________________ મારા મુખથી વિચિત્ર મીઠા વચનો વડે કહેવાયું. પરંતુ તે. તમારી પત્ની મહાસતીએ તેને ન માન્યું. મને સખી રૂપમાં માની. અને તને લાવવા માટે તેણે કહ્યું. હું અહિ આવી તને. જોઈને કામથી પીડિત થઈને આ પ્રમાણે કર્યું. હવે મારે.. કુલીન કન્યાને વિવાહપૂર્વમાં પણ પતિ તમે જ. સવારના વેગવતીને જોઈને સલેક આશ્ચર્ય પામ્યા. અને પતિની આજ્ઞાથી તેણે સોમશ્રીના હરણની વાત કોને કહી. એક દિવસ રાતના રતિક્રીડાથી થાકેલા તેની સાથે સુતેલા વસુદેવનું માનસ વેગે હરણ કર્યું. અને વસુદેવે તે જાણીને મુઠી વડે ખેચરને માર્યો. ત્યારે તે પ્રહારથી પીડિત. થઈને તે કુમારને ગંગાજલમાં છોડયો. કુમાર તે ત્યાં વિદ્યાસાધના માટે રહેલાં ચંડવેગ ખેચરના ઔધ ઉપર પડતા. તેની વિદ્યા સિદ્ધ થઈ ગઈ ત્યારે તેણે કહ્યું તમારા પ્રસાદથી. વિદ્યા સિદ્ધ થઈ. હે મહાત્મન ! તમને શું આપું ? એમ. તેના વડે કહેવાયાથી કુમારે કહ્યું. ગગનગમિની વિદ્યા આપે. ખેચરે તેને તે વિદ્યા આપી. વસુદેવે પણ કનખલપુરના દ્વારે - તે વિદ્યાની સાધના પ્રારંભ કરી. * * - તે પછી ચડેગ ગયા પછી વિદ્યુતવેગ રાજાની પુત્રી.. મદનગ ત્યાં આવીને તેને જે. અને તે કામથી પીડિત થઈને વસુદેવને વૈતાઢય પર્વત પર લઈ જઈને પુષ્પશયન ઉદ્યાનમાં મૂક્યો. અને પિતે અમૃતધારા નામના નગરમાં પ્રવેશ કર્યો. સવારના તેને ત્રણ ભાઈઓએ પણ ત્યાં આવી તે કુમારને નમસ્કાર કર્યો. આ : : : ' . . - તેમાં પ્રથમ દધિમુખ, બીજે દુવેગ, ત્રીજે જે તેને.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust