SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ સિદ્ધોનું સુખ અનંત છે. (નિ. ૯૮૫) उक्तं च-“वेणुवीणामृदङ्गादिनादयुक्तेन हारिणा । श्लाघ्यस्मरकथाबद्धगीतेन स्तिमितः सदा ॥१॥ कुट्टिमादौ विचित्राणि दृष्ट्वा रूपाण्यनुत्सुकः । लोचनानन्ददायीनि, लीलावन्ति स्वकानि हि ॥२॥ अम्बरागुरुकर्पूरधूपगन्धानितस्ततः । वटवासादिगन्धांश्च, व्यक्तमाघ्राय निःस्पृहः ॥३॥ नानारससमायुक्तं, safe मात्रा । पीत्वोदकं च तृप्तात्मा, खादयन् स्वादिमं शुभम् ॥४॥ मृदुतूलीसमाक्रान्तदिव्यपर्यङ्कसंस्थितः । सहसाऽम्भोदसंशब्दश्रुतेर्भयघनं भृशम् ॥५॥ इष्टभार्यापरिष्वक्र्तै- 5 स्तद्रतान्तेऽथवा नरः । सर्वेन्द्रियार्थसम्प्राप्त्या, सर्वबाधानिवृत्तिजम् ॥६॥ यद्वेदयति शं हृद्यं, પ્રશાન્તનાન્તરાત્મના | મુહાત્વનસ્તતોનાં, મુદ્ઘમાર્મનીષિળ: ।।૭।ા” કૃતિ ગાથાર્થ: ॥૧૮॥ इअ सव्वकालतित्ता अउलं निव्वाणमुवगया सिद्धा । सासव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥ ९८६॥ व्याख्या : 'इअ' एवं सर्वकालतृप्ताः स्वस्वभावावस्थितत्वात्, अतुलं निर्वाणमुपगता: 10 સિદ્ધા:, સર્વવા સત્તૌત્સુચવિનિવૃત્તે:, યતીવમત: ‘શાશ્વતં' સર્વાનમાવિ ‘અવ્યાવાર્થ’ નથી. તેથી રસનેન્દ્રિયની સાથે શેષ ચારે ઇન્દ્રિયો સંબંધી વિષયો પણ જેને પ્રાપ્ત થાય છે એવો પુરુષ અહીં ગ્રહણ કરવાનો છે.) કહ્યું છે – ‘વેણુ, વીણા, મૃદંગ વિગેરેના ધ્વનિથી યુક્ત, મનોહર, પ્રશંસનીય એવી કામકથાથી ગૂંથાયેલ ગીતોને સાંભળીને શાંત થયેલો, ॥૧॥ ભીંત વિગેરે ઉપર વિચિત્ર, વિલાસયુક્ત 15 અને માટે જ નયનોને આનંદ આપનાર એવા પોતાના રૂપોને જોઈને અનુત્સુક, ॥૨॥ અંબર, અગરું, કપૂર, સુગંધી ધૂપો અને વિશિષ્ટ સુગંધી એવા ચૂર્ણોને પ્રગટપણે સૂંધીને સ્પૃહા વિનાનો, I॥૩॥ આ લોકમાં વિવિધ રસોથી યુક્ત એવા અન્નને માત્રાવડે જમીને અને પાણી પીને તૃપ્ત થયેલો આત્મા શુભ એવા સ્વાદિમનો આસ્વાદ કરતો, ॥૪॥ કોમળ એવી શય્યાથી યુક્ત એવા દિવ્ય પલંગ ઉપર બેઠેલો, અચાનક વાદળોના ગડગડાટના અવાજથી અત્યંત ભયના સમૂહને (પામેલી 20 એવી) ॥૫॥ ઇચ્છિત પત્ની સાથે આલિંગન પામેલો એવો મનુષ્ય સ્ત્રીસાથેના મૈથુન સેવનને અંતે સર્વ ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થવાથી પ્રશાંત થયેલા અંતરાત્માવડે સર્વ પીડાઓની નિવૃત્તિથી ઉત્પન્ન થયેલ ॥૬॥ હૃદયગત જે સુખ અનુભવે છે, તેના કરતાં પણ અનંતગણું સુખ પંડિતો મુક્તાત્માને કહે છે. Ilelt l૮૫॥ . ગાથાર્થ (જેમ પૂર્વોક્ત મનુષ્ય અમૃતતૃપ્ત છે) તેમ અતુલ એવા નિર્વાણને પામેલા સિદ્ધો 25 સર્વકાળ માટે તૃપ્ત છે. (તેથી) શાશ્વત, અવ્યાબાધ એવા સુખને પામેલા સિદ્ધો (સદાકાળ માટે) સુખી રહે છે. ટીકાર્થ : આ પ્રમાણે સકલ ઔત્સુક્ય દૂર થવાથી અતુલ એવા નિર્વાણને પામેલા સિદ્ધો સ્વસ્વભાવમાં જ અવસ્થિત હોવાથી સર્વકાળ માટે તૃપ્ત છે. જે કારણથી તેઓ વૃક્ષ છે, તે કારણથી જ સર્વકાળમાં થના૨, પીડાથી રહિત એવા સુખને પામેલા સિદ્ધો (સર્વ કાળ માટે) સુખી રહે 30 છે. આ પ્રમાણે અન્વય જાણવો. * પરિત્યજ્ઞ॰ I
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy