________________ અને પાશાએ વડે ક્રૌડ સ્વર્ણ જિલીને યાચકને આપ્યું. ત્યારે સૈનિકે એ બાંધે રાજાના ઘરે લઈ ગયા. ત્યારે તેણે સૈનિકને પૂછયું અપરાધ વિના કેમ બાંગે છે. તેઓએ કહ્યું જરાસંધને જ્ઞાનીએ કહ્યું છે. જે સવારના ક્રોડ વર્ણને જિતીને વાચકોને આપશે તેને પુત્ર તારો વધ કરનાર થશે.. તે તમે છે. તેથી તમે નિરપરાધી છતાં રાજાની આજ્ઞાથી કરાશે. એમ કહી તેને મશકમાં બાંધે. અને અપવાદના ભયથી વસુદેવને મારવા માટે પર્વત ઉપરથી તેઓએ નાંખ્યો. ત્યારે ગવતીની ધાવમાતાએ તેને પડતાને ગ્રહણ કર્યો. તેના વડે લઈ જ વાતે વસુદેવ મનમાં વિચાર કરવા લાગ્યું. હું પણ ચારૂદત્તની જેમ ભારંઠ પક્ષીઓ વડે આકાશમાં ગ્રહણ કરાયે. એમ માનું છું. તેના વડે પર્વત પર મુકાયો. તેણે વેગવતીના બે પગલાં ત્યાં જોયા. અને ઓળખ્યા. મશકમાંથી બહાર નીકળ્યો. ત્યાં તે નાથ! નાથ! એમ રૂદન કરતી તેને વસુદેવે આલિંગન કર્યું. તે પછી તારા દ્વારા હું કેવી રીતે પ્રાપ્ત કરાય એમ દવે પૂછ્યું, તેણીએ અશ્રુઓને લુંછીને કહ્યું : હે સ્વામી ! ત્યારે શબ્બા ઉપરથી ઉઠીને મારા ભાગ્ય વેગથી તમને જાયન ગૃહમાં ન જોયા ત્યારે સર્વ અંતપુરની સ્ત્રીઓની સાથે કરુણ સ્વરમાં રેવતી એવી મને પ્રજ્ઞાપ્તિ વિદ્યાએ તમારા હરણનો અને પતનની વાત કહી તેના પછી આગળ નહી જાણતી એવી મેં વિચાર્યું જે મારા પતી કેઈપણ કાષી * પાસે ગયા હશે તેના પ્રભાવથી વિદ્યા કહી શકતી નથી. તે પછી તારા વિયોગથી પીડિત કેટલેક કાળ રહીને રાજાની આજ્ઞા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust