन्नः, तया चिन्तितं-मम दोषेण मारित इति सा तस्मै नमस्कारं ददाति, भणति च-निदानं कुरु यथा-एतस्य राज्ञः पुत्र उत्पद्य इति, कृतं, अग्रमहिष्या उदरे उत्पन्नः, दारको जातः, सा 30 श्राविका क्रीडनधात्री जाता । अन्यदा चिन्तयति-कालः समो गर्भस्य च मरणस्य Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) થે, સોન્ગ યારૂ, રમાવૅતી મUફ- રોવ વંત્નિત્તિ, સંવૃદ્ધો, રાયા મો, સો રાય નામો, सुचिरेण कालेण दोवि पव्वइयाणि, एवं सुकुलपच्चायाई तम्मूलागं च सिद्धिगमणं ॥ अहवा बितियं उदाहरणं-महुराए णयरीए जिणदत्तो सावओ, तत्थ हुंडिओ चोरो, णयरं मुसइ, सो कयाइ गहिओ सूले भिन्नो, पडिचरह बितिज्जयावि से नज्जिहिंति, मणूसा पडिचरंति, सो सावओ तस्स 5 नाइदूरेण वीईवयइ, सो भणइ-सावय ! तुमंसि अणुकंपओ तिसाइओऽहं, देह मम पाणियं जा मरामि, सावओ भणइ-इमं नमोक्कारं पढ जा ते आणेमि पाणियं, जइ विस्सारेहिसि तो आणीयंपि ण देमि, सो ताए लोलयाए पढइ, सावओवि पाणियं गहाय आगओ, एव्वेलं पाहामोत्ति नमोक्कारं घोसंतस्सेव निग्गओ जीवो, जक्खो आयाओ । सावओ तेहिं माणुस्सेहिं गहिओ આ તે જ ન હોય. બાળકને રમાડતા કહ્યું – “ હે ચંડપિંગલ ! તું રડ નહિ.” (ચંડપિંગલ નામ 10 સાંભળતા જ તેને જાતિસ્મરણ થયું.) તે બોધ પામ્યો. રાજાનું મૃત્યુ થયું. તે રાજા બન્યો. ઘણા કાળ પછી બંનેએ દીક્ષા લીધી. આ પ્રમાણે નમસ્કારના પ્રભાવે સુકુળમાં જન્મ અને સુકુળમાં જન્મ થવાથી સિદ્ધિગમન થાય છે. ક હુંડિકયક્ષનું દૃષ્ટાન્ત અથવા બીજું ઉદાહરણ મથુરા નગરીમાં જિનદત્ત નામનો શ્રાવક હતો. તે નગરીમાં હુંડિક 15 નામે ચોર ચોરી કરતો હતો. એકવાર ચોરી કરતાં તે પકડાયો અને તેને શૂલીએ ચઢાવ્યો. રાજાએ પોતાના પુરુષોને કહ્યું – “આ મરે નહિ ત્યાં સુધી તમે અહીં જ ધ્યાન રાખો, જેથી તેને સહાય કરનારા પણ ઓળખાય. (અર્થાત્ તેને ચોરીમાં મદદ કરનારા પણ પકડાય તેથી તમે ધ્યાન રાખો.) રાજપુરુષો ધ્યાન રાખે છે. એવામાં તે જિનદત્તશ્રાવક બાજુમાંથી પસાર થાય છે. ત્યારે તે ચોર શ્રાવકને કહે છે કે “હે શ્રાવક ! તું અનુકંપા કરનારો છે. મને પાણીની તરસ લાગી છે. તેથી 20 મને થોડું પાણી આપ જેથી સુખે મરું.” શ્રાવકે કહ્યું - “હું જ્યાં સુધી પાણી લઈને ન આવું ત્યાં સુધી તું આ નમસ્કારમંત્રનો જાપ કર, જો નવકાર ભૂલી જઈશ તો લાવેલું છતાં આપીશ નહીં.” તે ચોર પાણીની લાલસાએ નવકાર બોલે છે. શ્રાવક પણ પાણી લઈને આવ્યો. હું તેને પાણી પીવડાવું એવો જયાં શ્રાવક વિચાર કરે છે, તેવામાં નમસ્કારનું રટન કરતાં તે ચોરનો જીવ નીકળી ગયો. યક્ષ તરીકે ઉત્પન્ન થયો. “ચોરને ભોજનનું દાન કરનારો છે માટે આ પણ ગુનેગાર 25 ७२. च. भवेत्कदाचित, रमयन्ती भणति-मा रोदी: चण्डपिङल इति, संबद्धो, राजा मृतः, स राजा जातः. सचिरेण कालेन द्वावपि प्रव्रजितौ। एवं सकलप्रत्यायातिः तन्मूलं च सिद्धिगमनं ॥ अथवा द्वितीयमुदाहरणं-मथुरायां नगर्यां जिनदत्तः श्रावकः, तत्र हुण्डिकश्चौरः, नगरं मुष्णाति, स कदाचित् गृहीतः शूले भिन्नः, प्रतिचरत सहाया अपि तस्य ज्ञायन्त इति मनुष्याः प्रतिचरन्ति, स श्रावकस्तस्य नातिदूरेण व्यतिव्रजति, स भणति-श्रावक ! त्वमसि अनुकम्पकः तृषितोऽहं देहि मह्यं पानीयं यन्निये, श्रावको 30 भणति-इमं नमस्कारं पठ यावत्तुभ्यमानयामि पानीयं, यदि विस्मरिष्यसि तदाऽऽनीतमपि न दास्यामि, स तया लोलुपतया पठति श्रावकोऽपि पानीयं गृहीत्वाऽऽगतः, अधुना पास्यामीति नमस्कारं घोषयत एव निर्गतो जीवः, यक्ष आयातः । श्रावकस्तैर्मनुष्यैर्गृहीत Page #258 -------------------------------------------------------------------------- ________________ 15 મંગલ કરીને સૂત્રનો આરંભ (નિ. ૧૦૧૩) કર ૨૪૯ चोरभत्तदायोंत्ति, रण्णो निवेइयं, भणइ-एयपि सूले भिंदह, आघायणं निज्जइ, जक्खो ओहिं पउंजइ, पेच्छइ सावयं, अप्पणो य सरीरयं, पव्वयं उप्पाडेऊण णयरस्स उवरिं ठाऊण भणइ-सावयं भट्टारयं न याणेह ?, खामेह, मा भे सव्वे चूरेहामि, देवणिम्मियस्स पुव्वेण से आययणं कयं, एवं फलं लब्भइ नमोक्कारेणेति गाथार्थः ॥१०१२॥ उक्ता नमस्कारनियुक्तिः, साम्प्रतं सूत्रोपन्यासार्थं प्रत्यासत्तियोगाद् वस्तुतः सूत्रस्पर्शनियुक्ति- 5 गतामेव गाथामाह नंदिअणुओगदारं विहिवदुवग्याइयं च नाऊणं । I પંક્તિમામ રોફ સુન્નસ ૨૦૧૩ છે એમ જાણી રાજપુરુષોએ શ્રાવકને પકડ્યો. રાજાને વાત કરી. રાજાએ “આને પણ ભૂલીએ ચઢાવો’ એવો આદેશ આપ્યો. શ્રાવક મારવાના સ્થાને લઈ જવાયો. યક્ષ અવધિનો ઉપયોગ મૂકે 10 છે. તેમાં તે શ્રાવક અને પોતાના શરીરને જુએ છે. પર્વતને ઉપાડીને નગર ઉપર સ્થાપિત કરીને તે બોલે છે– “હે દુષ્ટો ! તમે શું આ પૂજ્ય એવા શ્રાવકને ઓળખતા નથી ? એની પાસે ક્ષમા માંગો નહિ તો સર્વને ચૂરી નાંખીશ.” (શ્રાવકને મુક્ત કર્યો.) નગરના લોકોએ દેવનિર્મિત ચૈત્યની પૂર્વદિશામાં યક્ષનું આયતન (મંદિર) બનાવ્યું. આ પ્રમાણે નવકારથી પરલોકમાં ફળ પ્રાપ્ત થાય છે. ૧૦૧૨ * ક “ નમસ્કારનિયુક્તિ પૂર્ણ થઈ ? (હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો આરંભ કરાય છે અને તે સૂત્રાધીન હોવાથી પ્રથમ) સૂત્રને જણાવવા માટે સૂત્રસ્પર્શિકનિયુક્તિસંબંધી ગાથાને જ કહે છે. (શંકાઃ સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં સૂત્રના અવયવોનું પ્રતિપાદન કરવાનું હોય છે. હવે પછી તમે નંદી, અનુયોગદ્વાર.... વિગેરે જે ગાથા બતાવવાના છો, તેમાં સૂત્રના કોઈ અવયવોનું 20 પ્રતિપાદન છે નહીં, તો તે ગાથા સૂત્રસ્પર્શિકનિયુક્તિસંબંધી છે એવું કેવી રીતે કહેવાય ?) • સમાધાન: (ગાથા ૧૦૧૩ દ્વારા સંબંધ બતાવ્યા પછી તરત જ સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહેવાના છે. તેથી આ ગાથાવડે જો કે, એક પણ સૂત્રાવયવનું પ્રતિપાદન ન કરાયું હોવાથી આ ગાથા સૂત્રસ્પર્શિકનિર્યુક્તિસંબંધી ન કહેવાય, છતાં) પ્રત્યાત્તિ (નજીકપણા)નો યોગ હોવાથી એટલે કે નજીકમાં જ સૂત્રસ્પર્શિકનિયુક્તિ કહેવાની હોવાથી આ ગાથા પણ વસ્તુતઃ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ 25 સંબંધી જ કહેવાય છે. હવે તે ગાથાને કહે છે) ૬ ' ગાથાર્થ : નંદી, અનુયોગદ્વાર અને યથાવત્ ઉપોદઘાતને જાણીને તથા પંચમંગલને કરીને સૂત્રનો આરંભ થાય છે. ७३. श्चौरभक्तदायक इति, राज्ञे निवेदितं, भणति-एनमपि शूले भिन्त, आघातं नीयते, यक्षोऽवधि प्रयुक्ते, पश्यति श्रावकमात्मनश्च शरीरकं, पर्वतमुत्पाट्य नगरस्योपरि स्थित्वा भणति-श्रावकं भट्टारकं न 30 जानीथ ?, क्षामयत, मा भवतः सर्वाश्चचुरं, देवनिर्मितेन (तात् चैत्यात्) पूर्वस्यां तस्यायतनं कृतं । एवं फलं लभ्यते नमस्कारेणेति । * नयरस्स. + मंगल आरं० मुद्रिते. Page #259 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : नन्दिश्चानुयोगद्वाराणि चेत्येकवद्भावाद् नन्दिअनुयोगद्वारं, 'विधिवद्' यथावद् ‘પોદ્ઘાત ' મે હત્યાવિજ્ઞક્ષનું ‘જ્ઞાત્વા' વિજ્ઞાય, મળિÒતિ વા પાાન્તાં, તથા વા ‘पञ्चमङ्गलानि' नमस्कारमित्यर्थः किम् ?, आरम्भो भवति सूत्रस्य, इह च पुनर्नन्द्याद्युपन्यासः किल विधिनियमख्यापनार्थः, नन्द्यादि ज्ञात्वैव भणित्वैव वा, नान्यथेति, उपोद्घातभेदोपन्यासोऽपि 5 सकलप्रवचनसाधारणत्वेन तस्य प्रधानत्वात्, प्रधानस्य च सामान्यग्रहणेऽपि भेदेनाभिधानदर्शनाद्, यथा ब्राह्मणा आयाता वशिष्टोऽप्यायात इति, कृतं चसूर्येति गाथार्थः ॥१०१३॥ सम्बन्धान्तरप्रतिपादनायैवाऽऽह— 10 ૨૫૦ कयपंचनमुक्कारो करेइ सामाइयंति सोऽभिहिओ । सामाइअंगमेव य जं सो सेसं तओ वुच्छं ॥ १०१४॥ व्याख्या : कृतः पञ्चनमस्कारो येन स तथाविधः शिष्यः सामायिकं करोतीत्यागमः, सोऽभिहितः पञ्चनमस्कारः, सामायिकाङ्गमेव च यदसौ, सामायिकाङ्गता च प्रागुक्ता, 'शेषं' सूत्रं 'ततः' तस्माद्वक्ष्य इति गाथार्थः ॥ १०१४॥ तच्चेदम् ટીકાર્થ : ‘નંદીઅનુયોગદ્વાર' અહીં સમાહારદ્વન્દ્વ સમાસ થયેલ હોવાથી મૂળગાથામાં એકવચન કરેલ છે. તેથી નંદી, અનુયોગદ્વાર અને યથાવત્ ‘ઉદ્દેસ...’ ઇત્યાદિરૂપ ઉપોદ્ઘાતને જાણીને, 15 અથવા કહીને એ પ્રમાણે પાઠાન્તર જાણવો. તથા નમસ્કારને કરીને, શું ? સૂત્રનો આરંભ થાય છે. (અન્વય મૂળગાથા પ્રમાણે જાણી લેવો.) ગ્રંથની શરૂઆતમાં જ પાંચજ્ઞાનના સ્વરૂપાત્મક નંદી વિગેરે કહી જ દીધા છે છતાં અહીં નંદી વિગેરેનો જે ફરી ઉપન્યાસ કર્યો છે તે નિયમ જણાવવા માટે કે નંદી વિગેરેને જાણીને જ અથવા કહીને જ આરંભ કરવો જોઈએ તે સિવાય નહિ. તથા ‘નંદી વિગેરેને જાણીને' એવું કહેવામાં જ ઉપોદ્ઘાત આવી જાય છે, છતાં તેનો જુદો ઉપન્યાસ 20 કર્યો છે, તેનું કારણ એ કે તે ઉપોદ્ઘાત સર્વશાસ્ત્રોમાં એક સરખો હોવાથી પ્રધાન છે અને સામાન્યનું ગ્રહણ કરવા છતાં પ્રધાન વસ્તુ જુદી ગ્રહણ થતી દેખાય છે. જેમકે બ્રાહ્મણો આવ્યા, વશિષ્ટઋષિ પણ આવ્યા. (અહીં વશિષ્ટઋષિ પણ બ્રાહ્મણ જ છે. તેથી ‘બ્રાહ્મણો આવ્યા’ એટલાથી વશિષ્ટ પણ જણાઇ જાય છે છતાં તે સર્વમાં મુખ્ય હોવાથી એમનું જુદું નામગ્રહણ કરેલ છે. આમ, ઉપોદ્ઘાત પણ પ્રધાન હોવાથી જુદો ગ્રહણ કરેલ છે.) વધુ ચર્ચાવડે સર્યુ. ૫૧૦૧૩॥ 25 અવતરણિકા : અન્ય સંબંધનું પ્રતિપાદન કરવા માટે જ કહે છે → ગાથાર્થ : જે કારણથી તે નમસ્કાર સામાયિકનું જ એક અંગ છે તેથી પંચનમસ્કારને કર્યા પછી શિષ્ય સામાયિકને કરે છે. તે નમસ્કાર (પ્રથમ) કહેવાયો. હવે પછી શેષ સામાયિકસૂત્રને હું કહીશ. ટીકાર્ય ઃ કરાયેલ છે પંચનમસ્કાર જેનાવડે એવો તે શિષ્ય સામાયિક કરે છે એવું આગમવચન 30 છે. તે પંચનમસ્કાર (પ્રથમ) બતાવ્યો અને જે કારણથી તે નમસ્કાર સામાયિકનું જ એક અંગ છે, તે કારણથી નમસ્કાર કહ્યા પછી શેષ સામાયિકસૂત્રને હું કહીશ. નમસ્કાર એ સામાયિકનું * વક્ષ્યત-મુદ્રિતે । Page #260 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે ! સૂત્ર (નિ. ૧૦૧૪) જો ૨૫૧ करेमि भंते ! सामाइयं, सव्वं सावज्जं जोगं पच्चक्खामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि इदं च सूत्रानुगम एव (सूत्रं ) अहीनाक्षरादिगुणोपेतमुच्चारणीयं, तद्यथा-अहीनाक्षरमनत्यक्षरमव्याविद्धाक्षरमस्खलितममिलितमव्यत्यानेडितं प्रतिपूर्ण प्रतिपूर्णघोषं कण्ठोष्ठविप्रमुक्तं 5 वाचनोपगतम्, इत्यमूनि प्राग् व्याख्यातत्वान्न व्याख्यायन्ते, ततस्तस्मिन्नुच्चरिते सति केषाञ्चिद्भगवतां साधूनां केचनार्थाधिकारा अधिगता भवन्ति, केचन त्वनधिगताः, ततश्चानधिगताधिगमनाय व्याख्या प्रवर्तत इति, तल्लक्षणं चेदं - 'संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥' इति, तंत्रास्खलितपदोच्चारणं संहिता, अथवा-परः सन्निकर्षः અંગ છે. એ વાત પૂર્વે કહી ગયા છે. ૧૦૧૪ો તે સૂત્ર આ પ્રમાણે છે – સૂત્રાર્થ : હે ભંતે ! હું સામાયિકને કરું છું, સર્વ સાવદ્યયોગોનું હું પચ્ચકખાણ કરું છું, થાવજીવ સુધી ત્રિવિધ – ત્રિવિધે, મન-વચન-કાયાથી સાવદ્યયોગને કરીશ નહિ, કરાવીશ નહિ, કે કરતા એવા અન્યની પણ અનુમોદના કરીશ નહિ, હે ભગવન્! તે સાવદ્યયોગનું હું પ્રતિક્રમણ કરું છું, આત્માની નિંદા કરું છું, ગહ કરું છું, (સાવદ્ય કરનારા) આત્માનો ત્યાગ કરું છું. ll૧ી, ટીકાર્યઃ સૂત્રાનુગામના અવસરે જ અહીનાક્ષરાદિગુણોથી યુક્ત એવું આ સૂત્ર ઉચ્ચારણ 15 કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે - અહીનાક્ષર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ઘોષવાળું, કંઠ અને ઓષ્ઠથી મૂકાયેલ, વાચનોપગત, આ બધાં દોષો પૂર્વે (એટલે કે નંદીસૂત્રાદિમાં) વ્યાખ્યાન કરેલા હોવાથી અહીં વ્યાખ્યાન કરાતા નથી. (સંક્ષેપમાં છતાં જાણી લઈએ- (૧) જેમાં અક્ષર ઓછા ન થાય તે અહીનાક્ષર, (૨) જેમાં અક્ષરો ઉમેરાય નહિ તે અનત્યક્ષર, (૩) જેમાં અક્ષરો ઉત્ક્રમે પરોવાયેલા મોતીની જેમ 20 આગળ-પાછળ ન થતાં હોય તે અવ્યાવિદ્ધાક્ષર, (૪) ઊંચી નીચી જમીન ઉપર ફરાવાતું હળ જેમ અલના પામે તેમ જેમાં અલના થતી ન હોય તે અસ્મલિત, (૫) જુદા જુદા ધાન્યના ભેગા થવાની જેમ જુદા જુદા સૂત્રોના અક્ષરો જે સૂત્રમાં ભેગા થઈ ન જતાં હોય તે અમિલિત, (૬) અસ્થાને અટકવું તે વ્યત્યાગ્રંડિત, એવું જ ન હોય તે અવ્યત્યાગ્રંડિત, (૭) જેમાં છંદોના નિયમ પ્રમાણે અક્ષરોનો મેળ હોય, માત્રાઓનો મેળ હોય તે પ્રતિપૂર્ણ, (૮) ઉદાત્તાદિ ઘોષથી 25 યુક્ત સૂત્ર પ્રતિપૂર્ણ ઘોષવાળું કહેવાય, (૯) નાના બાળકના અસ્પષ્ટ ઉચ્ચારણની જેમ જે અસ્પષ્ટ ન હોય તે કંઠ-ઓષ્ઠથી પ્રમુક્ત કહેવાય, (૧૦) જે ગુરુદત્ત હોય, નહિ કે સ્વયં ભણેલું હોય તે વાચનોપગત કહેવાય છે.) ' આ રીતે સૂત્રનું ઉચ્ચારણ થતાં કેટલાક સાધુઓને કેટલાક અર્થો સ્વયં જ જણાઈ જાય છે, અને કેટલાક જણાતા નથી. તેથી જે અર્થો જણાતા નથી, તેને જણાવવા માટે તે સૂત્રની વ્યાખ્યા 30 કરવાની હોય છે. તે વ્યાખ્યાનું લક્ષણ આ પ્રમાણે છે–“સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, પ્રશ્ન, ઉત્તર આ પ્રમાણે સૂત્રની છ પ્રકારની વ્યાખ્યા છે. // ૧ / ” તેમાં અસ્મલિત રીતે પદોનું ઉચ્ચારણ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨પર જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) संहिता, यथा करेमि भंते ! सामाइयमित्यादि जाव वोसिरामित्ति । पदं च पञ्चधा, तद्यथा-नामिकं नैपातिकम् औपसर्गिकम् आख्यातिकं मिश्रं चेति, तत्र अश्व इति नामिकं खल्विति नैपातिकं परीत्यौपसर्गिकं धावतीत्याख्यातिकं संयत इति मिश्रम्, अथवा सुबन्तं तिङन्तं च, 'सुप्तिङन्तं पद' (पा० १-४-१४) मिति वचनात्, तत्र करोमि भयान्त ! सामायिकं, सर्वं सावधं योगं 5 प्रत्याख्यामि यावज्जीवया त्रिविधं त्रिविधेन, मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजाने, तस्य भयान्त ! प्रतिक्रमामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामीति पदानि। अधुना पदार्थः स च चतुर्विधः, तद्यथा-कारकविषयः समासविषयस्तद्धितविषयो निरुक्तिविषयश्च, तत्र कारकविषयः-पचतीति पाचकः, समासविषयः-राज्ञः पुरुषो राजपुरुष इति, तद्धितविषयः-वसुदेवस्यापत्यं वासुदेवः, निरुक्तिविषयः-भ्रमति च रौति च भ्रमरः, अत्रापि, 'डुकृञ् करण' इत्यस्य लट्प्रत्ययान्तस्य 'तैनादिकृञ्भ्य उ (पा० ३-१-७९) रिति उत्त्वे गुणे કરવું એ સંહિતા કહેવાય છે, અથવા સંધિ વિના ઉચ્ચારણ કરવારૂપ જે સન્નિકર્ષ તે સંહિતા. (જો કે આગળ બતાવાતા પદો પણ સંધિ વિના જ ઉચ્ચારણ કરવાના છે. તેથી પ્રશ્ન થાય કે પદો અને સંહિતામાં તફાવત શું? તેનું સમાધાન ટિપ્પણકાર જણાવે છે કે – સંહિતા એ ઉચ્ચારણરૂપ ક્રિયા છે, જયારે પદોનું તો ઉચ્ચારણ કરવાનું હોવાથી પદો એ ઉચ્ચારણરૂપ ક્રિયાનો વિષય છે. 15 રૂતિ ટિપ્પા) જેમ કે હે ભંતે ! હું સામાયિક કરું છું ... ત્યાગ કરું છું. પદ પાંચ પ્રકારે છે – નામિક-‘અશ્વ' એ પ્રમાણે, “ખલુ, એ નૈપાતિકપદ છે, “પરિ’ એ ઔપસર્ગિકપદ છે, ‘થાવતિ' એ આખ્યાતિકપદ છે અને “સંત” એ મિશ્ર એટલે કે આખ્યાતિક + ઔપસર્ગિક પદ છે. અથવા “સિડન્ત પર્વ' આવું વચન હોવાથી ચાર વિભક્તિઓ (પ્રથમા, દ્વિતીયા.....વિગેરે) અને ત્યાદિ વિભક્તિઓ (મિ, વ, મ... વિગેરે) જેના અંતમાં હોય 20 તે પદ કહેવાય છે. તેમાં રોકિ (અહીં અંતમાં હોવાથી આ એક પદ છે. આ રીતે આગળ પણ જાણવું.) મત ! સામાયિવં. (આ બધાં જુદા જુદા પદો છે.) હવે પદાર્થ કહેવાય છે – તે ચાર પ્રકારે છે. (૧) કારક(વિભક્તિ)વિષયક, જેમ કે ‘ત્તિ' જે રાંધે તે પાચક, (૨) સમાસવિષયક - રાજાનો પુરુષ તે રાજપુરુષ, (૩) તદ્ધિતવિષયક - વસુદેવનો પુત્ર તે વાસુદેવ (અહીં વસુદેવ શબ્દને તદ્ધિત પ્રત્યય લાગેલ છે), (૪) નિરુક્તિવિષયક 25 - જે ભમે અને ગુંજન કરે તે ભ્રમર. (તે તે શબ્દના અક્ષરોને લઈને જે અર્થ કરવામાં આવે તે નિરુક્તિ અર્થ કહેવાય છે.) આ રીતે ચાર પ્રકારે પદાર્થો છે. અહીં પ્રસ્તુતમાં પણ, ‘રોમિ' શબ્દ કેવી રીતે બન્યો ? તે કહે છે. “યુગ વરાળ' ('' ધાતુ કરવું અર્થમાં છે.) ‘મિ લટું (વર્તમાનકાળ) પ્રત્યયાત્ત એવા ' ધાતુને “તનાદિગમ્ય૩ (પા) ૩-૧-૭૯ અર્થાત્ તત્ વિગેરે આઠમા ગણના ધાતુને ૩ વિકરણ પ્રત્યય લાગે છે.) આ સૂત્રથી “' ધાતુને ૩ વિકરણ પ્રત્યય 30 લગાડતાં “ + ૩ + ' સ્વરૂપ થાય છે. ૩ વિકરણ પ્રત્યયનો અને વૃ ધાતુના ઋનો ગુણ * તનાં પતિમ્ (સિમ –૧.૨.૨૦) | -તના: (સિદ્ધહેમ -રૂ.૪.૮૩ ) તથા ગુnોરો (રૂ.રૂ.૨) . Page #262 -------------------------------------------------------------------------- ________________ . કરેમિ ભંતે ! ..... સૂત્રપદોનો સામાન્ય અર્થ (નિ. ૧૦૧૪) ( ૨૫૩ रपरत्वे च कृते करोमीति भवति अभ्युपगमश्चास्यार्थः, एवं प्रकृतिप्रत्ययविभागः सर्वत्र वक्तव्यः, इह तु ग्रन्थविस्तरभयानोक्त इति, भयं प्रतीतं, तथा वक्ष्यामश्चोपरिष्टादिति, अन्तो-विनाशः, भयस्यान्त इत्ययमेव पदविग्रहः, पदपृथक्करणं पदविग्रह इति, सामायिकपदार्थः पूर्ववत्, सर्वमित्यपरिशेषवाची शब्दः, अवयं-पापं सहावद्येन सावद्यः-सपाप इत्यर्थः, युज्यत इति योगःव्यापारस्तं, प्रत्याख्यामीति, प्रतिशब्दः प्रतिषेधे आङ्अभिमुख्ये ख्या प्रकथने, ततश्च प्रतीपमभिमुखं 5 ख्यापनं साक्द्ययोगस्य करोमि प्रत्याख्यामीति, अथवा प्रत्याचक्ष इति 'चक्षि व्यक्तायां वाचि' अस्य प्रत्यापूर्वस्यायमर्थः प्रतिषेधस्यादरेणाभिधानं करोमि प्रत्याचक्षे, 'यावज्जीवये' त्यत्र यावच्छब्दः परिमाणमर्यादावधारणवचनः, तत्र परिमाणे यावत् मम जीवनपरिमाणं तावत् प्रत्याख्यामीति, मर्यादायां यावज्जीवनमिति, मरणमर्यादाया आरान्न मरणकालमात्र एवेति, अवधारणे यावज्जीवनमेव तावत् प्रत्याख्यामि, न तस्मात् परत इत्यर्थः, जीवनं जीवेत्ययं क्रियाशब्दः परिगृह्यते तया, अथवा 10 કરવાથી (પાણીનિવ્યાકરણમાં ઋનો ગુણ “મ' થાય છે.) તથા ઋનો ગુણ “મ' કર્યા પછી ૨પરત્વ કરતાં (અર્થાત્ “ગ' પછી ? ઉમેરતા) + મરી + મ = રોમ રૂપ થાય છે. તેનો અર્થ સ્વીકાર છે. (અર્થાત્ હું સ્વીકારું છું.) આ પ્રમાણે પ્રકૃતિ અને પ્રત્યયનો વિભાગ (એટલે કે તે તે પદોમાં કયો કાળ છે? કયો પ્રત્યય લાગ્યો છે? તે બધાનું નિરૂપણ) સર્વ પદોમાં કહેવા યોગ્ય છે. જે અહીં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતો નથી. 15 રોનિ' પદ પછી “મથી7 પદ છે તેમાં સાત પ્રકારના ભયો પ્રસિદ્ધ છે અને અમે આગળ કહીશું પણ ખરા. અંત એટલે વિનાશ. ભયનો અંત તે ભયાન્ત. આ જ પદવિગ્રહ જાણવો, કારણ કે પદોનું પૃથક્કરણ (એટલે કે સમાસ થયેલા પદોનું છૂટા પાડવું) તે પદવિગ્રહ કહેવાય છે. સામાયિક પદનો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. “સર્વ' શબ્દ સંપૂર્ણવાચી છે. અવદ્ય એટલે પાપ, પાપ સહિતનું જે હોય તે સાવદ્ય. જે કરાય તે યોગ અર્થાત્ વ્યાપાર. આવા સાવદ્ય સર્વયોગોનું પ્રત્યાખ્યાન 20 કરું છું. અહીં “પ્રત્યાહ્યાન' શબ્દમાં પ્રતિ પ્રતિષેધ અર્થમાં છે. આ ઉપસર્ગ અભિમુખ અર્થમાં છે. ધાતુ કથન કરવું અર્થમાં છે. તેથી “પ્રત્યાખ્યામિ' એટલે સાવદ્યયોગોનું ઉલટું અભિમુખ એવું કથન હું કરું છું. (અર્થાત્ “સાવદ્યયોગો હું સેવીશ નહિ' એ પ્રમાણે સામે ચઢીને પ્રતિષેધ માટેનું હું કથન કરું છું.) અથવા “પ્રત્યાવશે” (એ પ્રમાણે પચ્ચક્ઝામિ શબ્દની સંસ્કૃત છાયા કરવી.) અહીં ‘વક્ષ' 25 ધાતુ “સ્પષ્ટ વચન બોલવું' અર્થમાં છે. પ્રતિ અને મા ઉપસર્ગપૂર્વકના વક્ષ ધાતુનો અર્થ આ પ્રમાણે જાણવો કે – પ્રતિષેધનું આદરપૂર્વક હું કથન કરું છું. “વાવળીવ' શબ્દમાં જે યાવતુ શબ્દ છે, તે પરિમાણ, મર્યાદા, અવધારણ આ ત્રણ અર્થોમાં વપરાય છે. જેમકે, પરિમાણ – જયાં સુધી મારા જીવનનું પરિમાણ હોય ત્યાં સુધી હું પચ્ચકખાણ કરું છું. મર્યાદામાં – જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી અર્થાત્ મરણકાળ સુધી, નહિ કે માત્ર મરણકાળે જ, અવધારણમાં – જયાં સુધી 30 જીવું ત્યાં સુધી જ પછી નહિ. પ્રાણોનું ધારણ કરવું તે જીવ. આ જીવશબ્દ ક્રિયાવાચી જાણવો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रत्याख्यानक्रिया गृह्यते, यावज्जीवो यस्यां सा यावज्जीवा तया, 'त्रिविध' मिति तिस्रो विधा यस्य सावद्ययोगस्य स त्रिविधः, स च प्रत्याख्येयत्वेन कर्म संपद्यते, कर्मणि च द्वितीया विभक्तिः, अतस्तं त्रिविधं योग-मनोवाक्कायव्यापारलक्षणं, 'कायवाङ्मनःकर्म योगः '(तत्वा० अ० ६ सू० १) इति वचनात् त्रिविधेनेति करणे तृतीया, 'मनसा वाचा कायेन' तत्र 'मन ज्ञाने' मननं मन्यते 5 वाऽनेनेति असुन् प्रत्यये मनः, तच्चतुर्द्धा-नामस्थापनाद्रव्यभावैः, द्रव्यमनस्तद्योग्यपुद्गलमयं, भावमनो मन्ता जीव एव, 'वच परिभाषणे' वचनम् उच्यते वाऽनयेति वाक्, साऽपि चतुर्विधैव नामादिभिः, तत्र द्रव्यवाक् शब्दपरिणामयोग्यपुद्गला जीवपरिगृहीता, भाववाक् पुनस्त एव पुद्गलाः शब्दपरिणाममापन्नाः, 'चिञ् चयने' चयनं चीयते वाऽनेनेति “निवासचितिशरीरोपसमाधानेष्वादेश्च (અર્થાત જ્યાં સુધી પ્રાણ ધારણ કરવાની ક્રિયા હોય ત્યાં સુધી) અથવા પ્રત્યાખ્યાનની ક્રિયા ગ્રહણ 10 કરવી, અર્થાત્ જ્યાં સુધી જીવન છે જેમાં તે યાવજીવ એવી પ્રત્યાખ્યાનની ક્રિયા. તેના વડે હું પચ્ચક્ખાણ કરું છું. “ત્રિવિધ ત્રણ પ્રકાર છે જે સાવદ્યયોગના તે ત્રિવિધ સાવદ્યયોગ. આ યોગ પ્રત્યાખ્યય હોવાથી કર્મ બને છે અને કર્મને બીજી વિભક્તિ લાગે છે. આથી મન-વચન અને કાયાના એમ ત્રણ પ્રકારના વ્યાપારરૂપ સાવદ્યયોગને (હું પચ્ચખાણ કરું છું. એમ અન્વય જોડવો.) “મન-વચન અને કાયાની ક્રિયા એ યોગ છે આવું વચન હોવાથી યોગ તરીકે મન-વચન-કાયાનો 15 વ્યાપાર ગ્રહણ કર્યો છે. ‘ત્રિવધેન' અહીં કરણસાધન અર્થમાં તૃતીયા વિભક્તિ છે. તેથી મનથી, વચનથી, કાયાથી” એ પ્રમાણે અર્થ જાણવો. તેમાં “મનું' ધાતુ વિચાર કરવો અર્થમાં છે. તેથી વિચારવું તે મન અથવા જેનાવડે વિચારાય તે મન અહીં ‘સુન' પ્રત્યય લાગતા મન શબ્દ બને છે. તે ચાર પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ભાવમનને યોગ્ય એવા પુદ્ગલોથી બનેલું દ્રવ્યમન જાણવું. ભાવમન તરીકે વિચારતો એવો જીવ પોતે જ. 20 “વત્ ધાતુ બોલવું અર્થમાં છે. બોલવું તે વાણી અથવા જેનાવડે બોલાય તે વાણી, તે પણ નામાદિભેદથી ચાર પ્રકારની જ છે. તેમાં ક, ખ, ગ વિગેરે પરિણામને યોગ્ય પગલો કે જે જીવવડે ગ્રહણ કરાયેલા છે તે દ્રવ્યવાણી જાણવી. તથા તે જ પુદગલો જ્યારે શબ્દ પરિણામને પામી જાય ત્યારે તે ભાવવાણી કહેવાય છે. “વિ' ધાતુ એકઠું કરવું અર્થમાં છે. તેથી એકઠું કરવું તે અથવા જેનાવડે એકઠું કરાય તે કાય. અહીં નિવાસ, ચિતિ, શરીર અને ઉપસમાધાન આટલા 25 અર્થોમાં ‘વિ' ધાતુના આદિ અક્ષરનો ‘વ’ થાય છે. આ નિયમથી ‘ચાય” શબ્દમાં ‘ચ'નો ‘ક’ થતાં કાયશબ્દ બને છે. (આ નિવાસ, ચિતિ વિગેરે બધાં અર્થો કાય શબ્દમાં ઘટે છે. તે ક્રમશ: બતાવે છે.) (૧) જીવનો શરીરમાં નિવાસ થતો હોવાથી શરીરને કાય કહેવાય છે. આ નિવાસ અર્થમાં કાય શબ્દ ઘટાવ્યો. (તે આ રીતે - જ્યારે કાયને જીવના નિવાસ તરીકે વિવક્ષા કરીએ ત્યારે નિવાસરૂપ અર્થ પ્રાપ્ત થાય છે.) (૨) ચિતિ શબ્દ સમૂહવાચી છે. તેથી જ્યારે પુગલ સમૂહની 30 કાયશબ્દના અર્થ તરીકે વિવક્ષા કરીએ ત્યારે ચિતિ અર્થ પ્રાપ્ત થાય છે. (કારણ કે શરીર એ પુદ્ગલનો સમૂહ છે.) (૩) હવે જ્યારે કાયશબ્દનો પુદ્ગલનાશ અર્થ કરીએ ત્યારે શરીર અર્થ થાય છે કારણ તિ હાઇડવાસોપમાંધાને વશ (fસમ –ક.રૂ.૭૨ ) Page #264 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે ! સૂત્રપદોનો સામાન્ય અર્થ (નિ. ૧૦૧૪) ૨૫૫ '' कः" ( पा० ३–३–४१ ) इति कायः, जीवस्य निवासात् पुद्गलानां चितेः पुद्गलानामेव केषाञ्चित् शरणात् तेषामेवावयवसमाधानात् कायः शरीरं, सोऽपि चतुर्द्धा नामादिभिः, तत्र द्रव्यकाय ये शरीरत्वयोग्याः अगृहीतास्तत्स्वामिना च जीवेन ये मुक्ता यावत्तं परिणामं न मुञ्चन्ति तावद् द्रव्यकायः, भावकायस्तु तत्परिणामपरिणता जीवबद्धा जीवसम्प्रयुक्ताश्च, अनेन त्रिविधेन करणभूतेन, त्रिविधं पूर्वाधिकृतं सावद्यं योगं न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि - 5 नानुमन्येऽहमिति, तस्येत्यधिकृतो योग: संबध्यते, भयान्त इति पूर्ववत्, प्रतिक्रमामि - निवर्तेऽहमित्युक्तं भवति, निन्दामीति जुगुप्से इत्यर्थः, गर्हामीति च स एवार्थः, किन्त्वात्मसाक्षिकी निन्दा गुरुसाक्षिकी गर्हेति, किं जुगुप्से ?–' आत्मानम्' अतीतसावद्ययोगकारिणं, 'व्युत्सृजामी' ति विविधार्थी विशेषार्थो वा विशब्दः उच्छब्दो भृशार्थः सृजामि-त्यजामीत्यर्थः, विविधं विशेषेण वा भृशं त्यजामि व्युत्सृजामि, एवं तावत्पदार्थपदविग्रहौ यथासम्भवमुक्तौ, अधुना चालनाप्रत्यवस्थाने वक्तव्ये, 10 तदत्रान्तरे सूत्रस्पर्शनिर्युक्तिरुच्यते, स्वस्थानत्वात्, आह च नियुक्तिकार: કે શરીરમાંથી કેટલાક પુદ્ગલોનો સતત નાશ થયા કરે છે. (૪) હવે કાય શબ્દના અર્થ તરીકે પુદ્ગલોનું અવયવોને વિશે સમાધાન=જોડાણ અર્થ વિચારીએ ત્યારે શરીરમાં જ કેટલાક પુદ્ગલોનું હાથ-પગરૂપ અવયવોમાં જોડાણ થતું હોવાથી કાય તરીકે શરીર અર્થ થાય છે. (ટૂંકમાં કાય એટલે શરીર કારણ કે (૧) તેમાં જીવનો નિવાસ થતો હોવાથી, (૨) તેમાં કેટલાક પુદ્ગલોનો ઉપચય 15 થતો હોવાથી, (૩) તેમાંથી કેટલાક પુદ્ગલોનો સતત ક્ષય થવાથી, (૪) તે શરીરમાં જુદા જુદા અવયવરૂપે પુદ્ગલોનું જોડાણ થતું હોવાથી.) તે કાય પણ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં જે ઔદારિકાદિશ૨ી૨ યોગ્ય પુદ્ગલો જીવવડે ગ્રહણ કરાયા નથી તે, તથા જીવવડે જે પુદ્ગલો મુકાઈ ગયા છે, પણ હજુ શરીરત્વરૂપ પરિણામ મુકાયો નથી એવા પુદ્ગલો દ્રવ્યકાય જાણવા. ભાવકાય તરીકે તે જાણવા કે જે પુદ્ગલો શરીરત્વપરિણામને પામેલા છે, જીવવડે ગ્રહણ કરાયેલા છે અને 20 જીવ સાથે જોડાયેલા છે. આ પ્રમાણે ‘ત્રિવિધ’ શબ્દનો અર્થ કહ્યો. સાધનભૂત એવા આ ત્રિવિધવડે પૂર્વે કહેલા ત્રિવિધ સાવઘયોગને હું કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાની અનુમોદના કરીશ નહિ. ‘તસ્ય’ એટલે તે સાવઘ યોગનું, ‘ભયાન્ત’ શબ્દનો અર્થ પૂર્વની જેમ જાણવો. ‘પ્રતિમામિ’ એટલે તે સાવદ્યયોગથી હું પાછો ફરું છું, નિંદું છું, ગર્હા કરું છું, અહીં આત્મસાક્ષિકી નિંદા 25 જાણવી અને ગુરુસાક્ષિકી ગહ જાણવી. (અર્થાત્ આત્મસાક્ષિએ નિંદા કરુ છું, ગુરુ સમક્ષ ગોં છું.) કોની નિંદા-ગર્હા કરું છું ? ભૂતકાળમાં સાવઘયોગ કરનારા એવા આત્માની નિંદા-ગર્હા કરું છું. ‘વ્યુત્કૃનામિ’ અહીં વિશબ્દ વિવિધ અર્થમાં અથવા વિશેષ અર્થમાં જાણવો, ઉત્ શબ્દ અત્યંત અર્થમાં જાણવો, અને ‘સૃજામિ’ એટલે હું ત્યાગ કરું છું. તેથી વિવિધ રીતે અથવા વિશેષથી અત્યંત આત્માનો ત્યાગ કરું છું. આ પ્રમાણે જ્યાં જેનો સંભવ હતો ત્યાં તે રીતે પદાર્થ અને 30 પદવિગ્રહ કહ્યા. હવે પ્રશ્ન અને ઉત્તર કહેવા યોગ્ય છે. તે પહેલાં સૂત્રસ્પર્સિકનિર્યુક્તિનું પોતાનું સ્થાન (એટલે કે અહીં તેનો અવસર) હોવાથી તે કહેવાય છે → Page #265 -------------------------------------------------------------------------- ________________ 5 10 15 20 * आवश्यडनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४) अक्खलिअसंहिआई वक्खाणचक्कए दरिसिअंमि । सुत्तप्फासिअनिज्जुत्तिवित्थरत्थो इमो होइ ॥ १०१५॥ व्याख्या : 'अक्खलिआइ त्ति अस्खलितादौ सूत्र उच्चरिते, तथा संहितादौ व्याख्यानचतुष्टये दर्शिते सति, किं ? - सूत्रस्पर्शनियुक्तिविस्तरार्थः अयं भवतीति गाथार्थः ॥ १०१५ ॥ करणे १ भए अ २ अंते ३ सामाइअ ४ सव्वए अ ५ वज्जे अ ६ । जोगे ७ पच्चक्खाणे ८ जावज्जीवाइ ९ तिविहेणं १० ॥ १०१६ ॥ व्याख्या : करणं भयं च अन्तः सामायिकं सर्वं च वर्जं च योगः प्रत्याख्यानं यावज्जीवया त्रिविधेनेति पदानि, पदार्थं तु भाष्यगाथाभिर्न्यक्षेण प्रतिपादयिष्यतीति गाथासमासार्थः ॥ १०१६॥ साम्प्रतं करणनिक्षेपं प्रदर्शयन्नाह नामं १ ठवणा २ दविए ३ खित्ते ४ काले ५ तहेव भावे अ ६ । एसो खलु करणस्सा निक्खेवो छव्विहो होइ ॥ १५२ ॥ ( भा० )+ व्याख्या : अक्षरगतं पदार्थमात्रमधिकृत्य निगदसिद्धा, साम्प्रतं द्रव्यकरणप्रतिपादनायाऽऽहजाणगभविअइरित्तं सन्ना नोसन्नओ भवे करणं । सन्ना कडकरणाई नोसन्ना वीससपओगे ॥ १५३ ॥ ( भा० ) व्याख्या : इह यथासम्भवं द्रव्यस्य द्रव्येण द्रव्ये वा करणं द्रव्यकरणं, तच्च नोआगमतो ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અસ્ખલિત વિગેરે ગુણોથી યુક્ત સૂત્રનું ઉચ્ચારણ કર્યા પછી તથા સંહિતાદિ વ્યાખ્યાના ચાર પ્રકાર બતાવ્યા પછી સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો આ પ્રમાણે વિસ્તારાર્થ કરાય છે. ૧૦૧૫ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 30 ૨૫૬ — टीडार्थ : ४२ए, भय, अंत, सामायिङ, सर्व, वर्ध्य, योग, प्रत्याख्यान, यावभ्भव, त्रिविध આટલા પદો છે. દરેક પદોનો અર્થ ભાષ્યગાથાઓવડે વિસ્તારથી પ્રતિપાદન કરાશે. II૧૦૧૬ અવતરણિકા : હવે કરણશબ્દના નિક્ષેપને બતાવતા કહે છે छ प्रहारना डराना निक्षेपा छे. गाथार्थ : नाम, स्थापना, द्रव्य, क्षेत्र, अण, अने भाव ટીકાર્થ : અક્ષરસંબંધી પદાર્થમાત્રને આશ્રયી આ ગાથા સુગમ છે. (અર્થાત્ ગાથાના શબ્દોના 25 અર્થો સુગમ છે. તેમાં નામ કરણ અને સ્થાપના કરણ સુગમ હોવાથી) હવે દ્રવ્યકરણનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : જાણક અને ભવ્યથી વ્યતિરિક્ત એવું કરણ સંજ્ઞા અને નોસંજ્ઞાભેદથી બે પ્રકારે છે. સાદડીનું કરવું વિગેરે સંશા કરણ છે અને નોસંજ્ઞાકરણ બે પ્રકારે છે – પ્રયોગથી અને વિસ્રસા परिशामथी. ટીકાર્થ : અહીં યથાસંભવ દ્રવ્યનું, દ્રવ્યવડે કે દ્રવ્યને વિશે જે કરણ તે દ્રવ્યકરણ. તે દ્રવ્યકરણ + निर्युक्तिगाथा इत्यपि. Page #266 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યકરણની વ્યાખ્યા (ભા. ૧૫૩) પર ૨૫૭ ज्ञभव्यातिरिक्तं संज्ञा नोसंज्ञातो भवेत् करणं, एतदुक्तं भवति-ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं द्रव्यकरणं द्विधा-संज्ञाकरणं नोसंज्ञाकरणं च, तत्र संज्ञाकरणं कटकरणादि, आदिशब्दात् पेलुकरणादिपरिग्रहः, पेलुशब्देन रूतपूणिकोच्यते, अयमत्र भावार्थ:-कटनिवर्तकमयोमयं चित्रसंस्थानं पोल्लकादि तथा रूतपूणिकानिर्वर्तकं शलाकाशल्यकाङ्गरूहादि संज्ञाद्रव्यकरणमन्वर्थोपपत्तेरिति, आह-इदं नामकरणमेव पर्यायमात्रतः संज्ञाकरणमिति न कश्चिद्विशेष इति, उच्यते, इह नामकरणमभिधानमात्रं 5 गृह्यते, संज्ञाकरणं त्वन्वर्थतः संज्ञायाः करणं २, द्रव्यस्य संज्ञया निर्दिश्यमानत्वात्, तथा च भाष्यकारेणाप्येतदेवाभ्यधायि-"सन्ना णामंति मई तं णो णामं जमभिधाणं ॥१॥ जं वा तदत्थविकले की दव्वं तु दवणपरिणामं । पेलुक्करणाइ न हि तं तयत्थसुण्णं ण वा सद्दो ॥२॥ जइ ण નોઆગમથી જ્ઞશરીર-ભવ્યશરીરથી વ્યતિરિક્ત બે પ્રકારનું છે - સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સાદડી બનાવવાનું સાધન વિગેરે સંજ્ઞાકરણ જાણવું. અહીં આદિશબ્દથી પેલુકરણાદિ લેવું. 10 પેલુ એટલે રૂની પૂણી, તે રૂની પૂણી માટેનું સાધન એ સંજ્ઞાકરણ છે. ભાવાર્થ આ પ્રમાણે જાણવો - સાદડીને બનાવવા માટેનું લોખંડનું, જુદા જુદા આકારવાળું પોલ્લકાદિ તથા રૂની પૂણીઓ બનાવવા માટેની વાંસમાંથી બનેલી સળી, તથા શલ્યકાંગરુહ (એક સાધનવિશેષ) એ સંજ્ઞાદ્રવ્યકરણ જાણવું, કારણ કે (જેનાવડે કરાય તે કરણ એ પ્રમાણે કરણશબ્દનો) અન્વર્થ અહીં ઘટે છે. શંકા : સંજ્ઞાશબ્દ નામશબ્દનો પર્યાયવાચી શબ્દ જ છે. તેથી સંજ્ઞાકરણ એ નામકરણ જ 15 છે. માત્ર પર્યાયથી જ અહીં સંજ્ઞાકરણ કહેવાય છે, કંઈ ભેદ તો છે જ નહિ. સમાધાન: નામકરણ તરીકે અહીં કિરણ” એ પ્રમાણે ત્રણ અક્ષરાત્મક અભિધાન જ જાણવાનું છે. જ્યારે સંજ્ઞાકરણ એ નામમાત્રથી નહિ પણ અન્વર્થથી જાણવાનું છે. તે આ પ્રમાણે કે – સંજ્ઞાનું કરણ તે સંજ્ઞાકરણ, સંજ્ઞાવડે દ્રવ્યનો જ નિર્દેશ કરેલો છે. (એટલે કે સંજ્ઞાવડે દ્રવ્યનું પ્રતિપાદન કરેલું હોવાથી દ્રવ્યને વિશે “કરણ' એ પ્રમાણેની સંજ્ઞાનું કરવું તે સંજ્ઞાકરણ જાણવું. 20 આમ નામકરણ એ અન્વર્થરહિત અને સંજ્ઞાકરણ એ અવર્ણયુક્ત હોવાથી બંનેમાં તફાવત છે.) આ જ વાત ભાષ્યકારે પણ કહી છે – સંજ્ઞા એ નામ જ છે એ પ્રમાણે જો તારી મતિ હોય, તો તે ખોટી છે કારણ કે નામ તરીકે અભિધાન લેવાનું છે |૧અથવા કરણશબ્દના અર્થથી રહિત વસ્તુમાં “કરણ' એ પ્રમાણે જે નામ કરાય છે તે નામકરણ કહેવાય છે. જ્યારે તે તે પર્યાયોના પરિણામવાળું પેલુકરણાદિ દ્રવ્ય એ કરણ' શબ્દના અર્થથી રહિત નથી કે તે શબ્દાત્મક પણ નથી 25 (તેથી તે દ્રવ્ય સંજ્ઞાકરણ છે પણ નામકરણ નથી.) રા પૂર્વપક્ષ – જો તે પેલુકરણાદિ તદર્થથી રહિત નથી તો તેને દ્રવ્યકરણ શા માટે કહો છો ? ભાવકરણ કેમ કહેતા નથી ? સમાધાન :કારણ કે તેનાથી દ્રવ્ય બનાવાય છે. તેથી જેનાથી દ્રવ્ય બનાવાય તે દ્રવ્યકરણ એ પ્રમાણેની વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને તે દ્રવ્યકરણ કહેવાય છે. પૂર્વપક્ષ - વ્યુત્પત્તિ અર્થને આશ્રયીને ભલે તમે તેને ७४. संज्ञा नामेति मतिः तन्नो नाम यदभिधानम् ॥१॥ यद्वा तदर्थविकले क्रियते द्रव्यं तु 30 द्रवणपरिणामः । पेलुकरणादि न हि तत्तदर्थशून्यं न वा शब्दः ॥२॥ यदि न *पाइलकादिः । Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तदत्थविहीणं तो किं दव्वंकरणं ? जओ तेणं । दव्वं कीरइ सण्णाकरणंति य करणरूढिओ ॥३॥" 'नोसंज्ञे' ति नोसंज्ञाद्रव्यकरणं, तच्च द्विधा-प्रयोगतो विश्रसातश्च, अत एवाह-वीससपओगेत्ति गाथार्थः ॥ तत्र विश्रसाकरणं द्विप्रकार-साधनादिभेदात्, अत एवाह ग्रन्थकार:-. वीससकरणमणाई धम्माईण पर पच्चयाजो( यज्जो) गा। साई चक्खुप्फासिअमब्भाइमचक्खुमणुमाई ॥१५४॥ भा० व्याख्या : विश्रसा स्वभावो भण्यते तेन करणं विश्रसाकरणम्, इह च ‘कृत्यल्युटो बहुल' (पा० ३-३-११३) मिति वचनात् करणादिषु यथाप्रयोगमनुरूपार्थः करणशब्दोऽवसेय इति, 'अनादि' आदिरहितं 'धर्मादीना'मिति धर्माधर्माकाशस्तिकायानामन्योऽन्यसमाधानं करणमिति गम्यते, आह-करणशब्दस्तावदपूर्वप्रादुर्भावे वर्तते, ततश्च करणं चानादि चेति विरुद्धम्, उच्यते, 10 દ્રવ્યકરણ કહો પરંતુ, સંજ્ઞાકરણ કઈ વિવક્ષાથી કહો છો ? સમાધાન કરણરૂટિથી એટલે કે, પેલુકરણાદિની કેટલાક દેશોમાં કરણ” એ પ્રમાણેની સંજ્ઞા રૂઢ છે તેથી તે રૂઢિને આશ્રયી સંજ્ઞાથી વિશિષ્ટ એવું જે કરણ તે સંજ્ઞાકરણ કહેવાય છે. ||all (વિ.આ.ભા. ૩૩૦૪-૫-૬) નોસંજ્ઞાદ્રવ્યકરણ બે પ્રકારે છે – પ્રયોગથી અને વિશ્રસાથી કુદરતી રીતે.) આથી જ મૂળમાં કહ્યું છે – “વિશ્રસાપ્રયોગ.” તેમાં વિશ્રસાકરણ સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે. આથી જ 15 ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : ધર્માસ્તિકાયાદિનું વિશ્રસાકરણ અનાદિ છે. અથવા પરપ્રત્યયના યોગથી ધર્માસ્તિકાયાદિમાં તે તે યોગ્યતાનું કરણ અનાદિ વિશ્રસાકરણ છે. અભ્રાદિ ચાક્ષુષવિશ્રસાકરણ અને અણુ વગેરે અચાક્ષુષવિશ્રસાકરણ સાદિ છે. ટીકાર્થઃ વિશ્રા એટલે સ્વભાવ, આ સ્વભાવવડે જે કરણ તે વિશ્રસાકરણ (અર્થાત્ કુદરતી 20 રીતે થવું.) અહીં ન્યુરો વહુન (યુ = મન (ગન) પ્રત્યય કે જે પ્રયોગાનુસારે જુદા જુદામાં અર્થોમાં લાગી શકે છે.) આ સૂત્રથી કરણ-સંપ્રદાન-અપાદાન વિગેરેમાં પ્રયોગ પ્રમાણે અનુરુપ અર્થવાળો કરણ શબ્દ જાણવા યોગ્ય છે. (અર્થાત્ જેના વડે કરાય તે કરણ. અહીં આ રીતે પ્રયોગ કરતાં કરણશબ્દથી સાધન-અર્થ લેવાય, આ રીતે જુદા જુદા પ્રયોગથી ‘કરણ' શબ્દના જુદા જુદા અર્થો પ્રાપ્ત થાય છે કારણ કે ઉપરોક્ત સૂત્રથી તે બધાં અર્થોમાં ‘' ધાતુને મન (મન)25 પ્રત્યય લાગતા કરણ શબ્દ બને છે. અહીં પ્રસ્તુતમાં કરવું તે કરણ અર્થાત્ એકબીજા સાથે સંયુક્ત થઈને રહેવું તે કરણ એ પ્રમાણે ભાવ-અર્થમાં કરણ શબ્દ જાણવો.) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિગેરેનું એક બીજા સાથે જે સંયુક્ત થઈને રહેવું તે ધર્માસ્તિકાયાદિનું અનાદિ વિશ્રસાકરણ જાણવું. શંકાઃ કરણ એટલે તદ્દન નવી વસ્તુની ઉત્પત્તિ થવી અને તમે તો અનાદિ એવું કરણ કહો છો, તો એ કેવી રીતે ઘટે? કારણ કે કરણ અને અનાદિ એ બે શબ્દો જ પરસ્પર વિરોધી છે. - 30 . ७५. तदर्थविहीनं तदा किं द्रव्यकरणं ? यतस्तेन । द्रव्यं क्रियते संज्ञाकरणमिति च करणरूढेः ॥३॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ lo વિશ્રસાકરણ (નિ. ૧૫૪) છે ૨૫૯ नावश्यमपूर्वप्रादुर्भाव एव, किं तर्हि ?, अन्योऽन्यसमाधानेऽपीति न दोषः, अथवा 'परप्रत्यययोगा-दिति परवस्तुप्रत्ययभावाद्धर्मास्तिकायादीनां तथा तथा योग्यताकरणमिति, एवमप्यनादित्वं विरुध्यत इति चेत्, न, अनन्तशक्तिप्रचितद्रव्यपर्यायोभयरूपत्वे सति वस्तुनो द्रव्यादेशेनाविरोधादित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, गमनिकामात्रत्वात् प्रारम्भस्येति, अथवा परप्रत्यययोगात् तत्तत्पर्यायभवनं साद्येव करणं, देवदत्तादिसंयोगाद्धर्मादीनां विशिष्टपर्याय इत्यर्थः, एवमरूपिद्रव्याण्यधिकृत्योक्तं 5 साद्यमनाद्यं च विश्रसाकरणम्, अधुना रूपिद्रव्याण्यधिकृत्य साद्येव चाक्षुषेतरभेदमाह-सादि चक्षुःस्पर्शं चाक्षुषमित्यर्थः, अभ्रादि, आदिशब्दात् शक्रचापादिपरिग्रहः, अचक्खु'त्ति अचाक्षुषमण्वादि, आदिशब्दात् द्वयणुकादिपरिग्रहः; करणता चेह कृतिः करणमितिकृत्वा, अन्यथा वा स्वयं बुद्ध्या योजनीयेति गाथार्थः ॥ ____चाक्षुषाचाक्षुषभेदमेव विशेषेण प्रतिपादयन्नाह - સમાધાનઃ કરણ એટલે નવી વસ્તુની ઉત્પત્તિ થવી એટલો જ અર્થ નથી પરંતુ આ કરણ શબ્દ “એકબીજા સાથે સંયુક્તભાવે રહેવું' એવા અર્થમાં પણ વર્તે છે. તેથી કોઈ દોષ નથી. અથવા પરવસ્તુના પ્રત્યયથી એટલે કે સહકારી વસ્તુના યોગથી ધર્માસ્તિકાયાદિમાં તે તે રૂપે યોગ્યતાનું કરણ તે અનાદિ વિશ્રસાકરણ જાણવું. (અર્થાત્ પુદ્ગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયાની તેને સહાય કરવા રૂપ યોગ્યતા થવી તે વિશ્રસાકરણ જાણવું.) શંકા : જો આ રીતે વિશ્રસાકરણ માનીએ તો (ધર્માસ્તિકાયાદિ) અનાદિ કહેવાશે નહીં. સમાધાનઃ આ આપત્તિ આવશે નહીં, કારણ કે દરેક વસ્તુ અનંતશક્તિથી યુક્ત તથા દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. તેથી દ્રવ્યાસ્તિકનયે ધર્માસ્તિકાયાદિ અનાદિ અને પર્યાયાસ્તિકમતે સાદિ માનવામાં કોઈ વિરોધ નથી. આ વિષયમાં ઘણું કહેવાનું છે, છતાં ગ્રંથની રચનામાં વ્યાખ્યા જ મુખ્ય હોવાથી વધુ વિસ્તાર કરાતો નથી. ‘અથવા પર વસ્તુના યોગથી ધર્માસ્તિકાયાદિનું તે તે પર્યાયરૂપે થવું તે સાદિકરણ જાણવું, અર્થાત્ દેવદત્તાદિના સંયોગથી ધર્માસ્તિકાયાદિનો વિશિષ્ટ પર્યાય તે સાદિકરણ જાણવું. આ પ્રમાણે અરૂપિ દ્રવ્યોને આશ્રયીને સાદિ અને અનાદિ એવું વિશ્રસાકરણ કહ્યું. હવે રૂપિદ્રવ્યોને આશ્રયીને સાદિ વિશ્રસાકરણ કહેવાય છે. તે ચાક્ષુષ અને અચાક્ષુષ એમ બે ભેદવાળું છે. - ચક્ષુના સ્પર્શવાળું (એટલે કે ચક્ષુથી દેખાય તેવું જે હોય) તે ચાક્ષુષ કહેવાય છે. વાદળો વિગેરે સાદિ ચાક્ષુષ 25 વિશ્રસાકરણ છે. અહીં આદિશબ્દથી ઇન્દ્રધનુષાદિ લેવા. અણુ વિગેરે અચાક્ષુષ વિશ્રસાકરણ છે. (વિશેષ અર્થ આગળની ગાથામાં કહેશે.) આદિશબ્દથી જણકાદિ લેવા. તે તે રૂપે થવું તે કરણ આ પ્રમાણેના વ્યુત્પત્તિ અર્થને આશ્રયી વાદળોમાં કરણતા રહેલી છે. અથવા સ્વયં પોતાની બુદ્ધિ વડે બીજી રીતે પણ કરણતા જોડવા યોગ્ય છે. ૧૫૪ો - અવતરણિકા : ચાક્ષુષ અને અચાક્ષુષ ભેદોનું જ વિશેષથી પ્રતિપાદન કરતાં કહે છે કે 30 15 20 Page #269 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) संघायभेअतदुभयकरणं इंदाउहाइ पच्चक्खं । अअणुमाईणं पुण छउमत्थाईणऽपच्चक्खं ॥ १५५॥ ( भा० ) व्याख्या : सङ्घातभेदतदुभयैः करणं संघातभेदतदुभयकरणम् इन्द्रायुधादिस्थूलमनन्तपुद्गलात्मकं प्रत्यक्षं, चाक्षुषमित्यर्थः, द्व्यणुकादीनाम्, आदिशब्दात्तथाविधानन्ताणुकान्तानां पुनः करणमिति 5 वर्तते, किं ?, छद्मस्थादीनाम् आदिशब्दः स्वगतानेकभेदप्रतिपादनार्थ इति, अप्रत्यक्षम् - अचाक्षुषमिति ગાથાર્થ: ॥ उक्तं विश्रासाकरणम्, अधुना प्रयोगकरणं प्रतिपादयन्नाह - जीवमजीवे पाओगिअं च चरमं कुसुंभरागाई । जीवप्पओगकरणं मूले तह उत्तरगुणे अ ॥ १५६ ॥ ( भा० ) व्याख्या : इह प्रायोगिकं द्वेधा - जीवप्रायोगिकमजीवप्रायोगिकं च, प्रयोगेन निर्वृत्तं प्रायोगिकं, चरमम्- अजीवप्रयोगकरणं कुसुम्भरागादि, आदिशब्दाच्छेषवर्णादिपरिग्रहः ॥ एवं तावदल्पवक्तव्यत्वादभिहितमोघतोऽजीवप्रयोगकरणमिति, अधुना जीवप्रयोगकरणमाह-जीवप्रयोगकरणं द्विप्रकारं - ગાથાર્થ : છદ્મસ્થોને ઇન્દ્રધનુષાદિરૂપ સંઘાત-ભેદ-તદુભયકરણ ચાક્ષુષકરણ જાણવું. વળી ચણુકાદિનું (કરણ) અપ્રત્યક્ષ = અચાક્ષુષ જાણવું. ટીકાર્થ : સંઘાત (ભેગું થવું), ભેદ (છૂટા પડવું) અને તદુભય (સંઘાત-ભેદ ઉભય)વડે જે કરણ=થવું, તે સંઘાતભેદતદુભયકરણ કહેવાય છે. અનંત પુદ્ગલાત્મક સ્થૂલ એવું ઇન્દ્રધનુષાદિ એ સંઘાતભેદતદુભય કરણ જાણવું. (તે આ રીતે કે આવા ઇન્દ્રધનુષમાં કો'ક સ્થાને પુદ્ગલો આવીને જોડાય છે. કો'ક સ્થાનેથી પુદ્ગલો છૂટા પડે છે. વળી કો'ક પ્રદેશમાં સંઘાત-ભેદ બંને થાય છે. તેથી ઇન્દ્રધનુષાદિ સંઘાતભેદતદુભયાત્મક કરણ કહેવાય છે.) આં કરણ છદ્મસ્થજીવોને 20 પ્રત્યક્ષ = ચાક્ષુષ હોય છે. ચણુકાદિનું, અહીં ‘આદિ’ શબ્દથી તેવા પ્રકારના અનંત અણુઓવાળા સ્કંધોનું જે કરણ, તે છદ્મસ્થાદિજીવોને અપ્રત્યક્ષ = અચાક્ષુષ હોય છે. ‘છદ્મસ્થાદિ’ અહીં રહેલ ‘આદિ’ શબ્દ સ્વગત અનેકભેદનું પ્રતિપાદન કરવા માટે છે. (અર્થાત્ છદ્મસ્થજીવોના અનેક પ્રકાર જણાવનારો છે. આવા અનેક પ્રકારના છદ્મસ્થજીવોને ચણુકાદિથી લઈ અનંત અણુઓવાળા સ્કંધો સુધીનું કરણ અપ્રત્યક્ષ હોય છે.) ૧૫૫ 25 10 ૨૬૦ 15 અવતરણિકા : વિશ્વસાકરણ કહ્યું, હવે પ્રયોગકરણનું પ્રતિપાદન કરતાં કહે છે ગાથાર્થ ઃ જીવપ્રાયોગિક અને અજીવપ્રાયોગિક એ બે પ્રકારે પ્રયોગકરણ છે. તેમાં કુસુંભરાગાદિ ચરમ = અજીવપ્રાયોગિક જાણવું. જીવપ્રાયોગિક કરણ બે પ્રકારે છે. મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ. ટીકાર્થ : પ્રયોગવડે જે થયેલું હોય તે પ્રાયોગિક કહેવાય છે. તે બે પ્રકારે છે – જીવ પ્રાયોગિક (જીવના વ્યાપારથી થયેલું હોય) અને અજીવપ્રાયોગિક (અજીવના વ્યાપારથી થયેલું હોય.) તેમાં 30 ચરમ = અજીવપ્રાયોગિક તરીકે કુસુંભરાગ વિગેરે જાણવું. ‘આદિ' શબ્દથી શેષ વર્ણીદે જાણવા. (આનો ભાવાર્થ આગળની ગાથામાં બતાવશે.) આ પ્રમાણે ઓછું કહેવાનું હોવાથી પ્રથમ સામાન્યથી અજીવપ્રયોગકરણ કહ્યું. હવે જીવપ્રયોગકરણ કહે છે જીવપ્રયોગકરણ બે પ્રકારે Page #270 -------------------------------------------------------------------------- ________________ વ' અજીવપ્રયોગકરણ (ભા. ૧૫૭-૧૫૯) ‘મૂત’ કૃતિ મૂલમુળરળ, તથા ‘ઉત્તરમુને ચ’ ઉત્તરગુળનાં ચેતિ ગાથામમાસાર્થ: ॥ व्यासार्थं तु ग्रन्थकार एव वक्ष्यति, तत्राल्पवक्तव्यत्वादेवाजीवप्रयोगकरणमादावेवाभिधित्सुराह— ૨૬૧ जं जं निज्जीवाणं कीरइ जीवप्पओगओ तं तं । वन्नाइ रूवकम्माइ वावि अज्जीवकरणं तु ॥ १५७॥ ( भा० ) व्याख्या : यद् यन्निर्जीवानां पदार्थानां क्रियते - निर्वर्त्यते 'जीवप्रयोगतो' जीवप्रयोगेण तत्तद्वर्णादि कुसुम्भादेः रूपकर्मादि वा कुट्टिमादौ अजीवविषयत्वात्तदजीवकरणमित्ति गाथार्थः ॥ जीवप्पओगकरणं दुविहं मूलप्पओगकरणं च । उत्तरपओगकरणं पंच सरीराइं पढमंमि ॥ १५८॥ ( भा० ) 5 વ્યાવ્યા : નીવપ્રયો।વાળ ‘દ્વિવિધ’ દ્વિપ્રા—મૂલપ્રયોવાળમુત્તોરાં હૈં, પણ 10 व्यवहित उपन्यासः, पञ्च शरीराणि 'प्रथमं' मूलप्रयोगकरणमिति गाथार्थः ॥ ओरालियाइआई ओहेणिअरं पओगओ जमिह । निप्फण्णा निप्फज्जइ आइल्लाणं च तं तिण्हं ॥ १५९ ॥ ( भा० ) व्याख्या : औदारिकादीनि, आदिशब्दाद्वैक्रियाहारकतैजसकार्मणशरीरपरिग्रहः, 'ओधेन' इति સામાન્યન, ‘રૂતરત્’ ઉત્તરપ્રયોગનાં વૃદ્ઘતે, તક્ષળ જેવું—‘પ્રયોગતઃ' પ્રશ્નોમેળવ યક્ ‘' તો 15 મૂલગુણકરણ અને ઉત્તરગુણકરણ. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૧૫૬ અવતરણિકા : વિસ્તારથી અર્થને ગ્રંથકારશ્રી પોતે જ આગળ કહેશે. તેમાં અલ્પ કથન કરવાનું હોવાથી પ્રથમ અજીવપ્રયોગકરણને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જીવના પ્રયોગવડે નિર્જીવ પદાર્થોમાંથી જે જે બનાવાય છે. જેમ કે, કુસુંભ વિગેરે 20 પુષ્પોમાંથી રંગ બનાવવા અથવા જમીન વિગેરે ઉપર ચિત્રો દોરવા, આ બધું અજીવમાંથી બનતું હોવાથી તે રંગ, ચિત્રો વિગેરે અજીવકરણ છે. II૧૫૭ના ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જીવપ્રયોગકરણ બે પ્રકારે છે - મૂલપ્રયોગકરણ અને ઉત્તરપ્રયોગકરણ. મૂળગાથામાં : ‘વ’ શબ્દ મૂલપ્રયોગકરણ પછી આપેલો છે. તે તેના બદલે ઉત્તરપ્રયોગકરણ શબ્દ પછી જોડવો. 25 મૂલપ્રયોગકરણમાં પાંચ શરીરો જાણવા. (અર્થાત્ જીવ પોતાના પ્રયોગવડે જે ઔદારિકાદિ શરીરો રચે છે તે શરીરો મૂલપ્રયોગકરણ કહેવાય છે.) ૧૫૮॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ઔદારિકાદિ, અહીં ‘આદિ’ શબ્દથી વૈક્રિયાદિ શેષ શરીરો લેવા. તેથી ઔદારિકાદિ પાંચ શરીરો સામાન્યથી મૂલપ્રયોગકરણ છે. જ્યારે ઇતર, અહીં ‘ઇતર' શબ્દથી ઉત્તરપ્રયોગકરણ 30 લેવાનું છે. (આ ઉત્તરપ્રયોગકરણ તરીકે શું લેવું ? તે કહે છે -) તે ઉત્તરપ્રયોગકરણનું લક્ષણ આ પ્રમાણે છે - આ લોકમાં મૂલપ્રયોગવડે બનેલા એવા શરીરોમાંથી જીવના પ્રયોગવડે જે બન્ને Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૬૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) निष्पन्नान्मूलप्रयोगेण निष्पद्यत इति 'तद्' उत्तरकरणं, आद्यानां च तत् त्रयाणाम्, एतदुक्तं (ग्रं ११५००) भवति-पञ्चानामौदारिकादिशरीराणामाद्यं सङ्घातकरणं मूलप्रयोगकरणमुच्यते, अङ्गोपाङ्गादिकरणं तूत्तरकरणमौदारिकादीनां त्रयाणां, न तु तैजसकार्मणयोः, तदसम्भवादिति મથાઈ: ૧૬ तत्रौदारिकादीनामष्टाङ्गानि मूलकरणानि, तानि चामूनि सीस १ मुरो २ दर ३ पिट्ठी ४ दो बाहू ६ ऊस्आ य ८ अटुंगा। अंगुलिमाइ उवंगा अंगोवंगाणि सेसाणि ॥१६०॥ (भा०) व्याख्या : निगदसिद्धा, नवरमङ्गोपाङ्गानि 'शेषाणि' करपादादीनि गृह्यन्ते ॥ किञ्च केसाईउवरयणं उरालविउव्वि उत्तरं करणं । - મોરાત્નિ વિલેસો ત્રાવિઠ્ઠલંડવા દ્દશા () व्याख्या : 'केशाधुपरचनं' केशादिनिर्माणसंस्कारी, आदिशब्दान्नखदन्ततदागादिपरिग्रहः औदारिकवैक्रिययोरुत्तरकरणं, यथासम्भवं चेह योजना कार्येति, तथौदारिके विशेष उत्तरकरणे इति, कर्णादिविनष्टसंस्थापनं, नेदं वैक्रियादौ, विनाशाभावाद्, विनष्टस्य च सर्वथा विनाशेन संस्थापनाभावादिति गाथार्थः ॥ इत्थंभूतमुत्तरकरणमाहारके नास्ति, गमनागमनादि तु भवति, 15 છે તે ઉત્તરપ્રયોગકરણ કહેવાય છે. તે ઉત્તરપ્રયોગકરણ પ્રથમ ત્રણ શરીરોમાંથી થાય છે એમ જાણવું. કહેવાનો ભાવાર્થ એ છે કે – ઔદારિકાદિ પાંચે શરીરોનું (ભવાન્તરમાં ઉત્પત્તિ થયા પછી પ્રથમ વખત પુદ્ગલોને ગ્રહણ કરવારૂપ છે) સંઘાતકરણ છે તે મૂલપ્રયોગકરણ કહેવાય છે. ઔદારિકાદિ ત્રણ શરીરોમાં જ અંગોપાંગાદિની રચના તે ઉત્તરકરણ કહેવાય છે. તૈજસ અને કાર્પણ શરીરમાં અંગોપાંગ ન હોવાથી તેઓનું ઉત્તરકરણ હોતું નથી. /૧૫ા 20 અવતરણિકા : તેમાં ઔદારિકાદિના આઠ અંગો મૂલકરણ છે. તે આ છે , ગાથાર્થ : મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, અને બે સાથળ : આ આઠ અંગો છે. આંગળી વિગેરે ઉપાંગ છે અને શેષ અંગોપાંગ છે. ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ જ છે. માત્ર હાથ, પગ, નાક, કાન વિગેરે અંગોપાંગ તરીકે લેવા../૧૬oll ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : કેશાદિનું નિર્માણ, સંસ્કાર, આદિશબ્દથી નખ, દાંત, તેનો રંગ વિગેરે લેવા. આમ, કેશાદિનું નિર્માણ કરવું, કેશાદિનો સંસ્કાર કરવો એ ઔદારિક અને વૈક્રિય શરીરનું ઉત્તરકરણ છે. આ બે શરીરમાં યથાસંભવ યોજના કરવી. (અર્થાતુ કેશાદિનું નિર્માણ અને સંસ્કાર ઔદારિકનું ઉત્તરકરણ અને કેશાદિનું નિર્માણ જ, સંસ્કાર નહિ, એ વૈક્રિયનું ઉત્તરકરણ જાણવું. રૂતિ વીfપાય) ઔદારિકશરીરના ઉત્તરકરણમાં આટલું વિશેષ છે કે નષ્ટ થયેલા કર્ણાદિનું જોડવું એ પણ ઔદારિકનું 30 ઉત્તરકરણ છે. આ રીતનું ઉત્તરકરણ વૈક્રિયશરીરમાં થતું નથી કારણ કે તે શરીરમાંથી કર્ણાદિ વિનાશ થતાં નથી. જો વિનાશ થાય તો સર્વથા વિનાશ થતો હોવાથી તેનું ફરી જોડાણ થતું નથી. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. કેશાદિનું નિર્માણ કે સંસ્કારરૂપ ઉત્તરકરણ આહારકશરીરમાં હોતું નથી. 25 Page #272 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકશરીરસંબંધી સંઘાતાદિકાલમાન (ભા. ૧૬૨-૬૩) ૨૬૩ अथवेदमन्यादृक् त्रिविधं करणं, तद्यथा-सङ्घातकरणं परिशाटकरणं सङ्घातपरिशाटकरणं च, तत्राऽऽद्यानां शरीराणां तैजसकार्मणरहितानां त्रिविधमप्यस्ति, द्वयोस्तु चरमद्वयमेवेति, आह च आइल्लाणं तिण्हं संघाओ साडणं तदुभयं च । तेआकम्मे संघायसाडणं साडणं वावि ॥१६२॥ (भा०) व्याख्या : वस्तुतो व्याख्यातैवेति न व्याख्यायते ॥ साम्प्रतमौदारिकमधिकृत्य सङ्घातादिकालमानमभिधित्सुराह संघायमेगसमयं तहेव परिसाडणं उरालंमि । સંધાય પરિક્ષાહુડ્ડમર્વ તિમut iદ્દરા (મ.) व्याख्या : 'सङ्घातम्' इति सर्वसङ्घातकरणमेकसमयं भवति, एकान्तादानस्यैकसामयिकत्वात्, (કારણ કે કેશાદિનો અભાવ હોવા છતાં આ શરીર મનોહર લાગે છે. તિ લીપિશાય) ગમન- 10 આગમનરૂપ ઉત્તરકરણ હોય છે. અથવા બીજી રીતે ત્રિવિધ જીવપ્રયોગકરણ જાણવું - સંઘાતકરણ, પરિપાટકરણ (પુદ્ગલોનું ખરવું) અને સંઘાત-પરિશાટ ઉભય કરણ. તેમાં પહેલા ત્રણ શરીરમાં ત્રિવિધકરણ હોય છે. તૈજસ અને કાર્યણશરીરમાં છેલ્લા બે કરણો જ હોય છે. કહ્યું છે કે ગાથાર્થ : પ્રથમ ત્રણ શરીરોમાં સંઘાત, શાટન અને તદુભય હોય છે. તૈજસ અને કાર્મણમાં તદુભય અને શાન હોય છે. • 15 આ ટીકાર્થ : વસ્તુતઃ આ ગાથાનો અર્થ પૂર્વે કહી જ દીધો હોવાથી અહીં કહેવાતો નથી. (ત્રણે કરણની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી - (૧) ઉત્પત્તિના પ્રથમ સમયે પુદ્ગલોનું જે ગ્રહણ તે સંઘાતકરણ, (૨) અંત સમયે પુદ્ગલોનું જે છોડવું તે શાટન, (૩) મધ્યમ સમયોમાં પુદ્ગલોનું ગ્રહણ અને મુચન તે તદુભયકરણ જાણવું. જો કે પૂર્વે ગા. ૧૫૯ માં તૈજસ-કાશ્મણશરીરનું સંઘાતકરણ કહ્યું છે અને અહીં તેનો નિષેધ કર્યો છે. તેથી સમાધાન આ સમજવું કે પૂર્વે જે 20 કહ્યું તે વ્યક્તિઅપેક્ષાએ કહ્યું છે, અર્થાતુ મનુષ્યાદિભવમાં ઉત્પન્ન થતાં જે તયોગ્યપુદ્ગલગ્રહણ કરે છે, તે તદ્દભંવની અપેક્ષાએ તૈજસ-કાશ્મણનું પ્રથમ સંઘાતકરણ કહેવાય છે. જયારે અહીં જે નિષેધ કર્યો છે તે પૂર્વભવસંબંધી શરીરને સર્વથા છોડીને આ ભવસંબંધી શરીરના પુગલોને ગ્રહણ . કરવારૂપ એક સમયના સિદ્ધાંતપારિભાષિત સંઘાતકરણને આશ્રયીને નિષેધ કરેલ છે, કારણ કે તૈજસ-કાર્પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ હોવાથી સૈદ્ધાન્તિક સંઘાતકરણ ઘટે નહીં.) 25 " અવતરણિકા : હવે ઔદારિકને આશ્રયીને સંઘાતાદિનું કાળમાન કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે, ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ સર્વસંઘાતકરણ એક સમયનું હોય છે કારણ કે માત્ર ગ્રહણ જ થતું હોય એવો એક જ સમય હોય છે. (ત્યાર પછીના સમયથી ગ્રહણ-મોક્ષ ઉભય થાય છે.) અહીં ઘેબરનું દૃષ્ટાન્ત 30 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મા આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) घृतपूपदृष्टान्तोऽत्र, यथा-घृतपूर्णप्रतप्तायां तापिकायां सम्पानकप्रक्षेपात् स पूपः प्रथमसमय एवैकान्तेन स्नेहपुद्गलानां ग्रहणमेव करोति, न त्यागम्, अभावाद्, द्वितीयादिषु तु ग्रहणमोक्षौ, तथाविधसामर्थ्ययुक्तत्वात्, पुद्गलानां च सङ्घातभेदधर्मत्वात्, एवं जीवोऽपि तत्प्रथमतयोत्पद्यमानः सन्नाद्यसमये औदारिकशरीरप्रायोग्याणां द्रव्याणां ग्रहणमेव करोति, न तु मुञ्चति, अभावाद्, 5 द्वितीयादिषु तु ग्रहणमोक्षौ, युक्तिः पूर्ववत्, अतः सङ्घातमेकसमयमिति स्थितं, तथैव परिशाटन मिति परिशाटनाकरणमेकसमयमिति वर्तते, सर्वपरिशाटस्याप्येकसामयिकत्वादेवेति, 'औदारिक' इत्यौदारिकशरीरे ‘संघायणपरिसाडण'त्ति सङ्घातनपरिशाटनकरणं तु क्षुल्लकभवग्रहणं त्रिसमयोनं, तत् पुनरेवं भावनीयं-जघन्यकालस्य प्रतिपादयितुमभिप्रेतत्वात् विग्रहेणोत्पाद्यते, ततश्च द्वौ विग्रहसमयावेकः सङ्घातसमय इति, तैयूंनं, तथा चोक्तम् "दो विग्गहमि समया समयो संघायणाए तेहूणं । खुड्डागभवग्गहणं सव्वजहन्नो ठिई कालो ॥१॥" इह च सर्वजघन्यमायुष्कं क्षुल्लकभवग्रहणं प्राणापानकालस्यैकस्य सप्तदशभाग इति, उक्तं જાણવું. તે આ પ્રમાણે કે – જેમ ઘીથી પૂર્ણ, તપાવેલી કઢાઈમાં નાંખતાની સાથે પુડલો પ્રથમ સમયે જ માત્ર ઘીના પુદ્ગલોને ગ્રહણ જ કરે છે, પણ ત્યાગ કરતો નથી કારણ કે ત્યાગ કરવા માટેના ઘીના 15 પુદ્ગલો પ્રથમ સમયે પુડલા પાસે છે જ નહિ, જયારે બીજા વિગેરે સમયોમાં પુડલો તેવા પ્રકારના સામર્થ્યથી યુક્ત હોવાથી અને પુદ્ગલોનો ગલન-પૂરણનો સ્વભાવ હોવાથી ઘીના પુદ્ગલોનું ગ્રહણ અને ત્યાગ બંને કરે છે. એ પ્રમાણે જીવ પણ (તદ્ભવની અપેક્ષાએ) પ્રથમ વખત ઉત્પન્ન થતો પ્રથમ સમયે ઔદારિકશરીરને પ્રાયોગ્ય દ્રવ્યોનું ગ્રહણ જ કરે છે, ત્યાગ કરતો નથી, કારણ કે ત્યાજ્ય પુદ્ગલો જ નથી. બીજા વિગેરે સમયમાં ગ્રહણ-મોક્ષ ઉભય કરે છે. અહીં યુક્તિ દષ્ટાન્તમાં કહી તે 20 પ્રમાણે જાણવી. તેથી સંઘાત એક સમયનો હોય છે એ વાત સ્થિર થઈ. એ જ રીતે પરિશાટનાકરણ પણ એક સમયનું જ હોય છે, કારણ કે સર્વપરિશાટ પણ એક સમયનો જ છે. ઔદારિકશરીરમાં સંઘાત-પરિશીટ ઉભયકરણનો કાળ ત્રિસમયજૂન ક્ષુલ્લકભવ પ્રમાણ જાણવો. તે આ પ્રમાણે - અહીં જધન્યકાળ બતાવવાનો છે. તેથી વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતો જીવ લેવો. તેમાં બે સમય વિગ્રહગતિના અને એક સમય સંઘાતકરણનો. આમ આ ત્રણ 25 સમયગૂન શુલ્લકભવ પ્રમાણ કાળ ઉભયનો જાણવો. (અમુક વિવક્ષાથી ભવના છેલ્લા સમયે પણ ઉભય જ માનેલ છે પણ માત્ર પરિશાટ નહિ તેથી તેનો સમય ન્યૂન કરેલ નથી.જે આગળ કહેશે.) કહ્યું છે - “બે વિગ્રહના સમયો અને એક સંઘાતનાનો સમય, આમ ત્રણ સમય ન્યૂન સુલ્લકભવગ્રહણ સર્વજઘન્ય સ્થિતિકાળ જાણવો. ૧” (વિ.આ.ભા. ૩૩૧૮) અહીં સર્વ જઘન્ય આયુષ્ય ક્ષુલ્લકભવગ્રહણ એક શ્વાસોચ્છવાસનો સત્તરમો ભાગપ્રમાણ જાણવું. (અર્થાત્ એક શ્વાસોચ્છવાસમાં 30 સત્તર વખત ક્ષુલ્લકભવો થાય છે. તેથી એક શ્વાસોચ્છવાસનો જેટલો કાળ થાય તેના સત્તરમાં ७६. द्वौ विग्रहे समयौ समयश्च संघातनायाः तैरूनम् । क्षुल्लकभवग्रहणं सर्वजघन्यः स्थितिकालः Page #274 -------------------------------------------------------------------------- ________________ સંઘાતાદિનું ઉત્કૃષ્ટકલમાન (ભા. ૧૬૪) પર ૨૬૫ च भाष्यकारेण-खुड्डागभवग्गहणा सत्तरस हवंति आणपाणुमित्ति गाथार्थः ॥ एयं जहन्नमुक्कोसयं तु पलिअत्तिअं तु समऊणं । विरहो अंतरकालो ओराले तस्सिमो होइ ॥१६४॥ (भा०) व्याख्या : इदं जघन्यं सङ्घातादिकालमानम् उत्कृष्टं तु सङ्घातपरिशाटकरणकालमानमौदारिकमाश्रित्य पल्योपमत्रितयमेव समयोनम्, इयमत्र भावना-इहोत्कृष्टकालस्य प्रतिपाद्यत्वाद- 5 यमविग्रहसमापन्नः इह भवात् परभवं गच्छन्निहभवशरीरशाटं कृत्वा परभवायुषस्त्रिपल्योपमकालस्य प्रथमसमये शरीरसङ्घातं करोति, ततो द्वितीयसमयादारभ्य सङ्घातपरिशाटोभयकाल इति, तेन सङ्घातनासमयेन ऊनं पल्योपमत्रयमिति, उक्तं च-"उँकोसो समऊणो जो सो संघातणासमयहीणो। चोयग-किह न दुसमयविहूणो साडणसमएऽवणीयंमि ? ॥१॥ भण्णइ भवचरिमंमिवि समये संघातसाडणा चेव । परभवपढमे साडणमओ तदूणो ण कालोत्ति ॥२॥ 10 ભાગમાં જેટલા સમયો થાય તેટલા સમયનો એક ક્ષુલ્લક ભવ થાય.) ભાષ્યકારે કહ્યું છે – “એક શ્વાસોચ્છવાસમાં સત્તર વખત ક્ષુલ્લકભવો થાય છે.” l/૧૬all ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : આ જઘન્ય સંઘાતાદિનું કાળમાન કહ્યું. ઔદારિકશરીરને આશ્રયી સંઘાતપરિશાટકરણનો ઉત્કૃષ્ટ કાળમાન સમયજૂન એવા ત્રણ પલ્યોપમ. ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં 15 ઉત્કૃષ્ટકાળ બતાવવાનો હોવાથી વિગ્રહગતિ વિના આભવમાંથી પરભવમાં જતો જીવ આભવના શરીરનો ત્યાગ કરીને ત્રણપલ્યોપમકાળ જેટલા પરભવના આયુષ્યના પ્રથમ સમયે શરીરસંઘાતને કરે છે. ત્યાર પછી બીજા સમયથી આરંભી ઉભય કરતો હોવાથી સંઘાતના સમયથી ન્યૂન એવો ત્રણ પલ્યોપમકાળ ઉભયનો જાણવો. કહ્યું છે – //ll, “સમયગૂન જે ઉત્કૃષ્ટકાળ કહ્યો તે સંઘાતના સમયથી હીન જાણવો. 20 પૂર્વપક્ષ :- ત્રણ પલ્યોપમાયુષ્યના છેલ્લા સમયે માત્ર પરિશાટન જ થાય છે. તેથી તેનો સમય ઉમેરીને બે સમન્યૂન કેમ કહ્યો નહિ? એક જ સંઘાતનો સમય જ કેમ ન્યૂન કર્યો ? સમાધાન : ભવના ચરમ સમયે પણ સંઘાતન-પરિશાટન ઉભય જ હોય છે. કારણ કે માત્ર પરિશાટન એ તો પરભવના બે સમયનૂન કેમ કહ્યો નહિ ? એક સંઘાતનો સમય જ કેમ ન્યૂન કર્યો ? ||રા સમાધાન : ભવના ચરમ સમયે પણ સંઘાતન-પરિશાટન ઉભય જ હોય છે, કારણ 25 કે માત્ર પરિશાટન એ તો પરભવના પ્રથમસમયે થાય છે, નહિ કે છેલ્લા સમયે. (આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ જાણવી, કારણ કે તે પરભવના પ્રથમ સમયે શાટના માને છે. જયારે વ્યવહારનય આ ભવના છેલ્લા સમયે શાટના માને છે. તેથી અહીં નિશ્ચયનયના મતે)પરભવ પ્રથમ સમયે જ શાટના માનેલી હોવાથી બે સમય ન્યૂન કરેલ નથી. ૩. તેથી વ્યવહારનયઃ ७७. क्षुल्लकभवग्रहणानि सप्तदश भवन्ति आनप्राणे । 30 ७८. उत्कृष्टः समयोनो यः सं संघातनासमयहीनः । चोदक:-कथं न द्विसमयविहीनः शाटनसमयेऽपनीते? ॥१॥ भण्यते भवचरमेऽपि समयं संघातशाटने एव । परभवप्रथमे शाटनमतस्तदूनो न काल इति ॥२॥ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) चो०-जइ परपढमे साडो णिव्विग्गहदो य तंमि संघातो । णणु सव्वसाडसंघातणाओ समए विरुद्धाओ ॥३॥ आo-जम्हा विगच्छमाणं विगयं उप्पज्जमाणमुप्पण्णं । तो परभवाइसमए मोक्खादाणाणमविरोहो ॥४॥ चुइसमए णेहभवो इहदेहविमोक्खओ जहातीए । जइ परभवोवि ण तहिं तो सो को होउ संसारी ? ॥५॥ चो०-णणु जह विग्गहकाले देहाभावेऽवि परभवग्गहणं । तह देहाभावं5 मिवि होज्जेहभवोऽवि को दोसो ? ॥६॥ आo-जं चिय विग्गहकाले देहाभावेवि तो परभवो सो । નિર્વિગ્રહથી =ઋજુગતિથી ઉત્પન્ન થતાં જીવનો તે જ સમયે સંઘાત માન્યો છે. તેથી જો પરભવના પ્રથમસમયે શાટન માનશો તો સર્વશાટ અને સર્વસંઘાત બંને પરસ્પર વિરોધી હોવાથી એક સાથે એક જ સમયે કેવી રીતે ઘટે? જો નિશ્ચયનય : પરભવના આદ્ય સમયે પૂર્વભવનું શરીર ત્યાગ કરાતું હોય ત્યારે ત્યાગેલું જ ગણાય છે અને પરભવનું શરીર ઉત્પન્ન કરાતું ઉત્પન્ન થઈ 10 ગયેલું જ ગણાય છે, કારણ કે નિષ્ઠાકાળ અને ક્રિયાકાળ બંનેનો અભેદ છે. આ રીતે પરભવના પ્રથમ સમયે ત્યાગ કરાતું શરીર ત્યાગેલું હોવાથી તે શરીર તો ત્યાં છે જ નહીં, માત્ર આ ભવનું શરીર જ રહે છે. માટે તે સમયે શાટન અને સંઘાતને માનવા છતાં કોઈ વિરોધ રહેતો નથી. (ટૂંકમાં એક જ સમયે બે વસ્તુનો વિરોધ તમે કહ્યો. પરંતુ એક જ સમયે ત્યજાતી વસ્તુનો ત્યાગ થઈ ગયેલો જ છે એમ નિશ્ચયનય માનતો હોવાથી એક સમયે બંને વસ્તુ થઈ જ નથી. 15 માટે વિરોધ આવતો નથી.) પા વળી ચુતસમયને પરભવનો પ્રથમ સમય જ માનવો જોઈએ કારણ કે જો એવું ન માનો તો ચુતસમયે=મરણ સમયે ઇહભવ તો છે જ નહિ કારણ કે અહભવનો દેહ અને આયુ બંને મુકાઈ રહ્યા છે અને જે મુકાઈ રહ્યું હોય તે મુકાઈ ગયું કહેવાય. જેમ કે પૂર્વજન્મમાં ઈહભવ નથી, કારણ કે અહભવના દેહનો પૂર્વભવમાં અભાવ છે. તે જ રીતે ઇહભવના મરણ સમયે 20 પણ ઇહભવના દેહનો અભાવ હોવાથી ઇહભવ નથી. છતાં મરણ સમયે પરંભવ માનો નહિ, તો તે સમયે ઈહભવનો તો ઉપરોક્ત યુક્તિથી નિષેધ કર્યો અને પરભવ માનતા નથી તો આ સંસારી જીવ વ્યપદેશ વિનાનો થઈ જશે અર્થાત આ જીવને દેહભવસંબંધી નહિ મનાય કે પરભવસંબંધી પણ મનાશે નહિ. hell વ્યવહારનયઃ જેી વિગ્રહકાળમાં પરભવનું શરીર ન હોવા છતાં, જીવને પરભવનું 25 ગ્રહણ= નારકાદિ પરભવનો વ્યપદેશ થાય છે, તેમ અહીં મૃત્યુ સમયે દેહનો અભાવ હોવા છતાં ઇહભવનો વ્યપદેશ કરવામાં કયો દોષ છે ? અર્થાત કોઈ દોષ નથી. II નિશ્ચયનય - જે કારણથી અપાંતરાલગતિમાં જીવનો વિગ્રહકાળ છે, પણ પૂર્વભવનો કાળ નથી. તે કારણથી જ ७९. चोदकः-यदि परभवप्रथमे शाटो निर्विग्रहतश्च तस्मिन् संघातः । ननु सर्वशाटसंघातने समये विरुद्धे ॥३॥ आचार्यः-यस्माद्विगच्छत् विगतमुत्पद्यमानमुत्पन्नम् । ततः परभवादिसमये मोक्षादानयोर्न 30 विरोधः ॥४॥ च्युतिसमये नेहभव इहदेहविमोक्षतो यथाऽतीते । यदि परभवोऽपि न तत्र तदा स को भवतु संसारी ? ॥५॥ ननु यथा विग्रहकाले देहाभावेऽपि परभवग्रहणम् । तथा देहाभावेऽपि भवेदिह भवोऽपि को दोषः ? १६॥ आ०-यस्मादेव विग्रहकालो देहाभावेऽपि ततः (एव) परभवः सः । Page #276 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકસંઘાતાદિનો અંતરકાળ (ભા. ૧૬૫) ૨૬૭ चुंइसमएऽवि ण देहो न विग्गहो जइ स को होइ ? ॥७॥" एवमौदारिके जघन्येतरभेदः सङ्घातपरिशाटकाल उक्तः । सङ्घातपरिशाटयोस्त्वेकसमय एव द्वितीयस्यासम्भवाद्, अधुना सङ्घातादिविरहो जघन्येतरभेदोऽभिधीयते, तथा चाऽऽह-विरहः कः ?, उच्यते, अन्तरकालः, औदारिके तस्य सङ्घातादेरयं भवतीति गाथार्थः ॥ तिसमयहीणं खुड़े होइ भवं सव्वबंधसाडाणं ।। 5 उक्कोस पुव्वकोडी समओ उअही अ तित्तीसं ॥१६५॥ (भा०) व्याख्या : त्रिसमयहीनं क्षुल्लं भवति, भवम्' इति भवग्रहणं, सर्वबन्धशाटयोरन्तरकाल इति, तत्र त्रिसमयहीनं सर्वबन्धस्य क्षुल्लं तु सम्पूर्णं सर्वशाटस्येति, उत्कृष्टः पूर्वकोटीसमयः, तथा 'उदधीनि च' सागरोपमाणि च त्रयस्त्रिंशत् सर्वबन्धस्य, समयोनस्त्वयमेव शाटस्येति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु भाष्यगाथाभ्योऽवसेयस्ताश्चेमाः- "संघायंतरकालो जहन्नओ खुड्डयं तिसमऊणं । दो 10 દેહના અભાવમાં પણ તે પરભવ છે, અર્થાત્ તે વિગ્રહકાળ પરભવસંબંધી ગણાય છે, કારણ કે તે કાળે પરભવનું આયુ ઉદય થઈ ગયું છે. જ્યારે મરણ સમયે પૂર્વભવનો દેહ પણ નથી, કારણ કે તેનો ત્યાગ કરી દીધો છે, તથા વિગ્રહકાળ પણ નથી કારણ કે ઋજુગતિથી ઉત્પન્ન થાય છે. આમ, દેહ કે વિગ્રહકાળ ન હોવાથી મરણ સમય આભવ કે પરભવ બેમાંથી કોનો માનવો ? (આમ, બેમાંથી એકેયનો ન માનવાની આપત્તિ આવતી હોવાથી તે મરણ સમય પરભવસંબંધી 15 જ માનવો, કારણ કે તે સમયે પરભવાયુનો ઉદય થઈ ગયો છે અને તે સમયે જ શાટના થતી હોવાથી એક સમય ન્યૂન ત્રિપલ્યોપમ ઉત્કૃષ્ટકાળ ઉભયનો જાણવો.) આ પ્રમાણે ઔદારિકશરીરને આશ્રયી જઘન્ય-ઉત્કૃષ્ટભેદવાળો સંઘાત-પરિશાટકાળ કહ્યો. સંઘાત અને પરિશાટ દરેકનો એક જ સમય છે, કારણ કે તે દરેકનો બીજો સમય સંભવતો નથી. હવે જઘન્ય-ઉત્કૃષ્ટભેદવાળો સંઘાતાદિનો વિરહકાળ કહેવાય છે. તેમાં વિરહ એટલે શું? 20 તે કહે છે કે – વિરહ એટલે અંતરકાળ, ઔદારિક શરીરને આશ્રયીને તે સંઘાતાદિનો વિરહકાળ આ પ્રમાણે છે /૧૬૪ો કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ સર્વબંધ–શાટનો અંતરકાળ ટિસમયહીન એવો ક્ષુલ્લકભવ છે. (આ સામાન્યથી કહ્યું, વિશેષથી આ પ્રમાણે સર્વસંઘાતનો ત્રિસમયહીન ક્ષુલ્લકભવ તથા સર્વશાટનો સંપૂર્ણ ક્ષુલ્લકભવ 25 અંતરકાળને આશ્રયીને જાણવો. તથા એકસમયાધિક એવા પૂર્વકોટી વર્ષોથી અધિક તેત્રીસ સાગરોપમ સર્વસંઘાતનો ઉત્કૃષ્ટ અંતરકાળ જાણવો. એકસમયજૂન એવો આ જ કાળ સર્વપરિશાટનનો જાણવો. ભાવાર્થ ભાષ્યગાથાઓ દ્વારા જાણવા યોગ્ય છે-“સંધીતનો અંતરકાળ ८०. च्युतिसमयेऽपि न देहो न विग्रहो यदि स को भवेत् ? ॥७॥ ૮૨. સંથાતીન્તરવાનો નવતઃ સુરમવલvi રિમયોન તો + વેવ પર્વ-મુકિતે . 30 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) विगहमि समया तइओ संघायणासमओ ॥१॥ तेहूणं खुडुभवं धरिउं परभवमविग्गहेणेव । गंतूण पढमसमए संघाययओ स विण्णेओ ॥२॥ उक्कोसं तेत्तीसं समयाहियपुव्वकोडिअहिआइं । सो सागरोवमाई अविग्गहेणेह संघायं ॥३॥ काऊण पुव्वकोडिं धरिउं सुरजेटुमाउयं तत्तो। भोत्तूण इहं तइए समए संघाययंतस्स ॥४॥' इदं पुनः सर्वशाटान्तरं जघन्यं क्षुल्लकभवमानं, कथम् ?, 5 इहानन्तरातीतभवचरमसमये कश्चिदौदारिकशरीरी सर्वशाटं कृत्वा वनस्पतिष्वागत्य सर्वजघन्यं क्षुल्लकभवग्रहणायुष्कमनुपाल्य पर्यन्ते सर्वशाटं करोति, ततश्च क्षुल्लकभवग्रहणमेव भवति, उत्कृष्टं तु त्रयस्त्रिंशत् सागरोपमाणि पूर्वकोट्याऽधिकानि कथम् ?, इह कश्चित् संयतमनुष्य औदारिकसर्वशाटं कृत्वाऽनुत्तरसुरेषु त्रयस्त्रिंशत्सागरोपमाण्यतिवाह्य पुनर्मनुष्येष्वौदारिकसर्वसङ्घातं कृत्वा पूर्वकोट्यन्ते औदारिकसर्वशाटं करोतीति, उक्तं च भाष्यकारेण-"खुड्डागभवग्गहणं जहन्नमुक्कोसयं च तित्तीस। 10 જઘન્યથી ત્રિસમયગૂન ક્ષુલ્લકભવ જાણવો. તે આ રીતે – બે સમય વિગ્રહના અને ત્રીજો સંધીતનો સમય. આ ત્રણ સમયથી ન્યૂન એવા ક્ષુલ્લક ભવમાં રહીને પરભવમાં અવિગ્રહગતિવડે ઉત્પન્ન થઈને પ્રથમસમયે સંઘાત કરતા જીવને જાણવો. I૧-રો ઉત્કૃષ્ટથી સમયાધિક પૂર્વકોટીવર્ષાધિક તેત્રીસ સાગરોપમ જાણવો. તે આ રીતે – અવિગ્રહવડે મનુષ્યભવમાં આવીને પ્રથમસમયે ઔદારિકસંઘાત કરીને પૂર્વકોટિપ્રમાણ આયુષ્યને પાળીને અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થયેલો ત્યાં તેત્રીસ સાગરોપમાયુ 15 પાળીને (અહીં દેવના ભવમાં પ્રથમ સમયે જો કે સર્વ સંઘાત કરે પરંતુ તે વૈક્રિયશરીરનો હોવાથી તે અહીં ગણવાનો નથી કારણ કે અહીં ઔદારિકશરીરના સંઘાતની વાત ચાલે છે.) ત્યાંથી ચ્યવી બે સમય વિગ્રહમાં રહીને ત્રીજા સમયે ઔદારિકશરીરનો સંઘાત કરનાર જીવનો ઉત્કૃષ્ટથી આટલો અંતરકાળ જાણવો. li૩-૪ (વિ.આ.ભા. ૩૩૨૬ થી ૩૩૨૯) * સર્વશાટનું જઘન્ય અંતર સંપૂર્ણ ક્ષુલ્લકભવપ્રમાણ જાણવું. કેવી રીતે ? તે આ પ્રમાણે– 20 અનંતર એવા પૂર્વભવના છેલ્લા સમયે કોઈક ઔદારિકશરીરી જીવ સર્વશાટને કરીને વનસ્પતિમાં આવીને ક્ષુલ્લકભવગ્રહણાયુષ્કને પાળીને અંત સમયે સર્વશાટને કરે છે. તેથી ક્ષુલ્લકભવગ્રહણ જ જઘન્ય અંતર થાય છે. (ભવના ચરમ સમયે જે શાટ કહ્યો તે વ્યવહારનયની અપેક્ષાએ અને ક્ષુલ્લકભવ પાળીને અંત સમયે જે શાટ કહ્યો તે નિશ્ચયનયની અપેક્ષાએ પરભવપ્રથમસમયે લેવો. માટે જ જઘન્ય અંતરકાળ સંપૂર્ણ ક્ષુલ્લકભવ થાય. તિ મિિરપૂષા:) પૂર્વકોટી વર્ષથી અધિક 25 તેત્રીસ સાગરોપમ એ ઉત્કૃષ્ટ કાળમાન જાણવું. કેવી રીતે ? તે આ પ્રમાણે-કોઈક સાધુ અંત સમયે ઔદારિક સર્વશાટને કરીને અનુત્તરદેવલોકમાં તેત્રીસ સાગરોપમ આય પસાર કરીને ફરી મનુષ્યભવમાં ઔદારિક સર્વસંઘાતને કરીને પૂર્વકોટિવર્ષના અંતે ઔદારિક સર્વશાટને કરે ત્યારે ८२. विग्रहे समयौ तृतीयः संघातनासमयः ॥१॥ तैरूनं क्षुल्लकभवं धृत्वा परभवमविग्रहेणैव । गत्वा प्रथमसमये संघातयतः स विज्ञेयः ॥२॥ उत्कृष्टः त्रयस्त्रिंशत् समयाधिकपूर्वकोट्यधिकानि । स सागरोपमाणि 30 अविग्रहेणेह संघातम् ॥३॥ कृत्वा पूर्वकोटी धृत्वा सुरज्येष्ठमायुष्कं ततः । भुक्त्वा इह तृतीये समये संघातयतः ॥४॥ ८३. क्षुल्लकभवग्रहणं जघन्यमुत्कृष्टं च त्रयस्त्रिंशत् । Page #278 -------------------------------------------------------------------------- ________________ 5 ઔદારિકસંબંધી ઉભયનો અંતરકાળ (ભા. ૧૬૬) ૨૬૯ त सागरावमाई संपुन्ना पुव्वकोडी उ ॥१॥' गुरवस्तु व्याचक्षते-तदारम्भसमयस्य पूर्वभवशाटेनावरुद्धत्वात् समयहीनं क्षुल्लकभवग्रहणं जघन्यं शाटान्तरमिति, तथा च किलैवमक्षराणि नीयन्तेत्रिसमयहीनं क्षुल्लकमित्येतदपि न्याय्यमेवास्माकं प्रतिभाति, किन्त्वतिगम्भीरधिया भाष्यकृता सह विरुध्यत इति गाथार्थः ॥ इदानीं सङ्घातपरिशाटान्तरमुभयरूपमप्यभिधित्सुराह___अंतरमेगं समयं जहन्नमोरालगहणसाडस्स । સતિમયા ૩ઘaો તિત્તીસં સારા હૃતિ દાદા (મા) व्याख्या : 'अन्तरम्' अन्तरकालम्, एकं समयं 'जघन्यं' सर्वस्तोकम् औदारिकग्रहणशाटयोरिति, सत्रिसमयान्युत्कृष्टं त्रयस्त्रिंशत् सागरोपमाणि भवन्तीति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु भाष्यगाथाभ्यामवसेयः, ते चेमे-"उभयंतरं जहण्णं समओ निव्विग्गहेण संघाए । परमं सतिसमयाइं 10 આટલો કાળ પ્રાપ્ત થાય. ભાષ્યકારે કહ્યું છે – “જઘન્યથી ક્ષુલ્લકભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ પૂર્વકોટી અધિક તેત્રીસ સાગરોપમ.” ૧(વિ.આ.ભા. ૩૩૩૨) (આ પ્રમાણે ભાષ્યગાથાઓ અનુસારે જઘન્ય – ઉત્કૃષ્ટ કાળ ટીકાકારે બતાવ્યો. હવે ગુરુપરંપરાએ આ ગાથાનો અર્થ ટીકાકાર બતાવતાં કહે છે –) ગુરુઓ આ પ્રમાણે કહે છે કે– “જો કે ભાષ્યકારે સર્વશાટનું જઘન્ય અંતર સંપૂર્ણ ક્ષુલ્લકભવગ્રહણ કહ્યું છે પરંતુ ભવના આરંભ સમયે પૂર્વભવનો લાટ (નિશ્ચયમતે) માનેલો 15 હોવાથી એક સમય હીન એવો જ ક્ષુલ્લકભવગ્રહણ જઘન્ય શાટનું અંતર જણાય છે. તેથી મૂળગાથાના અક્ષરોનો આ પ્રમાણે અર્થ કરવો–ત્રિસમયહીન ક્ષુલ્લકભવ અર્થાત્ ત્રિ અને સમય બંને શબ્દો જુદા જુદા લેવા, તેથી અનુક્રમે ત્રિસમયહીન ક્ષુલ્લક- ભવગ્રહણ સર્વસંઘાતનો જઘન્ય અંતરકાળ જાણવો અને એકસમયહીન ક્ષુલ્લકભવગ્રહણ સર્વશાટનો જઘન્ય અંતરકાળ જાણવો. જો કે અમને (ટીકાકારાદિને) આ અર્થ પણ ન્યાપ્ય જ લાગે છે. પરંતુ અતિગંભીર આશયવાળા 20 એવા ભાગ્યકાર સાથે આ અર્થનો વિરોધ આવે છે. ૧૬પા . 'અવતરણિકાઃ હવે સંઘાત-પરિપાટ ઉભયનું અંતર કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ ઔદારિકશરીરનો સંઘાત-પરિપાટઉભયનો અંતરકાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ ત્રિસમયાધિક તેત્રીસ સાગરોપમ છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. 25 ભાવાર્થ ભાષ્યગાથાઓવડે જાણવા યોગ્ય છે. તે ગાથાઓ આ પ્રમાણે છે – કોઈક ઔદારિકશરીરી જીવ આયુષ્યના અંતસમય સુધી સંઘાત-પરિપાટ ઉભયને કરીને આગળના ભવમાં ઋજુગતિવડે ઉત્પન્ન થઈ ભવના પ્રથમસમયે સંઘાતમાત્રને કરીને ફરી ઉભય શરૂ કરે ત્યારે ઉભયનો જઘન્યથી એકસમય અંતરકાળ પ્રાપ્ત થાય. દેવભવમાં તેત્રીસ સાગરોપમ અનુભવીને અહીં વિગ્રહવડે આવીને ८४. तत् सागरोपमाणि संपूर्णानि पूर्वकोटी तु ॥१॥ ८५. उभयान्तरं जघन्यं समयो निर्विग्रहेण संघाते । परमं सत्रिसमयानि 30 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तित्तीसं उदहिनामाइं ॥१॥ अणुभविउं देवाइसु तेत्तीसमिहागयस्स तइयंमी । समए संघायतओ नेयाइं समयकुसलेहिं ॥२॥" उक्तौदारिकमधिकृत्य सर्वसङ्घातादिवक्तव्यता, साम्प्रतं वैक्रियमधिकृत्योच्यते, तत्रेयं गाथा वेउव्विअसंघाओ जहन्नु समओ उ दुसमउक्कोसो । साडो पुण समयं चिअ विउव्वणाए विणिद्दिवो ॥१६७॥ (भा०) अस्या व्याख्या : वैक्रियसङ्घातः कालतो 'जघन्यः' सर्वस्तोकः समय एव, तुशब्दस्यैवकारार्थत्वेनावधारणार्थत्वाद्, अयं चौदारिकशरीरिणां वैक्रियलब्धिमतां विकुर्वणारम्भे देवनारकाणां च तत्प्रथमतया शरीरग्रहण इति, तथा 'द्विसमय' इति द्विसमयमान उत्कृष्टः वैक्रियसङ्घात इति वर्तते कालतश्चेति गम्यते, स पुनरौदारिकशरीरिणो वैक्रियलब्धिमतस्तद्विकुर्वणारम्भसमय एव 10 वैक्रियसङ्घातं समयेन कृत्वाऽऽयुष्कक्षयात् मृतस्याविग्रहगत्या देवेषूपपद्यमानस्य वैक्रियमेव सङ्घातयतोऽवसेय इति भावना, शाटः पुनः समयमेव कालतः 'विकुर्वणायां' वैक्रियशरीरविषयो विनिर्दिष्ट इति गाथाक्षरार्थः ॥ ત્રીજાસમયે સંઘાત કર્યા પછી ઉભયને કરતા જીવનો ઉત્કૃષ્ટથી ત્રિસમયાધિક તેત્રીસ સાગરોપમ કાળ આગમકુશલોવડે જાણવો. (તેમાં વિગ્રહના બે સમય + સંઘાતનો એક સમય + તેત્રીસ 15 સાગરોપમ) I/૧-રા” (વિ.આ.ભા. ૩૩૩૦-૩૧) આ પ્રમાણે ઔદારિક શરીરને આશ્રયી સર્વસંઘાતાદિની વકતવ્યતા કહી. II૧૬૬ અવતરણિકા : : હવે વૈક્રિયને આશ્રયીને કહેવાય છે. તેમાં આ ગાથા છે કે ગાથાર્થઃ વૈક્રિયસંઘાત જઘન્યથી એક સમયનો અને ઉત્કૃષ્ટથી બે સમયનો જાણવો. વૈક્રિયશાટ (જઘન્ય અને ઉત્કૃષ્ટથી) એક સમયનો જ કહેવાયેલો છે. 20 ટીકાર્થ : વૈક્રિયસંઘાત કાળને આશ્રયીને જઘન્યથી એક સમયનો જ જાણવો. (અહીં મૂળ ગાથામાં તુ શબ્દ છે. તેને બદલે “જકાર શા માટે કહ્યો? તે કહે છે-) “તુ' શબ્દ એવકાર અર્થવાળો છે અને તે એવકાર જ કાર અર્થવાળો હોવાથી “એક સમયનો જ આ પ્રમાણે જ કાર યુક્ત અર્થ જાણવો. આ જઘન્યકાળ વૈક્રિયલબ્ધિવાળા એવા ઔદારિકશરીરી જીવો જ્યારે વૈક્રિયશરીરની રચના કરે ત્યારના આરંભ સમયે અને દેવનારકો પોત-પોતાના ભવમાં સૌપ્રથમ વાર વૈક્રિયશરીરયોગ્ય 25 પુદ્ગલોનું ગ્રહણ કરે તે સમયે હોય છે. તથા વૈક્રિયસંઘાતનો ઉત્કૃષ્ટકાળ બે સમયનો જાણવો. તે આ પ્રમાણે – વૈક્રિયલબ્ધિવાળા એવા ઔદારિક જીવો વૈક્રિયશરીરની રચનાના પ્રારંભ સમયે વૈક્રિયસંઘાતને એક સમયે કરી, આયુષ્યનો ક્ષય થવાથી મરણ પામીને અવિગ્રહગતિવડે દેવમાં ઉત્પન્ન થઈ વૈક્રિયસંઘાત કરે ત્યારે બે સમય સંઘાતકાળ ઉત્કૃષ્ટથી પ્રાપ્ત થાય છે. વૈક્રિયશરીરવિષયક સર્વશાટનો જઘન્યથી કે ઉત્કૃષ્ટથી 30 કાળને આશ્રયી એક સમયનો જ નિર્દેશ કર્યો છે, ૧૬થી ८६. त्रयस्त्रिंशत् उदधिनामानि ॥१॥ अनुभूय देवादिषु त्रयस्त्रिंशतमिहागतस्य तृतीये । समये संघातयत एव ज्ञेयानि समयकुशलैः ॥२॥★ संघाययओ दुविहं साडंतरं वोच्छं (इति वि० भा०) Page #280 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયસંબંધી સંઘાતાદિનું કાલમાન (ભા. ૧૬૮-૬૯) ૨૭૧ ___ अधुना सङ्घातपरिशाटकालमानमभिधित्सुराह संघायणपरिसाडो जहन्नओ एगसमइओ होइ । ૩ોરં તિત્તી સાયરામારૂં સમUT ૨૬૮ાા (મ.) व्याख्या : इह वैक्रि यस्यैव सङ्घातपरिशाटः खलुभयरूपः कालतो जघन्य एकसामयिको भवति, उत्कृष्टस्त्रयस्त्रिंशत् सागरोपमाणि सागरनामानि समयोनानीति गाथाक्षरार्थः ॥ 5 भावार्थस्त्वयम्-उभयं जहण्णसमयो सो पुण दुसमयविउव्वियमयस्स । परमतराई संघातसमयहीणाई तेत्तीसं ॥१॥' इदानीं वैक्रियमेवाधिकृत्य सङ्घाताद्यन्तरमभिधित्सुराह सव्वग्गहोभयाणं साडस्स य अंतरं विउव्विस्स । समओ अंतमुहत्तं उक्कोसं रुक्खकालीअं ॥१६९॥ (भा०) 10 व्याख्या : इह सर्वग्रहोभययो:' सङ्घातसंघातपरिशाटयोरित्यर्थः, शाटस्य च 'अन्तरं' विरहकाल: 'वैक्रियस्य' वैक्रियशरीरसम्बन्धिनः समयः सङ्घातस्योभयस्य च, अन्तर्मुहूर्तं शाटस्य, इदं तावज्जघन्यं त्रयाणामपि कथं ज्ञायत इति चेत् ? यत आह-उत्कृष्टं 'वृक्षकालिकं' वृक्षकालेनानन्तेन निर्वृत्तं અવતરણિકા: : હવે ઉભયનું કાળમાન કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ અહીં વૈક્રિયનો જે ઉભયરૂપ સંઘાત-પરિપાટ કાળને આશ્રયી જઘન્યથી એક-સમયનો છે. ઉત્કૃષ્ટથી એક સમયનૂન એવા તેત્રીસ સાગરોપમ જાણવા. ભાવાર્થ આ પ્રમાણે–ઉભય જઘન્યથી એક સમયનો છે. તે આ પ્રમાણે – “પ્રથમ સમયે સંઘાતને કરી બીજા સમયે ઉભયને કરીને જે જીવ મૃત્યુ પામે છે. તે જીવને ઉભયનો જઘન્યથી એક સમય પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટથી સંઘાતના એક સમયથી હીન એવા તેત્રીસ સાગરોપમ. III” (વિ.આ.ભા. ૩૩૩૫) I/૧૬૮ 20 અવતરણિકા : હવૈ વૈક્રિયને આશ્રયીને જ સંઘાતાદિનો અંતરકાળ કહેવાની ઇચ્છાવાળા ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : અહીં વૈક્રિયના સર્વસંઘાત અને ઉભયનો જઘન્યથી અંતરકાળ એક સમય અને શાટનનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત જાણવો. 25 શંકા : મૂળગાથામાં “જઘન્ય' શબ્દ જણાવ્યો નથી, છતાં ત્રણેનો આ જઘન્યકાળ છે એવું કેવી રીતે જણાય છે ? - સમાધાન : (મૂળગાથામાં “જઘન્ય’ શબ્દ નથી છતાં ઉત્કૃષ્ટ કાળ બતાવ્યો છે તે ઉપરથી જણાય છે કે તે પહેલાં બતાવેલ કાળ જઘન્ય લેવાનો છે. તે ઉત્કૃષ્ટકાળ કેટલો છે ? તે કહે છે) ઉત્કૃષ્ટથી વૃક્ષકાલિક અંતર જાણવું, અર્થાત વૃક્ષકાળવડે = અનંતકાળવડે જે બનેલું હોય તે વૃક્ષકાલિક 30 ८७. उभयस्मिन् जघन्यः समयः स पुनर्द्विसमयवैक्रियमृतस्य । परमतराणि संघातसमयहीनानि त्रयस्त्रिंशत् ॥१॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૭૨ એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) वृक्षकालिकमिति गाथाक्षरार्थः ॥ भावार्थस्त्वयं-' 'संघातंतर समयो दुसमयविउव्वियमयस्स तइयंमि । सो दिवि संघातयतो तइए व मयस्स तइयंमि ॥१॥' अविग्रहेण सङ्घातयतः द्वितीयसङ्घातपरिशाटस्य समय एवान्तरमिति, ‘उभयस्स चिरविउव्वियमयस्स देिवेसु अविग्गहगयस्स । साडस्संतोमुहुत्तं तिहवि तरुकालमुक्कोसं ॥१॥ उक्ता वैक्रियशरीरमधिकृत्य सङ्घातादिवक्तव्यता ॥ साम्प्रतमाहारकमधिकृत्यैनां प्रतिपादयन्नाह— એટલે કે અનંત ઉત્સર્પિણી—અવસર્પિણીનો કાળ (=વનસ્પતિની કાયસ્થિતિ.)આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે—“સંઘાતનું અંતર આ પ્રમાણેઔદારિકશરીરી જીવ ઉત્તરવૈક્રિયશરીરની રચનાના પ્રથમસમયે વૈક્રિયનો સર્વસંઘાત કરીને મૃત્યુ પામી બીજાસમયે વિગ્રહગતિમાં રહીને ત્રીજાસમયે દેવલોકમાં ઉત્પન્ન થઈ ત્યાં ત્રીજા સમયે સર્વસંઘાત કરતી વેળાએ 10 જઘન્ય અંતરકાળ પ્રાપ્ત થાય છે, અથવા ઔદારિકશરીરી જીવ બે સમય સુધી ઉત્તરવૈક્રિય કરી (અહીં બીજા સમયે ઉભય કરે છે.) મૃત્યુ પામી ઋજુગતિએ ત્રીજા સમયે દેવલોકમાં ઉત્પન્ન થઈ પ્રથમ સમયે વૈક્રિયસંઘાત કરે ત્યારે બીજો સમય સંઘાતનો અંતરકાળ જાણવો..।૧।।” (વિ.આ.ભા. ૩૩૩૬) વિગ્રહ વિના સંઘાત કરતા જીવને બીજાનો એટલે કે ઉભયનો એક સમય જઘન્ય અંતરકાળ 15 પ્રાપ્ત થાય છે. કહ્યું છે-“કોઈક ઔદારિકશરીરી જીવ વૈક્રિયશરીરને વિક્ર્વ્યા પછી લાંબા કાળ સુધી વૈક્રિયશરીરનો સંઘાત-પરિશાટરૂપ ઉભયને કરીને મૃત્યુ પામી વિગ્રહ વિના દેવમાં ઉત્પન્ન થઈ પ્રથમસમયે વૈક્રિયસંઘાત કરી પુનઃ બીજા વિગેરે સમયમાં ઉભયને કરે ત્યારે વચ્ચે જે વૈક્રિયસંઘાતનો સમય છે તે સમય ઉભયનો અંતરકાળ જાણવો. શાટનનો જઘન્યથી અંતર્મુહૂર્ત અંત૨કાળ જાણવો. (તે આ પ્રમાણે કે—કોઈક વૈક્રિયલબ્ધિવાળો ઔદારિકશરીરી જીવ કોઈક પ્રયોજનમાં વૈક્રિયશરીરને 20 કરીને કાર્ય પૂર્ણ થતાં અંતે સર્વશાટને કરી પુનઃ ઔદારિકશરીરને સ્વીકારે છે, અને તેમાં અંતર્મુહૂર્ત રહીને ફરી પ્રયોજન આવતા ફરી વૈક્રિયશરીરને રચે છે. તેમાં અંતર્મુહૂર્ત રહીને અંતે સર્વશાટને કરે છે. અહીં પૂર્વે કરેલ શાટ અને આ શાટ વચ્ચે બે અંતર્મુહૂર્ત જેટલું અંતર પ્રાપ્ત થાય છે. આ બંને મળીને એક મોટા અંતર્મુહૂર્તની વિવક્ષા કરવાથી જઘન્યથી અંતર્મુહૂર્ત અંતરકાળ પ્રાપ્ત થાય છે.) ત્રણેનું ઉત્કૃષ્ટથી અનંતકાળ અંતર જાણવું. આ પ્રમાણે વૈક્રિયશરી૨ સંબંધી સંધાતાદિની 25 વતવ્યતા કહી. ૫૧૬૯॥ અવતરણિકા : હવે આહારકશરીરને આશ્રયીને સંઘાતાદિની વતવ્યતાનું પ્રતિપાદન કરતા કહે છે ८८. संघातान्तरं समयो द्विसमयवैक्रियमृतस्य तृतीये । स दिवि संघातयतः तृतीये वा मृतस्य तृतीये ॥१॥ ८९. उभयस्य चिरविकुर्वितमृतस्य देवेष्वविग्रहं गतस्य । शाटस्यान्तर्मुहूर्त्तं त्रयाणामपि तरुकालमुत्कृष्टम् 30 ॥ १ ॥ + देवे सविग्गह इत्यशुद्धपाठो मुद्रिते । Page #282 -------------------------------------------------------------------------- ________________ આહારકસંબંધી સંઘાતાદિનું કાલમાન (ભા. ૧૭૦-૭૧) ૨૭૩ आहारे संघाओ परिसाडो अ समयं समं होइ । उभयं जहन्नमुक्कोसयं च अंतोमुहुत्तं तु ॥ १७० ॥ ( भा० ) વ્યારબા : ‘મહાર’ કૃત્યાહાર શરીરે સદ્ગાત:પ્રાથમિનો પ્રઃ પરિશાજીપર્યન્ત મોક્ષજી, कालतः 'समय' कालविशेषं 'समं' तुल्यं भवति, सङ्घातोऽपि समयं शाटोऽपि समयमित्यर्थः, 'उभयं' सङ्घातपरिशाटोभयं गृह्यते, तज्जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्त्तमेव भवतीति वर्तते, 5 अन्तर्मुहूर्त्तमात्रकालावस्थायित्वादस्येति गर्भार्थः, उत्कृष्टात्तु जघन्यो लघुतरो वेदितव्य इति गाथार्थः ॥ साम्प्रतमाहारकमेवाधिकृत्य सङ्घाताद्यन्तरमभिधातुकाम आह बंधणसाडुभयाणं जहन्नमंतोमुहुत्तमंतरणं । કહે છે उक्कोसेण अवड्डुं पुग्गलपरिअट्टदेसूणं ॥ १७१ ॥ ( भा० ) व्याख्या : बन्धनं–सङ्घातः शाट :- शाट एव उभयं सङ्घातशाटौ अमीषां बन्धनशाटोभयानां 10 'जघन्यं' सर्वस्तोकम् 'अन्तर्मुहूर्त्तमन्तरणम्' अन्तर्मुहूर्त्तविरहकालः, सकृत्परित्यागानन्तरमन्तर्मुहूर्त्तेनैव तदारम्भादिति भावना, उत्कृष्टतः अर्द्धपुद्गलपरावर्ती देशोनोऽन्तरमिति, सम्यग्दृष्टिकालस्योत्कृष्टस्याप्येतावत्परिमाणत्वादिति गाथार्थः । उक्ताऽऽहारकशरीरमधिकृत्य सङ्घातादिवक्तव्यता ॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આહારકશરીરનો પ્રથમ વખતનો ગ્રહરૂપ સંઘાત અને અંતે ત્યાગરૂપ પરિશાટ 15 બંનેનો કાળને આશ્રયી જધન્યથી એક સમય તુલ્ય જાણવો, અર્થાત્ સંઘાત પણ એક સમયનો અને પરિશાટ પણ એક સમયનો જાણવો. ‘ઉભય' શબ્દથી સંઘાત-પરિશાટરૂપ ઉભય ગ્રહણ કરવું. તેનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ કાળ થાય છે, કારણ કે તે શરીર વધારેમાં વધારે અંતર્મુહૂર્તકાળ જ રહેનારું હોય છે. પણ એટલું ખરું કે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કરતાં જઘન્ય અંતર્મુહૂર્ત કાળ નાનો જાણવો. ૧૭૦॥ અવતરણિકા : હવે આહારકને આશ્રયીને સંઘાતાદિનું અંતર કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : બંધન એટલે સંઘાત, શાટ એટલે શાટ જ અને ઉભય એટલે સંઘાત-પરિશાટ. આ ત્રણેનો જઘન્યથી અંતર્મુહૂ અંતરકાળ જાણવો, કારણ કે એકવાર આહારકશરીરનો ત્યાગ 25 કર્યા પછી અંતર્મુહૂર્ત પછી જ પુનઃ તે શરીરનો પ્રારંભ થઈ શકે છે. એ પ્રમાણે ભાવાર્થ જાણવો. ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ અંતર જાણવું, કારણ કે સમ્યગ્દષ્ટિનો પણ ઉત્કૃષ્ટથી કાળ આટલો જ છે. (આશય એ છે કે આહારકશરીરની રચના નિયમથી સમ્યગ્દષ્ટિ ચારિત્રધર મુનિ જ કરે છે અને સમ્યક્ત્વ પામ્યા પછી આટલા કાળમાં મોક્ષ થઈ જતો હોવાથી આહા૨ક શરીરનો અંતરકાળ આટલો જ થાય.) આહારકશરીરને આશ્રયીને સંઘાતાદિની વક્તવ્યતા કહી. ।।૧૭૧|| 30 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) इदानीं तैजसकार्मणे अधिकृत्याऽऽह - तेआकम्माणं पुण संताणाणाइओ न संघाओ । भव्वाण हुज्ज साडो सेलेसीचरमसमयंमि ॥१७२॥ (भा०) વ્યારા : તૈનાdયો પુનર્ણયોઃ શરીરઃ સન્તાનાનાતિતઃ UI[, વુિં ?, ? " 5 सङ्घात:-न तत्प्रथमतया ग्रहणं, प्रागेव सिद्धिप्रसङ्गात्, भव्यानां भवेत् शाटः केषाञ्चित्, कदेति ?, . अत आह-शैलेशीचरमसमये, स चैकसामायिक एवेति गाथार्थः ॥ . उभयं अणाइनिहणं संतं भव्वाण हुज्ज केसिंचि । __अंतरमणाइभावा अच्चंतविओगओ नेसिं ॥१७३॥ (भा०) व्याख्या : 'उभयम्' इति सङ्घातपरिशाटोभयं प्रवाहमङ्गीकृत् सामान्येन 'अनाद्यनिधनम्' . 10 अनाद्यपर्यवसितमित्यर्थः, 'सान्तं' सपर्यवसानमुभयं भव्यानां भवेत् केषाञ्चित्, न तु सर्वेषामिति, अन्तरमनादिभावादत्यन्तवियोगतश्च नानयोरिति गाथार्थः ॥१७३॥ अथवेदमन्यज्जीवप्रयोगनिर्वृत्तं चतुर्विधं करणमिति, आह च अहवा संघाओ १ साडणं च २ उभयं ३ तहोभयनिसेहो ४ । पड १ संख २ सगड ३ थूणा ४ जीवपओगे जहासंखं ॥१७४॥ 15 અવતરણિકા : હવે તૈજસકાશ્મણશરીરને આશ્રયીને કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ ઃ તૈજસ અને કાર્મણશરીર પરંપરાએ અનાદિકાલિન હોવાથી (અર્થાત્ આત્મા સાથે અનાદિકાળથી આ બંને શરીરો સંયુક્ત હોવાથી) તેમનો સંઘાત એટલે કે પ્રથમ તરીકે ગ્રહ સંભવતો નથી. અન્યથા એટલે કે જો તૈજસ-કાશ્મણ શરીરનો સૌ પ્રથમવાર ગ્રહ માનવામાં આવે તો તે 20 ગ્રહ પહેલા જીવને સિદ્ધિ = મોક્ષ માનવાની આપત્તિ આવે. સંઘાત હોતો નથી, પણ કેટલાક ભવ્ય જીવોને શાટ હોય છે. ક્યારે ?તે કહે છે – શૈલેશી અવસ્થાના ચરમસમયે આ શાટ હોય છે અને તે શાટ એક સમયનો હોય છે. ૧૭રી ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ: તૈજસ–કાશ્મણશરીરના સંઘાત-પરિશાટઉભય પ્રવાહની અપેક્ષાએ સામાન્યથી અનાદિ25 અનંતકાળ સુધી ચાલે છે. સર્વને નહિ પણ કેટલાક ભવ્યજીવોને તે ઉભય અનાદિ-સાંત હોય છે. તથા બંને શરીરોને આશ્રયી સંઘાતાદિનો અંતરકાળ નથી કારણ કે બંને શરીરો અનાદિ કાળથી છે અને મોક્ષગમનકાળે તે બંને શરીરનો અત્યંત વિયોગ થતો હોવાથી ફરી પાછા આ શરીરો પ્રાપ્ત થતાં નથી. ૧૭૩ી અવતરણિકા: અથવા જીવપ્રયોગથી થનારું બીજું ચાર પ્રકારનું કરણ જાણવું. તે કહે છે કે 30 ગાથાર્થ : અથવા સંઘાત, શાટન, ઉભય તથા ઉભયનિષેધ. પટ, શંખ, શકટ અને ઘરનો થાંભલો, જીવપ્રયોગને વિશે ક્રમશઃ ઉદાહરણો જાણવા. Page #284 -------------------------------------------------------------------------- ________________ બીજી રીતે ચારપ્રકારના કરણ (ભા. ૧૭૪) ૨૭૫ વ્યાવ્યા : અથવાશબ્દઃ પ્રજારાન્તરપ્રવર્શનાર્થ:, ‘સાત' કૃતિ સંસ્કૃાતરાં, ‘સાતનું ચ’ शातनकरणं च 'उभयं' सङ्घातशातनकरणं 'तथोभयनिषेध' इति सङ्घातपरिशाटशून्यम् । अमीषामेवोदाहरणानि दर्शयन्नाह - पटः शङ्खः शकटं स्थूणा, 'जीवप्रयोग' इति जीवप्रयोगकरणे तत्कायव्यापरमाश्रित्य यथासङ्ख्यमेतान्युदाहरणानि समवसेयानि, तथाहि - पटस्तन्तुसङ्घातात्मकत्वात् सङ्घातकरणं शङ्खस्त्वेकान्तसाटकरणादेव शाटकरणं शकटं तक्षणकीलिकादियोगादुभयकरणं स्थूणा 5 पुनरूर्ध्वतिर्यक्करणयोगात् संघातशाटविरहादुभयशून्या इति गाथार्थः ॥ उक्तं जीवप्रयोगकरणम्, आह——जं जं निज्जीवाणं कीरड़ जीवप्पओगओ तं तं' इत्यादिनाऽस्याजीवकरणतैव युक्तियुक्तेति, अत्रोच्यते, न, अभिप्रायापरिज्ञानाद्, इहादावेवाथवाशब्दप्रयोगतः प्रकारान्तरमात्रप्रदर्शनार्थमेतदुक्तं, ततश्चात्र व्युत्पत्तिभेदमात्रमा श्रीयते, जीवप्रयोगात् करणं जीवप्रयोगकरणमिति, ज्यायांश्चान्वर्थ इत्यलं प्रसङ्गेन ॥ 10 ટીકાર્થ : ‘અથવા’ શબ્દ અન્ય પ્રકા૨ને બતાવવા માટે છે. સંઘાત એટલે સંઘાતકરણ, શાટન એટલે શાટનકરણ, ઉભય એટલે સંઘાત-પરિશાટ ઉભયકરણ તથા ઉભયનિષેધ એટલે સંઘાતપરિશાટશૂન્ય. આ ચારે કરણોના જ ઉદાહરણો બતાવતા કહે છે - પટ, શંખ,શકટ અને થાંભલો. આ પ્રમાણે જીવપ્રયોગ કરણમાં એટલે કે જીવના કાયવ્યાપારને આશ્રયીને ક્રમશઃ આ ચાર ઉદાહરણો જાણવા. તે આ પ્રમાણે વસ્ત્ર એ તંતુઓનો સંઘાતરૂપ (સમૂહરૂપ) હોવાથી સંઘાતકરણ છે. શંખ 15 એકાન્તે શાટકરણથી જ (અર્થાત્ શંખને વિશિષ્ટ આકાર આપવા માટે તેમાંથી માત્ર પુદ્ગલોને દૂર કરવા દ્વારા માત્ર તેમાં શાટકરણ જ થાય છે અને આ રીતે શાટકરણ કરવા દ્વારા તે શંખ) બનતો હોવાથી તે શાટકરણનું ઉદાહરણ છે. ગાડામાં અમુક સ્થાનેથી છીણવાનું હોય તો, અમુક સ્થાને ખીલી વિગેરે જોડવાનું હોવાથી તે ઉભયકરણનું દૃષ્ટાન્ત છે. થાંભલો (આડો પડ્યો હોય તો) ઊભો કરવાનો હોય (કે ઊભો 20 હોય તો) આડો કરવાનો હોવાથી તેમાં સંઘાત - પરિશાટ ન હોવાથી તે ઉભયથી શૂન્ય છે. જીવપ્રયોગકરણ કહ્યું. શંકા : ‘નં નં નિમ્નીવાળ...' ઈત્યાદિ ગાથા પ્રમાણે તો આ કરણ અજીવકરણ તરીકે હોવું એ જ યુક્તિયુક્ત છે. તો શા માટે તમે આને જીવપ્રયોગકરણ કહો છો ? સમાધાન ઃ તમને અભિપ્રાયનું જ્ઞાન ન હોવાથી તમારી વાત યોગ્ય નથી. અહીં શરૂઆતમાં 25 જં ‘અથવા' શબ્દના પ્રયોગવડે અમે જણાવી દીધું છે કે ‘આ બીજી પદ્ધતિથી કરણો જાણવા.' તેથી અહીં વ્યુત્પત્તિભેદમાત્ર જ સ્વીકાર કરાયેલો છે. (અર્થાત્ પૂર્વે અજીવને વિશે જે કરણ તે અજીવકરણ એ પ્રમાણે સપ્તમીતત્પુરુષ સમાસ કરેલો હતો, જ્યારે અહીં) જીવપ્રયોગથી જે કરણ તે જીવપ્રયોગકરણ એ પ્રમાણે પંચમીતત્પુરુષ સમાસ કરેલો છે. માત્ર આટલો જ ભેદ છે. તેનું કારણ એ છે કે - ‘અન્વર્થ (વ્યુત્પત્તિ અર્થ) એ મહાન છે.' (ટૂંકમાં અન્વર્થને આશ્રયીને જુદી 30 જુદી રીતે કથન કરવામાં કોઈ દોષ હોતો નથી.) વધુ ચર્ચાથી સર્યું. ૫૧૭૪॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) उक्तं द्रव्यकरणं, साम्प्रतं क्षेत्रकरणस्यावसरः, तत्रेयं निर्युक्तिगाथाखित्तस्स नत्थि करणं आगासं जं अकित्तिमो भावो । वंजणपरिआवन्नं तहावि पुण उच्छुकरणाई ॥ १०१७॥ अस्या व्याख्या : इह 'क्षेत्रस्य' नभसः 'नास्ति करणं' निर्वृत्तिकारणाभावान्न विद्यते करणं 5 મુલ્યવૃત્ત્વા ‘મળાશં’ ક્ષેત્રે ‘યદ્' યસ્માત્ ‘અત્રિમો ભાવ:' અદ્ભુત : પાર્થ:, ગતસ્ય હૈં सतो नित्यत्वात् करणानुपपत्तिरिति भावः । आह- यद्येवं किमिति निर्मुक्तिकारण निक्षेपगाथायामुपन्यस्तमिति ?, अत्रोच्यते, व्यञ्जनपर्यायापन्नं तथापि पुनरिक्षुक्षेत्रकरणाद्यस्त्येवेति, इह व्यञ्जनशब्देन क्षेत्राभिव्यञ्जकत्वात् पुद्गलाः गृह्यन्ते, तत्सम्बन्धात् पर्यायः कथञ्चित् प्रागवस्थापरित्यागेनावस्थान्तरापत्तिरित्यर्थः तमापन्नं पुनस्तथाऽपि यदा विवक्ष्यते तदा पर्यायो 10 द्रव्यादनन्य इति पर्यायद्वारेण क्षेत्रकरणमस्तीति सभावार्थाऽक्षरगमनिका ॥ उपचारमात्राद्वेक्षुकरणादि, અવતરણિકા : : દ્રવ્યકરણ કહ્યું, હવે ક્ષેત્રકરણનો અવસર છે. તેમાં નિર્યુક્તિગાથા આ પ્રમાણે જાણવી 15 ૨૭૬ • ગાથાર્થ : ક્ષેત્રનું કરણ હોતું નથી કારણ કે ક્ષેત્ર એ અકૃત્રિમ=શાશ્વત પદાર્થ છે. છતાં વ્યંજન એટલે કે પદાર્થવડે પર્યાયને પામેલું ઈન્નુકરણાદિ છે. ટીકાર્થ : અહીં ક્ષેત્રનું એટલે આકાશનું કરણ થઈ શકે એવા કારણનો અભાવ હોવાથી વાસ્તવિક્તાએ આકાશનું કરણ સંભવતું નથી, કારણ કે ક્ષેત્ર એ કાર્ય નથી. કાર્ય ન હોવાથી તે નિત્ય છે અને નિત્ય હોવાથી તેનું કરણ ઘટતું નથી. શંકા : જો આકાશરૂપ ક્ષેત્રનું કરણ ન હોય તો નિર્યુક્તિકારે નિક્ષેપગાથામાં તેનો ઉપન્યાસ શા માટે કર્યો ? 20 સમાધાન : વ્યંજનપર્યાયને પામેલું એવું ઈક્ષુકરણાદિ છે જ. ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે - જેનાવડે ક્ષેત્ર પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. અહીં વ્યંજનશબ્દથી ઘટ-પટ વિગેરે પદાર્થો ગ્રહણ કરાય છે, કારણ કે ઘટ-પટ વિગેરે પદાર્થો પોતાના સંબંધ દ્વારા ક્ષેત્રને આ ઘટાકાશ છે, પટાકાશ છે વિ...રૂપે પ્રગટ કરે છે. તે પદાર્થોના સંબંધથી ક્ષેત્ર પર્યાયને પામે છે, અર્થાત્ પૂર્વ અવસ્થાને છોડી અન્ય અવસ્થાને પામે છે. (ટૂંકમાં આશય એ છે કે - કોઈ એક આકાશ- દેશમાં 25 રહેલો લાલ ઘડો અન્ય પ્રયોગથી સફેદ કરાય છે. ત્યારે તે આકાશ પૂર્વે લાલઘટ સાથે સંબદ્ધ હતું અને પછી તે જ આકાશ સફેદ ઘટ સાથે સંબદ્ધ થયું. આમ આ જે શુલગુણરૂપ પર્યાય ઉત્પન્ન થયો તે વાસ્તવિક રીતે આકાશનો જ પર્યાય ઉત્પન્ન થયો હોવાથી) જ્યારે પર્યાયને પામેલું ક્ષેત્ર છે એવી વિવક્ષા કરાય ત્યારે તે પર્યાય દ્રવ્યથી જુદો ન હોવાથી પર્યાયદ્વા૨ા ક્ષેત્રનું કરણ જ કરેલું કહેવાય છે. આ પ્રમાણે ભાવાર્થ સાથે અક્ષરોની વ્યાખ્યા કરી. 30 અથવા લૌકિક ઉપચારમાત્રથી પણ ક્ષેત્રનું કરણ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે કે - લોકમાં પણ આવું બોલનારા દેખાય છે કે “મારાવડે ઈક્ષુક્ષેત્ર (શેરડીનું ખેતર) શાલિક્ષેત્ર કરાયું. અથવા + ક્ષુ‹ળાઘ૦ મુદ્રિત । Page #286 -------------------------------------------------------------------------- ________________ કાલકરણ (નિ. ૧૦૧૮) * ૨૭૭ यथेक्षुक्षेत्रकरणं-शालिक्षेत्रकरणम्, अथवाऽऽदिशब्दाद् यत्र प्ररूप्यते क्रियते वेति गाथार्थः ॥१०१७॥ उक्तं क्षेत्रकरणम्, इदानीं कालकरणस्यावसरः, तत्रेयं गाथाकालेवि नत्थि करणं तहावि पुण वंजणप्पमाणेणं । बवबालवाइकरणेहिंऽणेगहा होइ ववहारो ॥ १०१८॥ अस्या व्याख्या : कलनं कालः कलासमूहो वा कालस्तस्मिन् कालेऽपि न केवलं क्षेत्रस्य, 5 किं ?, नास्ति करणं - न विद्यते कृतिः, कुतः ? - तस्य वर्तनादिरूपत्वाद्, वर्तनादीनां च स्वयमेव भावात्, समयाद्यपेक्षायां चापरोपादानत्वादिति भावना, आह-यद्येवं किमिति नियुक्तिकृतोपन्यस्तमिति ?, अत्रोच्यते, तथाऽपि पुनर्व्यञ्जनप्रमाणेन भवतीति शेषः, इह व्यञ्जनशब्देन विवक्षया वर्तनाद्यभिव्यञ्जकत्वाद् द्रव्याणि गृह्यन्ते, तत्प्रमाणेन - तन्नीत्या तद्बलेन भवतीति, तथाहिवर्तनादयस्तद्वतां कथञ्चिदभिन्ना एव ततश्च तद्वतां करणे तेषामपि करणमेवेति भावना, 10 , ‘ઈન્નુકરણાદિ’માં રહેલ ‘આદિ’ શબ્દથી જે ક્ષેત્રમાં ‘કરણ’ શબ્દની પ્રરૂપણા થતી હોય તે ક્ષેત્રકરણ અથવા જે ક્ષેત્રમાં કરણ (કોઈપણ કાર્ય) કરાતું હોય તે ક્ષેત્ર ક્ષેત્રકરણ કહેવાય છે. ૧૦૧૭ અવતરણિકા : ક્ષેત્રકરણ કહ્યું, હવે કાળકરણનો અવસર છે. તેમાં ગાથા આ પ્રમાણે છે ગાથાર્થ : કાળમાં પણ કરણ નથી છતાં વ્યંજનપ્રમાણવડે થાય છે. તથા બવ-બાલવ વિગેરે કરણોવડે અનેક પ્રકારે વ્યવહાર થાય છે. ટીકાર્થ : જાણવું તે કાળ અથવા કલાઓનો સમૂહ તે કાળ, માત્ર ક્ષેત્રનું જ નહિ પરંતુ કાળનું પણ કરણ નથી, કારણ કે તે કાળ વર્તનાદરૂપ છે અને વર્તનાદિ સ્વયં જ થાય છે. (અર્થાત્ જે કરાય) તે કરણ કહેવાય છે. અને વર્તનારૂપ કાળ પોતે સ્વયં જ થતો હોવાથી તેનું કરણ સંભવતું નથી.) 15 (શંકા : વર્તનાસ્વરૂપ કાળની વિવક્ષા કરતા તેનું કરણ થતું નથી પરંતુ અઢીદ્વીપવર્તી 20 સમયાદિરૂપ કાળની વિવક્ષા કરતા તે કાળ પકૃત હોવાથી તેનું કરણત્વ ઘટી શકે છે.) સમાધાન : સમયાદિની વિવક્ષા કરીએ ત્યારે પણ કાળની ઉપાદાનભૂત એટલે કે કારણભૂત એવી કોઈ પરવસ્તુ ન હોવાથી તેનું કરણત્વ ઘટી શકતું નથી. (અર્થાત્ જેનાવડે કાળ કરાય તે કાળનું કરણ કહેવાય. પરંતુ કાળને કરનાર એવી કોઈ પરવસ્તુ જ નથી તેથી તેનું કરણ સંભવતું નથી.) શંકા : જો કરણ સંભવતું ન હોય તો નિક્ષેપગાથામાં તેનો ઉપન્યાસ શા માટે કર્યો ? 25 સમાધાન ઃ જો કે તેનું કારણ સંભવતું નથી તો પણ વ્યંજનના બળથી કરણ થાય છે. અહીં વ્યંજનશબ્દથી દ્રવ્યો ગ્રહણ કરાય છે, કારણ કે અમુક વિવક્ષા કરતાં (અર્થાત્ ક્ષેત્રમાં કહ્યું તેમ દ્રવ્યની સાથે પર્યાયના કથંચિત્ અભેદની વિવક્ષા કરતાં) દ્રવ્યો .એ વર્તનારૂપ કાળને પ્રગટ કરનારા છે. તે દ્રવ્યોના બળથી કાળનું કરણ સંભવિત છે. તે આ પ્રમાણે વર્તના વિગેરે વર્તનાદિવાળા દ્રવ્યો સાથે કથંચિત્ અભિન્ન જ છે. તેથી તે દ્રવ્યોનું કરણ થતાં વર્તનાદિનું કરણ 30 + = પરોવા૦ નૃત્યશુદ્ધવાનો મુદ્રિત । Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) समयादिकालापेक्षायामपि व्यवहारनयादस्ति कालकरणमिति, आह च-बवबालवादिकरणैरनेकधा भवति व्यवहार इति, अत्रादिशब्दात् कौलवादीनि गृह्यन्ते, उक्तं च-बँवं च बालवं चेव, कोलवं थीविलोयणं । गराइ वणियं चेव, विट्ठी भवइ सत्तमा ॥१॥ एयाणि सत्त करणाणि चलाणि वदृति, अवराणि सउणिमाईणि चत्तारि थिराणि, उक्तं च-'सउणि चउप्पय णागं किंछुग्धं च करणं थिरं 5 चउहा । बहुलचउद्दसिरत्ती सउणी सेसं तियं कमसो ॥१॥ एस एत्थ भावणा-बहुलचउद्दसिराईए सउणी हवति, सेसं तियं चउप्पयाई करणं अमावसाए दिया राओ य पडिवयदिया य, तओ सुद्धपडिवयणिसादौ ववाईणि हवंति, एएसिं च परिजाणणोवाओ-पक्खतिहओ दुगुणिया दुरूवहीणा य થયું જ કહેવાય છે. અર્થાત્ દ્રવ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે કાળનો જ ફેરફાર કર્યો કહેવાય છે.) સમયાદિરૂપ કાળ લઈએ તો વ્યવહારનયથી તે કાળનું કરણ પણ છે જ. માટે જ 10 મૂળમાં કહ્યું છે કે –બવ, બાલવ વિગેરે કરણીવડે અનેક પ્રકારે કરણનો વ્યવહાર થાય છે. “આદિ' શબ્દથી કૌલવાદી કરણો લેવા. કહ્યું છે-“બવ, બાલવ, કૌલવ, સ્ત્રીવિલોચન, ગર, વણિજ અને સાતમું વિષ્ટિ ૧// આ સાત કરણો ચલ છે. (‘તિથ્થઈ રણમ્' તિથિના અર્થભાગને કરણ કહેવાય છે. એટલે એક તિથિમાં બે કરણો હોય છે. કરણ કુલ ૧૧ છે. તેમાં આ સાત કરો ચલ છે. સંક્રાન્તિના શુભાશુભ ફળ જોવા માટે કરણ ઉપયોગી હોય છે. વિશેષાર્થીએ જ્યોતિર્વિદ્ પાસેથી 15 જાણી લેવું.) બીજા શકુનિ વિગેરે ચાર સ્થિર કરણ છે. કહ્યું છે-“શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંતુબ ચાર કિરણો સ્થિર છે. વદ ચૌદસની રાત્રિએ શકુનિકરણ હોય છે. શેષ ત્રણ કરો ક્રમશઃ જાણવા. //ના.” આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે – વદ ચૌદસની રાત્રિએ નિયમા શકુનિ કરણ હોય છે. શેષ ચતુષ્પદાદિ ત્રણ કરો ક્રમશ: અમાવાસ્યાના દિવસે, રાત્રિએ અને કિંતુન એકમના 20 દિવસે હોય છે. (આ ચારે કરણો તે તે તિથિએ ચોક્કસ હોવાથી સ્થિર કહ્યા છે.) ત્યારપછી સુદ એકમની રાત્રિએ બવ, બીજના દિવસે બાલવ વિગેરે હોય છે. અહીં આ બવ, બાલવ વિગેરે સાત કરણો તે તે તિથિ સિવાય અન્ય તિથિઓમાં પણ સંભવતા હોવાથી ચર કહ્યા છે.) આ કરણોને જાણવાનો ઉપાય (અહીં જે ઉપાય બતાવ્યો છે તે સ્થિર કરણવાળી જે તિથિઓ છે તે સિવાયની તિથિએ કયું કારણ હોય ? તે જાણવા માટે છે એમ સમજવું, કારણ કે સ્થિરકરણવાળી 25 તિથિઓમાં તે તે કરણો ચોક્કસ હોય જ છે.) –સુદપક્ષમાં દ્વિગુણ કરાયેલી તિથિમાંથી બે ઓછા ९०. बवं च बालवं चैव कौलवं स्त्रीविलोचनम् । गरादि वणिक् चैव विष्टिर्भवति सप्तमी ॥१॥ एतानि सप्त करणानि चलानि वर्त्तन्ते, अपराणि शकुन्यादीनि चत्वारि स्थिराणि,-शकुनिश्चतुष्पदं नागः किंस्तुजं च करणानि स्थिराणि चतुर्धा । कृष्णचतुर्दशीरात्रौ शकुनिः शेषं त्रिकं क्रमशः ॥१॥ एषाऽत्र भावना-कृष्णचतुर्दशीरात्रौ शकुनिर्भवति शेषं त्रयं चतुष्पदादिकरणं अमावास्याया दिवा रात्रौ च ततः 30 प्रतिपद्दिवसे च, ततः शुद्धप्रतिपन्निशादौ बवादीनि भवन्ति, एतेषां च परिज्ञानोपायः-पक्षतिथयो द्विगुणिता द्विरूपहीनाश्च Page #288 -------------------------------------------------------------------------- ________________ બવ વિગેરે કારણોને જાણવાનો ઉપાય (નિ. ૧૦૧૮) તા ૨૭૯ सुक्कपक्खंमि । सत्तहिए देवसियं तं चिय रूवाधियं रत्तिं ॥१॥ एसेत्थ भावणा-अहिगयदिणंमि करणजाणणत्थं पक्खतिहिओ दुगुणियत्ति-अहिगयतिहिं पडुच्च अइगआ दुगुणा कज्जंति, जहा सुद्धचउत्थीए दुगुणा अट्ट हवंति 'दुरूवहीण'त्ति तओ दोण्णि रूवाणि पाडिज्जंति, सेसाणि छ सत्तहिं भागे देवसियं करणं भवइ, एत्थ य भागाभावा छच्चेव, तओ बवाइकमेण चादुप्पहरिगकरणभोगेणं चउत्थीए दिवसओ वणियं हवइ, 'तं चिय रूवाहियं रत्तिति रत्तीए विट्ठी, 5 कण्हपक्खे पुणो दो रूवा ण पाडिज्जंति, एवं सव्वत्थ भावणा कायव्वा, भणियं च A. “ફિનિષિ તફય રસ સત્તમ વાડી ૩દ વિટ્ટી / કરતા જે શેષ રહે તેને સાતવડે ભાગતાં જે આવે તે કરણ દિવસે જાણવું અને તેમાં એક ઉમેરતા રાત્રિનું કરણ જાણવું. // ૧” આ ગાથાનો ભાવાર્થ : કોઈ ચોક્કસ દિવસે કયું કરણ છે ? તે જાણવા માટે પક્ષની તિથિ દ્વિગુણકરાય છે, અર્થાત્ વિવક્ષિતતિથિને આશ્રયીને તે પૂર્વે પસાર થયેલી 10 તિથિઓ દ્વિગુણ કરાય છે. જેમ કે, સુદ ચોથને દિવસે કયું કરણ છે? તે જાણવું હોય તો એકમથી લઈ ચોથ સુધીની ચાર તિથિઓ દ્વિગુણ કરતાં આઠ થાય છે. આ આઠ સંખ્યામાંથી બે સંખ્યા ઓછી કરતાં છ થાય, આ શેષ છને સાતવડે ભાગતાં જે સંખ્યા આવે તેટલામું કરણ ચોથને દિવસે હોય, અહીં છનો સાતવડે ભાગ થતો ન હોવાથી “છ” સંખ્યા જ અહીં રહે છે તેથી બવ વિગેરેના ક્રમે દરેક કરણ ચાર પ્રહરનો ગણતા ચોથના દિવસે છઠ્ઠ કરણ એટલે કે વણિજકરણ 15 હોય છે. તે “છ” સંખ્યામાં જ એફનો ઉમેરો કરતાં ચોથની રાત્રિએ સાતમું કરણ એટલે કે વિષ્ટિ - કરણ હોય છે. વદપક્ષમાં પણ આ જ ઉપાય જાણવો, માત્ર દ્વિગુણ કર્યા પછી તેમાંથી બે ઓછા કરવાના નહિ. આ પ્રમાણે સર્વત્ર વિચારવા યોગ્ય છે. કહ્યું છે – “કૃષ્ણપક્ષની ત્રીજ અને દશમની રાત્રિએ તથા સાતમ અને ચૌદસને દિવસે વિષ્ટીકરણ હોય છે. (ઉપરોક્ત ઉપાય પ્રમાણે વિચારીએ–ત્રીજને દિવસે કયું કારણ છે ? તે શોધવા 20 ૩ ના દ્વિગુણ કરતાં છ થાય, અહીં કૃષ્ણપક્ષ હોવાથી બે ઓછા કરવાના નથી. તેથી છને સાત વડે ભાગ આપવો, ભાગ ચાલતો નથી માટે ત્રીજાના દિવસે છઠ્ઠ કરણ અને તેમાં એક ઉમેરતા ત્રીજના રાત્રિએ સાતમું એટલે કે વિષ્ટીકરણ આવે. એ જ રીતે ૧૦ ના દ્વિગુણ ૨૦, ૨૦ ને સાતવડે ભાગ કરતાં શેષ છ વધે. તેમાં એક ઉમેરતા દશમની રાત્રિએ વિષ્ટિ આવે. સાતમને દિવસે - ૭ ના દ્વિગુણ ૧૪ : ૭ = અહીં શેષ શૂન્ય હોવાથી તે દિવસે સાતમું જ કરણ આવશે. 25 ચૌદસને દિવસે - અહીં ચૌદસની રાત્રિએ શકુનિકરણ નિયત હોવાથી તેમાંથી એક ઓછું કરવાથી ९१. शुक्लपक्षे । सप्तहते दैवसिकं तदेव रूपाधिकं रात्रौ ॥१॥ एषाऽत्र भावना-अधिकृतदिने करणज्ञानार्थं पक्षतिथयो द्विगुणिता इति अधिकृततिथिं प्रतीत्य अतिगता द्विगुणाः क्रियन्ते, यथा शुक्लचतुर्थ्यां द्विगुणा अष्ट भवन्ति, द्विरूपहीना इति ततो द्वे रूपे पात्येते, शेषाणि षट् सप्तभिर्भागे दैवसिकं करणं भवति, अत्र च भागाभावात् षडेव, ततो बवादिक्रमेण चातुष्प्राहरिककरणभोगेन चतुर्थ्या दिवसे 30 वणिक् भवति, तदेव रूपाधिकं रात्रा' विति रात्रौ विष्टिः कृष्णपक्षे पुनर्द्व रूपे न पात्येते, एवं सर्वत्र भावना कर्त्तव्या, भणितं च-कृष्णे निशि तृतीयायां दशम्यां सप्तम्यां चतुर्दश्यां अह्नि विष्टिः । Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ . આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सुक्कचउत्थेकारसि निसि अद्भुमि पुन्निमा य दिवा ॥१॥ सुद्धस्स पडिवयनिसि पंचमिदिण अट्ठमीए रत्तिं तु । दिवसस्स बारसी पुन्निमा य रत्तिं बवं होई ॥२॥ बहुलस्स चउत्थीए दिवा य तह सत्तमीइ रत्तिमि। एक्कारसीय उ दिवा बवकरणं होई नायव्वं ॥३॥" इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥१०१८॥ उक्तं कालकरणम्, अधुना भावकरणमभिधीयते, तत्र भावः पर्याय उच्यते, तस्य च जीवाजीवोपाधिभेदेन द्विभेदत्वात् तत्करणमप्योघतो द्विविधमेवेति, अत आह जीवमजीवे भावे अजीवकरणं तु तत्थ वनाई। जीवकरणं तु दुविहं सुअकरणं नो अ सुअकरणं ॥१०१९॥ . व्याख्या : इहानुस्वारस्यालाक्षणिकत्वाज्जीवाजीवयोः सम्बन्धि 'भाव' इति भावविषयं करणमवसेयमिति, अल्पवक्तव्यत्वादजीवभावकरणमेवादावुपदर्शयति-अजीवकरणं तु' तुशब्दस्य દિવસે વિષ્ટી કરણ આવશે.) સુદપક્ષમાં ચોથ, અને અગિયારસની રાત્રિએ તથા આઠમ અને પૂનમના દિવસે વિષ્ટીકરણ હોય છે. તેના સુદપક્ષ એકમની રાત્રિએ, પાંચમના દિવસે, આઠમની 15 રાત્રિએ, બારસના દિવસે અને પૂનમની રાત્રિએ બવ નામનું કરણ હોય છે. /રા (અહીં ધ્યાન રાખવું કે ૭ વડે ભાગ આપ્યા પછી જે શેષ વધે તે સંખ્યા પ્રમાણે કરણ જાણવું. જેમ કે પાંચમના દિવસે ૫ ના દ્વિગુણ ૧૦ તેમાંથી ૨ ઓછા કરતાં ૮, તેને ૭ વડે ભાગતા શેષ એક વધે માટે તે દિવસે પહેલું બવ કરણ આવે.) કૃષ્ણપક્ષની ચોથને દિવસે, સાતમની રાત્રિએ, અગિયારસના દિવસે બવકરણ જાણવા યોગ્ય છે. ૩ પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. ૧૦૧૮ 20 અવતરણિકા : કાળકરણ કહ્યું. હવે ભાવકરણ કહેવાય છે. તેમાં ભાવ એટલે પર્યાય અને તે પર્યાય જીવ-અજીવરૂપ ઉપાધિના ભેદથી બે પ્રકારે છે. (અર્થાત્ જીવપર્યાય અને અજીવપર્યાય) તે પર્યાય બે પ્રકારે હોવાથી તેનું કરણ પણ સામાન્યથી બે પ્રકારે છે. તેથી કહે છે ? ગાથાર્થ ભાવમાં જીવ અને અજીવ બે પ્રકાર છે. તેમાં અજીવકરણ તરીકે વર્ણાદિ જાણવા 25 તથા જીવકરણ શ્રુતકરણ અને નોડ્યુતકરણ એમ બે પ્રકારે છે. ટીકાર્થઃ મૂળમાં “નવમની' અહીં અનુસ્વાર (મ્ કાર) અલાક્ષણિક હોવાથી ભાવવિષયક કરણ જીવ અને અજીવસંબંધી જાણવું. (અર્થાત્ ભાવકરણ જીવકરણ અને અજીવકરણ એમ બે પ્રકારે જાણવું.) તેમાં અલ્પ કથન કરવાનું હોવાથી શરૂઆતમાં અજીવભાવકરણ જ બતાવે છે ९२. शुक्ले चतुझं एकादश्यां निशि अष्टम्यां पूर्णिमायां च दिवा ॥१॥ शुक्लस्य प्रतिपन्निशि 30 पञ्चमीदिने अष्टम्या रात्रौ तु । द्वादश्या दिवसे पूर्णिमायाश्च रात्रौ बवं भवति ॥२॥ कृष्णस्य चतुर्थ्या दिवसे च तथा सप्तम्यां रात्रौ । एकादश्यास्तु दिवसे बवकरणं भवति ज्ञातव्यम् ॥३॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રુતભાવકરણ (નિ. ૧૦૨૦) પર ૨૮૧ विशेषणार्थत्वादजीवभावकरणं परिगृह्यते, 'तत्र' तयोर्मध्ये वर्णादि, इह परप्रयोगमन्तरेणाभ्रादेर्नानावर्णान्तरगमनं तदजीवभावकरणम्, आदिशब्दाद् गन्धादिपरिग्रहः, तत्राऽऽह-ननु च द्रव्यकरणमपि विश्रसाविषयमित्प्रकारमेवोक्तं, को न्वत्र भावकरणे विशेष इति ?, उच्यते, इह भावाधिकारात् पर्यायप्राधान्यमाश्रीयते तत्र तु द्रव्यप्राधान्यमिति विशेषः, 'जीवकरणं तु' जीवभावकरणं पुनः 'द्विविधं' द्विप्रकारं-श्रुतकरणं नोश्रुतकरणं च, श्रुतकरणमिति श्रुतस्य जीवभावत्वाच्छुतभावकरणं, 5 नोश्रुतभावकरणं च गुणकरणादि, चशब्दस्य व्यवहितः सम्बन्ध इति गाथार्थः ॥१०१९॥ साम्प्रतं जीवभावकरणेनाधिकार इति तदेव यथोद्दिष्टं तथैव भेदतः प्रतिपिपादयिषुराह बद्धमबद्धं तु सुअं बद्धं तु दुवालसंग निद्दिष्टुं । तव्विवरीअमबद्धं निसीहमनिसीह बद्धं तु ॥१०२०॥ व्याख्या : इह बद्धमबद्धं तु श्रुतं, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-लौकिकलोकोत्तर- 10 भेदमिदमेवमिति, तत्र पगद्यबन्धनाद् बद्धं शास्त्रोपदेशवत्, अत एवाह-बद्धं तु द्वादशाङ्गम्‘મનીવરાં તુ' અહીં તુ શબ્દ વિશેષ અર્થને જણાવનારો હોવાથી અજીવકરણશબ્દથી અજીવભાવકરણ લેવાનું છે. તેમાં' એટલે કે અજીવભાવકરણ અને જીવભાવકરણ આ બેમાં અજીવભાવકરણ ' તરીકે વર્ણાદિ જાણવા, અર્થાત બીજાના પ્રયોગ વિના વાદળ વિગેરેનું જુદા જુદા વર્ગોને પામવું તે અજીવભાવકરણ કહેવાય છે. “વર્ણાદિમાં આદિશબ્દથી ગંધાદિ જાણવા. - 15 શંકાઃ પૂર્વે ભા.ગા. ૧૫૩/૧૫૪માં વિશ્રસાવિષયક નોસંજ્ઞાદ્રવ્યકરણ પણ આ જ પ્રમાણે તમે કહ્યું હતું. તેથી આ ભાવકરણમાં અન્ય વિશેષ ભેદ શું છે ? સમાધાનઃ અહીં ભાવનો અધિકાર હોવાથી પર્યાયની મુખ્યતા છે, જ્યારે ત્યાં દ્રવ્યની મુખ્યતા હતી. જીવકરણ બે પ્રકારનું છે – શ્રુતકરણ અને નોડ્યુતકરણ. અહીં શ્રુતકરણ શબ્દથી શ્રુત(જ્ઞાન) એ જીવનો પર્યાય હોવાથી શ્રુતભાવકરણ જાણવું અને નોડ્યુતભાવકરણ એટલે ગુણકરણ (ગુણોને 20 કરવું તે ગુણકરણ વિગેરે આગળ કહેશે.) વિગેરે જાણવા. મૂળમાં ‘નો સુમર’ વાક્યમાં રહેલ "a" શબ્દનો અન્ય સ્થાને એટલે કે “નસુરાં ' એ પ્રમાણે સંબંધ જોડવો. ૧૦૧લા અવતરણિકા : હવે જીવભાવકરણનો અધિકાર હોવાથી તેનો જે રીતે ઉદ્દેશ કરેલો હતો તે રીતે ભેદથી પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : શ્રુત બદ્ધ – અબદ્ધ એમ બે પ્રકારે છે. બદ્ધશ્રુત તરીકે દ્વાદશાંગનો નિર્દેશ કરેલ 25 છે. તેનાથી વિપરીત = બદ્ધ સિવાયનું શ્રુત અબદ્ધ જાણવું. બદ્ધશ્રુત નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે જાણવું. ટીકાર્થ : અહીં શ્રુત બદ્ધ અને અબદ્ધ એમ બે પ્રકારે હોય છે. તે શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. તે વિશેષ અર્થ શું છે? તે કહે છે કે – બદ્ધ અને અબદ્ધ પ્રત્યેક પાછા લૌકિક અને લોકોત્તર ભેટવાળા જાણવા. તેમાં બદ્ધ એટલે શાસ્ત્રરૂપ ઉપદેશની જેમ ગદ્ય અને પદ્ય એમ 30 બે રીતે અથવા બેમાંથી કોઈ એક રીતે ગુંથણી જેમાં કરેલી હોય તેવું કૃત. આથી જ (અર્થાત્ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) आचारादि गणिपिटकं निर्दिष्टं, तुशब्दस्य विशेषणार्थत्वाल्लोकोत्तरमिदं, लौकिकं तु भारतादि विज्ञेयमिति, तद्विपरीतमबद्धम् लौकिकलोकोत्तरभेदमेवावसेयमिति, 'निसीहमनिसीह बद्धं तु'त्ति इह बद्धश्रुतं निषीथमनिषीथं च, तुशब्दःपूर्ववत्, तत्र रहस्ये पाठाद् रहस्योपदेशाच्च प्रच्छन्नं निषीथमच्यते. प्रकाशपाठात प्रकाशोपदेशत्वाच्चानिषीथमिति गाथार्थः ॥१०२०॥ साम्प्रतमनिषीथनिषीथयोरेव स्वरूपप्रतिपादनायाह - भूआपरिणयविगए सद्दकरणं तहेव न निसीहं । पच्छन्नं तु निसीहं निसीहनामं जहऽज्झयणं ॥१०२१॥ व्याख्या : भूतम्-उत्पन्नम् अपरिणतं-नित्यं विगतं-विनष्टं, ततश्च भूतापरिणतविगतानि, एतदुक्तं भवति-'उप्पण्णेइ वा विगएइ वा धुवेइ वा' इत्यादि, शब्दकरणमित्यनेनोक्तिमाह, तथा 10 चोक्तम्-'उत्ती तु सद्दकरणे' इत्यादि, तदेवं भूतादिशब्दकरणं 'न निषीपिति निषीथं न भवति, प्रकाशपाठात् प्रकाशोपदेशत्वाच्च, प्रच्छन्नं तु निषीथं रहस्यपाठाद् रहस्योपदेशाच्च निषीथनाम यथाऽध्ययनमिति गाथार्थः ॥१०२१॥ अथवा निषीथं गुप्तार्थमुच्यते, जहा-"अग्गाणीए विरिए अत्थिनत्थिप्पवायपुब्वे य पाठोદ્વાદશાંગીનું આ રીતે ગુંથન થયેલું હોવાથી) આચારાંગાદિ ગણિપિટક એ બદ્ધશ્રુત તરીકે કહ્યું છે. 15 અહીં તુ શબ્દ વિશેષ અર્થને જણાવનારો હોવાથી આ લોકોત્તર શ્રત જાણવું. લૌકિક બદ્ધશ્રુત તરીકે મહાભારતાદિ જાણવા. તેનાથી = બદ્ધથી વિપરીત એવું લોકોત્તર-લૌકિકભેદવાળું અબદ્ધશ્રુત જાણવું. બદ્ધશ્રુત નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે જાણવું. તુ શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. તે વિશેષ અર્થ આ પ્રમાણે છે કે–એકાંતમાં પાઠ થતો હોવાથી અને એકાંતમાં જ જેનો ઉપદેશ (વાચના) અપાતો હોવાથી ગુપ્ત એવું જે શ્રત તે નિશીથ કહેવાય છે. જાહેરમાં પાઠ અને જાહેરમાં 20 જેની વાચના થાય તેવું શ્રુત તે અનિશીથગ્રુત કહેવાય છે. /૧૦૨all અવતરણિકા: હવે અનિશીથ અને નિશીથૠતના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે? ગાથાર્થ : “ઉત્પન્ન થયેલું, સ્થિર અને નષ્ટ થયેલું ઇત્યાદિ અર્થોનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર એ નિશીથ નથી. જે ગુપ્ત અર્થવાળું હોય તે નિશીથ છે. જેમકે, નિશીથનામનું અધ્યયન. ટીકાર્થ : ભૂત એટલે ઉત્પન્ન થયેલું, અપરિણત = નિત્ય અને વિગત = નષ્ટ પામેલું, 25 અર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા. “શબ્દકરણ' શબ્દનો પ્રતિપાદન’ અર્થ જાણવો. કહ્યું છે શબ્દકરણ એટલે પ્રતિપાદન' ઇત્યાદિ. તેથી ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે ઉત્પાદ વિગેરે અર્થોનું પ્રતિપાદન (એટલે કે તે પ્રતિપાદન કરનાર શાસ્ત્ર) નિશીથ નથી, કારણ કે તેનો જાહેરમાં પાઠ અને જાહેરમાં વાચના થાય છે. તથા એકાંતમાં જ પાઠ અને એકાંતમાં જ વાચના થતી હોવાથી પ્રચ્છન્ન એવું શ્રત નિશીથ કહેવાય છે. જેમકે, નિશીથ નામનું અધ્યયન. (જે અત્યારે નિશીથસૂત્ર 30 નામે છેદગ્રંથ તરીકે ઓળખાય છે.) I/૧૦૨૧૫. અથવા નિશીથ એટલે ગુપ્ત અર્થોવાળું શ્રત, જેમ કે - અગ્રાયણીયવીર્ય નામના પૂર્વમાં અને ९३. उक्तिस्तु शब्दकरणे ९४. यथाऽग्रायणीये वीर्ये अस्तिनास्तिप्रवादपूर्वे च पाठ: Page #292 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત-અર્થોવાળું બદ્ધશ્રુત (નિ. ૧૦૨૨-૨૩) ૨૮૩ जत्थेगो दीवायणो भुंजड़ तत्थ दीवायणसयं भुंजड़ जत्थ दीवायणसयं भुंजइ तत्थ एगो दीवायणो भुंजइ, एवं हम्मइ वि जाव जत्थ दीवायणसयं हम्मइ तत्थेगो दीवायणो हम्मइ ।" तथा चामुमेवार्थमभिधातुकाम आह अग्गेणीअंमि य जहा दीवायण जत्थ एग तत्थ सयं । जत्थ सयं तत्थेगो हम्मइ वा भुंजइ वावि ॥१०२२॥ व्याख्या : सम्प्रदायाभावान्न प्रतन्यत इति ॥ एवं बद्धमबद्धं आएसाणं हवंति पंचसया । जह एगा मरुदेवी अच्चंतत्थावरा सिद्धा ॥१०२३॥ व्याख्या : ‘एवम् इत्यनन्तरोक्तप्रकारं 'बद्धं' लोकोत्तरं, लौकिकं त्वत्रारण्यकादि द्रष्टव्यम्, अबद्धं पुनरादेशानां भवन्ति पञ्च शतानि, किम्भूतानि ?, अत आह-यथैका-तस्मिन् समयेऽद्वितीया 10 'मरुदेवी' ऋषभजननी अत्यन्तस्थावरा' इत्यनादिवनस्पतिकायादुद्धत्त्य सिद्धा' निष्ठितार्था सञ्जातेति, उपलक्षणमेतदन्येषामपि स्वयम्भूरमणजलधिमत्स्यपद्मपत्राणां वलयव्यतिरिक्तसकलसंस्थानઅસ્તિનાસ્તિકવાદ નામના પૂર્વમાં આ પ્રમાણેનો પાઠ છે-“જ્યાં એક દ્વીપાયન ભોજન કરે છે, ત્યાં એકસો દ્વીપાયનો ભોજન કરે છે. જયાં એકસો કપાયનો ભોજન કરે છે ત્યાં એક કપાયન ભોજન કરે છે.” આ પ્રમાણે “હણાય છે' ક્રિયાપદ પણ જોડવું. “જયાં એકસો દ્વીપાયનો હણાય 15 છે ત્યાં એક લીપાયન હણાય છે. આ જ અર્થને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : અગ્રાયણીયમાં આ પ્રમાણે પાઠ છે - જ્યાં એક દીપાયન ત્યાં એકસો છે, જ્યાં એકસો ત્યાં એક હણાય છે અથવા ભોજન કરે છે. ટીકાર્થ : પરંપરાએ આ ગાથાનો અર્થ પ્રાપ્ત થયો ન હોવાથી આ ગાથાની વ્યાખ્યા કહેવાતી નથી. (એટલું ખરું કે આ ગાથા ગુપ્ત અર્થવાળી હોવાથી નિશીથવ્રુત કહેવાય છે.) /૧૦૨રા 20 ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. • ટીકાર્થ : ઉપર કહ્યા પ્રમાણે લોકોત્તર બદ્ધશ્રુત જાણવું. લૌકિક બદ્ધશ્રુત તરીકે આરણ્યકાદિ ગ્રંથો જાણવા. પાંચસો આદેશો (પ્રવાદો) અબદ્ધશ્રુત જાણવું. (અર્થાતુ આ પાંચસો આદેશો ક્યાંય મૂળસૂત્રોમાં જોવા મળતા નથી. પરંતુ પરંપરાએ ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા હોવાથી અબદ્ધશ્રુત કહેવાય છે.) તે પાંચસો આદેશો કર્યા છે ? તે કહે છે - તે સમયે એકલા મરુદેવીમાતા 25 અનાદિવનસ્પતિકાયમાંથી નીકળીને મનુષ્યમાં આવી સિદ્ધ થયા. આ આદેશ બીજા પણ એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા અને કમળોના વલયાકાર (બંગડી આકાર) સિવાયના સર્વ આકારો છે. વિગેરે બીજા ચારસો નવાણું આદેશોનું ઉપલક્ષણ જાણવું. (અર્થાત્ મૂળમાં એક જ આદેશ બતાવ્યો છે તેનાથી બધાં સમજી લેવાના છે.) આ લોકોત્તર અબદ્ધશ્રુત કહ્યું. લૌકિક અબદ્ધશ્રુત १५. यौको द्वीपायनो भुङ्क्ते तत्र द्वीपायनशतं भुङ्क्ते, यत्र द्वीपायनशतं भुङ्क्ते तत्रैको द्वीपायनो 30 भुङ्क्ते, एवं हन्यतेऽपि यावत् यत्र द्वीपायनशतं हन्यते तत्रैको द्वीपायनो हन्यते । Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सम्भवादीनामिति, लौकिकमप्यड्डिकाप्रत्यड्डिकादिकरणं ग्रन्थानिबद्धं वेदितव्यमिति गाथार्थः ૫૬૦૨૨૫ अत्र वृद्धसम्प्रदायः - औरूहए पवयणे पंच आएससयाणि जाणि अणिबद्धाणि, तत्थेगं मरूदेवा णवि अंगे ण उवंगे पाठो अत्थि जहा-अच्वंतं थावरा होइऊण सिद्धत्ति, बिइयं 5 सयंभुरमणे समुद्दे मच्छाणं पउमपत्ताण य सव्वसंठाणाणि अत्थि वलयसंठाणं मोत्तुं, तइयं विण्हुस्स सातिरेगजोयणसयसहस्सविउव्वणं, चउत्थं करडओकुरुडा दो सैट्टियरुवज्झाया, कुणालाणय ए निद्धमणमूले वसही, वरिसासु देवयाणुकंपणं, नागरेहि निच्छुहणं, करडेण रूसिएण वुत्तं - वरिस देव ! कुणालाए,' उक्कुरुडेण भणियं-'दस दिवसाणि पंच य' पुणरवि करडेण भणियं'मुट्ठिमेत्ताहिं धाराहिं' उक्कुरुडेण भणियं - 'जहा रतिं तहा दिवं' एवं वोत्तूणमवक्ता, कुणालाएवि 10 તરીકે ગ્રંથમાં નહિ કહેવાયેલાં અડ્ડિકા, પ્રત્યઽિકાદિ તથા કરણો જાણવા. ૧૦૨૩॥ અહીં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે - અર્હત્પ્રવચનમાં (આગમમાં) નહિ કહેવાયેલાં પાંચસો આદેશો આ પ્રમાણે છે-તેમાં એક આદેશ મરુદેવા માતાનો છે જેનો અંગ કે ઉપાંગ એકેયમાં પાઠ નથી કે, અત્યંત સ્થાવર થઈને સિદ્ધ થયા. (અર્થાત્ અનાદિવનસ્પતિમાંથી નીકળીને તરત જ સિદ્ધ થયા.) (૨) સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલા અને કમળોના વલયાકાર સિવાય સર્વ આકારો 15 છે, (૩) વિષ્ણુકુમારે સાધિક એક લાખ યોજન ઊંચુ શરીર વિષુવ્યું, (૪) કુરુટ અને ઉત્ક્રુરુટ નામના બે ભાઈઓ કે જેઓ ગૃહસ્થ અવસ્થામાં અધ્યાપક બ્રાહ્મણો હતા. કુણાલા નગરીમાં નાળા (પાણી વહેવાના માર્ગ) પાસે આ બે ભાઈઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. તપના પ્રભાવે દેવ આ બે મુનિઓ તરફ આકર્ષાયો. વર્ષાકાળે પાણીનો ઉપદ્રવ ન થાય તે માટે દેવ નગરમાં વર્ષા કરતો નથી, પરંતુ નગરની બહાર ખેતરાદિમાં વરસાદ કરતો. તેથી નગરના લોકોએ ભેગા થઈને બે 20 મુનિઓને કહ્યું—“તમારા તપના પ્રભાવે નગરમાં વરસાદ પડતો નથી તેથી તમે અહીંથી અન્ય સ્થાને પધારો.” આ રીતે વારંવાર કહેવા દ્વારા તેઓએ આ બંનેને નગર બહાર કરવાના પ્રયત્નો કર્યાં. બંને ભાઈઓ ગુસ્સે થયા. તેમાં કુરુટે ગુસ્સે ભરાઈને કહ્યું- “હે દેવ ! કુણાલા નગરીમાં વરસ.” ઉત્ક્રુરુટે કહ્યું– “પંદર દિવસ સુધી.” ફરી કુરુટે કહ્યું – “મુશળધારાએ વરસ.” ઉત્ક્રુરુટે કહ્યું-“જેમ રાત્રિએ તેમ દિવસે.” આ પ્રમાણે કહીને તેઓ બંને કુણાલા નગરીમાંથી નીકળી ગયા. ९६. आर्हते प्रवचने पञ्चादेशशतानि यान्यनिबद्धानि, तत्रैकं मरूदेवा नैवाङ्गे नोपाङ्गे पाठोऽस्ति यथा-अत्यन्तं स्थावरा (द्) भूत्वा (अनादिवनस्पतेरागत्य ) सिद्धेति, द्वितीयं स्वयम्भूरमणे समुद्रे मस्त्यानां पद्मपत्राणां च सर्वसंस्थानानि सन्ति वलयसंस्थानं मुक्त्वा, तृतीयं विष्णोः सातिरेकयोजनशतसहस्त्रं वैक्रियं, चतुर्थं कुरुटोत्कुरुटौ द्वौ सट्टीयरोपाध्यायौ कुणालायां नगर्यां निर्धमन ( जलनिर्गमनमार्ग ) मूले वसतिः ( તયો: ), વર્ષાયુ ( વળવાસે) વેવતાનુંમ્પનું, ના રેનિાશન, ટેન સ્ટેનો—‘વર્ષ હેવ ! વુાનામાં,' 30 ત્યુટેન મળિત—‘તજ્ઞ વિવજ્ઞાન્ પશ્ચ ચ' પુનરપિ ટેન મળિતા—મુષ્ટિમાત્રમિમિ:' ત્યુટેન મળિતા ‘વથા રાત્રી તથા વિવા' મુવત્ત્તાપાની, બાતાયામપિ + સક્રિયવ૦ । 25 Page #294 -------------------------------------------------------------------------- ________________ પાંચસો અબદ્ધ-આદેસો (નિ. ૧૦૨૩) ૨૮૫ पण्णरसदिवसअणुबद्धवरिसणेणं सजाणवया (सा) जलेण उक्कंता तओ ते तइयवरिसे साएए णयरे दोऽवि कालं काऊण अहे सत्तमाए पुढवीए काले णरगे बावीससागरोवमट्टिईआ णेरड्या संयुत्ता । कुणालाणयरीविणासकालाओ तेरसमे वरिसे महावीरस्स केवलणाणसमुप्पत्ती । एयं अनिबद्धं, एवमाइ पंचाएससयाणि अबद्धाणि ॥ एवं लोइयं अबद्धकरणं बत्तीसं अड्डियाओ बत्तीसं पच्चड्डियाओ सोलस करणाणि, लोगप्पवादे पंचट्ठाणाणि तंजहा-आलीढं पच्चालीढं 5 वरसाहं मंडलं समपयं, तत्थालीढं दाहिणं पायं अग्गओहुत्तं काउं वामपायं पच्छओहुत्तं ओसारेइ, अंतरं दोण्हवि पायाणं पंचपाया, एवं चेव विवरीयं पच्चालीढं, वइसाहं पण्हीओ अभितराहुत्तीओ કુણાલા નગરીમાં પણ પંદર દિવસ સુધી સતત મુશળધાર વરસાદ પડવાથી નગરજનો સહિત તે નગરી પાણીના પૂરમાં વહેવા લાગી. આ પ્રસંગ બન્યા પછીના ત્રીજા વર્ષે સાકેત નગરમાં બંને ભાઈઓ કાળ કરીને સાતમી નરકમાં “કાલ' નામના નરકાવાસમાં બાવીસ સાગરોપમની 10 સ્થિતિવાળા નારક તરીકે ઉત્પન્ન થયાં. કુણાલાનગરના વિનાશ પછીના તેરમે વર્ષે મહાવીર સ્વામીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ. આ અનિબદ્ધ છે. (અર્થાત્ કોઈ મૂળસૂત્રમાં આ વાતનો ઉલ્લેખ મળતો નથી.) આવા પ્રકારના પાંચસો આદેશો અબદ્ધ છે. આ લોકોત્તર કહ્યું. આ જ પ્રમાણે લૌકિક અબદ્ધશ્રુતકરણ છે. તે આ પ્રમાણે બત્રીસ અફ્રિકા, બત્રીસ પ્રકિા અને સોળ કરણો. (અહીં : અડ્રિકા-પ્રત્યકિા એ ધનુર્ધારી પુરુષોના સ્થાનવિશેષા=જુદી જુદી પદ્ધતિઓ છે. કરણો પણ 15. ધનુર્ધરોના સ્થાનવિશેષ જ છે, છતાં અફિકાદિથી કંઈક વિશિષ્ટ હોવાથી જુદા પ્રહણ કર્યા છે. તે કરણો આલીઢ વિગેરે છે જે આગળ બતાવે છે) લોકપ્રવાદમાં એટલે કે લૌકિકશાસ્ત્રમાં નહિ પણ લોકોની પરંપરાએ આવેલા પાંચ સ્થાનો છે. તે આ પ્રમાણે – આલીઢ, માલી, વૈશાખ, મંડળ, સમપાદ. તેમાં (૧) આલીઢ એટલે આ એવી મુદ્રા છે, જેમાં જમણો પગ આગળ કરવાનો અને ડાબો પગ પાછળ લઈ જવાનો, બંને પગો વચ્ચે પાંચ પગ જેટલું અંતર હોય. (૨) આનાથી 20 વિપરીત હોય અર્થાત્ જેમાં જમણો પગ પાછળ લઈ જવાનો અને ડાબો પગ આગળ કરવાનો, તે પ્રત્યાલીઢ મુદ્રા કહેવાય છે. (૩) જે મુદ્રામાં પગની પાની અંદરની બાજુએ સમશ્રેણીમાં કરવામાં આવે અને પગનો આગળનો ભાગ બહારની બાજુએ સમશ્રેણીમાં કરવામાં આવે તે મુદ્રા વૈશાખ ९७. पञ्चदशदिवसानुबद्धवर्षणेन सजनपदा (कुणाला) जलेनापक्रान्ता, ततस्तौ तृतीये वर्षे साकेते नगरे द्वावपि कालं कृत्वाऽधः सप्तम्यां पृथिव्यां काले नरके द्वाविंशतिसागरोपमस्थितिको नैरयिकौ संवृत्तौ 25 । कुणालानगरीविनाशकालात्रयोदशे वर्षे महावीरस्य केवलज्ञानसमुत्पत्तिः । एतदनिबद्धं, एवमादीनि पञ्चादेशशतानि अबद्धानि ॥ एवं लौकिकमबद्धकरणं द्वात्रिंशदड्डिका: द्वात्रिंशत्प्रत्यड्डिकाः षोडश करणानि, लोकप्रवाहे पञ्च स्थानानि, तद्यथा-आलीढं प्रत्यालीढं वैशाखं मण्डलं समपादं, तत्रालीढं दक्षिणं पादमग्रतोभूतं कृत्वा वामपादं पश्चात्कृत्यापसारयति, अन्तरं द्वयोरपि पादयोः पञ्च पादाः, एवमेव विपरीतं प्रत्यालीढं, वैशाखं पार्णी अभ्यन्तरे 30 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કરો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) समसेढीए करेइ, अग्गिमयलो वहिराहुत्तो, मंडलं दोवि पाए दाहिणवामहत्ता ओसारेत्ता ऊरुणोवि आउंटावेइ जहा मंडलं भवइ, अंतरं चत्तारि पया, समपायं दोवि पाए समं निरतर ठवेइ, एयाणि पंचट्ठाणाणि, लोगप्पवादे सयणकरणं छठं ठाणं, इत्यलं विस्तरेण ॥ ____ उक्तं श्रुतकरणम्, अधुना नोश्रुतकरणमभिधित्सुराह - नोसुअकरणं दुविहं गुणकरणं तह य झुंजणाकरणं । गुणकरणं पुण दुविहं तवकरणे संजमे अ तहा ॥१०२४॥ व्याख्या : श्रुतकरणं न भवतीति नोश्रुतकरणम्, 'अमानोनाः प्रतिषेधवाचका' इति वचनात्, 'द्विविधं' द्विप्रकारं 'गुणकरणम्' इति गुणानां करणं गुणकरणं, गुणानां कृतिरित्यर्थः, 'तथा' इति નિશે “ઘ' સમુખ્ય વ્યવદિતશ્ચર્ય થોળ , વાર્થ ?, “યોગના ત્ર' મન:પ્રવૃતીનાં 10 વ્યાપારવૃતિત્યર્થ, પર પુન: ‘વિઘ' , વર્થ ?, “તારVIP' રૂતિ તપH: अनशनादेर्बाह्याभ्यन्तरभेदभिन्नस्य करणं तपःकरणं, तपःकृतिरिति हृदयं, तथा 'संजमे अत्ति संयमविषयं च पञ्चाश्रवविरमणादिकरणमिति भाव इत्ययं गाथार्थः ॥१०२४॥ કહેવાય છે. (૪) બંને પગોને ક્રમશઃ જમણી અને ડાબી બાજુથી ફેલાવી, વચ્ચેથી સાથળને એવી રીતે સંકોચવી કે જેથી ગોળ આકાર થાય તે મુદ્રા મંડળ કહેવાય છે. બે સાથળ વચ્ચેનું અંતર 15 ચાર ડગલા જાણવું (૫) બંને પગ નિરંતર સાથે રાખવામાં આવે તે મુદ્રા સમપાદ કહેવાય છે. આ પ્રમાણે લોકપ્રવાદમાં પાંચ સ્થાનો છે. છઠું શયનકરણ છે. વધુ વિસ્તારથી સર્યું. અવતરણિકા : શ્રુતકરણ કહ્યું. હવે નોશ્રુતકરણ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ગાથાર્થ : નોગ્રુતકરણ એ ગુણકરણ અને યોજનાકરણ એમ બે પ્રકારે છે. તેમાં ગુણકરણ. એ તપકરણ અને સંયમકરણ એમ બે પ્રકારે છે. 20 ટીકાર્થ: ‘અમા,નો,ના આ અક્ષરો નિષેધ જણાવનારા છે' આવું વચન હોવાથી નોશ્રુતકરણ એટલે જે શ્રુતકરણ નથી તે નોશ્રુતકરણ જાણવું. આ નોશ્રુતકરણ બે પ્રકારે છે – ગુણકરણ અને યોજનાકરણ. તેમાં ગુણોને કરવું તે ગુણકરણ. (અર્થાત્ ગુણોની પ્રાપ્તિ માટેનો વ્યાપાર.) મૂળમાં ‘તથા' શબ્દ નિર્દેશ કરનારો છે. (અર્થાત નોશ્રુતકરણ કેટલા પ્રકારનું છે ? તેનો નિર્દેશ કરે છે.) “ચ” શબ્દ સમુચ્ચયાર્થમાં છે. આ ચ શબ્દ જ્યાં છે તેના કરતાં અન્ય સ્થાને જોડવાનો 25 છે. ક્યાં જોડવાનો છે? તે કહે છે – (મૂળમાં યોજનાકરણ પહેલા જે ચ શબ્દ છે તે) યોજના કરણ શબ્દ પછી જોડવાનો છે. યોજનાકરણ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર કરવો. ગુણકરણ બે પ્રકારે છે. કેવી રીતે ? તે આ પ્રમાણે - તપકરણ અર્થાત્ અનશનાદિ બાહ્યઅત્યંતરભેદવાળો તપ કરવો, તથા સંયમકરણ અર્થાત પાંચ આશ્રવોથી અટકવું. ./૧૦૨૪ll ९८. समश्रेण्या करोति, अग्रतलौ बाह्यतः, मण्डलं द्वावपि पादौ दक्षिणवामतः अपसार्य ऊरू अपि 30 आकुञ्चति यथा मण्डलं भवति, अन्तरं चत्वारः पादाः, समपादं द्वावपि पादौ समं निरन्तरं स्थापयति, एतानि पञ्च स्थानानि, लोकप्रवादे शयनकरणं षष्ठं स्थानम् । Page #296 -------------------------------------------------------------------------- ________________ યોજનાકરણ (નિ. ૧૦૨૫-૨૬) જે ૨૮૭ इदानीं योजनाकरणं व्याचिख्यासुराह जुंजणकरणं तिविहं मण १ वय २ काए अ ३ मणसि सच्चाई । सठ्ठाणि तेसि भेओ चउ १ चउहा २ सत्तहा ३ चेव ॥१०२५॥ व्याख्या : योजनाकरणं 'त्रिविधं' त्रिप्रकारं 'मणवइकाए यत्ति मनोवाक्कायविषयं, तत्र 'मनसि सत्यादि' मनोविषयं सत्यादियोजनाकरणं तद्यथा-सत्यमनोयोजनाकरणम्, असत्यमनो- 5 योजनाकरणं, सत्यमृषामनोयोजनाकरणम्, असत्यामृषामनोयोजनाकरणमिति च, 'स्वस्थाने' प्रत्येकं मनोवाक्कायलक्षणे 'तेषां' योजनाकरणानां 'भेदः' विभागः 'चउ चउहा सत्तहा चेव'त्ति अयमत्र भावार्थ:-मनोयोजनाकरणं चतुर्भेदं सत्यमनोयोजनाकरणादि दर्शितमेव, एवं वाग्योजनाकरणमपि संत्यवाग्योजनाकरणादि चतुर्भेदमेव द्रष्टव्यं, काययोजनाकरणं तु सप्तभेदं, तद्यथाऔदारिककाययोजनाकरणम्, एवमौदारिकमिश्रम्, एवं वैक्रियकायः एवं वैक्रियमिश्रम्, 10 एवमाहारककायः एवमाहारकमिश्रम्, एवं कार्मणकाययोजनाकरणमिति गाथार्थः ॥ १०२५॥ ____ इत्थं तावद् व्यावर्णितं यथोद्दिष्टं करणम्, अधुनाऽत्र येनाधिकार इति तद्दर्शनायाऽऽह भावसुअसद्दकरणे अहिगारो इत्थ होइ कायव्वो । नोसुअकरणे गुणझुंजणे अ जहसंभवं होइ ॥१०२६॥ અવતરણિકા : : હવે યોજનાકરણની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે 15 ગાથાર્થઃ યોજનાકરણે ત્રણ પ્રકારનું છે મન-વચન અને કાયા. મનને વિશે સત્યાદિકરણો જાણવા. ચાર,ચાર અને સાત આ પ્રમાણે સ્વસ્થાનમાં તેઓનો ભેદ જાણવો. ટીકાર્થ : યોજનાકરણ મન-વચન અને કાયાવિષયક ત્રણ પ્રકારનું છે. તેમાં મનવિષયક યોજનાકરણ સત્યાદિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–સત્યમનોયોજનાકરણ, અસત્યમનોયોજનાકરણ, સત્યમૃષામનોયોજનાકરણ અને અસત્યમૃષામનોયોજનાકરણ. મન-વચન અને કાયારૂપ દરેકના 20 પોત-પોતાના સ્થાનમાં યોજનાકરણોનો ભેદ આ પ્રમાણે છે – ચાર ચાર અને સાત. કહેવાનો આશય એ છે કે – સત્યમનોયોજનાકરણ વિગેરે ચાર પ્રકારનું મનોયોજનાકરણ છે જે પૂર્વે બતાવી દીધું જ છે. આ જ પ્રમાણે વાગ્યોજનાકરણ પણ સત્યવાગ્યોજનાકરણ વિગેરે ચાર પ્રકારનું જ જાણવા યોગ્ય છે. કાયયોજનાકરણ સાત પ્રકારનું છે. તે આ પ્રમાણે – ઔદારિકકાયયોજનાકરણ, ઔદારિકમિશ્રયોજનાકરણ, આ જ પ્રમાણે વૈક્રિયકાયયોજનાકરણ, વૈક્રિયમિશ્ર, આહારકકાય, 25 આહારકમિશ્ર તથા કાર્મણકાય-યોજનાકરણ. /૧૦૨પ " અવતરણિકા : આ પ્રમાણે બતાવેલ ક્રમાનુસાર કરણનું વર્ણન કર્યું. હવે આ કિરણોમાંથી અહીં પ્રસ્તુતમાં કોનું પ્રયોજન છે ? તે બતાવવા માટે કહે છે કે ગાથાર્થ : ભાવશ્રુતશકરણમાં (શ્રુત સામયિકનો) અવતાર કરવા યોગ્ય છે. નોશ્રુતકરણ, ગુણકરણ તથા યોજનાકરણમાં યથાસંભવ અવતાર થાય છે. + તત્પર્વ મુદ્રિતે નાસ્તિ ! Page #297 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : भावश्रुतशब्दकरणे 'अधिकारः' अवतारो भवति कर्तव्यः श्रुतसामायिकस्य, न तु चारित्रसामायिकस्य, तस्य अन्ते यथासम्भवाभिधानाद्, इह च भावश्रुतं सामायिकोपयोग एव, शब्दकरणमप्यत्र तच्छब्दविशिष्टः श्रुतभाव एव विवक्षितो न तु द्रव्यश्रुतमिति, तत्र वस्तुतोऽस्यानवतारात् तथा 'नो श्रुतकरण 'मिति नोश्रुतकरणमधिकृत्य 'गुणजुंजणे यत्ति गुणकरणे. 5 योजनाकरणे च यथासम्भवं भवति अधिकार इति गम्यते, तत्र यथासम्भवमिति गुणकरणे चारित्रसामायिक-स्यावतारः, तपः संयमगुणात्मकत्वाच्चारित्रस्य, योजनाकरणे च मनोवाग्योजनायां सत्यासत्यामृषाद्वये द्वयस्यापि भावनीयः, काययोजनायामपि द्वयस्याद्यैस्य चेति गाथार्थः ॥१०२६॥ साम्प्रतं सामायिककरणमेवाव्युत्पन्नविनेयवर्गव्युत्पादनार्थं सप्तभिरनुयोगद्वारैः कृताकृतादिभिः निरूपयन्नाह— ૨૮૮ 10 : ટીકાર્થ : ભાવશ્રુત અને શબ્દકરણમાં (ટીકામાં સમાહારદ્વન્દ્વ સમાસ હોવાથી સપ્તમી એકવચન કરેલ છે.) શ્રુતસામાયિકનો સમાવેશ કરવા યોગ્ય છે, ચારિત્રસામાયિકનો નહિ કારણ કે તેનું અંતમાં = આ શ્લોકના પશ્ચાર્ધમાં યથાસંભવ કથન કરેલ છે (અર્થાત્ ચારિત્રસામાયિકનો જ્યાં જેવી રીતે અવતાર સંભવે છે તે રીતે અંતમાં જણાવેલું છે.) ભાવશ્રુત અને શબ્દકરણમાં શ્રુતસામાયિકનો સમાવેશ કહ્યો. તેમાં સામાયિકનો ઉપયોગ એ જ ભાવશ્રુત જાણવું. તથા 15 સામાયિકને કહેનારા રેમિ ભંતે ! સામાયિનં......ઈત્યાદિ જે શબ્દો છે તેનાથી યુક્ત એવો શ્રુતભાવ જ શબ્દકરણ તરીકે જાણવો, પણ દ્રવ્યશ્રુત નહિ કારણ કે વસ્તુતઃ તેનો સમાવેશ થતો જ નથી. (ટૂંકમાં માત્ર આંતરિક જલ્પાકારરૂપ ભાવશ્રુતમાં અને બહારથી શબ્દોચ્ચારણસહિતના આંતરિક જલ્પાકારરૂપ ભાવશ્રુતમાં શ્રુતસામાયિકનો સમાવેશ થાય છે.) તથા નોશ્રુતકરણને આશ્રયીને વિચારીએ તો ગુણકરણ અને યોજનાકરણમાં યથાસંભવ થાય 20 છે. (શું થાય છે ? તે કહે છે કે) અધિકાર = અવતાર થાય છે. (અર્થાત્ ગુણકરણ અને યોજનાકરણ આ બેમાં યથાસંભવ શ્રુત/ચારિત્રસામાયિકનો સમાવેશ થાય છે.) ‘યથાસંભવ’ જે કહ્યું તે જ બતાવે છે કે – ચારિત્ર તપ-સંયમરૂપ ગુણાત્મક હોવાથી ચારિત્રસામાયિકનો ગુણકરણમાં અને યોજનાકરણના મનોવાગ્યોજનાના સત્ય અને અસત્યમૃષારૂપ બે પ્રકારમાં બંને સામાયિકોનો સમાવેશ થાય છે. તથા કાયયોજનાકરણમાં ઔદારિકકાયયોગમાં ભાંગાઓવાળું શ્રુતસામાયિક (અર્થાત્ છઠ્ઠા કર્મગ્રંથ 25 જેવું શ્રુત, કારણ કે તેમાં ગણવા માટે આંગળી વિગેરેનો ઉપયોગ થાય) અને પડિલેહણાદિરૂપ ચારિત્રસામાયિકનો સમાવેશ થાય છે. પરંતુ સાવઘયોગની નિવૃત્તિરૂપ જીવનો પરિણામ ચારિત્ર તરીકે લઈએ તો કાયયોજનાકરણમાં માત્ર પ્રથમ શ્રુત- સામાયિકનો જ સમાવેશ થશે, ચારિત્રસામાયિકનો નહિ ||૧૦૨૬ અવતરણિકા : હવે શાસ્ત્રાભ્યાસ દ્વારા અસંસ્કૃતમતિવાળા શિષ્યવર્ગને સંસ્કૃતમતિવાળા કરવા 30 માટે કૃતાકૃતાદિ સાત અનુયોગદ્વારોવડે સામાયિકકરણનું જ નિરૂપણ કરતા ગ્રંથકારશ્રી કહે છે → * તત્વનું મુદ્રિતે નાસ્તિ / + અધિરમિતિ મુદ્રિત । શ્વસ્થવેતિ-મુદ્રિત્તે । * Page #298 -------------------------------------------------------------------------- ________________ કૃતાકૃતાદિલારો (નિ. ૧૦૨૭) પણ ૨૮૯ कयाकयं १ केण कयं २ केसु अ दव्वेसु कीरई वावि ३ । 'काहे व कारओ ४ नयओ ५ करणं कइविहं ६ च कहं ७ ? ॥१०२७॥ व्याख्या : 'कयाकयंति सामायिकस्य करणमिति क्रियां श्रुत्वा चोदक आक्षिपतिएतत्सामायिकमस्याः क्रियायाः प्राक् किं कृतं क्रियते ? आहोश्विदकृतमिति, उभयथाऽपि दोषः, कृतपक्षे भावादेव करणानुपपत्तेः, अकृतपक्षेऽपि वान्ध्येयादेरिव करणानुपपत्तिरेवेति, अत्र निर्वचनं, 5 'कृताकृतं' कृतं चाकृतं च कृताकृतं, नयमतभेदेन भावना कार्या, केन कृतमिति वक्तव्यं, तथा केषु द्रव्येष्विष्टादिषु क्रियते ?, कदा वा कारकोऽस्य भवतीति वक्तव्यं, 'नयत' इति केनालोचनादिना नयेनेति, तथा करणं 'कइविहं' कतिभेदं कथं' केन प्रकारेण लभ्यत इति वक्तव्यमयं गाथासमासार्थः ॥१०२७॥ अवयवार्थं तु भाष्यकार एव प्रतिद्वारं वक्ष्यति, तत्राऽऽद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह 10 उप्पन्नाणुप्पन्नं कयाकयं इत्थ जह नमुक्कारे । (दा० १) केणंति अत्थओ तं जिणेहिं सुत्तं गणहरेहिं ॥१७५॥ (दा०२ भा०) ગાથાર્થ ઃ (૧) કૃતાકૃત, (૨) કોનાવડે સામાયિક કરાયું?, (૩) કયા દ્રવ્યો વિશે સામાયિક કરાય છે, (૪) ક્યારે સામાયિકનો કારક હોય છે, (૫) કયા નથી?, (૬) કેટલા પ્રકારનું કરણ છે ?, (૭) કેવી રીતે પ્રાપ્ત થાય છે ? 15 | ટીકાર્થઃ (૧) “કૃતાકૃત' દ્વારમાં “સામાયિકનું કરણ આ પ્રમાણે સામાયિકને કરવાની ક્રિયાને સાંભળીને શિષ્ય પ્રશ્ન પૂછે છે કે–આ સામાયિક તે સામાયિક કરવાની ક્રિયા પૂર્વે શું કરાયેલું કરાય છે ? કે નહિ કરાયેલું કરાય છે ? બંને પક્ષમાં દોષ છે. જો એમ કહો કે પૂર્વે કરાયેલું કરાય છે તો જે થઈ ગયું છે તેને કરવું એ ઘટતું નથી. જો એમ કહો કે પૂર્વે કરાયેલું નહોતું તો જેમ વાધેય (વલ્ગાપુત્ર) પૂર્વે સર્વથા અસત્ હોવાથી પછીથી પણ તેનું કરણ સંભવી શકતું 20 નથી, તેમ ક્રિયા પૂર્વે સર્વથા અસત્ એવા સામાયિકનું પછીથી પણ કરણ સંભવી શકતું નથી. અહીં આચાર્ય સમાધાન આપે છે કે –કૃત અને અકૃત, આ વિષયમાં જુદા જુદા નયની અપેક્ષાએ વિચારણા કરવા યોગ્ય છે. (જે પછી દેખાડાશે.) - (૨) કોનાવડે કરાયું છે? દ્વારમાં – સામાયિકકર્તા કહેવા યોગ્ય છે. (૩) કયા દ્રવ્યોમાં? દ્વારમાં - ઈષ્ટાદિ કયા દ્રવ્યોમાં સામાયિક કરાય છે ? તે કહેવું. (૪) અથવા આ સામાયિકનો 25 કર્તા ક્યારે ગણાય ?તે કહેવા યોગ્ય છે. (૫) નયથી એટલે કે આલોચના વિગેરે ક્યા નથી સામાયિક થાય છે? તે કહેવું. (૬) સામાયિકનું કરણ કેટલા પ્રકારનું છે? તે કહેવું, (૭) સામાયિકનું કરણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે કહેવા યોગ્ય છે. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. //૧૦૨ી દરેક દ્વારનો વિસ્તારથી અર્થ ભાષ્યકાર પોતે જ કહેશે. અવતરણિકા : તેમાં પ્રથમદ્વારના વિસ્તારાર્થને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે કે 30 ગાથાર્થઃ અહીં કૃતાકૃત એટલે ઉત્પન્ન – અનુત્પન્ન, આ વિષય નમસ્કાર નિયુક્તિમાં જે રીતે કહ્યો તે પ્રમાણે જાણવો. “કોણે કર્યું છે?' તો કે – અર્થથી જિનીવડે અને સૂત્રથી ગણધરોવડે Page #299 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) વ્યાવ્યા : इहोत्पन्नानुत्पन्नं कृताकृतमभिधीयते, सर्वमेव च वस्तूत्पन्नानुत्पन्नं क्रियते, द्रव्यपर्यायोभयरूपत्वाद्वस्तुन इति, अत्र नैगमादिनयैर्भावना कार्येति, अत एवाऽऽह—अत्र यथा नमस्कारे नयभावना कृता तथैव कर्तव्येति गम्यते, सा पुनर्नमस्कारानुसारेणैव भावनीयेति द्वारम् । सी पुण भावणा - इह के उप्पन्नं इच्छंति, केइ अणुप्पन्नं इच्छंति, ते य णेगमाई सत्त मूलणया, 5 तत्थ णेगमोऽणेगविहो, तत्थाइणेगमस्स अणुप्पन्नं कीरइ णो उप्पण्णं, कम्हा ?, जहा पंच अत्थिकाया णिच्चा एवं सामाइयंपि ण कयाइ णासि ण कयाइ ण भवदि ण कयाइ ण भविस्सइ, भुवं च भवइ अ भविस्सइ, धुवे णिइए अक्खए अव्वए अवट्ठिए णिच्चे ण एस भावे केणइ उप्पाइएत्तिकट्टु, जदावि भरहेरवएहिं वासेहिं वोच्छिज्जइ तयावि महाविदेहे वासे अव्वोच्छिती तम्हा अप्पनं । सेसाणं णेगमाणं छण्ह य संगहाईण नयाणं उप्पन्नं कीरइ, जेणं पण्णरससुवि 10 કરાયું છે. ૨૯૦ ટીકાર્થ : અહીં ઉત્પન્ન - અનુત્પન્નને જ કૃતાકૃત કહેવાય છે. ઉત્પન્ન - અનુત્પન્ન એવી જ સર્વ વસ્તુઓનું કરણ થાય છે, કારણ કે દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે. આ વિષયમાં નૈગમાદિનયોવડે વિચારણા કરવા યોગ્ય છે. તેથી જ મૂળમાં કહ્યું કે - જેમ નમસ્કારમાં નયોવડે પદાર્થની વિચારણા કરાયેલી છે, તે રીતે અહીં પણ કરવા યોગ્ય છે. તે વિચારણા નમસ્કારને 15 અનુસારે જ સમજવાની છે. તે આ પ્રમાણે -> અહીં કેટલાક નયો સામાયિકને ઉત્પન્ન ઈચ્છે છે, તો કેટલાંક નયો સામાયિકને અનુત્પન્ન ઇચ્છે છે. તે નયો નૈગમાદિ સાત મૂલનયો છે. નૈગમ અનેક પ્રકારનો છે. તેમાં આદિનૈગમ (=સર્વ સંગ્રાહી નૈગમનય) અનુત્પન્ન વસ્તુનું જ કરણ માને છે, ઉત્પન્ન વસ્તુનું નહિ, કારણ કે જેમ પાંચ અસ્તિકાયો નિત્ય છે તેમ, સામાયિક પણ પૂર્વે ક્યારેય નહોતું એવું નથી, અત્યારે નથી એવું 20 પણ નથી કે પછી ક્યારેય હશે નહિ એવું પણ નથી, અર્થાત્ પૂર્વે હતું, અત્યારે છે અને પછી પણ રહેવાનું છે. આમ આ ભાવ = સામાયિક કોઈવડે ઉત્પન્ન કરાયો ન હોવાથી ધ્રુવ છે, નૈત્યિક છે, અક્ષત છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. જ્યારે પણ ભરત કે ઐરાવતક્ષેત્રમાં આ સામાયિક નાશ પામશે, ત્યારે પણ મહાવિદેહમાં સામાયિકની અવ્યચ્છિત્તિ (અવિનાશ) જ હોવાથી સામાયિક એ અનુત્પન્ન છે. શેષ નૈગમો (દેશસંગ્રાહી વગેરે) અને સંગ્રહ વિગેરે છ નયોના મતે 25 ઉત્પન્ન સામાયિક કરાય છે, કારણ કે પંદરે કર્મભૂમિમાં પુરુષને આશ્રયીને સામાયિક ઉત્પન્ન થાય ९९. सा पुनर्भावना - इह केचिदुत्पन्नमिच्छन्ति केचिदनुत्पन्नमिच्छन्ति, ते च नैगमादयः सप्त मूलनयाः, तत्र नैगमोऽनेकविधः, तत्रादिनैगमस्यानुत्पन्नं क्रियते नोत्पन्नं, कस्मात् ?, यथा पञ्चास्तिकाया नित्या एवं सामायिकमपि न कदाचिन्नासीत् न कदाचिन्न भवति न कदाचिन्न भविष्यति, भूतं च भवति च भविष्यति, ध्रुवं नैत्यिकं अक्षयमव्ययं अवस्थितं नित्यं नैष भावः केनचिदुत्पादित इतिकृत्वा, यदापि 30 भरतैरवतेषु वर्षेषु व्युच्छिद्यते तदाऽपि महाविदेहेषु वर्षेषु अव्यवच्छित्तिः तस्मादनुत्पन्नं । शेषाणां नैगमानां षण्णां च संग्रहादीनां नयानामुत्पन्नं क्रियते, यतः पञ्चदशस्वपि Page #300 -------------------------------------------------------------------------- ________________ સામાયિકોત્પત્તિના ત્રણ કારણો (ભા. ૧૭૫) ના ૨૯૧ कम्मभूमीसु पुरिसं पडुच्च उप्पज्जइ, जइ उप्पन्नं कहं उप्पन्नं ?, तिविहेण सामित्तेण उप्पत्ती भवइ, तंजहा-समुट्ठाणेणं वायणाए लद्धीए, तत्थ को णओ कं उप्पत्तिं इच्छइ ?, तत्थ जे पढमवज्जा णेगमा संगहववहारा य ते तिविहंपि उप्पत्ति इच्छंति, समुठ्ठाणेणं जहा तित्थगरस्स सएणं उवट्ठाणेणं वायणाए वायणायरियणिस्साए जहा भगवया गोयमसामी वाइओ, लद्धीए वा अभवियस्स णत्थि, भवियस्स पुण उवएसगमंतरेणावि पडिमाइ दट्टणं सामाइयावरणिज्जाण कम्माण खओवसमेणं 5 सामाइयलद्धी समुप्पज्जइ, जहा सयंभूरमणे समुद्दे पडिमासंठिया य मच्छा पउमपत्तावि पडिमासंठिदा साहुसंठिया य, सव्वाणि किर तत्थ संठाणाणि अस्थि मोत्तूण वलयसंठाणं, एरिसं णस्थि जीवसंठाणंति, ताणि संठाणाणि दळूण कस्सइ संमत्तसुयचरित्ताचरित्तसामाइयाइ उप्पज्जेज्जा । છે. જો સામાયિક ઉત્પન્ન છે? તો કેવી રીતે તે ઉત્પન્ન થયું? તે કહે છે – ત્રણ કારણોથી સામાયિકની उत्पत्ति थाय छ- समुत्थान, वायन भने सब्धि. तेम ४यो नय या ॥२॥ने छ छ ? ते 10 કહે છે – તેમાં આદિનૈગમને છોડીને શેષ નૈગમો અને સંગ્રહ તથા વ્યવહારનય ત્રણ પ્રકારના કારણોને ઇચ્છે છે. જેમ કે, તીર્થકરો સંબંધી શરીરવડે (અર્થાત્ તીર્થંકરના શરીરમાંથી સામાયિકની ઉત્પત્તિ થઈ છે.), વાચનાવડે એટલે કે વાચનાચાર્યની નિશ્રાવડેજેમ કે, ભગવાને ગૌતમસ્વામીને સામાયિકની વાચા આપી. લબ્ધિવડે, અભવ્યજીવને સામાયિકની લબ્ધિ હોતી નથી. જ્યારે ભવ્યજીવને ઉપદેશ વિના પણ પ્રતિમા વિગેરેને જોઈને સામાયિકનું આવરણ કરનારા કર્મોનો 15 ક્ષયોપશમ થતાં સામાયિકલબ્ધિ ઉત્પન્ન થાય છે. - જેમ કે, સ્વયંભૂરમણ સમુદ્રમાં પ્રતિમા જેવા આકારના માછલાઓ અને પ્રતિમા તથા સાધુ જેવા આકારના કમળો પણ છે. ટૂંકમાં ત્યાં વલયાકારને છોડીને સર્વાકારના માછલાઓ અને કમળો છે. વલયાકાર ન હોવાનું કારણ એ છે કે કોઈપણ જીવનો (અહીં કે ગમે ત્યાં) વલયાકાર હોતો જ નથી. (જો સ્વયંભૂરમણ સમુદ્ર સિવાય કોઈપણ અન્ય ક્ષેત્રમાં વલયાકારે 20 કોઈપણ પ્રકારનો જીવ હોત, તો વલયાકારે તે સમુદ્રમાં માછલા અને કમળો પણ હોત,) આવા પ્રકારના આકારોને જોઈને કોઈક જીવને સમ્યકત્વસામાયિક, શ્રુતસામાયિક કે દેશવિરતિસામાયિક ઉત્પન્ન થાય છે. - . १. कर्मभूमिषु पुरुषं प्रतीत्योत्पद्यते, यद्युत्पन्नं कथमुत्पन्नं ?, त्रिविधेन स्वामित्वेनोत्पत्तिर्भवति, तद्यथा-समुत्थानेन वाचनया लब्ब्या,तत्र को नयः कामुत्पत्तिमिच्छति ?, तत्र ये प्रथमवर्जा नैगमा: 25 संग्रहव्यवहारौ च ते त्रिविधामप्युत्पत्तिमिच्छन्ति, समुत्थानेन यथा तीर्थकरस्य स्वकेनोत्थानेन, वाचनया वाचनाचार्यनिश्रया यथा भगवता गौतमस्वामी वाचितः, लब्ध्या वाऽभव्यस्य नास्ति, भव्यस्य पुनरुपदेशकमन्तरेणापि प्रतिमादि दृष्ट्वा सामायिकावरणीयानां कर्मणां क्षयोपशमेन सामायिकलब्धिः समुत्पद्यते, यथा स्वयम्भूरमणे समुद्रे प्रतिमासंस्थिताश्च मत्स्याः पद्मपत्राण्यपि प्रतिमासंस्थितानि साधुसंस्थितानि च, सर्वाणि किल तत्र संस्थानानि सन्ति मुक्त्वा वलयसंस्थानं, ईदृशं नास्ति जीवसंस्थानमिति, तानि 30 संस्थानानि दृष्ट्वा कस्यचित्सम्यक्त्वश्रुतचारित्राचारित्रसामायिकादिरुत्पद्येत । Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) उज्जुसुओ पढमं समुट्ठाणेणं नेच्छइ, किं कारणं ?, भगवं चेव उट्ठाणं, स एव वायणायरिओ गोयमप्पभिईणं, तेण दुविहं-वायणासामित्तं लद्धिसामित्तं च, जं भणियं-वायणायरियणिस्साए सामाइयलद्धी जस्स उप्पज्जइ, तिण्णि सद्दणया लद्धिमिच्छंति, जेण उट्ठाणे वायणायरिए य विज्जमाणेवि अभवियस्स ण उप्पज्जइ, लब्धेरभावात्, एवं उप्पण्णं अणुप्पण्णं वा सामाइयं 5 कज्जइ, कयाकयंति दारं गतं, अधुना द्वितीयद्वारमधिकृत्याऽऽह-केन' इति, केन कृतमित्यत्र निर्वचनम्, 'अर्थतः' अर्थमङ्गीकृत्य 'तत्' सामायिकं 'जिनैः' तीर्थकरैः, सूत्रं त्वङ्गीकृत्य गणधरैरिति, व्यवहारमतमेतत्, निश्चयमतं तु व्यक्त्यपेक्षया यो यत्स्वामी तत्तेनैवेति, व्यक्त्यपेक्षश्चेह तीर्थकरगणधरयोरुपन्यासो वेदितव्यः, प्रधानव्यक्तित्वाद्, अन्यथा पुनरुक्तदोषप्रसङ्ग इति, उक्तं च ઋજુસૂત્રનય સમુત્થાનને કારણ તરીકે માનતો નથી, કારણ કે તેનું એવું કહેવું છે કે 10 ભગવાન (=ભગવાનનું શરીર) પોતે જ સમુત્થાન છે, અને ભગવાન પોતે જ ગૌતમસ્વામી વિગેરેના વાચનાચાર્ય છે. આમ, બંને કારણો એક જ હોવાથી બે પ્રકારના જ કારણો માનવા જોઈએ–વાચના અને લબ્ધિ. કારણ કે કહ્યું છે કે – વાચનાચાર્યની નિશ્રાવડે સામાયિકલબ્ધિ પ્રાપ્ત થાય છે. માટે વાચના પણ કારણ છે જ.) શબ્દાદિ ત્રણ નવો લબ્ધિને જ ઇચ્છે છે, કારણ કે સમુત્થાન અને વાચનાચાર્ય વિદ્યમાન હોવા છતાં અભવ્યને લબ્ધિનો અભાવ હોવાથી સામાયિક પ્રગટ થતું નથી. 15 આ પ્રમાણે કેટલાક નિયોની અપેક્ષાએ ઉત્પન્ન અને કેટલાક નિયોની અપેક્ષાએ અનુત્પન્ન એવું સામાયિક કરાય છે. કૃતાકૃત દ્વાર પૂર્ણ થયું. હવે બીજા દ્વારને આશ્રયીને કહે છે – કોનાવડે સામાયિક કરાયું=રચાયું છે? અહીં ઉત્તર અપાય છે કે – અર્થને આશ્રયીને તે સામાયિક તીર્થકરોએ અને સૂત્રને આશ્રયીને ગણધરોએ રચેલું છે. આ વ્યવહારનયની અપેક્ષાએ જાણવું. બાકી નિશ્ચયનયના મતે વ્યક્તિની અપેક્ષાએ 20 અર્થાત્ જે જેનો સ્વામી હોય તે વસ્તુ તેનાવડે જ કરાઈ કહેવાય છે અને અહીં જે તીર્થકર - ગણધરોનો ઉપન્યાસ કર્યો છે, તે વ્યક્તિની અપેક્ષાએ જાણવા યોગ્ય છે, કારણ કે તેઓ પ્રધાનવ્યક્તિ છે. (અર્થાતુ અહીં વ્યવહારથી નહીં, પરંતુ નિશ્ચયમતે સામાયિકના સ્વામી બતાવ્યા છે. તેથી નિશ્ચયથી સામાયિકના સ્વામી તો સાધુ વિગેરે બધાં જ છે છતાં તે સર્વોમાં તીર્થકર–ગણધર પ્રધાન હોવાથી મૂળમાં તેઓનું ગ્રહણ કર્યું છે. આમ, જે જેનો સ્વામી હોય તે તેના વડે કરાયેલું કહેવાય 25 એ ન્યાયે તે તે વ્યક્તિની અપેક્ષાએ અહીં આ દ્વાર સમજવાનું છે.) અન્યથા = જો આ રીતે વ્યક્તિની અપેક્ષાએ કહેવાને બદલે વ્યવહારથી કહેવાનું હોય તો પૂર્વે ઉપોદ્દાતનિયુક્તિના નિર્ગમદ્વારમાં સામાયિકના કર્તા તીર્થકરો અને ગણધરો છે એમ કહી જ દીધું હોવાથી પુનરુક્ત દોષ આવીને ઊભો રહે છે. (તે ન આવે તે માટે એટલું જ જાણવું २. ऋजुसूत्रः प्रथमां समुत्थानेन (इति) नेच्छति, किं कारणं ?, भगवानेवोत्थानं, स एव 30 वाचनाचार्यो गौतमप्रभृतीनां, तेन द्विविधं वाचनास्वामित्वं लब्धिस्वामित्वं च, यद्भणितं-वाचनाचार्यनिश्रया सामायिकलब्धिर्यस्योत्पद्यते, त्रयः शब्दनया लब्धिमिच्छन्ति, येन उत्थाने वाचनाचार्ये च विद्यमानेऽपि अभव्यस्य नोत्पद्यते, एवमुत्पन्नं अनुत्पन्नं वा सामायिकं क्रियते, कृताकृतमिति द्वारं गतं ।। Page #302 -------------------------------------------------------------------------- ________________ નયોને આશ્રયી ‘સુ' દ્વારની વિચારણા (ભા. ૧૭૬) ના ૨૯૩ માધ્ય%ારે णणु णिग्गमे गयं चिय केण कयंति त्ति का पुणो पुच्छा ? । भण्णइ स बज्झकत्ता इतरंगो विसेसोऽयं ॥१॥" बाह्यकर्ता सामान्येनान्तरङ्गस्तु व्यक्त्यपेक्षयेति भावना, अयं गाथार्थः ॥ साम्प्रतं केषु द्रव्येषु क्रियत इत्येतद् विवृण्वन्नाह- તં વેણુ વીર તત્વ ને મો ફળે, सेसाण सव्वदव्वेसु पज्जवेसुं न सव्वेसुं ॥१७६॥ (दा०३) (भा०) व्याख्या : 'तत्' सामायिकं 'केषु' द्रव्येषु स्थितस्य सतः 'क्रियते' निर्वर्त्यत इति द्रव्येषु प्रश्नः, नयप्रविभागेनेह निर्वचनं तत्र ‘णेगमो भणइ' नैगमनयो भाषते-'इष्टद्रव्येषु' इति मनोज्ञपरिणामकारणत्वान्मनोज्ञेष्वेव शयनासनादिद्रव्येष्विति, तथाहि 10 "मणुण्णं भोयणं भोच्चा, मणुण्णं सयणासणं । मणुण्णंसि अगारंसि, मणुण्णं झायए मुणी ॥१॥" इत्यागमः, 'शेषाणां' सङ्ग्रहादीनां सर्वद्रव्येषु, शेषनया हि परिणामविशेषात् कस्यचित् કે પૂર્વે નિર્ગમદ્વારમાં જે કર્તા કહ્યા તે વ્યવહારથી કહ્યા. જ્યારે અહીં તે તે વ્યક્તિઓને કર્તા કહ્યા છે.) ભાષ્યકારે કહ્યું છે – “શંકા – “કોનાવડે કરાયું છે?' એ દ્વારા નિર્ગમમાં જ જણાવી 15 દીધું હોવાથી અહીં શા માટે ફરી પૃચ્છા કરો છો ? સમાધાન : પૂર્વે બાહ્ય કર્તા બતાવ્યા, અહીં - અત્યંતરકર્તા બતાવ્યા એટલો જ ભેદ જાણવો વિ.આ.ભા. ૩૩૮૩” બાહ્યકર્તા સામાન્યથી જાણવા, અંતરંગકર્તા વ્યક્તિ અપેક્ષાએ જાણવા. (અર્થાત્ સામાયિકનો પરિણામ જેને જાગ્યો તે તેનો કર્તા કહેવાય.) આ પ્રમાણે ભાવાર્થ જાણવો. f/૧૭પા અવતરણિકા : હવે કયા દ્રવ્યોને વિશે સામાયિક કરાય છે ? એ દ્વારનું વર્ણન કરતા કહે 20 ગાથાર્થ સામાયિક શેમાં કરાય છે? ત્યાં નૈગમના મતે ઈષ્ટદ્રવ્યોને વિશે કરાય છે. શેષ નયોના મતે સર્વદ્રવ્યોને વિશે પરંતુ સર્વપર્યાયોને વિશે નહિ. ટીકાર્થ : કયા દ્રવ્યોને વિશે રહીને જીવ સામાયિક કરે છે ? (અર્થાતુ કયા દ્રવ્યોને વિશે રહેલાને સામાયિકનો લાભ થાય છે ?) એ પ્રમાણે દ્રવ્યો માટેનો આ પ્રશ્ન છે. તેનો ઉત્તર જુદા 25 જુદા નયોની અપેક્ષાએ જાણવો. તેમાં નૈગમનય કહે છે કે – મનોજ્ઞ પરિણામને કરનારા હોવાથી મનોજ્ઞ એવા શયન-આસન વિગેરે ઈષ્ટ દ્રવ્યોને વિશે રહેલાને સામાયિકનો લાભ થાય છે, કારણ કે - “મનોજ્ઞ એવું ભોજન કરીને મનોજ્ઞ એવા શયા-આસન ઉપર બેઠેલો, મનોજ્ઞ એવા ગૃહમાં રહેલો મુનિ મનોજ્ઞ ધ્યાન ધરે છે.” ઈત્યાદિ આગમવચન છે. શેષ સંગ્રહાદિનયોના મતે સર્વદ્રવ્યોને - રૂ. નનુ નિ તમેવ વેન તમિતીતિ પુન: પૃચ્છા ? મળ્યો સ વીદ્યત્ત રૂહાત્ત 30 विशेषोऽयम् ॥१॥ ४. मनोज्ञं भोजनं भुक्त्वा मनोज्ञं शयनासनम् । मनोज्ञेऽगारे मनोज्ञं ध्यायति मुनिः ॥१॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ 5 એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) किञ्चिन्मनोज्ञमिति व्यभिचारात्, सर्वद्रव्येषु स्थितस्य क्रियते यत्र मनोज्ञः परिणाम इति मन्यन्ते, पर्यायेषु न सर्वेष्ववस्थानाभावात्, तथाहि - यो यत्र निषद्यादौ स्थितः न स तत्र तत्सर्वपर्यायेषु, एकभाग एव स्थितत्वात् इत्थं चैतदङ्गीकर्तव्यम्, अन्यथा पुनरुक्तदोषप्रसङ्गः, तथा चोक्तं भाष्यकारेण ૨૯૪ 15 "णणु भणियमुवग्घाए केसुत्ति इहं कओ पुणो पुच्छा ? । सुति तत्थ विसओ इह केसु ठियस्स तल्लाहो ॥१॥ વિશે સામાયિકની પ્રાપ્તિ થાય છે. તેમનું એવું કહેવું છે કે – પરિણામવિશેષથી કોઈક જીવને કોઈક વસ્તુ મનોજ્ઞ હોય છે. (અર્થાત્ કયા જીવને કઈ વસ્તુ ક્યારે મનોજ્ઞ બને એ નક્કી હોતું નથી. તેથી સર્વદ્રવ્યોને વિશે રહેલાને સામાયિકની પ્રાપ્તિ થાય એમ આ નયો કહે છે.) આમ, 10 પરિણામવિશેષથી કોઈકને કોઈક વસ્તુ મનોજ્ઞ બનતી હોવાથી માત્ર ઈષ્ટદ્રવ્યો માનવામાં વ્યભિચાર આવે છે. (વ્યભિચાર આ પ્રમાણે મનોજ્ઞ વસ્તુ હંમેશા મનોજ્ઞ પરિણામ જ ઉત્પન્ન કરે એવું હોતું નથી, ક્યારેક પોતાનો અભિપ્રાય બદલાતા તે વસ્તુ જ અમનોજ્ઞ પરિણામ ઉત્પન્ન કરે એવું ય બનવું શક્ય છે. તથા પોતાને મનોજ્ઞ વસ્તુ બીજા માટે અમનોજ્ઞ પણ હોઈ શકે અથવા બીજાની મનોજ્ઞ વસ્તુ પોતાને અમનોજ્ઞ પણ હોઈ શકે. આમ વ્યભિચાર આવતો હોવાથી ‘મનોજ્ઞદ્રવ્યોને વિશે' શબ્દ યોગ્ય નથી.)તેથી જેને જેની ઉપર ઊભા રહીને મનોજ્ઞ પરિણામ ઉત્પન્ન થાય, તેને તેની ઉપર ઊભા રહીને સામાયિક પ્રાપ્ત થાય છે. એ ન્યાયે ‘સર્વદ્રવ્યોમાં’ એ પ્રમાણે શેષ નયો કહે છે. સર્વપર્યાયોમાં રહેવું શક્ય ન હોવાથી સર્વપર્યાયોમાં રહીને સામાયિક પ્રાપ્ત થઈ શકતું નથી. તે આ પ્રમાણે કે જે જીવ જે આસન વિગેરે ઉપર રહેલો હોય તે જીવ તે આસનના સર્વ પર્યાયોમાં રહેલો છે એવું નથી કારણ કે 20 તે આસનના એક ભાગમાં જ રહેલો છે. માટે સર્વ પર્યાયોમાં રહીને સામાયિક પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં જે કહ્યું કે સર્વદ્રવ્યોમાં રહેલો જીવ સામાયિક પ્રાપ્ત કરે છે. એ વાત એ પ્રમાણે જ જાણવી. અન્યથા પુનરુક્ત દોષ આવશે. (આશય એ છે કે અહીં ‘સુ’ શબ્દમાં જે સપ્તમી છે તે અધિકરણ અર્થમાં લેવાની છે, પણ વિષય અર્થમાં સપ્તમી લેવાની નથી. અહીં વિષય અર્થમાં એટલે કે સામાયિક એટલે સમતાભાવ, 25 અને તે શેમાં રાખવાનો છે ? તો કે સર્વ દ્રવ્યોમાં સમતાભાવ રાખવાનો છે. એટલે સર્વદ્રવ્યો સામાયિકના વિષય બન્યા. આ વિષય-અર્થમાં સપ્તમી વિભક્તિ થઈ. પરંતુ આવો અર્થ અહીં લેવાનો નથી, નહિ તો ઉપોદ્ઘાત નિર્યુક્તિમાં આ વાત કહી ગયા હોવાથી પુનરુક્ત દોષ આવે.) - ભાષ્યકારે કહ્યું છે – “શંકા - ઉપોદ્ઘાતમાં òસુ દ્વાર કહી દીધું છે તો અહીં ફરી શા માટે પુછો છો ? સમાધાન : ‘સુ' આ દ્વાર ઉપોદ્ઘાતમાં વિષય-અર્થમાં હતો. જ્યારે અહીં 30 કયા દ્રવ્યો ઉ૫૨ રહેલાને સામાયિકનો લાભ થાય ? તેની પૃચ્છા છે. ૧ ५. ननु भणितमुपोद्घाते केष्वितीह कुतः पुनः पृच्छा ? । केष्विति तत्र विषय इह केषु स्थितस्य તામઃ IILII Page #304 -------------------------------------------------------------------------- ________________ નયોને આશ્રયી ‘મુ' દ્વારની વિચારણા (ભા. ૧૭૬) "तो किह सव्वदव्वावत्थाणं ? णणु जाइमेत्तवयणाओ । धम्माइसव्वदव्वाहारो सव्वो जणोऽवस्सं ॥२॥ " ૨૯૫ શંકા : શેષ નયો સર્વદ્રવ્યોમાં રહેલાને સામાયિક થાય એમ કહે છે. પરંતુ એક જ વ્યક્તિનું સર્વદ્રવ્યોમાં અવસ્થાન કેવી રીતે ઘટે?અર્થાત્ ન ધટે કારણ કે તે તો સર્વદ્રવ્યોના એક દેશમાં જ રહેલો છે. સમાધાન : અહીં જાતિમાત્રના વચનથી કહેલું જાણવું [દા.ત. ઃ જેમ યુરોપમાં 5 ગયેલા કોઈ ભારતીયને પુછવામાં આવે કે “તું ક્યાંનો રહેવાસી છે ?” તો એ જવાબ આપશે કે “હું ભારતનો રહેવાસી છું.” અહીં આખું ને આખું ભારત તો એ માણસનો આધાર નથી જ. ભારતનું કોઈ એક રાજ્ય, એનું કોઈ એક નગર, એનો કોઈ એક ભાગ, એનું કોઈ એક મકાન, એનો કોઈ ફ્લેટ.... જ એ માણસનો આધાર છે. છતાં મામાન્યથી એમ બોલાય કે એ માણસ ભારતનો રહેવાસી છે, કેમકે એ 10 ફલેટ, એ મકાન એ ભારતનો જ એક ભાગ છે, એટલે ભારતનો ભાગ એ ભારત કહી શકાય. એમ જીવ આસનાદિ દ્રવ્ય પર રહેલો હોય, તો એમ બોલાય કે જીવ દ્રવ્ય ઉપર છે. અહીં દ્રવ્યશબ્દથી તમામે તમામ દ્રવ્યો લઈ શકાય જેમ ઉપર ભારત શબ્દથી આખું ભારત લેવાય છે... આ રીતે ‘તમામ દ્રવ્યો જીવનો આધાર છે' એ સામાન્યથી કહી શકાય છે.] પંક્તિનો અર્થ આ પ્રમાણે : IIII 15 સમાધાન : જાતિમાત્રના વચનથી અર્થાત્ “જીવ દ્રવ્યમાં રહે છે” એમ દ્રવ્ય એ જાતિવાચક શબ્દ અહીં વાપરીએ છીએ, એના આધારે એમ કહેવાય કે જીવ તમામ દ્રવ્યોમાં રહે છે. “જીવ આસન ૫૨ ૨હે છે' વગેરે બાલીએ, તો આસન વગેરે શબ્દો તમામ દ્રવ્યોના વાચક નથી. એટલે ત્યાં એ શબ્દોના આધારે એવો નિર્ણય ન થાય કે જીવ સર્વદ્રવ્યોમાં રહ્યો છે......આ રીતે સમજવું. શંકા : આસન એ પુદ્ગલદ્રવ્યનો એક ભાગ છે, એટલે આસન ૫૨ ૨હેલો જીવ ‘પુદ્ગલદ્રવ્યમાં 20 રહેલો છે” એમ બોલવામાં તો વાંધો નથી, પણ આસન એ ધર્માસ્તિકાયનો એક ભાગ નથી, એટલે જીવ ધર્મદ્રવ્યમાં રહેલો છે એમ શી રીતે કહેવાય ? એ જ પ્રમાણે અધર્મદ્રવ્ય - કાળદ્રવ્યોમાં પણ જીવનું અવસ્થાન શી રીતે ઘટી શકે ? અને એટલે જ જીવ સર્વદ્રવ્યોમાં રહેલો છે, એમ શી રીતે કહેવાય ? સમાધાન : તેનું કારણ એ છે કે જીવ જ્યાં રહેલો છે, ત્યાં ધર્મનો પણ એક ભાગ છે, 25 અધર્મનો પણ એક ભાગ છે, આકાશનો પણ એક ભાગ છે, જીવદ્રવ્યનો પણ એક ભાગ છે (ખુદ પોતે તો છે જ ...) આમ ત્યાં તમામ દ્રવ્યોનો એક-એક ભાગ છે જ, અને જીવ ત્યાં રહેલો છે, એટલે એ રીતે જીવ સર્વદ્રવ્યોમાં રહેલો છે એમ ચોક્કસ કહી શકાય. (અહીં ધર્માસ્તિકાયાદિ સર્વદ્રવ્યો એ છે આધાર જેનો એવો સર્વ જન એ પ્રમાણે સમાસ જાણવો. ।।વિ.આ. ભા. ૩૩૮૭-૮૮) ६. तदा कथं सर्वद्रव्यावस्थानं ? ननु जातिमात्रवचनात् । धर्मादिसर्वद्रव्याधारः सर्वो जनोऽवश्यम् 30 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) अथवोपोद्घाते सर्वद्रव्याणि विषयः सामायिकस्य, इह तान्येव सर्वद्रव्याणि सामायिकस्य हेतुः, श्रद्धेयज्ञेयक्रियानिबन्धनत्वात्, अथवाऽन्यथा पुनरुक्तपरिहार:-कृताकृतादिगाथायां कृतमकृतं वा सामायिकं कार्यं कर्म, कर्तुरीप्सिततमत्वात्, केन कृतमिति कर्तुः प्रश्नः, केषु द्रव्येष्विति साधकतमकरणप्रश्नः, प्राकृते तृतीयाबहुवचनं सप्तमीबहुवचनतुल्यं तृतीयार्थे वा सप्तमी कृत्वा 5 निर्देशः, न चैतदपि स्वमनीषिकाव्याख्यानं, यतो भाष्यकारेणाप्यभ्यधायि "विसओवि उवग्घाए केसुत्तीहं स एव हेउत्ति । सद्धेयणेयकिरियाणिबंधणं जेण सामइयं ॥१॥ अहवा कयाकयाडस कज्जं केण व कयं च कत्तत्ति। ત્તિ રામાવો તતિયત્વે સત્તમ ઋાઉં ર” इत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥१७६॥ द्वारं ॥ साम्प्रतं कदा कारकोऽस्य भवतीत्येतन्नयैर्निरूपयन्नाह - 10. અથવા ઉપોદ્ધાતમાં સર્વદ્રવ્યો એ સામાયિકના વિષય તરીકે જાણવા અને અહીં તે જ સર્વદ્રવ્યો સામાયિકના કારણ તરીકે જાણવા, કારણ કે સામાયિકના ત્રણ કારણ છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. આ સર્વદ્રવ્યો એ શ્રદ્ધેય છે શેય છે, અને ચારિત્રક્રિયાનું કારણ છે. (અર્થાત્ સર્વદ્રવ્યો 15 ઉપરની શ્રદ્ધા તેમનું જ્ઞાન અને યથાયોગ્ય નિવૃત્તિ/પ્રવૃત્તિની ક્રિયા સામાયિકની પ્રાપ્તિ કરાવી આપે છે. માટે સર્વદ્રવ્યો સામાયિકના કારણ કહ્યા છે) અથવા ત્રીજી રીતે પુનરુક્તદોષનો પરિહાર બતાવે છે–કૃતાકૃતાદિ ગાથામાં કરાયેલું કે નહિ કરાયેલું સામાયિક કરવા યોગ્ય છે. અર્થાત્ કર્તાને પોતાની ક્રિયાવડે અત્યંત ઇચ્છિત હોવાથી અહીં સામાયિક એ કર્મ બને છે. “કોનીવડે કરાયું ?' અહીં સામાયિક કરનાર એવા કર્તા માટેનો પ્રશ્ન છે. જયારે ઉપોદ્ધાતમાં શેમાંથી પ્રગટ થયો છે ? 20 એ પ્રમાણે મૂળકર્તાનો પ્રશ્ન હતો.) કયા દ્રવ્યોમાં? અહીં તૃતીયા બહુવચન અને સપ્તમીબહુવચન બંને પ્રાકૃતમાં તુલ્ય જ હોય છે. અથવા તૃતીયા અર્થમાં સપ્તમીવિભક્તિ જાણી કરણ માટેનો પ્રશ્ન જાણવો. (અર્થાત્ કયા દ્રવ્યોવડે સામાયિક કરાય છે ?) આ પ્રમાણેના અર્થો પોતાની બુદ્ધિથી કરેલા નથી, કારણ કે ભાષ્યકારે પણ આ જ વાત કહી છે-“ઉપોદ્ધાતમાં ‘' દ્વારમાં વિષયો કહેલા છે અને અહીં 25 તે જ વિષય (સર્વદ્રવ્યો) હેતુરૂપ જાણવો, કારણ કે સામાયિક એ શ્રદ્ધેય, બ્રેય અને ક્રિયારૂપ હેતુવાળું છે. //લા અથવા, કૃતાકૃતાદિ દ્વારોમાં પ્રથમ દ્વારમાં કર્મ, બીજા દ્વારમાં કર્તા અને ત્રીજા દ્વારમાં સપ્તમીને તૃતીયાર્થે કરી કરણભાવ જાણવો. (જથી ઉપોદ્દાત સાથે પુનરુક્ત દોષ આવે નહિ.) પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. ૧૭૬ll અવતરણિકા : હવે સામાયિકનો કર્તા ક્યારે કહેવાય? આ દ્વારનું નયોવડે નિરૂપણ કરતાં 30 ભાષ્યકાર કહે છે કે ७. विषयोऽप्युपोद्घाते केष्वितीह स एव हेतुरिति । श्रद्धेयज्ञेयक्रियानिबन्धनं येन सामायिकम् ॥१॥ अथवा कृताकृतादिषु कार्य केन वा कृतं च कर्तेति । केष्विति करणभावः तृतीयार्थे सप्तमी कृत्वा ॥२॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ નયોની અપેક્ષાએ સામાયિકકર્તા (ભા. ૧૭૭) ૨૯૭ काहुँ ? उदिढे नेगम उवट्ठिए संगहो अ ववहारो । - ૩નુસુમ અક્ષમતે સંદુ સમત્તેમિ ૩૩ત્તો ૨૭૭ના (૦૪) (ભા.) व्याख्या : कदाऽसौ सामायिकस्य कारको भवतीति प्रश्नः, इह नयैर्निर्वचनं 'उद्दिष्ठे णेगम'त्ति उद्दिष्टे सति नैगमो मन्यते, इयमत्र भावना-सामान्यग्राहिणो नैगमनयस्योद्दिष्टमात्र एव सामायिके गुरुणा शिष्योऽनधीयानोऽपि तक्रियाऽननुष्ठायी सन् सामायिकस्य कर्ता 5 वनगमनास्थितप्रस्थकर्तवत्, यस्मादुद्देशोऽपि तस्य कारणं सामायिकस्य तस्मिश्च कारणे कार्योपचारः, 'उवट्ठिए संगहो य ववहारो 'त्ति सङ्ग्रहो व्यवहारश्च मन्यते-उपस्थितः सन् कारको भवतीति, इयमत्र भावना इहोद्देशानन्तरं वाचनाप्रार्थनाय यदा वन्दनं दत्त्वोपरिस्थितो भवति तदा प्रत्यासन्नतरकारणत्वात् सङ्ग्रहव्यवहारयोः कारक इति, ऋजुसूत्र आक्रामन् कारको भवतीति मन्यते, एतदुक्तं भवतिउद्देशानन्तरं गुरुपादमूले वन्दित्वोपस्थितः-सामायिकं पठितुमारब्धः कारकः, बुद्धास्तु व्याचक्षते- 10 न पठन्नेव, किन्तु समाप्ते कारक इति सामायिकक्रियां वा प्रतिपद्यमानस्तदुपयोगरहितोऽपि कारकः, यस्मात् सामायिकार्थस्य सामायिकशब्दक्रिये असाधारणं कारणम्, असाधारणकारणेन च व्यपदेश ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : સામાયિકનો કર્તા ક્યારે કહેવાય ? આ પ્રશ્ન છે. અહીં નયોને આશ્રયીને આ પ્રશ્નનો ઉત્તર અપાય છે. તેમાં નૈગમનય ઉદ્દેશ થયા પછી સામાયિકનો કર્તા માને છે. આશય 15 એ છે કે - સામાન્યગ્રાહી એવા નૈગમનયના મતે ગુરુવડે સામાયિકનો ઉદ્દેશ કરાતા એટલે કે હું તને (શિષ્યને) સામાયિકસૂત્ર ભણવાની રજા આપું છું. આ પ્રમાણે ગુરુવડે સામાયિકસૂત્રની રજા અપાતા, સામાયિકસૂત્રને હજુ ભણવાનું ચાલુ કર્યું નથી એવો પણ તે શિષ્ય સામાયિકક્રિયાને નહિ કરતો હોવા છતાં પૂર્વે કહેલ વનગમન માટે પ્રયાણ કરેલા પ્રસ્થકદષ્ટાન્તની જેમ નૈગમનયના મતે સામાયિકનો કર્તા કહેવાય છે, કારણ કે ઉદ્દેશો પણ સામાયિકનું કારણ છે, અને તે કારણમાં 20 કાર્યનો (સામાયિકનો). ઉપચાર કરવાથી આ રીતે કહેવામાં કોઈ દોષ નથી. સંગ્રહ અને વ્યવહારનયના મતે જે શિષ્ય ઉપસ્થિત થયો છે તે જ સામાયિકનો કર્તા કહેવાય છે, નહિ કે માત્ર ઉદેશો કરવાથી. આશય એ છે કે – અહીં ઉદ્દેશો કર્યા પછી સામાયિકસૂત્રની વાચના આપવા પ્રાર્થના કરવા માટે વંદન કરીને (વાચના સાંભળવા) જે શિષ્ય ઉપસ્થિત થયો છે તે શિષ્ય જ સામાયિકનું અત્યંત નજીકનું કારણ હોવાથી સંગ્રહ અને વ્યવહારનયના મતે 25 સામાયિકનો કર્તા કહેવાય છે. ઋજુસૂત્રનયના મતે શરૂઆત કરતો શિષ્ય કર્તા છે અર્થાત્ ઉદ્દેશ પછી ગુરુચરણોમાં વંદન કરીને ઉપસ્થિત થઈ સામાયિકને ભણવા માટે શરૂ કરનાર શિષ્ય સામાયિકનો કર્તા છે. અહીં વૃદ્ધો આ પ્રમાણે કહે છે કે – માત્ર ભણતો હોય તે જ નહિ પરંતુ સામાયિક સૂત્ર જે ભણી ગયો છે = ભણવાનું સમાપ્ત થઈ ગયું છે એવો શિષ્ય કર્તા છે. અથવા સામાયિકની ક્રિયાને સ્વીકારનારો, સામાયિકના ઉપયોગથી રહિત હોવા છતાં પણ સામાયિકનો 30 કર્તા કહેવાય છે, કારણ કે સામાયિકના શબ્દો અને તેની ક્રિયા સામાયિકનું (સામાયિકના પરિણામને * સમાપ્ત–મુદ્રિતે . Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) इति, 'स समत्तंमि उवउत्तो त्ति शब्दादयो नया मन्यन्ते - समाप्ते सत्युपयुक्त एव कारको भवति, त्रयाणां च शब्दादीनां नयानां शब्दक्रियावियुक्तोऽपि सामायिकोपयुक्तः कारकः, मनोज्ञतथापरिणामरूपत्वात् सामायिकस्येति भावना, अयं गाथार्थः ॥ १७७॥ कदा कारक इति गतं, नयतो - नयप्रपञ्चत इत्यर्थः, अथवा कदा कारक इत्येतावद् द्वारं गतं, 5 નયત નૃત્યેતત્તુ દ્વારાન્તામેવ, અતસ્તિિધન્નયાડડ્યું. आलोअणा य १ विणए २ खित्त ३ दिसाऽभिग्गहे अ ४ काले ५ । - रिक्ख ६ गुणसंपया वि अ ७ अभिवाहारे अ ८ अट्ठमए ॥१७८॥ ( दा० ५ ) ( भा० ) व्याख्या : इहाऽऽभिमुख्येन गुरोरात्मदोषप्रकाशनम् - आलोचनानयः, तथा विनयश्च पदधावनानुरागादिः, तथा ' क्षेत्रम् ' इक्षुक्षेत्रादि, तथा दिगभिग्रहश्च वक्ष्यमाणलक्षणः, कालश्चाहरादिः, 10 तथा रिक्षसम्पत्–नक्षत्रसंपत् गुणसंपच्च गुणाः- प्रियधर्मादयः, अभिव्याहरणम् अभिव्यवहारश्चाष्टमो नय इति गाथासमासार्थः ॥ १७८॥ व्यसार्थं तु प्रतिपदं भाष्यकार एव सम्यग् न्यक्षेण वक्ष्यति, तथा चाऽऽद्यद्वारव्याचिख्यासयाऽऽह - पव्वज्जाए जुग्गं तावइ आलोअणं हित्थेसुं । ઉત્પન્ન કરવા માટેનું) અસાધારણ કારણ છે અને આ અસાધારણ કારણને આશ્રયી તે શિષ્યમાં 15 કર્તાનો વ્યપદેશ (આ કર્તા છે એ પ્રમાણેનું કથન) થાય છે. શબ્દાદિનયો એમ માને છે કે - સામાયિકસૂત્રની સમ્રાપ્તિ થયા પછી પણ જે શિષ્ય સામાયિક અર્થમાં ઉપયુક્ત હોય તે જ શિષ્ય કર્તા કહેવાય છે. શબ્દ વિગેરે ત્રણે નયોના મતે સામાયિક એ મનોજ્ઞ તેવા પ્રકારના પરિણામરૂપ હોવાથી જે શિષ્ય સામાયિક અર્થમાં ઉપયુક્ત છે એટલે કે સામાયિકના પરિણામોથી યુક્ત છે તે શિષ્ય ભલે પછી સામાયિકના સૂત્રો કે ક્રિયા કરતો ન 20 હોય તો પણ કર્તા છે. I૧૭૭] અવતરણિકા : નયના વિસ્તારવડે ‘કર્તા ક્યારે કહેવાય ?' આ દ્વાર પૂર્ણ કર્યું. અથવા કર્તા ક્યારે કહેવાય ? એટલું જ દ્વાર સમજવું અને તે પૂર્ણ થયું. ‘નયથી’ એ બીજું દ્વાર જ જાણવું. આથી હવે તે દ્વારને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે ગાથાર્થ : (૧) આલોચના, (૨) વિનય, (૩) ક્ષેત્ર, (૪) દિશાનો અભિગ્રહ, (પ) કાળ, 25 (૬) નક્ષત્ર, (૭) ગુણસંપદા અને (૮) આઠમો અભિવ્યવહારનય (શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર.) ટીકાર્થ : સામેથી ગુરુને પોતાના દોષો કહેવા તે આલોચનાનય છે. તથા પગ ધોવા, બહુમાન વિગેરે વિનયનય જાણવો. ઇક્ષુક્ષેત્રાદિ ક્ષેત્ર જાણવા. આગળ કહેશે તે દિશાભિગ્રહ જાણવો. દિવસ વિગેરે કાળ જાણવો, તથા શુભ નક્ષત્રો, પ્રિયધર્મ વિગેરે ગુણો જાણવા. પ્રશ્નોત્તરી એ આઠમો અભિવ્યવહારનય છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ૧૭૮॥ વિસ્તારથી દરેક પદોનો અર્થ 30 ભાષ્યકાર પોતે જ સમ્યગ્ રીતે જણાવશે. અવતરણિકા : તેમાં પ્રથમદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે ગાથાર્થ : પ્રવ્રજ્યા માટે યોગ્ય કોણ છે ? તે જોવું - આને આલોચના કહેવાય છે. આ Page #308 -------------------------------------------------------------------------- ________________ આલોચનાનય (ભા. ૧૭૯) ૨૯૯ ૩વસંપથારૂં લાલુ સુત્તે પ્રત્યે તદુમઆ ૨૭૨ (૫૦) (Mo) व्याख्या : प्रव्रज्यायाः-निष्क्रमणस्य यत् प्राणिजातं स्त्रीपुरुषनपुंसकभेदं योग्यम्' अनुरूपं तदन्वेषणं, यदिति वाक्यशेषः, तावत्येवाऽऽलोचनाऽवलोकना वा, केषु ?-'गृहस्थेषु' गृहस्थविषय इति एतदुक्तं भवति-योग्यं हि सर्वोपाधिशुद्धमेव भवति, ततश्च तदन्वेषणेन सर्वस्यैव विधेः कस्त्वं ?, को वा ते निर्वेदः ? इत्यादिप्रश्नादेराक्षेप इति, ततश्च प्रयुक्तालोचनस्य योग्यताऽवधारणानन्तरं 5 सामायिकं दद्यात्, न शेषाणां प्रतिषिद्धदीक्षाणामिति नयः । एवं तावद् गृहस्थस्याकृतसामायिकस्य सामायिकार्थमालोचनोक्ता, साम्प्रतं कृतसामायिकस्य यतेः प्रतिपादनायाह-उपसम्पदि साधुषु आलोचनेति वर्तते, सूत्रे अर्थे तदुभये च, इयमत्र भावना-सामायिकसूत्राद्यर्थं यदा कश्चिदुपसम्पदं प्रयच्छति यतिस्तदाऽसावालोचनां ददाति, अत्र विधिः सामाचार्यामुक्त एव, आह-अल्पं सामायिकसूत्रं, तत्कथं तदर्थमपि यतेरुपसम्पत?, तदभावे वा कथं यतिः? कथं वा प्रतिक्रमणमन्तरेण शद्धिरिति? 10 अत्रोच्यते, मन्दग्लानादिव्याघाताद् विस्मृतसूत्रस्य यतेः सूत्रार्थमप्युपसम्पदविरुद्धैव, एष्यत्कालं આલોચના ગૃહસ્થોને વિશે કરવાની છે. સાધુઓને વિશે જ્યારે કોઈ સૂત્ર-અર્થ કે તદુભય માટે ઉપસંપદાદિ સ્વીકારે ત્યારે આલોચના થાય છે. આ ટીકાર્થ : પ્રવ્રયા માટે એટલે કે દીક્ષા માટે સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપ જે જીવસમૂહ અનુરુપ છે તેની તપાસ કરવી. આટલી જ આલોચના કે અવલોકના ગૃહસ્થોને વિશે જાણવી. આશય 15 એ છે કે – યોગ્ય જીવ સર્વ ઉપાધિઓથી શુદ્ધ હોય છે. તેથી મૂળમાં કહ્યું કે “યોગ્ય જીવની તપાસ કરવી.’ આ તપાસવડે અહીં યોગ્યની તપાસ કરવા માટેની જે કોઈ વિધિ હોય તે બધી જ વિધિનો આક્ષેપ કરવાનો છે. (એટલે કે તે બધી જ વિધિ અહીં જાણી લેવાની છે. તે વિધિ કેવા પ્રકારની છે ? તે કહે છે-) તું કોણ છે ? અથવા કેવા પ્રકારનો તારો વૈરાગ્ય છે? ઈત્યાદિ પ્રશ્નો પૂછવા વિગેરરૂપ બધી વિધિઓ અહીં જાણવાની છે, અને આ રીતે આલોચના કર્યા પછી 20 સામે આવેલા મુમુક્ષુની યોગ્યતા નક્કી થાય પછી જ સામાયિક આપવું જોઈએ, પરંતુ શેષ પ્રતિષેધ કરાયેલા એવા જીવોને સામાયિક આપવું નહિ. આ પ્રમાણે પ્રથમ આલોચનાનય જાણવો. જે જીવે સામાયિક કર્યું નથી એવા ગૃહસ્થની સામાયિક માટેની આલોચના કહી. હવે જેણે દિક્ષા લઈ લીધી છે એવા યતિની આલોચના પ્રતિપાદન કરવા માટે કહે છે - સાધુઓમાં સૂત્ર અર્થ અને તદુભયને આશ્રયી ઉપસંપદા વખતે આલોચના હોય છે. આશય એ છે કે - જ્યારે 25 . કોઈ સાધુ સામાયિકસૂત્રાદિ માટે કોઈની ઉપસંપદા = નિશ્રા સ્વીકારે છે. ત્યારે તે સાધુ આલોચનાને આપે છે. આ વિષયની સંપૂર્ણ વિધિ ઉપસંપદ્ સામાચારીમાં કહી છે. શંકા સામાયિકસૂત્ર તો નાનું છે. તેની માટે પણ સાધુને શું નિશ્રા સ્વીકારવી પડે ? અને જો સામાયિસૂત્ર જ ન આવડતું હોય તો તે સાધુ કેવી રીતે કહેવાય ? વળી સામાયિકસૂત્ર જ ન આવડતું હોય તો તે પ્રતિક્રમણ કેવી રીતે કરી શકે? પ્રતિક્રમણ વિના તેની શુદ્ધિ કેવી રીતે થાય? 30 સમાધાન મંદ ક્ષયોપશમ કે ગ્લાનાદિ વિહ્નને કારણે સૂત્ર ભૂલાઈ જવાથી સાધુને તે ભૂલાઈ Page #309 -------------------------------------------------------------------------- ________________ 10 ૩૦૦ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) वा दुष्षमान्तमालोक्यानागतामर्षकं सूत्रमिति, तदभावेऽपि च तदा चारित्रपरिणामोपेतत्त्वादसौ यतिरेव, शुद्धिश्चास्य यावत् सूत्रमधीतं तावत् तेनैव प्रतिक्रमणं कुर्वत इत्यलं विस्तरेणेति गाथार्थः ૨૭ પ્રારમ્ अधुनैकगाथयैव विनयादिद्वारत्रयं व्याचिख्यासुराहआलोइए विणीअस्स दिज्जए तं (पडि २) पसत्थखित्तंमि । (प० ३) afમાિ તો વિસામો ચાંતિ વી નહીસો ૨૮૦ (૫૦ ૪) (મ.) व्याख्या : आलोचिते सति विनीतस्य पादधावनानुरागादिविनयवत इत्यर्थः, उक्तं च भाष्यकारेण "अणुरत्तो भत्तिगओ अमुई अणुयत्तओ विसेसण्णू । उज्जुत्तगऽपरितंतो इच्छ्यिमत्थं लहइ साहू ॥१॥" .. રીતે ‘ત' સામયિ, તથાપિ = યત્ર તત્ર વરિત, હિં તર્દ ?, ‘પ્રશસ્તક્ષેત્રે इक्षुक्षेत्रादाविति, अत्राप्युक्तं “હુલને સાત્તિવો પડમરે સુઈ વાસં / ગયેલા સૂત્ર-અર્થ માટે બીજાની નિશ્રા સ્વીકારવી અવિરુદ્ધ જ છે. અથવા દુષમનામના પાંચમા 15 આરાના અંત સુધીના ભવિષ્યકાળને જોઈને ભવિષ્યની મતિમંદતાને આશ્રયી આ સૂત્ર જાણવું. સામાયિકસૂત્રનો અભાવ હોવા છતાં પણ ત્યારે ચારિત્રના પરિણામથી યુક્ત હોવાથી તે જીવ સાધુ જ છે. તથા જેટલું સૂત્ર તે ભણ્યો છે (કે યાદ છે) તેટલા સૂત્રથી જ પ્રતિક્રમણ કરતા સાધુને શુદ્ધિ થાય જ છે. (આ પાઠના આધારે વર્તમાનકાળમાં પણ વૃદ્ધાવસ્થા વિગેરેને કારણે વિધિ ભૂલાઈ ગઈ હોય, તે તે સૂત્રોમાં વચ્ચે-વચ્ચે શબ્દો ભૂલાઈ જતાં હોય છતાં તેટલા સૂત્રથી પ્રતિક્રમણ 20 કરતા વૃદ્ધો-ગ્લાનો વિગેરેને શદ્ધિ થાય જ છે, એમ જાણવું.) વિસ્તારવડે સર્યું. ll૧૭ અવતરણિકા : હવે એક ગાથાવડે જ વિનયાદિ ત્રણ દ્વારોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ? ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ: આલોચના કર્યા પછી વિનીત જીવન એટલે કે પગ ધોવા, બહુમાન વિગેરે વિનયવાળા 25 જીવને સામાયિક અપાય છે. (વિનયવાળાને જ કેમ?) કહ્યું છે-“અનુરક્ત, ભક્તિમાન, ગુરુને નહિ છોડનારો, ગુરુની આજ્ઞાને અનુસરનારો, વિશેષજ્ઞ, ઉદ્યમવાળો, ખેદરહિત એવો સાધુ ઇચ્છિત અર્થને પામે છે. વિ.આ.ભા. ૩૪૦રા” તે જીવને પણ ગમે ત્યાં અપાય નહિ, તો ક્યાં આપવું?– શેરડીનું ખેતર વિગેરે પ્રશસ્તક્ષેત્રોમાં અપાય છે. અહીં પણ કહ્યું છે – “ઈસુક્ષેત્ર કે શાલિક્ષેત્રની બાજુમાં અથવા કમળોના સમૂહથી શોભતા એવા સરોવરની પાસે અથવા પુષ્પોથી ખીલી ઉઠેલા 30 ચંપકવૃક્ષાદિવનખંડોમાં અથવા પર્વતની ગુફા વિગેરેમાં. જુદી જુદી જાતના પ્રશસ્ત વૃક્ષસમૂહોથી ८. अनुरक्तो भक्तिगतोऽमोची अनुवर्त्तको विशेषज्ञः । उद्यतकोऽपरितान्त इष्टमर्थं लभते साधुः ॥१॥ ९. इक्षुवने शालीवने पद्मसरसि कुसुमिते च वनखण्डे । Page #310 -------------------------------------------------------------------------- ________________ કેવા દિવસ-નક્ષત્રોમાં દીક્ષા લેવી ? (ભા. ૧૮૧) गंभीरसाणुणादे पयाहिणजले जिणघरे वा ॥१॥ देज्ज ण उ भग्गझामियसुसाणसुण्णासु सैण्णगेहेसु । छारंगारकयारामेज्झाईदव्वदुट्टे वा ॥२॥ " ૩૦૧ " તથા ‘અમિવૃદ્ઘ’ બડ઼ી દે ‘વિશૌ’ પૂર્વી વોત્તમાં વા નીયત કૃતિ વર્તતે, તથા ઘરની વા, तत्र चरन्ती नाम यस्यां दिशि तीर्थकरकेवलिमनः पर्यायज्ञान्यवधिज्ञानिचतुर्दशपूर्वधरादयो यावद् 5 युगप्रधान इति विहरन्ति यथाक्रमश इति गुणापेक्षया तासु दिक्षु यथाक्रमेण दीयत इति, उक्तं च"व्वाभिमुो उत्तरमुहो व देज्जाऽहवा पडिच्छिज्जा । નાણુ નિાવ્યો વા વિષાણું નિરયાનું વા ?" इति गाथार्थः ॥१८०॥ द्वास्त्रयं गतम्, अधुना कालादिद्वारत्रयमेकगाथयैवाभिधित्सुराह— पsिकुट्ठदिणे वज्जिअ रिक्खेसु अ मिगसिराइ भणिएसुं । पियधम्माई गुणसंपयासु तं होइ दायव्वं ॥ १८९ ॥ ( भा० ) 10 યુક્ત એવો પ્રદેશ ગંભીર કહેવાય છે અને સાનુનાદ એટલે જ્યાં પડઘો પડતો હોય તેવો પ્રદેશ, આવા ગંભીર અને સાનુવાદવાળા પ્રદેશમાં અથવા જે નદી વિગેરેમાં પાણી જમણી બાજુથી પ્રદક્ષિણા આપતું હોય તે નદી વિગેરેની બાજુમાં, અથવા જિનગૃહમાં શિષ્યને સામાયિક આપે. ||૧|| પરંતુ 15 ભાંગેલું, બળેલું સ્મશાન, શૂન્યગૃહ, સંડાસ વિગેરે સંજ્ઞાગૃહ, ક્ષાર, અંગારાઓ કે કચરાના ઢગલા પડ્યા હોય, અથવા અશુચિથી ખરડાયેલા એવા સ્થાનમાં સામાયિક આપવું નહિ ॥૨॥ (૩૪૦૪, ૩૪૦૫) તથા પૂર્વ અથવા ઉત્તર આ બે દિશાને સ્વીકારી સામાયિક અપાય અથવા ચરતી દિશા એટલે કે જે દિશામાં તીર્થંકરો, કેવલી, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર વિગેરેથી લઈ યુગપ્રધાન જેવા મહાપુરુષો વિચરતાં હોય તે દિશામાં આપવું. આ દિશાઓમાં પણ ક્રમશઃ = ગુણની 20 અપેક્ષાએ ક્રમશઃ તે તે દિશામાં સામાયિક આપવું. (અર્થાત્ પૂર્વ કરતાં ઉત્તર દિશામાં ગુણો = ફાયદા વધારે છે, ઉત્તર કરતાં ચરતી દિશા વધારે ગુણકારી છે. મેળ પ્રધાનાશ્વેતાસુ વિક્ષુ કૃતિ રીપિાયાં) કહ્યું છે – “પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રહીને (ગુરુએ) સામાયિક આપવું અથવા (શિષ્યએ) સ્વીકારવું અથવા જે દિશામાં તીર્થંકરો વિચરતા હોય કે જિનચૈત્યો હોય તે દિશા સન્મુખ રહીને આપવું કે લેવું. II૩૪૦૬” ||૧૮૦ અવતરણિકા : ત્રણ દ્વાર પૂર્ણ થયા. હવે કાળાદિ ત્રણ દ્વારોને એક ગાથાવડે કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ગાથાર્થ : નિષેધ કરેલા દિવસોને છોડીને (શ્રેષ્ઠ દિવસોએ) અન્ય ગ્રંથોમાં કહેવાયેલા મૃગશિર વિગેરે નક્ષત્રોમાં પ્રિયધર્મ વિગેરે ગુણસંપત્તિઓવાળા શિષ્યને સામાયિક આપવા યોગ્ય થાય છે. 25 १०. गम्भीरसानुनादे प्रदक्षिणजले जिनगृहे वा ॥ १ ॥ दद्यात् न तु भग्नध्यामितश्मशानशून्येषु 30 संज्ञागेहेषु । क्षाराङ्गारकचवरामेध्यादिद्रव्यदुष्टे वा ॥ २ ॥ ११. पूर्वाभिमुख उत्तरमुखो वा दद्यादथवा प्रतीच्छेत् । यस्यां जिनादयो वा दिशि जिनचैत्यानि वा ॥ १ ॥ ★ ०ण्णामणुण्ण० प्र. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : प्रतिक्रुष्टानि - प्रतिषिद्धानि दिनानि - वासराः, प्रतिकुष्टानि च तानि दिनानि चेति विग्रहः, तानि चतुर्दश्यादीनि वर्जयित्वाऽप्रतिक्रुष्टेष्वेव पञ्चम्यादिषु दातव्यमिति योगः, उक्तं च'चौउद्दसिं पण्णरसिं वज्जेज्जा अठ्ठमिं च नवमिं च । छट्ठि च चउत्थि बारसिं च दोपहंपि पक्खाणं ॥१॥' एतेष्वपि दिनेषु प्रशस्तेषु मुहूर्तेषु दीयते, नाप्रशस्तेषु, तथा 'ऋक्षेषु' नक्षत्रेषु च मृगशिरादिषु, 5 ‘उक्तेषु' ग्रन्थान्तराभिहितेषु, न तु प्रतिषिद्धेषु, उक्तं च ' मियैसिरअद्दापूसो तिण्ि मूलमस्सेसा । हत्थो चित्ता य तहा देसवुड्ढिकराई णाणस्स ॥ १ ॥ ' तथा 'संझागयं रविगयं विड्डेरं सग्गहं विलंबिं च । राहुहयं गहभिन्नं च वज्जए सत्त नक्खत्ते ॥२॥ ' तथा प्रियधर्मादिगुणसम्पत्सु सतीषु 'तत्' सामायिकं भवति दातव्यमिति, उक्तं च- 'पिंयैधम्मो दढधम्मो संविग्गोऽवज्जभीरु असढो य । खंतो दंतो गुत्तो थिरव्वय जिइंदिओ उज्जू ॥१॥ विनीतस्याप्येता गुणसम्पदोऽन्वेष्टव्या 10 કૃતિ ગાથાર્થ: ॥૮॥(૫. -૬-૭) ટીકાર્થ : પ્રતિષેધ કરાયેલા જે દિવસો તે પ્રતિકૃષ્ટ દિવસો-એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો. ચૌદશ વિગેરે પ્રતિષિદ્ધ દિવસો છે. તેને છોડીને અપ્રતિકૃષ્ટ એવા જ પાંચમ વિગેરે દિવસોએ સામાયિક આપવા યોગ્ય છે. એ પ્રમાણે અન્વય જોડવો. કહ્યું છે—“બંને પખવાડીયાઓની ચૌદશ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ આટલી તિથિઓ છોડી દેવી. I૩૪૦૭' પાંચમ 15 વિગેરે અપ્રતિષિદ્ધ દિવસોમાં પણ પ્રશસ્ત મુહૂર્તમાં જ સામાયિક આપવું., અપ્રશસ્તમુહૂર્તમાં આપવું – નહિ, તથા અન્ય ગ્રંથોમાં કહેવાયેલ મૃગશિર વિગેરે નક્ષત્રોમાં આપવું; પણ પ્રતિષિદ્ધ નક્ષત્રોમાં આપવું નહિ. કહ્યું છે – “મૃગશિર, આર્દ્ર, પુષ્ય,ત્રણ પૂર્વ એટલે કે પૂર્વાષાઢા, પૂર્વાફાલ્ગુની અને પૂર્વાભાદ્રા, મૂળ, આશ્લેષા, હસ્ત અને ચિત્રા નક્ષત્રોમાં (સામાયિક આપવું) કારણ કે આ દશ નક્ષત્રો જ્ઞાનની વૃદ્ધિ કરનારા છે. ૩૪૦૮૫' તથા – 20 સંધ્યાગત એટલે કે સાંજના સમયે જે નક્ષત્રનો ઉદય થતો હોય તે નક્ષત્ર, રવિગત એટલે જે નક્ષત્રમાં સૂર્ય હોય તે, વક્રગ્રહથી અધિષ્ઠિત નક્ષત્ર વિઝેર કહેવાય, ક્રૂરગ્રહથી અધિષ્ઠિત જે હોય તે સગ્રહ નક્ષત્ર, જે સૂર્યવડે ભોગવાઈને હમણાં જ મૂકાયું હોય તે વિલંબિત, જે નક્ષત્રમાં સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થયું હોય તે રાહહત, જે ગ્રહથી ભેદાયેલું હોય તે ગ્રહભિન્ન, આ સાત નક્ષત્રોમાં સામાયિક આપવું નહિ. ॥૩૪૦૯॥” તથા પ્રિયધર્મ વિગેરે ગુણોની સંપત્તિ હોય તેવા શિષ્યને 25 સામાયિક આપવા યોગ્ય થાય છે. કહ્યું છે- “પ્રિયધર્મી, દૃઢધર્મી, સંવિગ્ન, પાપભીરુ, અમાયાવી, ક્ષમાવાન, ઇન્દ્રિયોનું દમન કરનારો, ગુપ્ત હોય, સ્થિતી, જિતેન્દ્રિય અને ઋજુ હોય ।।૩૪૧૦’ વિનીત એવા પણ શિષ્ય પાસે આવી ગુણસંપદા છે કે નહિ તે જોવી. ।।૧૮૧।। १२. चतुर्दशीं पञ्चदशीं वर्जयेत् अष्टमीं च नवमीं च । षष्ठीं च चतुर्थी द्वादशीं च द्वयोरपि पक्षयोः ॥१॥ १३. मृगशिरः आर्द्रा पुष्यं तिस्त्रश्च पूर्वा मूलमश्लेषा । हस्तश्चित्रा च तथा दश वृद्धिकराणि ज्ञानस्य 30 ॥१॥ संध्यागतं रविगतं विड्वरं सग्रहं विलम्बि च । राहुहतं ग्रहभिन्नं च वर्जयेत् सप्त नक्षत्राणि ॥ १ ॥ १४. प्रियधर्मा दृढधर्मा संविग्नोऽवद्यभीरूरशठश्च । क्षान्तो दान्तो गुप्तः स्थिरव्रतो जितेन्द्रिय ऋजुः ॥ १ ॥ * दह -મુદ્રિત । Page #312 -------------------------------------------------------------------------- ________________ અભિવ્યાહરણદ્વાર (ભા. ૧૮૨) 303 साम्प्रतं चरमद्वारव्याचिख्यासयाऽऽह— अभिवाहारो कालिअसुअंमि सुत्तत्थतदुभएणं ति । તમુળપત્ત્તવહિ ઞ વિટ્ટીવાયંમિ વોન્દ્વો ૮૨ (૧૦૮) ( Mo ) व्याख्या : 'अभिव्याहरणम्' आचार्यशिष्ययोर्वचनप्रतिवचने अभिव्याहारः, स च 'कालिकश्रुते' आचारादौ ‘सुत्तत्थतदुभएणंति सूत्रत: अर्थतस्तदुभयतश्चेति, इयमत्र भावना - शिष्येणेच्छाकारेणे- 5 दमङ्गाद्युद्दिशंत इत्युक्ते सतीच्छापुरस्सरमाचार्यवचनम् - अहमस्य साधोरिदमङ्गमध्ययनमुद्देशं वोद्दिशामि - वाचयामीत्यर्थः, आप्तोपदेशपारम्पर्यख्यापनार्थं क्षमाश्रमणानां हस्तेन, न स्वोत्प्रेक्षया, सूत्रतोऽर्थतस्तदुभयतो वाऽस्मिन् कालिकश्रुते अथोत्कालिके, दृष्टिवादे कथमिति ?, तदुच्यते-' दव्वगुणपज्जवेहि य दिट्ठीवायंमि बोद्धव्वो' द्रव्यगुणपर्यायैश्च 'दृष्टिवादे' भूतवादे बोद्धव्योऽभिव्याहार इति, एतदुक्तं भवति-शिष्यवचनानन्तरमाचार्यवचनमिदमुद्दिशामि सूत्रतोऽर्थतश्च द्रव्यगुणपर्यायैरनन्तगमसहितैरिति, 10 एवं गुरुणा समादिष्टेऽभिव्याहारे शिष्याभिव्याहारः- ब्रवीति शिष्यः - उद्दिष्टमिदं मम, इच्छाम्यनुशासनं क्रियमाणं पूज्यैरिति, एवमभिव्याहारद्वारमष्टमं नीतिविशेषैर्नयैर्गतमिति गाथार्थः ॥ १८२ ॥ અવતરણિકા : હવે છેલ્લા દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : કાર્લિકસૂત્રમાં સૂત્ર, અર્થ અને તદુભયથી અભિવ્યાહાર જાણવો. દૃષ્ટિવાદમાં દ્રવ્ય,ગુણ અને પર્યાયવડે અભિવ્યાહાર હોય છે. 15 ટીકાર્થ : આચાર્ય અને શિષ્યના વચન-પ્રતિવચન એટલે કે પ્રશ્નોત્તરી એ અભિવ્યાહાર છે. (અર્થાત્ પ્રશ્નોત્તરીપૂર્વક સામાયિકાદિશ્રુતની ઉદ્દેશ, સમુદ્દેશ વિગેરેની વિધિ એટલે અભિવ્યાહાર.) અને તે આચારાંગ વિગેરે કાલિકશ્રુતમાં સૂત્ર-અર્થ અને તદુભયને આશ્રયીને થાય છે. આશય એ છે કે— “આપની ઇચ્છાપ્રમાણે આચારાંગાદિ સૂત્ર મને ઉદ્દેશો અર્થાત્ તેની ભણવા માટેની રજા આપો” એ પ્રમાણે શિષ્યવડે કહ્યા પછી ઇચ્છાપૂર્વક આચાર્ય આ પ્રમાણે કહે છે કે—“હું આ સાધુને આ અંગ અથવા 20 આ અધ્યયન અથવા આ ઉદ્દેશો ઉદ્દેશું છું=રજા આપું છું એટલે કે હું તેને વંચાવીશ.” (કેવી રીતે ?) આપ્તોપદેશની પરંપરાને બતાડવા માટે ગુરુઓના હાથે, અર્થાત્ ગુરુઓ પાસેથી મારી પાસે જે આવેલું છે તેની હું વાચના આપીશ, પણ મારી બુદ્ધિથી વિચારેલું કહીશ નહિ. (શું કહીશ ?) કાલિક તથા ઉત્કાલિક શ્રુતના સૂત્ર-અર્થ અથવા તદુભયને કહીશ. દૃષ્ટિવાદમાં કેવી રીતે અભિવ્યાહાર કરે ? તે કહે છેદ્રવ્ય-ગુણ-પર્યાયવડે દૃષ્ટિવાદમાં અભિવ્યાહાર જાણવો, અર્થાત્ 25 શિષ્યના વચન પછીનું આચાર્યનું વચન આ પ્રમાણે જાણવું કે—“અનંત પ્રકારો સહિતના દ્રવ્ય-ગુણપર્યાયોવડે સૂત્ર અને અર્થથી હું ઉદ્દેશ કરું છું એટલે કે તને દૃષ્ટિવાદ ભણવાની રજા આપું છું’’ આ પ્રમાણે ગુરુવડે અભિવ્યાહાર કરાતા શિષ્યનો અભિવ્યાહાર (કથન) આ પ્રમાણે થાય છે કે ‘આપે મને દૃષ્ટિવાદ ભણવાની રજા આપી તેથી પૂછ્યોવડે અપાતી હિતશિક્ષાને હું ઇચ્છું છું અર્થાત્ આપ મને હિતશિક્ષા આપો.’” આમ આઠમુ અભિવ્યાહારદ્વાર નીતિવિશેષ એવા નયો સાથે પૂર્ણ થયું. (અર્થાત્ ગાથા ૧૭૮માં 30 જે આઠ નયો બતાવ્યા તે આલોચનાદિ નયો નીતિવિશેષ નયો છે. તેની સાથે આઠમું દ્વાર અહીં પૂર્ણ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्याता प्रतिद्वारगाथा, साम्प्रतमधिकृतमूलद्वारगाथायामेव करणं कतिविधमिति व्याचिख्याમુરાદ – उद्देस १ समुद्देसे २ वायण ३ मणुजाणणं च ४ आयरिए । सीसम्मि उद्दिसिज्जंतमाइ एअं तु जं कइहा ॥१८३॥ (भा०दा०६) 5 व्याख्या : इह गुरुशिष्ययोः सामायिकक्रियाव्यापारणं करणं, तच्चतुर्द्धा-'उद्देस समुद्देसे 'ति उद्देशकरणं समुद्देशकरणं वायणमणुजाणणं च 'त्ति वाचनाकरणमनुज्ञाकरणं च, छन्दोभङ्गभयादिह वाचनाकरणमत्रोपन्यस्तम्, अन्यथाऽमुना क्रमेण इह-उद्देशो वाचना समुद्देशोऽनुज्ञा चेति गुरोर्व्यापारः, 'आयरिए 'त्ति गुराविदं करणं गुरुविषयमित्यर्थः, 'सीसम्मि उद्दिसिज्जंतमाइ' शिष्ये-शिष्यविषयम् उद्दिश्यमानादि-उद्दिश्यमानकरणं वाच्यमानकरणं समुद्दिश्यमानकरणम् अनुज्ञायमानकरणं च, 10 'एयं तु जं कइह'त्ति एतदेव चतुर्विधं तद् यदुक्तं कतिविधमिति गाथार्थः ॥१८३॥ आह-पूर्वमनेक विधं नामादिकरणमभिहितमेव, इह पुनः किमिति प्रश्नः ?, उच्यते, तत् पूर्वगृहीतस्य करणमनेकविधमुक्तम्, इह पुनरस्मिन् गुरुशिष्यदानग्रहणकाले चतुर्विधं करणमिति, पूर्वं वा करणमविशेषेणोक्तम्, इह गुरुशिष्यक्रियाविशेषाद् विशेषितमिति न पुनरुक्तम्, अथवाऽयमेव થયું.) I/૧૮૨ 15 અવતરણિકા: પ્રતિદ્વારગાથા (૧૭૮)નું વ્યાખ્યાન કર્યું. હવે અધિકૃત એવી મૂળ દ્વારગાથા (૧૦૨૭)માં જ “કરણ કેટલા પ્રકારનું છે?' તે દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : અહીં ગુરુ અને શિષ્યનો સામાયિક ક્રિયા માટેનો જે વ્યાપાર તે કરણ કહેવાય છે. તે ચાર પ્રકારે છે – ઉદ્દેશકરણ, સમુદેશકરણ, વાચનાકરણ અને અનુજ્ઞાકરણ. મૂળગાથામાં 20 છંદનો ભંગ થવાના ભયથી અહીં વાચનાકરણ ત્રીજા ક્રમે કહ્યું છે બાકી આ ક્રમ જાણવો કે ઉદ્દેશ, વાચના, સમુદેશ અને અનુજ્ઞા આ પ્રમાણે ગુરુનો વ્યાપાર બતાવ્યો, અર્થાત્ ગુરુવિષયક કરણ ચાર પ્રકારનું કહ્યું. શિષ્યવિષયક કરણ ઉદ્દિશ્યમાનાદિ એટલે કે ઉદ્દિશ્યમાનકરણ, વાચ્યમાનકરણ, સમુદ્રિશ્યમાનકરણ અને અનુજ્ઞાયમાનકરણ. પૂર્વે જે પૂછાયું હતું કે “કરણ કેટલા પ્રકારનું છે?” તે આ કરણ ચાર પ્રકારનું કહ્યું. ll૧૮all 25 શંકા પૂર્વે તમે નામાદિ અનેક પ્રકારનું કરણ બતાવ્યું હતું. તો પછી “કરણ કેટલા પ્રકારનું છે? એવો પ્રશ્ન શા માટે ફરી પૂછ્યો? સમાધાન : પૂર્વે જે અનેક પ્રકારનું કરણ બતાવ્યું. તે પૂર્વે ગ્રહણ કરાયેલ સામાયિકનું કરણ બતાવ્યું હતું. જ્યારે અહીં ગુરુ-શિષ્યના દાન-ગ્રહણ સમયનું ચાર પ્રકારનું કરણ બતાવ્યું છે. (અર્થાત અહીં ગ્રહણ કરતી વખતે સામાયિકનું કરણ કેટલા પ્રકારનું હોય ? તે કહ્યું છે.) અથવા 30 પૂર્વે સામાન્યથી કરણ કેટલા પ્રકારનું હોય ?' તે કહ્યું. અહીં ગુરુ-શિષ્યની ક્રિયાવિશેષથી વિશેષિત થયેલું કરણ કેટલા પ્રકારના હોય? તે કહ્યું છે, માટે પુનરુક્ત દોષ આવતો નથી. અથવા વાસ્તવિક રીતે આ જ કરણનો અવસર છે. પૂર્વે અનેકાન્ત બતાવવા (અર્થાત્ જેનો અવસર હોય તેનું જ Page #314 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે સામાયિક પ્રાપ્ત થાય? (નિ. ૧૦૨૮-૨૯) શો ૩૦૫ करणस्यावसरः, पूर्वत्रानेका-तद्योतनाथ विन्यासः कृत इति विचित्रा सूत्रस्य कृतिरित्यलं विस्तरेण, દ્વારકા कथमिति द्वारमिदानी, तत्रेयं गाथा कह सामाइअलंभो ? तस्सव्वविघाइदेसवाघाई । देसविघाईफड्डगअणंतवुड्डीविसुद्धस्स ॥१०२८॥ एवं ककारलंभो सेसाणवि एवमेव कमलंभो( दा०)। .. एअं तु भावकरणं करणे अ भए अजं भणिअं ॥१०२९॥ अस्या व्याख्या : 'कथं' केन प्रकारेण सामायिकलाभ इति प्रश्नः, अस्योत्तरं-तस्यसामायिकस्य सर्वविघातीनि देशविघातीनि च स्पर्द्धकानि भवन्ति, इह सामायिकावरणं-ज्ञानावरणं दर्शनावरणं मिथ्यात्वमोहनीयं च, अमीषां द्विविधानि स्पर्द्धकानि-देशघातीनि सर्वघातीनि च, तत्र 10 सर्वघातिषु सर्वेषूद्घातितेषु सत्सु देशघातिस्पर्द्धकानामप्यनन्तेषूद्घातितेष्वनन्तगुणवृद्ध्या प्रतिसमयं विशुद्धयमानः शुभशुभतरपरिणामो भावतः ककारं लभते, तदनन्तगुणवृद्ध्यैव प्रतिसमयं विशुद्धयमानः सन् रेफमित्येवं शेषाण्यपि, अत एवाऽऽह-देशघातिस्पर्द्धकानन्तवृद्धया विशुद्धस्य सतः, किं ? - 'एव'मित्यादि पूर्वार्द्ध गतार्थम्, आह-उपक्रमद्वारेऽभिहितमेतत्-क्षयोपशमात् जायते, पुनश्चोपोद्घातेऽभिहितमेतत् कथं लभ्यत इति तत्रोक्तम्, इह किमर्थं प्रश्न इति पुनरुक्तता, उच्यते, 15 નિરૂપણ થાય અન્યનું નહિ એવો એકાંત નથી એવું જણાવવા) પૂર્વે અવસર ન હોવા છતાં ઉપન્યાસ કર્યો હતો કારણ કે સૂત્રની રચના વિચિત્ર હોય છે. વધુ વિસ્તારથી સર્યું. અવતરણિકા : હવે “ર્થ’ દ્વારનું નિરૂપણ કરે છે. તેમાં આ ગાથા છે ? ગાથાર્થ : બંને ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : કેવી રીતે સામાયિકની પ્રાપ્તિ થાય છે ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર - સામાયિકના 20 સર્વઘાતી અને દેશઘાતી રૂદ્ધકો છે. તે આ પ્રમાણે કે – સામાયિકનું આવરણ કરનાર કર્મો ત્રણ પ્રકારના છે – જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય. આ ત્રણે કર્મોના બે પ્રકારે પદ્ધકો છે - દેશઘાતી અને સર્વઘાતી. તેમાં સર્વઘાતી એવા સર્વ સ્પર્ધ્વકોનો નાશ થાય અને દેશઘાતીમાંથી પણ અનંત પદ્ધકોનો નાશ થઈ પ્રતિસમયે અનંતગુણ વૃદ્ધિવડે વિશુદ્ધિને પામતો = શુભશુભતરપરિણામને પામતો જીવ ભાવથી કરેમિ ભંતે !.સૂત્રના) કકારને પામે છે. ત્યારપછી 25 અનંતગુણવૃદ્ધિવડે જ પ્રતિસમયે વિશુદ્ધિને પામતો જીવ રેફને = રેકારને પામે છે. આ જ પ્રમાણે શેષ અક્ષરોને પણ પામે છે. માટે જ મૂળમાં કહ્યું છે કે – દેશઘાતી રૂદ્ધકોના પણ અનંત સ્પદ્ધકોનો નાશ થતાં અનંતગુણવૃદ્ધિવડે વિશુદ્ધિને પામતાં જીવને શું? તે કહે છે - આ પ્રમાણે = કહેવાયેલ પ્રકારવડે કકારનો લાભ થાય છે અને એ જ પ્રમાણે શેષ અક્ષરોનો પણ ક્રમશઃ લાભ થાય છે. શંકા : પૂર્વે ઉપક્રમદ્વારમાં તમે કહ્યું હતું કે ક્ષયોપશમથી સામાયિકની પ્રાપ્તિ થાય છે. ફરી 30 ઉપોદ્ધાતમાં પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તે પ્રશ્નના ઉત્તરમાં આ જ વાત કરી અને અહીં પણ આ જ પ્રશ્ન તમે શા માટે કર્યો ? શું આ પુનરુક્ત દોષ નથી ? Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) त्रयमप्येतदपुनरुक्तं, कुतः ?, यस्मादुपक्रमे क्षयोपशमात् सामायिकं लभ्यत इत्युक्तम्, उपोद्घाते स एव क्षयोपशमस्तत्कारणभूतः कथं लभ्यत इति प्रश्नः, इह पुनर्विशेषिततरः प्रश्न:-केषां पुनः कर्मणां स क्षयोपक्षम इति प्रत्यासन्नतरकारणप्रश्न इत्यपुनरुक्तत्वमित्यलं प्रसङ्गेन । द्वारमेवोपसंहरन्नाह एतदेव-अनन्तरोदितं सामायिककरणं यत्तद्भावकरणं 'करणे यत्ति उपन्यस्तद्वारपरामर्शः । भए 5 यत्ति भयमपि यद् भणितं' यदुक्तमिति गाथाद्वयार्थः ॥१०२८-२९॥ मूलद्वारगाथायां करणमित्येतद् द्वारं व्याख्यातम्, एतव्याख्यानाच्च सूत्रेऽपि करोमीत्ययमवयव इति ॥ अधुना द्वितीयावयवव्याचिख्यासयाऽऽह - होइ भयंतो भयअंतगो अ रयणा भयस्स छन्भेआ। सव्वंमि वन्निएऽणुक्कमेण अंतेवि छब्भेआ ॥१८४॥ (भा०) 10 व्याख्या : भवति भदन्त इत्यत्र 'भदि कल्याणे सुखे च' अर्थद्वये धातुः 'जविशिभ्यां झच्' (उ.पा. ४०६) औणादिकप्रत्ययो दृष्टः, तं दृष्ट्वा प्रकृतिरूह्यते, भदि कल्याण इति સમાધાનઃ આ ત્રણે સ્થાનોમાં ક્યાંય પુનરુક્ત દોષ નથી, કેમ? કારણ કે ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમથી સામાયિક પ્રાપ્ત થાય છે એમ કહ્યું. ઉપોદ્ધાતમાં સામાયિકના કારણભૂત એવો તે ક્ષયોપશમ કેવી રીતે થાય ? એ પ્રશ્ન હતો અને અહીં વિશેષિતતર પ્રશ્ન છે કે તે ક્ષયોપશમ 15 કયા કર્મોનો થાય છે ? એ પ્રમાણે અત્યંત નજીકનું કારણ જાણવા માટેનો આ પ્રશ્ન હોવાથી ક્યાંય પુનરુક્ત દોષ આવતો નથી. પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. હવે આ દ્વારનો જ ઉપસંહાર કરતા કહે છે - હમણાં જેનું વર્ણન કર્યું તે સામાયિકકરણ એ ભાવકરણ છે. ર ' અહીં કિરણ શબ્દ પૂર્વે કહેલી દ્વારગાથા (૧૦૧૬) ના પ્રથમ કરણદ્વારને જણાવનાર છે. એ જ પ્રમાણે ભય શબ્દ પણ દ્વારને જણાવનાર છે. (અહીં ભાવાર્થ એ છે કે – પૂર્વે ‘રણે ય મા ...' ઇત્યાદિ 20 ગાથામાં શાસ્ત્રકારે પૂર્વે જે ભાવકરણ કહ્યું હતું તે ભાવકરણ તરીકે આ હમણાં કહેલ સામાયિકકરણ જાણવાનું છે.) ૧૦૨૮-૨ા મૂળદ્વારગાથામાં કરણ એ પ્રમાણે જે દ્વાર હતું તેનું વ્યાખ્યાન કર્યું. અને એના વ્યાખ્યાનથી સૂત્રમાં પણ “મ' આ અવયવનું વ્યાખ્યાન થઈ ગયું. અવતરણિકા : હવે બીજા “ભદન્ત’ અવયવની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે કે ગાથાર્થ : ભદન્ત અને ભયઅંતક એમ બે પ્રકારે શબ્દ થાય છે. તેમાં ભયના છ પ્રકારે 25 રચના=નિક્ષેપાઓ છે. સર્વ નિક્ષેપાનું વર્ણન કર્યા પછી અંત શબ્દના પણ છ પ્રકારે નિક્ષેપ છે. ટીકાર્થ : મૂળમાં રહેલા “મવતિ ભવન્ત=ભદન્ત થાય છે” આ શબ્દનો અર્થ કરતા કહે છે કે– અહીં મદ્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે. “' અને વિમ્ ધાતુને ન્ પ્રત્યય લાગે છે. (આ સૂત્રની ટીકામાં જણાવ્યું છે કે આ બે સિવાયના બીજા અમુક ધાતુઓને રૂર્ પ્રત્યય થાય છે. ‘ણોત્ત' (પા. ૭-૧-૩) સૂત્રથી ‘'નો “' આદેશ થાય છે.) “મન્ત'માં પણ ઔણાદિક સન્ 30 (એટલે કે સન્ત') પ્રત્યય દેખાય છે. આ પ્રત્યય જોઈને અહીં ‘મન્ત'માં મદ્ પ્રકૃતિ (ધાતુ) નક્કી થાય છે. અહીં મદ્ ધાતુ કલ્યાણ અર્થમાં છે. (પાણીની વ્યાકરણમાં “રિ’ એ પ્રમાણે જે “રૂ' * મધુ સુદ્ધ-ન્યાયઃ (ા.પા.-૭રર) તથા સમસ્તે.....(૩V/દ્રિય-રર૨) કૃતિ સિદ્ધહેમ. Page #316 -------------------------------------------------------------------------- ________________ ભદત્તાદિ શબ્દોના અર્થો (ભા. ૧૮૪) C (૩૦૭ अनुनासिकलोपश्चेति, तस्यौणादिकविधानात्, ततश्च भदन्त इति भवति, भदन्तः-कल्याण: सुखश्चेत्यर्थः, प्राकृतशैल्या वा भवति भवान्त इति, अत्र भवस्य-संसारस्यान्तस्तेनाऽऽचार्येण क्रियत इति भवान्तकरत्वाद् भवान्त इति, तथा–भयान्तश्चेत्यत्र भयं-त्रासः तमाचार्यं प्राप्य भयस्यान्तो भवतीति भयान्तो-गुरुः, भयस्य वाऽन्तको भयान्तक इति, तस्याऽऽमन्त्रणं, 'रचना' नामादिविन्यासलक्षणा, भयस्य 'षड्भेदाः' षट्प्रकारा:-नामस्थापनाद्रव्यक्षेत्रकालभावभेदभिन्नाः, 5 तत्र पञ्च प्रकाराः प्रसिद्धाः, षष्ठं भावभयं सप्तधा-इहलोकभयं परलोकभयमादानभयमकस्माद्भयमश्लोकभयमाजीविकाभयं मरणभयं चेति, तत्रापीहलोके भयं स्वभवाद् यत् प्राप्यते परलोकभयं परभवात्, किञ्चनद्रव्यजातमादानं तस्य नाशहरणादिभ्यो भयम् आदानभयं, यत्तु बाह्यनिमित्तमन्तरेणाहेतुकं भयम् अकस्माद् भवति तदाकस्मिकं, 'श्लोक श्लाघायां' श्लोकनं श्लोकः श्लाघा-प्रशंसा तद्विपर्ययोऽश्लोकस्तस्माद् भयमश्लोकभयम्, आजीविकाभयं- 10 લાગ્યો છે તે અનુબંધ છે. તેના કારણે મદ્ ધાતુમાં ' નો ઉમેરો થાય છે. તેથી ધાતુ બન્ધ થાય છે. પછી તેને ઔણાદિક “મન્ત’ પ્રત્યય લાગતા “મન્વન્ત' શબ્દ બનવો જોઈએ. પરંતુ) ઔણાદિક અન્ત પ્રત્યય લાગતા (મન્વેનોપશ ૩૫. ૪૧૦ સૂત્રથી) અનુનાસિકનો લોપ થવાથી ભદન્ત શબ્દ બને છે. ભદન્ત એટલે કલ્યાણ અને સુખ. અથવા પ્રાકૃતશૈલીથી ભવાન્ત શબ્દ જાણવો. અહીં સંસારનો અંત તે આચાર્યવડે કરાય 15 છે માટે ભવનો અંત કરનારા હોવાથી ગુરુ ભવાન્ત કહેવાય છે. તથા પ્રાકૃતશૈલીથી જ “ભયાન્ત' ' શબ્દ પણ થઈ શકે છે. અહીં ભય એટલે ત્રાસ, તે આચાર્યને પામીને શિષ્યના ભયનો નાશ થતો હોવાથી આચાર્ય = ગુરુ ભયાન્ત કહેવાય છે. અથવા ભયનો અંત કરનારા ગુરુ છે. માટે તેમને ભયાન્તક કહેવાય છે. ભવાન્ત કે ભયાન્ત શબ્દ આમંત્રણાર્થમાં હોવાથી મૂળ સૂત્રમાં ભત્તે ! પ્રયોગ થાય છે. ભય શબ્દની છ પ્રકારે નામાદિના વિન્યાસરૂપ રચના (નિક્ષેપ) છે. તે છ પ્રકારો 20 આ પ્રમાણે છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર,કાળ અને ભાવ. તેમાં પ્રથમ પાંચ પ્રકારો પ્રસિદ્ધ જ છે. (ટૂંકમાં વિચારી લઈએ - નામભય, સ્થાપનાભય સુખેથી જણાય તેવા છે. દ્રવ્યથી જે ભય થાય તે દ્રવ્યભય. આ પ્રમાણે ક્ષેત્ર અને કાળમાં પણ પંચમી તપુરુષ સમાસ કરતા અર્થ સુખેથી જણાય જાય છે.) છઠ્ઠ ભાવભય સાત પ્રકારે છે - ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતૃભય, 25 અપયશભય, આજીવિકાભય અને મરણભય. તેમાં સ્વભાવથી (એટલે કે મનુષ્યને મનુષ્યથી, તિર્યચને તિર્યંચથી) જે ભય પ્રાપ્ત થાય તે ઈહલોકભય. પરભવથી (એટલે કે મનુષ્યને તીર્થંચથી) જે ભય પ્રાપ્ત થાય તે પરલોકભય. કંઈક ધનનો સમૂહ તે આદાન, તેનો નાશ કે ચોરી થવી વિગેરેથી જે ભય તે આદાનભય. જે બાહ્યનિમિત્ત વિના અકસ્માતથી નિર્દેતુક ભય થાય તે આકસ્મિકભય. “શ્લોક' ધાતુ શ્લાઘા = પ્રશંસા અર્થમાં વપરાય છે. પ્રશંસા કરવી તે શ્લોક એટલે 30 કે શ્લાઘા = પ્રશંસા, તેનો વિપર્યય તે અશ્લાઘા, તેનાથી જે ભય તે અશ્લોકભય. દુર્જીવિકાનો Page #317 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) दुर्जीविकाभयं प्राणपरित्यागभयं मरणभयमिति, एवं सर्वस्मिन् वर्णिते 'अनुक्रमेण' उक्तलक्षणेनान्तेऽपि षड् भेदा इति, तत्र 'अम गत्यादिषु' अमनमन्तः अवसानमित्यर्थः, अस्मिन्नपि षड् भेदाः, तद्यथा-नामान्तः स्थापनान्तः द्रव्यान्तः क्षेत्रान्तः कालान्तः भावान्तश्चेति, नामस्थापने क्षुण्णे, द्रव्यान्तो घटाद्यन्तः, क्षेत्रान्त ऊर्ध्वलोकादिक्षेत्रान्तः, कालान्तः समयाद्यन्तः, भावान्तः औदयिकादि 5 માવાન્તઃ ॥ ३०८ एवं सव्वंमिऽवि वन्निअंमि इत्थं तु होइ अहिगारो । सत्तभयविप्पमुक्तहा भवंते भयंते अ ॥ १८५ ॥ ( भा० ) व्याख्या : ‘एवम्' उक्तेन प्रकारेण 'सर्वस्मिन्' अनेकभेदभिन्ने भयादौ वर्णिते सति 'अत्र तु ' प्रकृते भवत्यधिकारः- प्रकृतयोजना सप्तभयविप्रमुक्तो यस्तेन, तथा भवान्तो यः भदन्तश्चेति, 10 पश्चानुपूर्व्या ग्रन्थ इति गाथार्थः ॥ १८५ ॥ मूलद्वारगाथायां व्याख्यातं भयान्तद्वारद्वयं तद्वयाख्यानाच्च भदन्तभवान्तभयान्त इति गुर्वामन्त्रणार्थ: सूत्रावयव इति, उक्तं च भाष्यकारेण - 'आमंतेइ करेमी भदंत ! सामइयंति सीसोऽयं । आहामंतणवयणं गुरुणो किंकारणमिति ? ॥ १ ॥ भणड़(અર્થાત્ આજીવિકાના ઉચ્છેદનો) ભય તે આજીવિકાભય. પ્રાણના પરિત્યાગનો ભય તે મરણભય. આ પ્રમાણે કહેવાયેલા નામ, સ્થાપનાદિના ક્રમથી સર્વ ભયોનું વર્ણન કર્યા પછી ‘અંત’ શબ્દના અંત એટલે 15 પણ છ પ્રકારના ભેદો છે. તેમાં ‘અમ્’ ધાતુ ગતિ વિગેરે અર્થમાં છે. અમનં કે અવસાન. અંતશબ્દના પણ છ પ્રકારે નિક્ષેપા છે. તે આ પ્રમાણેનાંમાન્ત, સ્થાપનાન્ત, દ્રવ્યાન્ત, ક્ષેત્રાન્ત, કાળાન્ત, અને ભાવાન્ત તેમાં નામ-સ્થાપના સુગમ જ છે. ઘટાદિનો અંતભાગ એ દ્રવ્યાન્ત જાણવો. ઊર્ધાદિક્ષેત્રનો અંતભાગ એ ક્ષેત્રાન્ત જાણવો. સમયાદિનો અંત તે કાળાન્ત, અને ઔદાયિકાદીભાવોનો જે અંત (નાશ) તે ભાવાન્ત જાણવો. ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ઉક્ત પ્રકારવડે અનેક ભેદોવાળા ભય વિગેરેનું વર્ણન કર્યા પછી અહીં પ્રસ્તુતમાં જે સાતભયોથી મુકાયેલા છે તેમનું પ્રયોજન છે. તથા જે ભવાન્ત છે (એટલે કે જેને ભવનો અન્ત કર્યો છે તે) અને જે ભયાન્ત છે (તે બેનું પણ અહીં પ્રયોજન છે. કોઈ અહીં પ્રશ્ન કરે કે - પૂર્વે ગાથા ૧૮૪ માં ભદત્ત, ભવાન્ત અને ભયાન્ત પ્રમાણે ક્રમ બતાવ્યો હતો તો અહીં 25 શા માટે ક્રમ બદલી નાખ્યો ? તેનો ઉત્તર આપે છે કે-) પશ્ચાનુપૂર્વીવડે=ઉંધા ક્રમે આ સૂત્ર જાણવું. માટે કોઈ દોષ નથી. ૧૮૫) મૂળદ્વાર ગાથામાં આપેલા ભય અને અન્ત આ બંને દ્વારોનું વ્યાખ્યાન થયું અને તેના વ્યાખ્યાનથી ભદત્ત, ભવાન્ત કે ભયાત્ત એ પ્રમાણે ગુરુના આમંત્રણ માટેનો ‘ભંતે !’ અવયવ પણ કહેવાઈ ગયો. 20 ભાષ્યકારે કહ્યું છે - “હે ભદત્ત ! હું સામાયિક કરું છું એ પ્રમાણે શિષ્ય ગુરુને આમંત્રણ 30 કરે છે. શંકા : સામાયિક કરવામાં ગુરુને આમંત્રણની શી જરૂર છે. ॥૧॥ ઉત્તર : ગુરુકુળવાસનો १५. आमन्त्रयति करोमि भदन्त ! सामायिकमिति शिष्योऽयम् । आह आमन्त्रणवचनं गुरोः किंकारणमिदमिति ? ॥१॥ भण्यते Page #318 -------------------------------------------------------------------------- ________________ ભંતે ! શબ્દનું પ્રયોજન (ભા. ૧૮૫) ૩૦૯ गुरुकुलवासोवसंगहत्थं जहा गुणत्थीह । णिच्चं गुरुकुलवासी हवेज्ज सीसो जओऽभिहियं ॥२॥ नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंति ॥३॥ आवस्सयंपि णिच्चं गुरुपामूलंमि देसियं होइ । वीसुपि हि संवसओ कारणओ जयइ सेज्जाए ॥४॥ एवं चिय सव्वावस्सयाइ आपुच्छिऊण कज्जाइं । जाणावियमामंतणवयणाओ जेण सव्वेसिं ॥५॥ सामाइयमाईयं भदंतसद्दो य जं तयाईए । तेणाणुवत्तइ तओ करेमि भंतेत्ति सव्वेसु ॥६॥ 5 किच्चाकिच्चं गुरवो विदंति विणयपडिवत्तिहेडं च । ऊसासाइ पमोत्तुं तयणापुच्छाय पडिसिद्धं ॥७॥ गुरुविरहंमिवि ठवणा गुरूवदेसोवदंसणत्थं च । जिणविरहंमिऽवि जिणबिंबसेवणामंतणं सफलं ॥८॥ रन्नो व परोक्खस्सवि जह सेवा मंतदेवयाए वा । तह चेव परोक्खस्सवि गुरुणो सेवा विणयहेउं ॥९॥" इत्यादि, कृतं विस्तरेण ॥ નજીકથી સંગ્રહ કરવા માટે ફરી આમંત્રણ વચન છે, કારણ કે ગુણાર્થી એવા શિષ્ય નિત્ય 10 ગુરુકુળવાસી થવું જોઈએ. જે માટે કહ્યું છે કે //રા ગુરુકુળવાસી શિષ્ય જ્ઞાનનો ભાગી બને છે, દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે; તેઓને ધન્ય છે કે જેઓ યાવજ્જીવ સુધી ગુરુકુળવાસને મૂકતા નથી. વિ.આ.ભા. ૩૪પ૭-૫૮-૫૯ વળી (ઉપાશ્રય નાનો હોય વિગેરે) કારણવશાત્ જો જુદી વસતિમાં રહેવાનું હોય તો પણ પ્રતિક્રમણ ગુરુ પાસે આવીને જ કરે, (સૂવા માટે બીજી વસતિમાં જાય, પરંતુ જો જંગલી પશુ વિગેરેનો ભય હોવાથી ગુરુ પાસે આવી શકતા ન હોય 15 તો તે) જુદી વસતિમાં પણ ગુરુની સ્થાપના વિગેરેના ક્રમથી યતના કરે. જો આ પ્રમાણે સર્વ આવશ્યકાદિ કાર્યો ગુરુને પૂછીને કરવા જોઈએ, એમ આમંત્રણ વચનથી જણાવેલું થાય છે. I /પા કારણ કે સર્વ આવશ્યકોમાં સામાયિક એ પ્રથમ આવશ્યક છે, અને તે સામાયિકની २३मातम महन्त श६ छे. तेथी रेमि भंते !' २०६ सर्व आवश्यमा अनुसरे छ. ॥६॥ કૃત્ય કે અકૃત્ય સર્વ આચારો ગુરુઓ જાણે છે અને વિનયની પ્રાપ્તિ માટે ઉચ્છવાસાદિને છોડીને 20 અન્ય કોઈ કાર્ય ગુરુને પૂછ્યા વિના કરવાનો નિષેધ કર્યો છે. ||ળા (જ્યાં ગુરુ ન હોય ત્યાં શું કરવું? તે કહે છે) જેમ તીર્થંકરના વિરહમાં જિનબિંબની સેવા અને આમંત્રણ સફળ છે તેમ, ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના એ ગુરુનો ઉપદેશ (આજ્ઞા) ને જણાવવા માટે થાય છે. દા. જેમ પરોક્ષ એવા રાજા કે મંત્રદેવતાની સેવા સફળ થાય છે, તેમ પરોક્ષ એવા પણ ગુરુની સેવા . १६. गुरुकुलवासोपसंग्रहार्थं यथा गुणार्थीह । नित्यं गुरुकुलवासी भवेत् शिष्यो यतोऽभिहितम् ॥२॥ 25 ज्ञानस्य भवति भागी स्थिरतरो दर्शने चारित्रे च । धन्या यावत्कथं गुरुकुलवासं न मुञ्चन्ति ॥३॥ आवश्यकमपि नित्यं गुरुपादमूले देशितं भवति । विष्वगपि हि संवसतः कारणतो यतते शय्यायाम् ॥४॥ एवमेव सर्वावश्यकानि आपृच्छ्य कार्याणि । ज्ञापितमामन्त्रणवचनात् येन सर्वेषाम् ॥५॥ सामयिकमादौ भदन्तशब्दश्च यत्तदादौ । तेनानुवर्त्तते ततः करोमि भदन्त इति सर्वेषु ॥६॥ कृत्याकृत्यं गुरवो विदन्ति विनयप्रतिपत्तिहेतवे च । उच्छ्वासादि प्रमुच्य तदनापृच्छया प्रतिषिद्धम् ॥७॥ गुरुविरहेऽपि स्थापना 30 गण्टेणोपनार्थं च । जिनविरदेऽपि जिनबिम्बसेवनामन्त्रणं सफलमा राज इव परोक्षस्यापि यथा सेवा मन्त्रदेवताया वा। तथैव परोक्षस्यापि गुरोः सेवा विनयहेतवे ॥९॥★ गुरुवसेवोप०-इति मुद्रितप्रतौ। Page #319 -------------------------------------------------------------------------- ________________ 10 ૩૧૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सामं १ समं च २ सम्म ३ इग ४ मवि सामाइअस्स एगट्ठा । नामं ठवणा दविए भावंमि अ तेसि निक्खेवो ॥१०३० ॥ व्याख्या : इह सामं समं च सम्यक् 'इगमवि' देशीपदं क्वापि प्रवेशार्थे वर्तते, 5 सम्पूर्णशब्दावयवमेवाधिकृत्याऽऽह - सामायिकस्यैकार्थिकानि । अमीषां निक्षेपमुपदर्शयन्नाह - नामस्थापनाद्रव्येषु भावे च नामादिविषय इत्यर्थः, 'तेषां' सामप्रभृतीनां निक्षेपः कार्य इति गम्यते, स चायं - नामसाम स्थापनासाम द्रव्यसाम भावसाम च, एवं समसम्यक्पदयोरपि द्रष्टव्यः ॥ १०३०॥ तत्र नामस्थापने क्षुण्णे एव, द्रव्यसामप्रभृतींश्च प्रतिपादयन्नाह - महुरपरिणाम सामं १ समं तुला २ संम खीरखंडजुई ३ । दोरे हारस्स चिई इग ४ मेआई तु दव्वंमि ॥१०३१॥ व्याख्या : इहौघतो मधुरपरिणामं द्रव्यं-शर्करादि द्रव्यसाम, समं 'तुला' इति भूतार्थालोचनायां વિનય માટે થાય છે. II૩૪૬૧-૬૬ા વધુ વિસ્તારવડે સર્યું. અવતરણિકા : હવે ‘સામાયિક' દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : સામ,સમ, સમ્યક્ અને ઈક એ સામાયિકના સમાનાર્થી શબ્દો છે. આ ચારે શબ્દોના 15 નામ,સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર-ચાર નિક્ષેપા છે. 30 साम्प्रतं सामायिकद्वारव्याचिख्यासयाऽऽह— ટીકાર્થ : (અહીં સામાયિકશબ્દ બે પદથી બનેલો છે. તેમાં પહેલું પદ ત્રણ પ્રકારે છે) સામ, સમ અને સમ્યગ્ (તથા બીજું પદ) ઈક છે જે દેશીપદ છે અને તે પ્રવેશ અર્થમાં કો'ક દેશમાં વપરાય છે. (સામ,સમ વિગેરે ટુકડા પડેલા શબ્દોની અપેક્ષાએ સામાયિકશબ્દ સંપૂર્ણ શબ્દ કહેવાય અને સામાયિકસૂત્રમાં સામાયિક એક અવયવ છે તેથી) સંપૂર્ણશબ્દાત્મક એવા આ અવયવને 20 આશ્રયીને હવે કહે છે કે - સમ વિગેરે ચારે શબ્દો સામાયિકના સમાનાર્થી શબ્દો છે. આ બધાના નિક્ષેપાઓને બતાડતા કહે છે– નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે એટલે કે નામાદિવિષયક સામ વિગેરેનો નિક્ષેપ કરવા યોગ્ય છે, તે આ પ્રમાણે - નામસામ, સ્થાપનાસામ, દ્રવ્યસામ અને ભાવસામ, આ પ્રમાણે સમ અને સમ્યગ્ પદનો નિક્ષેપ પણ જાણવો. ૫૧૦૩૦ અવતરણિકા : તેમાં નામ અને સ્થાપના જણાઈ જાય એવું જ છે. તેથી દ્રવ્યસામ વિગેરેનું 25 પ્રતિપાદન કરતાં કહે છે : ગાથાર્થ : મધુરપરિણામવાળું જે હોય તે સામ કહેવાય, વજનકાંટો તે સમ, દૂધ અને સાકરનો સંયોગ એ સમ્યક્ કહેવાય અને દોરામાં હારનો પ્રવેશ એ ઈક કહેવાય. આ ઉદાહરણો દ્રવ્યવિષયક જાણવા. ટીકાર્થ : સામાન્યથી મધુરપરિણામવાળું સાકરાદિદ્રવ્ય એ દ્રવ્યસામ જાણવું. તથા સદ્ભૂત + ‘પ્રવેશાર્થે’—મુદ્રિત પ્રત્યનો = 1 * વેશીપતે । Page #320 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસામાદિની વ્યાખ્યા (નિ. ૧૦૩૧-૩૨) ૩૧૧ समं तुलाद्रव्यं, सम्यक् 'क्षीरखण्डयुक्तिः ' क्षीरखण्डयोजनं द्रव्यसम्यगिति तथा 'दोरे' इति सूत्रदवरके मौक्तिकान्येवाधिकृत्य भाविपर्यायापेक्षया 'हारस्य' मुक्ताकलापस्य चयनं चिति:प्रवेशनं द्रव्येकम्, अत एवाह - 'एयाइं तु दव्वंमि त्ति एतान्युदाहरणानि 'द्रव्य' इति द्रव्यविषयाणी गाथाद्वयार्थः ॥१०३१॥ साम्प्रतं भावसामादि प्रतिपादयन्नाह - બાવ્યા : आतुवमाए परदुक्खमकरणं १ रागदोसमज्झत्थं २ । नाणाइतिगं ३ तस्साइ पोअणं ४ भावसामाई ॥ १०३२॥ आत्मोपमया-आत्मोपमानेन परदुःखाकरणं भावसामेति गम्यते, इह चानुस्वारोऽलाक्षणिकः, एतदुक्तं भवति - आत्मनीव पैरदुःखाकरणपरिणामो भावसाम, तथा 'रागद्वेषमाध्यस्थ्यम्' अनासेवनया रागद्वेषमध्यवर्तित्वं समं, सर्वत्राऽऽत्मनस्तुल्यरूपेण वर्तनमित्यर्थः, 10 तथा ज्ञानादित्रयमेकत्र सम्यगिति गम्यते, तथाहि - ज्ञानदर्शनचारित्रयोजनं सम्यगेव, मोक्षप्रसाधकत्वादिति भावना, 'तस्य' इति सामादि सम्बध्यते, 'आत्मनि प्रोतनम्' आत्मनि અર્થની આલોચનાને વિશે એટલે કે આ વસ્તુનું વજન કેટલું છે ? એ પ્રમાણે વસ્તુના વજનને જાણવાની જિજ્ઞાસા થતાં વજનકાંટો એ યથાવસ્થિત વજનનું પ્રતિપાદન કરતો હોવાથી તે વજનકાંટો સમ કહેવાય છે. દૂધ અને સાકરનું મિશ્રણ એ દ્રવ્યસમ્યગ્ કહેવાય છે. દોરામાં મોતિઓના સમૂહરૂપ 15 હારનો પ્રવેશ તે દ્રવ્યઇક કહેવાય છે. ખરેખર તો દોરામાં મોતીઓનો પ્રવેશ હોય પણ હારનો નહિ, છતાં ભાવિમાં હાર બનવાનો હોવાથી આ ભાવિપર્યાયની અપેક્ષાએ કહ્યું છે કે ‘દોરામાં હારનો પ્રવેશ'. આ બધા દ્રવ્યનિક્ષેપા હોવાથી મૂળ ગાથામાં કહ્યું છે કે - આ બધા ઉદાહરણો દ્રવ્યવિષયક જાણવા. (અર્થાત્ દ્રવ્યનિક્ષેપાના ઉદાહરણો જાણવા.) ૧૦૩૧॥ 5 અવતરણિકા : હવે ભાવસામાદિનું પ્રતિપાદન કરતાં કહે છે → 20 ગાથાર્થ : (૧) આત્માની ઉપમાવડે પરને દુઃખનું અકરણ, (૨) રાગદ્વેષની મધ્યમાં રહેવું, (૩) જ્ઞાનાદિત્રિક, (૪) સામાદિનો આત્મામાં પ્રવેશ, આ ભાવસામાદિના ઉદાહરણો છે. – ટીકાર્થ : આત્મોપમવડે એટલે કે જેમ પોતાને દુઃખ ગમતું નથી તેમ બીજાને પણ ગમતું નથી એ રીતે પરને પોતાની જેમ જોવાવડે બીજાને દુઃખ ન પહોંચાડવું એ ભાવસામ છે. અહીં મૂળમાં પડુસમરળ આ શબ્દમાં દુઃખ પછી જે અનુસ્વાર છે તે અલાક્ષણિક છે. આશય એ છે 25 કે – પોતાની જેમ બીજાને દુઃખી ન કરવાનો પરિણામ એ ભાવસામ છે. તથા રાગ-દ્વેષને નહિ કરવા દ્વારા મધ્યસ્થપણું એ સમ છે, અર્થાત્ સર્વત્ર આત્માનો એક સરખો વ્યવહાર એ સમ છે. તથા જ્ઞાનાદિત્રયનો એક સ્થાને જે સંયોગ તે ભાવસમ્યગ્ જાણવો. તે આ રીતે કે – જ્ઞાનદર્શન અને ચારિત્રનો સંયોગ એ સાચો સંયોગ છે કારણ કે તેનાથી મોક્ષ સિદ્ધ થાય છે. મૂળમાં રહેલ ‘તસ્ય’ શબ્દથી ભાવસામાદિ લેવા. તે ભાવસામાદિનો આત્મામાં પ્રવેશ તે ભાવઈક કહેવાય છે. 30 આથી જ મૂળમાં કહ્યું છે કે આ બધા ઉદાહરણો ભાવસામાદિમાં જાણવા. ૧૦૩૨॥ + ‘ઓવમાડ઼’–મુદ્રિતે । * પg:વાળરાં—° ° Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ન આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रवेशनम् इकमुच्यते, अत एवाऽऽह-'भावसामाई' भावसामादावेतान्युदाहरणानीति गाथार्थः ॥१०३२॥ सामायिकशब्दयोजना चैवं द्रष्टव्या-इहाऽत्मन्येव साम्न इकं निरुक्तनिपातनात् यद् यल्लक्षणेनानुपपन्नं तत् सर्वं निपातनात् सिद्धमिति साम्नो नकारस्याऽऽयआदेशः, ततश्च सामायिकम्, एवं समशब्दस्याऽऽयादेशः, समस्य वा आयः समायः स एव सामायिकमिति, एंवमन्यत्रापि भावना 5 જાતિ વૃત્તિ પ્રસફેન साम्प्रतं सामायिकपर्यायशब्दान् प्रतिपादयन्नाह समया सम्मत्त पसत्थ संति सुविहिअ सुहं अनिंदं च । अदुगुंछिअमगरिहिअं अणवज्जमिमेऽवि एगट्ठा ॥१०३३॥ व्याख्या : निगदसिद्धैव ।आह-अस्य निरुक्तावेव 'सामाइयं समइय' मित्यादिना पर्यायशब्दाः 10 प्रतिपादिता एव तत् पुनः किमर्थमभिधानमिति ?, उच्यते, तत्र पर्यायशब्दमात्रता, इह तु वाक्यान्तरेणार्थनिरूपणमिति, एवं प्रतिशब्दमन्वर्थभेदतोऽनन्ता गमा अनन्ताः पर्याया इति चैकस्य છે. સામાયિકશબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે જાણવો - અહીં આત્માને વિશે જ સામ (સમતા)નો ઈક = પ્રવેશ તે સામાયિક કહેવાય છે. જે લક્ષણવડે ઘટતું ન હોય તે બધું નિપાતનાથી સિદ્ધ થાય છે એવો નિયમ હોવાથી અહીં નિરુક્ત નિપાતનથી સામન્ શબ્દના ‘ન્” નો આપ 15 આદેશ થાય છે. તેથી સામન્ શબ્દનો સામાય શબ્દ બન્યા પછી તેમાં ઈક શબ્દ ઉમેરતા સામાયિક શબ્દ બને છે અર્થાત્ આત્મામાં સામનો પ્રવેશ કરાવવો તે સામાયિક કહેવાય છે. આ જ પ્રમાણે સમ શબ્દનો આય આદેશ થશે (અર્થાતુ સમ શબ્દ પછી “અય' નો ઉમેરો કરવો અને સ દીર્ઘ બનતા સામાય શબ્દ બનશે.) અથવા સમનો જે આય (લાભ) તે સમાય, અને તે જ સામાયિક એ પ્રમાણે શબ્દ બનશે. આ જ પ્રમાણે સમ્યગુ વિગેરેમાં પણ વિચારી લેવું. (તેમાં સમ્ય શબ્દના 20 યગુનો આય આદેશ થઈ સમાય બનશે. આ જ્ઞાનાદિત્રિકના યોજનરૂપ સમાયને આત્મામાં ઈક = પ્રવેશ કરાવવો તે સામાયિક.) પ્રાસંગિક વાતોવડે સર્યું. અવતરણિકા : હવે સામાયિકના પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરતાં કહે છે કે ગાથાર્થ : સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, સુવિહિત, શુભ, અનિન્દ, અજુગુણિત, અગહિંત, અનવદ્ય, આ બધા પણ સામાયિકના એકાર્થિક નામો છે. ટીકાર્થ : ગાથાર્થ પ્રમાણે જાણવો. શંકાઃ ઉપોદ્ધાતના છેલ્લા નિરુક્તદ્વારમાં જ સામાયિક, સમયિક વિગેરે શ્લોકમાં પર્યાયવાચી શબ્દો કહ્યા જ હતા, તો અહીં શા માટે પર્યાયવાચી શબ્દોનું ફરી કથન કરો છો ? સમાધાન : પૂર્વે જે કથન કર્યું તેમાં તે બધાં શબ્દો જ જુદા જુદા હતા, અર્થ એક જ હતો. છે જ્યારે અહીં જુદા જુદા વાક્ય વડે જુદા જુદા અર્થનું નિરૂપણ કરેલ છે (જેમ કે, સામાયિકથી મધ્યસ્થપણું ઉત્પન્ન થાય છે તેથી તેને સમતા કહેવાય છે, પ્રામાયિક એટલે આત્મામાં રત્નત્રયનો - इत्यत एवाह-'भावसामाई' भावसामादिनि प्रतिपत्तव्यानीति प्र० ।★ 'मर्थाभेदतो' इत्यशुद्धः पाठो मुद्रिते । 25 Page #322 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના કર્તા-કર્મ અને કરણ (નિ. ૧૦૩૪) ના ૩૧૩ सूत्रस्येति ज्ञापितं भवति, अथवाऽसम्मोहार्थं तत्रोक्तावप्यभिधानमदुष्टमेव इत्यत एवोक्तम्-'इमेऽवि एगट्ठ'त्ति एतेऽपि तेऽपीत्यदोषः ॥ साम्प्रतं कण्ठतः स्वयमेव चालनां प्रतिपादयन्नाह ग्रन्थकार: વો વારો ?, સંતો, વિંf i ?, જં તુ સૌર તે किं कारयकरणाण य अन्नमणन्नं च ? अक्खेवो ॥१०३४॥ व्याख्या : इह 'करोमि भदन्त ! सामायिकम्' इत्यत्र कर्तुकर्मकरणव्यवस्था वक्तव्या, यथा करोमि राजन् ! घटमित्युक्ते कुलालः कर्ता घट एव कर्म दण्डादि करणमिति, एवमत्र कः कारक: कुलालसंस्थानीयः ? इत्यत आह-'करेंतो 'त्ति तत् कुर्वन्नात्मैव, अथ किं कर्म घटादिसंस्थानीयम् ? કૃત્યત્રાડ૬યg ‘ક્રિયતે' નિર્વતિ તેને વસ્ત્ર તંત્રે તારૂપે સામયિમેવ, તુશદ્રઃ करणप्रश्ननिर्वचनसङ्ग्रहार्थः, यथा कर्म निर्दिष्टमेवं किं करणमित्युद्देशादिचतुर्विधमिति निर्वचनम्, 10 एवं व्यवस्थिते सत्माह-'किं कारगकरणाण यत्ति किं कारककरणयोः ?, चशब्दात् कर्मणश्च યોગ = જોડાણ કરવું. તેથી સામાયિકને સમ્યક્ત્વ કહેવાય છે. એ રીતે પ્રશસ્ત વિગેરે દરેક શબ્દો માટે જાણી લેવું.) આમ, દરેક શબ્દ અર્થનો ભેદ હોવાથી એક સૂત્રના અનંતા અર્થના પ્રકારો અને અનંત પર્યાયો છે એવું જણાવેલું થાય છે. અથવા ઉપોદઘાતમાં કહેલા હોવા છતાં અહીં એકાર્થિક નામોનું જે ફરી અભિધાન કર્યું છે તે અસંમોહ માટે હોવાથી અદુષ્ટ છે. આથી જ મૂળમાં 15 કહ્યું છે કે – આ પણ એકર્થિક નામો છે. (અર્થાત્ “પણ” શબ્દનો પ્રયોગ કરવા દ્વારા બંને સ્થળે જણાવેલા નામો એકાર્થિક જ છે એવો આશય છે.) / ૧૦૩૩ | - અવતરણિકા હવે ગ્રંથકારશ્રી પોતે જ કંઠથી (ગર્ભિત રીતે નહિ, પણ સાક્ષા) ચાલનાનું = પ્રશ્નનું પ્રતિપાદન કરતાં કહે છે કે ગાથાર્થ : સામાયિકનો કર્તા કોણ છે?, સામાયિકને કરતો આત્મા કર્તા છે. કર્મ શું છે?, 20 તે આત્માવડે જે કરાય છે તે કર્મ છે. શું કર્તા અને કરણનું પરસ્પર અન્યત્વ છે કે અનન્યત્વ છે? આ પ્રમાણે આક્ષેપ = પ્રશ્ન જાણવો. ટીકાર્થ: અહીં “હે ભંતે ! હું સામાયિક કરું છું' આ વાક્યમાં કર્તા કોણ ? કર્મ કર્યું ? અને કરણ = સાધન કયું? તેની વ્યવસ્થા કરવા યોગ્ય છે. જેમ કે “હે રાજન્ ! હું ઘટ કરું છું' વાક્યમાં કુંભાર એ કર્તા છે, ઘટ જ કર્મ છે અને દંડ-ચક્ર વિગેરે સાધન છે. આ પ્રમાણે 25 ઉપરોક્ત વાક્યમાં કુંભારના સ્થાને કર્તા કોણ છે ? આવી આશંકા સામે ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – કરતો એટલે કે તે સામાયિકને કરતો આત્મા જ કર્તા છે. ઘટાદિના સ્થાને કર્મ કર્યું છે ? તે કહે છે - કર્તાવડે જે કરાય છે તે કર્મ છે. તે કર્મ તરીકે અહીં ગુણરૂપ એવું સામાયિક જ જાણવું. મૂળમાં રહેલ ‘તુ' શબ્દ કરણ માટેના પ્રશ્ન-જવાબનો સંગ્રહ કરનાર છે. તેથી જે રીતે કર્મ કહ્યું તે જ પ્રમાણે કરણ = સાધન કયું છે? તે પ્રશ્ન “તુ' શબ્દથી જાણવો. હવે તેનો ઉત્તર 30 કહે છે–) ઉદ્દેશાદિ ચાર પ્રકારનું કરણ જાણવું. શંકા : આ પ્રમાણે કર્તાદિની વ્યવસ્થા થતાં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે – કારક અને કરણ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) परस्परतः कुलालघटदण्डादीनामिवान्यत्वम्, आहोश्विदनन्यत्वमेवेति ?, उभयथाऽपि दोषः, कथम् ?, अन्यत्वे सामायिकवतोऽपि तत्फलस्य मोक्षस्याभाव:, तदन्यत्वाद्, मिथ्यादृष्टेरिव, अनन्यत्वे तु तस्योत्पत्तिविनाशाभ्यामात्मनोऽप्युत्पत्तिविनाशप्रसङ्ग इति, अनिष्टं चैतत् तस्यानादिमत्त्वाभ्युपगमादित्याक्षेपश्चालनेति गाथार्थः ॥ १०३४ ॥ विजृम्भितं चात्र भाष्यकारेण - " अन्नत्ते समभावा5 भावाओ तप्पओयणाभावो । पावइ मिच्छस्स व से सम्मामिच्छाविसेसो य ॥१॥ अहव मईभित्रेणवि धणेण सधणोत्ति होइ ववएसो । सधणो य धणाभागी जह तह सामाइयस्सामी ॥२॥ ओ जीवगुण सामइयं तेण विफलता तस्स । अन्नत्तणओ जुत्ता परसामइयस्स वाऽफलता તથા ‘ચ' શબ્દથી કર્મ આ ત્રણેનો કુંભાર,ઘટ, દંડાદિની જેમ પરસ્પર ભેદ છે કે અભેદ છે ? બંને વિકલ્પો ઘટતા નથી કારણ કે ભેદ કે અભેદ બંને પક્ષમાં દોષ છે. કેવી રીતે ? તે કહે 10 છે - જો ત્રણેનો પરસ્પર ભેદ માનશો અર્થાત્ કર્તા, કર્મ અને કરણ ત્રણે જુદા માનશો તો જેમ મિથ્યાત્વી જીવ સામાયિકરૂપ કર્મથી જુદો હોવાથી સામાયિકનું મોક્ષરૂપ ફળ પામતો નથી, તેમ સામાયિકવાળો જીવ પણ સામાયિકરૂપ કર્મથી જુદો હોવાથી મોક્ષરૂપ ફળ પામશે નહિ. હવે જો ત્રણેનો પરસ્પર અભેદ માનો તો, સામાયિકની ઉત્પત્તિ-વિનાશ દ્વારા (અર્થાત્ આત્મામાં સામાયિકના પરિણામો ઉત્પન્ન થાય કે તે પરિણામો નાશ પામે ત્યારે) સામાયિકનો આત્મા સાથે અભેદભાવ 15 હોવાથી આત્માના પણ ઉત્પત્તિ - વિનાશ માનવાનો પ્રસંગ આવે. પરંતુ આત્માના ઉત્પત્તિ-વિનાશ એ મનાય નહિ કારણ કે આત્માને અનાદિ તરીકે સ્વીકારેલો છે. આ પ્રમાણે આક્ષેપ એટલે કે ચાલના (પ્રશ્ન) કહી. ll૧૦૩૪॥ આ વિષયમાં ભાષ્યકારે કહ્યું છે કે “જો ભેદ માનવામાં આવે તો મિથ્યાત્વીની જેમ સમભાવનો અભાવ થવાથી સામાયિકના પ્રયોજનરૂપ મોક્ષનો અભાવ તે જીવને પ્રાપ્ત થશે. વળી સામાયિક કરનાર સમ્યક્ત્વી છે અને 20 બીજા મિથ્યાત્વી છે એવો તફાવત પણ રહેશે નહિ, બંને સમાન જ બની જશે કારણ કે બંનેના સામાયિક ભિન્ન છે. I॥૧॥ અથવા જો એવી તમારી મતિ હોય કે -જુદા એવા પણ ધનવડે ધનવાન એવો વ્યવહાર થાય છે તથા તે ધનવાન ધનનો આભાગી પણ બને છે તેમ સામાયિકનો સ્વામી પણ મોક્ષરૂપ ફળનો આભાગી બને એમાં શું વાંધો છે ? ॥૨॥ આવી તમારી મતિ યોગ્ય નથી કારણ કે સામાયિક એ જીવનો ગુણ છે. તેથી જો તેને જીવથી ભિન્ન માનો તો, જેમ એકનું સામાયિક 25 બીજાથી ભિન્ન હોવાથી તે સામાયિક બીજા માટે નિષ્ફળ છે. તેમ સામાયિક કરનારથી પણ ભિન્ન હોવાથી તે સામાયિક કરનાર વ્યક્તિ માટે પણ નિષ્ફળ બની જાય છે. (ધન એ ધનવાનનો ગુણ ન હોવાથી ભિન્ન હોવા છતાં ધનનો આભાગી બને છે.) IIII વળી જો કર્તાથી સામાયિક ભિન્ન - १५. अन्यत्वे समभावाभावात् तत्प्रयोजनाभावः । प्राप्नोति मिथ्यादृष्टेरिव तस्य सम्यक्त्वमिथ्यात्वाविशेषश्च ॥ १ ॥ अथ च मतिः- भिन्नेनापि धनेन सधन इति भवति व्यपदेशः । सधनश्च धनाभागी यथा तथा 30 सामायिकस्वामी ॥२॥ तन्न यतो जीवगुणः सामायिकं तेन विफलता तस्य । अन्यत्वात् युक्ता परसामायिकस्य વાડ( ઘેવા)નતા રૂા Page #324 -------------------------------------------------------------------------- ________________ 10 સામાયિકના કર્તા-કર્મ અને કરણ (નિ. ૧૦૩૫) ના ૩૧૫ ॥३॥ जैइ भिन्नं तब्भावेऽवि नो तओ तस्सभावरहिओत्ति । अण्णाणिच्चिय णिच्चं अंधो व समं पईवेणं ॥४॥ एगत्ते तन्नासे नासो जीवस्स संभवे भवणं । कारगसंकरदोसो तदेकयाकप्पणा वावि Iકો” રૂત્યાદિ, इत्थं चालनामभिधायाधुना प्रत्यवस्थानं प्रतिपादयन्नाह - आया हु कारओ मे सामाइय कम्म करणमाया य । 5 परिणामे सइ आया सामाइयमेव उ पसिद्धी ॥१०३५॥ व्याख्या : ईहाऽऽत्मैव कारको मम, तस्य स्वातन्त्र्येण प्रवृत्तेः, तथा सामायिकं कर्म तद्गुणत्वात्, करणं चोद्देशादिलक्षणं तत्क्रियत्वादात्मैव, तथाऽपि यथोक्तदोषाणामसम्भव एव, कुत । इत्याह-यस्मात् परिणामे सत्यात्मा सामायिकं, परिणमनं-परिणामः कथञ्चित् पूर्वरूपापरिત્યાનોત્તરરૂપપરિતિ, ૩ - “નાથત્તરINો યWત, સર્વચૈવ રાડામ: / માનશો તો, જેમ પ્રદીપ નજીક હોવા છતાં આંધળી વ્યક્તિ પાસે સ્વભાવભૂત ચલૂ ન હોવાથી તે અજ્ઞાની રહે છે, તેમ સામાયિક હોવા છતાં પણ સામાયિકના ભાવથી રહિત હોવાથી તે જીવ સામાયિક રહિત જ રહે છે. જો હવે જો કર્તા સાથે સામાયિકનો અભેદભાવ માનો તો સામાયિકના નાશમાં જીવનો નાશ, અને સામાયિકની ઉત્પત્તિમાં જીવની ઉત્પત્તિ માનવી પડે જે ઇષ્ટ નથી. 15 તથા જો ત્રણે વચ્ચે અભેદ માનો તો કારક-કર્મ અને કરણનો સાંકર્યદોષ (એટલે કે એકબીજામાં મિશ્ર થવાનો દોષ) આવે અથવા ત્રણે એક બની જવાની આપત્તિ આવે અથવા ત્રણે કલ્પનારૂપ બની જવાની આપત્તિ આવે. વિ.આ.ભા. ૩૪૨૬ થી ૩૦ અવતરણિકા : આ પ્રમાણે શંકા કહીને હવે તેનું સમાધાન આપતા કહે છે કે ગાથાર્થ : મારા મતે આત્મા જ કર્તા છે, સામાયિક એ કર્મ છે અને આત્મા જ કારણ છે. 20 પરિણામની વિદ્યમાનતામાં આત્મા સામાયિક જ છે. આ પ્રમાણે ઉપરોક્ત શંકાનું સમાધાન જાણવું. ટીકાર્થ : અહીં મારા મતે આત્મા જ કર્તા છે કારણ કે તેની કર્તા તરીકેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તથા સામાયિક એ આત્માનો ગુણ હોવાથી કર્મ છે. (અહીં સામાયિકને કર્મ કહ્યું છે, તે સામાયિક આત્માથી કથંચિત અભિન્ન હોવાથી આત્મા જ કર્મ છે એમ જાણવું.) અને ઉદ્દેશાદિરૂપ કરણ પણ આત્માની જ ક્રિયારૂપ હોવાથી આત્મા જ છે. આમ આત્મા જ કર્તા, કર્મ અને કરણ હોવા છતાં તમે 25 કહેલા દોષોનો સંભવ નથી. શા માટે ? કારણ કે – પરિણામની વિદ્યમાનતામાં આત્મા સામાયિક જ છે. પરિણમવું તે પરિણામ અર્થાત્ કોઈક રીતે પૂર્વરૂપનો ત્યાગ કર્યા વિના ઉત્તરરૂપનો સ્વીકાર. કહ્યું છે – “જે કારણથી સર્વથા અન્ય અર્થમાં ગમન નથી, કે સર્વથા અગમન નથી તે १६. यदि भिन्नं तद्भावेऽपि न सकः (सामायिकयुक्तः) तत्स्वभावरहित इति । अज्ञान्वेव नित्यं अन्धो यथा समं प्रदीपेन ॥४॥ एकत्वे तन्नाशे नाशो जीवस्य संभवे भवनम् । कारकसंकरदोषस्तदेकताकल्पना 30 વારિ IIકા * ફુર્નિવા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) રામ: પ્રમાસિદ્ધ, કચ્છ ઉg fUGર્ત અn” इत्यादि, तस्मिन् परिणामे सति, अयमत्र भावार्थः-परिणामे सति तस्य नित्यानित्याद्यनेकरूपत्वाद् द्रव्यगुणपर्यायाणामपि भेदाभेदसिद्धेः, अन्यथा सकलसंव्यवहारोच्छेदप्रसङ्गाद्, एकान्तपक्षेणान्यत्वानन्यत्वयोरनभ्युपगमाद्, इत्थं चैकत्वानेकत्वपक्षयोः कर्तुकर्मकरणव्यवस्था5 सिद्धेः 'आत्मा' जीव: सामायिकमेव तु प्रसिद्धिः, तथाहि-न तदेकान्तेन अन्यत् तद्गुणत्वान्न चानन्य- द्गुणत्वादेवेति, इत्थं चैतदङ्गीकर्तव्यम्, अन्यथा गुणगुणिनोरेकान्तभेदे विप्रकृष्टगुणमात्रोपलब्धौ प्रतिनियतगुणिविषय एव संशयो न स्यात्, तदन्येभ्योऽपि तस्य भेदाविशेषात्, दृश्यते च यदा कश्चिद्धरिततरुतरुणशाखाविसररन्ध्रोदरान्तरतः किमपि शुक्लं पश्यति तदा किमियं કારણથી પ્રમાણથી સિદ્ધ તે પરિણામ પંડિતોને ઈષ્ટ છે. ll૧” ભાવાર્થ આ પ્રમાણે છે કે- આત્માનો 10 પરિણામ હોવાથી (એટલે કે આત્મા પરિણામી હોવાથી) આત્માના નિત્ય-અનિત્ય વિગેરે અનેક રૂપો છે અને આ અનેક રૂપો દ્રવ્ય,ગુણ, પર્યાયોનો પરસ્પર ભેદ-અભેદ સિદ્ધ હોવાથી સિદ્ધ થાય છે. અન્યથા = જો દ્રવ્યાદિનો પરસ્પર ભેદાભેદ ન હોય તો સકલ વ્યવહારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. (કેવી રીતે? તે આગળ બતાવશે.) કારણ કે એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારેલો નથી. આ પ્રમાણે ભેદ-અભેદ પક્ષમાં કર્તા, કર્મ અને કરણ વ્યવસ્થા સિદ્ધ થતી હોવાથી આત્મા 15 સામાયિક જ છે એ પ્રમાણે શંકાનું સમાધાન જાણવું. તે આ પ્રમાણે - સામાયિક આત્માથી એકાંતે જુદુ નથી કારણ કે તે આત્માનો ગુણ છે. તથા આત્માથી એકાંતે અભેદ પણ નથી કારણ કે તે આત્માનો જ. ગુણ છે. અમે જે કહ્યું છે એ પ્રમાણે જ સ્વીકારવું. અન્યથા જો ગુણ-ગુણીનો એકાંતે ભેદ માનશો તો, દૂરથી કાળો વર્ણ દેખાતા ચોક્કસ એવા ગુણીનો (એટલે કે આ કાગડો છે કે કોયલ છે ? એમ ચોક્કસ પંખી માટેનો) જે સંશય થાય 20 છે તે થવો જોઈએ નહિ કારણ કે તે ચોક્કસ ગુણી કરતા અન્ય ગુણીઓથી પણ તે ગુણનો ભેદ સરખો જ છે. (આશય એ છે કે ગુણી એવો કાગડો કે કોયલથી કૃષ્ણવર્ણરૂપ ગુણનો જો તમે એકાંતે ભેદ માનશો તો જેમ કાગડા કે કોયલથી કૃષ્ણવર્ણનો ભેદ છે, તેમ કાગડા-કોયલ સિવાયના બીજા કબૂતર વિગેરે પક્ષીઓથી પણ તે કૃષ્ણવર્ણનો ભેદ સમાન જ છે. તેથી દૂરથી કૃષ્ણવર્ણને જોઈને વ્યક્તિને કાગડા કે કોયલ માટેનો જ સંશય જે થાય છે તે થવો 25 જોઈએ નહિ અર્થાત્ કબૂતરાદિ પક્ષીઓ માટે પણ તે સંશય થવો જોઈએ કે આ કબૂતર છે કે પોપટ છે ? કારણ કે કબૂતરાદિ પક્ષીઓથી કૃષ્ણવર્ણનો ભેદ કાગડાદિની જેમ સમાન જ છે. પરંતુ આવા જુદા જુદા સંશય થતાં નથી, પણ ચોક્કસ ગુણીવિષયક સંશય જ થતો દેખાય છે. જેમ કે, જ્યારે કોઈ વ્યક્તિ લીલાછમ વૃક્ષની લીલીછમ ડાળીઓના સમૂહ વચ્ચેના કાણાંઓમાંથી કંઈક સફેદવસ્તુ જુએ છે, ત્યારે શું આ સફેદ ધજા છે કે સફેદ બગલો છે ? એ પ્રમાણે ચોક્કસ ગુણી વિષયક સંશય 30 થતો દેખાય છે, પરંતુ જો ગુણ-ગુણી વચ્ચે એકાંતે ભેદ માનો તો આવો સંશય થાય નહિ માટે ગુણ ગુણી વચ્ચે એકાંતે ભેદ નથી. ★ तद्ग्रहणत्वा० Page #326 -------------------------------------------------------------------------- ________________ સામાયિકના કર્તા-કર્મ અને કરણ (નિ. ૧૦૩૫) ના ૩૧૭ पताका किं वा बलाकेत्येवं प्रतिनियतगुणिविषय इति, अभेदपक्षे तु संशयानुत्पत्तिरेव, गुणग्रहणत एव तस्यापि गृहीतत्वादित्यलं विस्तरेणेति गाथार्थः ॥१०३५॥ भाष्यकारदूषणानि त्वमूनि-"आया हु कारओ मे सामाइय कम्म करणमाआ य । तम्हा आया सामाइयं च परिणामओ एक्कं ॥१॥ जं णाणाइसहावं सामाइय जोगमाइकरणं च । उभयं च स परिणामो परिणामाणण्णया जं च ॥२॥ तेणाया सामइयं करणं च चसद्दओ अभिण्णाइं । णणु भणियमणण्णत्ते तण्णासे जीवणासोत्ति ॥३॥ 5 जइ तप्पज्जयनासो को दोसो होउ ? सव्वहा नत्थि । जं सो उप्पायव्वयधुवधम्माणंतपज्जाओ ॥४॥ હવે જો એકાંતે અભેદ માનો તો, સંશય જ થાય નહિ કારણ કે ગુણના ગ્રહણથી ગુણીનું પણ ગ્રહણ થઈ જાય, પણ એવું થતું નથી માટે એકાંતે અભેદ પણ મનાય નહિ. (આમ, આવા ચોક્કસ સંશયોરૂપ વ્યવહાર થતાં દેખાય છે માટે ગુણ-ગુણી વચ્ચે એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયની વચ્ચે કંથચિત્ ભેદભેદની સિદ્ધિ થાય છે. તેનાથી આત્મા નિત્ય-અનિત્ય વિગેરે અનેક રૂપે સિદ્ધ 10 થાય છે. આ રીતે આત્માના નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે અનેક પરિણામો સિદ્ધ થતાં પૂર્વે જે કહ્યું કે પરિણામ હોતે છતે આત્મા સામાયિક જ છે એ વાત સિદ્ધ થાય છે, કારણ કે સામાયિક એ આત્માનો જ એક પરિણામ છે. વળી, સામાયિકનો નાશ થતાં આત્માનો નાશ થવાની જે આપત્તિ આપી હતી તે પણ નહિ આવે કારણ કે સામાયિકરૂપ એક પરિણામ નાશ થવા છતાં આત્મા અનંતપર્યાયવાળો હોવાથી બીજા પર્યાયોવડે આત્મા સદા અવસ્થિત રહે જ છે.) વધુ વિસ્તારથી 15 સર્યું. I/૧૦૩૫ll ભાષ્યકારવડે અપાયેલા દૂષણો આ પ્રમાણે છે-“અમારા મતે આત્મા જ કારક છે, સામાયિક એ કર્મ છે અને કરણ પણ આત્મા જ છે. તેથી કર્તા, સામાયિક અને કરણ એ ત્રણે એક જ છે કારણ કે આ ત્રણે આત્મપરિણામરૂપ જ છે. તેના સામાયિક એ જ્ઞાનાદિ સ્વભાવરૂપ છે અને મન-વચન-કાયાનો યોગ = વ્યાપાર એ કરણ છે. આ સામાયિક અને કરણ બંને આત્માના પરિણામ 20 જ છે, કારણ કે પરિણામ એ પરિણામી એવા આત્મા સાથે અભેદરૂપે છે //રા તેથી આત્મા, સામાયિક અને “ચ' શબ્દથી કરણ આ ત્રણે પરસ્પર અભિન્ન છે. જો આ ત્રણે અભિન્ન માનશો તો, પૂર્વે કહ્યું કે સામાયિકના નાશમાં જીવનો નાશ થશે, તેનું શું? સમાધાન : સામાયિકપર્યાયરૂપે આત્માનો નાશ થાય તેમાં દોષ શું છે? સર્વથા આત્માનો 25 નાશ થતો નથી, કારણ કે તે આત્મા ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય સ્વભાવરૂપ અનંતપર્યાયવાળો છે. (એટલે એક પર્યાયનો નાશ થવા છતાં અન્ય પર્યાયે આત્માની વિદ્યમાનતા છે જ.) ૪ll. १७. आत्मैव कारको मे सामायिकं कर्म करणमात्मैव । तस्मादात्मैव सामायिकं च परिणामत ऐक्यम् ॥१॥ यस्माज्ज्ञानादिस्वभावं सामायिकं योगादि (कर्माह) करणं च । उभयं च स परिणामः परिणामानन्यता यच्च ॥२॥ तेनात्मा सामायिकं करणं च चशब्दतोऽभिन्नानि । ननु भणितमनन्यत्वे तन्नाशे 30 जीवनाश इति ॥३॥ यदि तत्पर्यायनाशः को दोषो भवतु ? सर्वथा नास्ति । यत्सः (आत्मा) उत्पादव्ययध्रौव्यधर्माऽनन्तपर्यायः ॥४॥ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सव्वं चिय पइसमयं उप्पज्जइ णासए य णिच्चं च । एवं चेव य सुहदुक्खबंधमोक्खादिसब्भावो ॥५॥ एगं चेव य वत्थु परिणामवसेण कारगंतरयं । पावइ तेणादोसो विवक्खया कारगं जं च ॥६॥ कुंभो विसज्जमाणो कत्ता कम्मं स एव करणं च । णाणाकारगभावं लहइ जहेगो विक्खाए ॥७॥ जह वा नाणाणण्णो नाणी नियओवओगकालंमि । एगोऽवि तिस्सभावो सामाइयकारगो चेवं ॥८॥" 5 साम्प्रतं परिणामपक्षे सत्येकत्वानेकत्वपक्षयोरविरोधेन कर्तृकर्मकरणव्यवस्थामुपदर्शयन्नाह एगत्ते जह मुढेि करेइ अत्यंतरे घडाईणि । दव्वत्थंतरभावे गुणस्स किं केण संबद्धं ? ॥१०३६॥ व्याख्या : 'एकत्वे' कर्तुकर्मकरणाभेदे कर्तृकर्मकरणभावो दृष्टः, यथा मुष्टिं करोति, अत्र દરેક વસ્તુ પ્રતિસમયે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને નિત્ય રહે છે એવું માનવાથી જ સુખદુઃખ, 10 બંધ,મોક્ષ વિગેરે પદાર્થો ઘટે છે. પણ એક જ વસ્તુ પરિણામના વશથી જુદા જુદા કારકપણાને પામે છે. (અર્થાત એક જ વ્યક્તિ અમુક વિવક્ષાથી કર્તા બને, અમુક વિવક્ષાથી કર્મ બને કે અમુક વિવક્ષાથી કરણ બને છે.) તેથી આત્માને જ કર્તા, કર્મ, કરણ માનવા છતાં સાંકર્યાદિ કોઈ દોષ આવતો નથી, કારણ કે વિવક્ષાથી કારક (કર્યાદિ) બને છે. llll નાશ પામતો ઘટ નાશ પામવાની ક્રિયાના કર્તા તરીકે વિવક્ષા કરો ત્યારે કર્તા બને છે, નાશક્રિયાને વ્યાપ્ત તરીકે વિવક્ષા કરવાથી 15 કર્મ બને છે અને “ઘટપર્યાયવડે કરીને ઘટ નાશ પામી રહ્યો છે એવું બોલો ત્યારે ઘટપર્યાય પોતાનો જ હોવાથી ઘટ કરણ બને છે. આ પ્રમાણે જેમ એક ઘડો વિવક્ષાથી જુદા જુદા કર્તાદિ ભાવને પામે છે. અથવા જેમ જ્ઞાનથી અભિન્ન એવો જ્ઞાની પોતાનામાં જ જ્ઞાનોપયોગકાળે એક હોવા છતાં ત્રણ સ્વભાવવાળો છે. (સ્વોપયોગમાં ઉપયોગવાળો હોવાથી કર્તા છે, સંવેદ્યમાનપણાથી ( પોતાનું જ્ઞાન થતું હોવાથી) 20 કર્મ છે, અને કરણભૂત એવા જ્ઞાનથી અનન્ય હોવાથી કરણ છે.) એમ સામાયિકનો કારક પણ કર્તાદિ ત્રણ સ્વભાવવાળો જાણવો. Il૩૪૩૧ થી ૩૮ અવતરણિકાઃ હવે પરિણામપક્ષની વિદ્યમાનતામાં એકત્વ-અનેકત્વપક્ષમાં વિરોધ વિના કર્તાકર્મ-કરણની વ્યવસ્થાને બતાવતા કહે છે કે ગાથાર્થ અભેદમાં જેમ મુષ્ટિને કરે છે. ભેદમાં જેમ ઘટાદિને કરે છે. દ્રવ્યથી એકાંતે ગુણનો 25 ભેદ માનવાથી કંઈ વસ્તુ કોની સાથે સંબદ્ધ થાય ? (અર્થાતુ ન થાય.) ટીકાર્ય કર્તા-કર્મ અને કરણના અભેદમાં કર્તા-કર્મ-કરણભાવ દેખાયેલો જ છે. જેમ કે, १८. सर्वमेव प्रतिसमयमुत्पद्यते नश्यति च नित्यं च । एवमेव च सुखदुःखबन्धमोक्षादिसद्भावः ॥५॥ एकमेव च वस्तु परिणामवशेन कारकान्तरताम् । प्राप्नोति तेनादोषो विवक्षया कारकाणि यत् ॥६॥ कुम्भो विशर्यमाणः कर्ता कर्म च स एव करणं च । नानाकारकभावं लभते यथैको विवक्षया ॥७॥ यथा वा ज्ञानानन्यो ज्ञानी निजोपयोगकाले। एकोऽपि त्रिस्वभावः सामायिककारकश्चैवम् ॥८॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ભેદાભેદમાં કર્તા-કર્મ-કરણભાવ (નિ. ૧૦૩૬) देवदत्तः कर्ता तद्धस्त एव कर्म तस्यैव च प्रयत्नविशेषः करणमिति, तथाऽर्थान्तरे - कर्तृकर्मकरणानां भेदे दृष्ट एव तद्भावः, तथा चाऽऽह — घटादीनि यथा करोतीति वर्तते, तत्रापि कुलालः कर्ता घटः कर्म दण्डादि करणमिति । इह च सामायिकं गुणो वर्तते, स च गुणिनः कथञ्चिदेव भिन्न इति । विपक्षे बाधामुपदर्शयति- द्रव्यात् सकाशाद्, गुणिन इत्यर्थः, एकान्तेनैवार्थान्तरभावे - भेदे सति, સ્વ ?–મુળમ્ય, વેિન સમ્વદ્ધમિતિ?, ન ઋિશ્ચિત્ વેનચિત્ સમ્બદ્ધ, જ્ઞાનાવીનામપિ 5 गुणत्वात्तेषामपि चाऽऽत्मादिगुणिभ्य एकान्तभिन्नत्वात्, संवेदनाभावतः सर्वव्यवस्थानुपपत्तेरिति भावना, एवमेकान्तेनानर्थान्तरभावेऽपि दोषा अभ्यूह्या इति गाथार्थः ॥ १०३६॥ कण्ठतस्तावदुक्ते चालनाप्रत्यवस्थाने, अत एव चात्र पुनरुक्तदोषोऽपि नास्ति, अनुवादद्वारेण चालनाप्रत्यवस्थानप्रवृत्तेरित्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, तत्र सर्वं सावद्यं योगमित्याद्यवशिष्यते, तदिह सर्वशब्दनिरूपणायाऽऽह - ૩૧૯ 10 नामं १ ठवणा २ दविए ३ आएसे ४ निरवसेस ५ चेव । દેવદત્ત મુદ્ઘિ વાળે છે. અહીં દેવદત્ત કર્તા છે, તેનો હાથ જ કર્મ છે અને તેનો પ્રયત્નવિશેષ એ કરણ છે. તથા કર્તા, કર્મ અને કરણના ભેદમાં પણ કર્તા, કર્મ અને કરણનો ભાવ દેખાયેલો જ છે. જેમકે-કુંભાર ઘટાદિને કરે છે અહીં કુંભાર કર્તા છે, ઘટ એ કર્મ છે, અને દંડાદિ કરણ છે. અહીં સામાયિક એ આત્માનો ગુણ છે અને તે આત્માથી કંથચિત્ જ ભિન્ન છે, એકાંતે 15 નહિ. જો એકાંતે ભિન્ન માનશો તો, દ્રવ્યથી = ગુણીથી એકાંતે ગુણનો ભેદ માનતાં કંઈ વસ્તુ કોની સાથે સંબંધને પામશે ? અર્થાત્ કોઈ વસ્તુ કોઈ સાથે સંબંધને પામશે નહિ (એટલે કે આ જ્ઞાની છે, આ સુખી છે, વિગેરેમાં જ્ઞાન-સુખાદિનો આત્મા સાથેનો સંબંધ જ ઘટશે નહિ કારણ કે) જ્ઞાનાદિ પણ ગુણો છે અને તે ગુણો (તમારા મતે) ગુણીથી એકાન્તે ભિન્ન હોવાથી આત્માને સંવેદનાનો જ અભાવ થતાં (હું સુખી, હું દુ:ખી વિગેરે) સર્વવ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જશે. આ 20 પ્રમાણે ગુણ અને ગુણી વચ્ચે એકાંતે અભેદમાં પણ દોષો વિચારી લેવા. (આમ, ગુણ ગુણી વચ્ચે કંથચિત્ ભિન્નાભિન્નત્વ માનતા કર્તા-કર્મ-કરણની વ્યવસ્થા ઘટી જાય છે.) ૧૦૩૬॥ આ પ્રમાણે સાક્ષાત્ શંકા અને સમાધાન કહ્યા અને આથી જ (એટલે કે આત્મા સામાયિક છે વિગેરે પૂર્વે અનેક સ્થાનોમાં સામાયિકાદિનું સ્વરૂપ બતાવ્યું હોવા છતાં અહીં શંકા-સમાધાનરૂપે જ ફરી બતાવ્યું હોવાથી) અહીં પુનરુક્ત દોષ પણ નથી, કારણ કે શંકા અને સમાધાનની પ્રવૃત્તિ 25 અનુવાદ કરવાવડે જ થાય છે. (અર્થાત્ જે કંઈ પણ કર્તાદિનું સ્વરૂપ ગુરુ કહેશે તેનું હું ખંડન કરીશ એ પ્રમાણે ચાલના કરવાની ઇચ્છાથી સામેવાળાની શંકા અને મારાવડે કહેવાયેલ સ્વરૂપનું જો તે ખંડન કરે તો હું તેનું ફરી મંડન કરીશ એવા અભિપ્રાયથી ગુરુનું સમાધાન પ્રવર્તે છે, પણ વાસ્તવિક રીતે કર્તાદિનું સ્વરૂપ બતાવવા આ શંકા-સમાધાન છે એવું નથી. માટે પુનરુક્ત દોષ આવતો નથી.) પ્રાસંગિક વાતવડે સર્યું. પ્રસ્તુત વાત ઉપર આવીએ. તેમાં ‘સર્વ સાવદ્ય 30 યોગ' વિગેરે વાક્ય બાકી છે. તેમાં અહીં સર્વશબ્દનું નિરૂપણ કરવા માટે કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. Page #329 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तह सव्वधत्तसव्वं च ६ भावसव्वं च सत्तमयं ७ । १०३७ ॥ વ્યાવ્યા : વૃદ્ઘ સમિતિ : શવ્વાર્થ: ?, કન્યતે, ‘મુ તૌ’ કૃત્યસ્ય ઔળાવિો વપ્રત્યયઃ सर्वशब्दो वा निपात्यते स्त्रियते स इति श्रियते वाऽनेनेति सर्वः, तदिदं च नामसर्वं स्थापनासर्वं द्रव्यसर्वमादेशसर्वं निरवशेषसर्वं तथा सर्वधत्तसर्वं च भावसर्वं च सप्तममिति समासार्थः ॥ १०३७॥ 5 व्यासार्थं तु भाष्यकारः स्वयमेव वक्ष्यति, तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य शेषभेदव्याचिख्यासया पुनराह ૩૨૦ दवि चरो भंगा सव्व १ मसव्वे अ २ दव्व १ देसे अ २ । आएस सव्वगामो नीसेसे सव्वगं दुविहं ॥१८६॥ ( भा० ) व्याख्या : 'द्रव्य' इति द्रव्यसर्वे चत्वारो भङ्गा भवन्ति, तानेव सूचयन्नाह - 'सव्वमसव्वे अ 10 दव्व देसे यत्ति - अयमत्र भावार्थ:- इह यद्विवक्षितं द्रव्यमङ्गुल्यादि तत् कृत्स्नं- परिपूर्णम् अनूनं स्वैरवयवैः सर्वमुच्यते, सकलमित्यर्थः, एवं तस्यैव द्रव्यस्य कश्चित्स्वावयवो देशः कृत्स्नतयास्वावयवपरिपूर्णतया यदा सकलो विवक्ष्यते तदा देशोऽपि सर्वः, एवमुभयस्मिन् द्रव्ये तद्देशे च सर्वत्वं, तयोरेव यथास्वमपरिपूर्णतायामसर्वत्वं, ततश्चतुर्भङ्गी - द्रव्यं सर्वं देशोऽपि सर्व: ९ द्रव्यं सर्वं देशो ऽसर्वः २ देशः सर्वः द्रव्यमसर्वं ३ देशोऽसर्वः द्रव्यमप्यसर्वम् ४, अत्र यथाक्रममुदाहरणं - 15 ટીકાર્થ : અહીં સર્વશબ્દનો અર્થ શું થાય છે ? તે કહે છે - ‘સૃ' ધાતુ ગતિ અર્થમાં છે. આ ધાતુને ઔણાદિક ‘વ’ પ્રત્યય લાગતાં સર્વ શબ્દ બને છે. અથવા નિપાતનથી સર્વશબ્દ બનેલો જાણવો. અથવા જે ખસેડાય તે સર્વ અથવા જેનાવડે આશ્રય કરાય તે સર્વ. સર્વના નિક્ષેપાઓ 20 આ પ્રમાણે છે-નામસર્વ, સ્થાપનાસર્વ, દ્રવ્યસર્વ, આદેશસર્વ, નિરવશેષસર્વ, સર્વધત્તસર્વ અને સાતમુ ભાવસર્વ-આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. ૧૦૩૭ા વિસ્તારથી ભાષ્યકાર પોતે જ કહેશે. અવતરણિકા : તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને શેષભેદોની વ્યાખ્યા કહેવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : દ્રવ્યને વિશે ચાર ભાંગા છે - સર્વ, અસર્વ, દ્રવ્ય અને દેશ. આદેશમાં સર્વગ્રામ અને નિરવશેષમાં બે પ્રકારે સર્વ છે. ટીકાર્થ : દ્રવ્યસર્વમાં ચાર ભાંગા થાય છે. તેને જ દેખાડતા કહે છે- સર્વ, અસર્વ, દ્રવ્ય અને 25 દેશ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે- જે આંગળી વિગેરે વિવક્ષિત દ્રવ્ય પોતાના અવયવો વડે સંપૂર્ણ હોય તે સર્વ કહેવાય છે. એ જ પ્રમાણે તે જ દ્રવ્યનો કોઈ પોતાનો દેશ સ્વ અવયવથી પરિપૂર્ણ હોવાથી જ્યારે સકલ તરીકે વિવક્ષા કરાય ત્યારે તે દેશ પણ સર્વ કહેવાય છે. (જેમ કે, આંગળીના એક દેશ તરીકે એક પર્વનો ભાગ લઈએ અને તે પર્વનો ભાગ પણ જ્યારે સંપૂર્ણરૂપે વિવક્ષા કરીએ તો તે પર્વના ભાગરૂપ દેશ પણ સર્વ કહેવાય. આ રીતે બંનેમાં દ્રવ્ય અને તેના દેશમાં સર્વપણું 30 છે. તથા તે જ દ્રવ્ય અને તેનો દેશ જ્યારે પોતપોતાના અવયવોથી પરિપૂર્ણ ન હોય તો બંનેનું અસર્વપણું કહેવાય છે. તેથી ચતુર્ભૂગી થાય છે– (૧) દ્રવ્ય સર્વ અને દેશ પણ સર્વ, (૨) દ્રવ્ય સર્વ અને દેશ અસર્વ, (૩) દેશ સર્વ અને દ્રવ્ય અસર્વ, (૪) દેશ અસર્વ અને દ્રવ્ય પણ અસર્વ. = Page #330 -------------------------------------------------------------------------- ________________ નિરવશેષસર્વના ભેદો (ભા. ૧૮૭) ૩૨૧ सम्पूर्णमङ्गुलि द्रव्यसर्वं तदेव देशोनं द्रव्यमसर्वं, तथा देश: - पर्व तत्सम्पूर्णं देशसर्वम् पर्वैकदेशः देशासर्वम्, एवं द्रव्यसर्वम् । अथाऽऽदेशसर्वमुच्यते - आदेशनम् आदेश उपचारो व्यवहारः, स च बहुतरे प्रधाने वाऽऽदिश्यते देशेऽपि, यथा विवक्षितं घृतमभिसमीक्ष्य बहुतरे भुक्ते स्तोके च शेषे उपचारः क्रियते - सर्वं घृतं भुक्तं भक्तं वा, प्रधानेऽप्युपचारः, यथा ग्रामप्रधानेषु पुरुषेषु गतेषु ग्रामो गत इति व्यपदिश्यते, तत्र प्रधानपक्षमेवाधिकृत्याऽऽह ग्रन्थकारः - ' आएस सव्वगामो 'त्ति आदेशसर्वं 5 सर्वो ग्रामो गत इत्यायात इति वेति क्रियाभावनोक्तैव । एवमादेशसर्वमुक्तम्, अथ निरवशेषसर्वमभिधीयते, तत्राऽऽह — 'निस्सेसे सव्वगं दुविहंति निरवशेषसर्वं 'द्विविधं' द्विप्रकारं ( ग्रन्थाग्र० १२०००) सर्वापरिशेषसर्वं तद्देशापरिशेषसर्वं चेति गाथार्थः ॥ १८६॥ अत्रोदाहरणमाह, तंत्र - अणिमिसिणो सव्वसुरा सव्वापरिसेससव्वगं एअं १ । तद्देसापरिसेसं सव्वे काला जहा असुरा २ ॥ १८७॥ ( भा० ) व्याख्या : 'अनिमेषिणः सर्वसुराः ' अनिमिषनयनाः सर्वे देवा इत्यर्थः, सर्वापरिशेषसर्वमेतत्, यस्मान्न कश्चिद्देवानां मध्येऽनिमिषत्वं व्यभिचरतीति तथा तद्देशापरिशेषमिति - तद्देशापरिशेषसर्वं 10 અહીં ક્રમશઃ ઉદાહરણો આ પ્રમાણે જાણવા—સંપૂર્ણ આંગળી એ દ્રવ્યસર્વ છે, તે જ દ્રવ્ય જ્યારે દેશથી ઉન હોય ત્યારે દ્રવ્ય-અસર્વ જાણવું. તથા દેશ એટલે પર્વ, તે સંપૂર્ણ હોય ત્યારે 15 દેશસર્વ. પર્વનો એક દેશ એ દેશ-અસર્વ જાણવું. આ પ્રમાણે દ્રવ્યસર્વ નામનો ત્રીજો નિક્ષેપો પૂર્ણ થયો. = 1 હવે આદેશસર્વ કહેવાય છે – તેમાં આદેશ એટલે ઉપચાર–વ્યવહાર. અને તે ઉપચાર બહુતર દેશમાં કે પ્રધાન દેશમાં કરાય છે. જેમ કે વિવક્ષિત એવા ઘીને આશ્રયીને ઘણું બધું ઘી ખવાયું હોય અને થોડું બાકી હોય ત્યારે સર્વશબ્દનો ઉપચાર કરાય કે- બધું ઘી ખવાયું. અથવા બધું 20 ઘી વહેંચાઈ ગયું. પ્રધાનમાં પણ ઉપચાર કરાય છે. જેમ કે, - ગામના પ્રધાન પુરુષો ગયા હોય ત્યારે ગામ આખું ગયું એ પ્રમાણે બોલાય છે. મૂળમાં પ્રધાનપક્ષને આશ્રયીને ગ્રંથકાર કહે છે ગામ આખું ગયું અથવા આખું ગામ આવ્યું. આવા પ્રકારનો ઉપચાર એ આદેશસર્વ કહેવાય છે. ‘ગયા અથવા આવ્યા' એ પ્રમાણે ક્રિયાપદ બતાવી દીધું છે. આ પ્રમાણે આદેશસર્વ કહ્યું. હવે નિરવશેષસર્વ કહેવાય છે. તેમાં મૂળગાથામાં જ ગ્રંથકારશ્રી કહે છે - નિરવશેષસર્વ બે પ્રકારનું 25 છે. સર્વ-અપરિશેષસર્વ અને તદ્દેશ-અપરિશેષસર્વ, ॥૧૮૬॥ અવતરણિકા : અહીં ઉદાહરણ જણાવે છે તેમાં ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : બધાં દેવો અનિમિષનયનવાળા હોય છે (અર્થાત્ તેઓની આંખો સ્થિર હોય છે, પલકારા મારતી નથી.) આ સર્વ-અપરિશેષસર્વ કહેવાય છે, કારણ કે દેવોમાંથી એક પણ દેવ 30 અનિમિષનયન વિનાનો હોતો નથી. તથા અસુરનિકાયના સર્વ દેવો કૃષ્ણવર્ણવાળા હોય છે. આ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सर्वे काला यथा असुरा इति, इयमत्र भावना-तेषामेव देवानां देश एको निकायः असुराः, ते च सर्व एवासितवर्णा इति गाथार्थः ॥१८७॥ सर्वधत्तसर्वप्रतिपादनायाऽऽह - सा हवइ सव्वधत्ता दुपडोआरा जिआ य अजिआ य । दव्वे सव्वघडाई सव्वद्धत्ता पुणो कसिणं ॥१८८॥ ( भा०) व्याख्या : सा भवति 'सव्वधत्ता' इत्यत्र सर्वं-जीवाजीवाख्यं वस्तु धत्तं-निहितमस्यां विवक्षायामिति सर्वधत्ता, ननु देधातेही' (पा० ७-४-४२) ति हिशब्दादेशाद्धितमिति भवितव्यं कथं धत्तमिति ?, उच्यते, प्राकृते देशीपदस्याविरुद्धत्वान्न दोषः, अथवा धत्त इति डित्थवदव्युत्पन्न एव यदृच्छाशब्दः, अथवा सर्वं दधातीति सर्वधं-निरवशेषवचनं सर्वधमात्तं-आगृहीतं यस्यां 10 વિવક્ષા સા સર્વથાત્તા, પમપ નિષ્ઠાન્તર્યો પૂર્વનિપાત:, “જ્ઞાતિનસુરાષ્યિ: પરર્વવન (૫૦. ६-२-१७०) मिति परनिपात एव, अथवा सर्वधेन आत्ता सर्वधात्ता तया यत् सर्वं तत् તદેશ-અપરિશેષસર્વ છે. ભાવાર્થ એ છે કે – તે જ દેવોનો એક દેશ અસુરનિકાય છે અને તે બધાં કૃષ્ણવર્ણવાળા છે. તેમાંથી એક પણ દેવ કૃષ્ણવર્ણ વિનાનો નથી તેથી તે તદ્દેશ-અપરિશેષસર્વ કહેવાય છે. ૧૮થી 15 અવતરણિકા : સર્વત્તસર્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે : ગાથાર્થ : તે સર્વધરા બે પ્રકારે છે - જીવ અને અજીવ. દ્રવ્યસર્વમાં સર્વ ઘટાદિ આવે છે, જ્યારે સર્વત્તામાં બધી વસ્તુ આવે છે. ટીકાર્થ જે વિવક્ષામાં જીવ-અજીવ નામની બધી વસ્તુ સ્થાપિત કરવામાં આવે છે તે વિવક્ષા સર્વત્તા કહેવાય છે. 20 શંકા વધારેë સૂત્રથી ધા ધાતુનો દિ આદેશ થવાથી ‘હિતં' થવું જોઈએ તેની બદલે તમે ધાં કેવી રીતે કર્યું? સમાધાન : પ્રાકૃતમાં દેશી પદનો અવિરોધ હોવાથી (એટલે કે આ દેશીપદ હોવાથી) કોઈ દોષ નથી. અથવા “ધત્ત' શબ્દ ડિત્થશબ્દની જેમ વ્યુત્પત્તિ અર્થ વિનાનો યદચ્છાશબ્દ (પોતાની ઇચ્છા પ્રમાણેનો શબ્દ) જાણવો (અર્થાત્ તે શબ્દનો કોઈ અર્થ કરવો નહિ.) અથવા સર્વને જે 25 ધારણ કરે તે સર્વધ = નિરવશેષવચન, જે વિવક્ષામાં સંપૂર્ણ વચનો ગ્રહણ કરેલા છે તે વિવક્ષા સર્વેધાત્તા કહેવાય છે. આ પ્રમાણે પણ નિષ્ઠાન્તનો ત (ક્ત) પ્રત્યયાન્ત એવા ભૂતકૃદત શબ્દનો) પૂર્વ નિપાત જાણવો. (અર્થાત્ “સર્વધાત્તા' શબ્દમાં ‘કાન્ત' શબ્દ પૂર્વપદમાં આવવું જોઈએ, પર નિપાત શા માટે કર્યો છે ? તે કહે છે, “જાતિ, કાલ, સુખાદિ શબ્દોને નિષ્ઠાત્ત પર જાણવો' આવા વચનથી ‘કાન્ત’ શબ્દ પછી મુક્યો છે. અથવા સર્વધવડે = નિરવશેષ વચનવડે જે ગ્રહણ 30 કરાય તે સર્વધાત્તા અને તેનાવડે જે સર્વ તે સર્વધાત્તાસર્વ. (ટૂંકમાં સર્વધાત્તા એટલે એવી એક * થT: (સિદ્ધહેમ.-૪.૪.૨૫) તથા નાતિવૃત્ત... ( રૂ.૨.૨૫૨) Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવસર્વનું સ્વરૂપ (ભા. ૧૮૯) ૩૨૩ सर्वधात्तासर्वमिति, सा च भवति सर्वधात्ता 'दुपडोयार'त्ति द्विप्रकारा-जीवाश्चाजीवाश्च, यस्मात् यत् किञ्चनेह लोकेऽस्ति तत् सर्वं जीवाश्चाजीवाश्च न ह्येतद्व्यतिरिक्तमन्यदस्ति, अत्राऽऽहद्रव्यसर्वस्य सर्वधत्तासर्वस्य च को विशेष इति ?, अयमभिप्रायः-द्रव्यसर्वमपि विवक्षयाऽशेषद्रव्यविषयमेव, अत्रोच्यते, 'दव्वे सव्वघडाई' इह द्रव्यसर्वे सर्वे घटादयो गृह्यन्ते, आदिशब्दादगुल्यादिपरिग्रहः, सर्वधत्ता पुनः कृत्स्नं वस्तु व्याप्य व्यवस्थितेति विशेष इत्ययं गाथार्थः 5 ૨૮૮ अधुना भावसर्वमुच्यते - भावे सव्वोदइओउदयलक्खणओ जहेव तह सेसा । इत्थ उ खओवसमिए अहिगारोऽसेससव्वे अ ॥१८९॥ (भा०) व्याख्या : 'भाव' इति द्वारपरामर्शः, सर्वो द्विप्रकारोऽपि शुभाशुभभेदेन औदयिक:-उदयलक्षणः 10 कर्मोदयनिष्पन्न इत्यर्थः यथैवायमुक्तस्तथा शेषा अपि स्वलक्षणतो वाच्या इति वाक्यशेषः, तत्र मोहनीयकर्मोपशमस्वभावतः शुभः सर्व एवौपशमिकः, कर्मणां क्षयादेव शुभः सर्वः क्षायिकः, शुभाशुभश्च मिश्रः सर्वः क्षायोपशमिकः, परिणतिस्वभावः सर्वः शुभाशुभश्च पारिणामिकः एवं વિવક્ષા જેમાં જગતવર્તી તમામ વસ્તુ ગ્રહણ થતી હોય.) તે સર્વધારા બે પ્રકારે છે–જીવ સર્વધારા અને અજીવસર્વિધાત્તા, કારણ કે આ લોકમાં જે કંઈ પણ છે તે બધું કાંતો જીવસ્વરૂપ છે કાંતો 15 અવસ્વરૂપ છે. આ બે સિવાયની ત્રીજી કોઈ વસ્તુ જગતમાં નથી. શંકા : દ્રવ્યસર્વ અને સર્વત્તાસર્વ આ બેમાં તફાવત શું છે ? કારણ કે દ્રવ્યસર્વમાં પણ વિવક્ષાવડે બધા દ્રવ્યો આવી ગયા અને સર્વત્તાસર્વમાં પણ વિવક્ષાવડે બધા દ્રવ્યો આવી ગયા. સમાધાન : દ્રવ્યસર્વમાં બધાં ઘટાદિ દ્રવ્યો ગ્રહણ કરાય છે. “આદિ' શબ્દથી આંગળી વિગેરે જાણવા. જ્યારે સર્વત્તા જીવ-અજીવ બધી જ વસ્તુને વ્યાપીને રહેલી છે. માટે બંનેમાં મોટો તફાવત 20 છે. ll૧૮૮ અવતરણિકા : હવે ભાવસર્વ કહેવાય છે કે ગાથાર્થ : ભાવસર્વમાં ઉદયસ્વરૂપ સર્વ ઔદયિકભાવ જાણવા. જે રીતે આ કહ્યો તેમ શેષ ભાવો પણ જાણવા. અહીં ક્ષાયોપથમિક ભાવસર્વ અને નિરવશેષસર્વ, આ બેવડે અધિકાર છે. ટીકાર્થ : મૂળમાં “ભાવ” શબ્દ ભાવસર્વારને જણાવનારો છે. સર્વ એટલે કે શુભાશુભ 25 ભેદથી બંને પ્રકારનો ઔદયિકભાવ એ ઉદયસ્વરૂપ અર્થાત્ કર્મોના ઉદયથી બનેલો જાણવો. જેમ ઉદયસ્વરૂપ સ્વલક્ષણથી આ ઔદયિકભાવ કહ્યો, તેમ શેષ ભાવો પણ “સ્વલક્ષણથી કહેવા યોગ્ય છે' આટલો વાક્યશેષ સમજી લેવો. તેમાં શુભ એવા સર્વ ઔપથમિકભાવ મોહનીયકર્મના ઉપશમસ્વભાવવાળા છે, શુભ એવો સર્વ ક્ષાયિકભાવ કર્મક્ષયના સ્વભાવવાળો છે. શુભાશુભ એવો સર્વ ક્ષાયોપથમિકભાવ એ મિશ્ર = ક્ષય અને ઉપશમસ્વભાવવાળો છે. શુભાશુભ એવો સર્વ 30 પારિણામિકભાવ એ પરિણતિસ્વભાવવાળો જાણવો. આ પ્રમાણે ઔદયિકાદિ પાંચે ભાવોની ૧૮૮ll Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) व्युत्पत्त्यर्थप्ररूपणां कृत्वा प्रकृतयोजनामुपदर्शयन्नाह-एत्थ उ' इत्यादि, अत्र तु 'क्षायोपशमिक' इति क्षायोपशमिकभावसर्वेण अधिकारः, अवतार उपयोग इत्यर्थः, अशेषसर्वेण च' निरवशेषसर्वेण चेति गाथार्थः ॥१८९॥ व्याख्यातः सौत्रः सर्वावयवः, साम्प्रतं सावद्यावयवव्याचिख्यासयाऽऽह - 5 कम्ममवज्जं जं गरिहिअंति कोहाइणो व चत्तारि । सह तेण जो उ जोगो पच्चक्खाणं हवइ तस्स ॥१०३८॥ व्याख्या : 'कर्म' अनुष्ठानमवद्यं भण्यते, किमविशेषेण ?, नेत्याह-'यद् गर्हितम्' इति यन्निन्द्यमित्यर्थः, क्रोधादयो वा चत्वारः, अवद्यमिति वर्तते, सर्वावद्यहेतुत्वात् तेषां कारणे कार्योपचारात्, सह तेन-अवद्येन 'यस्तु योगः' य एव व्यापार: असौ सावध इत्युच्यते, 'प्रत्याख्यानं' 10 निषेधलक्षणं भवति 'तस्य' सावद्ययोगस्य, पाठान्तरं वा 'कम्मं वज्जं जं गरहियंति इह तु "वृजी वर्जने' इत्यस्य वर्जनीयं वर्षं त्यजनीयमित्यर्थः, शेषं पूर्ववत्, नवरं सह वर्थेन सवर्ण्यः प्राकृते सकारस्य दीर्घादेशात् सावज्जमिति गाथार्थः ॥१०३८॥ अधुना योगोऽभिधीयते, स च द्विधा-द्रव्ययोगो भावयोगश्च, तथा चाऽऽहવ્યુત્પત્તિ-અર્થની પ્રરૂપણાને કરીને પ્રકૃતયોજનાને દેખાડતા કહે છે કે - અહીં ક્ષાયોપથમિક ભાવસર્વ 15 (કારણ કે શ્રુતજ્ઞાન લાયોપથમિક છે અને અહીં સૂત્ર શ્રુતરૂપ છે.) અને નિરવશેષસર્વ ઉપયોગી છે. ૧૮ અવતરણિકા: સૂત્ર સંબંધી ‘સર્વ અવયવ વ્યાખ્યાન કરાયો. હવે ‘સાવદ્ય અવયવને કહેવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : જે ગહિત કાર્યો છે તે પાપ છે. અથવા ક્રોધાદિ ચાર એ પાપ છે. તે પાપ સાથેનો 20 જે વ્યાપાર છે તેનું પચ્ચકખાણ થાય છે. ટીકાર્થ: કર્મ એટલે કે અનુષ્ઠાન એ પાપ કહેવાય છે. શું સામાન્યથી બધા અનુષ્ઠાન પાપ કહેવાય ? ના, જે નિર્ધી હોય તેવા અનુષ્ઠાન પાપ કહેવાય છે. અથવા ક્રોધાદિ ચાર કષાયો પાપ જાણવા, કારણ કે તે ચારે કષાયો સર્વપાપનું કારણ છે, તેથી કારણમાં (ક્રોધાદિ કષાયમાં) કાર્યનો (પાપનો) ઉપચાર કરવાથી તે કષાયો પાપ છે એમ કહેવાય છે. જે વ્યાપાર પાપસહિતનો 25 હોય તે સાવદ્ય કહેવાય છે. તે સાવઘયોગનું નિષેધરૂપ પચ્ચકખાણ થાય છે. અથવા મૂળમાં પાઠાન્તર જાણવો. જે નિન્દ અનુષ્ઠાન છે તે વર્ષ છે. અહીં ‘વૃન ધાતુ ત્યાગ અર્થમાં છે. આ ધાતુ પરથી વર્ય શબ્દ બન્યો છે. તેનો અર્થ ‘ત્યાગવા યોગ્ય’ થાય છે તેથી જે નિન્દ કર્મ છે તે ત્યાગવા યોગ્ય છે એમ અર્થ જાણવો. શેષ ગાથા પૂર્વની જેમ જાણવી. માત્ર વજર્ય સહિતનું કર્મ સવજર્ય કહેવાય, પ્રાકૃતમાં “સ' દીર્ઘ થતાં “સાવજ્જ' શબ્દ બને છે. /૧૦૩૮ 30 અવતરણિકા: હવે “યોગ' અવયવ કહેવાય છે. તે બે પ્રકારે છે – દ્રવ્યયોગ અને ભાવયોગ. Page #334 -------------------------------------------------------------------------- ________________ યોગનું સ્વરૂપ (નિ. ૧૦૩૯) સી ૩૨૫ दव्वे मणवयकाए जोगा दव्वा दुहाउ भावंमि । जोगा सम्मत्ताई पसत्थ इअरो उ विवरीओ ॥१०३९॥ व्याख्या : 'द्रव्य' इति द्वारपरामर्शः, 'मणवइकाए जोगा दव्वेति मनोवाक्काययोग्यानि द्रव्याणि द्रव्ययोगः, एतदुक्तं भवति–जीवेनागृहीतानि गृहीतानि वा स्वव्यापाराप्रवृत्तानि द्रव्ययोग इति, द्रव्याणां वा हरीतक्यादीनां योगो द्रव्ययोगः, 'दुहा उ भावंमित्ति द्विधैव द्विप्रकार एव, 'भाव' 5 इति भावविषयः 'जोगो'त्ति योगोऽधि-कृतः-प्रशस्तोऽप्रशस्तश्च, तत्र 'सम्मत्ताई पसत्थ 'त्ति सम्यक्त्वादीनाम्, आदिशब्दाद् ज्ञानचरणपरिग्रहः, प्रशस्तः युज्यतेऽनेन करणभूतेनाऽऽत्माऽपवर्गेणेतिकृत्वा, 'इयरो उ विवरीओ 'त्ति इतरस्तु मिथ्यात्वादिर्योगः, 'विपरीत' इत्यप्रशस्तो वर्तते, युज्यतेऽनेनाऽऽत्माऽष्टविधेन कर्मेणेतिकृत्वाऽयं गाथार्थः ॥१०३९॥ सावधं योगमिति व्याख्यातौ सूत्रावयवाविति, अधुना प्रत्याख्यामीत्यवयवप्रस्तावात् प्रत्याख्यानं 10 निरूप्यते, इह प्रत्याख्यामीति वा प्रत्याचक्षे इति वा उत्तमपुरुषैकवचने द्विधा शब्दौ, तत्राऽऽद्यः प्रत्याख्यामीति, प्रतिशब्दः प्रतिषेधे आङ् आभिमुख्ये ख्या प्रकथने, प्रतीपं आभिमुख्येन ख्यापनं सावद्ययोगस्य करोमि प्रत्याख्यामीति, अथवा 'चक्षिा व्यक्तायां वाचि' प्रतिषेधस्याऽऽदरेणाभिधानं ગાથાર્થ દ્રવ્યમાં મન-વચન-કાયાને યોગ્ય દ્રવ્યો એ દ્રવ્યયોગ છે. ભાવમાં યોગ બે પ્રકારે છે. સમ્યકત્વાદિ પ્રશસ્ત અને મિથ્યાત્વાદિ અપ્રશસ્ત. 15 1 ટીકાર્થ : મૂળમાં ‘દ્રવ્ય' શબ્દ દ્રવ્યયોગદ્વારને જણાવનાર છે. મન-વચન-કાયાને યોગ્ય દ્રવ્યો દ્રવ્યયોગ છે, અર્થાત્ જીવવડે નહિ ગ્રહણ કરાયેલા કે ગ્રહણ કરાયેલા પણ પોત-પોતાના વ્યાપારમાં અપ્રવૃત્ત એવા મન-વચન-કાયાને યોગ્ય દ્રવ્યો એ દ્રવ્યયોગ છે. અથવા હરડે વિગેરે દ્રવ્યોનો જે યોગ તે દ્રવ્યયોગ. ભાવવિષયક યોગ બે પ્રકારે જ કહેવાયેલો છે પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં સમ્યક્ત્વાદિનો, આદિશબ્દથી જ્ઞાન-ચારિત્રનો યોગ એ પ્રશસ્તયોગ છે કારણ કે કરણભૂત એવા આ યોગવડે આત્મા 20 મોક્ષ સાથે જોડાય છે. (તિ કૃત્વા શબ્દ માટે અથવા હોવાથી અર્થમાં વપરાય છે, અર્થાત્ સમ્યક્ત્વાદિ આત્માને મોક્ષ સાથે જોડી આપે છે માટે તે પ્રશસ્ત ભાવયોગ છે.) મિથ્યાત્વાદિનો યોગ એ આત્માને આઠ પ્રકારના કર્મો સાથે જોડી આપતો હોવાથી અપ્રશસ્તભાવયોગ છે. ll૧૦૩૯ - સાવદ્ય અને યોગ આ બે સૂત્રઅવયવો વ્યાખ્યાન કરાયા. હવે પચ્ચકખામિ’ અવયવનો અવસર હોવાથી પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. અહીં ‘પ્રત્યાખ્યામિ' અથવા ‘પ્રત્યાચ” એ 25 પ્રમાણે પ્રથમ પુરુષના એક વચનમાં બે પ્રકારના શબ્દો છે. તેમાં પ્રથમ “પ્રત્યાખ્યામિ' શબ્દનો અર્થ બતાવે છે. – પ્રતિ શબ્દ પ્રતિષેધ અર્થમાં છે, આ અભિમુખતાના અર્થમાં છે અને ખ્યા ધાતુ કથન કરવું અર્થમાં છે હું સાવઘયોગનું સામેથી પ્રતીપ ખ્યાપન કરું છું. (અર્થાત્ હું સામે ચડીને સાવઘયોગોના પ્રતિષેધનું કથન કરું છું.) આ પ્રમાણે પ્રત્યાખ્યામિ' શબ્દનો અર્થ જાણવો. અથવા વલ્ ધાતુ “સ્પષ્ટ રીતે બોલવું' અર્થમાં છે. તેથી પ્રત્યાચશે એટલે સાવઘયોગના 30 Page #335 -------------------------------------------------------------------------- ________________ 5 ૩૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) करोमि प्रत्याचक्षे, प्रतिषेधस्याख्यानं प्रत्याख्यानं निवृत्तिरित्यर्थः, इदं च षट्प्रकारं नामस्थापनाद्रव्यक्षेत्रातीच्छाभावभेदभिन्नमिति, तंत्र च नामस्थापने क्षुण्णत्वादनादृत्य द्रव्यप्रत्याख्यानादि प्रतिपादयन्नाह दव्वंमि निण्हगाई ३ निव्विसयाई अ होइ खित्तंमि ४ । भिक्खाईणमदाणे अइच्छ ५ भावे पुणो दुविहं ६ ॥१०४०॥ व्याख्या : द्रव्यमिति द्वारपरामर्शः, 'निण्हगाइ'त्ति निह्नवादिप्रत्याख्यानम्, आदिशब्दाद् द्रव्ययोर्द्रव्याणां द्रव्यभूतस्य द्रव्यहेतोर्वा यत् प्रत्याख्यानं तद् द्रव्यप्रत्याख्यानमिति, 'निव्विसयाई य होइ खित्तंमित्ति निर्विषयादि च भवति क्षेत्र इति, तत्र निविषयस्याऽऽदिष्टस्य क्षेत्रप्रत्याख्यानम्, आदिशब्दानगरादिप्रतिषिद्धपरिग्रहः, भिक्षादीनामदानेऽतिगच्छे'ति भिक्षणं-भिक्षा प्राभृतिकोच्यते, 10 आदिशब्दाद् वस्त्रादिपरिग्रहः, तेषामदाने सत्यतिगच्छेति वचनमतीच्छेति वेति प्रत्याख्यानं, 'भावे पुणो दुविहंति भाव इति द्वारपरामर्शः, भावप्रत्याख्यानं पुनर्द्विविधं, तत्र भावप्रत्याख्यानमिति भावस्य-सावद्ययोगस्य प्रत्याख्यानं भावप्रत्याख्यानं भावतो वा-शुभात् परिणामोत्पादाद् પ્રતિષેધનું આદરપૂર્વક કથન કરું છું. ટૂંકમાં પ્રત્યાખ્યાન એટલે પ્રતિષેધનું કથન કરવું, અર્થાત્ નિવૃત્તિ. આ પ્રત્યાખ્યાન નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, અતીચ્છા અને ભાવ એમ 15 છ પ્રકારનું છે. અવતરણિકા તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને દ્રવ્યપ્રત્યાખ્યાદિનું પ્રતિપાદન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : દ્રવ્યને વિશે નિદ્વવાદિનું પ્રત્યાખ્યાન જાણવું. ક્ષેત્રને વિશે નિર્વિષયાદિ જાણવા. ભિક્ષાદિના અદાનમાં અતીચ્છા, ભાવમાં બે પ્રકારનું પ્રત્યાખ્યાન જાણવું. 20 ટીકાર્થ: દ્રવ્યશબ્દ દ્વારને જણાવનારો છે. નિદ્વવાદિનું પ્રત્યાખ્યાન અહીં આદિશબ્દથી બે દ્રવ્યોનું, ઘણા દ્રવ્યોનું, દ્રવ્યભૂત એવા સાધુનું કે દ્રવ્ય માટેનું જે પ્રત્યાખ્યાન તે દ્રવ્યપ્રત્યાખ્યાન કહેવાય છે. ક્ષેત્રમાં નિર્વિષયાદિ જાણવા, અર્થાત્ જે જીવને દેશનિકાલનો આદેશ આપેલો હોય તે જીવનું તે ક્ષેત્રમાં ફરી ન આપવા માટેનું જે પ્રત્યાખ્યાન તે ક્ષેત્રપ્રત્યાખ્યાન (જો કે અહીં કોઈ પ્રત્યાખ્યાન લેવાનું નથી તો પણ તે વ્યક્તિને તે ક્ષેત્રમાં આવવા માટેનો જે પ્રતિષેધ કરાયો છે 25 તે પ્રતિષેધ જ ક્ષેત્રપ્રત્યાખ્યાન જાણવું.) આદિશબ્દથી નગરાદિ પ્રતિષિદ્ધ ક્ષેત્રો લેવા. ભિક્ષા એટલે પ્રાકૃતિકા, ભિક્ષાદિના' અહીં આદિ શબ્દથી વસ્ત્રાદિ જાણવા. તે ભિક્ષાદિના અદાનમાં ચાલ્યો જા' એવું વચન બોલવું તે અતિગચ્છપ્રત્યાખ્યાન અથવા અતીચ્છા (અદિત્સા) પ્રત્યાખ્યાન છે. મૂળમાં “ભાવ” શબ્દ દ્વાર જણાવનારો છે. ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. (જે આગળ બતાવશે. અહીં માત્ર ભાવપ્રત્યાખ્યાન એટલે શું? તે કહે છે.) ભાવનું એટલે કે સાવઘયોગનું જે પ્રત્યાખ્યાન 30 + तथा चाह - नामं ठवणा दविए खित्तमदिच्छा य भावओ तं च । नामाभिहाणमुत्तं ठवणागारक् નિવવો II રૂતિ ગાથા વવવિદ્ II Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૧) ૩૨૭ भावहेतोर्वा-निर्वाणार्थं वा भाव एव वा-सावद्ययोगविरतिलक्षणः प्रत्याख्यानं भावप्रत्याख्यानमिति થાર્થ i૨૦૪૦. साम्प्रतं द्वैविध्यमेवोपदर्शयन्नाह सुअ णोसुअ सुअ दुविहं पुव्व १ मपुव्वं २ तु होइ नायव्वं । नोसुअपच्चक्खाणं मूले १ तह उत्तरगुणे अ २ ॥१०४१॥ व्याख्या : 'सुयणोसुय'त्ति श्रुतप्रत्याख्यानं नोश्रुतप्रत्याख्यानं च, 'सुयं दुविहंति श्रुतप्रत्याख्यानं द्विविधं, द्वैविध्यमेव दर्शयति-पुव्वमपुव्वं तु होइ णायव्वंति पूर्वश्रुतप्रत्याख्यानमपूर्वश्रुतप्रत्याख्यानं च भवति ज्ञातव्यमिति, तत्र पूर्वश्रुतप्रत्याख्यानं प्रत्याख्यानसंज्ञितं पूर्वमेव, अपूर्वश्रुतप्रत्याख्यानं त्वातुरप्रत्याख्यानादिकमिति, तथा 'नोसुयपच्चक्खाणं'ति नोश्रुतप्रत्याख्यानं श्रुतप्रत्याख्यानादन्यदित्यर्थः, 'मूले तह उत्तरगुणे यत्ति मूलगुणप्रत्याख्यानमुत्तरगुणप्रत्याख्यानं च, तत्र 10 मूलगुणप्रत्याख्यानं देशसर्वभेदं, देशतः श्रावकाणां सर्वतस्तु संयतानामिति, इहाधिकृतं सर्वं, सामायिकानन्तरं सर्वशब्दोपादानादिति गाथार्थः ॥१०४१॥ ___इह च वृद्धसम्प्रदायः 'पंच्चक्खाणे उदाहरणं रायधूयाए-वरिसं मंसं न खाइयं, पारणए अणेगाणं जीवाणं घाओ कओ, साहूहिं संबोहिया, पव्वइया, पुव्वं दव्वपच्चक्खाणं पच्छा અથવા શુભ એવા પરિણામો જાગવાથી થતું પ્રત્યાખ્યાન અથવા ભાવ માટેનું એટલે કે નિર્વાણ 15 માટેનું જે પ્રત્યાખ્યાન અથવા સાવદ્યયોગની વિરતિરૂપ ભાવ પોતે જ પ્રત્યાખ્યાન, આ બધા પ્રત્યાખ્યાન તે ભાવપ્રત્યાખ્યાન જાણવા. /૧૦૪૦ અવતરણિકા : હવે બે પ્રકારના ભાવપ્રત્યાખ્યાનને જ બતાડતા કહે છે કે ગાથાર્થ : શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન. તેમાં શ્રુતપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે - પૂર્વ અને અપૂર્વ. નોડ્યુતપ્રત્યાખ્યાન મૂલ અને ઉત્તરગુણસંબંધી જાણવુ. 20 ટીકાર્થ : શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન એમ બે પ્રકારે ભાવપ્રત્યાખ્યાન જાણવું. શ્રુતપ્રત્યાખ્યાન બે પ્રકારે છે. તે બે પ્રકારો જ બતાવે છે-પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન અને અપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન. તેમાં પ્રત્યાખ્યાન નામનું ચૌદપૂર્વોમાંનું એક (નવમું) પૂર્વ જ પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન જાણવું. તથા આતુરપ્રત્યાખ્યાન વિગેરે અપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન છે. તથા શ્રુતપ્રત્યાખ્યાનથી જુદું એવું નોહ્યુતપ્રત્યાખ્યાન મૂલગુણપ્રત્યાખ્યાન અને ઉત્તરગુણપ્રત્યાખ્યાન એમ બે પ્રકારે જાણવું. તેમાં મૂલગુણપ્રત્યાખ્યાન 25 દેશ અને સર્વથી એમ બે પ્રકારે છે. દેશથી શ્રાવકોને અને સર્વથી સાધુઓને જાણવું. અહીં સામાયિકસૂત્રમાં સામાયિક શબ્દ પછી સર્વશબ્દ ગ્રહણ કરેલ હોવાથી સર્વથી મૂલગુણપ્રત્યાખ્યાન ઉપયોગી છે. ll૧૦૪૧૫ અહીં પચ્ચખાણના વિષયમાં વૃદ્ધોની પરંપરાએ આવેલું રાજપુત્રીનું ઉદાહરણ જાણવું - એક રાજપુત્રી વરસ સુધી માંસ ખાતી નથી. પારણાના દિવસે અનેક જીવોનો ઘાત કરાયો. 30 १९. प्रत्याख्याने उदाहरणं राजदुहितुः-वर्ष मांसं न खादितं, पारणकेऽनेकेषां जीवानां घातः कृतः, साधुभिः संबोधिता, प्रव्रजिता, पूर्वं द्रव्यप्रत्याख्यानं, पश्चाद् Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भावपच्चक्खाणं जातमिति कृतं प्रसङ्गेन । प्रत्याख्यामीति व्याख्यातः सूत्रावयवः, अधुना यावज्जीवतयेति व्यख्यायते-इह चाऽऽदौ भावार्थमेवाभिधित्सुराह जावदवधारणंमि जीवणमवि पाणधारणे भणिअं। . आपाणधारणाओ पावनिवित्ती इहं अत्थो ॥१०४२।। व्याख्या : यावद् इत्ययं शब्दोऽवधारणे वर्तते, जीवनमपि प्राणधारणे भणितं, 'जीव प्राणधारण इति वचनात्, ततश्चाप्राणधारणात्-प्राणधारणं यावत् पापनिवृत्तिरित्यर्थः, परतस्तु न विधिर्नापि प्रतिषेधो, विधावाशंसादोषप्रसङ्गात् प्रतिषेधे तु सुरादिषूत्पन्नस्य भङ्गप्रसङ्गादिति गाथार्थः ॥१०४२॥ इह च जीवनं जीव इति क्रियाशब्दोऽयं, न जीवतीति जीव आत्मपदार्थः, जीवनं तु प्राणधारणं, जीवनं जीवितं चेत्येकोऽर्थः, 10 તત્ર નીવિત તથા વર્તતે, તવ તાવતિૌ નિરૂપત્રી - नामं १ ठवणा २ दविए ३ ओहे ४ भव ५ तब्भवे अ६ भोगे अ ७ । સાધુઓએ રાજપુત્રીને સમ્યમ્ બોધ આપ્યો. તેણીએ દીક્ષા લીધી. અહીં વરસ સુધી માંસ ન ખાવાની પ્રતિજ્ઞા એ દ્રવ્યપ્રત્યાખ્યાન અને પછી દીક્ષા લીધી તે ભાવપ્રત્યાખ્યાન થયું. પ્રાસંગિક વાતાવડે સર્યું. ‘પ્રત્યાખ્યામિ' અવયવનું વ્યાખ્યાન કર્યું. 15 અવતરણિકા : હવે “યાવજ્જીવ સુધી” અવયવનું વ્યાખ્યાન કરાય છે. અહીં પ્રથમ તેના ભાવાર્થને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : “યાવદૂ શબ્દ અવધારણ (અર્થાત્ “સુધી’ એવા) અર્થમાં છે. જીવન’ શબ્દ પણ પ્રાણધારણ કરવું અર્થમાં કહેવાયેલો છે, કારણ કે ગીન્ ધાતુ પ્રાણધારણ અર્થમાં છે. તેથી જ્યાં 20 સુધી પ્રાણોનું ધારણ થાય ત્યાં સુધી પાપથી નિવૃત્તિ જાણવી. તેના પછી = પ્રાણત્યાગ પછી વિધાન પણ નથી કે પ્રતિષેધ પણ નથી, કારણ કે પ્રાણત્યાગ્યા પછી પાપનું વિધાન કરવામાં આશંસાદોષ રહેલો છે. (અર્થાત્ જયાં સુધી જીવું ત્યાં સુધીનું મારે પ્રત્યાખ્યાન પછી નહિ, આવું વિધાન કરવામાં વિધાન કરતી વેળાએ જ પ્રત્યાખ્યાન પુરું થયા પછી હું પાપ સેવીશ એવી આશંસા પડેલી છે.) તથા પાપનો પ્રતિષેધ કરવામાં પ્રાણ ત્યાગ્યા પછી દેવાદિમાં ઉત્પન્ન થયેલા તેને પ્રત્યાખ્યાનભંગ 25 થવાનો પ્રસંગ આવે. (કારણ કે દેવાદિમાં વિરતિ રહેવાની નથી.) માટે જીવન પુરું થયા પછી વિધિ કે નિષેધ હોતો નથી. /૧૦૪રા (હવે આગળ જીવિતશબ્દના નિક્ષેપા બતાવવા છે. તેથી તેની સાથેનો સંબંધ જોડવા કહે છે કે, અહીં જીવવું એ જીવ આ પ્રમાણે જીવશબ્દ ક્રિયાવાચી છે. પણ જે જીવે છે તે જીવ એટલે કે “આત્મા’ વાચી જીવ શબ્દ લેવાનો નથી. જીવવું એટલે પ્રાણધારણ કરવું. જીવન અને જીવિત બંને એકાર્થિક શબ્દો છે. 30 અવતરણિકા : તેમાં જીવિત દશ પ્રકારે છે. તે દશ પ્રકારના જીવિતને જ (જીવનને જ) પ્રથમ નિરૂપણ કરતાં કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. २०. भावप्रत्याख्यानं जातम् । Page #338 -------------------------------------------------------------------------- ________________ 15 દ્રવ્યજીવિત વિગેરેનું સ્વરૂપ (ભા. ૧૯૦) શૈક ૩૨૯ संजम ८ जस ९ कित्तीजीविअं च १० तं भण्णई दसहा ॥१०४३॥ * व्याख्या : नामजीवितं स्थापनाजीवितं द्रव्यजीवितम् ओघजीवितं भवजीवितं तद्भवजीवितं भोगजीवितं च तथा संयमजीवितं यशोजीवितं कीर्तिजीवितं च तद्भण्यते दशधेति गाथासमासार्थः ॥१०४३॥ अवयवार्थं तु भाष्यकार: स्वयमेव वक्ष्यति, ... तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य शेषभेदव्याचिख्यासयाऽऽह दव्वे सच्चित्ताई ३ आउअसद्दव्वया भवे आहे ४ । મેરફારું ભવે હું તમવ તત્થવ ૩વવત્ત ૬ ૧૦મા (મ) व्याख्या : 'द्रव्य' इति द्वारपरामर्शः, द्रव्यजीवितं सच्चित्तादि, आदिशब्दान्मिश्राचित्तपरिग्रहः, इह च कारणे कार्योपचाराद् येन द्रव्येण सचित्ताचित्तमिश्रभेदेन पुत्रहिरण्योभयरूपेण यस्य यथा जीवितमायत्तं तस्य तथा तद्रव्यजीवितमिति, द्विपदादिद्रव्यस्य चान्ये, उक्तं द्रव्यजीवितं, 'आउय- 10 सद्दव्वया भवे ओहे 'त्तिं आयुरिति प्रदेशकर्म तद्र्व्यसहचरितं जीवस्य प्राणधारणं सदैव संसारे भवेदोघ इति द्वारपरामर्शः ओघजीवितं, सामान्यजीवितमित्यर्थः, इदं चाङ्गीकृत्य यदि परं सिद्धा - ટીકર્થ: નામજીવિત, સ્થાપનાજીવિત, દ્રવ્યજીવિત, ઓઘજીવિત, ભવજીવિત, તદ્દભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત અને કીર્તિજીવિત આ પ્રમાણે દશ પ્રકારે જીવિત કહેવાય છે. I/૧૦૪૩નામ,સ્થાપના વગેરે. દરેક અવયવોનો અર્થ ભાષ્યકાર સ્વયં જ જણાવશે. : અવતરણિકા : તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડી શેષભેદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ દ્રવ્યશબ્દ દ્વારા જણાવનારો છે. સચિત્તાદિ દ્રવ્યજીવિત છે. આદિશબ્દથી મિશ્ર અને અચિત્તનો પરિગ્રહ કરવો. અહીં કારણમાં (સચિત્તાદિ દ્રવ્યોમાં) કાર્યનો (જીવિતનો) ઉપચાર 20 કરવાથી સચિત્તાદિ એ દ્રવ્યજીવિત કહેવાય છે. તેથી પુત્ર,હિરણ્ય, ઉભયરૂપ એવા (ક્રમશ:) સચિત્ત, અચિત્ત અને મિશ્રભેદરૂપ જે દ્રવ્યવડે જેનું જીવિત જે રીતે આધીન હોય, તેનું તે જીવિત તે રીતે તંદ્રવ્યજીવિત જાણવું. (જેમ કે, જેનું જીવિત સચિત્ત એવા પુત્રને આધીન હોય તેનું તે જીવિત સચિત્તદ્રવ્યજીવિત કહેવાય, જેનું જીવિત હિરણ્ય વિગેરે અચિત્ત દ્રવ્ય ઉપર ચાલતું હોય તેનું તે જીવિત અચિત્તદ્રવ્યજીવિત કહેવાય, કારણ કે કારણમાં (હિરણ્યાદિમાં) કાર્યનો (સચિત્તાદિ જીવિતનો) 25 ઉપચાર કરેલ છે.) કેટલાક આચાર્યો દ્વિપદ = મનુષ્યાદિ, ચતુષ્પદ= ગાયાદિ અને અપદ = વૃક્ષાદિ દ્રવ્યોનું જીવિત દ્રવ્યજીવિત કહે છે. દ્રવ્યજીવિત કહ્યું. ' તથા (બાપુ:દ્રવ્યતા = વાયુ સરિતા) આયુ એટલે આયુષ્યકર્મના દલિકો, તેનાથી સહચરિત = તેની સહાયથી થતું એવું જીવનું પ્રાણધારણ એ હંમેશા સંસારમાં હોય માટે તે જીવિત ઓઘજીવિત કહેવાય છે, (અર્થાતુ દેવનું જીવિત, નારકનું જીવિત એમ વિશિષ્ટ જીવિત નહિ પણ, 30 દરેક ગતિમાં પ્રાપ્ત થતું સામાન્યજીવિત એ ઓઘજીવિત કહેવાય છે.) આ ઓઘજીવિતને આશ્રયીને * પતિદ્રવ્યાવસ્થત્યચે ! Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) मृताः, न पुनरन्ये कदाचन इत्युक्तमोघजीवितं, 'णेरड्याईण भवेत्ति नारकादीनामिति, आदिशब्दात् तिर्यङ्नरामरपरिग्रहः, भव इति द्वारपरामर्शः, स्वभवे स्थितिर्भवजीवितमिति, उक्तं भवजीवितं, 'तब्भव तत्थेव उववत्ति'त्ति तस्मिन् भवे जीवितं तद्भवजीवितं, इदं चौदारिकशरीरिणामेव भवति, यत आह-तत्रैवोपपत्तिः, तत्रैवोपपात इत्यर्थः, भवश्च तदायुष्कबन्धस्य प्रथमसमयादारभ्य 5 यावच्चरसमयानुभवः, स चौदारिकशरीरिणां तिर्यङ्मनुष्याणां तद्भवोपपत्तिमागतानां तद्भवजीवितं સિદ્ધો મૃત્યુ પામ્યા છે, પરંતુ સિદ્ધ સિવાય બીજા કોઈ અન્ય જીવો ક્યારેય આ જીવિતને આશ્રયીને મૃત્યુ પામ્યા નથી. ઓઘજીવિત કહ્યું. નારકાદિની, આદિશબ્દથી તિર્યંચ, દેવ, મનુષ્યોની પોતપોતાના ભવમાં જે સ્થિતિ = રહેવું તે ભવજીવિત કહેવાય છે. ભવજીવિત કહ્યું. હવે તદ્ભવજીવિત કહેવાય છે. તે ભવમાં જીવિત-જીવન એ તદ્દભવજીવિત. આ 10 તદ્ભવજીવિત ઔદારિકશરીરવાળાઓ (એટલે કે તિર્યંચ – મનુષ્યોને જ) હોય છે, કારણ કે તે જ ભવમાં ઉપપત્તિ-જન્મ એ તદ્ભવજીવિત છે અને એ ઔદારિકશરીરીઓને જ હોય છે. (આશય એ છે કે દેવ કે નારક પોતાના ભાવમાં રહે છે, એટલે એમને એ ભવજીવિત તો ઘટે છે પરંતુ દેવ કે નારક ફરી તે જ ભવમાં ઉત્પન્ન થતા નથી માટે તેમને તદ્ભવજીવિત ન સંભવે.) તે તે આયુષ્યના બંધ પછીના પહેલા સમયથી માંડીને આ ભવના છેલ્લા સમય સુધીનો 15 અનુભવ એ ભવ કહેવાય છે. (દા. ત. કોઈ મનુષ્ય ૯૯ વર્ષના આયુષ્યવાળો હોય, ૬૬ વર્ષની ઉંમરે એ ૧૦,000 વર્ષનું દેવાયુષ્ય બાંધે, તો ૬૬ વર્ષથી માંડીને ૩૩ વર્ષ મનુષ્યભવના=અબાધાકાળના અને દેવભવના ૧૦,૦૦૦ વર્ષ. આમ ૧૦ હજાર + ૩૩ વર્ષ દેવનું ભવજીવિત કહેવાય. આ રીતે ચારે ગતિ માટે સમજી લેવું. અહીં ‘ભવજીવિત’માં જે “ભવ’ શબ્દ છે તેનો આ અર્થ સમજવો. પરંતુ 20 તદ્દભવજીવિતમાં રહેલ “ભવ’ શબ્દનો નહીં, કારણ કે જો તદ્ભવજીવિતના ભવ શબ્દનો આ અર્થ સમજીએ તો તદ્ભવજીવિત અબાધાકાળ સહિતનું માનવું પડે, જ્યારે હવે પછી આગળ તભવજીવિત અબાધાકાળથી ન્યૂન જણાવ્યું છે, તેથી પૂર્વાપર વિરોધ આવે. તે ન આવે માટે ઉપરોક્ત અર્થ ભવજીવિતમાં રહેલ “ભવ' શબ્દનો જાણવો.) આ ચરમસમયાનુભવરૂપ ભવ એ જ તદ્ભવજીવિત બને છે. ( વ .... તd25 નીવિત મવતિ....... એમ અન્વય કરવો. તે કોને હોય છે? તો તે બતાવે છે કે) ઔદારિકશરીરવાળા તિર્યંચ-મનુષ્યો છે કે જેઓ તિર્યંચ-મનુષ્યભવમાં જન્મ પામી ચૂક્યા છે, એમનો એ ભવ જ તદૂભવજીવિત બને છે. (દા.ત. ૬ માસ બાકી રહેતા દેવ ૧૦૦ વર્ષનું મનુષ્યાય બાંધે, ત્યારે ૧૦૦ વર્ષ + ૬ માસ એ મનુષ્યનું ભવજીવિત છે. હવે એ જ દેવ ૬ માસ પસાર કરીને જ્યારે મનુષ્યભવમાં જન્મ પામે, મનુષ્ય બને, ત્યારથી માંડીને એ જ ભવજીવિત હવે તદ્ભવજીવિત 30 ગણાશે અર્થાત્ તદ્ભવજીવિત અહીં ૧૦૦ વર્ષનું થશે.) આ તભવજીવિત માત્ર ઔદારિકશરીરીઓને જ માનવું. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ તદ્ભવજીવિત (ભા. ૧૯૦) भवति, ननु च भवजीवितमनन्तरं चतुर्द्धा वर्णितं नारकादिगतिसमापन्नानां याऽवस्था, तत्र -स्वायुष्कबन्धकालात् प्रभृति सर्वैव भवस्थितिः यथास्वमबाधासहिता भवजीवितम्, इह तु तद्भवजीविते अबाधोनिका कर्मस्थितिः, तद्भवोदयात् प्रभृति कर्मनिषेकः तद्भवजीवितमिति महान् विशेषः, तत् किमर्थमौदारिकाणामेव ?, उच्यते, तेषां हि गर्भकालव्यवहितं योनिनिःसरणं जन्मोच्यते, तेन च गर्भकालेन सहैव तद्भवजीवितं, वैक्रियशरीरिणां तूपपातादेव कालान्तराव्यवहितं 5 जन्मेति जीवितं स्वाबाधाकालसहितमितिकृत्वा तद्भवजीवितमौदारिकाणामेव सुप्रतिपादमिति, (શંકા : શા માટે ? તમારી વ્યાખ્યા પ્રમાણે તો દેવોને પણ આ ઘટી શકે છે. તે આ પ્રમાણે → મનુષ્ય ૨૫ વર્ષ બાકી હોય ત્યારે ૧૦ હજારનું દેવાયુ બાંધે, તો ૧૦ હજા૨ + ૩૦ વર્ષ દેવનું ભવજીવિત, ૩૦ વર્ષ પસાર થયા બાદ દેવ બને, એટલે એ ૧૦ હજાર વર્ષ દેવનું તદ્ભવજીવિત. આમ દેવને પણ તદ્ભવજીવિત ઘટી શકે છે. સમાધાન ઃ તમારી વાત સાચી પણ જો આ રીતે માનીએ, તો તદ્ભવજીવિત અને ભવજીવિતમાં કોઈ તફાવત=ભેદ રહેશે નહીં.) 10 શંકા : (કેમ નહીં રહે ? તે બે વચ્ચે ચોખ્ખો ભેદ રહેશે જ. તે આ પ્રમાણે +) તે તે આયુષ્યનાં બંધકાળથી માંડીને આખી ય ભવસ્થિતિ એ ભવજીવિત અર્થાત્ અબાધાકાળ + પછીનો આખો ભવ. જ્યારે તદ્ભવજીવિતમાં અબાધા વિનાની કર્મસ્થિત જ લેવાની હોવાથી અબાધાકાળ વિનાનો આખો ભવ એ 15 તદ્ભવજીવિત છે.આમ બંનેમાં મોટો ભેદ છે. તેથી ચારેય ગતિમાં બંને જીવિત માનીએ, તો ય કોઈ વાંધો આવે એમ નથી. તો શા માટે માત્ર ઔદારિકશરીરીજીવોને જ તદ્ભવજીવિત માનો છે ? સમાધાન : ગર્ભમાં અવતર્યા પછી યથાયોગ્ય ગર્ભકાળ પસાર કરી યોનિમાંથી નીકળવું તે ઔદારિકશરીરજીવોનો જન્મ કહેવાય છે. આ ગર્ભકાળ સહિતનું જ તદ્ભવજીવિત હોય છે. જ્યારે વૈક્રિયશરીરી એવા દેવ-નારકોને ઉપપાત થયો એ જ જન્મ છે. અહીં કોઈ બીજો ગર્ભકાળ પસાર 20 કરવાનો હોતો નથી. તેથી તેઓનું જીવિત એ માત્ર પોતાના અબાધાકાળ સહિતનું હોવાથી • તદ્ભવજીવિત ઔદારિકશરીરી જીવોને જ કહ્યું છે. (ટૂંકમાં ભવજીવિતની જેમ તદ્ભવજીવિત પણ જો ચારે ગતિમાં માનો તો, તિર્યંચ-મનુષ્યનું તદ્ભવજીવિત ગર્ભકાળસહિતનું અને દેવ-નારકનું ગર્ભકાળવિનાનું માનવું પડે. આ રીતે માનતા તદ્ભવજીવિતની એક સરખી વ્યાખ્યા રહે નહીં, પણ જુદી જુદી થઈ જાય, તે ન થાય તે માટે એક જ વ્યાખ્યા બનાવી કે અબાધાકાળ વિનાનું, 25 ગર્ભકાળસહિતનું જે જીવિત તે તદ્ભવજીવિત. અને આવું જીવિત ઔદારિકશરીરી જીવોને જ સંભવે છે. ભવજીવિત એ અબાધાસહિતનું હોવા છતાં તેમાં ગર્ભકાળ હોતો નથી જ્યારે તદ્ભવજીવિતમાં અબાધા ન હોવા છતાં ગર્ભકાળ હોવાથી આ જીવિત ઔદારિકશરીરીને જ હોય એમ કહ્યું છે. આ સંપૂર્ણ ચર્ચાનો સાર એટલો જ છે કે પૂર્વભવના આયુબંધકાળથી આ ભવ સુધીનું જીવન એ ભવજીવિત જાણવું, અને વારંવાર તેના તે જ ભવમાં જનમવું તે તદ્ભવજીવિત કહેવાય. દેવ-નારક વારંવાર 30 તેના તે જ ભવમાં જનમતા ન હોવાથી તદ્ભવજીવિત ઔદારિકશ૨ી૨ીઓને જ કહ્યું છે. તથા તેના તે જ ભવમાં જનમવું એ તદ્ભવજીવિતની વ્યાખ્યા હોવાથી આગળ કહે છે કે) ઔદારિકશ૨ી૨ીજીવોને Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तेषां चेदं स्वकायस्थित्यनुसारतो विज्ञेयमिति गाथार्थः ॥१९०॥ उक्तं तद्भवजीवितं, भोगंमि चक्किमाई ७ संजमजीअं तु संजयजणस्स ८ । जस ९ कित्ती अ भगवओ १० संजमनरजीव अहिगारो ॥१०४४॥ व्याख्या : भोगंमित्ति द्वारपरामर्शः, भोगजीवितं च चक्रवर्त्यादीनाम्, आदिशब्दाबलदेव5 वासुदेवादिपरिग्रहः, उक्तं च भोगजीवितं, 'संजमजीयं तु संजयजणस्स'त्ति संयमजीवितं तु 'संयतजनस्य' साधुलोकस्य, उक्तं संयमजीवितं, 'जसकित्ती य भगवओ'त्ति यशोजीवितं भगवतो महावीरस्य, कीर्तिजीवितमपि तस्यैव, अयं चानयोविशेषः-दानपुण्यफला कीर्तिः, पराक्रमकृतं यशः' इति, अन्ये त्विदमेकमेवाभिदधति, असंयमजीवितं चाविरतिगतं संयमप्रतिपक्षतो गृह्णन्तीति, 'संजमनरजीव अहिगारो 'त्ति-संयमनरजीवितेनेहाधिकार इति गाथार्थः ॥१०४४॥ यावज्जीवता चेह 10 “ગૌવ પ્રાપથારી' રૂત્યસ્થીથીમા સમારે થાવવધારા' (પ૦ ૨-૨-૮) રૂત્યને નિવૃત્ત भावप्रत्यय उत्पादिते यावज्जीवं भावः षष्ठ्या अव्ययादाप्सुपः (पा० २-४-८२) इति सुपलुक्, આ તદ્દભવજીવિત સ્વકાસ્થિતિ અનુસાર જાણવા યોગ્ય છે. (અર્થાત્ તદ્ભવજીવિત કેટલાકળ સુધીનું હોય? તેનો ખુલાસો કરતા કહે છે કે જે જીવની જેટલી કાયસ્થિતિ હોય તેટલું તેનું જીવન તદ્ભવજીવિત કહેવાય છે.) I૧૯oll તભવજીવિત કહ્યું. 15 ગાથાર્થ ચક્રવર્તીઓનું ભોગજીવિત, સાધુઓનું સંયમજીવિત, ભગવાન મહાવીરનું યશ અને કીર્તિજીવિત જાણવું. અહીં સંયમજીવિત અને નરભવજીવિતનું પ્રયોજન છે. ટીકાર્થ : “ભોગ' શબ્દ ભોગજીવિત નામના દ્વારને જણાવનારો છે. ચક્રવર્તી વિગેરેનું આદિશબ્દથી બળદેવ, વાસુદેવાદિ લેવા. તેઓનું જીવિત એ ભોગજીવિત છે. ભોગજીવિત કહ્યું. સાધુલોકનું જીવન સંયમજીવિત જાણવું. સંયમજીવિત કહ્યું. ભગવાન મહાવીરનું જીવન યશોજીવિત 20 અને તેમનું જ જીવન કીર્તિજીવિત કહેવાય છે. યશ અને કીર્તિનો ભેદ આ પ્રમાણે જાણવો-દાન અને પુણ્યવડે ઉત્પન્ન થનારી કીર્તિ છે, (અર્થાત્ કોઈકને દાન આપવાથી કીર્તિ ઉત્પન્ન થાય છે. જયારે કોઈક વ્યક્તિને દાન ન આપતી હોવા છતાં પૂર્વ-ભવના પુણ્યથી કીર્તિ ઉત્પન્ન થાય છે.) અને પરાક્રમથી ઉત્પન્ન થનાર યશ છે. કેટલાક આચાર્યો. યશ અને કીર્તિને એક જ માને છે. તેથી તેઓ દશમા ભેદ તરીકે સંયમના પ્રતિપક્ષથી અવિરતિને પામેલા અસંયમજીવિતને ગ્રહણ 25 કરે છે. અહીં સંયમજીવિત અને નરભવજીવિતનું પ્રયોજન છે. /૧૦૪૪ll (હવે “યાવજીવતા' શબ્દ કેવી રીતે બન્યો ? તે કહે છે.) અહીં નીવું ધાતુ “પ્રાણધારણ કરવું' અર્થમાં અને યાવત્ શબ્દ અવધારણ અર્થમાં છે. વાવવધારણ' સૂત્રથી આ બે શબ્દો વચ્ચે અવ્યયીભાવ સમાસ કરી ભાવપ્રત્યય લગાડતા “વાવઝીવર્સ ભાવ:' આવું સ્વરૂપ તૈયાર થાય છે. ત્યારપછી ગયા...... સૂત્રથી ષષ્ઠી વિભ.નો લોપ અને 30 તી... સૂત્રથી ભાવઅર્થમાં સ્ત્રીલિંગમાં તા (ત) પ્રત્યય લગાડતા પાર્વજ્ઞીવતા શબ્દ બને છે. * સિદ્ધહેમ. પ્રમાણે ચાલ્યત્વે (૩-૨-૩૨), સમવ્ય.(૩-૨-૨), માવે ... (૭-૨-૧૬) Page #342 -------------------------------------------------------------------------- ________________ નાવઝ્નીવાળુ' વિગેરે પદોની વ્યાખ્યા (નિ. ૧૦૪૪) ૩૩૩ ‘तस्य भावस्त्वतला’( पा० ५-१-११९ ) विति तलि स्त्रीलिङ्गता यावज्जीवता तया यावज्जीवतया, तत्रालाक्षणिकवर्णलोपात् 'जावज्जीवाए' इति सिद्धम्, अथवा प्रत्याख्यानक्रिया अन्यपदार्थ इति तामभिसमीक्ष्य समासो बहुव्रीहिः, यावज्जीवो यस्यां सा यावज्जीवा तयेत्यलं प्रसङ्गेन, तिस्रो विधा यस्य योगस्य स त्रिविधः सावद्ययोगः, स च प्रत्याख्येय इति कर्म संपद्यते, कर्मणि च द्वितीया विभक्तिः, तं त्रिविधं योगं, त्रिविधेनैव करणेन, करणे तृतीयेति, मनसा वाचा कायेन 5 चेति, अत्र मनः प्रभृतीनां पूर्वं स्वरूपं दर्शितमेवेति न प्रतन्यते, नवरं भावार्थ उच्यते - तत्र 'त्रिविधं त्रिविधेने' त्यत्रानन्तरस्य करणस्य विवरणसूत्रमेवेदं यदुत - मनसा वाचा कायेनेति, तस्य च करणस्य कर्म प्रत्याख्येयो योगस्तमपि सूत्र एव विवृणोति - न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि-नानुमन्येऽहमिति । अत्राऽऽह - किं पुनः कारणमुद्देशक्रममतिलङ्घ्य व्यत्यासेन निर्देश: તેની ત્રીજી વિભક્તિ કરતા યાવજ્ઞીવતયા શબ્દ બન્યો. હવે અલાક્ષણિક એવા ‘ત' વર્ણનો લોપ 10 થતાં ‘યાવત્નીવયા' થાય. તેનું પ્રાકૃતમાં “ખાવત્નીવા' રૂપ સિદ્ધ થાય છે. અથવા ‘નાવખ્ખીવાત્’ શબ્દ પ્રત્યાખ્યાનની ક્રિયાનું વિશેષણ બને તે રીતે આ ક્રિયાને આશ્રયીને બહુવ્રીહિ સમાસ કરવો— યાવજ્જીવ છે જેને વિશે તે યાવજ્જીવ એવી પ્રત્યાખ્યાનની ક્રિયા, તેનાવડે (અર્થાત્ જ્યાં સુધીનું જીવન છે ત્યાં સુધીના જીવનવાળી પ્રત્યાખ્યાનની ક્રિયા કરું છું.) પ્રાસંગિક વાતવડે સર્યું. ત્રણ પ્રકાર છે જે યોગના તે ત્રિવિધ સાવઘયોગ, અને તેનું પ્રત્યાખ્યાન કરવાનું હોવાથી 15 તે સાવઘયોગ કર્મ બને છે. કર્મને બીજી વિભક્તિ થતી હોવાથી ‘તે ત્રિવિધ સાવઘયોગને’ (એ પ્રમાણે કર્મ અર્થાત્ શબ્દ તૈયાર થાય છે.) ત્રિવિધ કરણવડે, અહીં કરણને તૃતીયા વિભક્તિ થતી હોવાથી મન-વચન અને કાયાવડે (સાવઘયોગને કરીશ નંહિ.......વિગેરે અન્વય જાણી લેવો.) અહીં મન વિગેરેનું પૂર્વે સ્વરૂપ બતાવી દીધું હોવાથી ફરી તેનું સ્વરૂપ બતાવાતું નથી. માત્ર ભાવાર્થ કહેવાય છે ‘ત્રિવિધ ત્રિવિધેન’અહીં ‘ત્રિવિધન' શબ્દનો અર્થ હમણાં જ બતાવેલ કરણના 20 વિવરણસૂત્રમાં જ છે કે ‘મન-વચન-કાયાવડે. (આશય એ છે કે – ત્રિવિધ ત્રિવિધન મળેનું વાયા જાયેળ ૧ મિ....... વિગેરે જે સામાયિકસૂત્ર છે તેમાં ત્રિવિધેન શબ્દથી શું લેવું ? તે આ સૂત્રમાં જ જણાવ્યું છે કે ‘મન-વચન-કાયાવર્ડ' માટે ત્રિવિધન શબ્દનું વિવરણ કરનાર આ સૂત્ર જ છે એમ કહ્યું છે.) તે કરણનું કર્મ પ્રત્યાખ્યેય એવો યોગ છે. તે યોગનું પણ સૂત્ર જ વિવરણ કરે છે. કરીશ નહીં, કરાવીશ નહીં કે સાવઘયોગને કરતા એવા અન્યની અનુમોદના 25 કરીશ નહીં. (અહીં પણ ત્રિવિધ એવા યોગથી શું લેવું ? તે સૂત્રમાં જ જણાવ્યું હોવાથી ‘તે યોગનું સૂત્ર વિવરણ કરે છે' એમ કહ્યું છે.) શંકા : શા માટે ઉદ્દેશ ક્રમને ઓળંગીને ઊંધા ક્રમે નિર્દેશ કરાયો છે ? (અર્થાત્ ‘ત્રિવિધ ત્રિવિધન' આ રીતે ઉદ્દેશ કર્યો છે, અર્થાત્ પ્રથમ યોગ અને પછી કરણનો ઉદ્દેશ કર્યો છે અને ત્યાર પછી મનસા, વસા...... વિગેરેમાં પ્રથમ કરણ અને પછી યોગનો આ રીતે વિપરીત ક્રમે 30 નિર્દેશ શા માટે કર્યો છે ? જે રીતે ઉદ્દેશ કર્યો હોય તે રીતે જ નિર્દેશ કરવો જોઈએ.) Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) कृत इति ?, अत्रोच्यते, योगस्य करणतन्त्रोपदर्शनार्थं, तथाहि-योगः करणवश एव, करणानां भावे योगस्यापि भावादभावे चाभावादिति, करणानामेव तथा क्रियारूपेण परिणतेरित्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति, अपरस्त्वाह-न करोमि न कारयामि कुर्वन्तं न समनुजानामीत्येतावता ग्रन्थेन गतेऽन्यमपीत्यतिरिच्यते, तथा चातिरिक्तेन सूत्रेण नार्थः, उच्यते, 5 साभिप्रायकमिदम्, अनुक्तस्याप्यर्थस्य सङ्ग्रहार्थं, यस्मात् सम्भावेनऽपिशब्दोऽयं, सोऽयमपिशब्दः उभयशब्दमध्यस्थ एतत् करोति-यथा कुर्वन्तं नानुजानामि एवं कारयन्तमप्यनुज्ञापयन्तमप्यन्यं नानुजानामि, तथा यथा वर्तमानकाले कुर्वन्तमन्यं न समनुजानामीति एवमपिशब्दादतीतकाले कृतवन्तमपि कारितवन्तमपि तथाऽनागतेऽपि काले करिष्यन्तमपि कारयिष्यन्तमपीति त्रिकालोपसङ्ग्रहो वेदितव्य इति, न क्रियाक्रियावतोर्भेद 10 एव अतो न केवला क्रिया सम्भवतीति ख्यापनार्थमन्यग्रहणम्, अत्रापि बहु वक्तव्यं तत्तु સમાધાન : યોગ એ કરણને આધીન છે એ બતાવવા માટે આ રીતે વિપરીત ક્રમે નિર્દેશ કર્યો છે. યોગ એ કરણને આધીન જ છે, કારણ કે કરણ હોય તો યોગ હોય, કરણ ન હોય તો યોગ હોતો નથી. (શંકા : કરણ હોય તો યોગ હોય, તે ન હોય તો યોગ ન હોય એવું તમે કેવી રીતે કહી શકો છો ? તેનું સમાધાન આપે છે કેકરણો જ તેવા પ્રકારની ક્રિયારૂપે 15 પ્રવૃત્તિ કરે છે. (અર્થાત્ મન પોતે જ અનુમોદનારૂપ ક્રિયાને કરે છે, મન પોતે જ કરાવવારૂપ યોગને કરે છે, અને મન પોતે જ કરવારૂપ યોગને કરે છે. એ જ પ્રમાણે વચન-કાયામાં પણ જાણવું. આમ, કરણ જ યોગરૂપે કાર્ય કરતું હોવાથી કહ્યું છે કે કરણ હોય તો યોગ હોય, તે ન હોય તો યોગ ન હોય.) આ વિષયમાં ઘણું કહેવાનું હોવા છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. 20 શંકા : કરીશ નહીં વિગેરેમાં “કરતા એવાની અનુમોદના કરીશ નહીં' આટલા વાક્ય વડે જ અન્ય જણાઈ જતો હોવાથી “કરતા એવા પણ અન્યની’ એમ અહીં “પણ” અને “અન્ય’ શબ્દો વધારાના લાગે છે. તેથી વધારાનું એ સૂત્ર નકામું કહેવાય. સમાધાન : અન્ય અને ઉપ શબ્દો ચોક્કસ અભિપ્રાયવાળા છે. તે શબ્દો નહીં કહેવાયેલા એવા પણ અર્થનો સંગ્રહ કરવા માટે છે. (તેમાં પહેલા ‘' શબ્દ શા માટે છે ? તે કહે છે 25 કે) આ પિ શબ્દ સંભાવના જણાવે છે. તે આ પ્રમાણે કે – ઉર્વન્ત અને અન્ય બે શબ્દો વચ્ચે રહેલ ઉપ શબ્દ એ વાતની સંભાવના જણાવે છે કે જેમ કરતાને હું અનુમોદીશ નહિ, તેમ કરાવતા એવા અન્યને કે અનુમોદના કરતા એવા અન્યને હું અનુમોદીશ નહિ. તથા જેમ વર્તમાનકાળમાં કરતા એવા અન્યને અનુમોદીશ નહિ તેમ પ શબ્દથી ભૂતકાળમાં સાવદ્યયોગ સેવી ચૂકેલાને, તેમજ બીજા પાસે સેવડાવી ચૂકેલાને તથા ભવિષ્યમાં સાવદ્યયોગનું સેવન કરનારને, 30 કે કરાવનારને હું અનુમોદીશ નહિ એ પ્રમાણે ત્રણે કાળનો સંગ્રહ શબ્દથી જાણવા યોગ્ય છે. (હવે ‘મન્ય' શબ્દનું શું પ્રયોજન છે ? તે કહે છે કે, ક્રિયા અને ક્રિયાવાનનો એકાંતે ભેદ જ છે એવું નથી. તેથી = અભેદ હોવાથી એકલી ક્રિયા સંભવી શકતી નથી એવું જણાવવા માટે Page #344 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૫) ના ૩૩૫ नोच्यते मा भूत् मुग्धमतिविनेयसम्मोह इति, किञ्चित्तु सूत्रस्पर्शनियुक्तौ वक्ष्याम इति । एवं तावदिदमेतावत् सूत्रस्य व्याख्यातम् ॥ इह च सर्वं सावधं योगं प्रत्याख्यामीत्यत्र प्रत्याख्यानं गृहस्थान् साधूंश्चाधिकृत्य भेदपरिणामतो નિરૂપત્ર सीआलं भंगसयं तिविहं तिविहेण समिइगुत्तीहि । सुत्तप्फासिअनिज्जुत्तिवित्थरत्थो गओ एवं ॥१०४५॥ व्याख्या : गुरवस्तु व्याचक्षते-तदिदमेतावत् सूत्रस्य व्याख्यातं, साम्प्रतं त्रिविधं त्रिविधेनेत्येतदेव किल व्याचष्टे, तंत्र त्रिविधं सावधं योगं प्रत्याख्येयं कृतकारितानुमतिभेदभिन्नं त्रिविधेन मनसा वाचा कायेनेति करणेन प्रत्याख्याति यतः अतस्तद्भेदोपदर्शनायैवाऽऽह-सिआलं भंगसयं गाहा ॥ अत्राऽऽह-यद्येवमिह सर्वसावद्ययोगप्रत्याख्यानाधिकारात् सप्तचत्वारिंशदधिकशतं प्रत्याख्यानभेदानां 10 गृहस्थप्रत्याख्यानभेदत्वादयुक्तमेतदिति, अत्रोच्यते, न, प्रत्याख्यानसामान्यतो गृहस्थप्रत्याख्यानभेदाभिधानेऽप्यदोषत्वादित्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, तत्र 'सीयालं भंगसयंत्ति-एतद्भाव्यते, सीयालं भंगसयं गिहिपच्चक्खाणभेयपरिमाणं । तं च विहिणा इमेणं भावेयव्वं पयत्तेणं ॥१॥ तिन्नि ‘અચ' શબ્દનું ગ્રહણ કર્યું છે. અહીં પણ ઘણું વક્તવ્ય હોવા છતાં મંદમતિવાળા એવા શિષ્યોને સંમોહ ન થાય તે માટે કહેવાતું નથી. થોડુંક વર્ણન આગળ સૂત્ર-સ્પર્શિકનિર્યુક્તિમાં અમે કહીશું. 15 આ પ્રમાણે સૂત્રના આટલા અવયવોનું વર્ણન કર્યું. /૧૦૪૪ અવતરણિકા : અહીં ‘સર્વ સાવઘયોગનું હું પ્રત્યાખ્યાન કરું છું’ એમાં ગૃહસ્થો અને સાધુઓને આશ્રયીને ભેદોની સંખ્યાવડે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરતાં કહે છે કે ગાથાર્થ : ૧૪૭ ભેદો (ગૃહસ્થપ્રત્યાખ્યાનના છે.) સમિતિગુપિવડે અને ત્રિવિધ-ત્રિવિધવડે (૨૭ ભાંગા સાધુના થાય છે.) આ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિયુક્તિનો વિસ્તારાર્થ પૂર્ણ થયો. 20 ટીકાર્થ : ગુરુઓ ઉપરોક્ત ગાથાની અવતરણિકા આ પ્રમાણે કહે છે કે – સૂત્રના આટલા અવયવો જણાવ્યા. હવે ‘ત્રિવિધ-ત્રિવિધેન' શબ્દ જ વિસ્તારથી ગ્રંથકારશ્રી કહે છે. તેમાં કૃતકારિત-અનુમતિભેદથી જુદા જુદા પ્રત્યાખ્યય ત્રણ પ્રકારના સાવદ્યયોગનું મન-વચન અને કાયારૂપ ત્રિવિધ કરણવડે (સાધુઓ) પ્રત્યાખ્યાન કરે છે. તેથી તે પ્રત્યાખ્યાનના ભેદોને બતાવવા માટે ગ્રંથકારશ્રી ૧૪૭ ભેદો... ઈત્યાદિ (ગાથા – ૧૦૪૫) જણાવે છે. 25 શંકા : જો અહીં સર્વ સાવદ્યયોગના પ્રત્યાખ્યાનનો અવસર હોય તો ૧૪૭ ભેદો ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો હોવાથી હવે તમે જે વર્ણન બતાવો છો એ અયુક્ત છે. સમાધાનઃ અયુક્ત નથી, અહીં સામાન્યથી પ્રત્યાખ્યાનનું વિધાન હોવાથી ગૃહસ્થ પ્રત્યાખ્યાનના ભેદોનું કથન કરવા છતાં પણ કોઈ દોષ નથી. પ્રાસંગિક ચર્ચાથી સર્યું. પ્રસ્તુત વિચારીએ - તેમાં ૧૪૭ ભેદો વિચારાય છે. કહ્યું છે - “ગૃહસ્થપચ્ચક્ખાણોના ભેદની સંખ્યા ૧૪૭ 30 જાણવી. આ વિધિવડે પ્રયત્નથી તે ભેદસંખ્યા વિચારવા યોગ્ય છે. તેના ત્રિસંયોગિક ત્રણ, २१. सप्तचत्वारिशं शतं भङ्गानां गृहिप्रत्याख्यानभेदपरिमाणम् । तच्च विधिनैतेन भावयितव्यं પ્રયત્મન ! 7 Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ તક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) २तिया तिन्नि दुगा तिन्निक्किक्का य होति जोगेसु । तिदुएक्कं तिदुएक्कं तिदुएक्कं चेव करणाई ॥२॥ पढमे लब्भइ एगो सेसेसु पएसु तिय तिय तियं च । दो नव तिय दो नवगा तिगुणिय सीयालभंगसयं ॥३॥' [३३३ २२२ १११ - योगाः खल्वमी । ३२१ ३२१ ३२१ - अमूनि तु करणानि । १३३ ३९९ ३९९ इदं पुनर्लब्धफलम् । ] का पुनरत्र भावना ?, उच्यते ण करेड् ण कारवेइ 5 करेंतमपि अण्णं ण समणुजाणइ मणेणं वायाए काएणं एस एक्को भेदो १ । चो०-न करेईच्चाइतिगं गिहिणो कह होइ देसविरअस्स ? । आo-भन्नइ विसयस्स बहिं पडिसेहो अणुमईएवि ॥४॥ केई भणंति गिहिणो तिविहं तिविहेण नत्थि संवरणं । तं ण जओ णिद्दिटुं पन्नत्तीए विसेसेउं ॥५॥ દ્વિસંયોગિક ત્રણ, એકસંયોગિક ત્રણ આ પ્રમાણે યોગને આશ્રયીને થાય. કરણોને આશ્રયીને ત્રણ બે-એક, ત્રણ-બે-એક, ત્રણ-બે-એક l/રો તેમાં ત્રણ કરણ અને ત્રણ યોગરૂપ પ્રથમ સંયોગિક 10 પદમાં એક ભાંગો પ્રાપ્ત થશે. શેષ પદોમાં ત્રણ, ત્રણ, ત્રણ બે વાર નવ, ત્રણ, બેવાર નવ (આ પ્રમાણે ૪૯ ભાંગા વર્તમાનકાળના થાય તેને) ત્રિકાળ સાથે ગુણતા ૧૪૭ ભાંગા થાય છે. II (કેવી રીતે ભાંગા લાવવા? તે હવે બતાવે છે.) કહેવાનો ભાવાર્થ શું છે ? ઉત્તર આપે છે (૧) મન, વચન અને કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા એવા અન્યને અનુમોદીશ નહિ. આ એક ભેદ થયો. (અહીં ત્રણ કરણ અને ત્રણ યોગરૂપ પ્રથમ સંયોગિક પદને આશ્રયી 15 એક ભાંગો પ્રાપ્ત થયો.) શંકાઃ ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ દેશવિરત એવા ગૃહસ્થને કેવી રીતે સંભવે ? (કારણ કે અનુમતિનો દોષ તો તેને લાગે જ છે.) સમાધાન : ગૃહસ્થને અઢીદ્વીપની બહાર થતાં સાવઘયોગનો અનુમતિથી પણ નિષેધ સંભવે છે. ll૪ll 20 કેટલાક કહે છે કે ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ સંવરણ નથી. સમાધાનઃ તેમનું આ કહેવું યોગ્ય નથી કારણ કે ભગવતી ગ્રંથમાં ગૃહસ્થને વિશેષ વસ્તુને આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચક્ખાણ કહ્યું જ છે. (અર્થાત્ જે વસ્તુ પોતાનું પ્રયોજન વિનાની હોય અથવા અપ્રાપ્ય હોય જેમ કે ક્ષીરસમુદ્રાદિનું પાણી વિગેરે. આવી નિમ્પ્રયોજન કે અપ્રાપ્ય વસ્તુવિશેષને આશ્રયીને ગૃહસ્થ ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખાણ કરે તો કોઈ દોષ નથી. તિ રીપિવાય) 25 ||પો શંકા - જો પ્રજ્ઞપ્તિમાં ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ ગૃહસ્થોને કહ્યું હોય તો આગળ બતાવશે २२. स्त्रिकास्त्रयो द्विकास्त्रय एककाश्च भवन्ति योगेषु । त्रयो द्वावेकस्त्रयो द्वावेकस्त्रयो द्वावेकश्चैव करणानि ॥२॥ प्रथमे लभ्यते एकः शेषेषु पदेषु त्रिकं त्रिकं त्रिकं च । द्वौ नवको त्रिकं द्वौ नवको त्रिगुणिते सप्तचत्वारिंशं भङ्गशतम् ॥३॥ न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजानाति मनसा वाचा कायेनैष 30 एको भेदः । चोदक:-न करोतीत्यादित्रिकं गृहिणः कथं भवति देशविरतस्य ? । आचार्य आह-भण्यते विषयावहिः प्रतिषेधोऽनुमतेरपि ॥४॥ केचिद् भणन्ति गृहिणस्त्रिविधं त्रिविधेन नास्ति संवरणम् । तन्न यतो નિર્લિષ્ઠ પ્રજ્ઞ વિશિષ્ટ પI [ ] મધ્યવર્તિપાવો મુદ્રિત નાસ્તા Page #346 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૫) લોક ૩૩૭ तो कह निज्जुत्तीएऽणुमइणिसेहोत्ति ? सो सविसयंमि । सामण्णेणं नत्थि उ तिविहं तिविहेण को दोसो ? ॥६॥ पुत्ताईसंतइणिमित्तमित्तमेक्कारसिं पवण्णस्स । जंपंति केइ गिहिणो दिक्खाभिमुहस्स तिविहंपि ॥७॥ आह कहं पुण मणसा करणं कारावणं अणुमई य । जह वयतणुजोगेहिं करणाई तह भवे मणसा ॥८॥ तदहीणत्ता वइतणुकरणाईणं अहव मणकरणं । सावज्जजोगमणणं पन्नत्तं वीयरागेहिं ॥९॥ कारवणं पुण मणसा चिंतेइ य करेउ एस सावज्जं । चिंतेई य कए पुण 5 તે પ્રત્યાખ્યાનનિયુક્તિમાં અનુમતિનો નિષેધ શા માટે કર્યો છે ? સમાધાન : તે નિષેધ સ્વવિષયક સ્વદેશને આશ્રયીને કરેલ છે, અર્થાત્ જ્યાંથી આવેલી વસ્તુને ગૃહસ્થ ભોગવી શકે તે દેશની વસ્તુઓને આશ્રયી અનુમતિનો નિષેધ કર્યો છે. પણ અઢીદ્વિીપ બહારના પ્રદેશમાં રહેલી વસ્તુને આશ્રયી ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ કરે તો કોઈ દોષ નથી. અથવા અમુક ક્ષેત્રવર્તી જીવો હણવા નહિ આ પ્રમાણે વિશેષ અભિગ્રહ કર્યા વિના સામાન્યથી 10 ગૃહસ્થ એવો અભિગ્રહ કરે કે “બેઇન્દ્રિયાદિ જીવોને હણવા નહિ તો તે ગૃહસ્થને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખ્ખાણ સંભવતું નથી. પરંતુ “સ્વયંભૂરમણ વિગેરે વિશેષક્ષેત્રોમાં રહેલ જીવોને હું મારીશ નહિ આ પ્રમાણે વિશેષથી અઢીદ્વીપની બહારના ક્ષેત્રને આશ્રયી ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરે તો શું દોષ છે ? (અર્થાત્ કોઈ દોષ નથી.) ll - દીક્ષા લેવાની ઇચ્છાવાળો શ્રાવક પુત્રાદિ સંતતિનિમિત્તે (એટલે કે પુત્રાદિ હજુ નાના છે માટે 15 મોટા થઈ ઘરનો ભાર વહન ન કરે ત્યાં સુધી) દીક્ષાને લંબાવતો અગિયારમી પ્રતિમા સ્વીકારે ત્યારે ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ કરે એવું કેટલાક લોકો કહે છે. ગા (વિ.આ.ભા. ૩૫૪૨/૪૩૪૪) શંકા : મનથી કરવું, કરાવવું, અનુમોદવું કેવી રીતે ઘટે ? સમાધાન :- જે રીતે વચન-કાયાથી કરણાદિ સંભવે છે તેમ મનથી પણ જાણવું. ll કેવી રીતે ? તે કહે છે - વચન-કાયાના કરણ, કરાવણાદિ મનને આધીન છે, અર્થાતુ વચન- 20 કાયાથી જે કરણાદિ સંભવે છે તે મનમાં વિચાર્યા વિના પ્રાયઃ સંભવતા નથી. આથી મનમાં પણ વચન-કાયાના કરણાદિનો ઉપચાર કરાય છે, અથવા સાવદ્યયોગ સેવવા માટેની વિચારણા તે વીતરાગોવડે મનથી કરણ કહેવાયું છે. કા તથા “આ વ્યક્તિ આ સાવદ્યને કરે' આ રીતે મનથી વિચારવું એ મનથી કરાવ્યું કહેવાય, સાવઘયોગનું સેવન કર્યા પછી આ બહુ સરસ કર્યું એવી વિચારણા એ મનથી અનુમોદના કહેવાય છે. ૧૦મા આ પ્રમાણે યોગત્રિક અને કરણત્રિકરૂપ 25 પ્રથમ સંયોગિકભાંગો કહ્યો. २३. तत्कथं निर्युक्तौ अनुमतिनिषेधः इति ?, स स्वविषये । सामान्येन नास्त्येव त्रिविधं त्रिविधेन को दोषः ? ॥६॥ पुत्रादिसंततिनिमित्तमात्रेणैकादशी प्रपन्नस्य । जल्पन्ति केचिद्गृहिणो दीक्षाभिमुखस्य त्रिविधमपि ॥७॥ आह-कथं पुनर्मनसा करणं कारणमनुमतिश्च । यथा वाक्तनुयोगाभ्यां करणादयस्तथा भवेयुर्मनसा ॥८॥ तदधीनत्वात् वाक्तनुकरणादीनामथवा मनःकरणं । सावधयोगमननं प्रज्ञप्तं वीतरागैः ॥९॥ 30 कारणं पुनर्मनसा चिन्तयति च करोत्येष सावद्यम् । चिन्तयति च कृते पुनः Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सुंठ्ठ कयं अणुमई होइ ॥१०॥ एस एक्को भेदो गदो ॥ इदाणि बितिओ भेदो-ण करेइ ण कारवेइ करेंतंपि अण्णं ण समणुजाणइ मणेण वायाए एस एक्को १, तहा मणेणं काएण य बितिओ २, तहा वायाए काएण य ततिओ ३, एस बितिओ भूलभेदो गदो ॥ इदाणिं तइओ-ण करेड् न कारवेइ करेंतंपि अण्णं ण समणुजाणइ मणेण एक्को १ वायाए बितिओ २ काएण ततिओ ३ एस 5 तइओ मूलभेदो गदो । इदाणिं चउत्थो-ण करेइ ण कारवेइ मणेण वायाए कारणं एक्को १ ण करेइ करेंतंपि णाणुजाणइ बितीओ २ ण कारवेइ करेंतं णाणुजाणइ तइओ ३ एस चउत्थो (૨) હવે યોગત્રિક અને કરણદ્ધિકરૂપ બીજા સંયોગિકભાંગાને આશ્રયી ત્રણ ભેદ પડશે (A) મન-વચનથી કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા બીજાની અનુમોદના કરીશ નહિ (B) એ જ રીતે મન-કાયાથી, (C) એ જ રીતે વચન-કાયાથી, આ બીજો મૂળભેદ પૂરો થયો. (પૂર્વે ગાથા 10 ૩માં શેષ પદોમાં ક્રમશઃ ત્રણ, ત્રણ,.... વિગેરે જે સંખ્યા બતાવી તેમાં શેષ પદ તરીકે આ બીજો મૂળ ભાંગો, તેમાં ત્રણ ભેદ બતાવ્યા. એમ આગળ મૂળભાંગામાં તે તે ભેદોની સંખ્યા બતાવશે.). (૩) હવે યોગત્રિક અને એક કરણરૂપ ત્રીજા મૂળસાંયોગિકભાંગાને આશ્રયી ત્રણ ભેદ બતાવે છે – (A) મનથી કરીશ નહિ, કરાવીશ નહિ, કરતા એવા બીજાને અનુમોદીશ નહિ. (B) , 15 એ જ રીતે વચનથી (C) કાયાથી, (આ પ્રમાણે પૂર્વની ગા.માં બતાવેલ તિત્રિ તિયા, તિયુદ્ધ પદ વર્ણવ્યું. અહીં તિયા એટલે ત્રણ યોગ અને તિÉ એટલે ક્રમશઃ ત્રણ કરણ, બે કરણ, અને એક કરણ. ત્રણ યોગને ક્રમશઃ ત્રણ કરણ સાથે સંયોગ કરતા એક ભેદ પડે, બે કરણ સાથે સંયોગ કરતા ત્રણ ભેદ અને એક કરણ સાથે સંયોગ કરતા ત્રણ ભેદ પડે, આ જ રીતે આગળ બધે જાણી લેવું.) 20 (૪) (હવે ‘તિનિ દુગા' એટલે બે યોગને ક્રમશઃ ત્રણ-બે-એક કરણ સાથે સંયોગ કરવાથી બીજા ત્રણ મૂળ ભાંગા આવશે. તે બતાવે છે.) તેમાં કરણત્રિક અને યોગદ્ધિકરૂપ ચોથા મૂળભાંગાને આશ્રયી ત્રણ ભેદ બતાવે છે - (A) મન-વચન-કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, (B) મનવચન-કાયાથી કરીશ નહિ, કરતા એવા પણ અન્યને અનુમોદીશ નહિ, (C) મન-વચન-કાયાથી કરાવીશ નહિ, કરતા એવા પણ અન્યને અનુમોદીશ નહિ. 25 २४. सुष्ठ कृतमनुमतिर्भवति ॥१०॥ एष एको भेदो गतः १ । इदानी द्वितीयो भेदः-न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजानाति मनसा वाचा एष एकः १ तथा मनसा कायेन च द्वितीयः २ तथा वाचा कायेन च तृतीयः ३ एष द्वितीयो मूलभेदो गतः २ । इदानीं तृतीयः-न करोति न कारयति कुर्वन्तमपि अन्यं न समनुजानाति मनसैकः १ वाचा द्वितीयः २ कायेन तृतीयः ३ एष तृतीयो मूलभेदो गतः ३ । इदानीं चतुर्थो न करोति न कारयति मनसा वाचा कायेनैकः १ न करोति कुर्वन्तमपि नानुजानाति द्वितीयो २ न 30 कारयति कुर्वन्तं नानुजानाति तृतीयः ३ एष चतुर्थो Page #348 -------------------------------------------------------------------------- ________________ આ ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદો (નિ. ૧૦૪૫) ના ૩૩૯ मूलभेदो । इदाणिं पंचमो-ण करे ण कारवेइ मणेणं वायाए एस एक्को १ ण करेड़ करेंतं णाणुजापाइ एस बितिओ २ ण कारवेति करतं णाणुजाणइ एस तइओ ३ एए तिन्नि भंगा मणेण वायाए लद्धा अन्नेऽवि तिन्नि, मणेणं काएण य एवमेव लब्भंति ३, तहाऽवरेवि वायाए काएण य लब्भंति तिन्नि तिन्नि ३, एवमेव एए सव्वे णव, एवं पञ्चमोऽप्युक्तो मूलभेद इति । इयाणि छटो-ण कड़ ण कारवेइ मणेणं एस एक्को १ तह य ण करेड़ करेंतं णाणुजाणइ मणेणं एस बितिओ २ ण 5 कारवेइ करेंतं णाणुजाणइ मणसैव तृतीयः ३ एवं वायाए काएणवि तिन्नि तिण्णि भंगा लब्भंति, उक्तः षष्ठोऽपि मूलभेदः, अधुना सप्तमोऽभिधीयते इति-ण करेड़ मणेणं वायाए कारण य एक्को, एवं ण कारवेइ मणादीहिं एस बितिओ, करेंतं णाणुजाणइत्ति तइओ, सप्तमोऽप्युक्तो मूलभेद इति। इदानीमष्टम:-ण करेड़ मणेणं वायाए एक्को १ तहा मणेण कारण य एस बितिओ २ तहा वायाए (५) ४२९द्वि- योगवि३५ पांयम॥ भूगमाने साश्रयी न भ (A) भन-वयनथी. 10 ४२रीश नल, २रावीश नलि, (B) मन-वयनथी. ४२११ नहि, ४२ताने अनुमोदी नBि, (c) મન-વચનથી કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ નહિ. આ પ્રમાણે મન-વચનને આશ્રયીને ત્રણ ભેદ પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે બીજા ત્રણ ભેદો મન-કાયાને આશ્રયી પ્રાપ્ત થાય છે. તથા બીજા ત્રણ ભેદ વચન-કાયાને આશ્રયી પ્રાપ્ત થતાં કુલ નવભેદ થાય છે. આ પ્રમાણે પાંચમો મૂળભાંગો કહ્યો. 15 (६) वे थे ४२९॥ भने योविं:३५ ७४! Hinने माश्रयी न मे पता छ - (A) भनथी ४२ नल, ४२वीश न8, (B) भनथी शन, २ताने अनुमोदी नाल, (c) મનથી કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ નહિ. આ જ રીતે વચન અને કાયાથી પણ ત્રણત્રણ ભેદ પડતા કુલ નવ ભેદો પડે છે. છઠ્ઠો મૂળભેદ પણ કહ્યો. (७) वे ४२५त्रि मन में योग३५ सातभा Hinने माश्रयी. ३१ मे - (A) मन- 20 वयन-आयाथी रीश नाल, (B) . ४ प्रभारी मनाथी ४२रावीश नलि, मने (C) ताने અનુમોદીશ નહિ. સાતમો મૂળભાંગો કહ્યો. (८) वे ४२५.द्वि- योग३५ मामा भने माश्रयी न हो - (१) मन-वयनथा ___ २५. मूलभेदः ४ इदानीं पञ्चमः-न करोति न कारयति मनसा वाचा एष एकः १ न करोति कुर्वन्तं नानुजानाति एष द्वितीयः २ न कारयति नानुजानाति एष तृतीयः ३ एते त्रयो, भङ्गा मनसा वाचा लब्धाः 25 अन्येऽपि त्रयो, मनसा कायेन चैवमेव लभ्यन्ते ३ तथाऽपरेऽपि वाचा कायेन च लभ्यन्ते त्रयः २, ३, एवमेते सर्वे नव, एवं पञ्चमोऽप्युक्तो मूलभेदः ५ इति । इदानी षष्ठो-न करोति न कारयति मनसा एष एकः, तथैव न करोति कुर्वन्तं नानुजानाति मनसा एष द्वितीयः, न कारयति कुर्वन्तं नानुजानाति मनसैव तृतीयः, एवं वाचा कायेनापि त्रयस्त्रयो भङ्गा लभ्यन्ते ६ । न करोति मनसा वाचा कायेन चैकः, एवं न कारयति मनआदिभिरेष द्वितीयः, कुर्वन्तं नानुजानातीति तृतीयः ७ । न करोति मनसा वाचा एकः तथा मनसा कायेन 30 च एष द्वितीयः तथा वाचा Page #349 -------------------------------------------------------------------------- ________________ કહ્યો. ' ૩૪૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) कारण स एस तइओ ३ एवं ण कारवेइ एत्थवि तिन्नि भंगा एवमेव लब्भंति, करेंतं णाणुजाणइ एत्थ वि तिण्णि, एष उक्तोऽष्टमः । इदानीं नवमः-न करेइ मणेण एक्को १ ण कारवेइ बितिओ २ करेंतं णाणुजाणइ एस तइओ ३ एवं वायाए बितियं काएणवि होइ तितयमेव, नवमोऽप्युक्तः इदानीमागतगुणनं क्रियते-लद्धफलमाणमेअं भंगा उहवंति अउणपण्णासं । तीयाणागयसंपइगुणियं 5 कालेण होइ इमं ॥१॥ सीयालं भंगसयं कहं ? कालतिएण होइ गुणणाओ । तीयस्स पडिक्कमणं पच्चुप्पन्नस्स संवरणं ॥२॥ पच्चक्खाणं च तहा होइ य एसस्स एव गुणणाओ । कलतिएणं भणियं जिणगणहरवायएहिं च ॥३॥ एवं तावद् गृहस्थप्रत्याख्यानभेदाः प्रतिपादिताः, साम्प्रतं साधुप्रत्याख्यानभेदान् सूचयन्नाह 'तिविहं तिविहेणं 'त्ति अयमत्र भावार्थ:-त्रिविधं त्रिविधेनेत्यनेन सर्वसावधयोग प्रत्याख्यानादर्थतः सप्तविंशतिभेदानाह- ते चैवं भवन्ति-इह सावधयोगः प्रसिद्ध एव हिंसादिः, तं 10 કરીશ નહિ, (૨) મન-કાયાથી કરીશ નહિ, (૩) વચન-કાયાથી કરીશ નહિ, આ જ પ્રમાણે કરાવીશ નહિ આશ્રયીને ત્રણ ભેદો પ્રાપ્ત થશે અને ‘અનુમોદીશ નહિ” યોગને આશ્રયી ત્રણ ભેદો પ્રાપ્ત થતાં કુલ નવ ભાંગા પ્રાપ્ત થશે. આઠમો મૂળભેદ કહ્યો. (૯) હવે એક કરણ અને એક યોગરૂપ નવમા મૂહભાંગાને આશ્રયી નવ ભેદો – (૧) મનથી કરીશ નહિ (૨) કરાવીશ નહિ (૩) કરતાને અનુમોદીશ નહિ. આ પ્રમાણે વચનથી ત્રણ 15 અને કાયાથી ત્રણ મળી કુલ નવ ભેદો પ્રાપ્ત થાય. નવમો મૂળભેદ પણ કહ્યો. હવે આ બધાનો સરવાળો કરાય છે – પ્રાપ્ત થયેલ ફળમાન આ પ્રમાણે છે કે– Ill આ બધા ભેદોનો સરવાળો કરતાં ઓગણપચાસ ભેદો થાય છે. આ સંખ્યાને અતીત-અનાગત અને વર્તમાન એમ ત્રણ કાળવડે ગુણતા ૧૪૭ ભાંગા થાય છે. તેરા કેવી રીતે ? કાળત્રિકવડે ગણવાથી અતીત એવા સાવદ્યનું નિંદાદિવડે પ્રતિક્રમણ કરવાથી, વર્તમાન એવા સાવઘયોગોના 20 અકરણથી lill અને ભવિષ્યકાળસંબંધી એવા સાવઘયોગોનું પ્રત્યાખ્યાન કરવાથી, આ પ્રમાણે ત્રણ કાળ સાથે ગુણાકાર કરવાથી ૧૪૭ ભાંગા તીર્થકર, ગણધર અને ઉપાધ્યાયોવડે કહેલા છે. આ પ્રમાણે ગૃહસ્થપ્રત્યાખ્યાનના ભેદોનું પ્રતિપાદન કર્યું. હવે સાધુપ્રત્યાખ્યાનના ભેદોને જણાવતાં કહે છે – “ત્રિવિધ-ત્રિવિધવડે ભાવાર્થ એ છે કે – “ત્રિવિધ ત્રિવિધેન' વાક્ય વડે સર્વસાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કહ્યું. તેના દ્વારા અર્થપત્તિથી સત્તાવીશ ભેદોને કહ્યાં. તે આ પ્રમાણે છે - અહીં હિંસાદિ 25 સર્વસાવઘયોગ તરીકે પ્રસિદ્ધ જ છે. આ સર્વસાવઘયોગોને પોતે સ્વયં સાધુ કરે નહિ, કરાવે નહિ २६, कायेन च एष तृतीयः, एवं न कारयति अत्रापि त्रयो भङ्गा एवमेव लभ्यन्ते, कुर्वन्तं नानुजानाति अत्रापि त्रयः ८ । न करोति मनसा एकः न कारयति द्वितीयः कुर्वन्तं नानुजानाति एष तृतीयः, एवं वाचा द्वितीयं कायेनापि भवति त्रितयमेव ९ । लब्धफलमानमेतत् भङ्गास्तु भवन्त्येकोनपञ्चाशत् । अतीतानागतसम्प्रतिगुणितं कालेन भवतीदम् ॥१॥ सप्तचत्वारिंशं भङ्गशतं, कथं ? कालत्रिकेण भवति 30 गुणनात् । अतीतस्य प्रतिक्रमणं प्रत्युत्पन्नस्य संवरणम् ॥२॥ प्रत्याख्यानं च तथा भवति चैष्यस्य एवं गुणनात् । कालत्रिकेन भणितं (सप्तचत्वारिंशं शतं) जिनगणधरवाचकैश्च ॥३॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ (નિ. ૧૦૪૫) स्वयं सर्वं न करोति न कारयति कुर्वन्तमप्यन्यं न समनुजाति, एकैकं करणत्रिकेन- मनसा वाचा कायेनेति 'नव भेदाः, अतीतानागतवर्तमानकालत्रयसम्बद्धाश्च सप्तविंशतिरिति इदं च प्रत्याख्याने भेदजालं 'समिइगुत्तीहिंति समितिगुप्तिषु सतीषु भवति, समितिगुप्तिभिर्वा निष्पद्यते, तत्रेर्यासमितिप्रमुखाः प्रवीचाररूपाः समितयः पञ्च गुप्तयश्च प्रवीचाराप्रवीचाररूपा मनोगुप्त्याद्यास्तिस्त्र કૃત્તિ, કર્તા - 'समिओ नियमा गुत्तो गुत्तो समियत्तणंमि भयव्वो । कुसल इमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि ॥१॥" '' अन्ये तु व्याचक्षते—किलैता अष्टौ प्रवचनमातरः सामायिकसूत्रस(ङ्ग्रहिताः )ङ्ग्रहः तत्र ‘कॅरेमि भंते ! सामाइयं ति पंच समिईओ गहिआओ, 'सव्वं सावज्जं जोगं पच्चक्खामि त्ति तिणि ओहियाओ, एत्थ समिईओ पवत्तणे निग्गहे य गुत्तीओत्ति, एयाओ अट्ठ पवयणमायाओ जाहिं 10 "" 5 કે કરતા એવા અન્યને અનુમોદે નહિ. દરેકે દરેક યોગને મન-વચન-કાયારૂપ દરેક કરણવડે ગણતા નવ ભેદો પ્રાપ્ત થાય. આ નવ ભેદો અતીત-અનાગત અને વર્તમાનકાળ સાથે જોડતા સત્યાવીશ ભાંગા થાય છે. સાધુપ્રત્યાખ્યાનના આ સત્યાવીસ ભાંગા સમિતિ-ગુપ્તિ હોય તો જ થાય છે. અથવા સમિતિ-ગુપ્તિવડે આ સત્યાવીશ ભાંગા થાય છે. તેમાં ઇર્યાસમિતિ વિગેરે પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે અને મનગુપ્તિ વિગેરે ત્રણ ગુપ્તિઓ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ છે. (પ્રવૃતિ-નિવૃત્તિ 15 ઉભયરૂપ એટલે, સમ્યગ્ ભાષા બોલવી એ પ્રવૃત્તિ-આત્મક વચનગુપ્તિ છે અને તદ્દન મૌન રહેવું એ નિવૃત્તિ-આત્મક વચનગુપ્તિ છે. આમ વચનગુપ્તિ ઉભયરૂપ છે. એ જ પ્રમાણે ઇર્યાસમિતિ પાળવી એ પ્રવૃત્તિ-આત્મક કાયગુપ્તિ છે અને બિલકુલ શરીરનું હલનચલન ન કરવું તે નિવૃત્તિઆત્મક કાયગુપ્તિ છે. આથી જ) 1 કહ્યું છે જે ઇર્યાસમિતિ વિગેરેથી સમિત છે તે નિયમા કાયાદિગુપ્તિથી ગુપ્ત છે. પરંતુ 20 જે કાયાદિગુપ્તિથી ગુપ્ત છે તે સમિત હોય પણ ખરો કે ન પણ હોય. (કારણ કે સમિતિ માત્ર પ્રવૃત્તિ આત્મક જ છે. તેથી જે મૌન હોય તે વચનગુપ્તિથી ગુપ્ત છે પરંતુ તે સમયે તે ભાષાસમિતિવાળો બનતો નથી. એનાથી વિપરીત) કુશળવચનો બોલતો (એટલે કે ભાષાસમિતિવાળો) પુરુષ વચનથી ગુપ્ત પણ છે અને ભાષાસમિતિથી સિમિત પણ છે. ॥૧॥ કેટલાક આચાર્યો કહે છે કે આ અષ્ટ પ્રવચનમાતાઓ સામાયિકસૂત્રવડે ગ્રહણ કરાયેલી છે. તે આ પ્રમાણે - ‘રેમિ ભંતે ! સામા' 25 આ વાક્યથી પાંચ સમિતિઓ ગ્રહણ કરી છે અને ‘સર્વ સાવદ્યયોગનું હું પ્રત્યાખ્યાન કરું છું.' આ વાક્યથી ત્રણ ગુપ્તિઓ ગ્રહણ કરી છે. અહીં પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે અને ગુપ્તિઓ અસન્ક્રિયાના નિગ્રહરૂપે છે. આ આઠ પ્રવચનમાતા એવી છે કે જેમાં સામાયિક અને ૧૪ પૂર્વો २७. समितो नियमाद्गुप्तो गुप्तः समितत्वे भक्तव्यः । कुशलं वच उदीरयन् यद्वचोगुप्तोऽपि समितोऽपि ॥१॥ । २८. करोमि भदन्त ! सामायिकमिति पञ्च समितयो गृहीताः, सर्वं सावद्यं योगं प्रत्याचक्ष इति तित्रो 30 गुप्तयो गृहीताः, अत्र समितयः प्रवर्त्तने निग्रहे च गुप्तय इति, एता अष्ट प्रवचनमातरो यासु - Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) . सामाइयं चोद्दसय पुव्वाणि मायाणि, माउगाओत्ति मूलं भणियंति होइ ॥ इहैव प्रायः सूत्रस्पर्शनियुक्तिवक्तव्यताया उक्तत्वात् मध्यग्रहणे च तुलादण्डन्यायेनाऽऽद्यन्तरयोरप्याक्षेपादिदमाह'सुत्तप्फासियणिज्जुत्तिवित्थरत्थो गओ एवं ति सूत्रस्पर्शनियुक्तिविस्तरार्थो गतः, 'एवम्' उक्तेन प्रकारेणेति गाथार्थः ॥१०४५॥ साम्प्रतं सूत्र एवातीतादिकालग्रहणं त्रिविधमुक्तमिति दर्शयन्नाह सामाइयं करेमी पच्चक्खामी पडिक्कमामित्ति । पच्चुप्पन्नमणागयअईअकालाण गहणं तु ॥१०४६॥ व्याख्या : सामायिकं करोमि तथा प्रत्याख्यामि सावधं योगमिति, तथा प्रतिक्रमामीति प्राकृतस्य, इदं हि यथासङ्ख्यमेव प्रत्युत्पन्नानागतातीतकालानां ग्रहणमिति, उक्तं च-अंतीतं जिंदति 10 પકુપન્ન સંવતિ પતિ બૅવવાહિત્તિ થાર્થ. ૨૦ધા સમાઈ ગયા છે. અહીં માતા એટલે મૂળ એવો અર્થ જાણવો. (અર્થાત્ સામાયિક અને ૧૪ પૂર્વોની આ આઠ માતાઓ=મૂળ છે. હવે મૂળમાં “સૂત્રસ્પર્શિકનિયુક્તિનો વિસ્તારાર્થ પૂર્ણ થયો એ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિયુક્તિની પૂર્ણાહૂતિ ગ્રંથના અંતમાં કરવાને બદલે અહીં મધ્યમાં શા માટે કરી? તેનો ખુલાસો કરતા કહે છે કે –) પ્રાયઃ અહીં જ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિની વક્તવ્યતા કહેલી હોવાથી 15 અને મધ્યના ગ્રહણમાં તુલાદંડન્યાયે (અર્થાત્ ત્રાજવાને વચ્ચેથી પકડતા બંને છેડા હાથમાં આવી જાય તેમ) આદ્ય-અંતનું પણ ગ્રહણ થઈ જતું હોવાથી મૂળમાં કહે છે કે – ઉપરોક્ત પ્રકારવડે સૂત્રસ્પર્શિકનિયુક્તિનો વિસ્તારાર્થ પૂર્ણ થયો. (આશય એ જ છે કે સામાયિકસૂત્ર સંબંધી સૂત્રસ્પર્શિકનિયુક્તિ મોટા ભાગની કહેવાઈ ગઈ. હવે જે શેષ બાકી છે તેના પછી સમાપન કરવું જોઈએ છતાં મૂળમાં અહીં જ સમાપન કરેલું હોવાથી તુલાદંડન્યાયે આ સમાપનમાં હવે પછી 20 કહેવાતી સૂત્રસ્પર્શિકનિયુક્તિનું સમાપન પણ ભેગું સમજી લેવું.). /૧૦૪પી અવતરણિકા : હવે સૂત્રમાં જ અતીતાદિ ત્રણ પ્રકારનાં કાળનું ગ્રહણ કર્યું છે, તે કેવી રીતે ? તે બતાવે છે કે ગાથાર્થ : સામાયિકને કરું છું, (સાવઘયોગનું) પ્રત્યાખ્યાન કરું છું અને (પૂર્વે કરાયેલા સાવદ્યયોગોને) પ્રતિક્રમું છું. આ પ્રમાણે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળનું ગ્રહણ (સૂત્રમાં) કર્યું છે. 25 ટીકાર્થ : સામાયિકને કરું છું, તથા સાવઘયોગોનું પ્રત્યાખ્યાન કરું છું, અને પૂર્વે કરાયેલ સાવદ્યયોગોને પ્રતિક્રમુ છું =નિંદુ છું. આ ક્રમશ: વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળનું ગ્રહણ છે. (પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ વિગેરે શબ્દોથી તે તે કાળને ગ્રહણ કર્યા છે એવું શી રીતે જાણું ?). કહ્યું છે – “અતીત સાવદ્યયોગોને નિંદુ છું, વર્તમાન સાવદ્યયોગોનો સંવર કરું છું = તેનાથી અટકું છું, ભવિષ્યના સાવદ્યયોગોનું પચ્ચખાણ કરું છું.” (આ ગાથા ઉપરથી જણાય છે કે તે 30 તે શબ્દોથી તે તે કાળ ગ્રહણ કર્યા છે.) / ૧૦૪૬ || २९. सामायिकं चतुर्दश च पूर्वाणि मातानि, मातर इति मूलं इति भणितं भवति । ३० अतीतं निन्दति प्रत्युत्पन्नं संवृणोति अनागतं प्रत्याख्याति । Page #352 -------------------------------------------------------------------------- ________________ ‘તક્ષ્ણ મંતે ! ડિવામિ' પદોનો અર્થ (નિ. ૧૦૪૬) ૩૪૩ साम्प्रतं तस्य भदन्त ! प्रतिक्रमामीत्येतद् व्याख्यायते— तत्र 'तस्ये 'त्यधिकृतो योगः संबध्यते, ननु च प्रतिक्रमामीत्यस्याः क्रियायाः सोऽधिकृतो योगः कर्म, कर्मणि च द्वितीया विभक्तिरतस्तमित्यभिधेये तस्येत्यभिधीयते किमर्थमिति ?, आह-प्रयोजनार्थं षष्ठी विवक्षातः प्रयुक्ता सम्बन्धलक्षणाऽवयवलक्षणा वा, योऽसौ योगस्त्रिकालविषयस्तस्यातीतं सावद्यमंशमवयवं प्रतिक्रमामि न शेषं वर्तमानमनागतं वा, केचित् पुनरविभागज्ञाः अविशिष्टमेव सामान्यं योगं 5 सम्बन्धयन्ति, तन्न युज्यते, अविशिष्टस्य त्रिकालविषयस्य प्रतिक्रमणप्रयोजनाभावात्, ग्रन्थगुरुत्वापत्तेश्च, अविशिष्टमपि संबध्य पुनर्विशेषेऽवस्थापनीयस्तच्छब्द इति ग्रन्थगुरुता, यदेतत् प्रतिक्रमणमेतत् प्रायश्चित्तमध्ये पठितमतः प्रायश्चित्तमासेवितेऽतीतविषयमिति गतत्वादतीतप्रतिक्रमणमिति न वक्तव्यम्, इह पुनरुक्तत्वप्रसङ्गात्, यस्मादस्य प्रतिक्रमामीतिशब्दस्य कर्मणा હવે ‘તસ્સ અંતે ! પધ્ધિમામિ' વાક્યનું વર્ણન કરાય છે. તેમાં ‘તસ્ય’ શબ્દથી અધિકૃત 10 સાવઘયોગ જાણવો. શંકા : ‘પ્રતિમામિ’ આ ક્રિયાનું કર્મ સાવઘયોગ છે અને કર્મને બીજી વિભક્તિ લાગે તેથી બીજી વિભક્તિને બદલે ષષ્ઠી વિભક્તિ શા માટે કરી સમાધાન : અહીં ચોક્કસ પ્રયોજન માટે વિવક્ષાથી સંબંધના અર્થમાં અથવા અવયવના અર્થમાં ષષ્ઠી વિભક્તિ કરેલ છે. તે આ પ્રમાણે કે—જે આ ત્રિકાળવિષયક યોગ છે. તેના સંબંધી 15 અતીત એવા અંશરૂપ અવયવને હું નિંદુ છું, પણ વર્તમાન કે ભવિષ્યકાળના અંશરૂપ અવયવની હું નિંદા કરતો નથી. (કારણ તેની નિંદા ન હોય.) આ પ્રમાણે અર્થ જાણવાનો છે. આ પ્રમાણેના વિભાગને નહિ જાણનારા કેટલાક લોકો ‘તસ્ય' શબ્દ સાથે સામાન્યથી અવિશિષ્ટ એવા જ (અતીતાદિ ભેદ પાડ્યા વિના) યોગને જોડે છે. પરંતુ તે ઘટતું નથી, કારણ કે ત્રિકાળવિષયક એવા યોગની નિંદા કરવાનું કોઈ પ્રયોજન નથી અને ગ્રંથ મોટો થવાની આપત્તિ આવે. તે આ 20 રીતે કે—પ્રથમ સામાન્યથી અવિશિષ્ટ યોગનો સંબંધ કરી ફરીથી તત્ શબ્દ વિશેષમાં સ્થાપવો પડે, તેથી ગ્રંથની ગુરુતા થાય. (શંકા : તો પછી ‘અતીત અંતે ! પણિમામિ' એટલું જ કહોને ?) સમાધાન : ‘અતીતનું પ્રતિક્રમણ કરું છું' એવું પણ બોલાય નહિ કારણ કે જે આ પ્રતિક્રમણ છે તે દશ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાં કહેવાયેલું છે. તેથી આ પ્રતિક્રમણ પણ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત 25 જ છે અને તે પ્રાયશ્ચિત્ત ભૂતકાળમાં (નજીકના કે દૂરના ભૂતકાળમાં) કોઈ અતિચાર સેવાયો હોય તો જ કરવાનું હોય છે. આમ, આ પ્રતિક્રમણ અતીતવિષયક હોય એ જણાઈ જ જાય છે. માટે ‘અતીતનું હું પ્રતિક્રમણ કરું છું' આવું બોલવામાં એક ‘અતીત’ શબ્દ તો છે જ અને પ્રતિક્રમણ શબ્દ પણ અતીતવિષયક હોવાથી અતીત શબ્દને આશ્રયી પુનરુક્ત દોષ આવે, માટે અતીતનું પ્રતિક્રમણ કરું છું આવું બોલાય નહિ. વળી, જે કારણથી ‘પ્રતિક્રમામિ' શબ્દનું કર્મ હોવું આવશ્યક છે અને તે કર્મ તરીકે ભૂતકાળ સંબંધી સાવઘયોગ સિવાય કોઈ બની શકે એમ નથી, તે કારણથી ‘તત્ત્વ' શબ્દને અવયવરૂપ 30 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भवितव्यमवश्यं, तच्च भूतं सावद्ययोगं मुक्त्वा नान्यत् कर्म भवितुमर्हति, तस्मात्तस्येत्यवयवलक्षणया પડ્યા સમ્બન્ધઃ | आह-यद्येवं पुनरुक्तादिभयादभिधीयते तत इदमपरमाशङ्कापदमिति दर्शयति तिविहेणंति न जुत्तं पडिपयविहिणा समाहिअं जेण ।। अत्थविगप्पणयाए गुणभावणयत्तिको दोसो ? ॥१०४७॥ व्याख्या : 'त्रिविधं त्रिविधेने 'त्यत्र त्रिविधेनेति न युक्तं, किमित्यत आह–'प्रतिपदविधिना समाहितं येन' यस्मात् प्रतिपदमभिहितमेव 'मनसा वाचा कायेने 'ति, अत्रोच्यते, अर्थविकल्पनया गुणभावनयेति वा को दोषः ?, एतदुक्तं भवति–अर्थविकल्पसङ्ग्रहार्थं न पुनरुक्तम्, अथवा गुणभावना पुनः पुनरभिधानाद्भवतीति न दोषः, अथवा मनसा वाचा कायेनेत्यभिहिते प्रतिपदं न 10 ષષ્ઠી વિભક્તિવડે સંબંધ જોડ્યો છે. (અર્થાત્ “ત' શબ્દને અવયવ-અવયવિના સંબંધમાં ષષ્ઠી વિભક્તિ કરી છે. અહીં અવયવિ તરીકે સર્વસાવઘયોગ અને તેના અવયવ તરીકે અતીત સાવઘયોગ જાણવો.) અવતરણિકા : શંકા : જો પુનરુક્ત દોષના ભયથી આ પ્રમાણે તમે કહેતા હો, તો અમારો આ બીજો પ્રશ્ન છે. તે પ્રશ્ન હવે આગળ બતાવે છે કે 15 ગાથાર્થ : “ત્રિવિધેન' શબ્દ યુક્ત નથી, કારણ કે સૂત્રમાં આગળ “મન, વચન, કાયાવડે એ પ્રમાણે દરેક પદ જણાવવા દ્વારા ત્રિવિધેન’ શબ્દનો અર્થ જણાઈ જ જાય છે. (સમાધાન :) અર્થની વિકલ્પના અથવા ગુણભાવના વડે આ કહ્યું છે તેમાં શું દોષ છે ? ટીકાર્થ : શંકા : ત્રિવિધ ત્રિવિધેન” અહીં “ત્રિવિધેન' શબ્દ યોગ્ય નથી. શા માટે ? તે કહે છે – કારણ કે “મન-વચન-કાયાથી’ આ રીતે સૂત્રમાં આગળ દરેક પદવડે ‘ત્રિવિધ’ શબ્દનો 20 અર્થ કહી જ દીધો છે. (માટે અહીં પણ તમારે પુનરુક્તદોષ શું ન આવે ?) સમાધાન : અર્થની વિકલ્પના અથવા ગુણભાવનાવડે આ કહેલું છે એમાં કયો દોષ છે? કહેવાનો આશય એ છે કે – અર્થોના વિકલ્પોનો સંગ્રહ કરવા માટે હોવાથી પુનરુક્ત દોષ નથી. (અર્થાત્ વિકલ્પ એટલે ભેદ, દરેક અર્થ=પદાર્થના સામાન્ય અને વિશેષ એમ બે ભેદો પડે છે. સૂત્રમાં “ત્રિવિધેન” અને “મન-વચન-કાયાવડે આ બંને પદોવડે દરેક પદાર્થ સામાન્ય – વિશેષ 25 ઉભયરૂપે છે એવું જણાવેલું છે. “ત્રિવિધેન પદથી સામાન્ય સ્વરૂપ બતાવ્યું. અને “મન.....' પદ વડે વિશેષ સ્વરૂપ બતાવ્યું. આમ બંને વિકલ્પોનો સંગ્રહ કરવા માટે આ રીતે સૂત્રમાં કહેલું હોવાથી પુનરુક્તદોષ આવતો નથી. રૂતિ મયપૂજા:) અથવા વારંવાર આ રીતે કથન કરવાથી ગુણભાવના થાય છે માટે કોઈ દોષ નથી. (અર્થાત્ આ રીતે વારંવાર કથન કરવામાં જે સામાયિકરૂપ ગુણ છે તેની ભાવના = અભ્યાસ થાય છે અને ગુણોની ભાવના એ કર્મક્ષયનું કારણ હોવાથી 30 અહીં પુનરુક્ત દોષ આવતો નથી. અથવા જે સૂત્રમાં “ત્રિવિનિ' શબ્દ લખ્યો ન હોત અને માત્ર મન વચન કાયાવડે’ શબ્દો Page #354 -------------------------------------------------------------------------- ________________ ‘ત અંતે ! પરવામિ' પદોનો અર્થ (નિ. ૧૦૪૭) તા ૩૪૫ करोमि न कारयामि नानुजानामीति 'यथासङ्ख्यमनुदेशः समानाना मिति यथासङ्ख्यकमनिष्टं मा प्रापदिति त्रिविधेनैकैकमुच्यते, त्रिविधमित्यत्राप्ययमेव प्रायः परिहार इति गाथार्थः ॥१०४७॥ इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः, 'तस्य भदन्त ! प्रतिक्रमामी 'त्यत्र भदन्तः पूर्ववद् अतिचारनिवृत्तिक्रियाभिमुखश्च तद्विशुद्ध्यर्थमामन्त्रयत इति अत्राऽऽह-ननु पूर्वमुक्त एव भदन्तः स एवानुवर्तिष्यते, एवमर्थं चादौ प्रयुक्त इत्यतः किं पुनरनेनेति ?, अत्रोच्यते, अनुवर्तनार्थमेव अयं पुनरनुस्मरणाय 5 प्रयुक्तः, यतः परिभाषा-अनुवर्तन्ते च नाम विधयो, न चानुवर्तनादेव भवन्ति, किं, तर्हि ?, यत्नाद्भवन्ति, ‘स चायं यत्नः पुनरुच्चारण'मिति, अथवा सामायिकक्रियाप्रत्यर्पणवचनोऽयं જ લખ્યા હોત તો આ ત્રણે પદોને કોઈ “કરીશ નહી, કરાવીશ નહિ કે કરતા એવા અન્યને અનુમોદીશ નહિ એ પદો સાથે ક્રમશઃ જોડી “મનથી કરીશ નહિ, વચનથી કરાવીશ નહિ અને કાયાથી અનુમોદીશ નહિ આવો અનિષ્ટ અર્થ પ્રાપ્ત કરી બેસે, કારણ કે “સમાનોનો ક્રમશઃ સંબંધ 10 જોડાય છે' (અર્થાત આગળ ત્રણ પદો છે અને પાછળ ત્રણ પદો છે. માટે બંને સ્થાને ત્રણત્રણ પદો હોવાથી સમાન એવા આ પદોનો ક્રમશઃ સંબંધ જોડાય) એવો ન્યાય છે. આમ આ રીતે જોડવાથી કોઈ ખોટો અર્થ કરી ન બેસે તે માટે ત્રિવિધવડે એકેક કહેવાય છે. અર્થાત્ ત્રિવિધેન કરીશ નહિ, ત્રિવિધેન કરાવીશ નહિ વિગેરે. આ કારણથી ‘ત્રિવિધેન’ શબ્દ મૂક્યો છે.) આ જ રીતે ત્રિવિધ ત્રિવિધેન' અહીં ત્રિવિધ શબ્દ પણ અયોગ્ય છે કારણ કે સૂત્રમાં 15 આગળ કરીશ નહિ.. વિગેરે કહ્યું જ છે.” આવી ‘ત્રિવિધ' શબ્દ માટે કોઈ શંકા કરતું હોય તો ત્યાં પણ આ જ પ્રમાણે પ્રાયઃ પરિહાર = ઉત્તર જાણી લેવો. તે ૧૦૪૭ | પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. પ્રસ્તુત વિચારીએ. તેમાં “તે સાવદ્યયોગની હે ભદન્ત ! હું નિંદા કરું છું.” – અહીં ભદન્ત શબ્દ પૂર્વે કહ્યું તે પ્રમાણે બનેલો છે અને અતિચારોથી નિવૃત્તિક્રિયાને અભિમુખ એવો શિષ્ય અતિચારોની વિશુદ્ધિ માટે ગુરુને આ શબ્દ દ્વારા આમંત્રણ કરે છે. શંકા : પૂર્વે કહેવાયેલો ભદન્ત શબ્દ જ અહીં પણ સમજી લેવાનો, કારણ કે આમંત્રણ માટે જે શરૂઆતમાં ભદન્તશબ્દનો પ્રયોગ કર્યો હતો. તો અહીં ફરીથી ભદન્ત શબ્દ શા માટે ગ્રહણ કર્યો ? - સમાધાન : પૂર્વે જે શબ્દ કહ્યો છે તે શબ્દ જ અહીં જાણવાનો છે, છતાં (હું શુદ્ધિ માટે ગુરુ પાસે ઉપસ્થિત થયો છું એવા પ્રકારનું) અનુસ્મરણ પોતાને (=શિષ્યને) થાય તે માટે આ 25 શબ્દ ફરીવાર અહીં ગ્રહણ કર્યો છે, કારણ કે પાણિની વિગેરે વ્યાકરણકારોની આ પરિભાષા છે કે - વિધિઓ અનુસરે છે (અર્થાત્ શરૂઆતમાં કરેલું વિધાન સંપૂર્ણ સૂત્રને અનુસરે છે.) પરંતુ અનુસરવા માત્રથી વિધિઓની અનુવૃત્તિ થઈ નથી (અર્થાત્ શરૂઆતમાં વિધાન કરવા માત્રથી સંપૂર્ણ સૂત્રને લાગુ પડી જાય એવું નહિ.) તો કેવી રીતે અનુવૃત્તિ થાય ? યત્નથી થાય, ફરીથી તેનું ઉચ્ચારણ કરવું એ જ એનો યત્ન છે. આમ, ફરીથી તેનું ઉચ્ચારણ કરવાથી 30 અનુવૃત્તિ થાય છે. 20 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) भदन्तशब्दः, अनेन चैतत् ज्ञापितं भवति–सर्वक्रियावसाने गुरोः प्रत्यर्पणं कार्यमिति, उक्तं च भाष्यकारेण-सौमाइयपच्चप्पणवयणो वाऽयं भदंतसद्दोत्ति । सव्वकिरियावसाणे भणियं पच्चप्पणमणेणं ॥१॥" इति कृतं प्रसङ्गेन, । प्रतिक्रमामीत्यत्र प्रतिक्रमणं मिथ्यादुष्कृतमभिधीयते, तच्च द्विधा-द्रव्यतो भावतश्च, तथा 5 વાદ નિર્યુક્કિાર:- दव्वंमि निण्हगाई कुलालमिच्छंति तत्थुदाहरणं । भावंमि तदुवउत्तो मिआवई तत्थुदाहरणं ॥१०४८॥ व्याख्या : द्रव्य इति द्वारपरामर्शः, द्रव्यप्रतिक्रमणं तदभेदोपचारात् तद्वदेवोच्यते, अत एवाह-निह्नवादि, आदिशब्दादनुपयुक्तादिपरिग्रहः, कुलालमिथ्यादुष्कृतं तत्रोदाहरणं, तच्चेदम्10 एंगस्स कुंभकारस्स कुडीए साहुणो ठिया, तत्थेगो चेल्लओ तस्स कुंभगारस्स कोलालाणि अंगुलिधणुहएणं पाहाणएहिं विधइ, कुंभगारेण पडिजग्गिउं दिट्ठो, भणिओ य-कीस मे कोलालाणि અથવા, સામાયિકક્રિયાનું પ્રત્યર્પણ જણાવનાર આ ભદન્ત શબ્દ છે. આ શબ્દના ગ્રહણ દ્વારા એ વાત જણાવેલી થાય છે કે સર્વ ક્રિયા પૂર્ણ થયા બાદ ગુરુને તેનું પ્રત્યર્પણ કરવું જોઈએ. (અર્થાત “પૂર્વે જે સામાયિક ક્રિયાનો આરંભ કર્યો હતો, તે મેં પૂર્ણ કર્યું છે” એ પ્રમાણે સામાયિકની 15 ક્રિયાનું પ્રત્યર્પણ જણાવનાર આ શબ્દ છે.) ભાષ્યકારે કહ્યું છે – “અથવા સામાયિક ક્રિયાનું પ્રત્યર્પણ જણાવનાર આ ભદન્ત શબ્દ છે. આનાવડે સર્વ ક્રિયાઓના અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ એમ કહેવાયેલું થાય છે. ૧ (વિ.આ.ભા. ૩૫૭૧) પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. અવતરણિકા: ‘પ્રતિક્રમામિ' શબ્દમાં પ્રતિક્રમણ એટલે મિથ્યાદુષ્કત. તે પ્રતિક્રમણ બે પ્રકારનું છે – દ્રવ્યથી અને ભાવથી. આ વાતને જ નિર્યુક્તિકાર કહે છે : 20 ગાથાર્થ: દ્રવ્યમાં નિદ્વવાદિનું પ્રતિક્રમણ જાણવું. અહીં કુંભારના મિચ્છા મિ દુક્કડનું ઉદાહરણ છે. ભાવપ્રતિક્રમણમાં ઉપયુક્ત જીવનું પ્રતિક્રમણ જાણવું. અહીં મૃગાવતીજીનું ઉદાહરણ છે. ટીકાર્થ : ‘દ્રવ્ય’ શબ્દ દ્વારા જણાવનારો છે. તેથી દ્રવ્યપ્રતિક્રમણ તરીકે નિહ્મવાદિ જાણવા. અહીં પ્રતિક્રમણ અને પ્રતિક્રમણવાળાનો અભેદ ઉપચાર કરેલો હોવાથી નિદ્વવાદિના પ્રતિક્રમણને દ્રવ્યપ્રતિક્રમણ કહેવાને બદલે નિહ્મવાદિને જ દ્રવ્યપ્રતિક્રમણ કહ્યું છે. આદિશબ્દથી અનુપયુક્ત 25 સાધુ વિગેરે જાણવા. અહીં કુલાલનું મિથ્યાદુકૃત ઉદાહરણ તરીકે જાણવું. તે આ પ્રમાણે – એક કુંભારની શાળામાં સાધુઓ રહ્યા. તેમાં એક બાળસાધુ તે કુંભારના માટીના વાસણોને આંગળીથી બનાવેલા ધનુષવડે (અર્થાત્ અંગુઠો અને તર્જની આંગળીએ દોરો બાંધી) પથ્થરોવડે ફોડે છે. કુંભારે ઉઠીને બાળસાધુને વાસણો ફોડતા જોયા. તેણે કહ્યું – “શા માટે તમે મારા વાસણોને કાણા પાડો ३१. सामायिकप्रत्यर्पणवचनो वाऽयं भदन्तशब्द इति । सर्वक्रियावसाने भणितं प्रत्यर्पणमनेन ॥१॥ 30 ૩૨. વિસ્થ કુIRી ત્યાં () સથવ: સ્થિતા, તàવા સુસ્તી વુમારી, भाजनानि अङ्गलधनुषा पाषाणैः काणीकरोति, कुम्भकारेण प्रतिजागर्य दृष्टः, भणितश्च-कथं मम भाजनानि Page #356 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપ્રતિક્રમણ ઉપર કુંભારનું દૃષ્ટાન્ત (નિ. ૧૦૪૮) ३४७ कौसि ?, खुड्डुओ भइ-मिच्छामि दुक्कडंति, एवं सो पुणो पुणो विधिऊण मिच्छामि दुक्कडं देई, पच्छा कुंभगारेण तस्स खुड्डगस्स कन्नामोडओ दिन्नो, सो भणइ - दुक्खाविओऽहं, कुंभगारो भाइ-मिच्छामि दुक्कडं, एवं सो पुणो पुणो कन्नामोडियं दाऊण मिच्छा दुक्कडंति करेइ, पच्छा चेल्लओ भइ - अहो सुंदरं मिच्छा मि दुक्कडंति, कुंभगारो भणइ - तुज्झवि एरिसं चेव मिच्छा दुक्कडंति, पच्छा ठिओ विधियव्वस्स । "जं दुक्कडंति मिच्छा तं चेव णिसेवई पुणो पावं । पच्चक्खमुसावाई मायाणियडिप्पसंगो य ॥१॥ " 5 यं दव्वक्किणं ॥ भावप्रतिक्रमणं प्रतिपादयति — भाव इति द्वारपरामर्श एव, 'तदुपयुक्त एव' तस्मिन्— अधिकृते शुभव्यापारे उपयुक्तस्तदुपयुक्तो यत् करोति, मृगावतिः तत्रोदाहरणं, तच्चेदम्भगवं वद्धमाणसामी कोसंबीए समोसरिओ, तत्थ चंदसूरा भगवंतं वंदगा सविमाणा ओइण्णा, 10 છો ?' બાળસાધુએ કહ્યું – મિચ્છા મિ દુક્કડં. થોડીવાર પછી એ જ પ્રમાણે કાણા પાડીને મિચ્છા મિ દુક્કડં માંગ્યું. પાછળથી તે કુંભારે સાધુના કાન મરોડ્યા. બાળ સાધુએ કહ્યું – ‘મને પીડા થાય છે.' કુંભારે મિચ્છા મિ દુક્કડં માંગ્યું. ફરી ફરી તે કુંભાર કાન મરોડીને મિચ્છા મિ દુક્કડં अरे छे. जामेई पछीथी जाणसाधुखे ऽधुं – “अहो ! जहु सरस भिच्छामि हुई डरो छो." કુંભારે કહ્યું – “તમારું પણ આવા પ્રકારનું જ મિચ્છા મિ દુક્કડં છે.” આ સાંભળી સાધુને પોતાની 15 ભૂલ દેખાતા કાણા પાડવાનું અટકાવી દીધું. કહ્યું છે – “જે પાપનું મિચ્છા મિ દુક્કડં કર્યા પછી તે જ પાપ જો ફરીથી સેવે તો, તે જીવ પ્રત્યક્ષમૃષાવાદી છે. તેને માયા (અત્યંત અસત્યપણું) અને નિકૃતિ (બાહ્ય અસત્યપણું)નો પ્રસંગ થાય છે અર્થાત્ તે બંને પ્રકારનો અસત્યવાદી જાણવો.” (उपहेशभाणा-५०७) હવે ભાવપ્રતિક્રમણનું પ્રતિપાદન કરે છે –‘ભાવ' શબ્દ દ્વાર જણાવનારો જ છે. અધિકૃત 20 એવા શુભવ્યાપારમાં ઉપયુક્ત વ્યક્તિ જે પ્રતિક્રમણ કરે છે તે ભાવપ્રતિક્રમણ કહેવાય છે. અહીં મૃગાવતીજીનું ઉદાહરણ જાણવું. * મિચ્છા મિ દુક્કડં – મૃગાવતી ભગવાન વર્ધમાનસ્વામી કોશાંબીનગરીમાં પધાર્યા. ત્યાં ચંદ્ર-સૂર્યદેવ ભગવાનને વંદન કરવા માટે પોતાના વિમાન સાથે નીચે આવ્યા. ત્યાં ઉદાયનરાજાની માતા સાધ્વી મૃગાવતીજી દિવસ 25 ३३. काणयसि ?, क्षुल्लको भणति - मिथ्या मे दुष्कृतमिति, एवं स पुनः पुनः काणयित्वा मिथ्या मे दुष्कृतं ददाति पश्चात् कुम्भकारेण तस्य क्षुल्लकस्य कर्णामोटको दत्तः, स भणति - दुःखितोऽहं, कुम्भका भणति - मिथ्या मे दुष्कृतं, एवं स पुनः पुनः कर्णामोटकं दत्त्वा मिथ्या दुष्कृतमिति करोति, पश्चात्क्षुल्लको भणति - अहो सुन्दरं मिथ्या मे दुष्कृतमिति, कुम्भकारो भणति - तवापि ईदृशमेव मिथ्या मे दुष्कृतमिति, पश्चात्स्थितः काणनात् । यदुष्कृतमिति मिथ्या ( कृत्वा) तदेव निषेवते पुनः पापम् । 30 प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ॥ १ ॥ एतद्रव्यप्रतिक्रमणं । ३४. भगवान् वर्धमानस्वामी कौशाम्ब्यां समवसृतः, तत्र चन्द्रसूर्यौ भगवन्तं वन्दितुं सविमानाववतीर्णौ, Page #357 -------------------------------------------------------------------------- ________________ ३४८ ** आवश्यनियुति • रिमद्रीयवृत्ति • समाषांतर (मा-४) तत्थ मियावई अज्जा उदयणमाया दिवसोत्तिकाउं चिरं ठिया, सेसाओ साहुणीओ तित्थयरं वंदिऊण सनिलयं गयाओ, चंदसूरावि तित्थयरं वंदिऊण पडिगया, सिग्यमेव वियालीभूयं, मियावई संभंता, गया अज्जचंदणासगासं । ताओ य ताव पडिक्वंताओ, मियावई आलोएउं पवत्ता, अज्ज चंदणाए भण्णइ-कीस अज्जे ! चिरं ठियासि ?, न जुत्तं नाम तुमं उत्तमकुलप्पसूयाए एगागि-णीए चिरं 5 अच्छिउंति, सा सब्भावेण मिच्छा मि दुक्कडंति भणमाणी अज्जचंदणाए पाएसु पडिया, अज्जचंदणा य ताए वेलाए संथारं गया, ताहे निद्दा आगया, पसुत्ता, मियावईएवि तिव्वसंवेगमा-वण्णाए पायपडियाए चेव केवलणाणं समुप्पण्णं । सप्पो य तेणंतेणमुवागओ, अज्जचंदणाए य संथारगाओ हत्थो ओलंबिओ, मियावईए मा खज्जिहितित्ति सो हत्थो संथारगं चड़ाविओ, सा विउद्धा भणइ-किमेयंति ?, अज्जवि तुमं अच्छसित्ति मिच्छा मि दक्कडं, निहप्पमाएणं 10 छ म समझने A M सुधी. त्या ४ २... (1२९॥ ॐ सूर्य पोताना भूण विमान सांथे. मावेल. . હોવાથી ત્યાં રાત હોવા છતાં પ્રકાશને કારણે દિવસ જ લાગતો હતો.) શેષ અન્ય સાધ્વીજીઓ તીર્થકરને વંદન કરીને પોતાના સ્થાને ગયા. એવામાં ચંદ્ર-સૂર્ય પણ તીર્થકરને વંદન કરીને પાછા ફર્યા. તેથી ત્યાં તરત જ અંધારું થઈ ગયું. મૃગાવતીજી ગભરાઈ ગયા અને ચંદનાસાધ્વીજી પાસે ગયા. ત્યાં બધા સાધ્વીજીઓએ પ્રતિક્રમણ કરી લીધું હતું. મૃગાવતીએ પ્રતિક્રમણ કરવાનું શરૂ 15 यु. तेथी. यंहनासावीमे ४ - ' साध्वी ! तमे भ. Citथी. त्या २६त ? તમારા જેવા ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલાને એકલા આટલી બધી વાર ત્યાં રહેવું યોગ્ય નથી.” મૃગાવતીજી પૂર્ણ સદૂભાવવડે મિચ્છા મિ દુક્કડું બોલતા ચંદનાસાધ્વીજીના પગમાં પડ્યા. તે વેળાએ ચંદનાસાધ્વીજી સંથારા ઉપર બેઠા હતા. એવામાં એમને નિદ્રા આવી. તેઓ સૂઈ ગયા. તીવ્ર સંવેગભાવને પામેલા અને પગમાં પડેલા મૃગાવતીજીને તે જ સમયે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. 20 એવામાં સંથારાની બાજુમાંથી એક સાપ પસાર થતો હતો. ચંદનાસાધ્વીજીનો એક હાથ સંથારાથી બહાર આવેલો હતો. મૃગાવતીજીએ સાપ ડંખ ન મારે તે માટે તેમનો હાથ સંથારા ઉપર ચઢાવ્યો. એટલે તરત જ જાગેલાં એવા ચંદનાસાધ્વીજીએ મૃગાવતીજીને કહ્યું – “અરર ! તમે હજુ અહીં જ છો, મારું મિચ્છા મિ દુક્કડ, નિદ્રાપ્રમાદને કારણે મેં તમને જવા માટેની રજા આપી નહિ.” ३५. तत्र मृगावती आर्योदयनमाता दिवस इतिकृत्वा चिरं स्थिता, शेषाः साध्व्यस्तीर्थकरं वन्दित्वा 25 स्वनिलयं गताः, चन्द्रसूर्यावपि तीर्थकरं वन्दित्वा प्रतिगतौ, शीघ्रमेव विकालीभूतं, मृगावती संभ्रान्ता, गता आर्यचन्दनासकाशं । ताश्च तावत्प्रतिक्रान्ताः, मृगावत्यालोचितुं प्रवृत्ता, आर्यचन्दनया भण्यतेकथमायें ! चिरं स्थिताऽसि ?, न युक्तं नाम तव उत्तमकुलप्रसूताया एकाकिन्याः चिरं स्थातुमिति, सा सद्भावेन मिथ्या मे दुष्कृतमिति भणन्ती आर्यचन्दनायाः पादयोः पतिता, आर्यचन्दना च तस्यां वेलायां संस्तारके स्थिता, तदा निद्राऽऽगता, प्रसुप्ता, मृगावत्या अपि तीव्रसंवेगमापन्नायाः पादपतिताया एव 30 केवलज्ञानं समुत्पन्नं । सर्पश्च तेन मार्गेणोपागतः, आर्यचन्दनायाश्च हस्तः संस्तारकादवलम्बितः, मृगावत्या मा खादीदिति स हस्तः संस्तारके चटापितः, सा विबुद्धा भणति-किमेतदिति, अद्यापि त्वं तिष्ठसीति मिथ्या मे दुष्कृतं, निद्राप्रमादेन Page #358 -------------------------------------------------------------------------- ________________ ભાવ-પ્રતિક્રમણ ઉપર મૃગાવતીજીનું દષ્ટાન્ત (નિ. ૧૦૪૮) ના ૩૪૯ ण उट्टावियासि, मियावई भणइ-एस सप्पो मा भे खाहिइत्ति अतो हत्थो चडाविओ, सा भणइकहिं सो ?, सा दाएइ, अज्जचंदणा अपेच्छमाणी भणइ-अज्जे ! किं ते अइसओ ?, सा भणइआमं, तो किं छाउमथिओ केवलिओत्ति ?, भणइ-केवलिओ, पच्छा अज्जचंदणा पाएसु पडिऊण भणइ-मिच्छा मि दुक्कडंति, केवली आसइओत्ति, इयं भावपडिक्कमणं । एत्थ गाहा ___"जइ य पडिक्कमियव्वं अवस्स काऊण पावयं कम्मं । તે ચૈવ સાયä તો ઢોટ્ટ પણ # ” त्ति गाथार्थः ॥१०४८॥ इह च प्रतिक्रमामीति भूतात् सावधयोगानिवर्तेऽहमित्युक्तं भवति, तस्माच्च निर्वृत्तिर्यत्तदनुमतेविरमणमिति, तथा निन्दामीति गर्हामि, अत्र निन्दामीति जुगुप्से इत्यर्थः गर्हामीति च तदेवोक्तं भवति, एवं तर्हि को भेद एकार्थत्वे ?, उच्यते, सामान्यार्थभेदेऽपीष्टविशेषार्थो મૃગાવતીજીએ કહ્યું – “આ સાપ આપને ડંખ ન મારે માટે મેં આપનો હાથ સંથારા ઉપર ચઢાવ્યો.” 10 ચંદનાસાધ્વીજીએ પૂછ્યું – “ક્યાં છે સાપ ?” મૃગાવતીજીએ સાપને દેખાડ્યો. પરંતુ સાપને નહિ જોતા એવા ચંદનાસાધ્વીજીએ પૂછ્યું “હે સાધ્વી ! શું તમને કોઈ અતિશય પ્રાપ્ત થયો છે ? (કે જેથી આવા ઘોર અંધકારમાં પણ તમને સાપ દેખાય છે.)” મૃગાવતીજીએ કહ્યું – “હા.” ચંદનાસાધ્વીજીએ પૂછ્યું – “શું છબસ્થાવસ્થાનો અતિશય છે કે કેવલી અવસ્થાનો?' મૃગાવતીજીએ કહ્યું – “કેવલી અવસ્થાનો.” પછીથી ચંદનાસાધ્વીજી મૃગાવતીના પગમાં પડીને મિચ્છા મિ દુક્કડ 15 માંગે છે – “મેં કેવલીની આશાતના કરી, મારું મિચ્છા મિ દુક્કડ.” આ ભાવપ્રતિક્રમણ થયું. અહીં આ ગાથા જાણવી કે – “જો પાપ કરીને તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવાનું જ હોય તો પાપ ન કરવું એ જ ઉત્સર્ગ માર્ગે પ્રતિક્રમણ છે. પાપ ન કરનાર વ્યક્તિ જ ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રાન્ત છે. ૧” l/૧૦૪૮ અહીં “પ્રતિક્રમામિ' એટલે હું ભૂતકાળના સાવદ્યયોગોથી પાછો ફરું છું અને તેથી પાછા ફરવારૂપ જે નિવૃત્તિ છે તેનો અર્થ “અનુમતિથી અટકવું.” (ટૂંકમાં પ્રતિમાને 20 એટલે ભૂતકાળમાં લેવાયેલા પાપોથી હું પાછો ફરું છું અર્થાત્ તે પાપોની અનુમોદના કરતો નથી. આ પ્રમાણે પ્રતિક્રમામિ શબ્દનો વિસ્તારથી અર્થ કહ્યો.) - હવે નિત્ય અને ëિમિ બે શબ્દો છે. તેમાં નિષિ અને નિ બંને જુગુપ્સા અર્થમાં જ છે એટલે કે હું જુગુપ્સા કરું છું, અર્થાત્ તિરસ્કાર કરું છું. શંકા : જો નિમિ અને Tëમિ નો એક જ અર્થ થતો હોય તો એમાં તફાવત શું 25 છે ? - સમાધાન : સામાન્યથી અર્થનો અભેદ હોવા છતાં પણ ઈષ્ટ એવા વિશેષઅર્થવાળો ગéશબ્દ . ३६. नोत्थापिताऽसि, मृगावती भणति-एष सो मा भवन्तं खादीदिति भावत्को (अतो) हस्तश्चटापितः, सा भणति-क्व सः ?, सा दर्शयति, आर्यचन्दना अपश्यन्ती भणति-आर्ये किं तवातिशयः ?, સી મતિ–મ, ઈંદ્ધિ છાવસ્થિ: વૈશવતિ તિ ?, મતિ-વત્નિ, પશ્ચાતાર્થનાપતિયોઃ 30 पतित्वा भणति-मिथ्या मे दुष्कृतमिति केवल्याशातित इति, इदं भावप्रतिक्रमणं । अत्र गाथा-यदि च प्रतिक्रान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तदेव न कर्त्तव्यं तदा भवति पदे प्रतिक्रान्तः ॥१॥ इति Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) गर्हाशब्दः, यथा सामान्ये गमनार्थे गच्छतीति गौः, सर्पतीति सर्पः, तथाऽपि गमनविशेषोऽवगम्यते शब्दार्थादेव, एवमिहापि निन्दागर्हयोरिति ॥ तं चार्थविशेषं दर्शयति 5 सचरित्तपच्छयावो निंदा तीए चउक्कनिक्खेवो । दव्वे चित्तरसुआ भावेसु बहू उदाहरणा ॥ १०४९॥ व्याख्या : सचरित्रस्य सत्त्वस्य पश्चात्तापो निन्दा, स्वप्रत्यक्षं जुगुप्सेत्यर्थः, उक्तं च" आत्मसाक्षिकी निन्दा " तीए चउक्कनिक्खेवो 'त्ति तस्यां तस्या वा नामादिभेदचतुष्को निक्षेप इति, तत्र नामस्थापने अनादृत्याऽऽह - 'दव्वे चित्तकरसुया भावेसु बहू उदाहरण 'त्ति द्रव्यनिन्दायां चित्रकरसुतोदाहरणं, सा जहा रण्णा परिणीया अप्पाणं णिदियाइयत्ति, भावनिन्दायां सुबहून्युदाहरणानि મા 10 યોગસદ્પ્રદેવુ વક્ષ્યન્તે, નક્ષળ પુનઃરિહં— હા ! પુછુ વર્ષ દા ! તુટ્ટુ રિય ટુકુ અણુમય વૃત્તિ ! अंतो अंतो उज्झइ पच्छातावेण वेवंतो ॥१॥ "त्ति ગાથાર્થ: ૫૬૦૪૧૫ જાણવો. જેમ કે જે જાય છે તે ગાય, જે સકે છે તે સાપ. અહીં સામાન્યથી ગમન અર્થમાં ગાય 15 અને સર્પ શબ્દ હોવા છતાં સર્પ શબ્દ વિશેષપ્રકારની ગમન પદ્ધતિને જણાવનાર છે, તેમ અહીં પણ નિંદા અને ગ. શબ્દોનો સામાન્ય અર્થ એક હોવા છતાં ગહશબ્દ વિશેષઅર્થને જણાવનાર છે. અવતરણિકા : તે વિશેષ અર્થને જ બતાવે છે ગાથાર્થ : ચારિત્રવાળાનો પશ્ચાત્તાપ એ નિંદા છે. તેના ચાર નિક્ષેપા છે. દ્રવ્યમાં ચિત્રકારની પુત્રીનું ઉદાહરણ જાણવું અને ભાવમાં ઘણા ઉદાહરણો છે. 20 ટીકાર્થ : ચારિત્રયુક્ત જીવનો જે પશ્ચાતાપ તે નિંદા છે અર્થાત્ આત્મસાક્ષીએ નિંદા કરવી તે નિંદા. કહ્યું છે, ‘નિંદા આત્મસાક્ષિકી છે’. નિંદાને વિશે અથવા નિંદાના નામાદિ ચાર નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને કહે છે – દ્રવ્યનિંદામાં ચિત્રકારની પુત્રીનું ઉદાહરણ જાણવું. રાજા સાથે પરણ્યા પછી એકાન્તમાં તે જે રીતે પોતાની જાતને નિંદતી હતી તે રીતે અહીં 25 સમજી લેવું. (આ દૃષ્ટાન્ત આગળ પ્રતિક્રમણ અધ્યયનમાં ગા. ૧૨૪૨માં છે.) ભાવનિંદામાં ઘણા બધાં ઉદાહરણો છે. જે આગળ યોગસંગ્રહમાં કહેવાશે. નિંદાનું લક્ષણ આ પ્રમાણે જાણવું – “હા ! ખોટું કર્યું, હા ! ખોટું કરાવ્યું, હા ! ખોટું અનુમોદ્યું. આ પ્રમાણે પશ્ચાત્તાપવડે ધ્રુજતો મનમાં ને મનમાં બળ્યા કરે છે. ||૧|.' || ૧૦૪૯ ॥ ३७ सा यथा राज्ञा परिणीताऽऽत्मानं निन्दितवतीति । 30 ३८. हा ! दुट्टु कृतं हा ! दुट्टु कारितं दुष्ट्वनुमतं इति । अन्तरन्तर्दह्यते पश्चात्तापेन चैवान्तः ( वेपन् ) ॥ કૃતિ । Page #360 -------------------------------------------------------------------------- ________________ _lo દ્રવ્ય-ભાવગહ ઉપર બ્રાહ્મણ-સાધુનું દૃષ્ટાન્ત (નિ. ૧૦૫૦) ( ૩૫૧ गरहावि तहाजाईअमेव नवरं परप्पगासणया । दव्वंमि मरुअनायं भावे सुबहू उदाहरणा ॥१०५०॥ व्याख्या : गर्दाऽपि तथाजातीयैवेति निन्दाजातीयैव, नवरमेतावान् विशेषः-परप्रकाशनया गर्दा भवति, या गुरोः प्रत्यक्षं जुगुप्सा सा गर्हेति, 'परसाक्षिकी गहें ति वचनाद्, असावपि चतुर्विधैव, तत्र नामस्थापने अनादृत्यैवाह-'दव्वंमि मरुअणायं भावे सुबहू उदाहरण'त्ति । तत्र 5 द्रव्यगर्हायां मरुकोदाहरणं, तच्चेदम्-आणंदपुरे मरुओ पहुसाए समं संवासं काऊण उवज्झायस्स कहेइ जहा सुविणए ण्हुसाए समं संवासं गओमित्ति । भावगर्हाए साधू उदाहरणं "गंतूण गुरुसगासे काऊण य अंजलिं विणयमूलं । जह अप्पणो तह परे जाणावण एस गरहा उ ॥१॥" त्ति गाथार्थः ॥१०५०॥ तत्र निन्दामि ‘गर्हामीत्यत्र गर्दा जुगुप्सोच्यते, तत्र किं जुगुप्से ?, 'आत्मानम्' अतीतसावद्ययोगकारिणमश्लाघ्यम्, अथवाऽत्राणम्-अतीतसावद्ययोगं त्राणविरहितं जुगुप्से, सामायिकेनाधुना त्राणमिति, अथवा 'अत सातत्यगमने' अतनं-अतीतसावद्ययोगं सततभवनप्रवृत्तं ગાથાર્થ : ગહ પણ નિંદા સમાન જ છે છતાં બીજાને કહેવાવડે ગહ થાય છે. દ્રવ્યમાં બ્રાહ્મણનું દૃષ્ટાન્ત અને ભાવમાં ઘણા ઉદાહરણો છે. 15 - ટીકાર્થ : ગહ પણ નિંદા સમાન જ છે. પરંતુ આટલો તફાવત જાણવો કે - પરપ્રકાશ વડે ગઈ થાય છે, અર્થાત્ ગુરુની સાષિએ પોતાના અતિચારોની જે નિંદા તે ગહ કહેવાય છે. કહ્યું છે – “પરસાક્ષિકી ગહ હોય.’ આ ગઈ પણ ચાર પ્રકારે છે. તેમાં નામ, સ્થાપનાને છોડીને જણાવે છે. દ્રવ્યગર્તામાં બ્રાહ્મણનું ઉદાહરણ–આનંદપુર નગરમાં એક બ્રાહ્મણ પોતાની પુત્રવધૂ સાથે રાત્રિ પસાર કરીને ઉપાધ્યાય પાસે ગઈ કરવા બોલે છે કે “મેં સ્વપ્રમાં પુત્રવધૂ સાથે રાત્રિ 20 પસાર કરી. એની આ ગહ ખોટી હોવાથી દ્રવ્યગર્તા કહેવાય છે. . * ભાવગોંમાં સાધુનું ઉદાહરણ જાણવું – ગુરુ પાસે જઈને વિનયપૂર્વક અંજલિ જોડીને જે રીતે પોતાને પાપનું જ્ઞાન છે તે રીતે બીજાને ગુરુને પાપ જણાવવું તે ગહ કહેવાય છે. (ઓઘનિર્યુક્તિ-૧૫૮) /૧૦૫oll - “fiામિ, TE' અહીં જુગુપ્સાને ગહ કહેવાય છે. કોની જુગુપ્સા હું કરું છું? તે કહે 25 છે – અતીતકાળમાં સાવઘયોગને કરનારા અપ્રશંસનીય આત્માની અથવા અત્રાણ એટલે કે સંસારના ભયથી બચાવવા માટે અસમર્થ, માટે જ ત્રાણથી રહિત એવા અતીત સાવદ્યયોગની હું જુગુપ્સા કરું છું, કારણ કે હવે સામાયિકવડે મારું રક્ષણ થશે. (ભાવાર્થ છે કે – હવે રક્ષણ કરનાર એવું સામાયિક પ્રાપ્ત થયા પછી ત્રાણ રહિત એવા અતીત સાવદ્યયોગની હું નિંદા કરું છું) અથવા અત્ ધાતુ “સતત ગમન કરવું' અર્થમાં છે. તેથી અતનને= સતત થવામાં પ્રવૃત્ત એવા 30 ____३९. आनन्दपुरे मरुकः स्नुषया समं संवासं कृत्वा उपाध्यायाय कथयति, यथा स्वप्ने स्नुषया समं संवाशं गतोऽस्मीति । भावगर्हायां साधुरुदाहरणम्-गत्वा गुरुसकाशं कृत्वा चाञ्जलिं विनयमूलम् । यथाऽऽत्मनस्तथा परेषां ज्ञापनमेषा गर्दा तु ॥१॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) निवर्तयामीति, 'व्युत्सृजामी 'ति विविधार्थो विशेषार्थो वा विशब्दः उच्छब्दो भृशार्थः सृजामित्यजामीत्यर्थः, विविधं विशेषेण वा भृशं त्यजामिव्युत्सृजामि अतीतसावद्ययोग, व्यवसृजामीति वा, अवशब्दोऽधःशब्दस्यार्थे विशेषेणाधः सृजामीत्यर्थः, नन्वेवं सावधयोगपरित्यागात् करोमि भदन्त ! सामायिकमिति सावद्ययोगनिवृत्तिरुच्यते, तस्य व्यवसृजामि शब्दप्रयोगे वैपरीत्यमापद्यते, 5 तन्न, यस्मात् मांसादिविरमणक्रियानन्तरं व्यवसृजामीति प्रयुक्ते तद्विपक्षत्यागो मांसभक्षणनिवृत्तिरभिधीयते, एवं सामायिकानन्तरमपि प्रयुक्त व्यवसृजामिशब्दे तद्विपक्षत्यागोऽवगम्यते, सच तद्विपक्षः सुगम एवेत्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थविस्तरभयाद्, गमनिकामात्रप्रधानत्वात् प्रारम्भस्य ॥ ___ साम्प्रतं व्युत्सर्गप्रतिपादनायाऽऽह ग्रन्थकार:10 અતીત સાવદ્યયોગને અટકાવું છું. હવે ‘વ્યસૃગામિ' શબ્દનો અર્થ કરે છે - વિ શબ્દ વિવિધ અર્થમાં કે વિશેષ અર્થમાં છે. ઉત શબ્દ અત્યંત અર્થમાં છે. સૃજામિ એટલે હું ત્યાગ કરું છું. સંપૂર્ણ અર્થ – વિવિધ એવા સાવદ્ય- યોગોનો અથવા સામાન્યથી નહિ પણ વિશેષથી સાવઘયોગોનો અત્યંત = ખૂબ સારી રીતે હું ત્યાગ કરું છું. અથવા વ્યવસૃનામ શબ્દ સમજવો. અહીં લવ શબ્દ વધ: શબ્દના અર્થમાં જાણવો. તેથી વિશેષ કરીને નીચેથી (દૂરથી) ત્યાગ કરું છું.' 15 શંકા : આ રીતે તો મેં અંતે ! સામયિં... ઇત્યાદિ સૂત્રનો આ તાત્પર્યાર્થ થયો કે સાવઘયોગના પરિત્યાગવડે હે ભદન્ત ! હું સામાયિકને કરું છું. આના દ્વારા સાવઘયોગની નિવૃત્તિ કહી. હવે અંતે તપ્ત અંતે ! પડિક્ષમfમ.... ઇત્યાદિ સૂત્રમાં ત વ્યસૃજ્ઞામિ એ પ્રમાણે શબ્દપ્રયોગ કરવામાં, તસ્સ એટલે પૂર્વે જે સાવદ્યયોગનો ત્યાગ કર્યો તે સાવદ્યયોગના ત્યાગનો હું ત્યાગ કરું. છું. આ રીતનો અર્થ નીકળશે અર્થાત્ સાવદ્યયોગની નિવૃત્તિને હું છોડું છું, અર્થાત્ સાવદ્યયોગને 20 હું એવું છું. આ રીતે વિપરીત અર્થ પ્રાપ્ત થાય છે. સમાધાન : આ રીતે વિપરીત અર્થ પ્રાપ્ત થાય નહિ, કારણ કે જેમ મં પૂર્વજ્ઞામિ અન્નત્થાબોળ.... ઇત્યાદિવડે માંસવિરતિને કર્યા પછી છેલ્લે વોસિરામિ શબ્દ બોલે ત્યારે માંસની વિરતિના વિપક્ષને ( માંસભક્ષણને) જ વોસિરાવે છે, અર્થાત્ માંસભક્ષણની નિવૃત્તિ જ કરે છે. એ પ્રમાણે સામાયિક કર્યા પછી એટલે કે સાવદ્યયોગની વિરતિ કર્યા પછી વોસિરામિ શબ્દ બોલે 25 ત્યારે સાવદ્યયોગની વિરતિના વિપક્ષનો ( સાવદ્ય યોગની પ્રવૃત્તિનો) ત્યાગ જ જણાય છે. (કારણ કે તેને વોસિરાવું છું અર્થાતુ સાવદ્યયોગની વિરતિના વિપક્ષને વોસિરાવું છું. આવો અર્થ પ્રાપ્ત થાય. તે સાવદ્યયોગની વિરતિનો વિપક્ષ કોણ છે ? તે વિપક્ષ તરીકે સાવદ્યયોગની પ્રવૃત્તિ છે. તેને હું વોસિરાવું છું, અર્થાતુ તેનો હું ત્યાગ કરું છું.) અને આ ત્યાગ સાવદ્યયોગની પ્રવૃત્તિનો વિપક્ષ છે એવું સુખેથી જાણી શકાય જ છે. આ વિષયમાં ઘણું બધું કહેવા યોગ્ય છે, છતાં તે 30 ગ્રંથવિસ્તાર થવાના ભયથી કહેવાતું નથી, કારણ કે ગ્રંથનો પ્રારંભ વ્યાખ્યા માત્રને નજરમાં રાખીને જ કરવામાં આવ્યો હોવાથી અહીં તે તે પદાર્થોની વ્યાખ્યા કરવી એ જ મુખ્ય છે. - અવતરણિકા : હવે ગ્રંથકારશ્રી વ્યુત્સર્ગનું પ્રતિપાદન કરવા માટે કહે છે . Page #362 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ભાવકાયોત્સર્ગ ઉપર પ્રસન્નચંદ્રરાજર્સિનું દૃષ્ટાન્ત (ભા. ૧૦૫૧) ક ૩૫૩ दव्वविउस्सग्गे खलु पसन्नचंदो हवे उदाहरणं । पडिआगयसंवेगो भावंमिवि होइ सो चेव ॥१०५१॥ व्याख्या : इह द्रव्यव्युत्सर्गः-गणोपधिशरीरानपानादिव्युत्सर्गः, अथवा द्रव्यव्युत्सर्गः आर्तध्यानादिध्यायिनः कायोत्सर्ग इति, अत एवाऽऽह-द्रव्यव्युत्सर्गे खलु प्रसन्नचन्द्रो भवत्युदाहरणं, भावव्युत्सर्गस्त्वज्ञानादिपरित्यागः, अथवा धर्मशुक्लध्यायिनः कायोत्सर्ग एव, 5 तथा चाऽऽह–प्रत्यागतसंवेगो 'भावेऽपि' भावव्युत्सर्गेऽपि भवति स एव-प्रसन्नचन्द्र उदाहरणमिति गाथाक्षरार्थः ॥१०५१॥भावार्थः कथानकादवसेयः, तच्चेदम्-खिइपइट्ठिए णयरे पसन्नचंदो राया, तत्थ भगवं महावीरो समोसढो, तओ राया धम्मं सोऊण संजायसंवेगो पव्वइओ, गीयत्थो जाओ । अण्णया जिणकप्पं पडिवज्जिउकामो सत्तभावणाए अप्पाणं भावेइ, तेणं कालेणं रायगिहे णयरे मसाणे पडिमं पडिवन्नो, भगवं च महावीरो तत्थेव समोसढो, लोगोऽवि वंदगो 10 णीइ, दुवे य वाणियगा खिइपइट्ठियाओ तत्थेव आयाया, पसन्नचंदं पासिऊण एगेण भणियंएस अम्हाणं सामी रायलच्छि परिच्चइय तवसिरि पडिवन्नो, अहो से धन्नया, ગાથાર્થ : દ્રવ્યત્યાગમાં પ્રસન્નચંદ્રનું દષ્ટાન્ત છે. ભાવને વિશે પાછા સંવેગભાવને પામેલા પ્રસન્નચંદ્રનું જ દૃષ્ટાન્ત જાણવું. ___टीर्थ : म २५, ७५धि, शरी२, अन्नपानाहिनी त्या मे द्रव्यत्या वो. अथवा 15 मातध्यानाहि ४२नारनो योत्सर्ग ('ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि' मा રીતનો કાયાનો ત્યાગ) એ દ્રવ્યવ્યત્સર્ગ જાણવો. આથી જ મૂળમાં કહ્યું છે—દ્રવ્યવ્યત્સર્ગમાં પ્રસન્નચંદ્ર ઉદાહરણ છે. તથા અજ્ઞાનાદિનો પરિત્યાગ એ ભાવનો વ્યુત્સર્ગ કહેવાય છે. અથવા ધર્મ-શુક્લધ્યાન ધરનારનો કાયોત્સર્ગ જ ભાવવ્યુત્સર્ગ છે. તેથી જ કહ્યું છે – ભાવવ્યુત્સર્ગમાં પણ પુનઃ સંવેગને પામેલ પ્રસન્નચંદ્ર જે ઉદાહરણ છે. I૧૦૫૧| ભાવાર્થ કથાનકથી જાણવો. 20 # પ્રસન્નચંદ્રરાજર્ષિનું દૃષ્ટાન્ત પર • ' ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર રાજા હતો. ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને ઉત્પન્ન થયેલા સંવેગવાળા રાજાએ દીક્ષા લીધી. ગીતાર્થ થયો. એકવાર જિનકલ્પને સ્વીકારવાની ઇચ્છાથી સત્વની ભાવનાવડે પોતાને ભાવિત કરે છે. તે કાળે રાજગૃહ નગરના સ્મશાનમાં પ્રતિમાને સ્વીકારીને તે રહ્યો. ભગવાન મહાવીર ત્યાં જ પધાર્યા. લોકો પણ તેમને 25 વંદન કરવા જાય છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાંથી બે વેપારીઓ ત્યાં જ આવેલા હતા. પ્રસન્નચંદ્રને જોઈને એકે કહ્યું – “અરે ! આ આપણો સ્વામી રાજલક્ષ્મીને છોડીને તપલક્ષ્મીને પામ્યો છે. ४०. क्षितिप्रतिष्ठिते नगरे प्रसन्नचन्द्रो राजा, तत्र भगवान् महावीरः समवसृतः, ततो राजा धर्मं श्रुत्वा संजातसंवेगः प्रवजितः, गीतार्थो जातः । अन्यदा जिनकल्पं प्रतिपत्तुकामः सत्त्वभावनयाऽऽत्मानं भावयति, तस्मिन् काले राजगृहे नगरे श्मशाने प्रतिमा प्रतिपन्नः, भगवांश्च महावीरस्तत्रैव समवसृतः, लोकोऽपि 30 वन्दको निर्गच्छति, द्वौ च वणिजौ क्षितिप्रतिष्ठितात् तत्रैवागतौ, प्रसन्नचन्द्रं दृष्ट्वा एकेन भणितंएषोऽस्माकं स्वामी राज्यलक्ष्मी परित्यज्य तपःश्रियं प्रतिपन्नः, अहो अस्य धन्यता, Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) "बितिएण भणियं-कुओ एयस्स धण्णया ?, जो असंजायबलं पुत्तं रज्जे ठविऊण पव्वइओ, सो तवस्सी दाइगेहिं परिभविज्जइ, णयरं च उत्तिमक्खयं पवण्णं ताव, एवमणेण बहुओ लोगो दुक्खे ठविओत्ति अदट्ठव्वो एसो, तस्स तं सोऊण कोवो जाओ, चिंतियं चऽणेण-को मम पुत्तस्स अवकरेइत्ति ?, नूणममुगो, ता किं तेण ?, एयावत्थगओ णं वावाएमि, माणससंगामेण रोद्दझाणं 5 पवन्नो, हत्थिणा हत्थि वावाएइत्ति, विभासा । एत्थंतरे सेणिओ भगवं वंदओ णीइ, तेणवि दिट्ठो वंदिओ य, अणेण ईसिपि न य निज्झाइंतओ, सेणिएण चिंतियं-सुक्कज्झाणोवगओ एस भगवं, ता एरिसंमि झाणे कालगयस्स का गइ भवइत्ति भगवंतं पुच्छिस्सं, तओ गओ वंदिऊण पुच्छिओऽणेण भगवं-जंमि झाणे ठिओ मए वंदिओ पसन्नचंदो तंमि मयस्स कहिं उववाओ भवइ ?, અહો ! આની ધન્યતા.” બીજાએ કહ્યું – “અરે ! આની ધન્યતા વળી ક્યાંથી હોય? કે જેણે 10 નહિ ઉત્પન્ન થયેલા બળવાળા (એટલે કે બાળકપણામાં રહેલા) પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી.. બીચારો તે તપસ્વી રાજ્યની ધુરા સંભાળી શકે એવું બળ ન હોવાથી તપસ્વી) નજીકના સંબંધવાળા ગોત્રજ બંધુઓ વડે હેરાન થઈ રહ્યો છે. આવું ઉત્તમ નગર ક્ષયને પામ્યું. આ પ્રમાણે આ સાધુડાએ ઘણા લોકોને દુઃખી કર્યા છે માટે આનું મોં પણ જોવા લાયક નથી.” આના આવા વચનો સાંભળીને પ્રસન્નચંદ્રરાજર્ષિને કોપ ચડ્યો. એણે વિચાર્યું – “કોણ છે? જે મારા પુત્ર ઉપર અપકાર કરે છે? 15 મનમાં જ જવાબ મળ્યો –“અમુક. એની શું મજાલ ? આ અવસ્થામાં રહેલો હું તેને મારી નાંખું.” આ પ્રમાણે મનમાં ને મનમાં તે યુદ્ધ કરવા લાગ્યો. રૌદ્રધ્યાનને પામ્યો. તે યુદ્ધમાં હાથીવડે. શત્રુહાથીને મારે છે વિગેરે યુદ્ધનું વર્ણન સમજી લેવું. એ સમયે જ શ્રેણિક ભગવાનને વંદના કરવા નીકળ્યો છે. તેણે પણ પ્રસન્નચંદ્રને જોયો અને વંદન કર્યા. ઋષિ થોડોક પણ ધ્યાનથી ચલિત ન થયો. તેથી શ્રેણિકે વિચાર્યું કે “આ ભગવાન 20 શુક્લધ્યાનને પામ્યા છે, તેથી આ પ્રકારના ધ્યાનમાં કાળ પામેલાની કઈ ગતિ થાય ? એ હું ભગવાનને પુછીશ.” ત્યાંથી તે ભગવાન પાસે ગયો. વંદીને શ્રેણિકે ભગવાનને પૂછ્યું – “જે ધ્યાનમાં રહેલા પ્રસન્નચંદ્રને મેં વંદન કર્યા તે ધ્યાનમાં જ મૃત્યુ પામેલાની ક્યાં ઉત્પત્તિ થાય ?' ભગવાને કહ્યું – “અધોલોકની સાતમી નરકમાં ઉપપાત થાય.” શ્રેણિકે વિચાર્યું “હા ! શા માટે આવું? ફરીથી ભગવાનને પુછીશ.” એ દરમિયાન માનસ સંગ્રામમાં પ્રધાનનાયક સાથે યુદ્ધ રમતા રમતા 25 ४१. द्वितीयेन भणितं-कुत एतस्य धन्यता ?, योऽसंजातबलं पुत्रे राज्ये स्थापयित्वा प्रव्रजितः, स तपस्वी दायादैः परिभूयते, नगरं चोत्तमं क्षयं प्रपन्नं तावत्, एवमनेन बहुको लोको दुःखे स्थापित इत्यद्रष्टव्य एषः, तस्य तत् श्रुत्वा कोपो जातः, चिन्तितं चानेन-को मम पुत्रमपकरोतीति ?, नूनममुकः, तत् किं तेन ?, एतदवस्थागतो (ऽपि )तं व्यापादयामि, मानससंग्रामेण रौद्रं ध्यानं प्रपन्नः, हस्तिना हस्तिनं व्यापादयतीति विभाषा । अत्रान्तरे श्रेणिको भगवन्तं वन्दितुं निर्गच्छति, तेनापि दृष्टो वन्दितश्च, अनेनेषदपि न च निया॑तः, 30 श्रेणिकेन चिन्तितं-शुक्लध्यानोपगत एष भगवान्, तदीदृशे ध्याने कालगतस्य का गतिर्भवतीति भगवन्तं प्रक्ष्यामि, ततो गतो वन्दित्वा पृष्टोऽनेन भगवान्-यस्मिन् ध्याने स्थितो मया वन्दितः प्रसन्नचन्द्रस्तस्मिन्मृतस्य क्वोपपातो भवति?, Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાન્ત (નિ. ૧૦૫૧) ના ૩૫૫ भगवया भणियं-अहे सत्तमाए पुढवीए, तओ सेणिएण चिंतियं-हा ! किमेयंति ?, पुणो पुच्छिस्सं । एत्थंतरंमि अ पसन्नचंदस्स माणसे संगामे पहाणनायगेण सहावडियस्स असिसत्तिचक्ककप्पणिप्पमुहाइं खयं गयाइं पहरणाइं, तओऽणेण सिरत्ताणेणं वावाएमित्ति परामुसियमुत्तिमंगं, जाहे लोयं कयंति, तओ संवेगमावण्णो महया विसुज्झमाणपरिणामेण अत्ताणं निंदिउं पयत्तो, समाहियं चणेण पुणरवि सुक्कं झाणं । एत्थंतरंमि सेणिएणवि पुणोऽवि भगवं पुच्छिओ-भगवं ! 5 जारिसे झाणे संपइ पसन्नचंदो वट्टइ तारिसे मयस्स कहिं उववाओ ?, भगवया भणियंअणुत्तरसुरेसुंति, तओ सेणिएण भणियं-पुव्वं किमनहा परूवियं उआहु मया अन्नहा अवगच्छियंति ?, भगवया भणियं-न अन्नहा परूवियं, सेणिएण भणियं-किं वा कहं वत्ति ?, तओ भगवया सव्वो वुत्तंतो साहिओ । एत्थंतरंमि य पसन्नचंदसमीवे दिव्वो देवदुंदुहिसणाहो महन्तो कल्लयलो उद्धाइओ, तओ सेणिएण भणियं-भगवं ! किमेयंति ?, भगवया भणियं-तस्सेव विसुज्झमाणपरिणामस्स 10 તલવાર, શક્તિચક્ર, કલ્પની (આ બધા તે તે શસ્ત્રોના નામો છે.) વિગેરે શસ્ત્રો પૂરા થયા. તેથી પ્રસન્નચંદ્ર મુગટવડે હું અને મારી નાંખ્યું એમ વિચારી પોતાના મસ્તકે સ્પર્શ કર્યો, ત્યારે લોચ કરેલો છે એમ જાણી સંવેગને પામેલો ઘણા વિશુદ્ધમાન પરિણામોવડે પોતાને નિંદવા લાગ્યો અને ફરી શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું. એ જ સમયે આ બાજુ શ્રેણિકે પણ ભગવાનને પૂછ્યું કે – “ભગવન્! भत्यारे ४ ध्यानमा प्रसन्नयंद्र पर्ते छ, ते ध्यानमा भरे तो तेनो या ७५५ात थाय?" 15 ___ माने यु – “अनुत्त२४सोमां". श्रे९ि. पूछ्युं – “तो भगवन् ! पूर्व मापे | જુદી વાત કરી હતી? અથવા શું મેં ખોટો બોધ કર્યો હતો ?” ભગવાને કહ્યું – “મેં પૂર્વે જુદી વાત કરી નહોતી.” શ્રેણિકે પૂછ્યું – “તો આ કેવી રીતે ઘટે ? (અર્થાત્ ક્ષણ પહેલા સાતમી નરક અને ક્ષણવાર પછી અનુત્તરદેવલોક, આ કેવી રીતે ઘટે ?)” ત્યારે ભગવાને આખો પ્રસંગ 58. Mताव्यो. मेवामा प्रसनयंद्र२४र्षिनी पारीमा ४१.४८ मे प्रभारी भोटो हिव्य हेवटुंमिनो 20. सपा थवा सायो. त्यारे श्रे िपूछ्युं- “भगवन् ! ॥ शुंछ ?" भगवाने “विशुद्धमान ४२. भगवता भणितं-अधः सप्तम्यां पृथिव्यां, ततः श्रेणिकेन चिन्तितं-हा किमेतदिति ?, पुनः प्रक्ष्यामि । अत्रान्तरे च प्रसन्नचन्द्रस्य मानसे संग्रामे प्रधाननायकेन सहापतितस्यासिशक्तिचक्रकल्पनीप्रमुखानि क्षयं गतानि प्रहरणानि, ततोऽनेन शिरस्त्राणेन व्यापादयामीति परामृष्टमुत्तमाकं, यदा लोचः कृत इति, ततः संवेगमापन्नः महता विशुध्यमानपरिणामेनात्मानं निन्दितुं प्रवृत्तः, समाहितं चानेन पुनरपि शुक्लं ध्यानं । 25 अत्रान्तरे श्रेणिकेनापि पुनरपि भगवान् पृष्टः-भगवन् ! यादृशे ध्याने सम्प्रति प्रसन्नचन्द्रो वर्त्तते तादृशे मृतस्य क्वोपपात: ?, भगवता भणितं-अनुत्तरसुरेष्विति, ततः श्रेणिकेन भणितं-पूर्वं किमन्यथा प्ररूपितमुताहो मयाऽन्यथाऽवगतमिति ?, भगवता भणितं-नान्यथा प्ररूपितं, श्रेणिकेन भणितं-किं वा कथं वेति ?, ततो भगवता सर्वो वृत्तान्तः कथितः । अत्रान्तरे च प्रसन्नचन्द्रसमीपे दिव्यो देवदुन्दुभिसनाथो महान् कलकल उत्थितः, ततः श्रेणिकेन भणितं-भगवन् ! किमेतदिति ?, भगवता भणितं-तस्यैव विशुध्यमानपरिणामस्य 30 Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ના આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) केवलणाणं समुप्पण्णं, तओ से देवा महिमं करेंति । एस एव दव्वविउस्सग्गभावविउस्सग्गेसु साम्प्रतं समाप्तौ यथाभूतोऽस्य कर्ता भवति सामायिकस्य तथाभूतं संक्षेपतोऽभिधित्सुराह सावज्जजोगविरओ तिविहं तिविहेण वोसिरिअ पावं । सामाइअमाईए एसोऽणुगमो परिसमत्तो ॥१०५२॥ व्याख्या : सावद्ययोगविरतः, कथमित्याह-त्रिविधं त्रिविधेन व्युत्सृज्य पापं न तु सापेक्ष एवेत्यर्थः, पाठान्तरं वा सावद्ययोगविरतः सन् त्रिविधं त्रिविधेन व्युत्सृजति पापमेष्यं, 'सामायिकादौ'सामायिकारम्भसमये एषोऽनुगमः परिसमाप्तः, अथवा सामायिकादौ सूत्र इति, आदिशब्दात् सर्वमित्याद्यवयवपरिग्रह इति गाथार्थः ॥१०५२॥ उक्तोऽनुगमः, सम्प्रति नयाः, ते च 10 પરિણામવાળા તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી દેવો તેનો મહિમા કરે છે.” આ જ ઉદાહરણ દ્રવ્યવ્યત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગમાં જાણવું. અવતરણિકા : હવે અંતમાં આ સામાયિકનો કર્તા જેવા પ્રકારનો થાય છે, તેવા પ્રકારના તે કર્તાને સંક્ષેપમાં કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ : સામાયિકના આરંભ સમયે સાવઘયોગોથી વિરત થાય છે. કેવી રીતે વિરત થાય છે ? તે કહે છે – ત્રિવિધ ત્રિવિધેન પાપનો ત્યાગ કરીને વિરત થાય છે, નહિ કે સાપેક્ષ એવો તે વિરત થાય છે. (આશય એ છે કે વ્યવહારથી પાપનો ત્યાગ કર્યો હોય પણ નિશ્ચયથી ત્યાગ કર્યો ન હોય (મનમાં અપેક્ષા પડી હોય) તેવો સામાયિકકર્તા સાવદ્યયોગથી વિરત થતો નથી, પરંતુ જેણે ત્રિવિધ ત્રિવિધેન અર્થાત્ મન-વચન-કાયા ત્રણેથી ત્રણ પ્રકારના યોગોનો ત્યાગ કર્યો 20 છે તે જીવ સાવઘયોગોથી વિરત થયો છે, અથવા પાઠાન્તર જાણવો કે સામાયિકના આરંભ સમયે સાવદ્યયોગથી વિરત થયેલો જીવ ત્રિવિધ-ત્રિવિધે ભવિષ્યના પાપોનો ત્યાગ કરે છે. ભવિષ્યના પાપો આવું કહેવા પાછળ ટીકાકારનો આશય એવો છે કે–“સાવદ્યયોગવિરત આ વિશેષણ દ્વારા જ સમજાઈ જવા છતાં ફરી ‘ત્રિવિધ–ત્રિવિધવડે પાપોનો ત્યાગ કરું છું.” એવું ગ્રહણ કરેલ વાક્ય એમ જણાવે છે કે જે સાવઘયોગમાં મારી પ્રવૃત્તિ હતી, તે સાવદ્યયોગથી 25 હું પાછો ફરું છું. તેથી “સાવદ્યયોગવિરત’ વિશેષણથી જણાય છે કે ભવિષ્યના જે પાપો છે તે હજુ ત્યાગવાના બાકી છે, તેથી તે ભવિષ્યના પાપોનો ત્યાગ જણાવવા માટે “ભવિષ્યના પાપો વિશેષણ મુક્યું છે.) આ પ્રમાણે અનુગામનામનું ત્રીજું અનુયોગદ્વાર પૂર્ણ થયું. અથવા ‘સામયિકારી સૂત્ર' એ અર્થ લઈએ તો આ પ્રમાણે અર્થ કરવો કે- સામાયિક વિગેરે સૂત્રને વિશે એટલે કે સામાયિકાદિસૂત્રવિષયક આ અનુગમ સમાપ્ત થયો. (અહીં આદિશબ્દથી સૂત્રના જ “સä સવનું 30 ગોળ'.... વિગેરે અવયવો લેવાના છે, અર્થાત્ સંપૂર્ણ એવો સામાયિકસૂત્રવિષયક આ અનુગમ પૂર્ણ થયો.) ૧૦પરા અનુગમ કહ્યો. ४३. केवलज्ञानं समुत्पन्नं, ततस्तस्य देवा महिमानं कुर्वन्ति । एष एव द्रव्यव्युत्सर्गभावव्युत्सर्गयोरुदाहरणं। Page #366 -------------------------------------------------------------------------- ________________ નયોનું સ્વરૂપ (નિ. ૧૦૫૩) ૩૫૭ नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूढवम्भूतभेदभिन्ना:खल्वोघतः सप्त भवन्ति, स्वरूपं चैतेषामधः सामायिकाध्ययने न्यक्षेण प्रदर्शितमेवेति नेह प्रतन्यते, इह पुनः स्थानाशून्यार्थमेते ज्ञानक्रियानयद्वयान्तर्भावद्वारेण समासतः प्रोच्यन्ते, ज्ञाननयः क्रियानयश्च, तथा चाऽऽह विज्जाचरणनएसुं सेससमोआरणं तु कायव्वं । सामाइअनिज्जुत्ती सुभासिअत्था परिसमत्ता ॥१०५३॥ व्याख्या : 'विज्जाचरणनएसुं'ति विद्याचरणनययोः ज्ञानक्रियानययोरित्यर्थः, 'सेससमोयारणं तु कायव्वं ति शेषनयसमवतार: कर्तव्यः, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-तौ च वक्तव्यौ, सामायिकनियुक्तिः सुभाषितार्था परिसमाप्तेति प्रकटार्थमिति गाथार्थः ॥१०५३॥ साम्प्रतं स्वद्वार एव शेषनयान्तर्भावेनाधिकृतमहिमानौ अनन्तरोपन्यस्तगाथागततुशब्देन चावश्यवक्तव्यतया विहितौ ज्ञानचरणनयावुच्येते, तत्र ज्ञाननयदर्शनमिदं-ज्ञानमेव प्रधानमैहि- 10 कामुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चाऽऽह नायंमि गिण्हिअव्वे अगिण्हिअव्वंमि चेव अत्थंमि । जइअव्वमेव इअ जो उवएसो सो नओ नामं ॥१०५४॥ હવે નયોની વિચારણા કરવાની છે. તેમાં તે નયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત આ પ્રમાણે સામાન્યથી સાત છે. દરેક નયનું સ્વરૂપ પૂર્વે સામાયિક 15 અધ્યયનમાં વિસ્તારથી બતાવી જ દીધું હોવાથી અહીં બતાવાતું નથી. છતાં પણ અહીં સ્થાન શૂન્ય ન રહે તે માટે આ સાતે નય જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ કરવા દ્વારા સંક્ષેપથી કહેવાય છે. બે નયો છે જ્ઞાનનય અને ક્રિયાનય. તે જ કહે છે કે, ગાથાર્થ : વિદ્યા અને ચારિત્રનયોમાં શેષ નયોનો સમાવેશ કરવા યોગ્ય છે. સારી રીતે કહેવાયેલા છે અર્થો જેમાં એવી સામાયિકનિયુક્તિ સમાપ્ત થઈ. 20 ટીકાર્થ : વિદ્યાનય = જ્ઞાનનય અને ચારિત્રનય = ક્રિયાનયમ શેષ નયોનો સમાવેશ કરવા યોગ્ય છે. અહીં ‘તુ' શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. જ્યાં વિશેષ અર્થને જણાવે છે ? તે કહે છે – આ બંને નયો કહેવા યોગ્ય છે. સુભાષિત–અર્થોવાળી સામાયિકનિર્યુક્તિ પરિસમાપ્ત થઈ. આ વાક્યનો અર્થ પ્રગટ સ્પષ્ટ જ છે. ll૧૦૫all અવતરણિકા : હવે પોતાના દ્વારમાં જ (અર્થાત્ જ્ઞાન-ક્રિયાના પોત પોતાના દ્વારમાં જ) 25 શેષનયોનો સમાવેશ કરવા દ્વારા પ્રગટ કરાયેલો છે મહિમા જેઓનો (અર્થાત શેષ નયોનો સમાવેશ કરવા દ્વારા વધારવામાં આવ્યું છે મહત્ત્વ જે બે નયોનું એવા આ બે નયો) અને હમણાં જ બતાવેલી ગાથામાં રહેલ “તુ’ શબ્દવડે અવશ્ય કહેવા યોગ્ય તરીકે સ્થાપિત કરાયેલા એવા જ્ઞાન અને ક્રિયા નય કહેવાય છે. તેમાં જ્ઞાનનયની માન્યતા આ પ્રમાણે છે -- જ્ઞાન જ યુક્તિ-યુક્ત હોવાથી આ લોક અને પરલોકમાં ફળની પ્રાપ્તિ માટેનું પ્રધાન કારણ છે. કહ્યું છે કે ' ગાથાર્થ : ઉપાદેય અને અનુપાદેય એવા પદાર્થો જણાયા પછી (મોક્ષ માટે) પ્રયત્ન જ કરવા યોગ્ય છે. આ પ્રમાણેનો જે ઉપદેશ છે તે નય છે. 30 Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) व्याख्या-'नायंमित्ति ज्ञाते सम्यकपरिच्छिन्ने 'गिहियव्वे 'त्ति ग्रहीतव्ये उपादेये 'अगिण्हियव्वंमि'त्ति अग्रहीतव्ये अनुपादेये हेय इत्यर्थः, चशब्दः खलुभयोर्ग्रहीतव्याग्रहीतव्ययोतित्वानुकर्षणार्थः उपेक्षणीयसमुच्चयार्थो वा, एवकारस्त्ववधारणार्थः, तस्य चैवं व्यवहितः प्रयोगो द्रष्टव्यः-ज्ञात एव ग्रहीतव्ये तथाऽग्रहीतव्ये तथोपेक्षणीये च ज्ञात एव नाज्ञाते ‘अत्थंमित्ति 5 अर्थ ऐहिकामुष्मिके, तत्रैहिकः ग्रहीतव्यः स्रक्चन्दनाङ्गनादिः अग्रहीतव्यो विषशस्त्र कण्टकादिरुपेक्षणीयस्तृणादिः, आमुष्मिको ग्रहीतव्यः सम्यग्दर्शनादिरग्रहीतव्यो मिथ्यात्वादिरुपेक्षणीयो विवक्षयाऽभ्युदयादिरिति, तस्मिन्नर्थे 'जइअव्वमेव 'त्ति अनुस्वारलोपाद् यतितव्यम् 'एवम्' अनेन क्रमेणैहिकामुष्मिकफलप्राप्त्यर्थिना सत्त्वेन यतितव्यमेव, प्रवृत्त्यादिलक्षणः प्रयत्नः कार्य इत्यर्थः, इत्थं चैतदङ्गीकर्तव्यं, सम्यगज्ञाते प्रवर्तमानस्य फलविसंवाददर्शनात्, तथा 10 વાગૈર_— વિ. 77 ji, 7 ક્રિયા શ્રી પ્રતા / मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फलासंवाददर्शनात् ॥१॥" : જ્ઞાનનય : ટીકાર્થ : ઉપાદેય અને અનુપાદેય એવા અર્થો જણાયા પછી, મૂળમાં “અગ્રણીતવ્ય’ શબ્દ 15 પછી જે “ચ” શબ્દ છે તે ઉપાદેય અને હેય બંને જ્ઞાત હોવા જોઈએ એવું જણાવનારો છે. (અર્થાત્ કોઈ “જ્ઞાત’ શબ્દને માત્ર ગ્રહીતવ્યશબ્દ સાથે જ જોડી ન દે તે માટે ખુલાસો કર્યો કે “ચ' શબ્દ ગ્રહીતવ્ય અને અગ્રણીતવ્ય બંને પદાર્થો જ્ઞાત હોવા જોઈએ એવું જણાવનારો છે.) અથવા નહિ કહેવાયેલ એવા ઉપેક્ષણીય પદાર્થો પણ અહીં જાણી લેવાના છે તે જણાવનારો આ ચ શબ્દ જાણવો. મૂળમાં ‘વ' શબ્દ પછી જે “વ' કાર છે તે “જ' કાર અર્થમાં છે. તેનો આ પ્રમાણે અન્ય સ્થાને 20 સંબંધ જોડવાનો છે. ઉપાદેય, હેય અને ઉપેક્ષણીય એવા પદાર્થો જણાયા પછી જ મોક્ષાર્થે પ્રયત્ન કરવો, પરંતુ જાણ્યા વિના પ્રયત્ન કરવો નહિ. અહીં ઐહિક અને આમુખિક એમ બે પ્રકારે અર્થો છે. તેમાં ઐહિક (ઇહલોક સંબંધી) ઉપાદેય તરીકે માળા, ચંદન, સ્ત્રી વગેરે, તથા હેય તરીકે વિષ, શસ્ત્ર, કાંટા વગેરે અને ઉપેક્ષણીય તરીકે તણખલા વિગેરે જાણવા. આમુમ્બિક (પરલોક સંબંધી) ઉપાદેય તરીકે સમ્યગ્દર્શનાદિ, હેય તરીકે મિથ્યાત્વાદિ અને 25 ઉપેક્ષણીય તરીકે અમુક વિવક્ષાએ અભુદયાદિ (અભ્યદય = પરલોકમાં દેવગતિ વિગેરેની પ્રાપ્તિ) આવા પ્રકારનાં અર્થોમાં, “તિતવ્યમેવ' અહીં અનુસ્વારનો લોપ થયેલો હોવાથી “તિતવ્યમેવું' આ પ્રમાણે “વ' ની બદલે વં શબ્દ જોડવો, અર્થાત ઉપરોક્ત ક્રમ પ્રમાણે (એટલે કે ઉપાદેયાદિનું જ્ઞાન કર્યા પછી જ) ઐહિક-આમુખિક ફળના અર્થી એવા જીવનડે (ઉપરોક્ત ઉપાદેયાદિ અર્થોમાં) પ્રવૃત્તિ વિગેરે રૂપ યત્ન કરવા યોગ્ય છે. 30 આ વાત એ પ્રમાણે જ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે સમ્યગ્ રીતે તે તે વસ્તુનો બોધ પામ્યા વિના તે તે વસ્તુમાં પ્રવૃત્તિ કરનારને વિપરીત ફળ પ્રાપ્ત થતું દેખાય છે. તથા અન્યોવડે પણ કહેવાયેલું છે કે – પુરુષોને જ્ઞાન જ ફળ આપનારું છે. જ્ઞાન રહિતની ક્રિયા ફળ આપનારી Page #368 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનય (નિ. ૧૦૫૪) તા ૩૫૯ तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिनाऽपि ज्ञात एव यतितव्यं, तथा चागमोऽप्येवमेव व्यवस्थितः, यत ૩mગ્ન – "पढम णाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए। अन्नाणी किं काहिति किं वा णाहिति छेय पावगं? ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यं यस्मात्तीर्थकरगणधरैरगीतार्थानां केवलानां विहारक्रियाऽपि निषिद्धा, 5 તથા ચામ: – __ "गीयत्थो य विहारो बितिओ गीयत्थमीसओ भणिओ । - પ્રો તફવિદ્યાર બાપુ-અUT નાવહિં ?” न यस्मादन्धेनान्धः समाकृष्यमाणः सम्यक्पन्थानं प्रतिपद्यत इत्यभिप्रायः । एवं तावत् सायोपशामिकं जानमधिकत्योक्तं. क्षायिकमप्यङीकत्य विशिषफलसाधकत्वं तस्यैव विजेयं. 10 यस्मादहतोऽपि भवाम्भोधितटस्थस्य दीक्षां प्रतिपन्नस्योत्कृष्टतपश्चरणवतोऽपि न तावदपवर्गप्राप्तिः संजायते यावज्जीवाजीवाद्यखिलवस्तुपरिच्छेदरूपं केवलज्ञानं नोत्पन्नमिति, तस्माज्ज्ञानमेव મનાઈ નથી, કારણ કે મિથ્યાજ્ઞાનથી (અજ્ઞાનથી) પ્રવૃત્ત થયેલાને વિપરીત ફળ પ્રાપ્ત થતું દેખાય છે. //લા” તથા આમુખિક ફળના અર્થી જીવે પણ જ્ઞાતવસ્તુમાં જ યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આગમ પણ આ જ વાત જણાવે છે. તે આ પ્રમાણે – “પ્રથમ જ્ઞાન પછી દયા, આ પ્રમાણે 15 (=જ્ઞાનપૂર્વકની ક્રિયાને સ્વીકારવાવડે) સર્વ સાધુઓ રહે, કારણ કે અજ્ઞાની શું કરી શકવાનો છે ? અથવા શું પાપ અને શું પુણ્ય એ અજ્ઞાની કેવી રીતે જાણી શકવાનો છે? I૧ા” (દર્શવકાલિક, અ.-૪). “જ્ઞાન જ મહત્ત્વનું છે – એ વાત જ સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થકર–ગણધરો વડે એકલા એવા અગીતાર્થની વિહારક્રિયા પણ નિષેધ કરાયેલી છે. તે આગમવચન આ રહ્યું– 20 “પ્રથમ ગીતાર્થોનો વિહાર, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર અનુજ્ઞાત છે. આ બે સિવાય ત્રીજો વિહાર જિનેશ્વરોવડે અનુજ્ઞાત નથી. [૧]” ભાવાર્થ એટલો જ છે કે – એક આંધળો બીજા આંધળાને સમ્યગુ માર્ગ દેખાડી શકતો નથી. (માટે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ યત્ન કરવા યોગ્ય છે.) આ પ્રમાણે ક્ષાયોપથમિકજ્ઞાનને આશ્રયી વાત કરી. ક્ષાયિકજ્ઞાનને આશ્રયીને પણ જ્ઞાન જ વિશિષ્ટ ફળને સાધી આપનારું જાણવા યોગ્ય છે, (માત્ર ક્રિયા નહીં.) કારણ કે ભવસમુદ્રના કિનારે આવેલા, 25 દીક્ષાને પ્રાપ્ત કરી ચૂકેલા, ઉત્કૃષ્ટ એવા તપ અને ચારિત્રનું પાલન કરનારા એવા પણ અરિહંતોને ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, જયાં સુધી જીવ-અજવાદિ સંપૂર્ણ વસ્તુને જાણવારૂપ કેવલજ્ઞાન તેમને ઉત્પન્ન થાય નહિ. તેથી જ્ઞાન જ ઐહિક-આમુખિકફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. એ ४४. प्रथमं ज्ञानं ततो दया एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति ? किं वा ज्ञास्यति छेकं પાપ (વા) ? . 30 . ४५ गीतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रको भणितः । आभ्यां तृतीयो विहारो नानुज्ञातो जिनवरैः Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) प्रधानमैहिकामुष्मिकफलप्राप्तिकारणमिति स्थितम् । 'इति जो उवएसो सो नयो नामंति 'इति' एवमुक्तेन न्यायेन यः उपदेशो ज्ञानप्राधान्यख्यापनपर: स नयो नाम ज्ञाननय इत्यर्थः । अयं च चतुर्विधे सम्यक्त्वादिसामायिके सम्यक्त्वसामयिकश्रुतसामायिकद्वयमेवेच्छति, ज्ञानात्मकत्वादस्य, देशविरतिसर्वविरतिसामायिके तु तत्कार्यत्वात् तदायत्तत्वान्नेच्छति, गुणभूते चेच्छतीति गाथार्थः 5 ॥१०५४॥ उक्तो ज्ञाननयः, अधुना क्रियानयावसरः, तद्दर्शनं चेदं–क्रियैव प्रधानमैहिका मुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चायमप्युक्तलक्षणामेव स्वपक्षसिद्धये गाथामाह'णायंमि गिण्हियव्वे 'त्यादि, अस्याः क्रियानयदर्शनानुसारेण व्याख्या-ज्ञाते ग्रहीतव्येऽग्रहीतव्ये चैव अर्थे ऐहिकामुष्मिकफलप्राप्त्यर्थिना यतितव्यमेव, न यस्मात् प्रवृत्त्यादिलक्षणप्रयत्नव्यतिरेकेण ज्ञानवतोऽप्यभिलषितार्थावाप्तिदृश्यते, तथा चान्यैरप्युक्तम्10 ચૈિવ 77 , જ્ઞાન 7 મતમ્ / यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथाऽऽमुष्मिकफलप्राप्त्यर्थिना क्रियैव कर्तव्या, तथा च मुनीन्द्रवचनमप्येवमेव व्यवस्थितं, યત ૩ોમ્ - વાત સ્થિર થઈ. આ પ્રમાણેનો જે જ્ઞાનની પ્રધાનતા જણાવવામાં તત્પર એવો ઉપદેશ છે તે જ્ઞાનનય 15 છે. આ જ્ઞાનનય સમ્યક્તાદિ ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યક્તસામાયિક અને શ્રુતસામાયિક આ બેને જ ઇચ્છે છે, કારણ કે આ બે સામાયિક જ્ઞાનાત્મક છે. જ્યારે દેશવિરતિ અને . સર્વવિરતિસામાયિક જ્ઞાનનું કાર્ય હોવાથી (એટલે કે જ્ઞાનથી પ્રગટ થનારા હોવાથી) જ્ઞાનને આધીન છે. માટે આ છેલ્લા બે સામાયિકને જ્ઞાનનય ઇચ્છતો નથી, અર્થાત્ મુખ્યરૂપે ઇચ્છતો નથી, ગૌણપણે તો આ બે સામાયિકને પણ ઇચ્છે છે. ૧૦૫૪ જ્ઞાનનય કહ્યો. ર ક્રિયાનય : હવે ક્રિયાનયનો અવસર છે. તેની માન્યતા આ પ્રમાણે છે. ક્રિયા એ જ ઐહિક – આમુખિક ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે કારણ કે તે જ યુક્તિયુક્ત છે. આ નય પણ પોતાના પક્ષની સિદ્ધિ માટે ઉપરોક્ત ગાથા જ જણાવે છે. “પર્ધામ.frદ્દયત્રે'..... ઇત્યાદિ, ક્રિયાનય આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – ઉપાદેય, હેય એવા અર્થોમાં ઐહિક-આમુમ્બિક ફળની 25 પ્રાપ્તિના અર્થી જીવે યત્ન જ કરવા યોગ્ય છે. (જ્ઞાનનય જ્ઞાતે ઇવ’ એ પ્રમાણે “જકાર જ્ઞાન સાથે જોડે છે. ક્રિયાનય જ કાર યત્ન શબ્દ સાથે જોડે છે. ) કારણ કે ઉપાદેયમાં પ્રવૃત્તિ, હેયથી | નિવૃત્તિ વિગેરે રૂપ પ્રયત્ન વિના જ્ઞાનવાળાને પણ ઇચ્છિત અર્થની પ્રાપ્તિ થતી દેખાતી નથી. અન્યોવડે પણ કહેવાયેલું છે – “પુરુષોને ક્રિયા જ ફળ આપનારી છે, જ્ઞાન ફળ આપનારું છે એવું મનાયું નથી, કારણ કે સ્ત્રીભોગ, ભક્ષ્યભોગને જાણનારો એકલા જ્ઞાનમાત્રથી સુખી થતો 30 નથી. //” તથા આમુખિક ફળની પ્રાપ્તિના અર્થીએ ક્રિયા જ કરવા યોગ્ય છે અને જિનેશ્વરોનું વચન પણ ક્રિયાના મહત્વને જ જણાવનારા તરીકે રહેલું છે. 20 Page #370 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાનય (નિ. ૧૦૫૪) तथा चाऽऽगमः *"चैईयकुलगणसंधे आयरिआणं च पव्वयण सुए य । सव्वेसुवि तेण कयं तवसंजममुज्जमंतेणं ॥१॥" इतश्चैतदेवमङ्गीकर्तव्यं यस्मात् तीर्थकरगणधरैः क्रियाविकलानां ज्ञानमपि विफलमेवोक्तं, ૩૬૧ "सुबहुपि सुयमहीयं किं काहि चरणविप्पमुक्कस्स ? । अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥१॥" 5 दृशिक्रियाविकलत्वात् तस्येत्यभिप्रायः, एवं तावत् क्षायोपशमिकं चारित्रमङ्गीकृत्योक्तं, चारित्रं क्रियेत्यनर्थान्तरं, क्षायिकमप्यङ्गीकृत्य प्रकृष्टफलसाधकत्वं तस्या एव विज्ञेयं, यस्मादर्हतोऽपि भगवतः समुत्पन्नकेवलज्ञानस्यापि न तावन्मुक्त्यवाप्तिः संजायते यावदखिलकर्मेन्धनानलभूता ह्रस्वपञ्चाक्षरोद्गिरणमात्रकालावस्थायिनी सर्वसंवररूपा चारित्रक्रिया नावाप्तेति, तस्मात् क्रियैव 10 प्रधाना ऐहिकामुष्मिकफलप्राप्तिकारणमिति स्थितम्, 'इति जो उवएसो सो नओ नाम 'ति 'इति' एवमुक्तेन न्यायेन य उपदेशः क्रियाप्राधान्यख्यापनपरः स नयो नामः, क्रियानय इत्यर्थः, अयं च તે આ પ્રમાણે - “ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રુત આ બધાનું કર્તવ્ય તેણે કર્યું છે, જે તપસંયમમાં ઉદ્યમી છે. (અર્થાત્ ચૈત્યાદિની ભક્તિ દ્વારા જે કર્મક્ષય પ્રાપ્ત થાય છે તેટલો કર્મક્ષય તપ અને સંયમમાં ઉદ્યમી જીવ પ્રાપ્ત કરે છે. તપ અને સંયમ ક્રિયારૂપ છે, 15 માટે ક્રિયા જ મહત્ત્વની છે, જ્ઞાન નહિં.) |૧||” આથી જ ક્રિયાનું મહત્ત્વ છે એ વાત સ્વીકારવા યોગ્ય છે, કારણ કે તીર્થંકર-ગણધરોએ ક્રિયાથી રહિત એવા જીવોનું જ્ઞાન નિષ્ફળ બતાવ્યું છે. આ રહ્યું તે વચન. “ઘણું બધું ભણાયેલું એવું પણ શ્રુત ચારિત્રથી રહિત જીવને શું કામનું છે ? (અર્થાત્ કોઈ કામનું નથી. જેમ કે) બળતા એવા લાખો, કરોડો દીપકો આંધળા વ્યક્તિને શા કામના ? કોઈ કામના નથી. ।।૧।।” કારણ કે તે આંધળી વ્યક્તિ જોવારૂપી ક્રિયાથી રહિત 20 છે. આ વાત થઈ ક્ષાયોપશમિક ચારિત્રને આશ્રયીને, (અરે ! તમે તો ક્રિયાનું મહત્ત્વ બતાવવા માંગો છો ચારિત્ર ક્યાંથી વચ્ચે આવ્યું ? અરે ભાઈ !) ચારિત્ર અને ક્રિયા એ સમાનાર્થી શબ્દો જ છે. ક્ષાયિકચારિત્રને આશ્રયી વિચારીએ તો પણ ક્રિયા જ વિશિષ્ટ ફળને સાધી આપનારી જાણવા યોગ્ય છે, કારણ કે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ અરિહંત ભગવંતોને ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ 25 થતી નથી, જ્યાં સુધી સંપૂર્ણ કર્મરૂપ ઇંધન માટે અગ્નિ સમાન, હ્રસ્વ પંચાક્ષરોના ઉચ્ચારણ જેટલો કાળ રહેનારી એવી સર્વસંવરરૂપ ચારિત્રક્રિયાની પ્રાપ્તિ થાય નહિ. ક્રિયા જ ઐહિક-આમુષ્મિક ફળ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે, એ વાત નક્કી થઈ. આ પ્રમાણેનો જે ઉપદેશ છે અર્થાત્ ક્રિયાની પ્રધાનતા જણાવવામાં તત્પર આ ઉપદેશ છે તે ક્રિયાનય છે અને તે સમ્યક્ત્વાદિ ચાર ४६. चैत्यकुलगणसंघेषु आचार्ये प्रवचने श्रुते च । सर्वेष्वपि तेन कृतं तपः संयमे उद्यच्छता ॥ १ ॥ 30 ४७. सुबह्वपि श्रुतमधीतं किं करिष्यति विप्रमुक्तचरणस्य ? | अन्धस्य यथा प्रदीमा दीपशतसहस्त्रकोट्यपि ॥१॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ એક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) सम्यक्त्वादौ चतुर्विधे सामायिके देशविरतिसर्वविरतिसामायिकद्वयमेवेच्छति क्रियात्मकत्वादस्य, सम्यक्त्व सामायिक श्रुतसामायिके तु तदर्थमुपादीयमानत्वादप्रधानत्वान्नेच्छति, गुणभूते चेच्छति થાર્થ: II‰૦૯૪॥ ઉત્ત્ત: યિાનયઃ, इत्थं ज्ञानक्रियानयस्वरूपं ज्ञात्वाऽविदिततदभिप्रायो विनेयः संशयापन्नः सन्नाह — किमत्र 5 तत्त्वं ?, पक्षद्वयेऽपि युक्तिसम्भवात्, आचार्यः पुनराह — सव्वेसिंपि गाहा, अथवा ज्ञानक्रियान प्रत्येकमभिधायाधुना स्थितपक्षमुपदर्शयन्नाह— सव्वेसिंपि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणओि साहू ॥ १०५५ ॥ व्याख्या : सर्वेषामपि मूलनयानाम्, अपिशब्दात् तद्भेदानां च 'नयानां' द्रव्यास्तिकायादीनां 10 'बहुविधवक्तव्यतां' सामान्यमेव विशेषा एव उभयमेव वाऽनपेक्षमित्यादिरूपाम् अथवा नामादीनां नयानां कः कं साधुमिच्छतीत्यादिरूपां 'निशम्य' श्रुत्वा तत् 'सर्वनयविशुद्धं' सर्वनयसम्मतं वचनं સામાયિકમાંથી દેશિવરતિ અને સર્વવિરતિ સામાયિકદ્રયને જ ઇચ્છે છે, કારણ કે તે બંને સામાયિક ક્રિયાત્મક છે. જ્યારે સમ્યકત્વ-શ્રુતસામાયિક વિરતિ માટે જ ગ્રહણ કરાતા હોવાથી અપ્રધાન છે. તેથી આ નય પ્રથમ બે સામાયિકોને પ્રધાનરૂપે ઇચ્છતો નથી, ગૌણભાવે ઇચ્છે પણ છે. I૧૦૫૪॥ 15 ક્રિયાનય કહેવાયો. અવતરણિકા : આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનયના સ્વરૂપને જાણીને સંશયને પામેલો અને આ નયોના અભિપ્રાય(ભાવાર્થ)ને નહિ જાણતો શિષ્ય પ્રશ્ન કરે છે કે - “અહીં વાસ્તવિકતા શું છે ? અર્થાત્ જ્ઞાન મહાન કે ક્રિયા મહાન, કારણ કે બંને પક્ષમાં યુક્તિઓ પ્રાપ્ત થાય છે. આચાર્ય જવાબમાં સવ્વેસિપિ..... ગાથા જણાવે છે. અથવા જ્ઞાન-ક્રિયાનયમાં દરેકનાં મત કહીને 20 હવે સ્થિતપક્ષને બતાવતા કહે છે ગાથાર્થ : સર્વ નયોની ઘણા પ્રકારની વક્તવ્યતાને સાંભળીને, જે ચારિત્રગુણમાં રહેલો સાધુ છે તે જ સર્વનયોને સમ્મત છે. ટીકાર્થ : દ્રવ્યાસ્તિક વિગેરે સર્વ મૂળનયોની પણ અને ‘પ્િ’ શબ્દથી દ્રવ્યાસ્તિકાદિના ભેદોની (વક્તવ્યતાને સાંભળીને તે વક્તવ્યતા કેવા પ્રકારની છે તે કહે છે—) જગતવર્તી સર્વ વસ્તુઓ 25 સામાન્યસ્વરૂપે જ છે અથવા જગતવર્તી સર્વ વસ્તુઓ વિશેષરૂપે જ છે, અથવા ઉભયરૂપ છે પણ એકબીજાથી નિરપેક્ષ છે (એટલે કે કેટલાક નયની અપેક્ષાએ જગતમાં સામાન્ય અને વિશેષ બંને રૂપે વસ્તુઓ છે પણ તે સામાન્યરૂપ વસ્તુ તદ્દન જુદી અને વિશેષરૂપ વસ્તુ તદ્દન જુદી, એકબીજાની અપેક્ષા વિનાની છે.) આવા પ્રકારની ઘણી વક્તવ્યતાઓને અથવા નામ-સ્થાપના વિગેરે નયોમાંથી કયો નય કયા સાધુને ઇચ્છે છે ? વિગેરે (એટલે કે કોને સાધુ માને ? વેષધારીને કે વિગેરે) 30 એવી ઘણા પ્રકારની વક્તવ્યતાને સાંભળીને, જે સાધુ ચરણ=મૂળગુણમાં અને ગુણ–ઉત્તરગુણમાં Page #372 -------------------------------------------------------------------------- ________________ સર્વનયોને ભાવનિક્ષેપ માન્ય (નિ. ૧૦૫૫) તા ૩૬૩ यच्चरणगुणस्थितः साधुः, यस्मात् सर्वनया एव भावनिक्षेपमिच्छन्तीति गाथार्थः ॥१०५५।। - इत्याचार्यहरिभद्रकृतौ शिष्यहितायामावश्यकटीकायां सामायिकाध्ययनं समाप्तम् ॥ सामायिकस्य विवृत्तिं कृत्वा यदवाप्तमिह मया कुशलम् । तेन खलु सर्वलोको लभतां सामायिक परमम् ॥१॥ यस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य ॥२॥ સ્થિત છે અર્થાત્ આંતરિક ચારિત્રના પરિણામો અને બાહ્ય આચારોથી યુક્ત છે તે સાધુ જ સર્વનયોને સમ્મત છે, કારણ કે સર્વ નો ભાવનિક્ષેપને તો ઇચ્છે જ છે. ll૧૦૫પણી આ પ્રમાણે આચાર્ય હરિભદ્રસૂરિવડે કરાયેલી શિષ્યહિતા નામની આવશ્યસૂત્રની ટીકાને વિશે સામાયિકાધ્યયન સમાપ્ત થયું. 10 સામાયિકનું વિવરણ કરીને જે કુશલ મારાવડે પ્રાપ્ત કરાયું છે તેનાવડે સર્વલોક ઉત્કૃષ્ટ સામાયિકને (એટલે કે ૧૪માં ગુણસ્થાને થનારા સર્વસંવરરૂપ ચારિત્રસામાયિકને) પ્રાપ્ત કરો. /૧. કારણ કે ભગવાને સામાયિકને જ શારીરિક-માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષનો નિરૂપમ ઉપાય કહ્યો છે. રા. ॥ इति नियुक्तिक्रमाङ्काद् ८८५ तमादारभ्य १०५५ क्रमाकं यावद् 15 आवश्यकसूत्रस्य हरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य चतुर्थो विभागः समाप्तः ॥ ::::* * Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ માલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) परिशिष्टम् - १ श्रीमन्मलधारगच्छीयश्रीमद्धेमचन्द्रसूरिसूत्रितं, हरिभद्रीयावश्यकवृत्तिटीप्पणकम् 'आरादेसादिवदिति (३-११), आर् आत् एस् इत्येते आदेशा एतेषु च वर्णानां 5 क्रमनिर्देशमात्रं विद्यते न पुनरभिधेयतया कश्चिदर्थः प्रतीयते इत्येवम्भूतं निरर्थकमभिधीयते । 'वाक्छलादी'ति (३-३), अत्रादिशब्दादर्थच्छलपरिग्रहः, अत्र च द्वयेऽप्युदाहरणं विवक्षया नवकम्बल इत्याद्येकमपि भवति, अत्र हि नवः कम्बलो यस्येत्येवं नवकम्बलशब्दयोरेकवचनान्तत्वे नवशब्दस्य नूतनत्वाभिधायित्वे च विवक्षिते नवकम्बलशब्दयोर्बहुवचनान्तत्वकल्पने नवशब्दस्य सङ्ख्याभिधायित्वे च परिकल्प्यमाने वचनार्थयोरपि छलनोपपद्यते, भेदेन वा किञ्चिदुदाहरणान्तरं 10 स्वधिया वाच्यमिति । 'गोशब्दवदिति (७-८), गोशब्दो हि बहुपर्यायो बह्वर्थ इति तात्पर्यं 'दिशि दृशि वाचि जले भुवि दिवि वज्रेऽशौ पशौ च गोशब्द'' इतिवचनाद्, एवं सूत्रमपि बह्वर्थशब्दयुक्तं विधेयमिति । 'प्रतिमुखमनेकार्थाभिधायकं वा सारवदि'ति (८-५), एतदुक्तं भवति–सारवद्विश्वतोमुखं चेति विशेषणद्वयं स्वतन्त्रतया सूत्रस्य व्याख्यातं, अथवैकमेवेदं सूत्रविशेषणमित्यनेन प्रतिपादयति, ततश्चेत्थं योजना–विश्वतो मुखं प्रतिमुखं प्रतिसूत्रं अनेकार्थाभिधायकं 15 सत् सारवद्भवतीत्येकमेव विशेषणं, वाशब्दो व्याख्यान्तरसूचकः । 'नियुक्तिस्त्वि'त्यादि (९ ४), विचारशब्देनेह चालना गृह्यते । 'धारिणीसहिओ ओलोयण'मित्यादि (१६-३), अत्र भावार्थ:-धारिण्या सहितो राजा अवलोकनं-गवाक्षं गतः, तत्र धारिणी कण्ड्वा गृहीतं भिक्षामटन्तं द्रमकं ददर्श, तं च दृष्ट्वा सानुकम्पा सती नदीसदृशा राजानो भवन्तीति स्वभरिमभिहितवती, यथा हि नद्यस्तोयपरिपूर्णं समुद्रमेव जलेन पूरयन्ति तथा राजानोऽप्यैश्वर्ययुक्तसामन्तादिभ्यो द्रव्यजातं 20 ददति न पुनरीग्विधरङ्केभ्य इत्युपालब्धवती। 'ताओ भत्तगं नेच्छंति'त्ति (१७-३), भोक्तुं नेच्छन्तीत्यर्थः । 'नोस्कन्धो नोग्राम इति वाक्यशेष' इति (२०-७), नोस्कन्धो नोग्रामः स नैगमाद्यशुद्धनयमतेन जीवो नमस्कार इत्यर्थः ॥ तथा सम्यग्दर्शनसाहचर्यादि'त्यादि (२४-९) न केवलं ज्ञानावरणस्य दर्शनमोहस्य च क्षयोपशमेन साध्यते इति योगो, हेतुमाह ★ प्रथम पाना नं. भने बी २i. पंडित नं. सूयवे छे. Page #374 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * ६५ 'सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानस्य, एतदुक्तं भवति–यद्यपि श्रुतरूपत्वान्नमस्कारः श्रुतज्ञानान्तर्गतत्वान्मुख्यतया तंदावरणक्षयोपशममेवापेक्षते तथापि दर्शनज्ञानयोः सहचारित्वाद्दर्शन-मोहक्षयोपशमेनापि साध्यते, अत उक्तं-दर्शनमोहस्य च क्षयोपशमेन साध्यते इति । 'नानाजीवान् (पुनर)ऽधिकृत्ये'त्यादि (२७-६), उक्तमिदं केनाप्यभिसन्धिना गम्भीरवचसा वृत्तिकारेण, परं न सम्यगवगम्यते यतो नानाजीवानाश्रित्यैषा स्थितिः किमुपयोगतो लब्धितो वा ?, तत्र यधुपयोगतस्तर्हि पीठिकायां 5 ज्ञानपञ्चकविचारे मतिश्रुतज्ञानयो नाजीवानाश्रित्योपयोगो जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्तिक एवोक्तो, नमस्कारस्यापि तदन्तर्गतत्वात्तत्कालप्रमाण एव स्याद्, अनेन त्वत्र जघन्यैवैषेत्यन्तर्मुहूर्त्तलक्षणा स्थितिरुक्ता उत्कृष्टतस्तु सर्वकालमिति कथं न विरोध: ?, अथ लब्धितः स्थितिरियमुक्ता तर्हि तस्याः सर्वकालभावित्वाज्जघन्यपदाभिधानमयुक्तं, तस्मादिहैवं द्रष्टव्यं-नानाजीवानाश्रित्योपयोगापेक्षया जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्तमेव लब्ध्यपेक्षया तु सर्वकालं स्थितिरिति, यदेनामेव गाथां विवृण्वन्नाह 10 चूर्णिणकारो—'नाणाजीवे पडुच्च उवओगो जहन्नेण उक्कोसेण य अंतोमुहत्तं लद्धीए सव्वद्ध'मिति एवम्भूतेष्वपि च स्पष्टेषु चूर्ण्यक्षरेषु केनाप्यभिप्रायेण वृत्तिकृतेत्थमुक्तमिति न ज्ञायते गम्भीराभिप्रायत्वात्तद्वचसामिति । 'अनेन चार्थान्तरेणे'त्यादि (२७-९), अनेन-नमस्कारस्य पञ्चविधत्वप्रतिपादनेन नम, इति पदस्यार्थान्तरेणार्हदादिना सार्द्धमादौ सम्बन्धः आदिसम्बन्धस्तमाहेतियोगः, कया ? वस्तुस्थित्या-परमार्थेन, तत एतदुक्तं भवति-नम इति नैपातिकमेव 15 पदमिति नास्य स्वरूपेण पञ्चप्रकारताऽस्तीत्येकस्वरूपस्यापि नमःशब्दस्य पञ्चप्रकारत्वं प्रतिपादयति चेत्तर्हि सामर्थ्यादेव निश्चीयते आत्मव्यतिरिक्तार्थान्तरभूतार्हदादि-पदपञ्चकाभिसम्बन्धादेवास्य पञ्चविधत्वमिति । 'संतपयं पडिवन्ने' गाहा 'सम्मत्त' गाहा (२८-९), व्याख्या-मग्गणत्ति अत्रानुस्वारो लुप्तो द्रष्टव्यः क्रिया च स्वयमध्याहार्या, ततश्च नारकादिषु चतसृषु गतिषु शेषेषु चेन्द्रियादिद्वारेषु चरमद्वारपर्यवसानेषु सत्पदं-नमस्कारलक्षणमाश्रित्य मार्गणं-प्ररूपणा कर्त्तव्येत्यर्थः, 20 कानाश्रित्येत्याह-पूर्वप्रतिपन्नान् प्रतिपद्यमानकाँश्च, इयमत्र भावना-नरकगतौ नमस्कारस्य पूर्वप्रतिपन्ना नियमतः सन्ति प्रतिपद्यमानकास्तु भाज्याः, तिर्यग्गतौ पञ्चेन्द्रियेष्वेवमेव, विकलेन्द्रियेषु तु पूर्वप्रतिपन्नाः कदाचिद्भवन्ति न प्रतिपद्यमानकाः, एकेन्द्रियेषु तूभयाभावो, मनुष्यदेवगत्योस्तु १. यद्यपि वर्तमानेषु बहुषु आदर्शेषु यथाभिप्रेत एव पाठस्तथापि सूरिदृष्टे आदर्श भविष्यति पाठोऽन्यथाविध इति सर्वमेतदुदितं, पाठश्चैवं स्यात्तत्र 'नानाजीवान् पुनरधिकृत्य जघन्यैषैवोत्कृष्टतस्तु सर्वकालमिति' परं तत्रापि 25 चूर्णिकारस्याक्षराण्यनुसृत्य नानाजीवानाश्रित्य जघन्यकाल उपयोगापेक्ष उत्कृष्टकालश्च लब्ध्यपेक्ष इत्यर्थावबोधने न काचित् क्षतिः, नियुक्तिकारेण उपयोगस्यान्तर्मुहूर्त्तकालता प्रत्यपादीति 'एषैवेति वाक्येनानूदिता जघन्या, लब्धेस्तु निवेदिता पृथग्, उपयोगश्चोत्कृष्टतोऽप्यन्तर्मुहूर्त्तमानो नानाजीवानामविवक्षितः प्रसिद्धेरन्यत्र प्राग् बहुश उक्तत्वाद्वा, अत्र नियुक्तिकागा जघन्योत्कृष्टविभागमन्तरैवैकजीवमाश्रित्य स्थितिस्ताऽन्तर्महतलक्षणा । Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ કમલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) नरकगतिवद्वाच्यमित्येवं शेषेष्वपीन्द्रियादिद्वारेषु सत्पदप्ररूपणा कार्येति गाथाद्वयार्थः। 'अनक्तद्वारत्रये'त्यादि (२८-१४), अयमत्र भावार्थ:- सत्पदप्ररूपणा तावनियुक्तिकृता 'गइ इंदिए अ काए' इत्यादिना पीठिकायां सविस्तरमुक्तेति नेह प्रपञ्चयते, द्रव्यप्रमाणादीनि तु द्वाराणि यद्यपि वृत्तिकृता तत्रैव भावितानि तथापि नियुक्तिकृता न साक्षात्तत्राभिहितानीति पूर्वमनुक्तत्वादिह तानि साक्षआदभिधत्ते, अनन्तरया त्येकयैव गाथया द्वारत्रयं प्रतिपादयिष्यते, अतस्तदनुरोधादेव. द्वारत्रयसङ्ख्याभिधानं, यावता सर्वाण्यपि प्रायो द्रव्यप्रमाणादीनि द्वाराणि पूर्वं साक्षादनुक्तत्वादिहाभिधास्यन्त इति । 'अन्यथा क्षायिके'त्यादि (३०-६), एक इत्यनेनात्मनोऽरुचि दर्शयति, यतो नमस्कारो मतिश्रुतान्तर्गत इत्युक्तं मतिश्रुते क्षायोपशमिकं भावमपहाय न कदाचिद्वर्तेते, श्रेणिकादीनां तु सम्यक्त्वं चारित्रं वा यदि क्षायिकादिभावे वर्त्तते तर्हि 10 क्षायोपशमिकज्ञानान्तर्गतनमस्कारस्य किमायातं ?, तस्मात् क्षयोपशमभावे एव नमस्कारोऽस्य मतेनेत्यवसीयते, ये त्वन्यथाऽपि वर्णयन्ति श्रेणिकादिनां ते तद्भावभावित्वमात्रतया सम्यक्त्व रूपतामप्यध्यवस्यन्ति नमस्कारस्येति अविरोधः।। 'भत्तपाणं च तत्थ विभागउत्ति (३८-१), विभागतः कस्मिंश्चित्प्रदेशे लभ्यते कस्मिंश्चिन्नेत्यर्थः ‘एत्थ अट्ठ वाया वण्णेयव्वा'इत्यादि (४२ ९), इह यासु प्रज्ञापक: प्रश्नं वा शकुनं वा गृहीत्वा निमित्तं किञ्चिदालोचयति ताः प्रज्ञापकापेक्षयाऽष्टौ 15 च दिशोऽष्टौ च विदिशो भवन्ति, तासु यथाक्रमं षोडशैव वातान् निरूपयन्नाह–'पाईणवाए'त्यादि, अत्र च स्थापना सत्तासुओ पू० पूर्व पू० सत्तासुओ वात तुंगारो तुंगारो द० तुंगारो उ० सत्तासुओं 20 उ० वात द० वात प० द० गज्जभो गज्जभो प० गज्जभो प० पीताओ पीताउ पीताउ 25 एतेषु षोडशवातेषु मध्ये यः प्रवहणानां प्रतिकूलो वातः स सर्वोऽपि कालिकावात संज्ञोऽवगन्तव्योऽनुकूलस्तु गज्जभः ॥ 'कलिकलिंडुत्ति (५३-१), कलिकरण्डक इत्यर्थः । 'स्वगुणोपकारमूर्छात्मकत्वादिति (५४-२), स्वे च ते गुणाश्च-जातिसम्पन्नतादयस्तेभ्यो य आत्मप्रतिष्ठाप्राप्त्यादिक उपकार-स्तन्मूर्छात्मकत्वाद्, एतदुक्तं भवति–मानस्तावत्स्वगुणबहुमानात्मकः Page #376 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 3६७ प्रतीत एव, मायापि परवञ्चनात्मिका स्वार्थलाभमूछितैरेव विधीयते, एवं च स्वगुणोपकारमूर्छात्मकत्वेन कृत्वा प्रीत्यन्तर्गतत्वान्मानमाये लोभस्वरू पे एव, अत्र मानादीनां यः प्रीत्यंशस्तस्य लोभेऽन्तर्भावोऽप्रीत्यंशस्य तु क्रोधे इत्येवमंशकल्पना कृता, ऋजुसूत्र मतेन त्वखण्डरूपा एव मानादयः प्रीतिरूपा लोभे त एवाप्रीतिरूपाः परिपूर्णा एव क्रोधेऽन्तर्भवन्तीति उक्तं न पुनस्तत्रांशकल्पना कृतेति शब्दादीनामृजुसूत्राद्भेदोऽन्यथा वा सुधिया समुत्प्रेक्षणीय इति ॥ 'सो परिखिज्जइ 5 भत्तेण'मित्यादि (५७-१), स हि राजा किलोपोषित-स्तीर्थमिति कृत्वा वासुपूज्यप्रतिमान्तिके प्रव्रज्याग्रहणार्थमुच्चलितोऽतः प्रत्याख्यानभङ्गार्थं भक्तादिना ताभ्यां निमन्त्र्यते । 'तो तं माहणा पहए'त्यादि (६२-२), ततस्तं सुभूमं ते ब्राह्मणाः प्रहारैः प्रहतवन्तः ते च सर्वेऽपि प्रहारा मेघनादाख्यविद्याधरेण तेषामेव ब्राह्मणानामुपरि पात्यन्त इति । 'वट्टखिड्९'ति (६७-८-वड्डखेड्), एकस्मिन् हस्ते गोलकद्वयमेकस्मिन् हस्ते गोलकत्रयं दर्शयित्वा पुनरिन्द्रजालप्रयोगेन केचिद् 10 व्यत्ययेन गोलकान्यत्र दर्शयन्तीन्द्रजालिकाः तद् वट्टखिड्डमुच्यते ।। 'आकारमुक्तिश्चिक्कणिके 'ति (७५-१), मुच्यते असावति मुक्ति:-कर्मणि क्तिप्रत्यय: आकरे मुक्ति:-परित्याज्यं लोहकिट्टमित्यर्थः तद्धि गायेनेव परस्परमतिनिभृततया बद्धं भवतीति तत्रापि लोभशब्दः प्रवर्त्तते, लुभ गाय इति व्युत्पत्तेः। 'पोत्ताइं फालेऊण'त्ति (८०-१०), बहुमूल्यानि मार्गे सभयानीतिकृत्वा जीर्णचीवराणि पाटयित्वा एकैकं खण्डं परिधाय प्रावृत्त्य च निर्गत इति भावः ॥ 'अंचिअं च वट्टइ 'त्ति 15 (८१-८), अंचितं नाम दुर्भिक्षं तदासीदित्यर्थः ॥ 'सद्दवेहिणो यत्ति (८२-८), न केवलं सरजस्का आनीताः ये च शब्दानुसारेण श्रृगालादिजीवं विध्यन्ति ते च दिक्पालाः शब्दवेधिनश्चत्वार आनीता इत्यत्रापि सम्बध्यते । 'मायासवत्तीए य असमंजसाए'इत्यादि (८६-६-तस्स मंजूसाए) मातृसवक्या चास्य निमित्तमिति गम्यते विषं प्रक्षिप्य मञ्जूषा नद्या प्रवाहिता ॥ 'अमाघाउ'त्ति (८७-२) कस्मिंश्चित्पुण्यदिवसे अमारी उद्घोषिता इत्यर्थः । 'अस्य भावार्थ इति (९१-३ ), 20 अस्य तत्त्वार्थभणितसूत्रस्य भावार्थः कारिकाभिरुच्यते, ताश्चेदानीं कारिका यथावैषम्यसम्भवं व्याख्यायन्ते–'सर्वाहारप्रियत्वविदिति (९१-८), सर्वेषां जीवानां आहारप्रियत्वं वेत्ति स तथा यथा हि ममाहार: प्रियस्तथा अन्येषामपि जन्तूनां स एव प्रिय इत्येवं जानन् स्वशरीरगतशोणितपानरूपाहारप्रवृत्ता दंशमशकास्तान्न वारयेदित्यर्थः । 'सङ्गपङ्कसुदुर्बाधा' इति (९१-१०), सङ्ग एव पङ्कः सङ्गपङ्कः सुष्ठ दुःखेन बाध्यते सुदुर्बाधः-सङ्ग पङ्कः सुदुर्बाधो यासां 25 ताः सङ्गपङ्कसुदुर्बाधा दुष्परित्याज्यसङ्गा इत्यर्थः । 'श्मशानादिनिषद्यास्वि' त्यादि(९२-२), श्मशानादिषु समुद्भूतानुपसर्गानेको-रागद्वेषविरहितः क्षमतेति योगः, कथम्भूतान् ?-अनिष्टेष्टान् तत्रानिष्टा व्यन्तरादिकृतादृट्टहासादयस्तान् अभी:-निर्भयः सन् सहेत, इष्टास्तु दिव्याङ्गनाप्रार्थनादयस्तान् Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) अस्पृहो - विगततदभिष्वङ्गः सहेतेति यथासङ्ख्यं सम्बन्ध:, क्व सहेतेत्याह - ' स्त्र्यादिकण्टकवर्जिते ' (९२-२), तत्र वर्ज्जनं वज्जितमभाव इत्यर्थः स्त्र्यादय एव मोक्षपथप्रवृत्तानां विघ्नहेतुत्वेन कण्टका इति कण्टकास्तेषां वज्जितं—अभावस्तस्मिन् सति, एतदुक्तं भवति - प्रथमं स्त्र्यादिकण्टकाभाववत्यपि श्मशानादिस्थाने समाश्रिते यदि पश्चात्कथञ्चिदागन्तुका इष्टा अनिष्टा वोपसर्गाः प्रादुर्भवन्ति तान् 5 सम्यगेवारक्तद्विष्टः सहेतेति श्लोकार्थः । ' शुभाशुभास्वि'त्यादि, मनोज्ञामनोज्ञासु शय्यासु - वसतिषु लब्धासु सतीषु तत्र मनोज्ञायां सुखे समुपस्थिते सति सङ्ग-तत्सुखाभिष्वङ्गं नेयात् न गच्छेत् दुःखे च समुपस्थिते दुःखं सहेत नोद्विजेतेति यथाक्रमं सम्बन्धः, किं पुनश्चेतसा भावयन्निदं कुर्यादित्याह - किं ममानया ( मनोज्ञयाऽ ) मनोज्ञया वा कर्त्तव्यं ?, यतः श्वः- आगामिनि दिने त्याज्या परिहर्त्तव्येयं, साधूनामेकत्रावस्थितेरभावात् कोऽत्र प्रतिबन्धो द्वेषो वेत्येवं मनसा परिभावयेदिति 10 श्लोकार्थः । 'नाक्रुष्ट इत्यादि श्लोकः (९२-४), सुगमो, नवरं 'साम्या'दिति रागद्वेषविरहितः सम उच्यते तस्य भावः साम्यं तस्मात् किमुक्तं भवति ? - परेणाक्रुष्टोऽपि समतामवलम्ब्य स न पुनस्तमाक्रोशेदिति । 'हतः सहेतैवे 'त्यादि (९२ - ५ ), केनचिल्लकुटादिना हतः - ताडितः सन् सहेत न पुनस्तं घ्नन्तं प्रतिहन्यात् कथम्भूतः ? - साम्यमिति पूर्व्ववद्वेत्ति साम्यवित् क्षमैव कर्त्तव्या न परं प्रति क्रोधो मनसाऽपीति, अत्रोपपत्तिद्वारेण भावनामाह - 'जीवानाशात्' यद्यपि लकुटादिना 15 ताडितोऽहं तथापि न ममानेन जीवितनाशः कृतो, यदिवाऽसौ तमपि कुर्यात्को निवारयेत् ?, तस्मान्ममैषोऽपि लाभो यदनेन जीवितनाशो न कृतः, इत्येवं भावना भावनीया, यतीनां शास्त्रविहितत्त्वात्, यदाह— “अक्कोसहणणमारणधम्मब्भंसाण बालसुलहाणं । लाभं मन्नइ धीरो जहोत्तराणं अभावमि ||१||” किञ्च–क्षमायोगाद्गुणाप्तेः भवन्ति हि क्षमावतामिह लोके यशः कीर्त्यादयः परलोके च सुगतिप्राप्त्यादयो गुणाः, 'क्रोधदोषत' इति क्रोधे सति दोषः क्रोधदोषः तस्माच्च क्षमैव कर्त्तव्या, 20 सम्भवन्ति हि क्रोधवतामिहलोकेऽपि प्राणनाशाकीर्त्त्यादयः प्रेत्य च नरकगमनादयो दोषा इति श्लोकार्थः । ‘अजानन् वस्त्वि 'त्यादि (९३-३), यद्यपि विवक्षितं किञ्चिज्जीवाजीवादिवस्तुजिज्ञासुःबोद्धुमिच्छुर्न तत्स्वरूपं जानाति तथापि न मुह्येद्वि (द्वान् ) जन्मापि विफलं मम गर्भेऽपि किं नाहं विलयमुपगत इत्यार्त्तध्यानरूपां विचित्ततां न कुर्यादित्यर्थः, कथम्भूतः ? 'कर्म्मदोषवित् ' यो हि रागद्वेषोपहतैर्जन्तुभिः अन्यजन्मनि यान्युपचितानि ज्ञानावरणादिकर्माणि तद्विलसितमेवेदं 25 नात्रात्मानं विहायापरः कश्चिदपराध्यतीत्येवं कर्म्मदोषं जानाति स कथमार्त्तरूपां विचित्ततामुपगच्छेत् ? प्रत्युत सद्बोधावरणकर्म्मक्षपणाय धर्म्मध्यानमेवानुतिष्ठेद्, अन्येषां च ज्ञानिनां चतुर्दशपूर्व्वधरादीनां सातिशयज्ञानमन्वीक्ष्य ‘तथैवेति' यथा निन्दात्मरूपमोहपरित्यागः पूर्वार्द्ध प्रतिपादितस्तथैव कुर्याद् 'अन्यथा नत्वि'ति परेषु सद्बोधमात्मनि चाज्ञतामवलोक्य न मोहपरित्यागरूपप्रतिपादितोपदेशादन्यथा 4 Page #378 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ विधेयं, नात्मनिन्दादौ प्रवर्त्तितव्यमिति भाव इति श्लोकार्थः । सर्वेऽपि चैते परीषहा: 'ज्ञानावरणवेद्योत्था' इत्यादिना (९४- १), चतुर्षु कर्म्मस्वन्तर्भवन्तीत्युक्तं केवलं विवृण्वता ज्ञानावरणान्तरायवेदनीयान्तर्भाविन एवोक्ता न मोहोदयजन्याः, ते चामी द्रष्टव्याः - ' अरई अचेल इत्थी निसीहिया जायणा य अक्कोसे । सक्कार पुरक्कारे सम्मत्तं अट्ठ मोहम्म ||१|| ' एते सर्वेऽपि परीषहाः कस्य स्वामिनः कियन्तः सम्भवन्तीति प्रतिपादयन्नाह - ' चतुर्दशैत 'इत्यादि (९४ - ४), स इति 5 संभवोऽभिसम्बध्यते । 'किण्हवन्नएणं ति ( ९५-५), तिलखलेनेत्यर्थः । 'सिरिघरदिट्टंत 'मित्यादि (९६-६), श्रीगृहं—भाण्डागारमुच्यते, तद्द्दृष्टान्तश्चायं - स क्षुल्लको राजानमुवाच - यदि कश्चिद्युष्मद्भाण्डागारं विनाशयति तर्हि भवन्तस्तस्य प्राणनिग्रहादिदण्डं कुर्व्वते न वेति वाच्यं कुर्म एवेति राज्ञो क्षुल्लक आह-यद्येवं मयाऽपि ज्ञानादिरत्नत्रयरूपात्मीय श्रीगृहलुण्टने प्रवृत्तेयं दण्डिता न ममापराध इत्येष श्रीगृहदृष्टान्तः । ‘सो य किल सुसीस इत्यादि (९७-२), स च किल चन्द्रगुप्तश्चाणक्यस्याज्ञाकारी 10 सुशिष्य आसीद्, अत्र च चाणक्येन चिन्तितं - मया तावदसौ जैनधर्मे प्रवर्त्तनीयः, केवलमुपायान्तरेण, अन्यथा मां पक्षपांतिनं निश्चेष्यतीत्यभिहितं - राजन् सर्व्वेऽपि तीर्थिका आकार्य क्रमशोऽन्तःपुरे धर्म्मदेशनं कार्यन्ते, एतद्रूपदर्शनेन सविलासजल्पितादिभिश्च न क्षोभ्यन्ते तेषां विगतरागद्विषां सम्बन्धी धर्म्मस्त्वया कार्य इत्याह- ' अंतेउरधम्मकहण 'मित्यादि । 'उस्सरिउत्ति (९७-४), ओसरिओ-क्षणमेकं स्थित्वा शरीरचिन्तादिव्याजेन यतिक्षोभननिमित्तं पुनरपि निर्गत इति भावः 15 ॥ ‘रायसन्नाय'मित्यादि (९७-५), तेनेर्ष्यालुना राजविदितं नगरे उद्घोषितं - मम गृहे न केनचित्प्रवेष्टव्यं सप्तवृत्तिपरिक्षिप्तं गृहं कारितं । 'उद्देसिइ चेइए' त्यादि (९८- ६), औद्देशिके स्निग्धमधुरादिके चितिते - केनचिद्दत्ते सति तया प्राभृतिकया अजीर्णया सत्या ये शिरोवेदनादयः समुपजायन्ते सामान्यतस्ते आत्मसंवेदनीयोपसर्गाः, साम्प्रतं विशेषत आह- 'ते चउव्विहे 'त्यादि 'सुत्तो थद्धो जाउ'त्ति (९९-२), चरणादिरवयव इति गम्यते । 'अपान्तरालिकं नमस्कारफल 'मित्यादि (१०२ - 20 ९), ननु चापान्तरालिकं स्वग्र्गादिफलमभिधीयते, पातनाक्रमायातगाथायां तु 'जीवं मोएइ भवसहस्साउ' इत्यनेन मोक्षलक्षणं फलमभिधास्यते तत्कथं पातनागाथार्थयोर्न विरोध इति ?, तदयुक्तं, अभिप्रायापरिज्ञानात्, न ह्यत्र स्वर्गादिफलापेक्षयाऽपान्तरालशब्द उक्तः किन्तु 'उप्पत्ती निक्खेवो पयं पयत्थो' इत्यादिमूलद्वारगाथाक्रमेणार्हदादीनां पञ्चानामपि नमस्कारस्य यत्समुदितं पर्यन्ते फलमभिधास्यते तदपेक्षया मोक्षलक्षणमपीदं प्रसङ्गत उच्यमानमपान्तरालिकं विवक्षितमिति न 25 विरोध: । ' धंतंपी 'ति (१०५ - २) अत्यर्थमपि समर्थचित्तेनेत्यर्थः । 'तप्पणईणं' गाहा (१०५३), यस्मादेवं पूर्वोक्तनीत्या स एव शुभचित्तनिबन्धनत्वेनापत्कालाद्युचितः तस्मात् तम्–अनन्तरोक्तं द्वादशाङ्गं श्रुतस्कन्धं प्रणयन्ति - अर्थतः सूत्रतो वा विरचयन्तीति तत्प्रणयिनो, यदिवा तस्य - ૩૬૯ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ના માલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) प्रस्तुतनमस्कारस्य योग्यास्तत्प्रणयिन उच्यन्ते अर्हदादय एव तेषां शुभेन चेतसा अयमेवाधिकृतनमस्कार: कृतज्ञतां कृतार्थतां चात्मनो मन्यमानेनानुस्मरणीयो-विधेय इति गाथार्थः । 'अर्थत' इति (१०६६), सिद्धशब्दाभियतामात्रेणेत्यर्थः । 'कौंकणा'इत्यादि (१०८-१ कोंकणगदेसे), एकस्मिन्दुगर्गे निवसन्तः कुङ्कणदेशोद्भवाः पुरुषाः सह्यनाम्नः पर्वताद् गोधूमगुडघृततैलादिभाण्डमवतारयन्त्यारोहयन्ति 5 च । 'कुंदुरुक्कपडिबोहियल्लउ'त्ति (१०८-४), कुक्कुडेन रुतं कुर्खता प्रातन्निद्रां त्याजितः सन् इति भावः । 'रित्तत्थिक्कस्स'त्ति (१०८-७), रिक्तस्य स्थितस्येत्यर्थः । 'अब्भुट्ठिउत्ति (१०९५), सोऽपि सिद्धकस्तत्रान्तरे संवेगमुपगतः-प्रव्रज्यां जग्राहेत्यर्थः ॥ ‘सो य मूयभावेणे'त्यादि (११०-१), दासीसुतः किल शिल्पविद्याध्ययनं न कार्यते, ततश्च रथकारेण स्वपुत्रेष्वध्याप्यमानेषु स दासीसुतो मूकत्वेनावतिष्ठते किलाहं न किञ्चित् शृणोमीति, अथ च सर्वां शिल्पविद्यामवधारयतीति 10 भावार्थः । 'किंकम्मय'त्ति (१११-४), किंकर्म गच्छन्तीति किंकर्मगाः, भवन्तः कमधिकारं कृतवन्त इति पृष्टाः । 'इमेण तं संघाइय'मित्यादि (११३-१), अनेन कोकाशवर्द्धकिना यदर्द्धनिष्पन्नमासीच्चक्रं तत्परिपूर्णं निष्पादितं, कीदृशं च स्वविज्ञानातिशयात् कृतं तदित्याहऊर्वीकृत्य प्रक्षिप्तं सद् याति बहुतरं भूदेशमाक्रामति अग्रे च कुड्यादौ प्रतिघातस्थाने प्रस्खलितं निवृत्तं सत् न तत्रैव निपतति किन्तु प्रतिमुखं निवर्त्तते यावतो भूभागांत्प्रक्षितं तावन्तं पुनरपि 15 निवृत्तं सदाक्रामतीत्यर्थः, ऊर्ध्वस्थानेन च स्थितं सन्न पतति किन्तु तथैव तिष्ठति, इतरस्य च तन्नगरवासिनो वर्द्धके: सत्कं यत्नेन घटितं तत्किमित्याह—'जाती'त्यादि (११३-२)सुगमं । 'महाविस्संदा दोन्नित्ति (११६-३), द्वे पाषाणमयकुण्डिके तत्राभूतामित्यर्थः । 'तेसिं कप्पराण'मित्यादि (११६-८), तेषां चाकाशेन गच्छत्पात्राणामग्रतः सित्तवस्त्रपिधानः पतद्ग्रहको गच्छति तन्मध्यस्थिता च टोप्परिका-कडाहिका कस्यचिदुपासकस्य गृहे गता, सा च सर्वप्रवरे 20 आसने तैरुपासकैः स्थापिता, अन्यथाऽनादरेण दृष्टा सती अगृहीत्वैव भक्तपानादिकं स्वस्वामिनोऽन्तिकमायाति सातिशयत्वादिति भावः । 'कट्ठविरूढगो'त्ति-(१२१-४), एकस्मिन्काष्ठे समारूढोऽन्यानि समाकर्षति । 'कादाचित्कं वा कर्मे 'त्यादि (१२५-६), यत् किल पीठफलकादिनिर्मापणं तस्मिन्नेव क्षणे प्रारब्धं तस्मिन्नेव निष्पद्यते न पुनः प्रासादादिवन्नित्यं प्रतिदिनं क्रियते तत्कादाचित्कं कर्माभिधीयते, प्रासादादिनिर्माणं तु बहूनि दिनानि यावन्नित्यव्यापारं 25 शिल्पमुच्यते । 'भरहदारएणं'ति (१२९-४), भरतो-नटस्तत्पुत्रेण । 'अगडे'त्ति (१३१-१), राज्ञा समादिष्टं-कूप एक: प्रेषणीयो, रोहकेणोक्तं-आरण्यको ग्राम्यकूप एकाकी समागच्छन् बिभेतीति भवद्भिर्नागरिककूपः प्रेष्यो यतस्तेन सममात्मीयं प्रेषयामः । 'वणसंडो'त्ति, तस्य ग्रामस्य पूर्वस्यां दिशि वनखण्ड आसीत्, स च पश्चिमायां दिशि प्रक्षेप्तव्य इति राज्ञा समादिष्टं, रोहकेण तु ततः Page #380 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 3७१ स्थानादुच्चाल्य तस्यैव वनखण्डस्य पूर्वदिग्भागे ग्रामं संस्थाप्य राजवचोऽनुष्ठितं । 'क्षीरानं चाग्नि विना संस्करणीय'मित्यादिष्टे उत्कुरुटिकायां रविकिरणतप्तकरीषपलालाधुष्मणा संस्कृतमित्याह'परमन्न'मित्यादि (१३१-२), 'चक्कमज्झभूमीए'त्ति (१३१-५), गन्त्रीचक्रोत्थापितरेखामध्येन स हि किल नोत्पथो नापि मार्गश्च, चक्राक्रान्तरेखाद्वयमध्यस्यैव लोकरूढ्या मार्गत्वादिति भावः। 'पडिक्कमोरूढो 'त्ति (१३१-५-वृ०एडगारूढो), तदारूढो हि किलावनि पादाभ्यां स्पृशति ततश्च 5 न चरणैर्नापि यानेनेत्याराधितं भवति। 'वासदेयभंडाणं विक्कओ जाउ'त्ति (१३५-२), यावद्भाण्डं वर्षेण विक्रीयते तावदेकदिवसेन विक्रीतमिति भावः । ‘उट्टवामि'त्ति (१३५-८), उष्ट्रा इत्यर्थः । 'लक्खाविउ'त्ति (१३७-६-वृ० लक्खाए विलिंपित्ता) वैद्येन स कृकलासो लाक्षारसेनानुलिप्तो येन मदीयोदररक्तानुलिप्तोऽसाविति तस्य भ्रान्तिः समुत्पद्यते । ‘गयघयणगोलखंभे खुड्डगमग्गित्थि पइपुत्ते' इत्यत्र (गाथा ९४०) गयत्ति द्वारमाश्रित्य केचिन्न गजदृष्टान्तं व्याचक्षतेऽपि तु 10 गतगोदृष्टान्तमित्याह–'अन्ने गाविमग्गो सिलाए'त्यादि (१४०-२) अत्र च भावार्थ:तस्करैर्गावोऽपहृतास्तासां च शिलानिचयाकीर्णमार्गेण नीतत्वात्पदं नोपलभ्यते अपरस्य तु कस्यचित् स्वबुद्धिप्रकर्षादुदरावष्टम्भेनावाङ्मुखनिपतितस्योदरे गवां पदानि प्रतिबिम्बतानि तदनुसारेण मार्गमुपलभ्य निवर्त्तितास्तेन गाव इत्यस्यौत्पत्तिकी । 'उवाहणाणं भारेण उवट्ठिउ'त्ति (१४०-५), यदा ह्यसौ भण्डो देव्या निविषयः समाज्ञातस्तत उपानद्ग्रथितमालां वंशप्रान्तेऽवलम्ब्य देव्याः समीपमागतः, 15 पृष्टश्च तया-किमेषोपानन्माला ?, स प्राह-एवम्भूता निरामया तस्य राज्ञो देवी वर्त्तत इत्येवम्भूता त्वत्कीर्त्तिरितः स्थानात् त्वया निष्कासितेन मया बहुषु देशेषु नेतव्या, न चैतावदुपानद्व्यतिरेकेण तावन्तो देशाः पर्यटितुं शक्याः, ततो देव्या चिन्तितं-साम्प्रतं तावदेष एवैतज्जानाति निर्गतस्तु सर्वत्र मां. विडम्बयिष्यति तस्मादिहैव तिष्ठत्वेष इति भीतया तत्रैव धृत इति भावार्थः । 'हत्थो दूरं पसारिउ'त्ति (१४२-२), कारणिकैहि द्वयोरप्यत्यन्तसदृशं रूपं दृष्ट्वा निश्चितं-न 20 व्यन्तरिकामन्तरेणैवम्भूतं सर्वावयवैरविसंवादिरूपं कश्चिन्निवर्तयितुं क्षमो, निसर्गेण हि यत्र द्वयोः सादृश्यं भवति तत्रावश्यं कश्चिदवयवः कथञ्चिद्विसंवादी भवति, नैवमत्र तस्मादनयोरेकयाऽवश्यं व्यन्तरिकया भाव्यं, परं काचिदिति न ज्ञायतेऽतस्तत्परिज्ञानार्थं तैस्तद्भर्त्ता दूरं प्रेषितः, ते च द्वे अप्यभिहिते-तस्य पुनरप्यत्रागतस्य सतो भवत्योर्मध्ये या प्रथममासनं दास्यति तस्या एवासौ भर्तेत्यभिधाय पुनरेवाकारितः, तस्य चागच्छतो व्यन्तरिकयाऽपर्यालोचितकारित्वात् सहसा दिव्यानुभावेन 25 करमतिदूरं प्रसार्यासनं दत्तमतोऽवगतं कारणिकैरेषा व्यन्तरीति भावार्थः । एवं नायं (असद्दहतेसु) पुणोवि पट्टविऊणे'त्यादि (१४३-५), एवं ज्ञातममात्येन योऽनया पूर्वस्यां दिशि प्रेषितः स द्वेष्यो, राजादयस्तु नेदं श्रद्दधति भणन्ति च-अवश्यं द्वयोर्मध्ये एकः कश्चनापि पूर्वस्यामपि Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) प्रेषणीयः किमत्र द्वेष्यत्वं ?, इत्येवं तेष्वश्रद्दधानेषु पुनरप्यमात्येन तद्भर्तृद्वयं पूर्वापरदिग्वर्त्तिग्रामयोः प्रस्थाप्य तयोः शरीरकारणवार्तासूचकौ युगपद् द्वौ पुरुषौ तदृहे प्रेषितौ, ताभ्यां च प्रत्येकं तद्भर्तृद्वयशरीरकारणमात्यन्तिकं तस्यै निवेदितं, तया च लोकचित्तानुवृत्त्यर्थमुक्तं यद्यपि द्वयोरपि समानमात्यन्तिकं शरीरकारणं तथापि एष यः पश्चिमायां दिशि प्रेषितः स मन्दसंहननोऽसमर्थो वेदनानिवहमधिसोढुं 5 अतः स एव प्रतिजागरोचित इति मायावचोविरचनां विधाय तस्यैव समीपं गता, नेतरस्येति, राज्ञाऽप्यवगतं यदुतास्या अयमेव प्रिय इति भावार्थः । 'सित्थगकरो 'त्ति (१४४-४), मधुसिक्थकर: सर्वप्रकृतिभ्यो राज्ञा याचित इति भावः । 'उब्भामिय'त्ति (१४४-५) कुशीलेत्यर्थः । ‘पडुप्पाइयं'त्ति (१४४-५), उपपतिना सार्द्धं निधुवनसमये उत्तानया स्थितया जाल्या मध्ये भ्रामरं मधु दृष्टमिति भावार्थः । 'वाउत्तिए'त्ति व्यागुप्तया मधुसिक्स्थादर्शनेन व्याकुलया, अनेन संस्थानेन स्थितां दृष्ट्वा 10 मदुश्चरितमसौ ज्ञास्यतीति विचारशून्ययेत्यर्थः । 'पुरोहिओ निक्खेवए घेत्तूणे'त्यादि (१४५-१), एकस्मिन्नगरे पुरोहितः प्रतिवसति, तत्समीपे च तीर्थयात्रादिप्रवृत्तलोका निक्षेपकान् मुक्त्वा व्रजन्ति, स चान्येभ्यः प्रत्यागतेभ्यस्तान् समर्पयति, एकेन तु द्रमकेन यन्मुक्तं तन्न प्रयच्छति, स च तदलाभात्पिशाचीभूतस्तं पुरोहितं स्वद्रव्यं याचमानो मार्गे गच्छताऽमात्येन ददृशे, संजातकृपेण चानेन राज्ञे निवेदितं, अन्यदा च पुरोहितेन नक्तं राज्ञा समं द्यूतक्रीडाप्रवृत्तेन हारिते सति 15 स्वनामाङ्कितमुद्रिका ग्रहणके सारिता, ताञ्च पूर्वसङ्केतितपुरुषो राज्ञः सकाशादृहीत्वा पुरोहितगृहं ययौ, तन्मुद्रिकासाभिज्ञानेन च तद्भा-याः सकाशाद्रमकगृहीतद्रव्यं समानीय राज्ञः समर्पितवान्, राज्ञा च स द्रमकनिवलकः स्वद्रव्यभृतनिवलकानां मध्ये प्रक्षिप्तः, स च द्रमक आकार्योक्त:अमीषां मध्ये यस्त्वदीयस्तं गृहाण, तेन च प्रत्यभिज्ञाय स्वकीयो गृहीत इत्ययमत्र भावार्थः, एतदनुसारतश्च चूर्ण्यक्षराणि नेयानि । 'तहेव एगेण निक्खित्तंति (१४६-१), तथैवैकेन पथिकेन 20 कस्यचिद्वणिजः समीपे सहस्रद्रव्यभृतनिवलको न्यासीकृतः तेन च वणिजा स उत्सीवितः शुद्धद्रम्माः स्वयं गृहीताः स च कूटद्रम्मैर्भूतः, कूटाश्च किल निस्सारत्वात् स्वल्पं देशं रुन्धन्तीत्यधस्तात्कर्त्तयित्वा सङ्कटीकृत्य पुनरपि सीवितः, शुद्धद्रम्मास्तु बहुद्रव्यत्वात्किल प्रभूतदेशे मान्तीति, विवादे सञ्जाते कारणिकैः पुनरपि शुद्धद्रम्माणां सहस्रे तु प्रक्षिप्ते नासौ निवलक: सीवितुं शक्यते अतो ज्ञातं वणिग्विलसितमिदमिति भावार्थः । अन्ये त्वन्यथापि भावयन्ति, तच्च 25 विस्तरभयानोच्यतेति । 'नाणए तहेव निक्खेवतो'इत्यादि (१४६-३), अत्रापि कस्यचिद्वाणिजः समीपे शुद्धबहुमूल्यचउल्लकादिद्रम्मस्वरूपनाणकभृतनिवलको न्यासीकृतः, तेन वणिजा ते द्रम्मा बहुमूल्यत्वात्स्वयं गृहीतास्तत्र च निवलके अल्पमूल्याशुद्धपणाभिधं नाणकं प्रक्षिप्तं, स्वामिनि चागते समपितो निवलकः, तेन चोक्तं-नेदं मदीयं नाणकं, त्वया परावर्त्तितमिदमिति, विवादे संजाते Page #382 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 393 कारणिकैरुक्तं-भो पथिक! कस्मिन् संवत्सरे त्वया इदं अस्य समर्पितं ?, कथितश्चानेन संवत्सरः, ततः कारणिकैर्वणिग् निर्भसितस्तस्मिन्काले पणानां निष्पत्तिरेव नासीद् आधुनिकत्वादमीषां, तदाऽविद्यमानास्तवानेनैते कथं समपिताः ?, तस्माद्यदस्य सत्कं नाणकं तत्समर्पय, समपितं च तत् वणिजा, दण्डितश्च राज्ञेति भावार्थः एतदनुसारतश्चूर्ण्यक्षराणि नेयानि । 'अन्नेवि भिक्खइंतगा' इत्यादि (१४७-३), यदा हि तेन भिक्षुणा तस्मै निक्षेपकः समपितः तदा द्यूतकारैरुक्तम्-अन्येऽपि 5 भिक्षवोऽस्माभिः सह समायातास्तिष्ठन्ति ततस्तेऽप्यस्यां युष्मन्मञ्जूषायां सर्वं सुवर्णं स्थापयिष्यन्त्यतस्तानप्याकारयाम इति व्याजेनोत्थाय सर्वे निष्क्रान्ता इति भावार्थः । 'पिइमिस्सय'त्ति(१४८-६), मातापित्रोः पूज्यवचनमिदं मातापित्रादय इत्यर्थः। 'वड्डिपउत्तं न उग्गमइ 'त्ति (१४९-७), भर्तारमन्तरेण कलान्तरदत्तं द्रव्यं न लभत इत्यर्थः। 'परिभट्ठउत्ति (१५०३) परिव्राजकः । 'तज्जाएण य तज्जायं सिलोगो'त्ति (१५२-९), "तज्जाएण य तज्जायं, 10 तन्निभेण य तन्निभं । तारुवेण य तारुवं, सरिसे सरियं विणिदिसे ॥१॥" इत्येवं चूडामणिपठितश्लोकोऽयं द्रष्टव्यः । 'बीओ आपुच्छइ-सब्भाव'मित्यादि (१५३-२), द्वितीयो येन न सम्यगवगतं स उपाध्यायं पृष्टवान्-ममानेन सार्द्धं सममेवाधीयानस्य न शास्त्रसद्भावमावेदयसि त्वं, अस्य तु सम्यक्कथयसीति तं सकोपाभिसन्धिमालोक्योपाध्यायस्तौ पप्रच्छ-कुतो व्यतिकरादिदमभिधीयते ?, ताभ्यां सर्वं यथावृत्तमावेदितमुपध्यायाय, तत्रैकः प्राह-मया घटस्य विपत्तिमालोक्य "तज्जाएण 15 य तज्जाय" मित्यादि पर्यालोचयता वृद्धासुतस्य मरणमादिष्टं, अपरस्त्वाह-ममेत्थमवगतं, घटस्तावदयं भूविकारो भग्नः सन् भुव एव मिलितः एवं सोऽपि वृद्धासुतस्तदुद्भवत्वात्तस्या एव मिलिष्यति, यदुक्तं-"तज्जाएण य तज्जाय" मित्यादि, गुरुणा च स मन्दप्रज्ञः शिष्य उक्त:-तज्जाएणेत्यादिश्लोको द्वयोरपि मयैकरूपतया व्याख्यातः, स्वप्रज्ञादोषात्तु न तव सम्यक् परिणत इति कोऽत्र मम दोष इति । 'अत्थसंत्थे-कप्पओ दहिकुंडउच्छुकलावस्से'त्यादि (१५३-५), अर्थशास्त्रं-नीतिशास्त्रं 20 तत्प्रावीण्ये कल्पको दृष्टान्तः, कथानकं चेदमुपरिष्टाद्योगसङ्ग्रहेषु न्यक्षेण वक्ष्यते, स्थानाशून्यार्थं च लेशतः किञ्चिदुच्यते-पाटलीपुत्रनगरे नन्दाभिधानेन राज्ञा कल्पकाभिधानो निजामात्यः कस्मिंश्चिदपराधे सकुटुम्बोऽन्धकूपे प्रक्षिप्तः, तद्भोजनार्थं च कोद्रवकूरभृतशरावकं पानीयं च किञ्चित्प्रक्षिप्यते, तच्चाल्पमिति वैरनिर्यातनार्थं जिजीविषुः कल्पक एवैको भुक्ते न शेषाणीति कल्पकवर्ज साण्यपि मृतानि, नन्दश्च कल्पकबुद्धिबलेनैव राज्यमकरोद्, अतस्तमन्धकूपे क्षिप्तं मत्वा 25 समस्तप्रतिपक्षराजवर्गेण पाटलीपुत्रे वेष्टिते नन्दः कल्पकं स्मृतवान्, कथितं च तत्पुरुषैः-देव! तत्र कूपे प्रक्षिप्तं भक्तमद्यापि कश्चिदृह्णाति, ततः कूपादाकृष्य कल्पकः सप्रणयं राज्ञाऽभ्यर्थितोन भवबुद्धिमन्तरेणापदियं निस्तीर्यते तस्मात् कुरुष्व किञ्चिदुपायं, अत: कल्पकेनात्मीयपुरुषान् Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ છે મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) प्रेष्य नदीपरतटावासितसमस्तप्रतिपक्षराजवर्गस्याख्यापितं-अर्वाग्भागान्नावमारुह्याहमागमिष्यामि परतस्त्वात्मीयमन्त्रिणः प्रेषणीया येन नदीमध्ये सन्धानमुच्यते, समायातास्तथैव, कल्पकेनोक्तंइक्षुकलापकस्य मुष्टिबद्धस्याधस्तादुपरि च छिन्नस्य मध्ये किं भवति ? कुण्डे प्रक्षिप्तदध्नो वाऽधउपरिच्छिन्नस्य मध्ये किं भवति ?, इत्येवमसम्बद्धं जल्पं किञ्चिद्विधाय प्रतिनिवृत्तः, तैश्च 5 मन्त्रिभिर्गत्वाऽऽत्मीयस्वामिभ्यो निवेदितं, ते च राजानश्चिन्तयन्ति-नेत्थमसम्बद्धं कल्पको जल्पति कदाचिदपि, परमस्मदीया मन्त्रिणस्सर्वेऽपि तेन भेदिताः, सम्भवति हि सर्वं तत्पावें सकलबुद्धिसम्पन्नत्वाद्, यदिवाऽसौ जीवतीत्यस्माभिर्जातमभविष्यत् तदा विग्रहमपि नन्देन समं न कश्चिदकरिष्यत्, तस्मादिदानीमप्यपसरणमेव श्रेय इत्येवं विमृश्य सर्वे प्रनष्टाः, इत्येवं कल्पकस्य नीतिशास्त्रे प्रावीण्यमिति । 'लेहे जहा अट्ठारसे' त्यादि (१५४-१), यः किल लाटकर्णाट10 द्रविडदेशजादिलिपीनामष्टादशकमपि वेत्ति तस्य वैनयिकी, अथवा कश्चिदुपाध्यायो राजपुत्रान् पाठयति, ते च दुर्ललितत्वाल्लाक्षागोलकैः क्रीडन्ति न पुनरधीयते, अत उपाध्यायेन स्वबुद्धिप्रकर्षात्तथैव क्रीडन्तोऽप्यमी यथा २ अक्षराण्येकद्विव्याद्यङ्काश्च निष्पाद्यन्ते तथा २ भूमौ गोलकप्रक्षेपं कारयित्वा समस्तलिपीगणितञ्च ग्राहिता: न च क्रीडारसस्तेषां निरुद्ध इत्युपाध्यायस्य वैनयिकी। 'खायजाणएणं भणिय'मिमादि (१५४-२), खातं-कूपवाप्यादि तत्स्वरूपज्ञायकेन केनचिन्नैमित्तिकेन केषाञ्चित्कूप15 खननप्रवृत्तपुरुषाणां कथितम्, एतावद्दूरमवनौ खातायामत्र जलमुन्मीलयिष्यति, तैस्तावत्समधिकं खातं तथापि जलं न प्रादुरस्ति, ततौ नैमित्तिकाय तैराख्यातं-अतिक्रान्तं भवत्कथितं स्थानं तथापि न पानीयमुन्मीलति, नैमित्तिकेन प्रत्यवाचि-यस्मिन्नेव प्रदेशे मया कथितं तस्मिन्नेव जलं केवलं तत्रैवैकस्मिन्पार्वे कूपतटं ताडयत यूयं थासकेन–कुद्दालकेनेत्यर्थः, तथैव तैरनुष्ठितम्, उद्भूतं च तोयमिति नैमित्तिकस्य वैनयिकीत्येवं चूर्ण्यक्षराणि मन्तव्यानीति । 'अणेगआसावहो 'त्ति (१५५20 १) अनेकानश्वानावहतीत्यनेकाश्वावहः, तेन गृहे तिष्ठतोऽन्येऽप्यश्वा बहवो भवन्तीत्यर्थः । गर्दभोदाहरणे कश्चिद्राजा तरुणवयस एव पुरुषान् स्वसन्निधौ धारयति न वृद्धान्, अन्यदा च ससैन्यः कमपि शत्रुमनुधावितोऽसौ, अरण्ये च तोयमन्तरेण बाध्यमानायां सेनायामबहुदृष्टत्वेन तरुणपुरुषेषु जलस्थानान्यजानानेषु किमत्र कटके अस्ति कश्चिदृद्धो यो जलाशयान् जानीत इत्येवं राज्ञा पृष्टं, तत्र चैकेन पदातिना पितृभक्तेन राज्ञः प्रच्छन्नं स्वपिता वृद्ध आनीत आसीत्, तेन च पृष्टेन 25 सता राज्ञः कथितं यत्र किल खरश्चरणाघातान्प्रयच्छन् सादरं भूमिमाजिघ्रति तत्र स्वल्पेऽपि खाते जलमवाप्यते इति वृद्धश्रुतिः, तथैव च खानिते तस्य राज्ञस्तोयशिरादर्शनमभूद्, अन्ये त्वाचक्षतेयेन मार्गेण तोयगन्धमाजिघ्रन्तो रासभा जग्मुस्तन्मार्गमाश्रित्य नीतं समस्तमपि सैन्यं तेन वृद्धेन दृष्टश्च जलाशय इति, वृद्धस्य वैनयिकीत्येवं चूर्ण्यक्षराण्युन्नेयानि । 'लक्षणोदाहरणं' (१५५ Page #384 -------------------------------------------------------------------------- ________________ - १ परिशिष्टम् ४ - लक्खणे वृ०), पारसविषये कस्यचिदृहे प्रभूतास्तुरङ्गमाः, तेन चाश्वस्वामिना एतावदश्वसमूहमध्ये -स्वेच्छयाऽश्वद्वयं त्वया भृतौ वर्षान्ते ग्राह्यमित्युक्त्वा कश्चिदश्वरक्षको धृतः, तस्य च तद्दुहित्रा सार्द्धं सङ्गतिरभूद्, वृत्तिकाले च समायाते अश्वरक्षकेन सा तद्दुहिता पृष्टा - अमीषां मध्ये कथय किमपि लक्षणयुक्तमश्वद्वयं येन तद्गृह्णामि, तयाऽभिहितोऽसौ - सर्वेष्वश्वेषु अरण्ये विश्रब्धमुपविष्टेषु घोलचर्म्म:चर्ममयाधारविशेषः स पाषाणखण्डानां भृत्वा उपरिष्टाद्वृक्षशाखातो मोक्तव्यः तथा पटहस्तदग्रतो 5 वादनीयः इत्येवं कृते यौ न समुत्त्रस्यतस्तथा खुक्खुरकेण - चर्म्ममयेन पाषाणखण्डभृतेन पृष्ठतो वाद्यमानेन सर्वानपि वाहय यौ शेषाश्ववाहनिकातोऽधिकं निर्वहतः तौ द्वावपि गृहाण, तेन सर्वं तथैव कृत्वा वेतनकाले - मूल्यकाले अश्वस्वामी याचितो - ममामुकममुकं चाश्वं देहि, तुरङ्गमस्वामी तु समस्तलक्षणयुक्तौ तावतीकृत्वाऽऽह - एतद्वज्र्जं शेषान् सर्व्वानपि गृहाण किमेताभ्यां करिष्यसि ?, स तु तद्वज्र्जं नापरं कमप्यश्वमिच्छति, ततश्चाश्वस्वामिना स्वभार्योक्ता - प्रदीयतामस्मै स्वपुत्रिकायेन 10 गृहजामातृत्वं प्रतिपन्नो नाश्वौ गृहीत्वाऽन्यत्र व्रजति, सा च हीनोऽसाविति नेच्छत्यमुमर्थं, ततोऽश्वस्वामी भार्याऽवबोधाय वर्द्धकिसुतं दृष्टान्तीकरोति, किमर्थमाश्रित्येति चेद् उच्यते - लक्षणयुक्तेन स्वगृहे धृतेन कुटुम्बं धनकनकादिना वर्द्धत इति, साम्प्रतं स एव दृष्टान्तो भाव्यते - एकस्य कस्यचिद् भागिनेयस्य मातुलकेन वर्द्धकिना स्वदुहिता परिणेतुं दत्ता, गृहजामाता च कृतः, कर्म्मान्तरं त्वसौ न किञ्चित्करोति, अतो वर्द्धकिदुहित्रा प्रेरितः किमिति पुरुषव्रतरहितं परदत्तमुपजीवंस्तिष्ठसि ? 15 विधेहि किञ्चित्कर्मान्तरमिति, कुठारं गृहीत्वा काष्ठकर्त्तनार्थमटवीं गतः, स्वाभिलषितकाष्ठप्राप्त्यभावाच्च प्रतिदिवसं रिक्त एव निवर्त्तते षष्ठे च मासे लब्धं कृष्णचित्रककाष्ठं, तत्र च कुलक:कलशिकाचतुर्थांशरूपो धान्यमापकविशेषो घटितः, तद्विक्रयार्थं च द्रव्यस्य लक्षण देय इत्युक्त्वा स्वभार्याऽऽपणपथे प्रेषिता, सा च तन्मूल्ये लक्षं याचमाना लोकैरुपहस्यते, अपरस्तु बुद्धिमान् वणिक्कश्चित् कारणेनेह भवितव्यमिति विमृश्य यावत्तेन धान्यं मिमीते तावन्न कथञ्चित्क्षीयते अतो 20 धान्याद्यक्षयनिमित्तं लक्षमपि दत्त्वा तेन गृहीतः, ततः प्रभृति तेन सलक्षणजामातृकेन गृहे धृतेन सर्व्वमपि वर्द्धकिकुटुम्बं धनधान्यादिना वृद्धिमुपययौ, तथा त्वमपि निजदुहितरं यद्यस्मै प्रयच्छसि तदाऽनेनास्मदृहे तिष्ठता समस्तलक्षणोपेतमश्वद्वयमपि तिष्ठति, तदश्वद्वयमाहात्म्येन च सर्व्वाः सम्पदः करस्था एव भवन्ति अस्माकमित्यादि बहुविधमुक्त्वा दापिता तस्मै दुहितेत्यत्र अश्वाधिपतेर्वैनयिकीत्येवं सभावार्था चूर्ण्यक्षरगमनिका । 'तेणसीवणीए 'त्ति (१५७-६) तस्करसीवनिकया नष्टसीवन्येतियावत्। 25 किमिति तेन वैद्येन स्तोकं विषमानीतमित्याशङ्क्याह - 'जं किं बहुणे 'त्यादि (१५८-४), यद्यस्मात्कारणात् किं निस्सारेण वस्तुना विषेणान्येन वा बहुनाऽपि क्रियते ? प्रतिपक्षदर्शनेनापि निस्सारेण किं बहुना ? अपि तु प्रतिपक्षोऽपि सार एव प्रदर्शनीयः स्वल्पोऽपि, यथा तेन वैद्येन ૩૭૫ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ નો મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) विषप्रतिपक्षः स कश्चित्प्रधानः स्वल्पोऽप्यगदो दर्शितो येन शतसहस्रजन्तुवेध्यपि विषं झगित्येव निवर्तितं, तस्मान्न स्वल्पं बहु वा वस्तु चिन्तनीयं, किन्तु विवक्षितस्य वस्तुनो य आयो लाभो निष्पत्तिरितियावत् तदुपाये यत्कुशलत्वं तस्यैव दर्शनं-प्रकटनं कर्त्तव्यं, एतदुक्तं भवतिकिमल्पबहुत्वविचारेण ? येनैव विवक्षितकार्यनिष्पत्तिस्तत्रैव यत्नो विधेय इति भावार्थः । 'सुक्कियं 5 भणंति अहो सीया साडी' त्यादि (१६०-५), शुष्कामपि-अनार्द्रामपि स्नानशाटिकां ते कुमाराः शीतलामपि व्यपदिष्टवन्तः, तृणं च द्वाराभिमुखं कृत्वा व्यपदिशन्ति अहो सुदीर्घमिदं, क्रौञ्चनामा जीवविशेषः, स किल शेषदिवसेषु स्नानावसाने मङ्गलार्थमुपाध्यायस्य प्रदक्षिणीकृत्याऽऽरात्रिकवदवतार्यते तत्र च दिवसे विपर्ययेणावतारितः, एवं कुमारैरनुष्ठितेऽवगतमुपाध्यायेन-कथमिति? चेद् उच्यते-शीतला शाटिकेति ब्रुवाणैः कुमारैः स्वमातापित्रादीनि मां प्रति शीतलानि-विरक्तानीति 10 सूचितं, दीर्घतृणदर्शनेन च मम पलायना) दीर्घः पन्थाः प्रदर्शितः, कौञ्चविपरीत्यावतारणेन तु मरणमावेदितं मम, तथा चाह-'सीयाणं'ति (१६०-७) श्मशानसात्कर्तुं मृगयन्तिमारयितुमिच्छन्तीत्यर्थः, वैपरीत्येन हि क्रौञ्चवतारणादिकृत्यानि किल मृतस्यैव क्रियन्ते न जीवत इति निश्चित्य प्रपलाययामास उपाध्याय इति, कुमाराणां तथा सूचयतां उपाध्यायस्यापि तथैव निश्चिन्वतो वैनयिकी । 'नीव्रोदकोदाहरणं' (१६१-१), काचिद्वणिग्जाया चिरप्रोषिते स्वभतरि 15 मन्मथव्यथितान्तःकरणा दास्याः सद्भावमाख्यातवती-समानय कञ्चिदुपपति, न शक्नोमि सोढुमब्रह्मनिरोधमिति, तयाऽपि कश्चिदन्विष्य समानीतः, स चं नखप्रक्षालनाद्यावश्यकम्अवश्यंकरणीयतारूपं कारितो रात्रौ च गृहं प्रवेशितः, स च पानीयं पातुमिच्छंस्तदेव प्रत्यासन्नं प्राप्तं नासीद्वाऽन्यज्जलमित्यादिकुतश्चित्कारणात् नीव्रोदकं पायितः, तच्च किलोदकं नीव्रमध्यवर्त्तित्वग्विषसर्पशरीरं स्पृष्ट्वाऽधस्तान्निपपात, विषदिग्धजलपानाच्च मृतोऽसौ, तया च 20 वणिग्दयितया रात्रावेव नगरबहिर्वर्तिदेवकुलिकायां त्याजितः, तं चाभिनवप्रक्षालितनखं दृष्ट्वा नगरामात्येन नापिताः सर्वेऽप्याकार्योक्ता:-केन भवतां मध्येऽस्य नखा: प्रक्षालिताः ? कस्मिन् वा देशे स्थितस्येत्याद्यापृष्टे तन्मध्यादेकेन जगदे-अमुकवणिग्दासीवचनात्सर्वमावश्यकमिदं मया कृतं, अतः सा दासी राजपुरुषैः प्रहता, तया च वणिग्भार्या निरदेशि, सा चामात्येनाकार्य पृष्टा किमिदं ?, तया कथितं-न जानामि किञ्चित्, केवलं नीव्रोदकं पीतमनेन निशायां, अतो 25 निश्चितममात्येन-भवितव्यं नीत्रेषु विषधरेण एतन्मरणान्यथानुपपत्तेः, प्रलोकितो नीव्रप्रदेशो दृष्टश्च त्वग्विषसर्प इत्येष चूर्ण्यक्षरभावार्थः । 'गौणे त्याद्युदाहारणं (१६१-५), कश्चिदकृतपुण्यो यं यं व्यवसायमारभते स स विपद्यते, ततो मित्राद् याचितबलीवर्दैः सकलं दिवसं हलं वाहयति रात्रौ पुनः समर्पयति, अन्यदा तु सन्ध्यायां तत्समर्पणार्थमायातो मित्रं च भुञ्जानं दृष्ट्वा लज्जया ' Page #386 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * उ७७ न समीपमायातः केवलं तस्य पश्यतस्तदीयवाटके प्रक्षिप्ता बलीवः, तेन च मित्रेण न सङ्गोपितास्ततो वाटकान्निर्गतास्तस्करैश्चापहृताः, ततोऽसौ अकृतपुण्यस्यैव पार्वे याचितवान्, स तु प्राह-मया तव पश्यत एव मुक्ता इति कोऽत्र मम दोष इति ?, एवं विवादे द्वावपि राजधानी प्रति गन्तुं प्रवृत्तौ, मार्गे चाश्वात्पतितेन केनचिद् अकृतपुण्यः पुमानुक्त:-एनं प्रपलायमानमश्वं व्यावर्त्तय, तथैव तेन कृते मर्माहतोऽश्वो मृतः तेनाप्यसौ गृहीतः, एवं त्रयोऽपि जना राजधान्या 5 बहिस्ताद्वटवृक्षस्याधस्ताद्रात्रावुषिताः, अपरेऽपि लोमन्थिका:-नटास्तत्रैवोषिताः, अकृतपुण्यपुरुषेण चानयोर्यावज्जीवं दासोऽहं भविष्यामीति विचन्त्य वटवृक्षे दण्डीखण्डेनोल्लम्बितं, त्रुटिते च तस्मिन्नधोवर्त्तिनटमहत्तरो निपतता व्यापादितो, अतस्तैरपि नटैः प्रारब्धोऽसौ, ततः सर्वैरपि यथावृत्तव्यतिकरेऽमात्यस्य कथिते तमकृतपुण्यपुरुषं निष्प्रतिभं दीनवदनमनुकम्पास्पदं दृष्ट्वा कृपया सञ्जातत्पक्षपातो निजगाद सचिवो-ददात्येष बलीवर्दान् केवलं यैर्मुच्यमाना वाटके बलीवर्दा 10 दृष्टास्तानि बलीवर्दस्वामिनो नेत्राणि उत्खातयामि, अश्वस्वामिनो यया जिह्वयेदमुक्तं-निवर्तयैनमश्वं तामुत्पाटयामि ततो दास्यत्यश्वमसौ, नटास्त्वभिहिताः, तस्यैव वटवृक्षस्याधस्तादयं शेते भवतां मध्यात्कश्चिदुल्लम्बयतु इत्येवमभिहितास्तं परित्यज्य सर्वे प्रणष्टा इति चूर्ण्यक्षरभावार्थः । 'डोवदृष्टान्तो' (१६५-१), यथा काचित्परिवेशनकी प्रथममेव जानाति एष एतावन्मात्रया दीयमानः सर्वेषामेकस्मिन्माने भविष्यति अतस्तावन्मानं २ डोवैः कृत्वा ददातीत्यर्थः । 'मौक्तिकदृष्टान्तो' (१६५- 15 १), यथा कश्चिन्मौक्तिकानि शूकरवाले प्रोतयंस्तथाऽऽकाशे मौक्तिकमुल्लालयति यथा शूकरवालमुखेन तच्छिद्रं संयुज्यत इति । 'पवउत्ति (१६५-२, प्लवको-नट इतियावत् । तुन्नाक: अभ्यासोत्तरकालं पश्चादतिसूक्ष्माणि तूनयति यथा श्रीमन्महावीरसम्बन्धि वस्त्रं धिग्जातीयेन तुन्नाकसकाशात् तथा तुन्नापितं यथा न केनचिल्लक्षितं, शूच्या च तुन्नाको निरीक्ष्य कश्चित्तावन्मानं दवरकं गृह्णाति यावता विवक्षितवस्त्रच्छिद्रं पूर्यते न हीनाधिकमिति । 'पज्जोओ रायगिह'मित्यादि-(१६८-८), चण्डप्रद्योतो 20 राजा राजगृहमवरुणद्धि तदावासभूमौ च प्रथममेव निधानानि स्वयमेव निक्षेप्याभयकुमारेण पश्चाद्भेदयित्वा तदीयस्कन्धावारनिवेशज्ञायकपुरुषपार्वादाख्यापितं चण्डप्रद्योतस्य-त्वदीयसामन्ताः सर्वेऽपि श्रेणिकेन भेदिताः, अन्यथा शोध्यन्तां तदीयावासभूमयो यदि श्रेणिकप्रयुक्तनिधानानि न लभ्यन्त इति, तद्वचः श्रुत्वा प्रपलानश्चण्डप्रद्योत इत्यभयस्य पारिणामिकी । 'मुहमक्कडियाहित्ति (१७३-१) यासु वचनोक्तिषु करमुत्क्षिप्योत्क्षिप्यासभ्यवाक्यैः परो. धृष्यते ता मुखमर्कटिका- 25 स्ताभिर्वेलबिता-अपमानिता । 'उववासं करेइ'त्ति (१७३-४), स उदितोदयो राजा वैश्रमणाराधनायोपवासं चक्रे, वैश्रमणेनापि तदीयश्रावकत्वपरितोषितमानसेन धर्मरुचिराजः संहृत्य स्वनगरे वाणारसीलक्षणे प्रक्षिप्तः । 'सल्लीवइस्स'त्ति (१८२-४), शल्लकीपतिरिति नन्दस्य बिरुदमिदं। Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) 'पाओ पढमो उक्खित्तो'ति (१८२-८), प्रथमः प्रतिज्ञाश्लोक: उत्क्षिप्तश्चेतसा अन्यदा तु तमेव प्रकटं पठितवान् “कोशेन भृत्यैश्चे"त्यादि । 'इमो य उपस्पृशती'त्यादि (१८४-३), चन्द्रगुप्तः पद्मसरसि प्रवेशितः स्वयं तु चाणक्यस्तत्तीरे देवार्चनं करोति, तत्र च किल मौनेनाहं देवताम→यामीति ख्यापयन् केनचिन्नन्दपुरुषेण चन्द्रगुप्तः पृष्टः सन् शिरश्चलनसंज्ञयैव कथयत्यग्रतोऽसाविति ‘आणाए 5 वंसीहि अंबगे'त्यादि (१८७-२), इह किलैकस्मिन् ग्रामे भिक्षाटनं कुर्खता पूर्वं चाणक्येन भिक्षा न लब्धाऽऽसीद् अतः प्रत्यपकारं करोमीति क्षुद्रादेशस्तद्ग्रामेयकानां दत्तो यथा चूतान् कर्त्तयित्वा वंशजालीनां वृत्तिर्विधेया, ग्रामेयकैः पुनर्न कश्चनापि वंशानां चूतैर्वृत्तिं कारयति ततो लेखकदोषादेवायं व्यत्ययोऽभूदिति विमृश्य वंशैश्चूतानां वृत्तिः कृता, अतो मदीयं वचोऽमीभिरन्यथा कृतमिति तमेव दोषमुद्भाव्य चाणक्येन सर्वोऽपि ग्रामो दाहं प्रापित इति भावार्थः । इयंपाउयाउ'त्ति10 (१९४-६-इंदपाउ वृ०), या पूर्वमिन्द्रकुमारिका इत्युक्ताः चाणक्येन नगरात्स्वबुद्धयां निष्कासितास्ता एव नामान्तरत इन्द्रपादुका इतीहावगन्तव्या इति उक्तो बुद्धिविचारः ॥ न तु शुभस्य स्वरूपस्यैवे'ति (२००-२), एवम्भूतस्यैवाशुभरूपस्य संसारानुबन्धिनः कर्मण एव क्षयो युज्यते न तु यथा सर्वथा सन्तानोच्छेदवादिभिः सौगतैः 'दिशं न काञ्चिदि'त्यादिवचनतः शुभस्य जीवस्वरूपस्याप्यु च्छेदोऽभ्युपगम्यत इत्यत्राभिप्राय इति । ‘स हि योगनिरोधं कुर्वन् प्रथममेव'त्यादि (२०५15 ३), स हि भगवान् केवली योगत्रयनिरोधं चिकीर्षुर्विषमिव मन्त्रेण प्रथममेव तावत्तव्यापार निरुणद्धीति सम्बन्धः, तस्या-मन:पर्याप्तिनिर्वृत्तेः शरीरसव्यपेक्षंजीवस्य मनोद्रव्यग्रहणशक्तिरूपाया योऽसौ बाह्यघटादिवस्तुचिन्तनरूपो व्यापारः प्रथमं तावत् तं निरुणद्धीत्यर्थः, केन कृत्वेत्याह'अनुत्तरेणे'त्यादि (२०५-५), अनुत्तरादिविशेषणविशिष्टं किल सिद्धानामपि वीर्यं भवति तव्यवच्छेदार्थमुक्तं-करणवीर्येण-शरीरजवीर्येणेत्यर्थः, तस्या व्यापारं निरुणद्धि, या किमित्याह20 ‘याऽसौ शरीरे'-त्यादि, पुनस्तामेव विशेषयति–'यथा पूर्व'मित्यादि, किमर्थं पुनस्तव्यापारं निरुणद्धीत्याह-तस्या-मन:पर्याप्तिनिर्वृत्तेर्यत्कारणभूतं कर्म तेन जीवस्य यः संयोगस्तद्विघटनाय, न ह्यविकले तत्कारणभूते मनःपर्याप्तिनामकर्मणि तत्कार्यभूताया मनोद्रव्यग्रहणशक्तेनिरोधः शक्यः कर्तुमिति भावः । 'निरुध्य चे'ति, मनोव्यापारं उपलक्षणत्वाद्, वाक्कायच्यापारं च निरुध्य ततः शैलेशीभावनामेतीति सम्बन्धः, अथ मनोव्यापारादिनिरोधे कः क्रम इत्याह-'पज्जत्तमित्ते'त्यादि 25 (२०५-६), व्याख्या–पर्याप्तिसमर्थनोत्तरकालमेव जघन्ययोगिनः संज्ञिनो यावन्ति मनोद्रव्याणि चित्तावष्टम्भकमनोवर्गणादलिकानि तव्यापारश्च-मनोद्रव्यव्यापारश्च चिन्तनीयानुकूलचेष्टालक्षणो वा यावान् भवति केवलिनोऽपि शैलेश्यवस्थाप्राप्तिसमये तावन्ति मनोद्रव्याणि तद्व्यापारश्च तावानेव भवति, इदमुक्तं भवति-शैलेशीमारुरुक्षुः केवली प्रथममेवाचिन्त्यसामर्थ्यवीर्यविशेषाज्झगित्येव Page #388 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 3७४ पर्याप्तमात्रजघन्ययोगिसंज्ञिपञ्चेन्द्रियमनोयोगतुल्यं मनोयोगं धरति, ततश्च तस्मादवशिष्यमाणमनोयोगाद् असंख्येयगुणविहीनं प्रतिसमयं निरुन्धानोऽसंख्येयसमयैः सर्वमपि मनोयोगं निरुणद्धि, अवशिष्यमाणमनोयोगात्प्रतिसमयमसंख्येयं २ भागमपनयन्नसंख्येयसमयैः सर्वमपि मनोयोगंनिरुणद्धीत्यर्थः इति गाथाद्वयार्थः । एवं वाग्योगमपि विशिष्टवीर्यविशेषात्पर्याप्तमात्रद्वीन्द्रियजघन्यवाग्योगतुल्यं प्रथममेव विधृत्य, तथा काययोगमपि प्रथमसमयोत्पन्नसूक्ष्मपनकजघन्यकाययोगतुल्यं विधृत्य 5 ततस्तदसङ्ख्येयगुणविहीनं प्रतिसमयं निरुन्धानोऽसंख्येयसमयैः सर्वं वाग्योगं देहित्रिभागं च मुञ्चन् सर्वं काययोगं निरुणद्धि, निरुद्धय च शैलेशी प्रतिपद्यत इति गाथाचतुष्टयतात्पर्यार्थः । अन्ये त्वन्यथापि व्याचक्षते, प्रज्ञापनादिभिर्विसंवादित्वाच्च तन्नेह प्रदर्श्यत इत्यलं प्रसङ्गेनेति । 'तदानन्तर्यवृत्तिरेव प्रतिस्खलन'मित्यादि (२११-१), तस्य-अलोकाकाशस्यानन्तर्येणअव्यवहितत्वेन या वृत्तिः-अवस्थिति: सैवालोकेन सिद्धानां प्रतिस्खलनं न पुनदृष्ट्यादेवि 10 स्तम्भादिना सार्द्ध सम्बन्धे सति प्रतिघातः सम्बन्धस्यैवानुपपत्तेः, तथाहि-एकै कस्य जीवप्रदेशस्यैकैकेनालोकाकाशप्रदेशेन सह सम्बन्धो भवन् सर्वात्मना वा भवेत् देशात्मना वा ?, यदि सर्वात्मनेति पक्षस्तदा जीवप्रदेशस्य सर्वात्मनाऽऽकाशप्रदेशेन सम्बद्धत्वादेकत्वप्रसङ्गः, अथ देशात्मनेति पक्षः, तदा प्रदेशेष्वपि प्रदेशप्रसक्तिः, तदयुक्तं, यदाह-'प्रदेशानां निष्प्रदेशत्वादिति न हि प्रदेशेष्वपि प्रदेशाः सन्ति इत्येवं पक्षद्वयेऽपि सम्बन्धाभावात् तदानन्तर्यवृत्तिरेव प्रतिस्खलनमित्येवं 15 सभावार्थमिदं व्याख्येयम्, अत एवोक्तं-'सूक्ष्मधिया भावनीय'मिति । 'गंतूण जोअणं जोयणं तु परिहाइ अंगुलपुहुत्त'मिति (२१३-१२), अत्राङ्गलपृथक्त्वं जिज्ञासुना त्रैराशिकमनुसरणीयं, तत्रेयं करणकारिका-"आद्यन्तयोस्त्रिराशावभिन्नजातीप्रमाणमित्सा च । फलमस्य जातिमध्ये तदन्त्यगुणमादिमेन भजेत् ॥१॥" भावना त्वियम्-अत्र सार्द्धद्वाविंशतियोजनलक्षाणि गत्वा यद्यष्टौ योजनानि हीयन्ते तदैकस्मिन् योजने किं परिहीयते ?,स्थापना–२२५००००/८/१ अत्र चान्त्येनैककेन मध्यवर्त्तिनो 20 अष्टौ गुणितास्तावन्त एव भवन्ति एतानि चाष्टौ योजनान्याद्यराशिना विभक्तव्यानि न च भागं प्रयच्छन्ति अतोऽङ्गलानि क्रियन्ते, तत्रैकस्मिन् योजने अष्टषष्टिसहस्राधिकसप्तलक्षाण्य-ङ्गलानां भवन्ति अतोऽष्टसु योजनेष्वयमङ्गलराशिर्भवति ६१४४०००, अस्य राशेः सार्द्धद्वाविंशतिलक्षस्वरूपाद्यराशिना भागेऽपहते किञ्चिन्न्यूनमङ्गलत्रयं लभ्यते तदेव चेहाङ्गलपृथक्त्वशब्देनोक्तं द्रष्टव्यमिति, इदं चेहाविशेषेणोक्तत्वादित्थं व्याख्यायते यावता प्रज्ञापनायां द्वितीयस्थानपदे 25 मध्यभागवर्त्यष्टयोजनेषु हानिनिषिद्धव अतस्तन्मतेन मध्यभागाष्टयोजनवर्जा शेषक्षेत्रस्य हानिर्द्रष्टव्येति। 'पृष्ठतोऽर्द्धावनतादि'रिति (२१५-४),आदिशब्दाद्भून्यस्तपृष्ठस्योत्तानस्य परिग्रहः निषण्णश्चोपविष्ट उच्यते । उत्कृष्टापि पञ्चधनुःशतेभ्यस्त्रिभागे पातिते सति सत्रिभागत्रयस्त्रिंशदधिकधनुःशतत्रयमानैव Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) सिद्धानामवगाहना भवतीति। 'किह मरुदेवीत्यादि गाथा (२१७-५), यद्युत्कृष्टतोऽपि पञ्चधनुश्शतमान एव सिध्यति नाधिकमानः तत्कथं मरुदेव्या मानं पञ्चविंशत्यधिकपञ्चधन:शतलक्षणमपपन्नं स्याद आचार्य आह–नाभेः कुलकरात्सकाशाद् येन किञ्चिन्न्यूनासौ ज्ञातव्या, एतदुक्तं भवति-यद्यपि पञ्चविंशत्यधिकं पञ्च धनुःशतानि नाभेः शरीरप्रमाणं तथा मरुदेव्या अपि "संघयणं संठाणं उच्चत्तं 5 चेव कुलयरेहिं सम" मित्यतिदेशात्तदेव प्राप्नोति तथापि पञ्चधनुःशतमानैवासौ, सूत्रे हि कियन्मात्रेण हीनाधिकेऽपि लाघवार्थमनेकस्थानेषु दृश्यन्ते एवातिदेशा इति भावः, अथवा भवतु नाभिशरीरप्रमाणा तथापि करिस्कन्धावरूढत्वात्सङ्कचितगात्रा सिद्धेति न यथोक्तावगाहनाविरोध इति माथार्थः । जघन्यावगाहनाया विप्रतिपत्तिमाविष्कुर्वन्नाह पर:-'सत्तूसिएसु'इत्यादि (२१७-७), ननु प्रज्ञापनादिग्रन्थेषु जघन्यपदेऽपि सप्तहस्तोच्छ्रितस्यैव सिद्धिरुक्ता अतः कथमिह जघन्यतो 10 द्विहस्तशरीरमानस्य मुक्तिरुच्यमाना न विरुध्यते ?, एवं परेणोक्ते पश्चार्द्धनोत्तरमाह-किले 'ति वृद्धवादसूचायां, एवं किल वृद्धा व्याचक्षते-सा प्रज्ञापनाद्युक्ता सप्तहस्तप्रमाणा जघन्यावगाहना तीर्थकृतामेव द्रष्टव्या, जघन्यपदेऽपि तीर्थकर: सप्तहस्तमान एव सिद्ध्यतीत्येवंविषयैवेतिभावः, तीर्थकरव्यतिरेकेण तु शेषजीवानां सिद्ध्यतां-सिद्धिमासादयतां जघन्यपदे याऽत्रोक्ता द्विहस्तप्रमाणाऽवगाहना सैव द्रष्टव्येति वाक्यशेष इति गाथार्थः, के पुनस्ते ये. द्विहस्ताः सिद्धा 15 इत्याह-'ते पुणे'त्यादि (२१७-८), ते पुनर्जघन्येन द्विहस्तप्रमाणाः कूर्मपुत्रादयः सिद्धा भवेयुः, अन्ये पुनरभिदधति-सप्तहस्तप्रमाण एव यो मयूरबन्धादिना संवर्त्य बद्धो यन्त्रे वा निपीड्यमानः सङ्कचितो द्विहस्तीभूतः सन् सिद्धयति तस्यैव जघन्या द्विहस्तप्रमाणावगाहना प्राप्यते न पुनः स्वरूपतोऽपि कश्चिद् द्विहस्तः सिद्ध्यतीति गाथार्थः, किञ्च प्रायोवृत्तिमाश्रित्य जघन्यतः सप्तहस्ता उत्कृष्टतस्तु पञ्चधनु:शतानि सूत्रे मानमुक्तं इतरथा हीनमप्यधिकं वा कियताऽपि कस्यचित्स्यादेवेत्याह20 'बाहुल्लओ य'इत्यादि (२१८-१), बाहुल्यमाश्रित्य सूत्रे सप्त हस्ता जघन्यं पञ्चधनुःशतानि चोत्कृष्टं मानमुक्तम्, इतरथा कस्यचिज्जीवस्याङ्गलपृथक्त्वैः कैश्चिज्जघन्यं सप्तहस्तलक्षणं मानं हीनमपि स्याद्, उत्कृष्टमपि पञ्चधनुश्शतलक्षणं मानमभ्यधिकमपि कैश्चिद् धनुःपृथक्त्वैर्भवेदिति यथासङ्ख्यं सम्बन्धः, ततश्च यद्यपि कैश्चिद्धनुःपृथक्त्वैर्मरुदेव्याः शररीमानमभ्यधिकं तथापि न कश्चिद्दोष इति गाथार्थः, किञ्च-सप्तहस्तमानादधस्तात् पञ्चधनुश्शतेभ्यश्चोपरि वर्तमानस्य 25 यत्कस्यचिज्जीवस्य सिद्धिगमनं तदाश्चर्यप्रायमिति यद्यपि सामान्यमुमुक्षुजीवशरीरमानप्रतिपादके सूत्रे न निबद्धं तथापि पञ्चशतादेशवचनवत्प्रमाणयितव्यमेव, न हि पञ्चशतान्यादेशानां क्वचित्सूत्रे निबद्धानि न च तानि न प्रमाणमिति, आह च-'अच्छेरयादि'इत्यादि, (२१८-२), गाथा व्याख्यातैव, नवरमाश्चर्यादीत्यादिशब्दात्प्रविरलजीवभावित्वादिपरिग्रहः । 'केनचित् प्रकारेण Page #390 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 3८१ लौकिकेनास्थित 'मिति (२१८-८), ननु यदिह संस्थानं तत् तत्रापि घनप्रदेशं सत् सिद्धानामनन्तरमेवोक्तं, तथाहि-जं संठाणं तु इहं भवं चयंतस्स चरमसमयंमि । आसी अ पएसघणं तं संठाणं तहिं तस्स ॥१॥ इति (गा० ९६९) कथं न विरोध ? इति, नैवं, अभिप्रायापरिज्ञानाद्, यथा ह्यमूर्त्तत्वेन नभसः स्वत आकाराभावेऽपि चतुरस्रगृहद्वाराद्यर्थावच्छिन्नस्य तस्यापि परोपाधितश्चतुरस्राद्याकारता कल्प्यते तथा सिद्धानामपि प्रागौदारिकशरीरपरिच्छिन्नजीवप्रदेशापेक्षया 5 परोपाधितः संस्थानमुच्यते न पुनस्तेषां स्वतः संस्थानमस्ति अमूर्त्तत्त्वात् संस्थानस्य च मूर्तवस्तुधर्मात्त्वादिति न कश्चिद्विरोध इति । 'सिद्धस्स सुहो रासी सद्यद्धापिंडिओ जइ हवेज्जा'इत्यादि (२२३-५) गाथायां साद्धाशब्देन सादिरपर्यवसितः सिद्धसम्बन्ध्येव कालो गृह्यते न सामान्यः सर्वोऽपि कालः, तद्ग्रहणे हि वक्ष्यमाणमनन्तैर्वर्गमूलैरपवर्तनमसङ्गतं स्याद्, यदि हि सर्वकालसमयराशिना गुणयित्वाऽपि पुनरपवर्तनीयो राशिः तर्हि तद्गुणनस्य किं फलं ?, 10 सिद्धसम्बन्धिकालग्रहणे तु साद्धापिण्डित इति किमुक्तं भवति ?-सर्वेणापि साद्यपर्यवसितेन कालेन यत्सुखं सिद्धः प्रतिसमयमनुभवति तद् यद्येकत्र संपिण्ड्यासत्कल्पनया राशिः क्रियत इति, स च राशिरनन्तवर्गापवर्तित इत्यनन्तैर्वर्गमूलैस्तावदपवर्त्तितो यावत् सद्धिालक्षणगुणकारेण यदधिकं जातमासीत् तस्य सर्वस्याप्यपवर्त्तनेन समीभूतः सिद्धत्वाद्यसमयमात्रभाविसुखरूपतां प्राप्त इत्यर्थः, एतावन्मात्रोऽपि सर्वाकाशे न माति सर्वस्तु दूरापास्त एवेति ज्ञापनार्थं च पिण्डयित्वा 15 पुनरपवर्त्तनं सुखराशेरिति, एतदेव भावयति—'इह किल विशिष्टे' त्यादि (२२४-२), एतदुक्तं भवति-सर्वस्यापि सुखशब्दयवाच्स्याह्लादरूपस्य सुखस्य सिद्धसुखमेव परमप्रकर्षप्राप्तं भवति, तच्च केवलिप्रज्ञया परिच्छिद्यमानं यावतोऽशान् प्रयच्छति तावतोऽशाः सर्वलोकालोकाकाशप्रदेशेभ्योऽप्यादिशब्दात् तत्पर्यायेभ्योऽपि भूयांस इत्यनया किल कल्पनाविवक्षयोक्तंसिद्धाण सुहो रासी सव्वागासे न माइज्जे'त्यादि, अन्यथा यद्येवं विवक्षामनपेक्ष्य मुख्यरूपतयैव 20 सिद्धसुखं साकाशे न मातीत्युच्येत तदा कथमिति सूरयोऽभिदधतीति सम्बन्धः, किं तदित्याहनियत देशे-क्रोशषड्भागलक्षणे तेषां सिद्धानां अवस्थितिरिति, अयमभिप्रायो–यद्युक्तकल्पनाव्यतिरेकेण मुख्यवृत्त्यैव सिद्धस्य सुखराशिः साकाशे न मातीत्युच्येत तदा धर्मिणमन्तरेण धर्मस्याभावात् सिद्धोऽपि सर्वाकाशे न मातीति वक्तुं युक्तं स्यात् तत्कथं पूर्वसूरयः क्रोशषड्भाग एव सिद्धावस्थानमभिदध्युः तस्माद्यथोक्तविवक्षयैव "सिद्धस्स सुहो रासी"त्यादि अभिहितमिति स्थितं, 25 न चैतन्मया स्वमनीषिकयोच्यत इति दर्शयति-तथा चैतदि'त्यादि (२२४-७), विद्यन्ते-ज्ञायन्ते जीवादय पदार्था अनेनेति व्युत्पत्त्या वेदशब्देनेह सिद्धान्तोऽभिधीयते, ततश्च गौतमादिमहर्षिप्रणीते सिद्धान्तेऽपि एतत्संवादि-मदीयव्याख्यानसंवादि स्थाने २ प्रोक्तमेवेत्युक्तं भवति येन च ग्रन्थेनोक्तं Page #391 -------------------------------------------------------------------------- ________________ ३८२ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) स स्वयमेवोभ्यूह्यमिति । 'कुट्टिमादौ विचित्राणी 'त्यादि (२२७ - २) श्लोकव्याख्या-कुट्टिमेस्वच्छकान्तिभृन्मणिनिचयखचितभूतले आदिशब्दादादर्शगृहे च सङ्क्रान्तानि विचित्राणि - विशिष्टनानावेषधारीणि विलासवन्त्यत एव लोचनानन्ददायीनि स्वकीयरूपाणि निजशरीराणि दृष्ट्वा द्रष्टव्यकौतुकनिवृत्तेस्तत्रानुत्सुको भवतीति श्लोकार्थः । ' अम्बरे 'त्यादि (२२७-३), अम्बरशब्दे 5 मत्स्यमदोऽभिधीयते स हि किलात्यन्तसुगन्धो भवति, शेषं सुगमम् । 'वस्तुतः सिद्धपर्यायेत्यादि (२२८–५), यद्यपि सिद्धः कृतकृत्य उच्यते बुद्धस्त्ववगततत्त्व इत्यादिकं किञ्चिदभिधेयभेदं बभ्रति वक्ष्यमाणशब्दाः तथापि वस्तुतः - परमार्थतः सिद्धपर्याया एव, एकस्मिन्नर्थे सर्वेषां वृत्तत्वादितिभावः। 'आदिशब्दाद्द्रव्यभूत आचार्य' इत्यादि ( २३०-३), यदा कश्चिल्लोकोत्तरदर्शनप्रपन्नोऽपि विशिष्टधर्म्मकथाद्याचार्यकार्याक्षमो दृश्यते तदैवं व्यपदेशः प्रवर्त्तते - द्रव्यभूतोऽयमाचार्यः, आचार्याभास 10 इत्यर्थ इति । 'अन्ये त्वेवं भेदमकृत्वे 'त्यादि (२३० - ६), अन्ये तु लौकिकलोकोत्तरभेदाद् भावाचार्यो द्विधेत्येवं न भेदं कुर्वते, किन्तु लौकिकः सर्वोऽपि द्रव्याचार्यपक्षेऽन्तर्भवतीत्यभिदधति । ‘योगप्राधान्यख्यापनार्थमिति (२३५ - २), एतदुक्तं भवति - यद्यपि "निव्वाणसाहए जोए" इत्युक्ते सर्व्वभूतसमताऽपि लभ्यते तस्या अपि निर्व्वाणसाधकत्वात् तथापि निर्व्वाणसाधकयोगेषु मध्ये सर्व्वभूतसमतैव प्रधानं तदङ्गमित्येवं प्राधान्यख्यापनार्थं "समा य सव्वभूएंसु इत्यनेन तस्याः 15 पृथगुपादानं कृतमिति । 'इहास्या गाथाया' इत्यादि (२३६ - ८), इहास्या "न संखेवो न वित्थारो " इत्यादिगाथायाः सम्बन्धिना "न संखेवो" इत्यनेन पाठेन सह विरुध्यते, किं तदित्याह - लक्षणं, क्क यदुक्तं लक्षणमित्याह - छन्दोविचितिनाम्नि छन्दः शास्त्र इत्यर्थः कस्माद्विरुध्यत इत्याह— अंशक्रमनियमात्–छन्द:शास्त्रे ह्ययमंशकक्रमनियमो ऽस्ति यदुत गाथायाः प्रथमांश्चतुर्मात्र यथा—‘“नमिऊण जिणवरिंदे" इत्यादिगाथास्वाद्योऽशकञ्चतुर्मात्रो भवति तद्यथा—'नमिऊ' (१20 १ - २) अस्यां तु गाथायामाद्योऽंशकः पञ्चमात्रः प्राप्नोति तद्यथा— नसंखे (१ - २ - २) तस्मादिहैवं पाठो द्रष्टव्यो–नवि संखेवो इत्यादि, एवं च सति संपद्यन्ते चतस्रो मात्रा: प्रथमांशे, तद्यथानविसं (१-१-२) न च वक्तव्यं पूरणार्थं एवायमपिशब्दो न पुनः सार्थको, यदाह-विद्यमानार्थो द्रष्टव्यो, विद्यमानार्थतां च समुच्चयलक्षणामनन्तरमेवास्य व्यवहितसम्बन्धं कृत्वा वृत्तिकार एव यतोऽत्र न संक्षेपो नापि विस्तर इत्यनेन स्वयमेव दर्शयिष्यति, अत्राह - ननु यद्यपीत्थमतिविज्ञतामवलम्ब्य 25 भवद्भिः प्रथमोऽंशः शोधितः तथापीयं गाथा शेषेष्वप्यंशेषु नातीव लक्षणसंवादिनी दृश्यते तथा अन्या अपि गाथा न खल्वार्षीयाः सर्व्वा अपि लक्षणसंवादं बिभ्रति तत्किमनया चर्चया ?, सत्यमेवं मन्यते इह यत्र क्वचिदार्षे लक्षणविसंवादो दृश्यते स सर्वोऽपि वर्त्तमानप्राकृतलक्षणग्रन्थापेक्षया. एव द्रष्टव्यः, चिरन्तनैस्तु लक्षणग्रन्थैः सर्व्वेऽपि संवदत्येव, प्रकृतगाथाप्रथमांशकस्तु तैरपि सह Page #392 -------------------------------------------------------------------------- ________________ ३८३ परिशिष्टम् - १ न संवदतीति युक्तं चर्चितमिति । 'बाहिराहउत्ति (२४३ - ८ - विवहाराहओ वृ०), बहिर्हिण्डको व्यसनोपहत इतियावत् । 'सो संभंतो चिंतेती 'त्यादि (२४५-५), ततश्चानेन संभ्रान्तेन चिन्तितंकिमन्यान्येतानि पुष्पाणीति ?, सा च पृष्टा - कुतस्त्वया समानीतान्येतानि ?, तया कथितं त्वया निरूपितघटाद्, अतस्तेन स्वयं गत्वा निरीक्षिते दृष्टो घटः पुष्पगतं च वृन्तपत्रादि किञ्चित् तत्रैव स्थितम् । 'अक्खपडिय'त्ति (२४६-४), गोलकाकर्षणक्रमेण कृतवारकाः । नमस्कारनिर्युक्तिः 5 समाप्ता । सूत्रस्पर्शका निर्युक्तिरारभ्यते - 'साम्प्रतं सूत्रोपन्यासार्थ 'मित्यादि (२४९-५), सूत्रोपन्यासार्थं वस्तुतः सूत्रस्पर्शनिर्युक्तिगतामेव गाथामाहेति, ननु "नंदिमणुओगे" त्यादिगाथया न कश्चित्सूत्रावयवः स्पृश्यते तत्कथमियं सूत्रस्पर्शनिर्युक्तिगतेत्युच्यते ?, इत्याशंक्याह — ' प्रत्यासत्तियोगादि 'ति, एतदुक्तं भवति, अनया गाथया सम्बन्धे घटितेऽनन्तरमेव सूत्रस्पर्शनियुक्तिर्भणिष्यत इति यद्यप्यनया 10 न कश्चित्सूत्रावयवः स्पृश्यते तथापि सूत्रस्पर्शकनिर्युक्तेरत्यन्तं प्रत्यासन्नेति वस्तुतस्तद्गतेत्युच्यते । ‘अहीनाक्षरमनत्यक्षर’मित्यादि ( २५१-४), यद्यप्येतानि पदानि पूर्वं नन्द्यादौ व्याख्यातानि तथ मन्दस्मृतिशिष्यानुग्रहाय लेशतो व्याख्यायन्ते - अहीनाक्षरं - यत्र हीनमक्षरं न भवति, अनत्यक्षरंयत्राक्षरमधिकं न भवति, व्यत्यासितवर्णविन्यासं व्याविद्धाक्षरमुच्यते उत्क्रमप्रोतरत्नमालावत् न तथा अव्याविद्धाक्षरं, उपलशकलाकुलावनौ हलवद् यदधीयानः स्खलति तत् स्खलितं न 15 तथाऽस्खलितमुच्यते, असदृशधान्यमीलकवद् यन्न वर्त्तते तदमिलितमिति आख्यायते, 'प्राप्तराज्यस्य रामस्य राक्षसा निधनं गता' इत्यादिवाक्यवद् यदस्थानविरतिमन्न भवति तदव्यत्याम्रेडितं, मात्रांशकादिनियतमानं प्रतिपूर्णं, उदात्तादिघोषसमन्वितं प्रतिपूर्णघोषं बालमूकभणितवद् यदव्यक्तं न ‘भवति तत्कण्ठोष्ठविप्रमुक्तमुच्यते, वाचनोपगतं नाम यद् गुरुदत्तवाचनयाऽधीतं न पुनः स्वयमेव पुस्तकमादाय पठितमिति || ' अथवा परः सन्निकर्ष ' इति (२५१ - ९), यो विसन्धिभावेनोच्चारणरूपः 20 सन्निकर्षः स वा संहितेत्यर्थः, पदानि किल विसन्धिभावेनोच्चारयिष्यन्त इति संहितापदयोर्विशेष इति । 'निवासचितिशरीरोपसमाधानेष्विति ( २५४-८), एतेष्वर्थेषु चिनोतेरादेः को भवति, एते च सर्व्वेऽप्यर्था अत्र च कायशब्दे व्युत्पाद्ये घटन्त एवेति यथाक्रमं दर्शयति- जीवस्य निवसादि शरीरं कायोऽभिधीयते कुतो ?, जीवस्य निवासादिति सर्व्वाण्यपि पञ्चम्यन्तपदान्येवं योजनीयानि, एतदुक्तं भवति - यदा जीवनिवासत्वेन कायो विवक्ष्यते तदाऽत्रापि निवासलक्षणोऽर्थो लभ्यते, तथा 25 चितिशब्देनापि निचयोऽभिधीयते, ततश्चात्रापि यदा पुद्गलनिचय: कायशब्दस्याभिधेयतया विवक्ष्यते तदा चित्यर्थोऽपि लभ्यते, पुद्गलविशरारुतायां च कायशब्दस्याभिधेयतया विवक्षितायां शरीरलक्षणोऽर्थः प्राप्यते, यदा च तेषामेव पुद्गलानामवयवेषु करचरणादिषु समाधानं सङ्घातो मीलनं कायशब्दाभिधेयता Page #393 -------------------------------------------------------------------------- ________________ ३८४ * મલધારી હેમચન્દ્રસૂરિષ્કૃત ટીપ્પણક (ભાગ-૪) चिन्त्यते तदाऽवयवसमाधानलक्षणोऽर्थः प्राप्यते, चीयते पुद्गलैरवयवसमाधानद्वारेण निर्वत्र्त्यत इति काय इति भावः । 'जीवबद्धा जीवसम्प्रयुक्ताश्चे 'ति (२५५ - ४), तत्र बद्धा: - शिथिलबन्धनपरिणत्या सङ्गृहीतमात्राः संप्रयुक्तास्तु त एव निविडबन्धनपरिणत्या आत्मसात्कृताः, अथवा बद्धा: कायरूपतया परिणतिमात्रमानीताः संप्रयुक्तास्तु कायनिर्वर्त्यधावनवल्गनादिक्रियायां व्यापारिता उच्यन्ते इति । 5 'अक्खलियसंहियाईवक्खाणचउक्कए दरिसियंमी त्यादि (२५६ - १), ननु यद्यस्खलितसंहितादिव्याख्याचतुष्टये दर्शिते सति सूत्रस्पर्शकनिर्युक्तेरवसरस्तर्हि तस्यां चालनाप्रत्यवस्थाने एव वक्तव्ये प्राप्नुतः, शेषव्याख्याङ्गचतुष्टयस्य वृत्तिकृताऽपि दर्शितत्वात्, ततश्च यत् तस्यां 'करणे भये य अंते' इत्यादिना पददर्शनं पदार्थकथनं पदविग्रहकरणं वा किं करिष्यति ?, तत्सर्वमतिरिच्यते, अथ तस्यामुच्यते तत्सर्वं तर्हि वृत्तिकृता यत्तस्य स्वरूपमाविष्कृतं तत्कथं न निष्फलमिति, 10 सत्यमेतत्, किन्तु यद्यप्यस्यां सूत्रस्पर्शिकनिर्युक्तौ प्रायः सर्व्वाण्यपि व्याख्याङ्गानि दर्शयिष्यति तथापि नायं सर्वत्र नियमो, यतः स्थानान्तरे सूत्रस्पर्शनिर्युक्तिषु क्वचिच्चालनाप्रत्यवस्थाने एवाभिधीयेते, क्वचित्तु पदार्थमात्राद्येव किञ्चिदन्यतरव्याख्याङ्गमुच्यते, अतः सैद्धान्तिकी मुद्रेयं, यदुत - सर्वैरपि व्याख्यातृभिः व्याख्याचतुष्ट्यमभिधानीयं ततः सूत्रस्पर्शिक नियुक्तिर्व्याख्येया, यत्तु पुनरपि निर्युक्तौ क्वचित्पदार्थाद्यभिधानं तेन वृत्तिकारोक्तमेव स्पष्टीकरिष्यत इत्यदोषः । 'शलाकाशल्यकाङ्गरुहादी 'ति 15 (२५७–४), तत्र शलाका - वंशादिसम्बन्धिनी शल्यकाङ्गरुहं - सहिका (शिहिका) शूलमुच्यते । आह-' इदं नामकरणमेवे' त्यादि, (२५७-४) नामकरणमेवेदं, किं तद् ?, इत्याह- 'संज्ञाकरण 'मिति यदिहोच्यते भवद्भिः, कथमित्याह — पर्यायमात्रतः - पर्यायमात्रमाश्रित्य संज्ञाशब्दस्य नामपर्यायत्वात्, संज्ञाकरणमित्यनेन नामकरणमेवोक्तं भवतीत्यर्थः । 'संज्ञाकरणं त्वन्वर्थत' इति, क्रियतेऽनेनेति करणं, योऽयं करणशब्दस्य प्रतीयमानोऽर्थस्तमाश्रित्य संज्ञाकरणमिह गृह्यते, क्रुत एतदित्याह — 20 संज्ञायाः करणं संज्ञाकरणं, द्रव्यस्य संज्ञया निर्द्दिश्यमानत्वादिति, एतदुक्तं भवति-यदि संज्ञा चासौ करणं चेति कर्म्मधारयसमासाश्रयणात्संज्ञामात्रस्यैवाभिधानं स्यात् तदा न स्यादपि नामकरणादस्य भेदः, तच्च नास्ति, यतः संज्ञया करणमिति तृतीयातत्पुरुषाश्रयणात्संज्ञाकरणशब्देन द्रव्यं पाइल्लकाद्यभिधीयते, तच्च करणशब्दाभिधेयार्थरूपतया द्रवणपरिणामस्वरूपमित्यन्वर्थो लभ्यते एवेति, अतः स्थितमिदं– नामकरणमपि यत्सान्वर्थं तत् संज्ञाकरणमिति परिभाषितं, शेषं त्वन्वर्थशून्यं 25 नामकरणमिति, भाष्यकारेणाप्येतदेवोक्तं 'सन्ना णामंति मई 'त्यादि (२५७-७), सार्द्धगाथाव्याख्या– संज्ञाशब्देन नामैवोच्यते, ततश्च संज्ञाकरणस्य नामकरणान्न कश्चिद्भेद इति परस्य मतिः स्यादित्येवं परमतमाशङ्कयोत्तरमाह–यद्भवताऽभिहितं तन्न, संज्ञाकरणनामकरणयोरत्यन्तभेदात्, एतदेवाह — 'नामं जमभिहाणं'ति (२५७-७), यद् - यस्मात्कारणान्नाममिति - नामकरणं - अभिधानमात्रमेवोच्यते, Page #394 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * ३८५ अर्थानपेक्षककाररेफणकारस्वरूपवर्णत्रयनिष्पन्नवर्णावलीमात्रमेवाभिधीयत इत्यर्थः, यद्वा तदर्थविकले-करणशब्दाभिधेयार्थविकले जीवादौ करणमिति नाम क्रियते तन्नामकरणमुच्यते, एतस्माच्च द्विभेदादपि नामकरणात् संज्ञाकरणं भिद्यत इति दर्शयति-द्रव्यं पुनर्यत्संज्ञाकरणशब्देनाभिधित्सता पेलुकरणादि रूतपूणिकाव(दिव)लनकादीत्यर्थः, तद् द्रवणपरिणामं करणशब्दाभिधेयार्थरूपतया परिणतिस्वभावमित्यर्थः अतो न तद् द्रव्यं पेलुकरणादिकं तदर्थशून्यं-करणशब्दार्थशून्यं न वा 5 शब्दोऽर्थानपेक्षवर्णावलीमात्रलक्षणः, एवं च नामकरणभेदद्वयादपि संज्ञाकरणस्य भेदो दर्शितो भवतीति गाथार्थः, आह–ननु यदि तद्र्व्यं पेलुकरणादि करणशब्दार्थशून्यं न भवति किन्तु सान्वर्थं तर्हि भावकरणमेव तत् किमिति द्रव्यकरणाधिकारे पठ्यत इत्येतदेवाह-'जइ न तयत्थविहीण' मित्यादिगाथा (२५७-८) व्याख्या—यदि तदर्थविहीनं-करणशब्दार्थविहीनं न भवति द्रव्यं पाइल्लकादीतिशेषः 'तो'त्ति ततः किं-कस्माद्धेतोः द्रव्यकरणं तत् न तु भावकरणमिति 10 ?, एवं च परेण साक्षेपं पृष्टे सत्याहाचार्य:-'जतो'त्ति यद् –यस्मात्कारणात् तेन पाइल्लकादिना करणेन द्रव्यं-कटदिकं क्रियते तस्मात्तद्र्व्यकरणमुच्यते, एतदुक्तं भवति-द्रव्यस्य करणं द्रव्यकरणमित्येवं व्युत्पत्त्यर्थमाश्रित्य द्रव्यप्राधान्यविवक्षया तद्रव्यकरणमुक्तमिति, ननु द्रव्यं क्रियतेऽनेनेति द्रव्यकरणं तदस्तु, संज्ञाकरणं तु कया विवक्षयोच्यत इत्याह-संज्ञाकरणमिति च करणरूढित इति, एतदुक्तं भवति–तेषां हि पेलुकरणादीनां करणमिति संज्ञा क्वचिद्देशे रूढा, 15 अतस्तां रूढिमाश्रित्य संज्ञाविशिष्टं करणं संज्ञाकरणमित्युच्यत इति गाथार्थः ॥ 'पञ्चानामौदारिकादिशरीराणामाद्यं सातकरण'मित्यादि (२६२-२), ननु चात्र यदुक्तमाद्यं सङ्घातकरणमिति तत् तैजसकार्मणयोर्न घटते अनादित्वात् न ह्यौदारिकवत् तयोः सर्वथा परित्यक्तयोः पुनर्भवान्तरसंभवोऽस्ति येनाद्यपुद्गलग्रहणलक्षणं संघातकरणं स्यात्, सत्यमेतत्, किन्तु प्रवाहापेक्षया तयोरनादित्वं, इदं चोक्तं व्यक्त्यपेक्षया, तथा च सति यन्मनुष्यादिभवे समुत्पन्नमात्रस्तद्योग्यपुद्गलग्रहणं 20 करोति तत् तद्भवापेक्षयाऽऽद्यं तैजसकार्मणयोः पुद्गलसंघातकरणमुच्यते, न तु पूर्वभवसम्बन्धिशरीरं सर्वथा परित्यज्योत्तरभवशरीरं गृह्णतो य एकसामयिकपुद्गलग्रहणलक्षणः सिद्धान्तपरिभाषितः संघातः स इह गृह्यते किन्त्वाद्यपुद्गलग्रहणमात्रं, तच्च विवक्षितभवापेक्षया तयोरपि विद्यत इत्यदोषः । 'अथवेदमन्यादृक् त्रिविधं करणमिति (२६३-१), एतदुक्तं भवति-"जीवप्पओगकरणं दुविहं मूलप्पओगकरणं चे"त्यादिना तावदेकया भङ्गया दर्शितं जीवप्रयोगकरणं, इदानीं तदेव प्रकारान्तरेण 25 प्रदर्श्यत इति । 'इह च सर्बजघन्यमायुष्कं क्षुल्लकभवग्रहण'मित्यादि (२६४-१२) अत्र यदानापानकालस्य सप्तदशभाग इत्यभिहितं तत् स्थूलन्यायमाश्रित्य, सूक्ष्मेक्षिकया तु किञ्चिन्न्यूनोऽसौ द्रष्टव्यो, यत एतस्यायमानयनोपाय:-इह किलैकस्मिन् मुहूर्ते पञ्चषष्टिसहस्राणि पञ्चशतानि Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) षट्त्रिंशदधिकानि क्षुल्लकभवग्रहणानां भवन्तीति वृद्धसम्प्रदायः, तदुक्तं- “पन्नडिसहस्साई पंचेव सया हवंति छत्तीसा । खुड्डागभवग्गहणा एगमुहत्तंमि एवइया ॥१॥" आनापानाश्चैकस्मिन्मुहूर्ते त्रीणि सहस्राणि सप्तशतानि त्रिसप्तत्यधिकानि भवन्ति, यदाह-तिन्नि सहस्सा सत्त य सयाणि तेवत्तरिं च ऊसासा । एस मुहत्तो भणिओ सव्वेहि अणंतनाणीहिं ॥१॥ ततश्चानेनानापानराशिनाऽनन्तरो5 पदर्शितक्षुल्लकभवग्रहणराशेर्भागोऽपहियते, तद्यथा-६५५३६ ’ ३७७३ लब्धं १७ उद्धरितस्त्वयं राशिः अत्र च यदि कश्चित्सूक्ष्मेक्षिकतया ज्ञातुमिच्छति तदा त्रयोदशशतानि पञ्चनवत्यधिकानि पुनरपि शतद्वयेन षट्पञ्चाशदधिकेन गुण्यन्ते, यत एतावत्य आवलिका एकस्मिन् क्षुल्लकभवग्रहणे भवन्तीति वृद्धाः, तथा चाहु:- "दो य सया छप्पन्ना आवलिआणं तु खुडुभवमाणं । जियरागदोसमोहेहिं जिणवरेहिं विणिढेि ॥१॥" ततश्चायं राशिर्भवति–३५७१२० + ३७७३, लब्धाश्चतुर्णवतिरावलिकाः . 10 सातिरेकाः, एतावताऽभ्यधिकानि सप्तदशक्षुल्लकभवग्रहणा न्येकस्मिन्नानापानकाले भवन्ति । 'उक्कोसो समऊणो' इत्यादि (२६५-८) गाथाव्याख्या उत्कृष्ट औदारिकस्य सङ्घातपरिशाटकाल: पल्योपमत्रयलक्षणः समयेन हीनो य उक्त इति शेषः 'उक्कोसगं तु पलियत्तियं तु समऊण'. मित्यनेन ग्रन्थेन, स किमित्याह-स संघातनासमयेन हीनो मन्तव्यो, देवकुर्खादिषु भवान्तरादायातस्य यः प्रथमः संघातसमयस्तस्मिन्नपनीते शेषः समयोनपल्योपमत्रयलक्षणः कालोऽयमवाप्यत इत्यर्थः। 15 ननु यथा पल्योपमत्रयात्सर्वसंघातसमयोऽपनीयते तथा चरमसमयभावी सर्वपरिशाटसमयोऽप्यपनेय एव अतो द्विसमयहीनः कालोऽयं प्राप्नोतीति, एतदेवाह पर:-'किह न दुसमये 'त्यादि (२६५ - ९), कथं-केन प्रकारेण न द्विसमयहीनोऽसौ पल्योपमत्रयलक्षणः कालो भवति, क्वं सति ?सङ्घातसमयवत्परिशाटकसमयेऽपनीते सतीति गाथार्थः । अत्राचार्यो निश्चयमतमालम्ब्योत्तरमाह'भन्नती'त्यादि, भण्यते अत्र प्रत्युत्तरं, किं तद् इत्याह-भवस्य मनुष्यादिसम्बन्धिनो योऽसौ 20 चरमसमयस्तस्मिन्नपि संघातपरिशाटौ समुदितावेव प्रवर्तेते, यस्तु केवलः परिशाटः स परभवसमय एव अतो न तेन हीनः कालः पल्योपमत्रयलक्षणः, निश्चयनयो हि निर्जीर्यमाणं निर्जीर्णमिच्छत्यतो यस्मिन् समये समस्तायुर्दलिकनिर्जीयमाणतालक्षणः सर्वपरिशाटः स परभवायुष एव प्रथमसमय इति न प्राक्तनायुषो मध्यादपनेय इति गाथाभावार्थः । एवमभ्युपगमेऽन्यदोषं पश्यन् पुनरपि पर: प्रेरयति—'जइ परपढमे' इत्यादि (२६६-१), यदि परभवप्रथमसमये प्राक्तनशरीरपुद्गलानां 25 सर्वपरिशाटोऽभ्युपगम्यते हन्त तर्हि यदा कश्चिज्जीवो निर्विग्रहतो-विग्रहमकृत्वा ऋजुश्रेण्यैवोत्पद्यते तदा तस्मिन्नेव समये अग्रेतनशरीरपुद्गलानां सर्वसङ्घातोऽप्यभ्युपगन्तव्य एव, भवत्वेवं को दोष इति चेद् अत्राह-ननु सर्वपरिशाटः सर्वसंघातश्चेत्येतद्वयं समय इत्येकस्मिन्नेव समयेऽभ्युपगम्यमानं विरुध्यते, युगपदायुर्द्वयानुभवप्रसङ्गात्, न चैतत्सिद्धान्तेऽभ्युपगम्यत इति गाथार्थः । अत्राचार्यो Page #396 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ . 3८७ निश्चयनयमतेनैवोत्तरमाह-'जहा विगच्छमाण'मित्यादि (२६६-२), यस्माद् विगच्छद्विगतं उत्पद्यमानं चोत्पन्नं तस्मात् परभवाद्यसमये सर्वमोक्षसर्वादानयोर्न कश्चिद्विरोधः, एतदुक्तं भवति–निश्चनयमते प्राग्भवायु:पुद्गला अपनीयमाना अपगता एव द्रष्टव्याः, तत्कथमागामिभवायु:पुद्गलैरूत्पन्नैः सहैकस्मिन् समये तेषामनुभूयमानता समस्ति येन विरोधः स्यादिति गाथार्थः । आचार्य एवाभ्युच्चयदूषणमाह'चुतिसमये'त्यादि (२६६-३), व्याख्या-च्युतिसमये इहभवायु:पुद्गलसर्वपरिशाटसमये तावदिहभवो 5 न भवत्ययं, कुतः?-इहभवसम्बन्धिदेहविमोक्षात् सर्वपरित्यागेन परित्यक्तत्वाद्, यथाऽतीतजन्मनीहभवो नास्त्यत्रत्यदेहाभावात् तथा च्युतिसमयेऽप्यसौ न भवत्येव, इहभवदेहाभावस्याविशेषाद्, एवं च सति यदि तस्मिँश्च्युतिसमये परभवोऽपि भवता नाभ्युपगम्यते तदाऽसौ संसारी जीवः को भवतु ?, इहभवत्वस्य तावद्युक्तित एव निषेधात् परभवत्वस्य तु त्वयाऽप्यनभ्युपगम्यमानत्वात् निर्व्यपदेश्य एवासौ स्यादिति गाथार्थः ॥ अत्राह पर:–णणु जह विग्गहकाले'इत्यादि (२६६-४), नन्विति 10 आक्षेपे, ननु यथा विग्रहकाले–वक्रेण परभवगमनकाले पारभविकदेहाभावेऽपि परभवसम्बन्धी जीवो व्यपदिश्यते तथा-तेनैव प्रकारेणेहभवसम्बन्धिनो देहस्याभावेऽपि भवेदिहभवोऽपि न कश्चिद्दोषः एतदुक्तं भवति-यथा वक्रगतौ परभवशरीराभावेऽपि परभवत्वेन व्यपदेशः तथेहभवशरीराभावेऽपि च्युतिसमये इहभवत्वेन व्यपदेशोऽभ्युपगन्तव्य एव, न्यायस्य समानत्वादिति गाथार्थः । आचार्य आह-नन्वेतद् ब्रुवता त्वया अस्मत्साहाय्यमेवानुष्ठितं स्याद्, यतो यथा 15 विग्रहकाले पारभविकशरीराभावेऽपि परभवव्यपदेशः तथा च्युतिसमयेऽपीहभवशरीरत्यागे सति परभवशरीराभावस्य तुल्यत्वाद्विग्रहकालवदेव परभवव्यपदेशः किं नाभ्युपगम्यत इति ?, एतदेवाह'जं चिय विग्गहकाले' इत्यादि (२६६-५) यत एव कारणाद्विग्रहकाले देहाभावेऽपिपरभवशरीराप्राप्तावपि परभवोऽसौ भवतोऽपि सम्मतः तत एव तर्हि च्युतिसमयेऽपीहभवसम्बन्धी परभवसम्बन्धी वा नास्ति देहोऽतो देहाभावस्य तुल्यत्वाद्विग्रहकालवत् च्युतिसमयेऽपि कस्मात् 20 परभवव्यपदेशो नाभ्युपेयते, 'न विग्गहो जइ'त्ति यदि पुनरेवं ब्रूयात्परो यदुत-असौ च्युतिसमयो न विग्रह: परभवव्यपदेशतु विग्रहकाल एव मयाऽभ्युपगम्यते, तत्रोच्यते-'स को होउत्ति यदि च्युतिसमयो विग्रहो न भवतीति नास्य परभवत्वं प्रतिपद्यते हन्त तर्हि संसारी जीवस्तदा को भवतु ?, इहभववपुषस्त्यक्तत्वात्परभवस्य च त्वयाऽप्यनभ्युपगम्यमानत्वात् तथैव-निर्व्यपदेश्य एव स्यादिति गाथार्थः । जघन्यसंघातान्तरभावनामाह-संघायंतरकालो' गाहा 'तेहूणं' गाहा (२६७- 25 १०), व्याख्या-एकदा संघातं कृत्वा पुनः शरीरान्तरे सङ्घातं कुर्वतो योऽसौ जघन्योऽन्तरकाल: स त्रिसमयहीनः क्षुल्लकभवमानोऽवसेयः, स च कदा लभ्यत इत्याह-परभवमविग्रहेण गत्वा प्रथमसमये संघातयतः-सर्वसंघातं कुर्वतो जीवस्य लभ्यत इति द्वितीयगाथायां सम्बन्धः, किं Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) कृत्वा यत् परभवगमनमित्याह क्षुल्लकभवग्रहणलक्षणमायुर्विधृत्य, कथम्भूतं ?-न्यूनं, कै: ?तैस्त्रिभिः समयैरिति गम्यते, ये किमित्याह-द्वौ विग्रहसमयावेकश्च संघातनासमयः सर्वेऽपि त्रयः, अयमत्र भावार्थो-जघन्यान्तरकालस्य प्रस्तुतत्वात्प्राग्भवात् कृतविग्रहोत्पन्नस्य जन्तोरिह ग्रहणं, अन्यथा हि मध्यमः कालः स्यात्, ततश्च कश्चिज्जीवः क्वचित्पूर्वभवेऽसत्कल्पनया विंशतिसमयप्रमाणक्षुल्लकभवग्रहणस्वरूपमायुर्बद्ध्वा यदा समयद्वयविग्रहेण वनस्पतिषु उत्पद्यते तृतीयसमये च संघातं करोति ततः शेषसप्तदशसमयान् जीवित्वाऽन्यत्र क्वचिदविग्रहेणोत्पद्य संघातं करोति तदा त एव सप्तदश समयाः संघातद्वयान्तरं भवतीति गाथाद्वयार्थः । इदानीमुत्कृष्टसंघातान्तरं भावयति—'उक्कोसं तित्तीसं' गाहा (२६८-२), 'काऊण पुव्वकोर्डि' गाहा (२६८-३), व्याख्या-सागरोपमाणीत्यस्य व्यवहितः सम्बन्धः, ततश्च त्रयस्त्रिंशत्सागरोपमाणि समयाधिक-. 10 पूर्वकोट्यभ्यधिकान्यौदारिकसंघातान्तरमुत्कृष्टं भवतीति गम्यते, कदा पुनरयं संघातान्तरकालो लभ्यत इत्याह-स:-उक्तलक्षणः काल इह तृतीयसमये संघातयतः-सर्व संघातं कुर्वतो लभ्यत इति द्वितीयगाथायां संटङ्कः, किं कृत्वा ? इत्याह-कुतश्चित्पूर्वभवादविग्रहेण इह तावन्मनुष्यभवे समागत्य प्रथमसमये संघातं कृत्वा पूर्वकोटि विधृत्य-पूर्वकोटिप्रमाणमिहायुष्कं परिपाल्य ततश्च ज्येष्ठमायुष्कं त्रयस्त्रिंशत्सागरोपमलक्षणं सुरेष्वनुत्तरविमानेषु भुक्त्वा च्युतः समयद्वयं विग्रहे विधाय 15 तृतीयसमये संघातं विधत्ते, एवं च सति समयोना पूर्वकोटिः प्रथमा त्रयस्त्रिंशत्सागरोपमाणि देवभवसम्बन्धीनि पुनरपीहागतस्य विग्रहसत्कसमयद्वयं च संघातद्वयस्यान्तरं भवति, अत्र च विग्रहसत्कसमयद्वयमध्यादेकः प्राक्तनपूर्वकोट्यां प्रक्षिप्यते, अतः त्रयस्त्रिंशत्सागरोपमाणि समयाधिकपूर्वकोट्यधिकानि संघातान्तरं भवतीति गाथाद्वयार्थः । 'इदं पुनः सर्वसाटान्तरं सर्व (जघन्यं) क्षुल्लकभवमानं, कथम् ?, इहानन्तरातीतभवचरमसमये' इत्यादि (२६८-४) 20 अत्राह-ननु कश्चिदौदारिकशरीरी सर्वसाटं कृत्वा वनस्पतिष्वागत्येत्यादिभावना नातीव घटयमियर्ति, यतः 'परभवपढगे साडो' इति न्यायाद् वनस्पत्यायुष एव मध्यात् साटसमयस्यापगमो युक्तः, तन्मध्याच्च तस्मिन्नपनीते समयहीनं क्षुल्लक भवग्रहणं जघन्यं शाटान्तरं प्राप्नोति, तथोत्कृष्टसाटान्तरभावनायामपि यदुच्यते कश्चित्संयतमनुष्य औदारिकसर्वसाटं कृत्वा इत्यादि, तदपि न युक्तिसङ्गतं, यतस्तत्राप्युक्तन्यायेन देवभवायुष एव मध्यात्साटसमयः पतितुमर्हति, एवं च सति 25 समयोनपूर्वकोट्यधिकानि त्रयस्त्रिंशत्सागरोपमाण्युत्कृष्टं शाटान्तरं स्यादिति, अत्रोच्यते, अत्र जघन्यशायन्तरपक्षे वृत्तिकारो भवदभिप्रेतमेव समयोनक्षुल्लकभवग्रहणमानं शायन्तरं गुरवस्तु व्याचक्षत इत्यादिनाऽभ्युपगमयिष्यति, केवलमुत्कृष्टशाटान्तरपक्षे वृत्तिकृताऽपि न किञ्चिदुक्तं परं, किन्तु जघन्यशाटान्तरानुसारत, एवोत्कृष्टपक्षेऽपि भवदुक्तमेव शान्तरं वृत्तिकारस्याप्यभिमतमिति लक्ष्यते, Page #398 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ ३८८ यत्त्विह कश्चित् संयतमनुष्य औदारिकसर्वशाटं कृत्वेत्यादिनोत्कृष्टशाटयन्तरभावनां कुर्वता परिपूर्ण पूर्वकोट्यधिकानि त्रयस्त्रिंशत्सागरोपमाणि वृत्तिकारेणोक्तानि न पुनः समयहीनपूर्वकोट्यधिकानि तत् किल 'खुड्डागभवग्गहणं जहन्नमुक्कोसयं तु तेत्तीस 'मित्यादिभाष्यगाथामनुवर्त्तमानेनोक्तं, ननु यदि समयहीनं क्षुल्लकभवग्रहणं सर्वशायन्तरं वृत्तिकृतोऽप्यभिप्रेतं तर्हि गाथायां यदुक्तं "तिसमयहीणं खुड्डु"मित्यादि तत्कथमुपपन्नं स्याद् ?, इदं हि गाथाशकलमनन्तरमेव वृत्तिकारेण स्वयमेवेत्थं 5 विवृतं, तत्र त्रिसमयहीनं सर्वबन्धस्य क्षुल्लं तु सम्पूर्णं सर्वशाटस्येति, उत्कृष्टशाटयन्तरपक्षे तु न किञ्चिद् ब्रूमः, तस्य गाथायामनुक्तस्यैव वृत्तिकृता भाष्यगाथानुवृत्त्या भावितत्वादिति, अत्राहस्वयमेव वृत्तिकारः ‘तथा च किलैवमक्षराणि नीयन्त इत्यादि ( २६९ - २), एतदुक्तं भवतिनात्र कर्म्मधारयः क्रियते त्रयश्च ते समयाश्चेति किन्तु द्वन्द्वः त्रयश्च समया इति गम्यते समयश्च त्रिसमयास्तैर्हीनं, एवं तु सति सर्वबन्धस्य त्रिभिः सर्वशाटस्य च समयेन हीनं क्षुल्लकमित्युक्तं 10 भवति, इदं च सर्वं भाष्यकारेण सह विरुध्यते, यतः स आह - "खुड्डागभवग्गहणं जहन्नमुक्कोसयं च तेत्तीसं । तं सागरोवमाइं सपुन्ना पुव्वकोडी उ ॥१॥" अत्र चोत्तराध्ययनबृहट्टीकादिषु भाष्यकृद्वचनसमर्थकं समाधानं दृश्यते तच्चेदं - अनन्तरातीत भवचरमसमय एव कश्चिदौदारिकशरीरी सर्वपरिशाटं कृत्वा वनस्पतिषूत्पद्यते, न पुनर्वनस्पत्यायुषः प्रथमसमये सर्वपरिशाटं करोति, व्यवहारमताश्रयणात्, “परभवपढमे साडण" मित्यस्य च निश्चयमताश्रयणात्, ततश्च यदा वनस्पतिषूत्पन्नः 15 परिपूर्णक्षुल्लकभवग्रहणमतिवाह्यान्यत्रोत्पद्यते तदा परभवप्रथमसमये सर्वशाटं करोति, अत्र निश्चयमताश्रयणाद्व्यवहारनयमतस्य चानाश्रयणाद्, एवं च सत्यादौ व्यवहारनये पर्यन्ते च निश्चयनये समाश्रियमाणे सम्पूर्णं क्षुल्लकभवग्रहणं साटद्वयस्यानन्तरमवाप्यत इत्येवं न भाष्यकृद्वचो विरुध्यते, तथोत्कृष्टान्तरपक्षेऽपि यदा कश्चित् संयतमनुष्यस्तद्भवस्यैव चरमसमये उक्तन्यायेन सर्वपरिशाटं करोति न परभवस्य प्रथमसमये तदानुत्तरेषु परिपूर्णानि त्रयस्त्रिंशत्सागरोपमाणि, पुनरपि च 20 मनुष्येष्वागतः पूर्वकोटिं चातिवाह्यान्यत्रेोत्पद्यमानो निश्चयनयमतेन परभवप्रथमे साटं करोति तदा त्रयस्त्रिंशत्सागरोपमाणि सम्पूर्णा च पूर्वकोटिः शारद्वयस्योत्कृष्टमन्तरमवाप्यत इत्येवमुत्कृष्टपक्षेऽपि भाष्यकारवचनमविरोधेन गमितं भवति, अत्राप्यादौ व्यवहारस्यान्ते च निश्चयस्याश्रयणादिति सर्वं सुस्थमिति। एवं तावदेकैकमधिकृत्य पृथक् संघातस्य परिशाटस्य चान्तरमुक्तं, इदानीं युगपदुभयस्यान्तरकालभावनामाह – 'उभयंतर' गाहा 'अणुभविडं' गाहा ( २६९-१०) व्याख्या - 25 उभयं-संघातपरिशाटलक्षणं तस्य जघन्यतः समयप्रमाणोऽन्तरकालो विज्ञेयः, कदाऽसौ लभ्यत इत्याह—‘“निव्विग्गहसंघाए "त्ति इयमत्र भावना - अविशिष्टः कश्चिदौदारिकशरीरी मृत्वाऽन्यत्र ऋजुण्या समुत्पद्य प्रथमसमये संघातं कृत्वा यदा द्वितीयसमये संघातपरिशाटलक्षणमुभयं करोति तदा Page #399 -------------------------------------------------------------------------- ________________ ३८० * भसधारी डेभयन्द्रसूरिद्धृत टीप्पड ( भाग - ४ ) संघातसमय एवैक उभयान्तरे भवतीति, उत्कृष्टमुभयान्तरमाह - परमं प्रकृष्टं उभयान्तरमिति सम्बध्यते, सह त्रिभिः समयैर्वर्त्तत इति सत्रिसमयानि त्रयस्त्रिंशत्सगारोपमाणि भवन्ति, कदा पुनरमूनि लभ्यन्ते ? इत्याह-देवादिष्वादिशब्दादप्रतिष्ठाने त्रयस्त्रिंशत्सागरोपमाणि अनुभूयेहागतस्य तृतीयसमये संघातयतो ज्ञेयानि समयकुशलैः, अयमन्त्र भावार्थ : - इह कश्चिन्मनुष्यादिः स्वभवचरमसमये संघातपरिशायै समुदितौ कृत्वा अनुत्तरसुरेष्वप्रतिष्ठाने वा यदा त्रयस्त्रिंशत्सागरोपमाण्यनुभूय पुनरपीह. विग्रहेणोत्पन्नस्तृतीयसमये संघातं कृत्वा तत उभयमारभते तदा द्वौ विग्रहसमयावेकश्च संघातसमयो देवादिभवसम्बन्धीनि च त्रयस्त्रिंशत्सागरोपमाण्युत्कृष्टोभयान्तरे प्राप्यन्त इति गाथाद्वयार्थः । औदारिकसङ्घातादिवंक्तव्यता समाप्ता ॥ वैक्रियोभयस्य भावनामाह — 'उभयं जहन्नसमओ' गाहा (२७१ - ६), उभयं - संघात -. 10 परिशाटलक्षणं जघन्यं वैक्रियशरीरस्य समयप्रमाणं भवति, कस्य तद्भवतीत्याह- समयद्वयं विकुर्व्य मृतस्य, यो हि किलौदारिकशरीरी वैक्रियमारभ्य प्रथमसमये सर्व्वसंघातं द्वितीयेसमये तु संघातपरिशाटयै विधाय म्रियते तस्यैकसामयिकं वैक्रियस्य संघातपरिशाटलक्षणमुभयमवाप्यते, उत्कृष्टं वैक्रियोभयकालमाह-परं - उत्कृष्टं वैक्रियस्योभयं संघातसमयहीनानि त्रयस्त्रिंशत्सागरोपमाण्यनुत्तरदेवस्याप्रतिष्ठाननारकस्य वा भवन्तीति गाथार्थः । वैक्रियस्यैव सङ्घाताद्यन्तरभावनामाह15 'संघायंतरसमओ' गाहा (२७२ - १), व्याख्या - एकदा वैक्रियसंघातं कृत्वा पुनरपि वैक्रियसंघातं कुर्वतो जघन्यमन्तरं समयो भवति, कदा ? इत्याह - " समये" त्यादि जघन्यान्तरकालस्तृतीयसमये दिवि संघातयतो विज्ञेयः, कस्य ? - समयमेकं विकुर्व्य मृतस्य, यो ह्यौदारिकशरीरी समयमेकं वैक्रियसंघातं कृत्वा मृतः सन् समयमेकं विग्रहं च विधाय तृतीयसमये दिवं गत्वा संघातयति तत्सम्बन्धिनः सङ्घातद्वयस्य विग्रहसमयोऽन्तरे प्राप्यत इति भावना, अथवेदमेवान्तरं प्रकारान्तरेणाह - 20 तृतीये वा समये मृतस्य तृतीयसमये सङ्घातयत इति सम्बध्यते, एतदुक्तं भवति-यः कश्चिदिहौदारिकशरीरी वैक्रियलब्धिमान् वैक्रियशरीरमारभ्य प्रथमसमये सङ्घातं विधत्ते द्वितीयसम च सङ्घातपरिशायै तृतीयसमये म्रियते तस्मिन्नेव च तृतीयसमये निर्विग्रहेण सुरलोकमवाप्य वैक्रियसङ्घातं करोति तस्य जन्तो: सम्बन्धिनः सङ्घातद्वयस्यान्तरे सङ्घातपरिशाटसमयः प्राप्त गाथार्थः । “ततिए व मयस्स ततियंमित्ति" एतद्गाथादलं किञ्चिद्दुरवबोधमिति सम्प्रधार्य भावनामात्रमाह 25 वृत्तिकार:- अविग्रहेण सङ्घातयत इत्यादि भावितमेवेति, साम्प्रतमुभयस्य परिशाटस्य चान्तरकालभावनामाह—' उभयस्सेत्यादि' गाथा (२७२-३), व्याख्या - उभयस्स - वैक्रियसम्बन्धिनः संघाटपरिशाटलक्षणस्य समय एको जघन्यमन्तरमित्यध्याहारः कस्य जन्तोरिदमवाप्यते ? इत्याहू - चिरमन्तर्मुहूर्त्तमानं कालं विकुर्व्य वैक्रियवपुषि स्थित्वा मृतस्य देवेष्वविग्रहगतस्य जन्तोः 5 Page #400 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * 3८१ सङ्घातसमयोऽन्तरे प्राप्यते, अयमत्र भावार्थ:-य औदारिकशरीरी वैक्रियलब्धिमानारचितवैक्रियशरीरः परिपूर्णं मनुष्यवैक्रियशरीरस्थितिकालं यावत्सङ्घातपरिसाटौ विधाय म्रियतेऽविग्रहेण च सुरालये समुत्पद्य प्रथमसमये वैक्रियसङ्घातं करोति द्वितीयादिसमयेषु तु संघातपरिशाटयै तत्सम्बन्धिन उभयस्स चान्तरे स एवानन्तरोक्तः संघातसमयो भवतीति, ननु यद्येवं “चिरवेउव्वियमयस्से"त्यत्र चिरग्रहणमपार्थकम्, इह हि मनुष्यादिषु यश्चिरं स्तोकं वा कालं वैक्रियसङ्घातपरिशाटौ कृत्वाऽविग्रहेण 5 दिवि समुत्पद्यते तेनैव प्रयोजनं, किं चिरशब्दविशेषणेन ?, सत्यं, किन्तु प्रथमसमयेऽपि मरणनिषेधार्थमित्थमुक्तं, यदिवाऽनन्तरं वैक्रियसङ्घातान्तरं भावयता सप्रयोजनत्वाद् द्वितीयादिसमयेष्वाकस्मिकमसमाप्तवैक्रियस्यापि मरणमुक्तं अत्र त्वसमाप्तवैक्रियस्यापि मरणनिदर्शने न किञ्चित्प्रयोजनमिति ख्यापनार्थं चिरग्रहणेन परिपूर्णान्तर्मोहूर्तिकमनुष्यादिवैक्रियस्थितिकालानुज्ञामपि कृतवानाचार्य इत्यदोषः । 'साडस्संतोमुहुत्तो'त्ति, एकदा वैक्रियसर्वशाटं कृत्वा पुनरपि तत्सर्वशाटं 10 कुर्वतोऽन्तर्मुहूर्तं जघन्यमन्तरं भवति, कथमिति चेद् ? उच्यते-कश्चिदौदारिकशरीरी वैक्रियलब्धिमान् कस्मिंश्चित्प्रयोजने वैक्रियशरीरमारभ्यान्तर्मुहूर्तं तथैवावस्थितिं विधाय चरमसमये तत्सर्वशाटं कृत्वा पुनरप्यौदारिकमाश्रयति, ततस्तत्रान्तर्मुहूर्तं स्थित्वा पुनरप्युत्पन्ने प्रयोजने वैक्रियं निवर्तयत्यन्तर्मुहूर्त च तत्र स्थिति कृत्वा पुनरप्यौदारिकमागच्छंश्चरमसमये वैक्रियसर्वपरिशाटं करोति, एवं सति शाटद्वयस्यान्तरे समयोनमन्तर्मुहूर्त्तद्वयं भवति, तेन च द्वयेनापि लघुत्वादेकमेव पुष्टतरमन्तर्मुहूर्त 15 निष्पद्यते अतो युज्यते जघन्यशाटान्तरमन्तर्मुहूर्त्तमिति, सङ्घातादित्रयस्याप्युत्कृष्टमन्तरमाह-'तिण्हवि तरुकालमुक्कोसं ति, यदा कश्चिज्जीवो वैक्रियशरीरस्य सङ्घातादित्रयं कृत्वा वनस्पतिषूत्पन्नः तत्र चानन्तकालमतिवाह्य तत उद्धृतः पुनरपि क्वचिद्वैक्रियशरीरमासाद्य तत्संघातादित्रयं करोति तदा तत्सम्बन्धिनः संघातपरिशाटोभयलक्षणस्य त्रयस्याप्यन्तरे स एव वनस्पतिकालो भवतीतिगाथार्थः। ततश्चात्र व्युत्पत्तिभेदमात्रमाश्रीयत' इति (२७५-९), एतदुक्तं भवति-पूर्वं हि "जीवमजीवे 20 पाओगियं त्वि"त्यादि ब्रुवता अजीवे-कुसुम्भादौ करणमजीवकरणमिति सप्तमीतत्पुरुषः सूचितः, इह तु जीवप्रयोगात्करणं जीवप्रयोगकरणमिति पञ्चमीतत्पुरुष इत्येतावन्मात्रेण भेदः । 'तदिह व्यञ्जनशब्देन क्षेत्राभिव्यञ्जकत्वा'दित्यादि (२७६-८), व्यज्यते-घटाकाशं पटाकाशमित्यादिव्यपदेशैविशेषणद्वारेण प्रकटीक्रियते क्षेत्रममीभिरिति व्यञ्जनं पुद्गलाः घटपटशकटलकुटादयः 'तत्सम्बन्धादिति व्यञ्जनसम्बन्धात् पर्यायमापन्नं व्यञ्जनपर्यायापन्नं, एतदुक्तं भवति–यदैकस्मिन्नभोदेशे 25 व्यवस्थितो रक्तो घटः प्रयोगान्तरेण शुक्लीक्रियते तदा पूर्वं तन्नभो रक्तघटसम्बद्धमासीत् पश्चात्तदेव शुक्लघटसम्बद्धमभूद्, एवं च सति स शुक्लगुणलक्षणः पर्यायो वस्तुवृत्त्या तस्यैव नभस उत्पन्नः, एवमन्यस्यापि पुद्गलराशेर्यः प्रतिक्षणं पर्यायसमूहः समुत्पद्यते तमापन्नं नभो यदा विवक्ष्यते तदा नभसोऽप्यस्ति करणं, तथापि पर्यायस्यैव करणं न व्योम्न इति चेदित्याह-'पर्यायो द्रव्यादनन्य'इति Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ મલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) (२७६-९), तस्मिन्कृते द्रव्यमपि कृतमेव भवति, यदिवा किमनेन कष्टोत्तरेण, लौकिकादेवोपचा वारात्सिध्यति क्षेत्रस्य करणं, सम्भवन्ति ह्येवं वक्तारो लोका:-इक्षुक्षेत्रं शालिक्षेत्रं वा मया कृतमिति, एतद्दर्शयति—'उपचारमात्राद्वे'त्यादि (२७६-१०) । अथ यदा वर्तनास्वरूप: कालो विवक्ष्यते तदा वर्तनादीनां स्वयमेव भावान्मा भूत् कालस्य करणं यदा त्वर्द्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्ती 5 समयादिरूपः कालो विवक्ष्यते तदा तस्य परकृतत्वात् करणत्वं भविष्यतीत्याह–'समयाद्यपेक्षायां चापरोपादानत्वादिति (२७७-७), न हि समयादिरूपस्यापि कालस्योपादानभूतः-कारणभूतः कश्चनापि परो विद्यते, तदा तस्य परकृतत्वात्करणत्वं भविष्यतीत्याह-तस्यापि स्वरससिद्धत्वात्कुत करणतेति भावार्थः । 'बवं च बालवं चे'त्यादि (२७८-२), इयमत्र भावना-कृष्णचतुर्दशीरात्रौ शकुनिर्नामावस्थितं करणं भवति, अमावास्यायामह्नि चतुष्पदं रात्रौ नागं शुक्लपक्षप्रतिपदि दिवा 10 किंस्तुघ्नं, एतानि चत्वार्यप्यवस्थितानि करणान्युच्यन्ते, एतास्वेव तिथिषु भवन्तीतिकृत्वा, तस्या एव शुक्लप्रतिपदो रात्रौ बवनाम करणं भवति इदं चानवस्थितम्, एतस्यामन्यासु च तिथिषु भावाद्, एवं शेषेष्वपि बालवादिष्वनवस्थितत्वमवसेयं, एवं शुक्लद्वितीयायां दिवा बालवं रात्रौ कौलवं तृतीयायां दिवा थीविलोयणं रात्रौ गरमित्येवमेकैकस्यां तिथौ क्रमेण करणद्वयं २ पुनरावृत्त्यापि तावज्ज्ञेयं यावत्कृष्णपक्षचतुर्दश्यां दिवा विष्टिस्ततस्तन्निशाया आरभ्य पुनरप्यवस्थितानि 15 तान्येव शकुन्यादीनि तावद्यावत् सितपक्षप्रतिपदि दिवा किंस्तुघ्नमित्यादि पुनस्तदेवावर्त्तते । 'पक्खतिहीओ दुगुणिया' इत्याद्यानयनोपायोऽप्यवस्थितकरणभोग्यतिथिभ्योऽन्यतिथ्रिषु द्रष्टव्यः, तास्ववस्थितकरणानामेव सिद्धत्वादिति । 'सत्तमिचाउद्दसी य अह विट्ठि'त्ति (२७९-७), कृष्णसप्तम्यां चतुर्दश्यां चाह्नि विष्टिर्भवतीत्यर्थः । 'इदमेवमिती'ति (२८१-११), इदं-श्रुतमेवं-बद्धाबद्धभेदभिन्नं लौकिकलोकोत्तरभेदं द्रष्टव्यं, लौकिकं बद्धाबद्धं लोकोत्तरं चेत्यर्थः । 'शास्त्रोपदेशव'दिति (२८१20 ११), शास्त्ररूपः उपदेशः शास्त्रोपदेशः-आचारादिः तद्वदिति । 'भूतापरिणते'त्यादि (२८२ ६), भूतापरिणतविगतशब्दैर्यथासङ्ख्यमुत्पादध्रौव्यव्यया उच्यन्ते तेषां यच्छब्दकरणं-भणनं प्रतिपादनमित्यर्थः तत्प्रकाशोपदिश्यमानत्वादनिषीथमिति भावार्थः । 'सट्टीएयरुज्झाय'त्ति (२८४ ६) सट्टीयरौ-मातृष्वसृजातौ भ्रातरौ उपाध्यायौ-पूर्वावस्थायामध्यापकब्राह्मणौ ततः कर्मधारय ___ इति। 'बत्तीसं अड्डीयाओ' इत्यादि (२८५-४), अड्डिकाप्रत्यड्डिकाश्च धनुर्धराणां स्थानविशेषा 25 लोकप्रतीताः, तत्प्रतीता: पाठविशेषा वा इत्यन्ये, करणानि-नर्त्तक्यादीनामालीढादीन्यपि धनुर्द्धरादीनामेव स्थानानि वैशिष्ट्याच्च कुतश्चित्पृथगुपात्तानि । 'भावश्रुतशब्दकरणेऽधिकारो भवति कर्त्तव्य' इति (२८८-१), भावश्रुतं च शब्दश्च तद्रूपकरणं भावश्रुतशब्दकरणं, तत्र भावश्रुतमन्तर्जल्पाकारं श्रुतोपयोगरूपं, शब्दकरणं तु नात्र करेमि भंते ! सामाइयं सव्वं सावज्जं जोगगित्यादि Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ परिशिष्टम् - १ सामायिकशब्दोच्चारणं निरुपयोगस्य सम्बन्धि गृह्यते, किं तर्हि गृह्यते ? इति चेदित्याह-'तच्छब्दविशिष्टः श्रुतभाव एवे 'ति (२८८-३), तस्य - सामायिकस्य अभिधायकत्वेन सम्बन्धी यः शब्दः - करेमि भंते ! सामायिकमित्यादिस्तेन विशिष्टो - युक्तः श्रुतभाव एवेति गृह्यते, त इदमुक्तं भवति - भावश्रुतेऽन्तर्जल्पाकारे केवले बहिः शब्दोच्चारणसहिते च श्रुतसामायिकस्यावतारो भवति । 'मनोवाग्योजनायां सत्यासत्यामृषाद्वये द्वयस्ये 'ति (२८८-६), अत्र किल श्रुतसामायिके 5 सम्यक्त्व सामायिकस्य चारित्रसामायिके तु देशविरतिसामायिकस्यान्तर्भावं चेतसि निश्चित्येत्थमाहद्वये–सत्यासत्यामृषामनोवाग्योगलक्षणे द्वयस्यापि - श्रुतचारित्रसामायिकलक्षणस्यावतारो भावनीय इति, अन्यथा हि यद्यन्तर्भावं नाभिप्रेयात् तदा सामायिकचतुष्ट्यस्यापि तत्रावतारं ब्रूयात्, न ह्युक्तं, मनोवाग्योगद्वयवतश्चत्वार्यपि सामायिकानि न सम्भवन्तीति । 'काययोजनायामपि द्वयस्याद्यस्य चे 'त्ति (२८८-७) द्वयस्य - श्रुतचारित्रसामायिकलक्षणस्य काययोजनायामवतारो वेदितव्यो, ननु 10 हस्तादिना भङ्गादिवर्त्तनात् तदवष्टम्भेन चान्तर्ज्जल्पस्य बहिः शब्दस्य च प्रवृत्तेर्भवतु श्रुतसामायिकस्य काययोगेऽवतारः, चारित्रं तु निश्चयतः सावद्ययोगनिवृत्तिरूपो जीवपरिणामो यदाह — " आया खलु सामाइय" मित्यादि, तत्कथं तस्य काययोगेऽवतार इत्याशङ्कयाह — 'आद्यस्य चे 'ति एतदुक्तं भवति—कायावष्टम्भेन यत्प्रवर्त्तते बाह्यप्रत्युपेक्षणादिक्रियारूपं व्यावहारिकचारित्रं तदपेक्षया द्वयस्यापि तत्रावतार उक्तो, नैश्चयिकं त्वात्मपरिणामरूपं चारित्रमपेक्ष्य यदि प्रेर्यते भवता तदाऽऽद्यस्यैव 15 श्रुतसामायिकस्य काययोजनायामवतारो भावनीय इति । 'उच्छुवणे सालिवणे इत्यादि गाथा (३०० - १३) – इक्षुक्षेत्रशालि क्षेत्रयोः समीपे पद्मिनीपटलमण्डितस्य सरसः समीपे कुसुमिते वा चम्पकवृक्षादिवनखण्डे गम्भीर :- पर्वतनितम्बादिषु नानाजातीयानेकप्रशस्तवृक्षनिकराकीर्णो गह्वरप्रदेश उच्यते, सानुनादस्तु यत्र शब्दे समुच्चरिते दिक्षु प्रतिशब्दः समुत्तिष्ठति गम्भीरच सानुनादश्चेति विगृह्यैकवद्भावाद्गम्भीरसानुनादं तस्मिन्नेवम्भूते प्रदेशे नद्यादिषु च यत्र दक्षिणावर्त्तेन जलमावर्त्तते 20 तत्समीपे जिनगृहे वा सामायिकं शिष्याय दीयत इत्यनन्तरवक्ष्यमाणगाथाक्रिया सर्वत्र सम्बध्यत इति गाथार्थः । ‘संझागयं रविगय मित्यादि ( ३०२ - ६) गाथाव्याख्या – सन्ध्यागतं - यत्सन्ध्यायामुदेति यथा— कार्त्तिकमासप्रथमदिनसन्ध्यायां कृत्तिका, मार्गशीर्षे वा मृगशिर इत्यादि, रविगतं - यंत्रादित्योऽवतिष्ठते, विड्डेरं नाम कृतवक्रग्रहाधिष्ठितं, सग्गहं - क्रूरग्रहाध्यासितं विलम्बितं - यदादित्येन भुक्त्वाऽनन्तरमेव त्यक्तं, राहुहयं (गतं) यत्र वेश्चन्द्रमसो वा ग्रहणमभूद्, ग्रहभिन्नं-नाम यद्भित्त्वा 25 भौमाद्यन्यतरो ग्रहो मध्येन विनिर्गतः, एतानि सप्त नक्षत्राणि सामायिकं प्रयच्छन् वर्जयेदिति गाथार्थः । 'अभिवाहारो कालियसुयस्से (सुअंमी) 'त्यादि गाथा (३०३ - २), – अत्राभिव्याहारो नाम शिष्याचार्ययोरुक्तिप्रत्युक्त्यादिना प्रकारेण सामायिकादिश्रुतस्योद्देशसमुद्देशादिविधिरुच्यते, स Page #403 -------------------------------------------------------------------------- ________________ ३८४ મલધારી હેમચન્દ્રસૂરિષ્કૃત ટીપ્પણક (ભાગ-૪) च सामायिके प्रकृतेऽपि प्रसङ्गतः सर्व्वस्यापि श्रुतस्यानुयोगद्वारादिग्रन्थदृष्टः सामाचार्यायातश्च सामान्येनोच्यते, इह सामायिकाध्ययनादिश्रुतपठनेच्छया शिष्ये समुपस्थिते गुरूः समवसरणस्थापनां विधाय वामपक्षकृतशिष्यः पूर्वाभिमुख उत्तराभिमुखो वा देवान् वन्दते ततश्च शिष्यं द्वादशावर्त्तवन्दनं दापयित्वा तेन सहैव योगोत्क्षेपनार्थं पञ्चविंशत्युच्छासमानं कायोत्सर्गं करोति, पारितकायोत्सर्ग5 श्चतुर्विंशतिस्तवं पठति, ततश्च ऊर्ध्ववस्थित एव वास्त्रयं पञ्चमङ्गलपाठपुरस्सरं "नाणं पंचविहं पन्नत्त'"मित्यादिनन्दिमुच्चारयति, तदन्ते प्रणिपत्योत्थितो ब्रूते विनेयः इच्छाकारेण अमुगं सुयं उद्दिसह, आचार्य इच्छापूर्वकमाह - उद्दिसामि खमासमणाणं हत्थेणं सुत्तेणं अत्थेणं तदुभएणं, पुनः प्रणिपत्य शिष्य आह - संदिसह किं भणामो ?, गुरुराह — ' वंदित्ता पवेयह' शिष्योऽपीच्छाम इति भणित्वा प्रणिपत्योत्थितो वक्ति-इच्छाकारेण तुब्भेहिं अमुगं सुयमुद्दिट्ठ इच्छामि अणुसट्ठि' गुरुराह— 10 जोगं करेहत्ति, तत इच्छाम इत्युक्त्वा शिष्यः प्रणिपत्यात्रान्तरे नमस्कारमुच्चारयन् गुरुं प्रदक्षिणयति, तदन्ते पुनः प्राह - तुभेहिं अमुगं सुअमुद्दि इच्छामि अणउसट्ठि, गुरुराह - जोगं करेहत्ति, तत इच्छामीत्युक्त्वा वन्दित्वा च नमस्कारपाठेन पुनर्गुरुं प्रदक्षिणयति पुनस्तेनैव क्रमेण तृतीयप्रदक्षिणापि वाच्या, ततश्च प्रदक्षिणात्रयान्ते गुरोः पुरतः शिष्योऽवतिष्ठते, गुरुश्चात्रान्तरे निषीदति, ततश्चार्द्धावनतगात्रः शिष्यो भणति - तुब्भं पवेइयं संदिसह साहूणं पवेएमि, गुरुराह - पवेयहत्ति, शिष्यस्तु इच्छाम 15 इत्युक्त्वा प्रणिपत्य चोत्थितः पञ्चनमस्कारं पठति, पुनः प्रणिपत्योत्थितो वक्ति-तुब्भं पवेइयं साहूणं पवेइयं संदिसह करेमि काउस्सग्गं, गुरुराह - एवं करेहत्ति, ततः प्रणिप्रत्योत्थितो अमुगस्स उद्दिसावणियं करेमि काउस्सग्गं अन्नत्थ ऊससिएणमित्याद्युक्त्वा सप्तविंशत्युच्छ्वासमानं कायोत्सर्गं करोति, ततः पारितकायोत्सर्गश्चतुर्विशतिस्तवं पठति, अत्र प्रदक्षिणावन्दनकत्रयेणाप्येकमेव गण्यते, ततः सप्तभिः क्षुल्लकवन्दनकैरङ्गादिश्रुतोद्देशोऽवसितो भवति, उद्देशे च कृतेऽङ्गाद्यन्यतरश्रुतमिदं भवतो 20 वाचयामीति किल गुरुणा प्रोक्तं भवति, समुद्देशेऽपि नन्द्याकर्षणादिरहितः क्षुल्लकवन्दनकसप्तकादिस्वरूपः स एव विधिः, केवलं प्रवेदिते गुरुराह — स्थिरपरिचियं करेहत्ति, समुद्देशे च कृते विवक्षितसूत्रस्य स्थिरपरिचितत्वकरणाय किल शिष्यो नियुक्तो भवति, अनुज्ञायां तु योगोत्क्षेपकायोत्सर्गवर्जो नन्द्याकर्षणादिक उद्देशविधिरेव वक्तव्यो, नवरं प्रवेदिते गुरुराह - सम्मं धारय अन्नेसिं च पवेयसुत्ति, एवमसौ कालिक श्रुतेऽभिव्याहारः, उत्कालिकदृष्टिवादेऽपीत्थमेवाभिव्याहारः, 25 केवलं शिष्येण अमुगं सुयं उद्दिसह इत्युक्ते गुरुस्तत्रेत्थमाह — इहमुद्दिस्सामीत्यादि । 'करणे यत्ती'त्यादि (३०६-४),न केवलं करणेयत्तीत्युपन्यस्तद्वारपरामर्शः किन्तु भयेयत्तीत्ययमपीति योजना, अयमत्र भावार्थो–यदिदमनन्तरोदितं सामायिककरणं तद्भावकरणं, क्व पुनर्भावकरणं शास्त्रकारेण पूर्वमुद्दिष्टं येनेदमिह योज्यते इत्याह- " करणे य भए य" त्ति, इदं हि प्रागुपन्यस्तद्वारगाथाद्यद्वारद्वयं, Page #404 -------------------------------------------------------------------------- ________________ परिशिष्टम् - १ * ૩૯૫ अनेन च सकलापि सा गाथा सूचिता भवति, तद्यथा - ' करणे भए य अन्ते सामाइअ सव्व अ वज्जे य' इत्यादि अस्यां गाथायां यद्भावकरणमुक्तं शास्त्रकृता तदिदमनन्तरोदितं सामायिकरणमित्यर्थः। ‘भदि कल्याणे सुखे चे 'त्यादि ( ३०६ - १०), ननु भदन्त इत्यखण्डे शब्दे सति कुतोऽयं प्रकृतिविभागो लभ्यते इत्याह- ' जुविशि' इत्यादि ( उ० ४१३ ), एतदुक्तं भवतिनृविशीतिधातुद्वयस्योणादौ तावदन्तप्रत्ययो दृश्यते, उणादयश्च बहुलं भवन्तीत्यत्रापि झच्प्रत्ययो 5 लभ्यते, तस्मिँश्च सति सामर्थ्यात् भदिरूपैव प्रकृतिरभ्युह्यते । 'पश्चानुपूर्व्या ग्रन्थ ' इति (३०८१०), होइ भयंतो इत्यादौ, किलैवमुपन्यासो भवति भदन्तो भवान्तो भयान्तश्चेति, अधिकारोपन्यासस्तु विपर्ययेण कृत इति पश्चानुपूर्वी कृंता । 'आवस्सयंपि निच्चं ' गाहा (३०९-३), व्याख्या– अत्र किल कल्पग्रन्थनिबद्धेयं सामाचारी - यदि लघ्वी वसतिर्भवति तदा केचित्साधवः स्थानान्तरेऽपि परिवसन्ति, किन्तु गुरोरन्तिके समागत्य प्रतिक्रमणं कृत्वा प्रादोषिककालग्रहणानन्तरं कालं 10 सूत्रार्थपौरुषीद्वयं च विधाय ततः स्थानान्तरे गत्वा निद्रामोक्षं विदधति, अथ मार्गे श्वापदादिभयं तदाऽर्थपौरुषीं हापयन्ति अथ तथापि मार्गभयादि किञ्चित् तर्हि सूत्रपौरुषीमपि त्यजन्ति ततश्चरमकायोत्सर्गं द्वितीयमाद्यं वा तावद् यावत्तिष्ठत्यपि सवितरि कारणतो वसत्यन्तरं गत्वा गुरुस्थापनादिक्रमेणान्यत्रापि स्थिताः प्रतिक्रमणादिषु यतन्ते यतोऽत्रापि भदन्त इत्यामन्त्रणं कुर्वते इति दर्शितं भवति, किं तद् इत्याह- आवश्यकं प्रतिक्रमणादिलक्षणं नित्यमेव गुरुचरणमूले 15 कर्त्तव्यमिति, कस्यैतद्दर्शितं भवतीत्याह - 'वीसुंपि हु संवसतो कारणतो 'त्ति (३०९-३), एकप्रतिश्रयनिवासिना तावद्गुर्वन्तिक एवावश्यकं कार्यं योऽपि कारणतो वसन्तिसङ्कीर्णतादेर्विष्वक्पृथग् वसति तस्याप्यनन्तरदर्शितकल्पोक्तनीत्या गुरुचरणान्तिक एवावश्यकं कर्त्तव्यतया दर्शितं भवति, ननु यः श्वापदभयात्कारणतो गुर्वन्तिकाद्रात्रौ गन्तुं न शक्नोति स किं करोतीत्याह- 'जयति सेज्जा 'त्ति, कारणात इतीहापि सम्बध्यते, ततश्च यद्यपि श्वापदभयादिकारणतो गुर्वन्तिकं गन्तुं 20 न शक्नोति तथाप्यन्यस्यामपि शय्यायां परिवसन् गुरुस्थापनादिक्रमेणैव यतते - यतनां करोतीति गाथार्थः ॥ 'सम्पूर्णशब्दावयवमेवाधिकृत्याहे 'त्यादि ( ३१० - ५ ), इह 'सामं समं चे 'त्यादि खण्डीकृतशब्दापेक्षया सामायिकमित्यखण्डः - सम्पूर्ण: शब्द उच्यते, 'करणे भए य अंते सामाइय सव्वए य वज्जे ये'त्यादिगाथैकदेशत्वादवयवः ततश्च सम्पूर्णशब्दश्चासाववयवश्च सम्पूर्णशब्दावयवस्तमधिकृत्य सामं समं सम्यक् इकं इत्येते चत्वारोऽपि शब्दा एकार्थाः, एकार्थत्वं चेह 25 न पर्यायशब्दत्वममीषां मन्तव्यं किन्त्वेकस्यैव सामायिकशब्दलक्षणस्यार्थस्य निष्पत्तये सामादयश्चत्वारोऽपि शब्दा व्याप्रियन्त इत्येकार्था उच्यन्त इति । 'ओघतो मधुरपरिणाम 'मित्यादि (३१०-११), ओघतः– सामान्येन तावन्मधुरपरिणाम - शर्करादिद्रव्यं, विशेषतस्तु कस्यचित् Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ના માલધારી હેમચન્દ્રસૂરિકૃત ટીપ્પણક (ભાગ-૪) स्वसात्म्यादिकारणात्कटुकमपि मधुरमिवाभातीति भावः । 'भूतार्थालोचनायां समं तुलाद्रव्य'मिति, (३१०-११)भूत:-सद्भूतः तौल्ये कियत्प्रमाणोऽयमर्थ इत्यालोचनायां-तत्तौल्यप्रमाणजिज्ञासायां सत्यां यथावस्थितप्रतिपादकत्वेन समं तुलाद्रव्यमेवेत्यर्थः । कण्ठतस्तावदुक्ते चालनाप्रत्यवस्थाने'इत्यादि (३१९-७), ननु च "को कारओ करितो" इत्यादौ परस्य कादिस्वरूपं प्रश्नयतः सूरेरपि 5 तत्कथयत उभयोरपि पुनरुक्तता, 'आया खलु सामइय'मित्यादिना तत्स्वरूपस्यानेकस्थानेषु पूर्वमेव निरूपितत्वाद् इत्याशङ्कयाह-'अत एव चात्र पुनरुक्ते'त्यादि, यत एव चालनाप्रत्यवस्थाने एते न स्वरूपकथनं अत एव न पुनरुक्तता, कुत इत्याह–'अनुवादद्वारेणे'त्यादि, एतदुक्तं भवतियत्किमपि कादिस्वरूपं सूरिरभिधास्यते तदहं निराकरिष्यामीति चालनाचिकीर्षया परस्य प्रश्नो यद्यसौ तत्स्वरूपं मयोक्तं निराकरिष्यति तदहं स्थापयिष्यामीत्यभिप्रायवतश्च सूरेनिर्वचनं न तु 10 मुख्यतया तत्स्वरूपप्रतिपत्त्यर्थमित्यदोषः । 'विवक्षितं घृत'मिति (३२१-३), प्रतिनियतैकभाजना दिस्थितं न पुनः समस्तजगद्गतमिति भावः । अत्र च (तु) क्षायोपशमिकभावसर्वेणाधिकार'इति (३२४-२), सर्वशब्दोऽन्तर्जाल्पाकारः किल श्रुतज्ञानरूपः श्रुतं च क्षायोपशमिके भावे वर्तते अतो युज्यते क्षायोपशमिकभावसर्वेणाधिकार इति । 'दानपुण्यफला कीर्ति'रिति (३३२-७), दानपुण्याभ्यां फलति २ कस्याचिद्दानसमुत्था अपरस्य तु तथाविधं दानमप्रयच्छतोऽपि पूर्वभवोपात्त15 पुण्यवशात्कीर्तिः प्रादुरस्तीति भावः । 'अन्यमपीत्यतिरिच्यत इति (३३४-४), करंतंपि अन्नं न समणुजाणामीत्यत्रापिशब्दोऽन्यशब्दश्चातिरिच्यत इत्यर्थः, तत्रापिशब्दस्य फलमाह-'यस्मात् सम्भावनेऽपिशब्दोऽय'मित्यादि (३३४-५) । अन्यशब्दफलमाह-'न क्रियाक्रियावतो रित्यादि (३३४-९) । 'अतस्तद्भेदोपदर्शनायेति (३३५-९), यतः सावधं योगं त्रिविधेन प्रत्याख्या___ त्यतस्तद्भेदोपदर्शनाय-सावद्ययोगप्रत्याख्यानभेदोपदर्शनाय 'सीयालं भंगसय'मित्यादि-गाथामाहेत्यर्थः । 20 'तो कह निज्जुत्तीए'इत्यादि (३३७-१) गाथाव्याख्या यदि प्रज्ञप्त्यां त्रिविधं त्रिविधेन गृहिणः प्रत्याख्यानमुक्तं ततः कथं नियुक्त्यां वक्ष्यमाणप्रत्याख्यानाध्ययनसम्बन्धिन्यां "अणुमइनिसेहो"त्ति अनुमतिप्रत्याख्यानस्य निषेधः क्रियमाणो घटते, तथाहि-तत्र 'दुविहं तिविहेण पढमो' इत्याद्येव वक्ष्यति, न पुनः 'तिविहं तिविहेणं पढमउ'त्ति एवं परेणोक्ते सत्युत्तरमाह—(सो सविसयंमित्ति) स निर्युक्तावनुमतिप्रत्याख्याननिषेधः स्वविषये मध्यमखण्डादिरूपे यत आयातं वस्तु25 वस्त्रहिरण्यश्रीखण्डादि परिभुङ्क्ते तद्विषयो द्रष्टव्यो, विषयबहिर्वर्तिस्वयम्भूरमणमत्स्यादिप्रत्याख्यानविषयं तु प्रज्ञप्त्यां त्रिविधं त्रिविधेनेत्युक्तमित्यदोषः, समाधानान्तरमाह-'सामन्ने वा नत्थी'त्यादि (सामण्णेणं नत्थि) यो वा अमुकक्षेत्रवर्त्तिन इति विशेषमन्तरेण सामान्यतो द्वीन्द्रियादयो मया न हन्तव्या. इत्येवं प्रत्याख्याति तस्य नास्त्येव त्रिविधं त्रिविधेन प्रत्याख्यानं, तद्विषयः स निर्युक्तावनुमतिनिषेधः, Page #406 -------------------------------------------------------------------------- ________________ ३८७ परिशिष्टम् - १ प्रज्ञप्त्यां तु स्वयम्भूरमणाद्याधारविशेषितजन्तुप्रत्याख्यानविषयाऽनुमतिप्रत्याख्यानाभ्यनुज्ञेति न दोष इति गाथार्थः । 'आह कहं पुण मणसा' गाहा (३३७-३) व्याख्या - पर आह—ननु च वाक्कायाभ्यां तावत्प्रत्यक्षादिप्रमाणत एव करणकारणानुमतयो दृश्यन्ते मनसस्तु ता नोपलभ्यन्ते तत्कथं तास्तत्र प्रत्येतव्या इत्याह—यथा वाग्योगतनुयोगाभ्यां करणकारणानुमतयः तथा मनसापि भवन्त्येव, कुत इत्याह-'तदधीणत्ता वइतणुकरणाईण' मित्यनन्तरगाथायां सम्बन्धः, एतदुक्तं भवति - वाक्तन्वोः 5 सम्बन्धीनि यानि करणानि करणकारणानुमयत इत्यर्थः तानि मनोऽधीनान्येव भवन्ति, नहि मनोविकल्पमन्तरेण प्रायस्तनुवचनाभ्यां करणादीनि प्रवर्त्तन्ते अतो मनस्यपि तनुवचनकरणाद्युपचारः क्रियत इति भावः, यदिवा किमत्रोपचारेण ?, यदा हि निर्व्यापारतनुवचनोऽपि सावद्ययोगकरणादि मनसा विकल्पयति तदा मुख्यतयाऽपि तनुवचनवन्मनस्यपि करणादीनि सम्भवन्त्येवेति, आह च——अह मणंकरणं सावज्जजोगमणण' - मित्यादि भावितमेवेति । 'अर्थविकल्पसङ्ग्रहार्थं न 10 पुनरुक्त मिति (३४४-८), अर्थो - मनः प्रभृतिकरणलक्षणः तस्य विकल्पा - भेदाः तत्सङ्ग्रहार्थं त्रिविधेनेत्युच्यमानं न पुनरुक्तं, एतदुक्तं भवति य एव मनसा वाचा कायेनेत्यनन्तरं सविस्तरं वक्ष्यमाणोऽर्थः ‘स एव त्रिविधेनेत्यनेन सङ्गृह्येोक्तोऽतः सङग्रहपदत्वादपुनरुक्तमिदमिति । 'अथवा अत्राणमतीतसावद्ययोग' मित्यादि ( ३५१ - १२), न त्राणं अत्राणं - संसारभयात् त्रातुमसमर्थं सावद्यं योगं जुगुप्से इत्यर्थः, कस्मादित्याह — अधुना सामायिकेन त्राणं मम भविष्यतीति हेतो:, लब्धे 15 हि साम्प्रतं त्राणरूपे सामायिके तमत्राणस्वरूपं सावद्यं योगं व्युत्सृजामीतिभावः । नन्वेवं सावद्ययोगपरित्यागादि'त्यादि ( ३५२ - ३) अत्र किल परोऽतीवासम्बद्धप्रलापितया विवक्षितनिर्दोषसम्बन्धेन सम्बन्धितमपि व्युत्सृजामि - शब्दमनिष्टसम्बन्धेन सम्बन्धयन्निदमाह– ननु चैवमुक्तन्यायेन 'करेमि भंते ! सामाइय'मित्यादिसूत्रस्यायं तात्पर्यार्थो गम्यते, यदुत - सावद्ययोगपरित्यागेन करोमि भदन्त ! सामायिकमिति, एवं सति सावद्ययोगनिवृत्तिरत्र प्रतीयते, पर्यन्ते च ' तस्स भंते 20 ! पडिक्कमामी'त्यादौ तस्य व्युत्सृजामीतिशब्दप्रयोगे सतीदमनिष्टमापद्यते तस्य - अनन्तरसामर्थ्यलब्धसावद्ययोगनिवर्त्तनस्य व्युत्सृजामि - सावद्ययोगस्य निवृत्तिमुत्सृज्य प्रवृत्तिं विदधामीत्यर्थः, अत्रोत्तरमाह‘तन्ने’त्यादि (३५२–५), यदि ह्येवमुल्लण्ठतया सम्बन्धः क्रियते तर्हि यदा कश्चित् 'मंसं पच्चक्खामि अन्नत्थणाभोगेण'मित्यादिना मांसविरतिमभिधाय पर्यन्ते व्युत्सृजामीति ब्रवीति तदाऽत्राप्यानन्तरोक्तां मांसविरतिं व्युत्सृजामीत्यनिष्टसम्बन्धः स्याद्, अथात्र मांसविरतिविपक्ष एव त्याज्यत्वेन मनसि 25 विवक्षितो मनोगत एव च भावः प्रत्याख्यानं भवतीति नानिष्टः सम्बन्धः क्रियते, यद्येवं सर्वं सुस्थमिहापि सावद्ययोगनिवृत्तिविपक्षस्य हेयत्वेनाभिप्रेतत्वादिति । 'त्रिविधं त्रिविधेन व्युत्सृजति पापमेष्य'मित्यादि (३५६-७), विशेषत एष्यमिति ब्रुवाणस्य कोऽभिप्रायः ?, उच्यते, सावद्ययोगविरत Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ મલધારી હેમચન્દ્રસૂરિષ્કૃત ટીપ્પણક (ભાગ-૪) इत्यनेनैव गतार्थे त्रिविधं त्रिविधेन व्युत्सृजति पापमिति यद्द्द्वितीयपदोपादानं तेनैवं किल ज्ञापयति यत्र सावद्ययोगे प्रवृत्तिरासीत् ततो निवृत्त इति प्रतिपादितं 'सावज्जजोगविरओ' इत्यनेन पदेन यदेष्यं पापं ततोऽनिवृत्त एव किल एष प्रतीयते अतस्तन्निवृत्तिप्रतिपादकं द्वितीयपदमिति विशेषत उक्तं वृत्तिकृता त्रिविधं त्रिविधेन व्युत्सृजति पापमेष्यमिति, कदा पुनरयमेवंविधः कर्त्ता भवतीत्याह— 5 'सामायिकादौ' (३५६ - ८), सामायिकारम्भसमय इत्येवं सम्बन्धो, यदा तु सामायिकादौ सूत्र इत्यनेन द्वितीयव्याख्यानेन 'करेमि भंते! सामाइय' मित्यादिसूत्रं गृह्यते तदेत्थं सम्बन्धः, एषोऽनुगमः परिसमाप्तः, क्व विषये योऽसावनुगम इत्याह- 'सामायिकादौ सूत्रे' करेमि भंते ! सामाइयमित्यादिसूत्रविषय इत्यर्थः । सामायिकाध्ययनं समाप्तमिति ॥ ॥ इति म. हेमचन्द्रसूरिकृतटीप्पणकस्य चतुर्थो विभागः समाप्त ॥ Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨ ૩૯૯ પરિશિષ્ટ-૨ ( પારિણામિકબુદ્ધિ ઉપર અભયકુમારનું દૃષ્ટાન્ત પર (ગા. ૯૪૯માં આપેલ કથાનકનો વિસ્તાર) રાજગૃહનામના નગરમાં જગતમાં પ્રસિદ્ધ શ્રેણિકનામના રાજા હતા. તેને ચાર પ્રકારની બુદ્ધિવાળો, ચારેબાજુ જેનો યશ વિસ્તરેલો છે એવો અભયનામનો પુત્ર મંત્રીરૂપે હતો. હવે 5. ઉજ્જયિનીનગરીના ઘણા સૈન્ય પરિવારથી યુક્ત પ્રદ્યોતરાજા રાજગૃહને ઘેરી લેવા આવતો હતો. આથી ચિત્તમાં ભય વહન કરતાં શ્રેણિરાજાને અભયમંત્રીએ કહ્યું કે, “તમે થોડી પણ બીક ન રાખશો, હું તેઓને હમણાં જ હાંકી કાઢું છું.” પ્રદ્યોતરાજાને લડવા આવતા જાણીને, તેમની સાથે આવનારા બીજા ખંડિયારાજાનાં પડાવ-સ્થાનોની ભૂમિમાં લોઢાના ઘડાઓની અંદર સોનામહોરો ભરીને એવી રીતે દટાવી છે, જેથી કોઈ બીજો મેળવી ન શકે. ત્યાર પછી તેઓ સર્વે આવ્યા 10 અને પોતપોતાના યોગ્ય સ્થાને પડાવ નાખ્યો. પ્રદ્યોતરાજા સાથે શ્રેણિકને મોટો સંગ્રામ થયો. કેટલાક દિવસો પછી અભયે અંતર જાણીને તેની બુદ્ધિનો ભેદ કરવા માટે પ્રદ્યોત ઉપર એક લેખ મોકલ્યો કે – “તમારા સર્વે રાજાઓને શ્રેણિકરાજાએ ઉપકારથી દબાવીને ફોડી નાખ્યા છે. તે સર્વે મળીને તરતમાં જ તમોને શ્રેણિકરાજાને સ્વાધીન કરશે, આ બાબતની જો મનમાં શંકા હોય તો અમુક રાજાના અમુક પ્રદેશમાં તમે ખોદાવીને ખાત્રી કરો.” તેણે ખોદાવીને ખાત્રી કરી તો 15. સોનામહોરો ભરેલા ઘડા જોયા, એટલે એકદમ પ્રદ્યોતરાજા ત્યાંથી નાઠો. શ્રેણિકરાજા તેની પાછળ પડ્યા અને તેનું સૈન્ય વેરવિખેર કરાવી નાંખ્યું. કોઈ પ્રકારે સર્વે રાજાઓ ઉજ્જયિની નગરીએ પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! અમે એવી લાંચ લેનારા અને તમને સોંપી દેનારા અધમ કાર્ય કરનારા નથી, પરંતુ આ સર્વ અભયકુમારનું કાવત્રુ છે. પોતાને પાકી ખાત્રી થઈ, એટલે કોઈક સમયે સભામાં કહેવા લાગ્યો કે – “એવો કોઈ નથી કે, જે અભયને મારી 20 પાસે આણે ?' તેમાં એક ચતુર ગણિકાએ આ બીડું ઝડપ્યું અને સાથે માગણી કરી કે મને સાથે આટલી સામગ્રી આપો. મધ્યમ વયની સાત ગણિકા-પુત્રીઓ, સહાય કરનારા કેટલાક વૃદ્ધપુરુષો, તેમજ માર્ગમાં ખાવા માટે ઘણું ભાથું આપ્યું. પહેલાં આ ગણિકાઓએ સાધ્વીઓ પાસે બનાવટી શ્રાવિકાપણું શીખી લીધું. એમ કર્યા પછી રાજગૃહની બહાર ઉદ્યાનના મંદિરોમાં વંદન-દર્શન કરવા ગયા. ચૈત્ય : ટી કરતાં કરતાં અનુક્રમે અભયકુમારના ઘરદેરાસરમાં આવ્યા અને “નિસીહિ' 25 પૂર્વક પ્રવશ કર્યો. અભયકુમારે પૂછ્યું કે, “ક્યાંથી આવવાનું થયું છે? તેઓએ કહ્યું “અવંતીનગરીમાં અમુક શેઠ મૃત્યુ પામ્યા અને તેમના પુત્રો પણ મૃત્યુ પામ્યા. હું અને આ મારી પુત્રવધૂઓ છે. પતિ મૃત્યુ પામ્યા પછી અમે વૈરાગ્ય પામ્યા છીએ. દીક્ષા લેવાની અભિલાષા થયેલી હોવાથી અને દીક્ષા લીધા પછી અધ્યયન કરવું, વિહારાદિ કરવા વિગેરેમાં રોકાયેલાં રહેવું પડે, જેથી કલ્યાણક ભૂમીઓ-તીર્થભૂમીઓનાં દર્શન-વંદન ન કરી શકાય- આથી અમો ચૈત્યાદિકનાં દર્શન, 30 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૪) તીર્થભૂમિઓની ફરસના કરવા નીકળેલા છીએ. અભયે પૂર્ણ ભાવથી તેમને કહ્યું કે, “આજે તમો મારા મહેમાન થાઓ.” તેઓએ કહ્યું કે, “આજે કલ્યાણક હોવાથી અમારે ઉપવાસ છે.” કોમલ મધુર વચનોથી કેટલીક ધર્મચર્ચાઓ કરી લાંબા સમય સુધી બેસી પોતાના સ્થાને ચાલી ગઈ. તેમના શ્રાવકપણાંના ગુણોથી આકર્ષાયેલો અભય બીજા દિવસે પ્રભાતે એકલો અશ્વારૂઢ થઈ તેમની 5 સમીપે ગયો અને કહ્યું કે, “આજે તો પારણું કરવા મારા ઘરે ચાલો.” તેઓ અભયને કહેવા લાગી કે, “પ્રથમ તમે અહીં અમારે ત્યાં પારણું કરો.” એમ જ્યારે તેઓ બોલી, એટલે અભય વિચારવા લાગ્યો કે - “જો હું તેમના કહેવા પ્રમાણે અમલ નહીં કરીશ, તો નક્કી આ મારે ત્યાં નહીં આવે.' તેથી અભયે ત્યાં ભોજન કર્યું. મૂચ્છ પમાડનાર અનેક વસ્તુથી તૈયાર કરેલ મદિરાનું પાન કરાવ્યું. એટલે સૂઈ ગયો. અશ્વ જોડેલા રથમાં સુવરાવી એકદમ પલાયન કરાવ્યો. બીજા 10 પણ આંતરે આંતરે ઘોડાઓ જોડેલાં રથો તૈયાર રખાવ્યા હતા. તેની પરંપરાથી અભયને ઉજ્જયિનીમાં લાવ્યા અને ચંડપ્રદ્યોતરાજાને સમર્પણ કર્યો. અભયે પ્રદ્યોતને કહ્યું કે, “આમાં તમારી પંડિતાઈ ન ગણાય, કારણ કે, અતિકપટી એવી આ ગણિકાઓએ ધર્મના નામે મને ઠગ્યો છે.” હવે પ્રદ્યોતરાજાને ચાર રત્નો ઘણા પ્રિય હતાં. ૧ શિવાદેવી, ૨. અગ્નિભીરુ નામનો રથ, ૩. અનલગિરિ હાથી. અને ૪. લોહજંઘ નામનો લેખવાહક (દૂત). તેને જો ઉજ્જયિનીથી દિવસે 15 સવારે રવાના કર્યો હોય, તો ૨૫ યોજન દૂર રહેલ ભરૂચ નગરે સંધ્યા સમયે પહોંચી જાય. હવે ભરૂચ નિવાસી લોકો વિચારવા લાગ્યા કે, “આ પવનવેગને મારી નાખો, કારણ કે બીજો કોઈ ગણતરી કરાય તેટલા લાંબા દિવસે ઉજ્જયિનીથી અહીં આવે છે. જ્યારે આ લોહજંઘ તરત આવીને વારંવાર રાજાની આજ્ઞા લાવીને આપણને હેરાન પરેશાન કરે છે. તેથી લોહજંઘને ભરૂચવાસીઓ માર્ગમાં ખાવા માટે ભાતું આપવા લાગ્યા. તે લેવા ઇચ્છો ન હતો, છતાં પરાણે અપાવ્યું. તેમાં 20 ખરાબ દ્રવ્યો મેળવીને લાડવારૂપ તેને બનાવ્યું. તેનાથી એક કોથળી ભરીને કેટલાક યોજન ગયા પછી ભોજન કરવા તૈયારી કરવા લાગ્યો. કોઈક પક્ષીએ તેને અટકાવ્યો. તેથી ઊભો થઈને ફરી ઘણે દૂર જઈને ખાવા લાગ્યો, તો ત્યાં પણ એવી રીતે ખાતાં અટકાવ્યો. એ જ પ્રમાણે ત્રીજી વખત પણ તેને લાડવો ખાતાં રોક્યો, વિચાર્યું કે આમાં કંઈ પણ અત્યંતર કારણ હોવું જોઈએ. પ્રદ્યોતરાજાના ચરણ-કમળ પાસે જઈ પોતાનું કરેલું કાર્ય નિવેદન કર્યું. તથા ભોજનમાં વારંવાર 25 કેમ વિક્ષેપ આવ્યો ? તે માટે રાજાએ અભયને બોલાવીને પૂછ્યું. અભયે કહ્યું “આમાં ખરેખર ખરાબ દ્રવ્યો ભેગાં કરીને લાડવો બનાવ્યો છે અને તે દ્રવ્યોના સંયોગથી દષ્ટિવિષ સંર્પ ઉત્પન્ન થયો છે.” તે કોથળી ઉઘાડતાં જ સાચેસાચ તે પ્રગટ દેખાયો. હવે આ સર્પનું શું કરવું? “અવળા મુખે અરણ્યમાં તેને છોડી દેવો.' મૂક્તાની સાથે જ તેની પોતાની દૃષ્ટિથી વનો બળીને ભસ્મ બની ગયાં, તેમજ અંતર્મુહૂર્તમાં તે મરી ગયો. એટલે પ્રદ્યોતરાજા અભય ઉપર પ્રસન્ન થયો 30 અને કહ્યું કે, “બંધનમુક્તિ સિવાય બીજું વરદાન માગ, તો અભયે કહ્યું કે “હાલ આપની પાસે થાપણ તરીકે અનામત રાખી મૂકો.” Page #410 -------------------------------------------------------------------------- ________________ • પરિશિષ્ટ-૨ = ૪૦૧ હવે કોઈ વખત હાથી બાંધવાના સ્તંભથી અનલગિરિ હાથી એકદમ મદોન્મત્ત ગાઢ મદવાળો બની છૂટી ગયો. ત્યારે રાજાએ અભયને પૂછ્યું કે, “શું કરવું?” ત્યારે અભયે કહ્યું, “(વત્સદેશનો). ઉદયનરાજા જો વાસવદત્તા (પ્રદ્યોતરાજાની પુત્રી) કન્યાની સાથે ભદ્રાવતી હાથણી ઉપર બેસીને ગાયન સંભળાવે તો હાથી વશ થાય.” પ્રદ્યોતે ઉપાયપૂર્વક પોતાના વશમાં લીધેલા ઉદયન રાજાને અને પોતાની પુત્રી વાસવદત્તાને અનલગિરિ પાસે જઈ ગાયન કરવા કહ્યું. ગાયન ગાયું, હાથી 5 વશ થયો, એટલે બાંધી લીધો. ફરી અભયને વરદાન આપ્યું, એટલે થાપણ રૂપે રાખ્યું. કોઈક સમયે અવંતીમાં રાક્ષસી અગ્નિ ઉત્પન્ન થયો કે જે ધૂળ, પાષાણ, ઇંટાળા વગેરેથી પણ વધારે સળગે છે. એમ કરતાં મોટો ભયંકર નગરદાહ ઉત્પન્ન થયો, ત્યારે રાજા ચિંતવવા લાગ્યો કે, અત્યારે અહીં કેવી વિપરીત આપત્તિ ઊભી થઈ છે !! અભયને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું કે – “જાણકાર લોકોનું એવું કથન છે કે, “આ વિષયમાં લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ અને ઝેરનું ઔષધ ઝેર, 10 તેમ અગ્નિનો શત્રુ અગ્નિ અને થીજેલાનો શત્રુ પણ અગ્નિ-ઉષ્ણતા છે.' ત્યાર પછી જુદી જાતિનો અગ્નિ વિદુર્થો. તે પ્રયોગથી નગરદાહ શમી ગયો. એમ ત્રીજું વરદાન મેળવ્યું અને તે પણ થાપણ તરીકે હાલ રાજા પાસે અનામત રખાવ્યું. કોઈ વખત ઉજ્જયિની નગરીમાં ભયંકર રોગચાળો ઉત્પન્ન થયો. અભયને ઉપાય પૂછતાં તેણે આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો - 15 “અંતઃપુરની બેઠસભામાં શૃંગાર કરેલા દેહવાળી અને વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલી સર્વ રાણીઓ તમારી પાસે આવે અને જે કોઈ જલદી તમને પોતાની દૃષ્ટિથી જિતે, તે મને જણાવો.” તે પ્રમાણે કરતાં શિવાદેવી સિવાય તમામ રાણીએ અધોમુખ કર્યું. એટલે રાજાએ અભયને કહ્યું કે, “તારી માતા સરખી શિવાએ મને જિત્યો.” એટલે અભયે કહ્યું કે, “એક આઢકપ્રમાણ બલિ ગ્રહણ કરી, વસ્ત્રરહિતપણે રાત્રે તે શીવાદેવી કોઈ ગવાક્ષ વગેરે સ્થળમાં ભૂત ઊભું થાય, તેના 20 મુખમાં બલિદૂર ફેંકે તો અશિવ શાંત થાય.” તેમ કર્યું. એટલે અશિવ-ઉપદ્રવ શમી ગયો. ત્યારે ચોથું વરદાન મેળવ્યું. અભયે વિચાર્યું કે “પારકા ઘરે કેટલા દિવસ સુધી રોકાઈ રહેવું ? મારે મારી જાતને છોડાવવી જોઈએ.' તેથી પૂર્વે જે વરદાનની થાપણ રાખેલી, તે રાજા પાસેથી માગે છે. તે આ પ્રમાણે “અનલગિરિ હાથી પર આપ મહાવત બનો, અગ્નિભી રથમાં લાકડાં ભરીને શિવાદેવીના ખોળામાં બેસી 25 હું અગ્નિમાં પ્રવેશ કરું.’ - આવી મારી છેલ્લી ઇચ્છા છે, તો આપેલા વચનનું પાલન કરો. એટલે પ્રદ્યોતે વિચાર્યું કે, હવે અભય પોતાના સ્થાને જવા માટે ઉત્કંઠિત થયો છે. એટલે મોટા સત્કાર કરવા પૂર્વક અભયને વિસર્જિત કર્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે, “તમે મને ધર્મના નામે કપટથી અહીં અણાવ્યો છે. જો હું દિવસના સૂર્યની સાક્ષીએ પ્રદ્યોત હરાય છે એ રીતે બૂમ બરાડા પાડતાં તમને નગરીલોક-સમક્ષ બાંધીને ન હરી જાઉં, તો મારે અગ્નિમાં પ્રવેશ કરવો.’ 30 આવી પ્રતિજ્ઞા કરીને રાજગૃહમાં પહોંચ્યો. કેટલાક દિવસ ત્યાં રોકાઈને પછી સમાન આકૃતિવાળી Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૪) બે ગણિકા-પુત્રીઓને સાથે લઈને વેપા૨ ક૨વા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીનો વેષ ધારણ કરીને ઉજ્જયિનીમાં અપૂર્વ દુર્લભ પદાર્થોનો વેપાર શરું કર્યો. રાજમહેલના માર્ગે રહેવાનો એક બંગલો રાખ્યો. પ્રદ્યોતરાજાએ કોઈક દિવસે વિશેષ પ્રકારના વસ્ત્રાભૂષણની સજાવટ કરેલી તે બંને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી દેખી. વિશાળ ઉજ્જવલ પ્રસન્ન દૃષ્ટિથી બંનેએ રાજા તરફ નજર 5 કરી. તેના ચિત્તને આકર્ષવા માટે મંત્ર સમાન બે હાથ જોડી અંજલિ કરી. તેના તરફ આકર્ષાયેલા મનવાળો તે રાજા પોતાના ભવન તરફ ગયો. પરસ્ત્રી લોલુપતાવાળા રાજાએ તેમની પાસે તી મોકલી. કોપાયમાન થયેલી એવી તે બંનેએ દાસીને હાંકી કાઢતાં કહ્યું કે, ‘રાજાનું ચરિત્ર આવું ન હોઈ શકે.' ફરી બીજા દિવસે આવીને દાસી પ્રાર્થના કરવા લાગી, તો રોષવાળી તેમણે તિરસ્કાર કર્યો. વળી કહ્યું કે, ‘આજથી સાતમાં દિવસે અમારા દેવમંદિરોમાં યાત્રામહોત્સવ થશે, ત્યાં અમારો 10 એકાંત મેળાપ થશે, કારણ કે અહીં તો અમારું ખાનગી રક્ષણ અમારા ભાઇ કરે છે.' હવે અભયકુમારે પ્રદ્યોતરાજા સરખી આકૃતિવાળા એક મનુષ્યને ગાંડો બનાવીને લોકોને કહ્યું કે, આ મારો ભાઈ દૈવયોગે આમ ગાંડો બની ગયો છે. હું તેની દવા-ઔષધ-ચિકિત્સા કરાવું છું. બહાર જતાં રોકું છું. તો પણ નાસી જાય છે. વળી ઉંચકીને રાડારોળ કરતાં તેને પાછો લાવું છું. ‘અરે ! હું ચંડપ્રદ્યોતરાજા છું, આ મારું હરણ કરે છે' એમ વચન બોલતા તેને 15 અભયે લોકોને વિશ્વાસમાં લીધા. સાતમાં દિવસે તે ગણિકાપુત્રીઓએ દૂતી મોકલાવીને એમ સંદેશો કહેવરાવ્યો કે, ‘રાજાએ મધ્યાહ્ન-સમયે અહીં એકલાએ જ આવવું.'. કામાતુર રાજા પરિણામનો વિચાર કર્યા વગર ગૃહગવાક્ષની ભિત્તિ દ્વારા આવ્યો. આગળથી કરેલી ગોઠવણ પ્રમાણે મજબૂત પુરુષોએ તેને સખત બાંધ્યો. પલંગમાં સૂવરાવી દિવસના સમયમાં જ બૂમ પાડતો હોવા છતાં અભયે કહ્યું કે, ‘આ ગાંડા ભાઇને વૈદ્યની શાળામાં લઈ જાઉં છું.' એ પ્રમાણે અસંબંધ બોલતા 20 રાજાને વાયુસરખી ગતિવાળા અશ્વો જોડેલા રથમાં બેસારીને જલદી રાજગૃહમાં પહોંચાડ્યો. શ્રેણિક રાજા તલવાર ઉગામીને તેના તરફ દોડે છે, ત્યારે અભયે તેમને રોક્યા. ‘તો શું કરવું ?’ એમ પૂછતાં કહ્યું કે, ‘આ મહાપ્રભાવક અને ઘણા રાજાઓને માનનીય છે, માટે સારો સત્કાર કરીને તેમને નગરીમાં પહોંચાડવા.' તેમ કરવાથી બંનેનો સ્નેહ વૃદ્ધિ પામ્યો. અભયકુમારની આવા આવા પ્રકારની પારિણામિકી બુદ્ધિ હતી. (કૃતિ ઉપદેશપદભાષાન્તરમાંથી ઉદ્ધૃત) * પારિણામિકબુદ્ધિ ઉપર અમાત્યનું દૃષ્ટાન્ત 25 — (ગા. ૯૪૯માં આપેલ અમાત્યકથાનો વિસ્તાર) કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામે રાજા હતો. તેને ચલણી નામે રાણી હતી. તેની કુક્ષિથી ચૌદ સ્વપ્રવડે સૂચિત પુત્ર જન્મ્યો. તેનું બ્રહ્મદત્ત નામ પાડવામાં આવ્યું. હવે બ્રહ્મરાજાને બીજા 30 ચાર રાજાઓ મિત્ર હતા. પહેલો કર્ણરદત્ત નામે કુરુદેશનો રાજા, બીજો કાશીદેશનો અધિપતિ કટકદત્ત નામે રાજા, ત્રીજો કોશલપતિ દીર્ઘ નામે રાજા અને ચોથો અંગપતિ પુષ્પસૂલ નામે રાજા હતો. પાંચમો પોતે હતો. એ પાંચેને પરસ્પર અતિગાઢ મિત્રતા હતી. તેઓ ક્ષણ માત્ર પણ એક Page #412 -------------------------------------------------------------------------- ________________ ४०३ પરિશિષ્ટ-૨ બીજાનો વિયોગ સહન કરી શકતા નહોતા. તે પાંચે જણા પ્રતિવર્ષ અનુક્રમે એક એકના શહેરમાં જઈને એકટા રહેતા હતા. એ પ્રમાણે એક વખત પાંચે રાજાઓ કાંપિલ્યપુરમાં એકઠા મળ્યા હતા. તે વર્ષે બ્રહ્મ રાજા મસ્તકના વ્યાધિથી પરલોકવાસી થયા. તે વખતે બ્રહ્મદત્ત કુમાર બાર વર્ષની લઘુવયનો હતો. તેથી ચારે મિત્રોએ વિચાર્યું કે આપણા પ્રીતિપાત્ર, પરમમિત્ર બ્રહ્મરાજા પંચત્વ પામ્યા છે અને 5 તેનો પુત્ર નાનો છે, માટે આપણામાંથી એકેક જણે દર વર્ષે આ રાજ્યની રક્ષા કરવા માટે અહીં રહેવું.' એ પ્રમાણે વિચાર કરી દીર્ઘરાજાને ત્યાં મૂકી બીજા ત્રણ રાજાઓ પોતપોતાને નગરે ગયા. દીર્ઘરાજાએ ત્યાં રહેતાં બ્રહ્મરાજાના અંતઃપુરમાં જતાં આવતાં એક દિવસ ચલણીરાણીને નવયૌવના જોઈ, તેથી તે કામરાગથી પરાધીન થયો. ચુલણી પણ દીર્ઘરાજાને જોઈને રાગવતી થઈ. બંનેને પરસ્પર વાતચીત થતાં મહાન કામરાગ ઉત્પન્ન થયો. તેથી તે બંનેને પરસ્પર શરીરસંબંધ થયો. 10 અનુક્રમે દીર્ઘરાજા પોતાની સ્ત્રીની માફક ચલણી રાણીની સાથે ભોગ ભોગવવા લાગ્યો. તેણે કોઈનો ભય ગણ્યો નહિ. લોકાપવાદનો ડર પણ તજી દીધો. ધનુનામના વૃદ્ધમંત્રીએ આ બધી હકીકત જાણી, તે મનમાં વિચારવા લાગ્યો કે ‘અરેરે ! આ દુષ્ટ, દીર્ઘરાજાએ બહુ જ અવિચારી કાર્ય કર્યું. અન્ય ત્રણ મિત્રોએ પણ શો વિચાર કરીને આને રાજ્યનો અધિકાર સોંપ્યો ? એમણે પણ વિપરીત કાર્ય કર્યું. આ દીર્ઘ, રાજા પોતાના મિત્રની સ્ત્રીની સાથે વ્યભિચાર કરતાં લજ્જા 15 પણ પામતો નથી.' એ પ્રમાણે વિચારી ઘરે આવી પોતાના પુત્ર વરધનુને આ હકીકત જણાવી. તેણે જઈને બ્રહ્મદત્તને આ ખબર કહી. તે સાંભળી બ્રહ્મદત્ત અતિક્રોધિત થઈ રક્ત નેત્રવાળો થયો. પછી દીર્ઘરાજા સભામાં બેઠો અને તે વખતે સભામાં જઈને કોયલ અને કાગડાનો સંગમ કરાવી કહેવા લાગ્યો કે ‘અરે દુષ્ટ કાગ ! તું કોકિલની સ્ત્રી સાથે સંગમ કરે છે એ અતિ અયુક્ત છે. આ તારું અયોગ્ય આચરણ સહન કરીશ નહિ’. એમ કહી કાગને હાથમાં પકડી મારી નાખ્યો 20 અને લોક સમક્ષ કહ્યું કે ‘જે કોઈ આવું દુષ્ટ કાર્ય મારા નગરમાં કરે છે અથવા ક૨શે તેને હું સંહન કરીશ નહિ'. એ સાંભળીને દીર્ઘરાજાએ ચુલણીરાણીને કુમારની તે હકીકત જણાવી. ત્યારે ચુલણીએ કહ્યું કે ‘એ તો બાલક્રીડા છે, તેનાથી શું બીઓ છો ? માટે સ્વસ્થ થાઓ.’ એ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થતાં ફરીથી બ્રહ્મદત્તે દીર્ઘરાજાની સમક્ષ હંસીને બગલાનો સમાગમ કરાવી પૂર્વવત્ જનસમૂહની આગળ કહ્યું. ભયથી આકુળ થયેલા રાજાએ ચુલણીરાણીને કહ્યું કે ‘તારા 25 પુત્રે આપણાં બેના સંબંધની હકીકત જાણી છે, તેથી આપણો નિઃશંક સમાગમ હવે શી રીતે થઈ શકે ? માટે તું તેને મારી નાખ, જેથી આપણે નિર્ભયપણે વિષયરસનો આસ્વાદ અનુભવીએ.' ચુલણીએ વિચાર્યું કે ‘હું આવું અકાર્ય કેવી રીતે કરું ? પોતાના હાથે પોતાના પુત્રને મારી નાંખવો એ તદ્દન અયોગ્ય છે.' દીર્ઘરાજાએ ફરીથી રાણીને કહ્યું કે ‘કુમારને મારી નાંખ, નહિ તો તારી સાથેના સંબંધથી સર્યું.’ એ સાંભળીને રાણીએ વિચાર કર્યો કે વિષયસુખમાં વિઘ્ન કરનાર આ પુત્ર શા કામનો ? માટે તેને અવશ્ય મારી નાંખવો જોઈએ, પછી ચુલણીએ વિચાર કર્યો કે ‘આ પુત્રને પણ મારવો અને યસની પણ રક્ષા કરવી જોઈએ, માટે પુત્રને મોટા મહોત્સવથી પરણાવી 30 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કથા પરિશિષ્ટ-૨ (ભાગ-૪) એક લાક્ષાગૃહ કરાવી તેની અંદર સૂતેલા તેને બાળી નાંખું. જેથી લોકમાં મારો અપયશ ન થાય.’ એ પ્રમાણે વિચાર કરી તેણે લાક્ષાગૃહ કરાવ્યું અને તેને ચુનાથી ધોળાવ્યું. પછી પુષ્પફૂલરાજાની પુત્રી સાથે મોટા મહોત્સવથી તેને પરણાવ્યો. તે સઘળું ધનુમંત્રીએ જાણ્યું અને મનમાં વિચાર કર્યો કે આ પાપિણીએ પુત્રને મારવાનો ઉપાય કર્યો છે. પણ હું તેની રક્ષા કરવાનો ઉપાય કરું. 5 એ પ્રમાણે વિચાર કરી તેણે દીર્ઘરાજાની પાસે જઈને કહ્યું કે હે રાજન્ ! હું હવે વૃદ્ધ થયો છું. તેથી જો આપ આજ્ઞા આપો તો હું તીર્થયાત્રાએ જાઉં અને મારો પુત્ર વરધનુ આપની સેવા કરશે. એ સાંભળીને દીર્ઘરાજાએ વિચાર કર્યો કે આ મંત્રી દૂર રહ્યો કંઈક પણ વિપરીત ક૨શે, માટે તેને તો પાસે જ રાખવો સારો. એ પ્રમાણે મનમાં વિચાર કરી દીર્ઘરાજાએ કહ્યું કે તીર્થગમન કરવાનું શું કારણ છે ? અહીંઆ જ તીર્થરૂપ ગંગા છે, તેથી ગંગાને કિનારે દાનશાલામાં રહી 10 દાન પુણ્ય કરો, અન્યત્ર જવાથી શું વિશેષ છે ?' ધનુમંત્રીએ એ વાત કબૂલ કરી. પછી ગંગાને કિનારે દાનશાલામાં રહીને તેણે લાક્ષાગૃહથી બે ગાઉ સુધી સુરંગ ખોદાવી, અને વરધનુ મારફત પુષ્પસૂલરાજાને જણાવ્યું કે ‘આજ શયનભુવનમાં તમારી પુત્રીને બદલે સર્વ અલંકારોથી અલંકૃત કરીને કોઈ રૂપવતી દાસીને મોકલજો'. તેથી પુષ્પફૂલરાજાએ દાસીને મોકલી. બ્રહ્મદત્ત પોતાના પ્રાણપ્રિય મિત્ર વરધનુ સાથે શયનગૃહમાં આવ્યો. દાસી ત્યાં આવી. બ્રહ્મદત્ત તો એમ જ માને 15 છે કે આ મારી પ્રાણવલ્લભા છે. દાસીનું સ્વરૂપ તે જાણતો નથી. તે વખતે વરધનુએ શ્રૃંગાર ઉપ૨ કથા કહેવાનું શરું કર્યું. તે સાંભળવાના રસમાં મગ્ન થવાથી બ્રહ્મદત્તને પણ નિદ્રા આવી નહિ. હવે મધ્યરાત્રિએ સર્વલોકો સુઈ જતાં ચલણીરાણીએ આવીને લાક્ષાગૃહને આગ લગાડી. તે લાક્ષાગૃહને, ચોતરફથી બળતાં જોઈને બ્રહ્મદત્તે કહ્યું કે ‘હે મિત્ર ! હવે શું કરવું ?' ત્યારે વરધનુએ કહ્યું કે મિત્ર ચિંતા શા માટે કરો છો આ જગ્યા ઉપર પગનો પ્રહાર કરો. પછી બ્રહ્મદત્તે 20 પગના પ્રહારથી સુરંગનું બારણું ઉઘાડ્યું. બંને જણ પેલી સ્ત્રીને ત્યાં જ રહેવા દઈને તે માર્ગે નાસી ગયા. સુરંગને છેડે મંત્રીએ પવનવેગી ઘોડા તૈયાર રાખ્યા હતા. બન્ને જણ તે બે ઘોડા ઉપર સવારી કરીને ભાગ્યા. પચાસ યોજન ગયા ત્યાં બંને ઘોડા અત્યંત શ્રમિત થવાથી મરી ગયા. તેથી તે બંને જણા પગે ચાલીને કોષ્ટકનગરે ગયા. ત્યાં કોઈ બ્રાહ્મણને ઘે૨ ભોજન લીધું અને તે બ્રાહ્મણની પુત્રી સાથે બ્રહ્મદત્ત પરણ્યો. પછી ઘણાં શહેરો અને ઘણાં ગામોમાં કોઈ ઠેકાણે 25 ગુપ્ત રીતે અને કોઈ ઠેકાણે પ્રગટપણે ફરતાં ફરતાં તે બ્રહ્મદત્ત અનેક સ્ત્રીઓને પરણ્યો. એ પ્રમાણે એકસો વર્ષ ભમ્યા. અનુક્રમે કાંપિલ્યપુરમાં આવી દીર્ઘ રાજાને મારી નાંખીને પોતાનું રાજ્ય લીધું. પછી છ ખંડ સાધીને તે બારમો ચક્રી થયો. કૃતિ ઉપદેશમાલા ભાષાન્તરમાંથી ઉદ્ધૃત.) - Page #414 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧. વર્ગણાઓનું સ્વરૂપ સમજવા કુચિકર્ણ ધનપતિનું દૃષ્ટાન્ત પરિશિષ્ટ-૩ દૃષ્ટાન્તોની અનુક્રર્માણકા ભાગ-૧ ૨. . નો-આગમથી લોકોત્તર દ્રવ્યાવશ્યક ઉ૫૨ અગીતાર્થ - અસંવિગ્નનું દેષ્ટાન્ત ૩. અપ્રશસ્તંભાવોપક્રમ ઉપ૨ બ્રાહ્મણી વિગેરેના દષ્ટાન્તો ૪. પ્રશસ્તભાવોપક્રમ ઉપર વિનયી શિષ્યનું દૃષ્ટાન્ત ૫. દ્રવ્યપરંપરા ઉપર ચિત્રકારપુત્રનું પૃષ્ઠ ક્રમાંક દૃષ્ટાન્ત ૬. સ્રીલંપટ સુવર્ણકા૨નું દૃષ્ટાન્ત ૭. અંધ અને પંગુનું દૃષ્ટાન્ત ૮. સમ્યક્ત્વપ્રાપ્તિદર્શક પલ્યાદિના દૃષ્ટાન્તો ૯. કાચબાના શોકનું દૃષ્ટાન્ત ૧૦. ગાય અને વાછરડું ૧૧. કુબ્જા દાસી ૧૨. સ્વાધ્યાય ૧૩. બહેરું કુટુંબ ૧૩. ગામડીયો ૧૦૦ ૧૫૨ ૧૬૨ ૧૬૫ ૧૮૫ ૧૯૧ ૨૧૧ ૨૨૧ ૨૦૬ * અનુયોગ/અનનુયોગના દેષ્ટાન્તો + કથા-અનુક્રમણિકા પરિશિષ્ટ-૩ ૪૦૫ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૬૮ ૨૬૯ વિષય * ભાવવિષયક અનુયોગ / અનનુયોગના દૃષ્ટાન્તો * ૧૫. શ્રાવક પત્ની ૧૬. સાપ્તપદિક ૧૭. કોંકણક ૧૮ નોળિયો ૧૯. કમલામેલા ૨૦. શાંબનું સાહસ ૨૧. શ્રેણિકનો કોપ ૨૨. રોગિષ્ટ ગાય ૨૩. ચંદનકંથા પૃષ્ઠ ક્રમાંક * વ્યાખ્યાનવિધિ ઉપર દૃષ્ટાન્તો * ૨૪. શ્રેષ્ઠિ પુત્રીઓ ૨૫. મ્લેચ્છો ૨૬. શિષ્યપરીક્ષા માટેના મગશૈલાદિના દૃષ્ટાન્તો ૨૭. ભરવાડણનું દૃષ્ટાન્ત ૨૮. નયસારનો ભવ ૨૯. પ્રથમ કુલકરનો પૂર્વભવ ૩૦. ધનસાર્થવાહનો ભવ ૩૧. (ઋષભનાથનો) વૈદ્યપુત્ર તરીકેનો પૂર્વભવ ૨૭૨ ૨૭૩ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૮૦ ૨૮૧ ૨૮૬ ૨૮૭ ૨૯૦ ૨૯૨ ૨૯૫ ૩૦૩ ૩૨૦ ૩૨૫ ૩૩૮ ૩૪૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ . કથા-અનુક્રમણિકા પરિશિષ્ટ-૩ (ભાગ-૪) ૧ ટટ્ટાનોની અનુક્રમણિકા ભાગ-૨]ષક પૃષ્ઠક્રમાંક વિષય ૧. શ્રેયાંસવડે ઋષભદેવનું પારણું ૨. ભરતવડે પખંડવિજય ૩. ભરત અને બાહુબલિનું યુદ્ધ ૪. ભરતને કેવલજ્ઞાન ૫. વિશ્વભૂતીનો ભવ ૬. ત્રિપુવાસુદેવનો ભવ ૭. બાળવીરને ડરાવવા દેવનું આગમન ૮. પ્રભુવીરવડે અડધા દેવદૂષ્યનું બ્રાહ્મણને દાન ૯. શૂલપાણિયક્ષનો પૂર્વભવ ૧૦. ચંડકૌશિકનો પૂર્વભવ ૧૧. કંબલ-શંબલદેવની ઉત્પત્તિ ૧૨. વૈશ્યાયનઋષિની કથા ૧૩. ચંદનબાળાની કથા ૧૩૯ ૧૫૭ ૧૭૨ ' ૧૯૪ ૧૯૯ ૨૩૪ ૨૫૯ Page #416 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧. વિનય અને અવિનય ઉપર અશ્વનું દૃષ્ટાંત ૨. વૈયાવચ્ચાદિ માટે આમંત્રણની રાહ જોવામાં બ્રાહ્મણ અને વાનરની કથા ગુરુ સ્વયં વૈયાવચ્ચ કરે તેમાં બે. વેપારીઓનું દૃષ્ટાંત *આયુષ્ય તૂટવાના કારણો X • રાગથી (રૂપવાન યુવાન) • સ્નેહથી (વેપારી અને તેની પત્ની) • ભયથી (સોમિલ બ્રાહ્મણ) નૈગમનયની માન્યતાને જાણવા વસવાટાદિના દૃષ્ટાન્તો વજ્રસ્વામી ચરિત્ર ૩. ૪. ૫. દૃષ્ટાન્તાનુક્રર્માણકા ભાગ-૩ ૬. ૭. પુંડરિક-કંડરિકની કથા ૮. દેશપુરનગરની ઉત્પત્તિ (કુમારનંદિ) ૯. આર્યરક્ષિતસૂરિ ચરિત્ર ૧૦. જમાલિ (બહુતરમત) ૧૧. તિષ્યગુપ્ત (જીવપ્રદેશમત) ૧૨. આષાઢાચાર્યના શિષ્યો (અવ્યક્તમત) ૧૩. અશ્વમિત્ર (સમુચ્છેદમત) ૧૪. આચાર્ય ગંગ (કૈક્રિયમત) ૧૫. રોહગુપ્ત (ઐરાશિકમત) ૧૬. ગોષ્ઠામાહિલ (અબદ્ધિકમત) ૧૭. શિવભૂતિ (દિગંબરમત) પૃષ્ઠ ક્રમાંક ૨૫ કથા-અનુક્રમણિકા પરિશિષ્ટ-૩ ૨૧ ૧૯. આનંદશ્રાવક ૨૦. કામદેવશ્રાવક ૨૪ ૨૧. વલ્કલચીરિ ૫૭ ૫૭ ૫૮ વિષય ૧૮. મનુષ્યભવની દુર્લભતાના દશદષ્ટાન્તો ૨૨. * સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો * ૯૧ ૧૦૨ ૩૭૦ ૧૨૯ ૧૨૯ ૧૭૦ ૨૩. દમદંતમુનિ ૧૭૪ ૨૪. મેતાર્યમુનિ ૧૭૭ ૨૫. કાલકાચાર્ય • અનુકંપાને વિશે વૈતરણીવૈદ્યની કથા ૨૮૨ • અકામનિર્જરામાં મહાવતની કથા ૨૮૫ • બાળતપમાં ઈન્દ્રનાગની કથા ૨૯૨ ૨૯૫ • સુપાત્રદાનમાં કૃતપુણ્યની કથા • વિનયારાધનામાં પુષ્પશાલની કથા • વિભંગજ્ઞાનમાં શિવરાજર્ષિની કથા ૩૦૧ ૩૦૨ ♦ સંયોગ-વિયોગમાં બે વેપારીઓની કથા ૩૦૩ • દુઃખમાં બે ભાઈઓની કથા ૩૦૭ • ઉત્સવમાં ભરવાડની કથા ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૨૭ ૩૩૦ 33८ ૩૪૧ ૩૪૫ ૩૪૬ ૩૪૮ ૩૪૮ * ઋદ્ધિમાં દશાર્ણભદ્રની કથા • અસત્કારમાં ઈલાપુત્રની કથા ૧૮૧ ૨૬. ચિલાતીપુત્ર ૧૮૪ ૨૭. આત્રેયાદિ ૧૮૬ ૨૮. ધર્મરુચિ અણગાર ૧૯૩ ૨૯. ઈલાપુત્ર ૨૦૧ |૩૦. તેતલિપુત્ર 3 ૪૦૭ પૃષ્ઠ ક્રમાંક ૨૦૫ ૩૭૨ ૩૭૩ ૩૭૪ Page #417 --------------------------------------------------------------------------  Page #418 -------------------------------------------------------------------------- ________________ सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् / न हि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन // આકાશ જેમ સર્વપદાર્થોનો આધાર છે તેમ સામાયિક એ સર્વ ગુણોનો આધાર છે, કારણ કે સામાયિકથી રહિત જીવો ક્યારેય ચારિત્રાદિ ગુણોથી યુક્ત બનતા નથી. (અનુયોગદ્વાર સૂત્ર)