________________
ચક્ષુ-ઇન્દ્રિયમાં શ્રેષ્ઠિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૯૧૮) दिसापाला भणिया-जओ सिवासद्दो तं मणागं विंधेज्जह, ससरक्खा य भणिया हुंफुटत्तिक सिवारूयं करेज्जह, दिक्करिगा भणिया- तुमं तह चेव अच्छेज्जह, तहा कयं, विद्धा ससरक्खा, ण पणा चेडी, विपरीणओ धण्णो, चट्टेण वृत्तं भणियं मए - जइ कहवि अबंभचयारिणो होंति कज्जं न सिज्झईत्यादि, धणेण भणियं को उवाओ ?, चट्टेण भणियं - एरिसा वंभयारिणो हवंति, गुत्तीओ कहेइ, दगसोकराइसु गवेसिओ नत्थि, साहूण दुक्को तेहिं सिट्ठाओ 'वसहिकहणिसिज्जिदियकुडुंतरपुव्वकीलियपणीए । अइमायाहारविभूसणा य नव बंभगुत्तीओ ॥ १ ॥ एयासु वट्टमाणो सुद्धमणो जो य बंभयारी सो । जम्हा उ बंभचेरं मणोणिरोहो जिणाभिहियं ॥२॥ ' उवगए भणियाકહ્યું–‘જ્યાંથી શિયાળના શબ્દો આવે તે દિશામાં તમારે વિધવું' અને આ બાજુ સંન્યાસીઓને કહ્યું – ‘જ્યારે હું ‘હું ફૂટ' એવો શબ્દ બોલું ત્યારે તમારે શિયાળના રડવાનો અવાજ કરવો.' દીકરીને કહ્યું – ‘તારે તે જ રીતે રહેવું. (અર્થાત્ સુધરવું નહીં.') સર્વેએ બ્રાહ્મણના કહ્યા પ્રમાણે 10 કર્યું. તેમાં સંન્યાસીઓ વિંધાયા. દીકરીની તબિયત સુધરી નહિ. તેથી પિતા ધન વિપરિણામ પામ્યો.
-
૮૩
—
5
બ્રાહ્મણે કહ્યું – ‘મેં કહ્યું હતું કે જો કોઈ અબ્રહ્મચારી હશે તો કાર્ય સિદ્ધ થશે નહિ વિગેરે.’ ધને પૂછ્યું – ‘હવે શું ઉપાય કરવો ?' બ્રાહ્મણે કહ્યું – બ્રહ્મચારીઓ આવા પ્રકારના હોવા જોઈએ. (અહીં બ્રહ્મચારી વ્યક્તિના સ્વરૂપનું વર્ણન કરે છે. તેમાં) નવ વાડરૂપ ગુપ્તિઓને કહે છે. આ સાંભળી પિતા પરિવ્રાજકોમાં બ્રહ્મચારીની તપાસ કરે છે, પરંતુ મળતો નથી. તેથી તપાસ કરતા 15 કરતા સાધુઓ પાસે તે પહોંચ્યો. ત્યારે સાધુઓએ ગુપ્તિઓનું વર્ણન કર્યું “સંસક્ત વસતિનો ત્યાગ, સ્ત્રીકથાનો ત્યાગ, સ્ત્રી જ્યાં બેઠી હોય તે સ્થાનરૂપ નિષિદ્યાનો ૪૮ મિ. સુધી પુરૂષે ત્યાગ કરવો, અંગોપાંગ જોવા નહિ, ભીંતની એક બાજુ પુરુષ-સ્ત્રીની મૈથુનસંબંધી વાતોને ભીંતની બીજી બાજુ ઊભા રહી સાંભળવી નહિ, પૂર્વક્રીડિતનું અસ્મરણ, પ્રણીતભોજનનો ત્યાગ, અતિમાત્રાએ આહારનો ત્યાગ અને વિભૂષાનો ત્યાગ. આ પ્રમાણે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ છે. ।।૧।। 20 જે આ ગુપ્તીઓનું શુદ્ધ મને પાલન કરે છે, તે બ્રહ્મચારી છે, કારણ કે બ્રહ્મચર્યને મનના નિરોધરૂપે જિનેશ્વરોએ કહ્યું છે. ા૨ા
બ્રહ્મચારીના સ્વરૂપને જાણ્યા પછી પિતાએ સાધુઓને કહ્યું – ‘મારે બ્રહ્મચારી સાધુઓની
५२. दिक्पाला भणिताः यतः शिवाशब्द आयाति तं शीघ्रं विध्येत, सरजस्काश्च भणिता:કુંડિતિ તે શિવારુત ાંત, દુહિતા મળિતા-ત્ત્વ તથૈવ તિછે, તથા વૃત, વિદ્ધા: સરના, ના 25 प्रगुणीभूता पुत्री, विपरिणतो धन्यः, चट्टेनोक्तं- भणितं मया यदि कथमप्यब्रह्मचारिणो भवेयुः कार्यं न સેસ્કૃતિ, ધનેન મખિત- ઉપાય: ?, વિન્નેળ મળિતં-ફંદશો બ્રહ્મચારિળ: સ્ટુ:, ગુપ્તી: થતિ, परिव्राजकेषु गवेषितो नास्ति, साधूनां पार्श्वे आगतः तैः शिष्टाः वसतिः कथा निषद्येन्द्रियाणि कुड्यान्तरं पूर्वक्रीडितं प्रणीतम् । अतिमात्राहारो विभूषणं च नव ब्रह्मचर्यगुप्तयः ॥ १ ॥ एतासु वर्त्तमानः शुद्धमना यश्च ब्रह्मचारी सः । यस्माच्च ब्रह्मचर्य मनोनिरोधो जिनाभिहितम् ॥२॥ उपगते भणिता:
30