________________
૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) भङ्गं प्रतिपद्यते, ऋजुसूत्रमतं तु नमस्कारस्य ज्ञानक्रियाशब्दरूपत्वात् तेषां च कर्तुरनन्तरत्वात् कर्तृस्वामिक एव, शब्दादिमतमपीदमेव, केवलमुपयुक्तकर्तृस्वामिकोऽसौ, तस्य ज्ञानमात्रत्वात् ज्ञानमात्रता चास्योपयोगादेव फलप्राप्तेः, शब्दक्रियाव्यभिचारात्, एकत्वानेकत्वविचारस्तु
नैगमादिनयापेक्षया पूर्ववदायोजनीय इति गाथार्थः ॥८९२॥ 5 વતિ તં, વેન ? નિરૂધ્યતે-વેન સાથને સાધ્યતે નમસ્કાર: ?, તત્રેયં ગાથા
नाणावरणिज्जस्स य दंसणमोहस्स तह खओवसमे । (दा०३)
जीवमजीवे अट्ठसु भंगेसु उ होइ सव्वत्थ (दा०४) ॥८९३॥ व्याख्या : 'ज्ञानावरणीयस्य' इति सामान्यशब्देऽपि मतिश्रुतज्ञानावरणीयं गृह्यते, मतिश्रुतज्ञानान्तर्गतत्वात् तस्य, तथा सम्यग्दर्शनसाहचर्याज्ज्ञानस्य दर्शनमोहनीयस्य च क्षयोपशमेन साध्यते, 10 प्राकृतशैल्या तृतीयानिर्देशो द्रष्टव्यः, तस्य चावरणस्य द्विविधानि स्पर्धकानि भवन्ति-सर्वोपघातीनि देशोपघातीनि च, तत्र सर्वेषु सर्वघातिषूद्घातितेषु देशोपघातिनां च प्रतिसमयं विशुद्धयप्रेक्षं
ઋજુસૂત્રનયના મતે નમસ્કાર એ જ્ઞાન-ક્રિયા અને શબ્દરૂપ છે અને આ જ્ઞાન-ક્રિયા-શબ્દ એ કર્તાની સાથે અભેદરૂપે રહેલા હોવાથી કર્તાનો નમસ્કાર માને છે. (પણ નમસ્કાર્યનો નમસ્કાર
આ નય માનતો નથી.) શબ્દાદિનયોની પણ આ જ માન્યતા છે, પરંતુ તેઓ “ઉપયુક્ત એવા 15 કર્તાનો નમસ્કાર” માને છે, કારણ કે આ નમો નમસ્કારને જ્ઞાનમાત્ર એટલા માટે માને છે કે
નમસ્કારના ઉપયોગથી જ ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે શબ્દ અને ક્રિયા એ નિશ્ચિત ફળ આપે જ એવું નથી. (ટૂંકમાં નમસ્કારના શબ્દો અને ક્રિયા હોવા છતાં જો જ્ઞાન = ઉપયોગ ના હોય તો ફળ પ્રાપ્ત થતું નથી. એથી ઊલટું શબ્દ-ક્રિયા ન હોય છતાં જો જ્ઞાન=ઉપયોગ હોય
તો ફળ પ્રાપ્ત થાય છે. આમ ઉપયોગથી જ નમસ્કારના ફળની પ્રાપ્તિ થતી હોવાથી આ નયો 20 નમસ્કારને જ્ઞાનરૂપ માને છે.) નમસ્કાર એક જીવનો કે અનેક જીવોનો વગેરે એકત્વ-અનેકત્વનો વિચાર નૈગમાદિનયોની અપેક્ષાએ પૂર્વની જેમ જાણી લેવા યોગ્ય છે. ૮૯રા.
અવતરણિકા: “સ્ય' એ દ્વાર પૂર્ણ થયું. હવે “ન” અર્થાત્ કયા સાધનવડે નમસ્કાર સંધાય છે ? એ વાતનું નિરૂપણ કરે છે. તેમાં આ ગાથા છે
ગાથાર્થ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ક્ષયોપશમથી (નમસ્કાર પ્રાપ્ત થાય છે.) જીવને 25 વિશે, અજીવન વિશે વગેરે આઠ ભાંગાઓમાં નમસ્કાર્ની વિદ્યમાનતા છે.
ટીકાર્થ: “જ્ઞાનાવરણીય’ એ પ્રમાણે અહીં સામાન્યથી શબ્દપ્રયોગ કરવા છતાં જ્ઞાનાવરણીયથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીય ગ્રહણ કરાય છે, કારણ કે નમસ્કારનો મતિ-શ્રુતિજ્ઞાનમાં સમાવેશ થાય છે. વળી જ્ઞાન એ સમ્યગુદર્શન સાથે જ રહેનારું હોવાથી મતિ-શ્રુતજ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના
ક્ષયોપશમથી નમસ્કારની પ્રાપ્તિ થાય છે. મૂળગાથામાં પ્રાકૃતશૈલીને કારણે “વગોવસ’ એ પ્રમાણે 30 સપ્તમી કરેલી છે. પરંતુ તૃતીયા વિભક્તિ જાણવાની છે. આ જ્ઞાનાવરણીય અને મોહનીયના બે
પ્રકારના સ્પર્ધકો (કર્મોના જથ્થા) છે ૧. સર્વોપઘાતી (ગુણનો સંપૂર્ણ ઘાત કરનાર) અને ૨. દેશોપઘાતી (ગુણનો દેશથી ઘાત કરનાર). તેમાં સર્વઘાતી સ્પર્ધકોનો સંપૂર્ણ ઘાત થયા પછી અને