________________
૧૬૩
કાર્મિકીબુદ્ધિનું સ્વરૂપ (નિ. ૯૪૬) ऐसो बल देतुब्भं पुण अक्खीणि ओक्खमंतु, एसो आसं देउ, तुज्झ जीहा उप्पाडिज्जइ, स ट्ठा ठाउ तुब्भं एगो उवज्झाओ उक्कलंबिज्जउ, णिप्पडिभोत्ति काउं मंतिणा मुक्को, मंतिस्स desगत्ति गाथाद्वयार्थः ॥
उक्ता वैनयिकी, साम्प्रतं कर्मजाया बुद्धेर्लक्षणं प्रतिपादयन्नाहउवओगट्टिसारा कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥९४६॥
व्याख्या : उपयोजनमुपयोगः - विवक्षिते कर्मणि मनसोऽभिनिवेशः सारः - तस्यैव कर्मणः परमार्थः उपयोगेन दृष्टः सारो ययेति समासः अभिनिवेशोपलब्धकर्मपरमार्थेत्यर्थः, कर्मणि प्रसङ्गःअभ्यासःपरिघोलनं-विचारः कर्मप्रसङ्गपरिघोलनाभ्यां विशाला कर्मप्रसङ्गपरिघोलनविशाला अभ्यासविचारविस्तीर्णेति भावार्थ:, साधुकृतं - सुष्ठकृतमिति विद्वद्भयः प्रशंसा - साधुकारस्तेन 10 फलवतीति समासः, साधुकारेण वा शेषमपि फलं यस्याः सा तथा, 'कर्मसमुत्था' कर्मोद्भवा भवति बुद्धिरिति गाथार्थः ॥
5
તે તારા બળદો મૂકી ગયો હતો.”) ઘોડેસવારને કહ્યું “આ તને તારો ધોડો આપશે, પણ તે પહેલા તારી જીભ ખેંચી લેવામાં આવશે (કારણ કે આ જીભે તે કહ્યું હતું કે – તું માર.)' નટોને કહ્યું “(જેમ તમારા સ૨દા૨ નીચે સૂતા હતા અને આ ઉપરથી પડ્યો તેમ) આ નીચે રહેશે. 15 તમારામાંથી કોઈ મુખ્ય ઉપરથી ફાંસો ખાય.” સર્વને ઉત્તર વિનાના કરીને મંત્રીએ અમૃતપુણ્યને છોડી મુક્યો. મંત્રીની આ વૈનયિકીબુદ્ધિ હતી. આ પ્રમાણે બંને ગાથાઓનો અર્થ કહ્યો.
અવતરણિકા : વૈનયિકી કહેવાઈ. હવે કર્મથી ઉત્પન્ન થયેલી એટલે કે કાર્મિકબુદ્ધિનું લક્ષણ પ્રતિપાદન કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે
ગાથાર્થ : ઉપયોગવડે જોવાયેલો છે સાર જેનાવડે તેવી, કાર્યને વિશે વારંવારના અભ્યાસ 20 અને વિચારણાવડે વિસ્તારને પામેલી, પ્રશંસારૂપ ફળવાળી, કર્મથી ઉત્પન્ન થયેલી આ બુદ્ધિ છે.
ટીકાર્થ : (મનને કોકમાં) જોડવું તે ઉપયોગ અર્થાત્ વિવક્ષિત કાર્યમાં મનનું સ્થાપન કરવું. તે જ કાર્યનો પરમાર્થ એ સાર જાણવો. વિવક્ષિત કાર્યમાં મનને સ્થાપવાદ્વારા જોવાયેલો છે પરમાર્થ જે બુદ્ધિવડે તે ઉપયોગદૃષ્ટસાર બુદ્ધિ એ પ્રમાણે સમાસ જાણવો. કાર્યને વિશે વારંવારના અભ્યાસ અને વિચારવડે વિસ્તારને પામેલી (અર્થાત્ તે તે કાર્યમાં ખૂબ ઊંડાણ સુધી પહોંચેલી), “આ 25 બહુ સરસ કર્યું” એ પ્રમાણે વિદ્વાનો તરફથી મળતી પ્રશંસા એ સાધુકાર જાણવો, તેનાવડે ફળવાળી (અર્થાત્ પ્રશંસારૂપ ફળને અપાવનારી) એ પ્રમાણે સમાસ જાણવો અથવા સાધુકારવડે શેષ ફળ છે જેનું તેવી (અર્થાત્ પ્રશંસા દ્વારા બીજા અન્ય ફળોને પ્રાપ્ત કરાવનારી), કાર્યથી ઉત્પન્ન થયેલી (અર્થાત્ કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થનારી) આ બુદ્ધિ છે. ૯૪૬ના
२५. एष बलीवद ददाति त्वं पुनरक्षिणी निष्काशय, एषोऽश्वं ददातु तव जिह्वोत्पाट्यते, 30 एषोऽधस्तात्तष्ठतु युष्माकमेक उपाध्यायोऽवलम्बयतु, निष्प्रतिभ इतिकृत्वा मत्रिणा मोचितः, मन्त्रिणो વૈયિની