SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) चिन्तिता धर्मनाशाय, यतोऽतस्ता न चिन्तयेत् ॥८॥ ग्रामाद्यनियतस्थायी, सदा वाऽनियतालयः । विविधाभिग्रहैर्युक्तश्चर्यामेकोऽप्यधिश्रयेत् ॥९॥ श्मशानादिनिषद्यासु, स्त्र्यादिकण्टकवर्जिते । उपसर्गाननिष्टेष्टानेकोऽभीरस्पृहः क्षमेत् ॥१०॥शुभाशुभासु शय्यासु, सुखदुःखे समुत्थिते । सहेत सङ्गं नेयाच्च, श्वस्त्याज्येति च भावयेत् ॥११॥ नाक्रुष्टो मुनिराक्रोशेत्, साम्याद् ज्ञानाद्यवर्जकः । 5 अपेक्षेतोपकारित्वं, न तु द्वेषं कदाचन ॥१२॥हतः सहेतैव मुनिः, प्रतिहन्यान्न साम्यवित् । जीवानाशात् क्षमायोगाद, गुणाप्तेः क्रोधदोषतः ॥१३॥ परदत्तोपजीवित्वाद्, यतीनां नास्त्ययाचितम् । यतोऽतो याचनादुःखं, क्षाम्येनेच्छेदगारिताम् ॥१४॥ परकीयं परार्थं च, लभ्येतान्नादि नैव वा । लब्धे न माद्येन्निन्देद्वा, स्वपरान्नाप्यलाभतः ॥१५॥ नोद्विजेद् रोगसम्प्राप्तो, न चाभीप्सेच्चिकित्सितम् । विषहेत तथाऽदीनः, श्रामण्यमनुपालयेत् ॥१६॥ अभूताल्पाणुचेलत्वे, कादाचित्कं तृणादिषु । 10 સુયાજ્ય) તથા મોક્ષમાર્ગમાં દરવાજાની સાંકળ સમાન એવી સ્ત્રીઓનો વિચાર પણ જે કારણથી ધર્મનાશ માટે થાય છે, તે કારણથી સ્ત્રીઓનો વિચાર સાધુ કરે નહિ. Tલા પ્રામાદિ અનિયત સ્થાને રહેનારો અથવા સદા અનિયત સ્થાનવાળો, વિવિધ અભિગ્રહોથી યુક્ત એવો એકલો પણ તે સાધુ ચર્યાને (ગ્રામાનુગ્રામ વિહારને) સ્વીકારે. ૧૦ના સ્ત્રી વિગેરે રૂપ કાંટાઓથી રહિત એવી શ્મશાનાદિ નિષદ્યાઓને વિશે ઉત્પન્ન થતાં ઈષ્ટ (દેવલોકની દેવી વિગેરેની પ્રાર્થનાદિ) ઉપસર્ગોને 15 (દવીઓમાં) સ્પૃહા વિનાનો સહન કરે અને અનિષ્ટ (વંતરાદિ કૃત અટ્ટહાસાદિ) ઉપસર્ગોને ભય વિનાનો, એકલો (=રાગદ્વેષ વિનાનો) સહન કરે. II૧૧૫ શુભ કે અશુભ શવ્યાને વિશે સુખ-દુઃખ ઉત્પન્ન થતાં તેને સમ્ય રીતે સહન કરે, (સારી શય્યામાં) આસક્તિ ન કરે અને (સારી કે ખરાબ શયા) “આવતીકાલે છોડવાની જ છે' એમ વિચારે. ૧રા પોતાના ઉપર કોઈ આક્રોશ કરે છતાં જ્ઞાનાદિનો અવર્જક (ન છોડનારો) 20 મુનિ સમતા રાખી આક્રોશ ન કરે. (સામેવાળાનું) ઉપકારીપણું વિચારે પણ દ્વેષ ક્યારેય ન કરે. f/૧૩ પ્રહાર થવા છતાં મુનિ સહન કરે, પરંતુ સમતાને જાણનારો મુનિ ક્રોધનાં દોષથી (એટલે કે ક્રોધમાં આવીને) સામો પ્રહાર કરે નહિ, કારણ એને મારા જીવનનો નાશ તો કર્યો નથી. (એમ તે વિચારે.) વળી ક્ષમા રાખવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે. (તેથી ક્રોધ કરે નહિ.) I/૧૪ બીજાએ આપેલ વસ્તુ ઉપર જ જીવનારા હોવાથી યતીઓને જે કારણથી યાચના વિનાની કોઈ 25 વસ્તુ હોતી નથી. તેથી યાચનાના દુઃખને પોતે સહન કરે. (પરંતુ ગૃહસ્થપણામાં હું તો રાજા હતો અથવા શ્રેષ્ઠિ હતો અથવા ધનવાન્ હતો, હવે મારે બીજા પાસે હાથ લંબાવવાનો કેવી રીતે? એમ વિચારી પુનઃ) ગૃહસ્થપણાને ઈચ્છે નહિ. II૧પી બીજાનું અને બીજા માટે રંધાયેલ અનાદિ પ્રાપ્ત થાય અથવા ન પણ થાય, જો પ્રાપ્ત થાય તો અહંકાર ન કરે અથવા જો પ્રાપ્ત ન થાય તો સ્વ કે પરની નિંદા પણ ન કરે. 30 ૧૬ રોગથી ઘેરાયેલો સાધુ ઉદ્વેગ કરે નહિ અને ચિકિત્સાને પણ ઈચ્છે નહિ, પરંતુ દીનતા વિના તે રોગને સહન કરે અને સંયમજીવનનું પાલન કરે. ૧ણા વસ્ત્રના અભાવમાં
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy