SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) हिययं ण दरिसेइ, तस्स पडिमं करेइ, दो मक्कडे लएइ, तस्स उवरि भत्तं देइ, ते छुहाइया तं पडिमं चडंति । अनया भोयणं सज्जियं, दारगा णीया, संगोविया न देइ, भणइ-मक्कडा जाया, आगओ, तत्थ लेप्पणट्ठाणे ठाविओ, मक्कडगा मुक्का, किलिकिलिंता विलग्गा, भणिओ-एए ते तव पुत्ता, सो भणइ-कहं दारगा मक्कडा भवंति ?, सो भणइ-जहा दिनारा इंगाला जाया तहा दारगावि, एवं 5 णाए दिण्णो भागो, एयस्स उप्पत्तिया बुद्धी ॥ सिक्खासत्थे धणुव्वेओ, तंमि एगो कुलपुत्तंगो ब्वेयकसलो. सोय कहिपि हिंडतो एगत्थईसरपत्तए सिक्खावेड. दवं विदत्तं तेसि पितिमिस्सया चितेंति-बहुगं दव्वं दिन्नं एयस्स जइया जाहि तइया मारिज्जिहितित्ति, गेहाओ य नीसरणं ગઈ છે એવો ખ્યાલ પેલાને આવવા દેતો નથી.) બીજા મિત્રે પોતાના ઘરમાં (મિત્રના રૂપ જેવી) એક પ્રતિમા તૈયાર કરી અને બે વાંદરાઓને લાવ્યો. રોજ તે મિત્ર પ્રતિમાના ખોળામાં ભોજન 10 મુકે. ભૂખ્યા વાંદરાઓ પ્રતિમા ઉપર ચઢી ભોજન ખાઈ લે. એકવાર તેણે ભોજન તૈયાર કર્યું અને પેલા મિત્રના બે બાળકોને પોતાના ઘરે લાવીને છુપાવી દીધા. પેલો મિત્ર પોતાના બાળકો અંગે પૃચ્છા કરે છે ત્યારે તે કહે છે - તેઓ વાંદરા થઈ ગયા. તેથી (પુત્રના દુઃખે દુઃખી) થયેલો તે આના ઘરે આવે છે. આ મિત્રે પેલા મિત્રને પ્રતિમાને સ્થાને ઊભો રાખ્યો અને વાંદરાઓને તેની તરફ મૂક્યા. તે વાંદરાઓ કિલકિલ કરતા પેલા મિત્રને ચોંટી 15 વળ્યા (કારણ કે રોજની જેમ પેલા મિત્રને પ્રતિમા સમજી બેઠા. પ્રતિમા અને તે મિત્ર બંને સરખા હતા.) બીજા મિત્રે કહ્યું – “આ બંને તારા પુત્રો છે.” પેલાએ કહ્યું - “મારા દીકરા વાંદરા કેવી રીતે બની જાય?” બીજાએ કહ્યું – “જેમ દિનારો અંગારા બની ગયા, તેમ દીકરાઓ વાંદરા બની ગયા.” આ સાંભળી પેલાને સત્ય હકીકત જણાઈ અને તે નિધાનમાંથી અડધો ભાગ આપ્યો. બીજા મિત્રની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. 20 ર૩. શિક્ષાશાસ્ત્રનું દૃષ્ટાન્ત:- અહીં ધનુર્વિદ્યાનું દૃષ્ટાન્ત છે. તેમાં એક કુલપુત્રક ધનુર્વિદ્યામાં કુશળ હતો. ક્યાંક ફરતા ફરતા તે એક સ્થાને શ્રેષ્ઠિપુત્રોને ધનુર્વિદ્યા શીખવાડે છે. ઘણું દ્રવ્ય તેણે ભેગું કર્યું. તે પુત્રોના માતાપિતા વિગેરે (fપતિસિયા – માતાપિતાદિ માટે વપરાતો એક શબ્દ છે. તિ ટીપ્પણ) વિચારે છે કે, “આને આપણે ઘણું દ્રવ્ય આપી દીધું, હવે જો તે જશે તો તેને મારી નાંખીશું.” કોઈપણ રીતે આ લોકો તેને ઘરથી બહાર જવા દેતા નથી. આ વાત 25 તે જાણી ગયો. તેથી તેણે પોતાના સ્વજનોને સંદેશો મોકલાવ્યો કે “હું રાત્રિએ છાણના પિંડોને ११. हृदयं न दर्शयति, तस्य प्रतिमां करोति, द्वौ मर्कटौ लाति, तस्योपरि भक्तं ददाति, तौ क्षुधात्र्ती तां प्रतिमां चटतः । अन्यदा भोजनं सज्जयित्वा दारको नीतौ, संगोपितौ न ददाति, भणति-मर्कटौ जातो, आगतः, तत्र लेप्यस्थाने स्थापितः, मर्कटौ मुक्तौ, किलकिलायमानौ विलग्नौ, भणितः एतौ तौ ते पुत्रौ, स भणति-कथं दारको मर्कटौ भवतः ?, स भणति-यथा दीनारा अङ्गारा जातास्तथा दारकावपि, एवं 30 જ્ઞાતે તો મારા:, પતૌત્પત્તિી વૃદ્ધિઃ શિક્ષાશાસ્થં-ધનુર્વેદ, તમન્ના: વનપુત્ર ધનુર્વેતશત્નઃ, सच क्वचिदपि हिण्डमान एकत्रैश्वरपुत्रान् शिक्षयति, द्रव्यं उपार्जितं, तेषां मातापित्रादयश्चिन्तयन्ति-बहु द्रव्यं दत्तमेतस्य, यदा यास्यति तदा मारयिष्याम इति, गृहाच्च निःसरणं * वेएइ-मुद्रिते ।।
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy