________________
૨૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
साम्प्रतमुपाध्यायनमस्काराधिकारः, तत्रोपाध्याय इति कः शब्दार्थः; ?, उच्यते-'इङ्अध्ययने इत्यस्य 'ईश्चेति (पा० ३-३-२१) घञ् उपाध्यायः, उपेत्याधीयतेऽस्मात् साधवः सूत्रमित्युपाध्यायः, स च नामादिभेदाचतुर्विध इति, आह च
नामंठवणादविए भावंमि चउव्विहो उवज्झाओ ।
दव्वे लोइअ सिप्पाइ निण्हगागा वा इमे भावे ॥९९६॥ ___ व्याख्या : इयं हि तत्त्वत आचार्यगाथातुल्ययोगक्षेमैवेति न प्रतन्यते, नवरं निह्नवा वेति यदुक्तं तत्र ते ह्यभिनिवेशदोषेणैकमपि पदार्थमन्यथा प्ररूपयन्तो मिथ्यादृष्टय एव इत्यतो द्रव्योपाध्याया ત્તિ .
बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहेहिं ।
तं उवइसंति जम्हा उवझाया तेण वुच्चंति ॥९९७॥ .. व्याख्या : द्वादशाङ्ग आचारादिभेदात् 'जिनाख्यातः' अर्हत्प्रणीतः स्वाध्यायः वाचनादिनिबन्धनत्वात् इह सूत्रमेव गृह्यते, कथितः 'बुधैः' गणधरादिभिः, य इति गम्यते, 'तं'
( ઉપાધ્યાયનમસ્કાર : હવે ઉપાધ્યાયનમસ્કારાધિકાર કહેવાય છે. તેમાં “ઉપાધ્યાય' શબ્દનો અર્થ શું ? તે કહે 15 છે – “રૂ' ધાતુ અધ્યયનના અર્થમાં છે. “ઉપ ઉપસર્ગપૂર્વક 'રૂ' ધાતુને “ઘ' પ્રત્યય લાગતા
ઉપાધ્યાય શબ્દ બને છે. ઉપેય = નજીક આવીને જેની પાસેથી સાધુઓ સૂત્ર ભણે છે તે ઉપાધ્યાય અને તે નામાદિભેદથી ચાર પ્રકારે છે. તે જ કહે છે કે ' '
ગાથાર્થ: નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ ચાર પ્રકારે ઉપાધ્યાય જાણવા. દ્રવ્યને વિશે લૌકિક શિલ્પાદિ અથવા નિબંધો, ભાવમાં આ (=આગળની ગાથામાં જે કહેવાના છે તે) જાણવા. 20 ટીકાર્થ : આ ગાથા ખરેખર તો આચાર્યની ગાથા પ્રમાણે જ (ગાથાર્થ ૯૯૩ પ્રમાણે જ)
એક સરખા શંકા-સમાધાનવાળી હોવાથી અહીં તેનો વિસ્તાર કરાતો નથી. માત્ર અહીં “જિહ્નવી વા’ એમ જે કહ્યું તેમાં તે નિહ્નવો કદાગ્રહના કારણે એક પણ પદાર્થને શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરતા મિથ્યાષ્ટિ જ હોવાથી દ્રવ્યોપાધ્યાય (જાણવા.) ૯૯દી.
ગાથાર્થ : ગણધરાદિવડે જિનપ્રણીત દ્વાદશાંગરૂપ જે સ્વાધ્યાય કહેવાયો છે. તે સ્વાધ્યાયનો 25 જે કારણથી ઉપદેશ આપે છે તે કારણથી તેઓ ઉપાધ્યાય કહેવાય છે.
ટીકાર્થ : અરિહંતવડે પ્રણીત આચારાદિભેદથી બાર પ્રકારના અંગરૂપ જે સ્વાધ્યાય ગણધરાદિઓવડે કહેવાયેલો છે. અહીં સ્વાધ્યાય તરીકે માત્ર સૂત્ર જ ગ્રહણ કરવાનું છે કારણ કે તે સૂત્ર વાચનાદિનું કારણ છે. (આશય એ છે કે સ્વાધ્યાય વાચના, પૃચ્છના વિગેરે પાંચ પ્રકારનો
છે, આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય સૂત્ર હોય તો જ થઈ શકે છે કારણ કે સૂત્ર હોય તો સૂત્રની 30 વાચના, તેના અર્થનું વ્યાખ્યાન, પૃચ્છના વિગેરે થઈ શકે. આમ પાંચ પ્રકારના સ્વાધ્યાયનું કારણ
* રોડપતાને તુ દ્િ વા (સિદ્ધહેમ -.રૂ.૨૨) .