Book Title: Neminath Charitra
Author(s): Gunvijay Gani, Jayanandvijay
Publisher: Padmavati Prakashan Mandir

View full book text
Previous | Next

Page 409
________________ 4o રાજાના પુત્ર ગંધનકુળમાં જન્મેલા નાગ જેવા ન થાઓ ! ધારણ કરેલ નિમલ ચારિત્રને પામેલા. જે તમે કામદેવથી પીડિત થઈને નારીને ઈચ્છશે તે વાતહત વૃક્ષની જેમ અસ્થિર આત્મા થશે. આ પ્રમાણે તેના વડે પ્રતિબંધાયેલા તેણે પણ ફરી-ફરી પશ્ચાત્તાપ તત્પર થઈને સર્વ ભેગેછાને છોડીને તીવ્રવ્રતને પાવ્યું. અને તે દુષ્કર્મને પ્રભુની આગળ આલેચીને તે. શુદ્ધમતીએ એકવર્ષ સુધી છદ્મસ્થપણે રહીને કેવલજ્ઞાન મેળવ્યું. ' ભવ્ય આત્માઓરૂપી કમલ માટે સૂર્ય જેવા પ્રભુ બીજે વિહાર કરી એકવાર ફરી શ્રી ગિરનાર પર્વતના સહસ્ત્રામાણમાં સમવસર્યા. કેશવે, પાલક-શાંબ આદિ પુત્રને કહ્યું. મેં ભે! સવારમાં જે પ્રથમ નાથને વંદન કરશે તેને મનવાછિત ઘડો આપીશ. તે સાંભળીને શબકુમારે સવારના પહેરમાં શય્યાથી ઉઠીને ઘરમાં રહીને પણ ઘણા જ ભાવનડે શ્રી નેમિનાથને વંદના કરી. પાલકે તે ઘણું રાત રહે છતે ઉઠીને ઉત્તમ ઘોડા ઉપર બેસીને જઈને અભવ્યપણાથી હૃદયમાં આક્રોશ કરતાં પ્રભુને દ્રવ્ય વંદન વડે વાંદ્યા. 5 : - તે પછી પાલક વડે દપક ઘડે મંગાયે છતે કૃષ્ણ કહ્યું. “હું તેને ઘેડો આપીશ જેને સ્વામી પ્રથમ વંદન કરનાર કહેશે. તે પછી તત્કાલ જઈને પ્રથમ આપને કે વાંધા ? એમ કેશવે પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું.” મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441