________________ 77 દેતે વ્રજમાં ગયે. ત્યાં ગાપિકાઓ દ્વારા પૂજાઈને રાત્રી વ્યતીત કરીને પ્રભાતમાં સવારમાં દક્ષિણ દિશા પ્રતિ, ચા. ગિરિતટ નામના ગામમાં આવ્યો. ત્યાં વેદ ધ્વનિને પ્રૌઢ સ્વર સાંભળીને કોઈ પણ દ્વિજને તે પાઠનું કારણ પૂછયું. તે બ્રાહ્મણે કહ્યું : “ભેકુમાર! પૂર્વમાં રાવણના સમયમાં દિવાકર નામના વિદ્યાધરે નેરાદ ઋષિને પોતાની કન્યા આપી હતી. તેના વંશમાં સુરદેવ બ્રામણ બ્રાહ્મણ છે. તેની ક્ષત્રિયા નામની પત્નીથી વેદની જાણ સામગ્રી નામની પુત્રી થઈ છે. પિતાએ તેના વર માટે કઈ કરાલ નામના જ્ઞાનીને પૂછયું ત્યારે તેમણે કહ્યું: એને જે વેદોમાં , જિતશે તે પરણશે. તેથી તેને જિતવા માટે લેકવેદાભ્યાસમાં વતી રહ્યા છે. અને અહિ વેદ પાઠક બ્રહ્મદત્ત ઉપાધ્યાય છે. હવે કૌતુકી એવા કુમારે વેદાચાર્યને બ્રાહ્મણ થઈને એ પ્રમાણે કહ્યું. હું ગૌતમ ગોત્ર ઋન્દિલ નામા બ્રાદ્વાણ તમારી પાસે વેદોને ભણશ: તેઓ દ્વારા પણ અનુમતિ અપાયા પછી વેદને ભણ્ય અનુકમે વેદમાં સમશ્રીને ચિંતી અને તે કરો . તેની સાથે કિડા કરતે તે ત્યાં રહ્યો. એકવાર વસુદેવ ઉદ્યાનમાં ગયા. ત્યાં ઈન્દ્રશમાં નામના ઈન્દ્રજાલિકને જે. તેની ચમત્કારી વિદ્યાને જોઈને તેની યાચના કરી. તેણે પણ કહ્યું. આમાનસ મેહિની વિદ્યાને લે. આ વિદ્યા સંધ્યાકાળમાં પ્રારંભ કરાયેલી સવારના સૂર્યોદય થતા સિદ્ધ થાય છે. પરંતુ ઘણું ઉપસર્ગો છે. તે કારણથી કે પણ સહાયક કરે. કુમારે કહ્યુંમારા પરદેશી એવાને કેણુ સહાય કરે ? . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust