SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) जीए वा पव्वइओत्ति ॥ कुमारो - खुड्डगकुमारो, सो जहा जोगसंगहेहिं, तस्सवि परिणामिगी । देवीपुप्फभद्दे यरे पुप्फसेणो राया पुप्फवई देवी, तीसे दो पुत्तभंडाणि - पुप्फचूलो पुप्फलाय, ताि अणुरताणि भोगे भुंजंति, देवी पव्वइया, देवलोगे देवो उववण्णो, सो चिंतेइ - जड़ एयाणि एवं मरंति तो नरयतिरिएसु उववज्जिर्हिति सुविणए सो तीसे नेरइए दरिसेइ, सा भीया पुच्छइ पासंडिणो, 5. તે ન યાાંતિ, અત્રિયપુત્તા તત્ત્વ આયરિયા, તે પદ્દાવિયા, તાહે મુર્ત્ત કુંતિ, સા મળફ- િતુમ્હેજ્ઞિવિ सुविणओ दिठ्ठो ? सो भणइ - सुत्ते अम्ह एरिसं दिट्ठे, पुणोऽवि देवलोए दरिसेइ, तेऽवि से अन्नियापुत्तेहिं कहिया, पव्वइया, देवस्स पारिणामिया बुद्धी ॥ उदिओदए - पुरिमताले ओदिओदओ राया सिरिकंता देवी, सावगाणि दोण्णिवि, परिवाइया पराजिया दासीहिं गरे ૩. કુમાર : બાળકુમારનું દૃષ્ટાન્ત આગળ યોગસંગ્રહમાં કહેવાશે. આ કુમારની પણ 10 પારિણામિકીબુદ્ધિ જાણવી. ૪. દેવી : પુષ્પભદ્ર નગરમાં પુષ્પસેન રાજાને પુષ્પવતી નામે દેવી હતી. તેણીને બે પુત્રો હતા - પુષ્પસૂલ અને પુષ્પચૂલા. બંને પરસ્પર અનુરક્ત થયા. (રાજાએ બંનેના લગ્ન કર્યા.) તેઓ બંને ભોગોને ભોગવે છે. દેવીએ દીક્ષા લીધી. સંયમજીવન પાળી મૃત્યુ પામીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. તે દેવ વિચારે છે કે – “જો આ બંને આ રીતે મરશે તો નરક-તિર્યંચમાં 15 ઉત્પન્ન થશે.” એમ વિચારી દેવ સ્વપ્રમાં પુષ્પચૂલાને નરકનું દર્શન કરાવે છે. સ્વપ્રમાં નરકને જોઈને ડરેલી પુષ્પચૂલા સંન્યાસીઓને નકસંબંધી પુછે છે, પરંતુ તેઓ જાણતા નથી. તે નગરમાં અર્ણિકાપુત્ર આચાર્ય બિરાજમાન હતા. તેમને બોલાવ્યા. આચાર્ય શાસ્ત્રપાઠ સાથે નરકનું વર્ણન કરે છે, એટલે પુષ્પચૂલા પુછે છે કે ‘શું તમે પણ સ્વપ્ર જોયું ?' આચાર્યે કહ્યું – ‘અમારા આગમોમાં આ રીતનું નરકનું વર્ણન છે.' દેવ ફરીથી દેવલોકનું દર્શન કરાવે 20 છે. અર્ણિકાપુત્રાચાર્યે તે દેવલોકનું પણ વર્ણન કર્યું. (આ સાંભળી પુષ્પચૂલાને ધર્મમાં શ્રદ્ધા જાગી.) તેણીએ દીક્ષા લીધી. અહીં દેવની પારિણામિકી બુદ્ધિ જાણવી. ૫. ઉદિતોદય રાજા : પુરિમતાલ નગરમાં ઉદિતોદય રાજાને શ્રીકાંતા નામે દેવી હતી. બંને જણા શ્રાવક હતા. (એકવાર અંતઃપુરમાં પરિવ્રાજિકા પ્રવેશી,) તેણીને શ્રીકાંતા દેવીએ જીતી લીધી. રૂરૂ. થયા વા પ્રવ્રુનિત કૃતિ । માર:–ક્ષુમાર:, સ યથા યોગસંગ્રહેવુ, તસ્યાપિ પારિગામિશ્રી 25 देवी - पुष्पभद्रे नगरे पुष्पसेनो राजा पुष्पवती देवी, तस्या द्वे पुत्रभाण्डे - पुष्पचूलः पुष्पचूला च, तौ अनुरक्तौ भोगान् भुञ्जाते, देवी प्रव्रजिता, देवलोके देव उत्पन्नः, स चिन्तयति-यदि एतावेवं म्रियेयातां तदा नरकतिर्यक्षु उत्पद्येयातामिति स्वप्ने स तस्यै नारकान् दर्शयति सा भीता पृच्छति - पाषण्डिनः, ते न जानन्ति, अणिकापुत्रास्तत्राचार्याः, ते शब्दिताः, तदा सूत्रं कथयन्ति सा भणति - किं युष्माभिरपि स्वप्नो दृष्टः, स भणति - सूत्रे ऽस्माकमीदृशं दृष्टं, पुनरपि देवलोकान् दर्शयति तेऽप्यणिकापुत्रैः तस्यै कथिताः, प्रव्रजिता, 30 देवस्य पारिणामिकी बुद्धिः ॥ उदितोदयः - पुरिमताले नगरे उदितोदयो राजा श्रीकान्ता देवी, द्वै अपि श्रावकौ, परिव्राजिका पराजिता दासीभि
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy