SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 10 સૂત્રાનુગમાદિનું પ્રયોજન (નિ. ૮૮૬) ના ૯ "सुत्तं सुत्ताणुगमो सुत्तालावगकओ य निक्खेवो । सुत्तप्फासियनिज्जुत्ती णया य समगं तु वच्चंति ॥१॥" सूत्रानुगमादीनां चायं विषयः-सपदच्छेदं सूत्रमभिधाय अवसितप्रयोजनो भवति सूत्रानुगमः, सूत्रालापकन्यासोऽपि नामादिनिक्षेपमात्रमेवाभिधाय, सूत्रस्पर्शनियुक्तिस्तु पदार्थविग्रहविचार प्रत्यवस्थानाद्यभिधायेति, तच्च प्रायो नैगमादिनयमतविषयमिति वस्तुतस्तदन्तर्भाविन एव नया 5 इति, न चैतत् स्वमनीषिकयोच्यते, यत आह भाष्यकार: ____ "होइ कयत्थो वोत्तुं सपयच्छेयं सुयं सुयाणुगमो । सुत्तालावयनासो नामाइण्णासविणिओगं ॥१॥ सुत्तफासियनिज्जुत्तिविनिओगो सेसओ पयत्थाई।। पायं सो च्चिय नेगमणयाइमयगोयरो होई ॥२॥" મોદ-ઘેવમુત્રમતો નિક્ષેપારે વિમિતિ સૂત્રાતાપન્યાસીfમહિત ?; તે, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને છેલ્લા અનુયોગદ્વારમાં તનયદ્વારમાં) કહેલા નયો હોય છે. આ બધું સાથે ચાલે છે. ટૂંકમાં એક એક પદોને છૂટા પાડી સૂત્ર ઉચ્ચારણ કરવાથી આ સૂત્ર બત્રીશ દોષોથી રહિત છે એવું જણાય છે. તે જણાયા પછી સૂત્રના દરેક પદોના નિક્ષેપો કરવામાં આવે છે જેને સૂત્રાલાપકન્યાસ કહેવાય છે. ત્યાર પછી દરેક પદોને સ્પર્શતી સૂત્રસ્પર્શિક-નિયુક્તિ અને નય 15 કહેવાના હોય છે. આ બધાનું ભેગું નિરૂપણ ચાલે છે.) આ જ વાત ભાષ્યકાર જણાવે છે – સૂત્ર, સૂત્રોનુગમ, સૂત્રાલાપકકૃત નિક્ષેપ તથા સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નય ભેગા ચાલે છે. ૧” સૂત્રોનુગમાદિનો આ વિષય (પ્રયોજન) છે – પદચ્છેદસહિત સૂત્રને કહીને સૂત્રાનુગમ પૂર્ણપ્રયોજનવાળો થાય છે (અર્થાત્ સૂત્રાનુગામનું પ્રયોજન પૂર્ણ થાય છે.) સૂત્રાલાપકન્યાસ પણ નામાદિનિક્ષેપોને કહીને પૂર્ણ થાય છે. સૂત્રસ્પર્શિકનિયુક્તિ દરેક પદોના અર્થોને, પદોના 20 સમાસવિગ્રહને, પ્રશ્નો (વિવાર =રાતના તિ ટિપૂળ) અને ઉત્તરોને કહીને પૂર્ણ થાય છે. આ પદાર્થોદિનું વર્ણન પ્રાયઃ નૈગમાદિનયમતને આશ્રયી હોવાથી પ્રશ્ન—ઉત્તરમાં જ વસ્તુતઃ નયોનો સમાવેશ થઈ જાય છે. આ વાત પોતાની બુદ્ધિથી કહી નથી, કારણ કે ભાષ્યકાર પણ આ વાતને જ કહે છે – “સૂત્રાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહીને કૃતાર્થ થાય છે. સૂત્રાલાપકન્યાસ નામાદિન્યાસના (નામાદિ નિપાના) અનુયોગને કહીને કૃતાર્થ થાય છે. જેના સૂત્રસ્પર્શિકનિયુક્તિનો 25 વિસ્તાર શેષ પદાર્યાદિને કહીને કૃતાર્થ થાય છે. પ્રાય, આ પદાર્થાદિ શેષ જ નૈગમનયાદિમતનો વિષય છે. રો” શંકા – જો આ રીતનો ક્રમ હોય, અર્થાત સૂત્રાનુગમ પછી સૂત્રાલાપકનિક્ષેપનો ક્રમ હોય તો તમે ઉત્ક્રમે (એટલે કે સૂત્રાનુગમ પહેલાના) નિક્ષેપઢારમાં સૂત્રાલાપકનિક્ષેપ કેમ કહ્યો ? સમાધાન – પૂર્વે નિક્ષેપસામાન્યથી લાઘવ માટે કહ્યો હતો (અર્થાત નિક્ષેપના પ્રકારોમાં 30 સૂત્રોલાપકનિક્ષેપનો પણ સમાવેશ થતો હતો, તેથી સામાન્યથી ત્યાં નિર્દેશ કર્યો હતો.) વધુ પ્રાસંગિક
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy