________________
૩૦૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) त्रयमप्येतदपुनरुक्तं, कुतः ?, यस्मादुपक्रमे क्षयोपशमात् सामायिकं लभ्यत इत्युक्तम्, उपोद्घाते स एव क्षयोपशमस्तत्कारणभूतः कथं लभ्यत इति प्रश्नः, इह पुनर्विशेषिततरः प्रश्न:-केषां पुनः कर्मणां स क्षयोपक्षम इति प्रत्यासन्नतरकारणप्रश्न इत्यपुनरुक्तत्वमित्यलं प्रसङ्गेन । द्वारमेवोपसंहरन्नाह
एतदेव-अनन्तरोदितं सामायिककरणं यत्तद्भावकरणं 'करणे यत्ति उपन्यस्तद्वारपरामर्शः । भए 5 यत्ति भयमपि यद् भणितं' यदुक्तमिति गाथाद्वयार्थः ॥१०२८-२९॥ मूलद्वारगाथायां करणमित्येतद् द्वारं व्याख्यातम्, एतव्याख्यानाच्च सूत्रेऽपि करोमीत्ययमवयव इति ॥ अधुना द्वितीयावयवव्याचिख्यासयाऽऽह -
होइ भयंतो भयअंतगो अ रयणा भयस्स छन्भेआ।
सव्वंमि वन्निएऽणुक्कमेण अंतेवि छब्भेआ ॥१८४॥ (भा०) 10 व्याख्या : भवति भदन्त इत्यत्र 'भदि कल्याणे सुखे च' अर्थद्वये धातुः 'जविशिभ्यां झच्' (उ.पा. ४०६) औणादिकप्रत्ययो दृष्टः, तं दृष्ट्वा प्रकृतिरूह्यते, भदि कल्याण इति
સમાધાનઃ આ ત્રણે સ્થાનોમાં ક્યાંય પુનરુક્ત દોષ નથી, કેમ? કારણ કે ઉપક્રમદ્વારમાં ક્ષયોપશમથી સામાયિક પ્રાપ્ત થાય છે એમ કહ્યું. ઉપોદ્ધાતમાં સામાયિકના કારણભૂત એવો તે
ક્ષયોપશમ કેવી રીતે થાય ? એ પ્રશ્ન હતો અને અહીં વિશેષિતતર પ્રશ્ન છે કે તે ક્ષયોપશમ 15 કયા કર્મોનો થાય છે ? એ પ્રમાણે અત્યંત નજીકનું કારણ જાણવા માટેનો આ પ્રશ્ન હોવાથી
ક્યાંય પુનરુક્ત દોષ આવતો નથી. પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. હવે આ દ્વારનો જ ઉપસંહાર કરતા કહે છે - હમણાં જેનું વર્ણન કર્યું તે સામાયિકકરણ એ ભાવકરણ છે. ર ' અહીં કિરણ શબ્દ પૂર્વે કહેલી દ્વારગાથા (૧૦૧૬) ના પ્રથમ કરણદ્વારને જણાવનાર છે. એ જ પ્રમાણે ભય
શબ્દ પણ દ્વારને જણાવનાર છે. (અહીં ભાવાર્થ એ છે કે – પૂર્વે ‘રણે ય મા ...' ઇત્યાદિ 20 ગાથામાં શાસ્ત્રકારે પૂર્વે જે ભાવકરણ કહ્યું હતું તે ભાવકરણ તરીકે આ હમણાં કહેલ સામાયિકકરણ
જાણવાનું છે.) ૧૦૨૮-૨ા મૂળદ્વારગાથામાં કરણ એ પ્રમાણે જે દ્વાર હતું તેનું વ્યાખ્યાન કર્યું. અને એના વ્યાખ્યાનથી સૂત્રમાં પણ “મ' આ અવયવનું વ્યાખ્યાન થઈ ગયું.
અવતરણિકા : હવે બીજા “ભદન્ત’ અવયવની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે કે
ગાથાર્થ : ભદન્ત અને ભયઅંતક એમ બે પ્રકારે શબ્દ થાય છે. તેમાં ભયના છ પ્રકારે 25 રચના=નિક્ષેપાઓ છે. સર્વ નિક્ષેપાનું વર્ણન કર્યા પછી અંત શબ્દના પણ છ પ્રકારે નિક્ષેપ છે.
ટીકાર્થ : મૂળમાં રહેલા “મવતિ ભવન્ત=ભદન્ત થાય છે” આ શબ્દનો અર્થ કરતા કહે છે કે– અહીં મદ્ ધાતુ કલ્યાણ અને સુખ અર્થમાં છે. “' અને વિમ્ ધાતુને ન્ પ્રત્યય લાગે છે. (આ સૂત્રની ટીકામાં જણાવ્યું છે કે આ બે સિવાયના બીજા અમુક ધાતુઓને રૂર્ પ્રત્યય થાય છે.
‘ણોત્ત' (પા. ૭-૧-૩) સૂત્રથી ‘'નો “' આદેશ થાય છે.) “મન્ત'માં પણ ઔણાદિક સન્ 30 (એટલે કે સન્ત') પ્રત્યય દેખાય છે. આ પ્રત્યય જોઈને અહીં ‘મન્ત'માં મદ્ પ્રકૃતિ (ધાતુ) નક્કી થાય છે. અહીં મદ્ ધાતુ કલ્યાણ અર્થમાં છે. (પાણીની વ્યાકરણમાં “રિ’ એ પ્રમાણે જે “રૂ'
* મધુ સુદ્ધ-ન્યાયઃ (ા.પા.-૭રર) તથા સમસ્તે.....(૩V/દ્રિય-રર૨) કૃતિ સિદ્ધહેમ.