________________
સમુદ્દાતવડે સંપૂર્ણ કર્મક્ષય (નિ. ૯૫૪)
૨૦૧
गंतूण समुग्घायं खवंति कम्मं निरवसेसं ॥९५४॥
વ્યાવ્યા : ‘જ્ઞાવા' વેવલેનાવામ્ય, વિ ?–વેવનીય ર્મ, મૂિત ?–‘અતિવદુ' શેવમવોપग्राहिकर्मापेक्षयाऽतिप्रभूतमित्यर्थः, तथाऽऽयुष्कं च कर्म 'स्तोकम्' अल्पं, तदपेक्षयैव ज्ञात्वेति વર્તતે, અત્રાન્તરે ‘રાત્વા’ પ્રાપ્ય ‘સમુદ્ધાતમ્’ કૃતિ સમ્યક્—અપુનઃવેિનોત્—પ્રાવત્યેન વમળો હનનં પ્રાતઃ–પ્રણયો સ્મિન્ પ્રયત્નવિશેષેસૌ સમુદ્ઘાત કૃતિ તમ્, ‘ક્ષપત્તિ' વિનાશત્તિ ‘વર્મ’5 वेदनीयादि निरवशेषम्' इति निरवशेषमिव निरवशेषं प्रभूततमक्षपणाच्छेषस्य चान्तर्मुहूर्त्त - मात्रकालावधित्वात्, किञ्चिच्छेषत्वादसत्कल्पनेति भावना, अत्राऽऽह - ' ज्ञात्वा वेदनीयमतिबह्नि' त्यत्र को नियमः ? येन तदेव बहु ( ग्रं० ११०००) तथाऽऽयुष्कमेवाल्पमिति, अत्रोच्यते, वेदनीयस्य सर्वकर्मभ्यो बन्धकालबहुत्वात् केवलिनोऽपि तद्बन्धकत्वादायुष्कस्य चाल्पत्वात्, उक्तं च- ' "जाव णं अयं जीवे एयइ वेयड़ चलइ फंदड़ ताव उण अट्ठविहबंधए वा सत्तविहबंधए वा छव्विहबंधए 10 ar गहिबंधy arrो उण अबंधए' आयुष्कस्य त्वान्तमौहूर्तिक एव बन्धकाल इति, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરે છે.
ટીકાર્થ : કેવલજ્ઞાનવડે જાણીને, શું જાણીને ? વેદનીયકર્મને જાણીને, કેવા પ્રકારનું વેદનીયકર્મ? અતિબહુ અર્થાત્ શેષ એવા અઘાતિકર્મની અપેક્ષાએ વધારે જાણીને. તથા આયુષ્યકર્મને વેદનીય કર્મની અપેક્ષાએ ઓછું જાણીને, (જાણ્યા પછી) સમુદ્દાત પામીને, (અહીં સમુદ્દાત શબ્દનો અર્થ 15 કહે છે) સમ્યક્ એટલે કે અપુનર્ભાવે, ત્ એટલે પ્રબળતાથી, કર્મોનો ઘાત=નાશ જે પ્રયત્નવિશેષમાં उत् હોય તે સમુદ્દાત કહેવાય છે. તે સમુદ્દાતને પામીને વેદનીયાદિનો સંપૂર્ણ ક્ષય કરે છે. મોટા ભાગના કર્મોનો ક્ષય થવાથી અને શેષ રહેલા કર્મો અંતર્મુહૂર્તમાત્ર કાળ સુધીના જ હોવાથી તે શેષ કર્મોની અહીં વિવક્ષા નહીં કરતા ‘સંપૂર્ણ ક્ષય કરે છે’ એવું કહ્યું છે. (આશય એ છે કે - જો કે સંપૂર્ણ ક્ષય કરતા નથી પરંતુ જે ક્ષય કરવાના હવે બાકી છે તે ઘણા જ ઓછા છે અને માત્ર અંતર્મુહૂર્ત કાળ 20 ટકનારા હોવાથી તેની વિવક્ષા કરાતી નથી. માટે સંપૂર્ણ ક્ષય કરે છે એમ કહ્યું.)
શંકા : ‘અતિબહુ વેદનીયને જાણીને' અહીં એવો કયો નિયમ છે ? કે જેથી વેદનીય જ બહુ હોય અને આયુષ્ય જ અલ્પ હોય.
સમાધાન : સર્વ કર્મો કરતાં વેદનીયકર્મના બંધનો કાળ ઘણો છે. તથા કેવલિઓ પણ વેદનીયને બાંધે છે. તેની સામે આયુષ્ય અલ્પ છે. કહ્યું છે “જ્યાં સુધી જીવ ગતિ કરે છે, 25 જાણે છે, ચાલે છે, હલનચલન કરે છે ત્યાં સુધી તે જીવ કાં તો આઠ પ્રકારના કર્મોનો બંધક હોય, અથવા સાત પ્રકારના કર્મોનો બંધક હોય, અથવા છ પ્રકારનો અથવા એક પ્રકારનો બંધક હોય, પણ અબંધક હોય નહીં” (આ પાઠ દ્વારા કેવલિઓ પણ વેદનીય રૂપ એક પ્રકારના કર્મને બાંધનારા બતાવ્યા છે.) આયુષ્યનો તો બંધકાળ અંતર્મુહૂર્ત જ છે. કહ્યું છે.- “ત્રીજા ભાગે અથવા
-
५९. यावदयं जीव एजते व्येजते चलति स्पन्दते तावदष्टविधबन्धको वा सप्तविधबन्धको वा 30 षड्विधबन्धको वा एकविधबन्धको वा न पुनरबन्धकः ।