SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચનાનય (ભા. ૧૭૯) ૨૯૯ ૩વસંપથારૂં લાલુ સુત્તે પ્રત્યે તદુમઆ ૨૭૨ (૫૦) (Mo) व्याख्या : प्रव्रज्यायाः-निष्क्रमणस्य यत् प्राणिजातं स्त्रीपुरुषनपुंसकभेदं योग्यम्' अनुरूपं तदन्वेषणं, यदिति वाक्यशेषः, तावत्येवाऽऽलोचनाऽवलोकना वा, केषु ?-'गृहस्थेषु' गृहस्थविषय इति एतदुक्तं भवति-योग्यं हि सर्वोपाधिशुद्धमेव भवति, ततश्च तदन्वेषणेन सर्वस्यैव विधेः कस्त्वं ?, को वा ते निर्वेदः ? इत्यादिप्रश्नादेराक्षेप इति, ततश्च प्रयुक्तालोचनस्य योग्यताऽवधारणानन्तरं 5 सामायिकं दद्यात्, न शेषाणां प्रतिषिद्धदीक्षाणामिति नयः । एवं तावद् गृहस्थस्याकृतसामायिकस्य सामायिकार्थमालोचनोक्ता, साम्प्रतं कृतसामायिकस्य यतेः प्रतिपादनायाह-उपसम्पदि साधुषु आलोचनेति वर्तते, सूत्रे अर्थे तदुभये च, इयमत्र भावना-सामायिकसूत्राद्यर्थं यदा कश्चिदुपसम्पदं प्रयच्छति यतिस्तदाऽसावालोचनां ददाति, अत्र विधिः सामाचार्यामुक्त एव, आह-अल्पं सामायिकसूत्रं, तत्कथं तदर्थमपि यतेरुपसम्पत?, तदभावे वा कथं यतिः? कथं वा प्रतिक्रमणमन्तरेण शद्धिरिति? 10 अत्रोच्यते, मन्दग्लानादिव्याघाताद् विस्मृतसूत्रस्य यतेः सूत्रार्थमप्युपसम्पदविरुद्धैव, एष्यत्कालं આલોચના ગૃહસ્થોને વિશે કરવાની છે. સાધુઓને વિશે જ્યારે કોઈ સૂત્ર-અર્થ કે તદુભય માટે ઉપસંપદાદિ સ્વીકારે ત્યારે આલોચના થાય છે. આ ટીકાર્થ : પ્રવ્રયા માટે એટલે કે દીક્ષા માટે સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપ જે જીવસમૂહ અનુરુપ છે તેની તપાસ કરવી. આટલી જ આલોચના કે અવલોકના ગૃહસ્થોને વિશે જાણવી. આશય 15 એ છે કે – યોગ્ય જીવ સર્વ ઉપાધિઓથી શુદ્ધ હોય છે. તેથી મૂળમાં કહ્યું કે “યોગ્ય જીવની તપાસ કરવી.’ આ તપાસવડે અહીં યોગ્યની તપાસ કરવા માટેની જે કોઈ વિધિ હોય તે બધી જ વિધિનો આક્ષેપ કરવાનો છે. (એટલે કે તે બધી જ વિધિ અહીં જાણી લેવાની છે. તે વિધિ કેવા પ્રકારની છે ? તે કહે છે-) તું કોણ છે ? અથવા કેવા પ્રકારનો તારો વૈરાગ્ય છે? ઈત્યાદિ પ્રશ્નો પૂછવા વિગેરરૂપ બધી વિધિઓ અહીં જાણવાની છે, અને આ રીતે આલોચના કર્યા પછી 20 સામે આવેલા મુમુક્ષુની યોગ્યતા નક્કી થાય પછી જ સામાયિક આપવું જોઈએ, પરંતુ શેષ પ્રતિષેધ કરાયેલા એવા જીવોને સામાયિક આપવું નહિ. આ પ્રમાણે પ્રથમ આલોચનાનય જાણવો. જે જીવે સામાયિક કર્યું નથી એવા ગૃહસ્થની સામાયિક માટેની આલોચના કહી. હવે જેણે દિક્ષા લઈ લીધી છે એવા યતિની આલોચના પ્રતિપાદન કરવા માટે કહે છે - સાધુઓમાં સૂત્ર અર્થ અને તદુભયને આશ્રયી ઉપસંપદા વખતે આલોચના હોય છે. આશય એ છે કે - જ્યારે 25 . કોઈ સાધુ સામાયિકસૂત્રાદિ માટે કોઈની ઉપસંપદા = નિશ્રા સ્વીકારે છે. ત્યારે તે સાધુ આલોચનાને આપે છે. આ વિષયની સંપૂર્ણ વિધિ ઉપસંપદ્ સામાચારીમાં કહી છે. શંકા સામાયિકસૂત્ર તો નાનું છે. તેની માટે પણ સાધુને શું નિશ્રા સ્વીકારવી પડે ? અને જો સામાયિસૂત્ર જ ન આવડતું હોય તો તે સાધુ કેવી રીતે કહેવાય ? વળી સામાયિકસૂત્ર જ ન આવડતું હોય તો તે પ્રતિક્રમણ કેવી રીતે કરી શકે? પ્રતિક્રમણ વિના તેની શુદ્ધિ કેવી રીતે થાય? 30 સમાધાન મંદ ક્ષયોપશમ કે ગ્લાનાદિ વિહ્નને કારણે સૂત્ર ભૂલાઈ જવાથી સાધુને તે ભૂલાઈ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy