Page #1
--------------------------------------------------------------------------
________________ શ્રીમદ્ ગુણવિરાગપિતા . નેમિનાથ ચરિત્ર (સંશોધક-ચિદાન દરિ) ની ભાષાંતર કર્યા મુનિરાજ શ્રી જયાનંદવિજયજી મ. પ્રકાશક : પરાવતી પ્રકાશન મદિર /o. દિપક આર. ઝવેરી 10/1270, ગોપીપુરા હાથીવાળા દેરાસર સામે, સુરત, ફેન 411674 P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust.
Page #2
--------------------------------------------------------------------------
________________ " || શ્રીમદ્ ગુણવિજયગણિ વિરચિત નેમિનાથ ચરિત્ર (સંશોધક-ચિદાનંદસૂરિ)) ભાષાંતર કર્યા મુનિરાજ શ્રી જયાનંદવિજયજી મ. શી. Ph. : 3 જો ; ( Ph:385330, Ph: (02:223488 ) કે : પ્રકાશક : માં 3 પદ્માવતી પ્રકાશન મંદિર C/o દિપક આર. ઝવેરી 10/1270, ગોપીપુરા હાથીવાળા દેરાસર સામે, P.P. AC સુરત રેન નં. 411674 Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ [] 4 પ્ર૧ ટેબલ 523 વિ. સં. 2053 વીર સં. સન 1907 : પ્રાપ્તિસ્થાન : પદ્માવતી પ્રકાશન મંદિર દીપક આર. ઝવેરી 10/1270, ગોપીપુરા, હાથીવાલા દેરાસર સામે, સુરત, ફેન નં. 41674 દેશાઈ પિળ જૈન પેઢી ગોપીપુરા મેઈન રોડ, સુરત-૩૯૫ 003. મહાવીર ઉપકરણ ભંડાર શંખેશ્વર, જિ. મહેસાણા શ્રી મહેન્દ્રભાઈ જે. શાહ ૫૧/પર, મહાવીર સોસાયટી, 103, ઝવેરી સડક, ૧લે માળે, નવસારી, શ્રી સેવંતિલાલ વી. જૈન 20, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨ શ્રી મુલચંદ માનમલની કુ. 162, ગુલાલવાડી, મુંબઈ-૪ ટે. નં. 3753680 3753746 ઝવેરી સ્ટોર્સ ગોપીપુરા, સુભાષ ચોક, સુરત : શ્રી સુમતિલાલ જમનાદાસ 227, અદાસાની ખડકી, ફતાસાની પોળ, અમદાવાદ-૧ મુદ્રક : શ્રી પ્રિન્ટર્સ, 1051/ જૈન દેરાસર સામે. નવી પિળ, શાહપુર, અમદાવાદ. ટે. નં. 56 23 355, 56 24 701. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #4
--------------------------------------------------------------------------
________________ - -- 11 Serving Jin Shas!in ( [ શ્રી શાન્તિચન્દ્રસૂરિ શાસ્ત્ર સંગ્રહ ભાભર, જિ. બનાસકાંઠા, - 385320 કબાટે નં. સાઈઝ | પુસ્તક / પ્રત ર ":006 T - 184 gyanmandir dirth.org 50 D (39 . મિહનલાલજી મહારાજા ACHARY, S P GVANNANDIR P.P. Ac. Guna SHR MOHAN G U A KENDRA Koba Gangin uyu. - 332007. Juh Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ ? પૂ. શ્રી મેહનલાલજી મહારાજ ને પૂ. શ્રી ચિદાનંદસૂરિશ્વર, : 8 , , , જ દદ છે કરી છે જ :: કરી જ છે. E . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ : : 1 - 1 >> - :::: - - - પ્રશસ્તિ પંચમગણધર શ્રી સુધર્માસ્વામિજી પટ્ટે સં. ૧૨૮૫માં તપાગચ્છ આ શ્રી જગશ્ચચંદ્રસૂરિજીની પરંપરામાંકિયોધારક આ શ્રી અનંદવિમલસુરિજી, શ્રી દાનસૂરિજીની પદે અકબર પ્રતિબંધક આ શ્રી હીરસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી તથા સૂર્યસમાન શ્રી કનકવિ. જયજીના ચરણમાં રાજહંસ સમાન શ્રી ગુણવિજયજી ગણીએ આ. શ્રી હેમચંદ્રસૂરિ રચિત-ચરિત્રના અનુસાર સુગમ ગદ્યબંધથી સૌરાષ્ટ્ર વેલાકુલ નગરમાં સં. 1668 માં રચ્યું. આ ચરિત્ર ગણિ શ્રી વિજયજીની પ્રેરણાથી પ૨૮૫ ક પ્રમાણે શ્રાવણ સુદ-૬માં પૂર્ણ થયું. આ ચરિત્ર રવિન્ચંદ્ર સુધી જય પામે. કિયોધ્ધારક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિના આ. શ્રી જયંતસેનસૂરિના આશિર્વાદથી શ્રી જયાનંદવિજ્યજીએ ગુર્જર ભાષામાં ભાષાંતર કરી આ. શ્રી ચિદાનંદસૂરિ મારફત પ્રસિદ્ધ કરાવ્યું. દ–ચિદાનંદસૂરિ શ્રી કાર્ટર રેડ જન . મૂ. પૂ. સંઘ બેરીવલી (ઈસ્ટ), મુંબઈ-૬૬ ફેન 805 8908, P.P. Ac. Gunratnasuri M.S.
Page #7
--------------------------------------------------------------------------
________________ સહાયકોની યાદી 1. શ્રી કાર્ટર રોડ જૈન શ્વ. મૂ. પુ. સંઘ, બોરીવલી (ઈસ્ટ). - હ દામજીભાઈ રાઘવજી ગડા 2. શ્રી સાયન જૈન શ્વ. મૂ પુ. સંઘ, મુંબઈ-૨૨ 3. શ્રી કોટ જૈન ધ. મૂ પુ. સંઘ, મુંબઈ-૧ 4. શ્રી મહાવીરનગર જન મૂ. પુ. સંધ, કાંદીવલી, શંકરગલી હ. બાબુભાઈ નેમચંદ શાહ 5. શ્રી સુમેરનગર જૈન શ્વ. મૂ. પુ. સંઘ, બેરીવલી પ્રવર્તક શ્રી જયચંદ્રવિજયજીની શુભ પ્રેરણાથી 6. શ્રી મરીનડ્રાઈવ જૈન શ્વ. મૂ. પુ. સંઘ પાટણવાળા મંડળ પૂ. આ. શ્રી સુબાહસુરીશ્વરજીની શુભ પ્રેરણાથી 7. શ્રી ધુલીયા જૈન શ્વ. મૂ. પુ. સંઘ 8. શ્રી દેલતનગર જૈન શ્વે. મૂ. પુ. સંઘ બેરીવલી (ઈસ્ટ) હ. નરેન્દ્રભાઈ નાથાભાઈ શાહ 9. શ્રી બાબુ અમીચંદ પનાલાલ જૈન દેરાસર વાલકેશ્વર 10. શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંધ વાલકેશ્વર 11. શ્રી ગોડીજી જેન ધે મૂ. પુ. સંઘ પાયધુની, મુંબઈ 12. શ્રી મણીનગર જૈન ધે મૂ-સંઘ, અમદાવાદ. 13. શ્રી સુંદરનગર જૈન સંઘ, મલાડ. હા. ચંદુલાલ દલીચંદ 14. શ્રી મામાની પિળ શ્રી વે. મૂ. જૈન સંઘ. હ. શ્રી પ્રવિણભાઈ જયંતિલાલ શેઠ, વડોદરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા પિજ નં. પ્રથમ પરિછેદ 3 1-2 ભવ ધન-ધનવતી 14 3-4 ભવ ચિત્રગતિ-રત્નાવતી 23 5-6 ભવ અપરાજિત-પ્રીતિમતિ 39 7-8 ભવ શંખરાજ-યશોમતિ દ્વિીય પરિછેદ 48 વસુદેવને પૂર્વભવ પ૧ કંસની ઉત્પત્તિ તૃતીય પરિછેદ 98 કનકવતી વસુદેવ વિવાહ નળ-દમયંતિ ચરિત્ર 165 નલ સંબંધ 183 ચતુર્થ પરિછેદ જરાકુમારને જન્મ, રહિણવસુદેવને વિવાહ સમુદ્રવિજયાદિનું મિલન 188 પંચમ પદિ બળદેવને પૂર્વજન્મ, દેવકી–વસુદેવને જન્મ, કંપની છવયશાએ અતિમુક્ત મુનિની કરેલ કદર્થના દેવકીના સાતે ગર્ભની યાચના, વસુદેવે વચનને કરેલ સ્વીકાર, દેવકીના છ ગર્ભે સુલતાને ત્યાં ઉછેરવા, દેવકીને સાત સ્વપ્નથી સૂચિત પુત્ર કૃષ્ણને જન્મ 204 શ્રી નેમિનાથને જન્મ ષષ્ઠ પરિછેદ 253 પાંડવ અધિકાર Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ 326 પેજ નં. 277 સતમ પરિછેદ પ્રદ્યુમ્ન જેવા પુત્ર માટે સત્યભામાને કદાગ્રહ ૨૯ર અષ્ટમ પરિછેદ યાદ સાથે યુદ્ધ માટે જરાસંધનું પ્રયાણ, કૃષ્ણથી જરાસંધને નાશ, નવમ પરિછેદ કૃષ્ણની ભરતાની સાધના, ઉગ્રસેનને ત્યાં રાજમતિને જન્મ 336 દશમ પરિચ્છેદ નેમકુમારને શસ્ત્રશાળામાં પ્રવેશ 368 એકાદશ પરિછેદ દ્રૌપદી હરણ, ગજસુકુમાલને-જન્મ–દીક્ષા–મોક્ષ 401 દ્વાદશ પરિચ્છેદ દ્વૈપાયનથી દ્વારકાને વિનાશ, કૃષ્ણનું નરક ગમન 418 ત્રયોદશ પરિરછેદ બલદેવે કૃષ્ણને સ્કન્ધ ઉપર છમાસ આરેપણ કર્યું, બલદેવની દીક્ષા, બ્રહ્મદેવે ગમન, કૃષ્ણ સમીપે નરકમાં ગમન, શ્રી નેમિનાથને કેવલજ્ઞાન, મોક્ષગમન, દ્રૌપદીનું બ્રહ્મલેકે ગમન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ - શ્રી આદિનાથાય નમઃ શ્રી મહામુની ધરાય નમઃ પૂ. શ્રી રાજેદ્રસૂરીશ્વર સદગુરૂનમઃ શ્રીમદ ગુણવિજય ગણિવિરચિતમ ગદ્યપદ્ય સંસ્કૃતનું મુનિ જયાનંદવિજય કૃત શ્રી નેમિનાથ ચરિત્રનું ભાષાંતર પ્રથમ પરિછેદ . જે નાભિરાજાથી ઉત્પન્ન થયેલા અર્થાત નાભિરાજાના પુત્ર સામાન્ય કેવલજ્ઞાનિઓના નાયક જિનેશ્વર અને જે નાભિથી ઉત્પન્ન થયેલ બ્રહ્મા આદિ દેવડે નમસ્કાર કરાયેલા અને જેમના ચરણકમળ શુકલવૃષભના લંછનથી સભિત છે અને સંસારમાં ધર્મિષ્ઠ પુરૂષોવડે નમસ્કાર કરાયેલા એવા શ્રી ઋષભદેવ ભગવંત જય પામે છે. આ સંસારમાં સૂર્યના પ્રકાશની સમાન પ્રકાશિત શ્રી ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર પરમાત્મા ભવ્યાત્માઓરૂપી કમલના વિકાશમાં કારણભૂત છે. જેમ સૂર્યના ઉદયથી કમળ ખીલે છે તેમજ શ્રી મહાવીર પરમાત્માના દર્શન કરવાથી ભવ્યાત્માઓ રૂપી ભક્તોના મનરૂપી કમળ ખીલે છે, વિકસિત થાય છે. તથા જે મહાવીર ભગવંતે વસુભૂતિસુત ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ ને પણ વશ કર્યો હતે. એવા સર્વ પૃથ્વી મંડળમાં પ્રસિદ્ધ ભગવંત શ્રી મહાવીર પરમાત્મા જય પામે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ મારા સદ્દગુરૂ જે પ્રવચનરૂપી કમલેને વિકસાવવામાં સૂર્ય સમાન છે. તે થાકાળ સુધી જય પામે. જે ગુરૂના મુખરૂપી કમળના અગ્રભાગ ઉપર અર્થાત્ જિહૂવાના અગ્રભાગ ઉપર સ્વેચ્છાથી બુદ્ધિ અને સરસ્વતી ઉન્નત્તિને પ્રાપ્ત કરે છે. આ અવસર્પિણિના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીથી લઈને પૃથ્વીમાતાના પુત્ર શ્રી ગૌતમ આદિ અગ્યાર ગણધર સુધીના સવે ગણાધીશ ભગવંત જે કેવલજ્ઞાનથી સૂર્યસમાન પ્રકાશમાન સંપૂર્ણ સંસારને પવિત્ર કરે છે. સ્વર્ગના નિર્મળ કુંડળને ધારણ કરનારી હિરણ્યગર્ભા, એવી ભુવનેશ્વરી શ્રેષ્ઠ કવિઓની ઈરછાઓને પૂર્ણ કરવામાં તત્પર એવી સરસ્વતી સ્પષ્ટ રૂપમાં સુખને સંચય કરનારી હોય છે. હું એ સર્વેના ચરણ રૂપકમળનું યુગલ પરમભક્તિથી સેવાતા પ્રસન્નતાને આપનારી છે. વળી પુનઃ પુનઃ મનને સુખ આપનારી શ્રી સરસ્વતીને પ્રણામ કરી ને શ્રી નેમિનાથ તીર્થકર-બલદેવ-રામ, વાસુદેવ કૃષ્ણ અને પ્રતિવાસુદેવ જરાસંઘ જેવા રાજાઓને પણ સ્વામી છે. તેમના ચરિત્રોને કિલષ્ટ પદ્ય ભાષામાં નહીં પણ ગદ્ય બધમાં સરળ ભાષામાં લખું છું ! " રાજાધિરાજ શ્રી કુમારપાળ ભૂપાળ પ્રતિબોધક કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત શ્રી નેમિનાથ ચરિતાનુસારણ આ ગદ્યમય સંબંધ રચના કરાય છે પણ પિતાની મતિ કલ્પનાથી કરાતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ અહીં સર્વ પ્રથમ શ્રી નેમિનાથ ભગવંતના પૂર્વ ભવેનું વર્ણન કરાય છે. પ્રથમ-દ્વિતીયભવ 1-2 જમ્મુદ્વિપના ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપીરાણીના તિલકસમાન અચલપુર નામનું નગર હતું. ત્યાં વિક્રમધન નામને રાજા સંગ્રામ કરવામાં શૂરવીર હતું. તે રાજાને ઘણી જ પ્રિય ધારિણી નામની રાણી હતી. તે રાણીએ એક સમયે રાત્રિના શેષઠાલમાં ભમરા અને કેયલથી સેવાતું, ઉત્પન્ન થયેલી મંજરીઓના સમૂહથી યુક્ત, આંબાનું વૃક્ષ સ્વપ્નમાં જોયું. અને તે વૃક્ષને હાથમાં લઈને કેઈ પણ એક સ્વરૂપવાન પુરૂષે આ પ્રમાણે કહ્યું “આ આમ્રવૃક્ષ આજ તારા આંગણામાં આપું છું. કેટલાક કાળ ગયા પછી આ વૃક્ષ નવ વાર ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ ફળ આપનાર અન્ય અન્ય સ્થાને આપવામાં આવશે. " આ પ્રમાણે સ્વપ્ન જોઈને તેણીએ પિતાના પતિને કહ્યું. તે સ્વપ્નના ફળને રાજાએ સ્વપ્ન પાઠકોને લાવીને પૂછ્યું, તેઓએ તેનું ફળ કહ્યું “તમને સુન્દર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. વળી અન્ય અન્ય સ્થાનકે નવ વાર ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ ફળ આપનાર થશે. પરંતુ તે અમે જાણતા નથી. એ તે કેવળજ્ઞાની જ જાણે છે. તે વચનને સાંભળીને હર્ષ પામેલી રાણીએ જેમ પૃથ્વી નિધાનને ધારણ કરે તેમ વિશેષ કરીને ગર્ભને ધારણ કર્યો. સારી રીતે ગર્ભની પ્રતિપાલના કરી હવે ગર્ભને સમયપૂર્ણ થયે છતે પવિત્ર રૂપ સંપન્ન એક પુત્રરત્નને
Page #13
--------------------------------------------------------------------------
________________ રાણીએ જન્મ આપે. જેમ પૂર્વ દિશા જગતને હર્ષ કરનાર સૂર્યને જન્મ આપે છે. મોટા મહત્સવ પૂર્વક રાણીએ પુત્રને જન્મત્સવ કરીને “ધન " આ પ્રમાણે નામ આપ્યું. માતા-પિતાના મનોરથની સાથે તે બાળક મેટો થયે, ધાવમાતાઓની જેમ રાજાઓ દ્વારા એકબીજાની ગોદમાં (ખોળામાં) લઈ જવાતે કલ્પવૃક્ષની જેમ મોટો થતે તે આઠ વર્ષનો થયે. તે પછી પંડિતેની પાસે તે રાજકુમારે સર્વ કલાઓને શીખી. અનુક્રમે કામદેવના કીડારૂપી ઉદ્યાન જેવી યૌવનાવસ્થા પામ્યું. આ બાજુ કુસુમપુર નગરમાં સિંહનામે પૃથવીપતિ રહે છે. તે રાજા યુદ્ધમાં યશવાળે અને મહાતેજસ્વી છે. તેને ચંદ્રલેખા જેવી વિમલ સ્વભાવવાળી વિમલા નામની પટ્ટરાણી છે. તેની કુક્ષીથી ઉત્પન્ન ધનવતી નામની કન્યા છે. તે રતિ–પ્રીતિ-રંભાદિ રૂપને જિતનારી સકળ કળાઓને ધારણ કરનારી છે. એક સમયે વસંતઋતુ આવે તે સખીઓના સમુદાયથી પરિવરાયેલી ઉદ્યાનમાં ગઈ. તે ઉદ્યાન અનેક આંબાના વૃક્ષો, ચિરૌજીના વૃક્ષ, ચંપકના વૃક્ષ, અશોકવૃક્ષ વગેરે દેવ અધિષિત વૃાથી સુશોભિત હતું. વળી તે કલહંસ, મર, સારસ યુગલથી સંસેવિત અને ગીતાને ગાતી કેલેથી મનહર અને ઈશુવાટકોથી વ્યાપ્ત હતું. આવા પ્રકારના ઉદ્યાનમાં વિવિધ વિનેદને અવલોકન કરતી. અશોકવૃક્ષની નીચે ચિત્રપટ્ટને જોવામાં વ્યગ્ર એવા એક ચિત્રકારને તેણુએ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ તે ચિત્રપટ્ટને તેની પાસેથી ધનવતીની સખી કમલિનીએ બળપૂર્વક ગ્રહણ કર્યો. તે ચિત્રપટ્ટમાં તેણીએ ચિત્તને આનંદદાયક એક પુરૂષના રૂપને જોયું. તેના રૂપથી તે ઘણું વિસ્મય પામી છતી. તે ચિત્રકારને પૂછયું. “હે ભદ્રપુરૂષ! આ રૂપ કેવું છે. આના જેવું રૂપ તે દેવ-દાનવ અને માનમાં સંભવિત નથી. અથવા પોતાની સુંદરકળા બતાવવા માટે પોતાની બુદ્ધિથી શું તમે આલેખન કર્યું છે! કેમકે ઘણા માણસને ઘડીને થાકેલા વૃદ્ધાવસ્થાથી જર થયેલા વિધાતામાં આવા રૂપવાન માણસને ઘડવાની શક્તિ કયાંથી હોય?” [આ એક કલ્પનાનું વાકય છે ત્યારે ચિત્રકારે હસીને કહ્યું “હે મૃગલોચને ? મેં જેમ જેયું તેમ અહીં દોયું છે. તેમાં ચિત્રકારિતામાં લવલેશ પણ અહીં મારી અતિશયોક્તિ નથી.” તે ખરેખર આ ચિત્રપટ્ટમાં રહેલે મનુષ્ય અચલપુરના સ્વામી વિક્રમધનકુમારને પુત્ર ધનકુમાર છે. મેં તે મારી મન્દ બુદ્ધિથી ચિત્ર દોર્યું છે. પરંતુ જે તેને સાક્ષાત્ જોઈને પછી આ ચિત્રને જુએ તે તે મને વારંવાર નિન્દ ! તારા દ્વારા તે જેવા નથી. તેથી જ તું મારા જેવાના બનાવેલા ચિત્રને જોઈને કુવાના દેડકાની જેમ વિસ્મય પામે છે. તે ભદ્ર! દેવાંગનાઓ પણ તેના રૂપને જોઈને મોહ પામે છે. તે માનવી સ્ત્રીઓની શી વાત કરવી? મેં તો મારી આંખના વિનોદ માટે ચિત્ર આલેખ્યું છે. આ પ્રમાણે સર્વ વ્યતિકર ધનશ્રીએ સાંભળે. ફરી એણે ચિત્ર જોયું ત્યાં તે કામ
Page #15
--------------------------------------------------------------------------
________________ બાંણે વડે વિધાય ગઈ. તે ચિત્રની કમલિનીએ અતીવ પ્રશંસા કરી અને આંખના વિનેદ માટે ચિત્રકાર પાસેથી એ ચિત્ર માંગી લીધું. ત્યારપછી કમલિની ઘરે જવા તૈયાર થઈ ત્યારે તેની સાથે ધનવતી પણ પિતાના ઘરે ગઈ. પરંતુ ઘરે જઈને ક્ષણવારમાં તે શૂન્ય હૃદયવાળી થઈ. ત્યારપછી તે જેમ રાજહંસી મરુધર પ્રદેશમાં જઈને દુઃખી થાય તેમ તે ક્યાંય રતિ ન પામી. વધારે શું કહીએ? તે વનમાંથી લાવેલી હસ્તિની જેમ ભૂખ અને તૃષાને પણ જાણતી નથી. રાતના નિંદ્રા પણ લેતી નથી. ધનકુમારના રૂપને જોઈને અને તેની પ્રશંસા કરી કરીને કેઈએ ગળાને હાથ વડે પકડયું હોય તેમ તે ચિંતાને છોડતી નથી. [અર્થાત્ તે સતત ધનના વિચારોમાં જ રહે છે.] ધન કુમારના ધ્યાનમાં એક ચિત્ત થઈને તે જે જે ચેષ્ટા કરે છે, તે જાણે તે પૂર્વ જન્મમાં કરી હોય તેમ તે ક્રિયાપણ યાદ રહેતી નથી. જેમ ગીને પિતાના ઈષ્ટદેવતાનું અને નિર્ધન પુરૂષ ધનનું ધ્યાન કરે તેમ તે ધનવતી ફક્ત એક ધનકુમારનું જ ધ્યાન કરે છે. આ પ્રમાણે તે ધનવતીને જોઈને એક સમયે કમલિનીએ પૂછ્યું, “હે કમલલોચને? તું કઈ પીડાથી પીડાય છે! જેથી આવી દુર્બલ થઈ ગઈ છે !" ત્યારે ધનવતી બોલી, “હે કમલિની? અજાણી વ્યક્તિની જેમ તું મને શું પૂછે છે? શું તું આ દશાના સ્વરૂપને જાણતી નથી ? તું તે મારું બીજુ હૃદય છે. મારું જીવિતવ્ય છે. આ પ્રશ્નથી તે હું લજિજત થઈ છું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ કમલિની બોલી, “હે માનિનિ? તે મને ઉપાલંભા આવે તે યુક્ત જ છે. તારા મનનું શલ્ય હું જાણું છું. જે ધનકુમારને મેળવવાની ઈચ્છારૂપી ઉચ્ચમરથ તારા હૃદયમાં છે તે ચિત્રને જોઈને જ તું ધનકુમારને ઈચ્છે છે. એમ મેં નિર્ણય કર્યો છે. જે અજ્ઞ બનીને મારા દ્વારા તને પૂછાયું, તેતે ફક્ત હાસ્ય માત્ર જ છે. મેં તે તારે અનુરાગ યેગ્ય સ્થાને જાણીને, એક જ્ઞાનીને પૂછયું કે શું મારી સખીએ વિચારેલ પતિ થશે? તેમણે કહ્યું કે “થશે” તેથી તું ધીરજ રાખ, જલદીથી તારે મને રથ પૂર્ણ થશે. તે પ્રમાણે તેના દ્વારા આશ્વાસન અપાયેલી ધનવતીએ ધર્યને ધારણ કર્યું. તે પછી દિવ્ય વસ્ત્રાલંકારથી યુક્ત થઈને પિતાને પ્રણામ કરવા માટે આવી. પુત્રીને જોઈને હર્ષિત થયેલા તેના પિતા ગયા પછી મનમાં વિચારવા લાગ્યા, અમારી પુત્રી હિવે પરણાવવા ગ્ય થઈ છે. આને અનુરૂપ પતિ કે થશે ? રાજા આ પ્રમાણે જ્યાં વિચાર કરે છે ત્યાં તે પહેલા મોકલેલ પિતાને દૂત વિક્રમધન રાજાની પાસેથી આવ્યું. સર્વ રાજકાર્યનું નિવેદન કરીને તે બેઠા પછી સિંહરાજાએ દૂતને કહ્યું. તે ત્યાં કંઈ આશ્ચર્ય જોયું? ત્યારે તેણે કહ્યું મેં વિક્રમધનરાજાના પુત્રનું રૂપ જોયું. તેને જેવું રૂપ દેવ-માનવ અને વિદ્યાધરામાં પણ નથી. તેથી ત્યારે જ મેં ચિતવ્યું કે ધનવતી માટે આ વર ગ્ય છે. વિધાતા (કર્મરાજા)ને કરેલા પ્રયાસ આ બંનેના સંગમથી સફળ થાઓ.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રીતિપૂર્વક બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ “અહે તું મારા કાર્યની ચિંતા કરનાર છે. પુત્રીના વરની ચિતારૂપી સમુદ્રમાં ડૂબેલા એવા મારે તે આજે ઉદ્ધાર કર્યો. હવે ફરીથી તું ત્યાં ધનને ધનવતી આપવા માટે જા? અને મારી આજ્ઞાથી વિક્રમધન રાજાને પ્રાર્થના કર.” આ સમયે ધનવતીની નાની બેન ચન્દ્રવતી પિતાને પ્રણામ કરવા માટે આવેલ હતી. તેણીએ સર્વ સમાચાર જાણ્યા. દૂત પિતાને ઘેર ગયે. ચદ્રાવતી પણ હર્ષિત થઈને આવી અને ધનવતીને દુતના દ્વારા કહેલા સર્વવચને કહ્યા. ધનવતી કહેવા લાગી, “હે બહેન ! તારા વચનને મને વિશ્વાસ આવતો નથી. અજ્ઞાનથી તું બોલે છે. પરમાર્થને જાણતી નથી. તે દૂત બીજા કોઈ કાર્યથી મોકલાતે હશે. મારા કાર્યને જાણવામાં તું તે હજી બાળક છે.” ત્યારે કમલિની બોલી, “હે સખી ! તે દૂત હજી અહીં જ છે. તેના મુખથી જ જાણું લે! કારણ કે હાથમાં કંકણ હેય ! દર્પણની શું જરૂર છે?” આમ કહીને તેના ભાવને જાણીને કમલિની તે દૂતને લઈ આવી. દૂતના મુખથી સર્વ વાત સાંભળીને ધનવતી ઘણી હર્ષિત થઈ તેણીએ ધનકુમારના નામથી એક લેખ લખીને તે દૂતને આપે. તે પછી તે દૂત અચલપુર ગયે. વિક્રમધનરાજાએ તે દૂતને જલદીથી પાછે આવેલ જોઈને વિસ્મિત થઈને, કાંઈક ખેદ પામીને પૂછ્યું “સિંહરાજા કુશળ છે ને ? તું જઈને પાછો જલદીથી કેમ આવી ગયે? અમારું મન વિકલપોથી પીડાય છે.” દૂત બેલે, “હે રાજન ! સિંહરાજાને કુશળ છે, પરંતુ જદીથી મને મોકલવાનું કારણ સાંભળો.” અમારા રાજાની પુત્રી ધનવતી આપના પુત્ર ધનકુમારને આપવા માટે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ લેખ સાથે મોકલે છે. જેમ ધનકુમાર સ્વરૂપવાન છે. તેમજ તે ધનવતી પણ રૂપવતી છે. એ બનેને વેગ જલ્દીથી ઘડનાર થાઓ. પહેલા પણ તમારા બંનેને પરસ્પર સ્નેહ બતે છે. અને આ સંબંધથી જેમ વર્ષોથી વૃક્ષે વિસ્તારને પામે છે. તેમ આપ બન્નેને સંબંધ વિસ્તારને પામશે. રાજાએ “સારું” એમ હર્ષપૂર્વક કહીને તેને સારે સત્કાર કરીને તેને રજા આપી. તે ધનકુમાર ઉદ્યાનમાં છે, એમ જાણુંને હૂત દ્વારપાલને નિવેદન કરીને ત્યાં ગયો. નમસ્કાર કરીને બતાવેલા આસન ઉપર બેસીને પિતાના આગમનનું કારણ કહીને ધનવતીએ આપેલ લેખ અર્પણ કર્યો. ધને તે વાંચે. તે માંહે એક કલાક હતું તે આ પ્રમાણે विशेषित श्रीः शरदा यौवनेनेव पशिनी, परिम्लानमुखी वाञ्छत्यादित्यकरपीडनम् / યૌવન વડેજ જેની શોભા છે. તે શરદબાતુમાં પદ્મિની કરમાઈ ગયેલા મુખવાળી (સૂર્યના કિરપીડની વાંછા કરે છે. ) આ કલેકને મનમાં વિચારીને ધનવતી મારા પર રાગવાળી છે એમ જાણી ધને પોતે એક લેખ લખીને એક હારની સાથે દૂતને આપીને રજા આપી. દૂતે પોતાના રાજાને સર્વ હકીકત કહી. રાજા હર્ષ પામ્યા. પછી ધનવતીની પાસે જઈને નમીને લેખ અને હાર આપે. તેણી મુદ્રિત લેખને ખોલીને જ્યાં વાંચે છે ત્યાં એક લેકને છે. તે આ પ્રમાણે : " यतू प्रमोदयते सूर्य : पद्मिनी करपीडनात् / सोडर्थ: સ્વમાર સંસિદ્ધો, ર દિ યાથrat | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ 10 પદ્મિનીના કર પીડનથી જે સૂર્ય ખુશ આનંદિત થાય છે. તે તે સ્વભાવથી જ સિદ્ધ છે. તે યાચનાની અપેક્ષા રાખતું નથી. આ લેક વાંચીને તેણીએ હર્ષિત બની વિચાર્યું. મારા કને ભાવાર્થ આ લેથી ધન કમારે જાણે છે. તે ખરેખર અનુભવાય છે. અને આ ગળામાં પહેરવા માટે પિતાની ભુજ લતાના આલેષરૂપ હાર વિશ્વાસ આપવાના રૂપમાં તેઓ દ્વારા મને સમર્પિત કરાય છે. એમ વિચારીને તેણીએ હાર પિતાના ગળામાં પહેર્યો અને દૂતને પારિતોષિક આપીને વિદાય કર્યો. તે પછી રાજાએ શુભદિવસે પોતાના પ્રધાન પુરૂષેની સાથે ઘણી અદ્ધિ સહિત ધનવતીને અચલપુરમાં મેકલી. પરણવા જતી ધનવતીને વિમલામાતાએ હિતશિક્ષા આપી તે આ પ્રમાણે - ' હે પુત્રિ ! તું સસરાની અને પતિની દેવેની જેમ ભક્ત થજે. વધારે શું કહું? શોક્યોની સાથે હંમેશા અનુકૂળપણાથી રહેજે. પતિની કૃપામાં અહંકારરહિત અને અપમાનમાં રેષરહિત થજે.” આ પ્રમાણે માતાની હિતશિક્ષા મસ્તક ઉપર ધારણ કરીને વિરહની વેદનાના અશ્રુઓથી યુક્ત મુખવાળી થઈને ફરી ફરી પાછી વળીને શિબિકા (થ)માં બેસીને છત્ર ચામરથી પરિવરાયેલી તે અચલપુર પ્રતિ ચાલી. અનુક્રમે તે નગરમાં નાગરિકે વડે આશ્ચર્ય પૂર્વક જવાતી. ધનકુમારની સાક્ષાત્ લક્ષ્મીની જેમ સ્વયંવરના રૂપમાં આવી. મેટા મહોત્સવ પૂર્વક મોટી સંપત્તિ વડે એ બન્નેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ વિવાહ થયે. તેમના વિવાહને જોવા માટે દેવતાઓના ઈન્દ્રો પણ આવ્યા હતા. તે નવી પરણેલી ધનવતી સાથે ધનકુમાર સારી રીતે શોધે છે. જેમ ચંદનનું વૃક્ષ નાગવલલીથી, મેઘ વિજળીથી અને કામદેવ રતિથી શોભે તેમ ધન-ધનવતી શોભે છે. ધનવતીની સાથે ધનકુમારને આનંદ વિનોદ કરતા કેટલેયકાળ એક મુહૂતની જેમ પસાર થયેલ એક દિવસ સર્વ અલંકાથી વિભૂષિત થઈને પર્વત જેવા ઘોડા પર આરૂઢ થઈને કુમાર ઉદ્યાનમાં ગયે. ત્યાં ચાર જ્ઞાનના ધણી વસુંધર નામના મુનિને દેશના આપતા જોયા. તેમને ભાવથી વંદના કરીને સ્થાને બેસીને કર્ણને અમૃતપાન કરાવનાર એવી દેશના સાંભળી. વિક્રમધન, ધારિણી, ધનવતી આદિ સર્વ કુટુંબ પણ આવીને મુનિ ભગવંતને વંદના કરીને દેશના સાંભળવા લાગ્યું. દેશના પૂર્ણ થયા પછી રાજા વિક્રમધને મુનિભગવંતને જણાવ્યું કે “હે ક્ષમાશ્રમણ ભગવંત! ધન ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં આંબાનું વૃક્ષ જોયું. અને તેનું ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ ફળ નવવાર અન્ય-અન્ય સ્થાને રોપવા વડે થશે. આ પ્રમાણે પુરૂષે કહ્યું', આને અર્થ કહેવાની આપ કૃપા કરે. કુમારના જન્મથી મારા દ્વારા બીજુ ફળ તે જણાયું. આ પ્રમાણે રાજાના વચન સાંભળીને સમ્યમ્ જ્ઞાનથી મનને ઉપગ મૂકીને તે મુનિભગવંતે દૂર રહેલા કેવલી ભગવંતને પૂછયું “કેવલી ભગવંતે પણ ત્યાં રહેને કેવલ જ્ઞાન દ્વારા નવભવનું શ્રી નેમિનાથ ભગવંતનું સ્વરૂપ કહ્યું. મન:પર્યવ-અવધિજ્ઞાન દ્વારા જાણીને તે મુનિ ભગવંતે P.P. Ac. Gunratnasuri M.S. JUM Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ 12 પણ રાજાને કહ્યું, “હે રાજનતમારો પુત્ર ધન આ ભવથી નવમાં ભવે આ ભરતક્ષેત્રમાં યદુવંશમાં બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ટ નેમિનામથી થશે. આ પ્રમાણે મુનિ ભગવંતના વચન સાંભળીને તે સર્વે હર્ષિત થયા. અને સર્વને જિનધર્મ પ્રત્યે તીવ્રતર ભાવ થયો. [ અર્થાત્ સવે જિનધર્મ પ્રત્યે તીવ્ર અનુરાગવાળા થયા તે પછી વિક્રમધન ને મુનિભગવંતને નમસ્કાર કરીને ધનાદિની સાથે પિતાના ઘરે ગયા. અને મુનિ ભગવંતે અન્ય સ્થાને વિહાર કર્યો. અનેક પ્રકારના વિનોદ કરવા દ્વારા અનેક કીડાઓ કરીને ધનકુમાર ધનવતીની સાથે હુગક દેવની જેમ સંસારિક સુખ ભોગવે છે. ' એક વાર ધનવતીની સાથે સ્નાન કીડા કરવા માટે કીડા સરોવરમાં ગયો. ત્યાં અશોક વૃક્ષની નીચે તૃષાથી મૂર્શિત અને તાપથી પીડિત કેઈ એક પડેલા મુનિને ધનવતી એ પતીને દેખાડ્યા. તે બંને દંપતિ દ્વારા ઉપચાર કરીને તે મુનિભગવંતને સ્વસ્થ કર્યો. તે પછી સ્વસ્થ મુનિને નમીને ધન બોલ્યો, આજ મારા ભાગ્ય ફળ્યા. જે મરૂભૂમિમાં કલ્પવૃક્ષની જેમ મને આપ મળ્યા. પરંતુ હે મુનિ પુગવ! [મુનિઓમાં શ્રેષ્ઠ] આપની આવી અવસ્થા કેમ થઈ ! જે આપશ્રીને કષ્ટ ન થાય તે કહે ! સાધુ ભગવંત બોલ્યા, “હે રાજન ! પરમાર્થથી તે કષ્ટ આ સંસારવાસમાં છે. આ વિહારથી ઉત્પન્ન થયેલ કષ્ટ તે શુભ કલ્યાણને માટે છે. મુનિચંદ્ર નામે ગુરૂ ભગવંતની સાથે અને ઘણું મુનિ ભગવંતે સહિત વિહારમાં નીકળ્યું હતું. ત્યાં સાર્થથી ભૂલે પડીને દિગમૂહ-દિશાની ભ્રાંતિવાળે થવાથી ભમતે અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ મૂછ પામ્યું હતું. તમે મને સજજ કર્યો. જેથી તમને ધમને લાભ થાઓ. હે રાજા ! ક્ષણવારમાં નષ્ટ સંજ્ઞાવાળે હું થયો તેમ સર્વની આજ ગતિ છે એમ માનીને કલ્યાણ ઈચ્છનારા મનુષ્ય ધર્મ કરે જઈએ.” તે પછી મુનિ ભગવતે તેને સમ્યકત્વ મુખ્ય છે જેમાં એ કિ ચિત્ શ્રાવકધર્મ પ્રરૂપે, અને તે સાંભળીને ધનવતીની સાથે સમ્યકત્વમૂળ ગૃહસ્થ ધર્મ ધને સ્વીકાર કર્યો. અને પિતાના ઘરે લઈ જઈને ધનકુમારે મુનિભગવંતને અન્નપાન આદિ વહોરાવ્યા અને ધર્મ સાંભળવાના હેતુથી મુનિ ભગવંતને કેટલાક સમય રિકવા માટે વિનંતી કરીને રાખ્યા. પછી ધનરાજકુમારને કહીને મુનિ ભગવત પિતાના સમુદાયને જઈને મળ્યા. - ધનવતી અને ધન બન્ને જણ એક જ ધર્મમાં ' પ્રીતિવાળા હોવાથી પરસ્પર વિશેષ પ્રીતિવાળા થયા. પિતાએ અંત સમયે પિતાના રાજ્ય ઉપર ધનરાજકુમાર રાજ્યાભિષેક કર્યો. તે ધનકુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. એકવાર ઉદ્યાનપાલકે આવીને વિનંતી કરી કે હે. “સ્વામિન! પૂર્વે આવેલ વસુંધર મુનિભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે. રાજા હર્ષિત થઈને ધનવતીની સાથે જઈને વંદન કરી અને દેશના સાંભળીને સંસારથી વિરક્ત થયા. તે પછી પોતાના રાજ્ય ઉપર પિતાના પુત્ર જયંતકુમારને સ્થાપન કરી પિતે ધનવતીની સાથે દીક્ષા ગ્રહણ કરી. ધનકુમારના બે ભાઈઓ ધનદત્ત અને ધનદેવે પણ તેમની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ધનર્ષિ ગુરૂભગવંતની પાસે તપશ્ચર્યા તથા શાસ્ત્રાભ્યાસ કરતા ગીતાર્થ થયા ગુરૂભગવતે.
Page #23
--------------------------------------------------------------------------
________________ આચાર્ય પદ ઉપર બિરાજમાન કર્યા. પૃથ્વી પર વિચરતા ઘણા રાજાઓને પ્રતિબોધ કરીને દીક્ષા આપી. ધનવતીની સાથે આયુષ્યના અંતકાળે અનશન કરી એક માસમાં કાળ કરીને સૌધર્મ દેવલેકમાં દેવ થયા, બીજા પણ ધનરાજર્ષિથી પ્રતિબંધિત રાજાએ અખંડિત વ્રતવાળા સૌધર્મ દેવલેકમાં દેવ થયા. (ઈતિ પ્રથમ દ્વિતીયભવ વર્ણન) તૃતીય ચતુર્થ ભાવ - આજ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતને ઉત્તર શ્રેણિમાં તેજપુરનગરમાં “સૂર' નામને રાજ ખેચરોને ચકી થયો. તેને વિઘન્મતી નામની રાણું હતી. તેની કુક્ષીમાં પિતાનું દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરીને ધનરાજકુમારનો જીવ ઉત્પન્ન થયો. અને ગર્ભકાળ પૂર્ણ થતાં સર્વ લક્ષણેથી યુક્ત પુત્ર રત્નને વિઘન્મતિએ જન્મ આપ્યો. શુભ દિવસે મોટો મહત્સવ પૂર્વક પિતાએ પોતાના પુત્રનું ચિત્રગતિ એમ નામ આપ્યું. અનુક્રમે મેટો થતાં સર્વ કલાઓને જ્ઞાતા થયે. - ધનવતીને સંબંધ –આજ વૈતાઢય પર્વતમાં દક્ષિણ શ્રેણિમાં શિવમંદિરપુરમાં અસંગસિંહ નામને રાજા હતે. તેની પત્ની શશિપ્રભાની કુક્ષીમાં ધનવતીને જીવ ઉત્પન્ન થયે. ગર્ભને કાળ પૂર્ણ થયે રાણીએ પુત્રીને જન્મ આપે. અને તે ઘણા પુત્રોના જન્મ પછી થવાથી રાણું ઘણું જ પ્રિય થઈ શુભ દિવસે તેનું “રનવતી” નામકરણ કર્યું. અને તે જલથી સિંચેલી વેલની જેમ વૃદ્ધિને પામી. તે ગાને ના જન્મ પતાવતી” ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ થોડા જ સમયમાં સ્ત્રીઓને ઉચિત સવે કળાઓને ગ્રહણ કરી. અનુક્રમે યૌવનાવસ્થા પામી. રાજાએ તેના વરની ચિંતાથી એક નિમિત્તિયાને પૂછ્યું. તેણે કહ્યું “હે રાજન ! જે તમારું ખડૂગરત્ન ખેંચીને લઈ લે. અને સિદ્ધાયતનમાં નમસ્કાર કરતાં જેની ઉપર પુષ્પ વૃષ્ટિ થશે તે તમારી પુત્રીનું પાણિગ્રહણ કરશે. રાજાએ વિચાર્યું કે મારું પણ ખગ ખેંચશે તે તે મહા બળવાન સંભવે છે. અહો ! મારી પુત્રીનું કેવું ભાગ્ય. એમ પ્રીતિપૂર્વક મનમાં વિચાર કરીને તે નિમિત્તિકને સંતષિત કરીને રજા આપી. તે સમયે આજ ભરતક્ષેત્રમાં ચકપુરનગરમાં સુગ્રીવરાજ. તેને યશસ્વતી અને ભદ્રા નામની બે પત્નિઓ છે. બંનેને સુમિત્ર અને પદ્ય નામે બે પુત્રો થયા. સુમિત્ર ગુણવાન છે. પદ્મ તે નિર્ગુણ છે. પદ્મની માતા ભદ્રાએ વિચાર્યું આં સુમિત્ર જીવતે હોય તે છતે મારા પુત્રને રાજ્ય નહીં મળે. એમ વિચારીને તે દુષ્ટ બુદ્ધિવાળી ભદ્રાએ સુમિત્રને (ઉત્કટ) તીવ્ર વિષ આપ્યું. વિષથી તે મૂછિત થઈને ભૂમિ ઉપર પડયો. સુગ્રીવરાજા પ્રધાન સહિત ત્યાં આવ્યું. મંત્ર, તંત્રના અનેક ઉપાય કર્યા. પરંતુ વિષના વેગની શાંતિ ન થઈ. લેઓમાં ભદ્રાએ વિષ આપ્યું એ જાહેર થયું. ભય પામીને ભદ્રા નાશીને કયાંક ચાલી ગઈ. રાજાએ પુત્રને જીવાડવા માટે જિનપૂજા અને શાંતિકારક કાર્યો કર્યા. પુત્રના ગુણાનું સ્મરણ કરીને રાજા શેક કરવા લાગ્યા. સામંતે અને મંત્રિઓ પણ નિરૂપાય થયા. આવા સમયમાં કીડા કરવા આકાશ માર્ગે જતાં ચિત્રગતિ ત્યાં આવ્યું. નગરને શોકાતુર Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ જોયું. વિષના વ્યતિકરને જાણીને વિમાનમાંથી ઉતરીને સુમિત્ર કુમારને વિવાવડે મંત્રિતજલથી સિંચન કર્યું. તે જ સમયે આ શું છે? એમ પૂછતે વિષ ઉતરી જવાથી કુમાર ઉભે. થયે. રાજા બોલ્યા, “હે કુમાર ! તારી માતાએ તને વિષ આપ્યું હતું. પરંતુ નિષ્કારણ બંધુ એવા આ મહાપુરૂષે તને વિષરહિત કર્યો છે.” આ પ્રમાણે સાંભળીને હાથ જોડીને સુમિત્રે ચિત્રગતિને કહ્યું. “હે મહાપુરૂષ ! પરોપકાર કરવાવડે તારું ઉત્તમ કુળ તે મેં જાણ્યું તે પણ ઉત્તમ જાતિ આદિની વાત કરીને મારી ઈચ્છાને પૂર્ણ કર, કારણ કે “મહાન પુરૂષના કુળની વાત સાંભળવાની ઈચ્છા કેની ન હોય ! અર્થાત્ હોય જ.” પાસે રહેલા ચિત્રગતિના પ્રધાનપુત્રે વંશાદિક સર્વવૃતાંત કહ્યો. તે સાંભળીને સુમિત્ર હાર્ષિત થઈને કહેવા લાગ્યો. “હે નિષ્કારણ બંધુ! મારી માતાએ તે આજે એ વિષવડે ઉપકાર જ કર્યો છે. નહીં તે આપના દર્શન મને કયાંથી થાત? તમે કેવલ મને જીવિત દાન જ નથી આપ્યું. પણ પચ્ચકખાણ અને નમસ્કાર મહામંત્ર આદિ ધર્મ રહિત મને દુર્ગતિમાં પડતાં બચાવ્યો છે. જીવિતદાન અને ઉપકાર કરનાર એવા આપને આજે હું શું પ્રત્યુપકાર કરું ? આ પ્રમાણે કહીને વિરામ પામેલા સુમિત્રને ચિત્રગતિએ કહ્યું. “સુમિત્ર ! મારે અમારા નગરમાં જવાની ઉતાવળ છે. ત્યારે સુમિત્રે કહ્યું. “હે ભાઈ! સુયશ નામના કેવલજ્ઞાની હમણાં નજીકના પ્રદેશમાં વિચરે છે. તેમને વંદન કરીને તમારું જવું ઉચિત છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ জী হাযুহি গত Ph. : 5 3 , P. (02735) 222486 તે ચિત્રગતિએ “ઠીક છે,” એમ કહીને તેની સાથે કીડા કરતા કેટલાંક દિવસોને સાથે જન્મેલાની જેમ વ્યતીત કર્યા. એકવાર કેવલીભગવંતને વંદન કરવા માટે તે બેય ગયા. કેવલિભગવંતને વંદના કરી. સુગ્રીવ રાજાએ પણ આવીને વંદના કરી. સર્વે જણા દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી ચિત્રગતિએ કેવલિભગવંતને કહ્યું દયા કરવામાં તત્પર આપશ્રી એમને આહંતધર્મને જાણનાર કર્યો તે ઘણું જ સારું કર્યું છે. કુલ પરંપરાથી આવેલ શ્રાવકધર્મને પણ ભૂમિમાં રહેલાં નિધાનની જેમ અત્યાર સુધી મેં જાણે નહીં. ભાગ્યયોગથી સુમિત્ર મને મલ્યા. જેણે આપશ્રીના ચરણકમળ દર્શાવ્યા. એમ કહીને–તે કેવલીભગવંતની પાસે સમ્યકત્વ મૂલ ગૃહસ્થ ધર્મને ગ્રહણ કર્યો. - તે પછી સુગ્રીવરાજાએ કેવલીભગવંતને નમસ્કાર કરીને પૂછ્યું “હે ભગવંત ! મારા પુત્રને વિષ આપીને તે દુછ ભદ્રા કયાં ગઈ?” મુનિભગવંતે કહ્યું: “તે સ્ત્રી પલાયન કરીને પલ્લીપતીને આપી. પલ્લીપતીએ એક વાણિયાને વેચી તે તેની પાસેથી પણ નાસી ગઈ. નાસીને જતા મહાદાવાનલમાં બળતી એવી રૌદ્રધ્યાનથી મરીને પ્રથમ નરકમાં ગઈ. ત્યાંથી ચવીને ચંડાળની સ્ત્રી થશે. ત્યાં પણ ગર્ભ રહે છતે શેક્યની સાથે કલેશ થવાથી તેના વડે છરીથી હણાઈને મરીને ત્રીજી નરકમાં જશે. ત્યાંથી તિર્યંચ નિમાં જશે, આ પ્રમાણે અનંતભમાં તે જીવ દુઃખને અનુભશે. P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ અને તેનું મૂલ કારણ “સમ્યગદષ્ટિ એવા તારા પુત્રને વિષ આપ્યું તે છે.” એ પ્રમાણે કેવલીભગવંતના વચન સાંભળીને સુગ્રીવ રાજા સંસારથી ઉદ્વિગ્ન થઈને દીક્ષા લેવાની ભાવના વાળો થયે. હવે સુમિત્ર રાજાને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યું. “મને ધિકાર છે. કે જે માતાને આવું કાર્ય કરવામાં નિમિત્તભૂત હું થય.” પછી ગુરૂભગવંતને કહ્યું “હે સદગુરૂ ભગવંત ! આપ મારે કૃપા કરીને ભવસમુદ્રથી ઉદ્ધાર કરે. આમ બોલતાં કુમારને પ્રતિષેધ કરીને તેને રાજ્ય ઉપર સ્થાપન કરીને સુવ રાજાએ પોતે ગુરૂભગવત પાસે દીક્ષા ગ્રહણ કરી. અને કેવલીભગવંતની સાથે સુગ્રીવ રાજર્ષિએ વિહાર કર્યો. સુમિત્ર તે પિતામુનિ ભગવંતને વંદન કરીને ચિત્રગતિની સાથે પિતાના નગરમાં આવ્યું. આ - ભદ્રાના પુત્ર પદને સુમિત્રે કેટલાક ગામ આપ્યા. પરંતુ તે તે અસ તેષી દુવિનીતપણાથી નિકળીને કયાંય ચાલ્યા ગયે. ચિત્રગતિ સુમિત્રને સમજાવી રજા લઈને પિતાના નગર પ્રત્યે ચાલ્યા. અનુક્રમે પિતાને મ. પૂર્વના કરતાં હવે વિશેષરૂપથી દેવપૂજાદિ શુભ કાર્યમાં રક્ત બની ને પિતાને ઘણે પ્રીતિ પાત્ર થયે. , આ બાજુ સુમિત્રની બેન કલિંગદેશના રાજાની પત્ની નું અનંગસિંહ રાજાના પુત્ર રત્નાવતીના ભાઈ કમલે અપહરણ કર્યું. બહેનના હરણથી સુમિત્ર શોકાતુર છે. એમ ખેચરના સુખથી ચિત્રગતિ મિત્રે જાણ્યું. તેથી સુમિત્રની પાસે પિતાના ખેચનેમે કલ્યાં. તેઓએ ત્યાં જઈને તમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ - બહેનને અમારા સ્વામી લઈ આવશે. એવા વચને વડે તેને આશ્વાસન આપ્યુ.” ચિત્રગતિ શીવ્રતાથી સુમિત્રની બેનની -શુદ્ધિ માટે તૈયાર થયે. પરંપરાથી કમલે હરણ કર્યું છે એમ જાણીને સર્વશક્તિ સહિત તે શિવમંદિર નગરમાં ગયા. ત્યાં જેમ કમલને હાથી ઉખાડીને ફેંકી દે તેમ તેણે કમલને હરાવ્યું. પિતાના પુત્રને પરાભવ જાણીને અસંગસિહ સિંહનાદ કરતા સેનાની સાથે યુદ્ધ માટે આવ્યું. વિદ્યાવડે, સૈન્ય વડે અને ભુજાવડે તે બન્નેને મહાન્ સંગ્રામ થયે. અનંગસિંહે વૈરીને દુજેય માનીને દેવતાએ આપેલા કુલકમથી આવેલ ખડગરનનું સ્મરણ કર્યું. તેજ સમયે શેકડે જવાલાઓથી વ્યાપ્ત દુઃખે દેખી શકાય એવું ખડગરત્ન રાજાના હાથમાં આવ્યું. તેથી સબલ બનીને રાજાએ ચિત્રગતિને કહ્યું: “રે રે બાળક દૂર ચાલ્યો જા નહીં તે કમળ નાળની જેમ તારૂં મસ્તક છેદાશે.” ચિત્રગતિએ કહ્યું " રે રે મૂઢ! લેઢાના ટુકડા જેવા ખડૂગથી ગર્વ ધારણ કરે છે ? પિતાની ભુજાના બળથી રહિત એવા તને ધિક્કાર છે.” એમ કહીને ચિત્રગતિએ વિદ્યાવડે અધકાર કર્યો. સર્વે પણ શત્રએ ચિંતિતની જેમ સ્થિર ઉભા રહી ગયા. તેમને કાંઈ દેખાતું નથી. હવે તે અસંગસિંહ રાજાના હાથમાંથી ચિત્રગતિએ - ખડગને ખેંચી લીધું અને સુમિત્રની બહેનને લઈને પોતાના - સ્થાને આવી ગયે. - ક્ષણ માત્રમાં અંધકાર દૂર થયે છતે અસંગસિંહે Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ 20 પિતાના હાથમાં ખડગને ન જોયું. અને શત્રને પણ ત્યાં ન છે. ત્યાં ક્ષણમાત્ર ખેદ પામે. પરંતુ પછી નૈમેરિકના વચનનું સ્મરણ કરીને " ખડગહર હરણ કરનાર મારો જમાઈ થશે.” એ હેતુથી હર્ષિત થઈને મનમાં આ પ્રમાણે વિચારે છે “હવે તે મારાથી કેમ જશે?” ફરી યાદ આવ્યું કે તેના મસ્તક ઉપર સિદ્ધાયતનમાં વંદન કરતા પુષ્પવૃષ્ટિ થશે.” એમ વિચારીને અસંગસિંહ પોતાના ઘેર ગયે. - ચિત્રગતિ તે અખંડ શીળવાળી સુમિત્ર રાજાની બહેનને લઈ જઈને રાજાને સેંપી. સુમિત્રને આનંદ ઉત્પન્ન થયે. ચિત્રગતિના ગુણેનું વારંવાર વર્ણન કર્યું. સુમિત્ર પહેલાં પણ સંસારથી વિરકત હતું. અને હવે બહેનના અપહરણથી કામના વિષમ સ્વરૂપને જાણીને તેને મહાવૈરાગ્ય ઉત્પન્ન થયે. તેથી પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને સુયશ-કેવલીની પાસે દીક્ષા ગ્રહણ કરી. ચિત્રગતિ સુમિત્રમુનિને વાંદીને પિતાના નગરે ગયે. બુદ્ધિશાળી સુમિત્રમુનિએ ગુરૂની પાસે કિંચિઉણ નવપૂર્વને અભ્યાસ કર્યો. તે પછી ગુરૂ ભગવંતની અનુજ્ઞા લઈને એકાકી વિહાર કરતાં મગધ દેશના ગામની બહાર કાઉસ્સગ્ન - ધ્યાનમાં રહ્યા. ત્યાં વિમાતાને પુત્ર પદ્મ ભમતે ભમતે આવ્યું. તે મુનિ ભગવંતને ધ્યાનમાં પર્વતની જેમ સ્થિર જોયા. તે પછી તે પાપી પદમે કાન સુધી ભાણને ખેંચીને. - તે મુનિના હદયને વીયું. જાણે માતાને મળવા માટે નરકની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ સન્મુખ જવાનું કુબુદ્ધિવાળાએ શંબળ ગ્રહણ કર્યું. સાધુ ભગવંતે મનમાં વિચાર્યું' આ પિતાને નરકમાં ફેંકીને મને સ્વર્ગમાં મોકલે છે. તેથી આના જે હિત કરનાર બીજે કેણ છે. અને મેં એને રાજ્ય ન આપ્યું તેથી તેને અપકાર મેં કર્યો તેને હું નમાવું છું. આ પ્રમાણે ધર્મધ્યાન ધ્યાતાથકા મહામંત્રના સ્મરણ પૂર્વક તે વેદનાથી આયુષ્ય પૂર્ણ કરીને બ્રહ્મદેવલોકમાં સામાનિકદેવ થયે. પદ્ય ત્યાંથી નાશતા કૃષ્ણ સર્પ વડે ડસાયે છતે તે મરીને સાતમી નરકે ગયે - સુમિત્રના મરણથી ઘણો શોક કરીને મહાબુદ્ધિશાળી ચિત્રગતિ સિદ્ધાયતનની યાત્રા કરવા ગયો. ત્યાં ઘણાં વિદ્યાધરો મલ્યાં. અસંગસિંહ પણ રનવતીની સાથે ત્યાં આવ્યો. ચિત્રગતિએ ભક્તિથી શાશ્વત અરિહંત પ્રતિમાઓની અનેક પ્રકાશથી પૂજા કરી. હવે અવધિ જ્ઞાનથી જાણીને સુમિત્રદેવ ત્યાં આવ્યો. આવીને ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી, સર્વે ખેચર ચિત્રગતિના આ ચમત્કારી સ્વરૂપને જોઈને અતીવ આશ્ચયને પામ્યા. અનંગસિંહે પણ તે પિતાની પુત્રીના વરને જાણ્યો. સુમિત્રદેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો. “હે ચિત્રગતિ! શું તું મને ઓળખે છે?” ત્યારે ચિત્રગતિ બેલ્યો “તમે મોટા દેવ છે. એમ સાંભળીને દેવે પિતાનું સ્વરૂપ બતાવવા માટે સુમિત્રનું રૂપ કર્યું. ચિત્રગતિ તે દેવને પ્રીતિ પૂર્વક આલિંગન કરીને બોલ્યો. “હે મિત્ર ! તારી કૃપાથી મને ધર્મ પ્રાપ્ત થયો. સુમિત્ર પણ બેલ્યો હે ચિત્રગતિ ! તારા મહાસ્યથી તમે આપેલા જીવિતદાનથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ આ અદ્ધિ મને પ્રાપ્ત થઈ નહીં તો પચ્ચક્ખાણ અને મહામંત્રથી રહિત હું મરણ પામીને માનવ પણ ન થાત. - આ પ્રમાણે તે બન્ને પરસ્પર એકબીજાના સુકૃતની પ્રશંસા કરનારા જાણીને શ્રીસૂરચકિ પ્રમુખ ખેચરાધિપે એ તેમની પ્રશંસા કરી. ત્યાં ચિત્રગતિને રૂપ અને ગુણમાં અનુત્તર જોઈને રત્નાવતી કામબાણ વડે વિધાઈ પિતાની પુત્રીને તેવી રીતે જોઈને રાજા અનંગસિંહે વિચાર્યું. અહો નૈમિત્તિક વચન મલ્યું. કારણ કે એણે મારા ખડ્ઝનું હરણ કર્યું. એના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. અને મારી પુત્રી આના પર અનુરાગવાળી થઈ તેથી મારી પુત્રીને જ્ઞાનીએ કહેલે આજ વર થાઓ. “અહી દેવસ્થાનકમાં સંબંધાદિની વાત કરવી યુક્ત નથી.” આવો વિચાર કરીને અનંગસિંહ સપરિવાર પિતાના ઘરે ગયે. સુમિત્રદેવ અને ખેચરોને. સત્કાર કરીને ચિત્રગતિ પિતાની સાથે પિતાના ઘરે ગયો. - અનંગસિંહે સૂરચકિની પાસે એક પ્રધાનને મોકલ્યો. તેણે જઈને તે રાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી. હે, સ્વામી! તમારો પુત્ર ચિત્રગતિ અને મારા સ્વામીની પુત્રી રનવતી બનને રત્ન છે. તેથી આપની આજ્ઞાથી આ બન્નેનો યોગ પાણિગ્રહણ દ્વારા થાઓ. સૂરકિ પણ તે વચનને હર્ષ થી યુક્ત થઈને સ્વીકાર્યું. તે પછી તે બન્નેને વિવાહ મહામહેત્સવ પૂર્વક કર્યો. રત્નાવતીની સાથે ચિત્રગતિ સંસારિક સુખેને ભેગવે છે. છે. ધનદેવ અને ધનદત્તના જીવો ત્યાંથી ચવીને મને ગતિ અને ચપલગતિ નામના તેના બે નાના ભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ 23 થયા. તે બને અને રત્નાવતીની સાથે ચિત્રગતિ' નંદીશ્વરાદિ મહાતીર્થોની યાત્રા કરે છે. એક વાર ચિત્રગતિને રાજ્ય ઉપર સ્થાપન કરીને સૂરચક્રિએ દીક્ષા ગ્રહણ કરીને પરમપદને પ્રાપ્ત કર્યું. ઘણી વિદ્યાઓને નિધાન ચિત્રગતિ પણ ઘણું વિદ્યાધરોના અધિપતિઓને સેવા કરતા પિતાની પ્રજાનું પાલન કરવા લાગ્યો. એકવાર મણિચૂડ નામને તેનો સામંત મૃત્યુ પામ્યો. તેના શશિ અને શૂર નામના પુત્રો રાજ્ય માટે યુદ્ધ કરવા લાગ્યા. તે બન્નેને તે રાજ્યના ભાગ પાડીને ચિત્રગતિ ચકીએ આપ્યા અને યુક્તિઓ દ્વારા અને ધર્મવચન દ્વારા સન્માર્ગમાં લગાડ્યા. તે પણ તે બને એક વાર પરસ્પર યુદ્ધ કરીને મર્યા. તે સાંભળીને ચિત્રગતિ વૈરાગ્યવાળો થયે. અને મનમાં વિચારવા લાગ્યો. અહો ! સંસારરૂપી વન મહા વિષમ છે જ્યાં પ્રાણીઓ દુઃખનો અનુભવ કરે છે. એમ વિચારીને રત્નાવતીના પુરદર નામના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય ઉપર સ્થાપના કરી નાના બંને ભાઈ અને રત્નવતીની સાથે ચિત્રગતિએ એ દમધર આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને પાદપગમન નામનું અનશન કરીને ચિત્રગતિ મહેન્દ્ર દેવલેકમાં મેટો દેવ થયે. નાનાબંને ભાઈઓ અને રતનવતી પણ ત્યાં જ દેવ થયા અને તે સર્વે પરસ્પર પ્રીતિવાળા થયા. ઈતિ તૃતીય ચતુથ લવ. પંચમ ષષ્ઠમભવ' અહીં પશ્ચિમવિદેહમાં પદ્મ નામની વિજયમાં સિંહપુર - નગર છે. ત્યાં રાજા હરિનંદી અને તેની રાણું પ્રિયદર્શના. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ તેની કુક્ષીમાં મહાસ્વપ્નથી સચિત ચિત્રગતિને જીવ અવતર્યો. અને ગર્ભને સમય પૂર્ણ થયે જેમ પાંડુક વનની. ભૂમિ કલ્પવૃક્ષ ઉત્પન્ન કરે છે તેમ તે દેવીએ એક અને જન્મ આપ્યો. મહારાજાએ તેનું નામ અપરાજિત આપ્યું. ધાવમાતાઓ દ્વારા લાલનપાલન કરાતે તે અનુકમે મેટ થયે. અનુક્રમથી સર્વે કલાઓને ગ્રહણ કરી અને યૌવનવયુને પ્રાપ્ત થયું. તેને વિમલબોધ નામને પ્રધાનને પુત્ર મિત્ર થયે. તે બંને કુમારો એક વાર કીડા કરવા ઘોડા ઉપર ચઢીને બહાર ગયા. પરંતુ તે ઘોડાઓ કુશિક્ષિત હોવાથી તેઓ મહાઅરણ્યમાં પડયા. ત્યાં ઘોડા થાકે છતે બંને વૃક્ષના મૂળમાં ઊતર્યા રાજપુત્રે વિમલબેને કહ્યું, હે મિત્ર! આપણે બન્નેનું જે ઘોડાથી હરણ ન થયું હોય તે આ આશ્ચર્યકારી વસુંધરા (પૃથ્વી) ક્યાંથી જોવા મળત ? વિનોદ માટે માતાપિતાને પૂછત તો વિરહ થવાથી આપણને જવા માટે રજા ન આપત. તેથી આપણે તે સારું થયું. આ પ્રમાણે કુમારના વચનેને પ્રધાનપુત્રો પણ માન્યા. આ સમયમાં કે પુરૂષ “રક્ષા કરો, રક્ષા કરો” એમ બેલતે ભયથી જતો કુમારની સમીપે આવ્યો. સંભ્રમથી તે શરણાગતને જોઈને ભય ન પામ એમ કુમારે કહ્યું ત્યારે મંત્રીપુત્ર બેલ્યો. હે મિત્ર! જે તે અન્યાય કરનાર હોય તે એની રક્ષા કરવી સારી નથી. અપરાજિત બોલ્યો “અન્યાયી હે, કે ન્યાયી છે પરંતુ શરણાગતની રક્ષા કરવી એ જ ક્ષત્રિયને ધર્મ છે.” છે. આ પ્રમાણે કુમાર બોલતે હતું ત્યાં “મારો–મારો” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ mote SURIGYANAANDIB SHARON V A KEMORA Koway Garudiayer-35200%. Phone : (079) 23276252, 23276204-05. એમ બોલનારા આરક્ષકો તીણ તલવાર હાથમાં લઈને આવ્યા. અને બેલ્યા. “તમે બે મુસાફરો દૂર થાઓ. અમે આ ચારને મારશુ. અમારૂં સર્વ નગર આણે લૂટયું છે. એ સાંભળીને કુમાર હસીને બેલ્યો. મારા શરણમાં આવેલાને ઈન્દ્ર પણ મારવા સમર્થ નથી ત્યારે બીજાની શું વાત?” અને જ્યારે રશકે કોધીત થઈને મારવા માટે ઉધત થયા ત્યારે સિંહ હરણને મારવા માટે ઉદ્યત થાય તેમ તલવાર હાથમાં લઈને કુમાર તેમને મારવા માટે દોડયો. તે જ સમયે તે આરક્ષકોએ નાશીને પિતાના સ્વામી કેશળ રાજાને જઈને કહ્યું. રાજાએ પણ ચોરને મારવા માટે ઘણું સૈન્ય મોકલ્યું. તે સર્વને પણ અપરાજિતે પરાજિત કર્યું. તે સાંભળીને રાજા સેના સહિત ત્યાં આવ્યો. તેને જોઈને કુમારે ચરને મંત્રી પુત્રને સેંપી યુદ્ધ માટે સામે ચાલ્યો. તે પછી એક હસ્તિના દાંત ઉપર સિંહની જેમ પગ મૂકીને કુંભ સ્થળ પર ચઢીને સ્કર્ષ પર બેઠેલા મહાવતને માથે અને તે જ હાથી ઉપર ચઢીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યા. ત્યાં તે એક મંત્રીએ તેને ઓળખીને રાજાને કહ્યું. હે સ્વામિ ! આ કુમાર હરિન્દિ રાજાને પુત્ર છે બીજે નથી. એ જાણીને રાજાએ પિતાના સૈન્યને યુદ્ધ માટે નિષેધ કરીને કુમારને કહ્યું: હે કુમાર ! તું મારા મિત્ર હરિન્દિને પુત્ર છે. તારા બળથી હું ખુશ છું. સિંહના બાળક સિવાય હસ્તિને મારવા કેણ સમર્થ છે ? હે મારા મહાભુજ ! હવે તું મારા ઘરે ચાલ. એમ બેલીને રાજા તેને સારી રીતે આલિંગન કરીને પિતાના હાથી ઉપર બેસાડીને પ્રિય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ પુત્રની જેમ ઘરે લઈ ગયે. મંત્રી પુત્રે પણ તસ્કરને રજા આપીને. અપરાજિતની સાથે આવ્યે. તે બને પણ કેશળ રાજાના મહેલમાં સુખપૂર્વક રહ્યાં. એકવાર કેશળ રાજાએ કનકમાળા નામનો પિતાની કન્યા અપરાજિતને આપી. કેટલાંક દિવસે ત્યાં રહીને “જવામાં વિન ન થાઓ” એમ વિચારીને રાજાને કહ્યા સિવાય મિત્ર સહિત કુમાર રાત્રે ત્યાંથી ચાલ્યો. માર્ગમાં જતાં કુમારે કાલિકાદેવીના મંદિરના પાસેથી “હા! હા! . પૃથ્વી નિપુરૂષવાળી છે !" આ પ્રમાણે રાતના રૂદન સાંભળ્યું. અને મનમાં જાણ્યું “કઈ પણ આ સ્ત્રી રડે છે.” એમ નિર્ણય કરીને તે શબ્દના અનુસારે ગયે. ત્યાં જલતી. જવાલાની પાસે બેઠેલી એક સ્ત્રીને અને તીણ શાસ્ત્રને ધારણ કરેલાં એક પુરૂષને જે. “આ અધમ વિદ્યાધરથી કઈ વીર પુરૂષ હોય તે મારી રક્ષા કરે.” એમ શિકારી વડે પકડાયેલી શકુનીની જેમ તે સ્ત્રીનું આકદ તે કુમારે સાંભળ્યું. તે પછી તે અધમ ખેચરને કુમારે આવેશથી કહ્યું : રે અધમ પુરૂષ ! યુદ્ધ માટે તૈયાર થા. અબલા ઉપર પરાક્રમ શું કરે છે?” એમ બેલતે કુમાર યુદ્ધ કરવા લાગ્યો. બને યુદ્ધમાં કુશળ પરસ્પર ઘાને બચાવતા ભૂજાના યુદ્ધમાં પ્રવૃત્ત બન્યા. તે યુદ્ધમાં કુમારને આ પરાજિત જોઈ વિદ્યાધરે અપરાજિતને નાગપાશ વડે બાંધે. કુમારે પણ તે પાશને જુના દેરડાની જેમ તોડી નાખ્યા. ફરીથી વિદ્યાધરે વિવિધ શસ્ત્રો વડે અસુરદેવની જેમ કુમાર ઉપર પ્રહાર કર્યા. પરંતુ પૂર્વ પુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી. અંશમાત્ર પણ કુમાર ઉપર તે પ્રહાર પ્રભાવ ન કરી શક્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ 27 આ બાજુ સૂર્ય ઉદયાચલમાં આવી ગયા. ત્યારે રાજપુત્રે તે ખેચરના મસ્તક ઉપર તલવાર વડે તાડના કરી. તે પ્રહારથી મુછિત થઈને તે વિદ્યાધર પૃથ્વી ઉપર પડ્યો. અને ત્યારે કુમારની સ્પર્ધાની જેમ સ્ત્રીના કામબાણે વડે વિંધાણે. ફરીથી કુમારે ઉપચાર કરવા દ્વારા વિદ્યાધરને ચેતના પમાડીને કહ્યું : “હમણાં જે તે સ્વસ્થ અને બળવાન થયા હોય તે યુદ્ધ કર.” વિદ્યાધર બે . “હે કુમાર! તે મને હરાવ્યું.” અને સ્ત્રીવથી નરકગતિમાં જતાં મારી રક્ષા કરી. “હવે તું સાંભળ ! “મારા વસ્ત્રના છેડે મણિ અને મૂષિકા છે. તે મણિના પાણી વડે મૂસિકાને ઘસીને મારા ત્રણ-ઘાવ ઉપર લગાવ, કુમારે તેમ કર્યું તેથી વિદ્યાધર સારા થયે અને કુમારને પિતાની વાત આ પ્રમાણે કહીઃ - હું શ્રીષેણ વિદ્યાધરને સૂરકાનત નામનો પુત્ર છું. આ સ્ત્રી તે રથનુપુર નગરના સ્વામી અમૃતસેનની પુત્રી રત્નમાલા નામની છે. આનો પતિ જ્ઞાનીવડે હરિનન્દિ. રાજાને પુત્ર અપરાજિત કહેવાય છે. તે પછી તે અપરાજિત કુમાર ઉપર અનુરાગવાળી થઈ. બીજે મન ન કર્યું. અનેકવાર મેં આને જોઈ અને વિવાહ માટે યાચના કરતા તે બોલી મારો હસ્તમેળાપ તો અપરાજિત કરશે. અથવા અગ્નિ મારા દેહને બાળશે. બીજી ગતિ નથી. એ વચનવડે કુપિત થરેલા મેં દુઃસાધ્ય વિદ્યા સાધી. ફરીથી અનેક પ્રકારે વડે આની યાચના કરી. પરંતુ, કઈ પણ ઉપાય વડે આણે મને ન ઈચ્છળ્યો. ત્યારે મારા વડે હરણ કરીને અહીં લાવી. કારણ કે “કામાળે શું નથી P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ કરતાં?” આજે હું આને ખંડખંડ કરીને અગ્નિમાં ફેંકવા ઉદ્યત થયે હતું. પરંતુ તારા વડે આની રક્ષા થઈ. અને મારી દુર્ગતિમાં પડતા રક્ષા કરી. આમ બનેના ઉપર પણ તારા વડે ઉપકાર કરાયા. એથી હે પરાક્રમી તું કોણ છે તે કહે? તેના દ્વારા પૂછાયે છતે કુમારના કુલાદિક મંત્રી પુત્રવડે કહેવાયા. રતનમાલા પણ પ્રિયના સમાગમથી હર્ષિત થઈ. પાછળથી રત્નમાળાના માતાપિતા કીતિમતિ, અમૃતસેન ત્યાં આવ્યા. અને પૂછવાથી મંત્રી પુત્રે તેમને વૃતાંત જેમ હવે તેમ કહ્યો. - પિતાની પુત્રીનું રક્ષણ કરનાર એને પરણનાર જ છે એમ જાણીને માતા-પિતા હર્ષ પામ્યા. તે પછી અપરાજિતની સાથે પિતાની પુત્રીને વિવાહ કર્યો. તેમના વચનથી અમૃતસેને સૂરકાન્તને અભય આપ્યું. સૂરકાન્ત કુમાર [ નિસ્પૃહ ઈચ્છારહિત જાણીને નિસ્પૃહ હોવાથી મણિ-મૂળિકા અને વેષપરાવર્તન કરવા માટે ગુટિકા મંત્રી પુત્રને આપી. જ તે પછી અપરાજિતે પિતાના શ્વસુર પ્રતિ કહ્યું : આપ આપની પુત્રીને મારા પિતાના સ્થાને ગયા પછી લઈ આવજે. એમ કહીને આગળ ચાલ્યા. તે પછી પુત્રીની સાથે અમૃતસેન અને સુરકાંત વિદ્યાધર અપરાજિતનું સ્મરણ કરતાં પિતા પોતાના સ્થાનકને પ્રાપ્ત થયા. કુમાર પણ મંત્રીપુત્ર સાથે આગળ જતાં તૃષાકાત થયેલા મહાઇટવીમાં ગયા. ત્યાં એક આંબાના વૃક્ષ નીચે બેઠા. મંત્રીપુત્ર તે પાણી લાવવા માટે ગયો. દૂર જઈને જલ લઈને જ્યાં મંત્રીપુત્ર આવ્યું ત્યારે ત્યાં આંબાના વૃક્ષની નીચે રાજકુમારને ન જે. તેથી મનમાં વિચાર્યું, શું આ સ્થાનક નથી ? P.P. Ac. Gunratriasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ 29 ભ્રાન્તિથી શું હું અહીં આવ્યા. અથવા કુમાર તૃષાથી પીડાતે પોતે જલ લેવા ગયે. ( આ પ્રમાણે વિચાર કરીને કુમારને જોવા માટે એક વૃક્ષથી બીજા વૃક્ષ પાસે ભયે. પરંતુ કયાંય પણ તે કુમારને ન જોતાં એવું તે મૂરછાથી ભૂમિ પર પડ્યો. હવાથી સંજ્ઞા કુમાર ! તું પિતાના આત્માને બતાવ. મને વિરહ દ્વારા કેમ કઈ પમાડે છે ! તારું અપહરણ કરવા કે તારા પર પ્રહાર કરવા કઈ પણ પુરૂષ સમર્થ નથી. હે મિત્ર! તારા અદશનથી અમંગલનું કારણ તે નથી ! તમે જ્યાં ગયા હશે. ત્યાં મહાસુખના ભાજન થયા હશે.” એમ ઘણી વાર વિલાપ કરીને ફરીથી તેને ગતવા માટે એક ગામથી બીજા ગામ ફરતા બહારના ઉદ્યાનમાં જ્યાં રોકાય છે ત્યારે બે વિદ્યાધર ત્યાં આવીને તેને એમ બોલ્યા, “હે મંત્રીપુત્ર ! ભુવનભાનુ નામા વિદ્યાધરોના સ્વામી મહેલ બનાવીને મહાવનમાં રહ્યા છે. તેની કમલિની અને કુમુદિની નામની બે પુત્રી છે. તેમને પતિ તારો મિત્ર અપરાજિત જ્ઞાની વડે કહેવાય છે. તેને લાવવા માટે અમારા સ્વામીએ અમને નિયુક્ત કર્યા છે તે પછી તે વનમાં આવેલા અમે બંનેએ તમને જોયાં. તું જલ લેવા ગમે ત્યારે કુમારનું હરણ કરીને પોતાના સ્વામીની પાસે મૂકો. ભુવનભાનુ તેને ઉદય પામેલા સૂર્યની જેમ જોઈને સંભ્રાન્ત થઈ ઊભે થયે, અને સ્નેહથી રત્નના ભદ્રાસને કુમારને બેસાડ્યો. છે તે પછી અમારા સ્વામી વિદ્યાધરોના અધિપતિએ. P.P. A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ કુમારના ગુણની સ્તુતિ કરીને પુત્રીના વિવાહ માટે કુમારની. પાસે યાચના કરી. પરંતુ તમારા વિયેગથી પીડિત કુમારે કાંઈ પણ જવાબ ન આપ્યું. અને તમારું જ ચિંતન કરતા મુનિની જેમ મૌન પણે જ રહ્યો છે. અને તેથી અમારા સ્વામીએ તમને લાવવા માટે અમને બંનેને આજ્ઞા આપી. અહીં-તહીં જોતાં હમણું અમે બને અહીં આવ્યા અને હમણ જ તમે અમારા ભાગ્યથી જેવાયાં. તેથી હે મહાભાગ! ઊઠે ત્યાં જલદી ચાલ, કુમારને વિવાહ તમારા વિરહથી રોકાયેલે છે. આ પ્રમાણે સાંભળીને હષિત મંત્રીપુત્ર તેઓની - સાથે ગયે. કુમારને મૂર્તિમાન હર્ષની જેમ મલ્યો. તે પછી કુમારને તે બનેની સાથે વિવાહ કર્યો. કેટલેક કાળ ત્યાં રોકાઈને પહેલાંની જેમ મિત્રની સાથે કુમાર બીજે સ્થાનકે ગ. અનુક્રમે તે બન્ને શ્રીમંદિરપુર પહોંચ્યાં. અને ત્યાં સુરકાંતદત્ત મણિ દ્વારા પિતાના મનવાંછિત પૂર્ણ કરતાં રહ્યાં. એકવાર તે નગરમાં મહાન હાહાદેવ થયે. અને શસ્ત્રોથી - સંયુક્ત-સુભટો જોયા. આ શું છે? એમ કુમારે મંત્રીપુત્રને પૂછયું. અને તેણે તેના મુખથી જાણીને કહ્યું હે મિત્ર! અહીં રાજા સુપ્રભ હતું તે એક પુરૂષ દ્વારા છેલથી છુરીથી હણાયે છે તે રાજાને રાજ્ય ધારણ કરનાર પુત્ર ભાઈ આદી કઈ પણ નથી. તે હેતુથી આત્માની સુરક્ષા માટે વ્યાકુલ લેક સર્વે નગરમાં ભમે છે. (અમારું શું થશે? એમ વિચારતાં બોલતાં) તેથી ભયંકર [હાહાર કે લાહલ થઈ - રહ્યો છે. આ સાંભળીને કુમારને ઘણે જ ખેદ ઉત્પન્ન થયે. આ બાજુ સિંહણ ઔષધી રાજાના પ્રહાર ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ લગાડવા છતાં ઘાવ અને પીડામાં વધારો હોવા છતે કામલતા નામની મુખ્ય ગણિકાએ મંત્રીને કહ્યું. “હે મંત્રી ! આ નગરમાં કઈ પણ વૈદેશિક પુરૂષ સાક્ષાત્ દેવની જે આવેલ છે. અને તે કોઈ પણ પ્રકારના વ્યવસાય વિના પણ સર્વ સંપત્તિવાન છે. તેથી તે મહા પ્રભાવશાળી દેખાય છે. તેની પાસે કાંઈક ઔષધિ હશે.” તે સાંભળીને મંત્રીઓએ કુમારને પ્રાર્થના કરીને રાજાની પાસે લઈ ગયા. કરુણાવાળા કુમારે ઘાવને જોઈને મિત્રની પાસેથી મણિ–ચૂલિકા લઈને મણિના જલથી મૂલિકાને ઘસીને રાજાના ઘાવ ઉપર લગાડી. તે જ સમયે રાજા પીડારહિત થઈ ગયા. રાજાએ કુમારને કહ્યું. “હે અકારણ બંધુ ! તમે ક્યાંથી આવ્યા છે ? તે પછી રાજાને મંત્રીપુત્રે સર્વ વ્યતિકર કહ્યો. તે સાંભળીને રાજા બેલ્યો હે મંત્રીઓ ! આ મારા મિત્ર હરિનલ્દિ રાજાને પુત્ર છે. અહો! મેં પ્રમાદના કારણથી ન જાયે. ન ઓળખે. એમ કહીને તેમને પિતાને ત્યાં રાખીને ગુણથી ખરીદાયેલા રાજાએ કુમારને પિતાની રંભા નામની કન્યા આપી. તેની સાથે કીડા કરતે કેટલેક સમય ત્યાં રહીને પૂર્વની જેમ મંત્રીપુત્રની સાથે તે કુમાર નીકળે. અનુકમથી કુડપુર નગરમાં આવ્યું. તે ઉદ્યાનમાં કેવલિ ભગવંતને જોયા. તેમને વંદન કરીને દેશના સાંભળી દેશનાના અંતમાં કુમારે કેવલજ્ઞાની ભગવંતને પૂછ્યું. હે ભગવંતુ ! હું ભવ્ય છું કે અભવ્ય? કેવલિ ભગવતે કહ્યું “તું ભવ્ય છે અને પાંચમે ભવે બાવીસમો તીર્થકર થશે. અને આ તારે Gunratnasu MS. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ 2 મિત્ર તારે ગણધર થશે. એમ સાંભળીને હષિત એવા તે બંને તે કેવલજ્ઞાનિ ભગવંતની સેવા કરતાં કેટલાંક દિવસ ત્યાં રહ્યા તે પછી મુનિ ભગવંત બીજે સ્થાનકે વિહાર કર્યો છતે તે બંને પણ સ્થાને સ્થાને ચૈત્યને વંદન કરતાં ફરવા લાગ્યા. અને આ બાજુ જનાનન્દપુરમાં જિતશત્રુરાજા તેની ધારિણી નામની પત્ની તેની કુક્ષીમાં રત્નવતીને જીવ અવતર્યો. અનુક્રમે પૂર્ણ માસે તે રાણીએ પુત્રીને જન્મ આ. શુભદિવસે તેનું પ્રિતિમતિ નામ આપ્યું. અનુક્રમે મોટી થઈ. તે પછી સર્વ કલાઓને ગ્રહણ કરી અને યૌવનાવસ્થા પ્રાપ્ત કરી. તે પછી પિતાએ વિચાર્યું જે હું આને જે કોઈ પણ વરની સાથે અને વિવાહ કરીશ તે આ મરી જશે. એમ વિચારી એકાંતમાં રાજાએ તેને પૂછયું. હે પુત્રી ! વરના વિષયમાં તારે શું મત છે? તેણે કહ્યું કે મને કલાઓમાં જીતશે તે મારે વર.” તેના વચનને રાજાએ પણ માન્યું. તેની આ પ્રતિજ્ઞા સર્વ ઠેકાણે પ્રસારિત થઈ. તે પછી રાજા અને રાજપુત્રે ઘણી કલાઓને અભ્યાસ કરવા લાગ્યા. - . : એક વાર જીતશત્રુ રાજાએ નગરની બહાર ઘણા મંચ કરાવ્યા. તે પછી સ્વયંવર માટે રાજા અને રાજપુત્રને આમંત્રિત કર્યા. ત્યારે ભૂચર અને ખેચર રાજાઓ પોતપોતાના કુમારેથી યુક્ત ત્યાં આવ્યા. એક હરિનન્દી પુત્ર વિયોગથી પીડિત હોવાથી ન આવ્યું. અહીં ફરતા-ફરતા દેવગથી અપરાજિત પિતાના મિત્રની સાથે ત્યાં આવ્યો. મંચની પાસે મને જોઈને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ 33 વિમલબોધને કહ્યું, “હે મિત્ર આપણે સમયસર આવી ગયા છીએ. અહીં કલાઓના જાણકારને તથા કન્યાને જોઈશું. તે પછી કુમારે પિતાને ન જણાવવા માટે ગુટિકાના પ્રવેગથી. મિત્રની સાથે સામાન્ય રૂપ કરીને સ્વયંવર મંડપમાં આવ્યા. સર્વ લેકેએ તેમને વિકૃતધારીપણે જોયા. ત્યાં પ્રીતિમતી દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી ચામરો વડે વીંઝાતી સખી– દાસી જનેથી પરિવરાયેલી ત્યાં સ્વયંવર મંડપમાં આવી. તે પછી માલતી નામની સખીએ પિતાની અંગુલીથી રાજાઓના નામને નિર્દેશ કરતી બોલી. આ ભૂચરે અને ખેચર ગુણિમાં માન્ય અહીં આવ્યા છે. આ કદંબ દેશને રાજા ભુવનચંદ્ર પૂર્વ દિશાના ભૂષણ છે. આ સમરકેતુ રાજા દક્ષિણ દિશાના મુખની શોભા સમાન છે. આ કુબેરરાજા ઉત્તર દિશાના કુબેર સમાન છે. આ શત્ર અને નારીઓમાં અશાન્ત વધતી રૂપાલતાવાળે સેમપ્રભ રાજા. બીજા પણ ધવલ, શુર, ભીમ આદિ રાજાઓ આવેલા છે. અને આ વિદ્યાધરને અધિપતિ મણિચૂડ નામને રાજા. આ રત્ન જેવી કાંતિવાળ રત્નચૂડ રાજા. આ મહાપરાક્રમવાળે મણિપ્રભ રાજા અને આ સુમન, સૂર, સેમ આદિ ખેચના અધિપતિ રાજાએ છે. સર્વ કલાઓના જાણનારાઓને જે અને એની પરીક્ષા કર. આ પ્રમાણે બેલતી એવી તેણીએ સ્વયંવર મંડપમાં બેઠેલા રાજાઓને બતાવ્યા. પ્રીતિમતીએ જે જેને આંખેથી જોયા તે તે તેના . 3 . P.P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhak Trust :
Page #43
--------------------------------------------------------------------------
________________ દ્વારા હુકમ કરાયેલાની જેમ કન્દર્ષ રાજાએ બાણ વડે તેમને વિધ્યા. તે પછી ચૈત્ર મહિનાની મત્ત બનેલી કોકિલ સ્વરના જેવા સવર વડે સરસ્વતી દેવીની જેમ પૂર્વ પક્ષમાં રહેલી તેણુએ પૂર્વ પક્ષ સ્થાપન કર્યો. ત્યારે સર્વે પણ ખેચર ભૂચરેહણાયેલી બુદ્ધિવાળા થઈ ગયા. કોઈએ ગળું પકડી લીધું હોય તેવા થઈને ઉત્તર દેવા માટે સમર્થ ન થયા. “સ્ત્રીપણાના સંબંધથી સરસ્વતી દેવી અને પક્ષ કરે છે, તે કારણથી જે અમે કેઈથી પણ ન જીતાયા તે હમણાં આને વડે જીતાયા. ઈત્યાદિ પ્રકારે વિલક્ષથઈને શ્યામવદનવાળા થઈને વિવિધ પ્રકારથી બેલ્યા. તે પછી જિતશત્ર રાજા વિચાર કરવા લાગ્યું. “શું સર્વ પ્રયત્નથી આને બનાવીને વિધાતા ખિન્ન થઈ ગયો, થાકી ગયે જેથી એના અનુરૂપ એના પતિને ન બનાવ્યું ?" આટલા જ રાજા છે આમાંથી મારી પુત્રીને એગ્ય વર ન થયે! અથવા જે નીચ જાતિને થશે તે શું ગતિ થશે? ત્યારે રાજાના ભાવેને જાણનાર મંત્રી છે . હે પ્રભે! ખેદ ન કરે. સબલથી પણ સબલ હોય છે કારણ કે “બહુરત્ના વસુંધરા” આ પૃથ્વી ઘણું રત્નવાળી છે. * “રાજા, રાજનંદન અથવા બીજે જે કોઈ આને જીતશે. તે જ આનો વર થશે.” એવી ઘોષણા આપ કરાવે, રાજાએ પણ સારું સારૂં એમ કહીને તે પ્રમાણે ઘોષણા કરાવી. તે ઘોષણા સાંભળીને અપરાજિતે વિચાર્યું: “સ્ત્રીની સાથે વિવાદમાં પુરુષના વિજયથી પણ ઉત્કર્ષ થતું નથી. ફરીથી એમ વિચારવા લાગ્યો. ઉત્કર્ષ થાય અથવા ન થાય પરંતુ આને મારે જીતવી એમ વિચારીને કુમાર જલદીથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ 35 પ્રીતિમતીની આગળ આવ્યો. કુરૂપધારીને પણ તેને મેઈને પૂર્વ જન્મના નેહના અનુભાવથી પ્રીતિમતીએ પ્રીતિને ધારણ કરી. અને તે પછી પ્રીતિમતીએ પૂર્વપક્ષ સ્થાપન કર્યો. ત્યારે તે ક્ષણે જ તેને જલદીથી નિરુત્તર કરીને અપરાજિતે તેને પરાજિત કરી. તેણે પણ હર્ષપૂર્વક કુમારના ગળામાં વરમાળા પહેરાવી. તે જોઈને ભૂચર અને ખેચરે કુપિત થયા. “આ કેણ કાર્યાટિક (જીર્ણ વસ્ત્રવાળે) અમારા હોવા છતાં આને પરણે એમ બોલતાં સવે પણ રાજાઓ ઘોડા અને હાથીઓ સાથે સસૈનિક યુદ્ધના આયુધોની સાથે સંગ્રામનો આરંભ કર્યો. કુમાર પણ ઉછલીને કેઈ એક હસ્તિના મહાવતને હણીને તે ગજ પર બેસીને હસ્તિને કવચરૂપ બનાવીને શસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યા અને ક્ષણમાત્રમાં રથિકને મારીને રથ પર બેસીને પ્રહાર કરવા લાગ્યો. ક્ષણમાં ભૂમિ પર, ક્ષણમાં પાછે હાથી ઉપર, તે સંગ્રામ કરે છે. એ પ્રમાણે એક કુમાર પણ અનેક રૂપવાળે થઈને વિજલીની જેમ છૂતીવાલે થઈને શત્રુ સૈન્યને ભાંગ્યું. ત્યારે તે રાજાઓ મનમાં એમ વિચારવા લાગ્યા. પ્રથમ સ્ત્રીએ શાસ્ત્ર વડે આપણને જીત્યા. હમણા આ એકાકી એ પણ શસ્ત્ર વડે જીત્યા. - આમ લજજા પામેલા પણ પાછા યુદ્ધ માટે ઊભા થયા. તૈયાર થયા. ત્યારે તે સમપ્રભ રાજાના હાથી પર ચઢયો તે સમયે તે રાજાએ લક્ષણ વડે અને તિલક વડે તે કુમારને ઓળખે. તેથી અત્યંત સનેહ વડે આલિંગન કર્યું છે અમેયબલી ! તું મારે જમાઈ છે. એમ ભાગ્ય વડે તને જાયે. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ અને એ પ્રમાણે જોરથી બેલીને સર્વે. રાજાઓને કહ્યું. તે પછી તે સર્વે રાજાએ યુદ્ધથી અટક્યા.. - તે પછી તે સર્વેએ સ્વજન બનીને વિવાહમંડપ .. અપરાજિત અને પ્રીતિમતીને શુભ દિવસે જિતશત્રુ . રાજાએ વિવાહ કર્યો. કુમારે સ્વાભાવિક રૂપ કર્યું. તે પછી. સર્વે રાજાઓને સત્કાર કરીને જિતશત્રુ રાજાએ રજા આપી. તે પછી પ્રીતિમતીની સાથે કીડા કરતે અપરાજિત રહ્યો. જિતશત્રુ રાજાના મંત્રીએ પોતાની પુત્રી વિમલબોધને આપી. તે તેની સાથે કીડા કરે છે. એકવાર હરિનદિ રાજાને દૂત આવ્યું. કુમારવડે તે જેવા. કુમારને હર્ષ થયે પોતાના પિતા-માતાના સ્નેહપૂર્વક કુશળ સમાચાર પૂછાવે છે, તે દૂત અથપૂર્ણ લેચનવડે. છે . હે કુમાર ! શરીર માત્રને ધારણ કરીને તે બન્નેનું કુશળ વતે છે. તમારા વિયેગથી અતીવ દુઃખિત છે. અને તમારૂ નવું નવું ચરિત્ર સાંભળીને હર્ષ પણ પામે છે. તમારા વિરહથી તેઓ વારંવાર મૂછ પામે છે. મને તે. તમને બોલાવવા મોકલ્યા છે. હે પ્રભુ! હવે તે તમારા માતાપિતાને ખેદ પમાડ એગ્ય નથી. કુમાર તેના વચનને સાંભળીને. ગદ્ગદ્ ભાષાવડે છે. પિતાને દુઃખ દેનાર એવો મને ધિક્કાર છે. હવે જિતશત્રુ રાજાને પૂછીને અપરાજિત પિતાના નગરપ્રતિ ચાલ્યું. ત્યારે ભુવનભાનુ વિદ્યાધર પિતાની બને. પુત્રીઓની સાથે આવ્યે. અને બીજી પણ તેની પરણેલી. પિતપોતાની પુત્રીઓને. રાજાઓ લઈ આવ્યા. અભયદાતા કુમારની સાથે સુરકાંત પણ આવે. નગર સાથે આ એ લઈ, P.P. Ac. Gurratnasuri M.S. Jun Gun Aaradhale Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ - આ પ્રમાણે પ્રીતિમતી આદિપત્નીઓથી પરિવરાયેલ, - ભૂચર ખેચના અધિપતિઓથી પરિવરાયેલો. તે અપરાજિત કુમાર સૈન્ય દળ વડે આકાશને આચ્છાદિત કરતે. થોડા જ દિવસમાં સિંહપુરમાં આવ્યો. હરિનદિ રાજા તે કુમારને વિનય વડે નમસ્કાર કરતાં ને સામે આવીને ખેલામાં લઈને મસ્તક ઉપર ફરી ફરી ચુંબન કર્યું. માતા પણ નેહથી ભીની થયેલી આંખવાળીએ તે નમસ્કાર કરતાં ને હાથ વડે તેની પીઠને સ્પર્શ કર્યો, અને મસ્તક પર ચુંબન કર્યું. પ્રીતિમતી આદિ તે સ્ત્રીઓએ સાસુ-સુરના પગમાં નમસ્કાર કર્યો. વિમલબેધે રાજાની પુત્રવધુઓના નામ ગ્રહણ કરી કરીને બતાવી. તે પછી કુમારે સર્વ ભૂચર–ખેચર રાજાઓનું સન્માન કરીને વિસર્જન કર્યા. પિતાના નેત્રોને આનંદ કરાવતાં યથા સુખપૂર્વક રહ્યો. હવે મનગતિ અને ચપલગતિના જ મહેન્દ્ર દેવલોકથી ચવીને અપરાજિત કુમારના નાના ભાઈ સુર– સોમ નામના થયા. એક સમયે હરિનલ્દિ રાજાએ અપરાજિતને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી. અને તપ તપીને પરમ પદને પ્રાપ્ત કર્યું. અપરાજિત રાજાની પટ્ટરાણ પ્રીતિમતી થઈ. વિમલબોધ મંત્રી અને તેના બે ભાઈએ માંડલિક રાજા થયા. તે અપરાજિત રાજ પિતાની પુત્રીનું જેમ પ્રજાનું પાલન કર્યું. ભેગોને ભેગવ્યા. અનેક પ્રકારના લાખ ચ કરાવ્યા અને અનેક તીર્થ સ્થાનની યાત્રા કરતાં અપરાજિત રાજા અનુકૂળ ભાગ્ય વડે પુરૂષાર્થ વડે ઘણે કાળ પસાર કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ 38 | એક વાર તે રાજા ઉદ્યાનમાં ગયો. ત્યાં એક મહાન ત્રાદ્ધિવાળા શેઠ પુત્રને મિત્રેથી પરિવરાયેલ, પિતાની સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો. અનેકને ધનનું દાન કરતે. ભાટ ચારણે વડે સ્તુતિ કરા સાથે પતિના પુત્રને જોઈને પિતાના સેવકને. પૂછયું “આ કેણ છે?ત્યારે એક સેવક બેલ્યો “આ. સમુદ્રપાલ સાથે પતિને પુત્ર અનંગદેવ નામને છે. તે સાંભળીને “ધન્ય છે, જેના વણિક પણ આ પ્રમાણે ઉદાર ઋદ્ધિવાળા છે. આ પ્રમાણે પ્રશંસા કરીને તે રાજા પિતાના મહેલમાં આવ્યો. તે પછી બીજે દિવસે તે બહાર જતાં એક મૃતકને ચાર પુરુષો વડે ઉપાડેલે અને વાત કરતી છૂટા કેશ. વાળી સ્ત્રીઓને પાછળ જતી જોઈ. ત્યારે આ કોણ મરી ગયું ? એમ રાજ દ્વારા પૂછાયે છતે સેવકેએ કહ્યું : હે સ્વામી ! આ તે જ અનંગદેવ વિસૂચિકા રોગ વડે મરી ગયો. જેને આપે કાલે ઉદ્યાનમાં દાન આપતો જોયો હતું. તે સાંભળીને ભવથી ઉદ્વિગ્ન મહાન વૈરાગ્યને ધારણ. કરી સંસારથી ખિન થઈને પોતાના ઘરે ગયે. અને તે. કેટલાક દિવસ રહ્યો. એક વાર પૂર્વમાં જે કુડપુરે કેવલજ્ઞાનીને વાંદ્યા હતા તે જ્ઞાની જ્ઞાન વડે યોગ્ય જાણીને ઉપકાર માટે ત્યાં. આવ્યા. તેમની પાસે ધર્મ સાંભળીને પ્રીતિમતીના પુત્ર પકુમાર નામના પુત્રને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને અપરાજિત રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અને ત્યારે પ્રીતિમતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ સુર-સેમ ભાઈ અને વિમલબોધ મંત્રી તે સર્વે પણ તેમની સાથે દીક્ષા ગ્રહણ કરી. તપ તપીને આયુષ્ય પૂર્ણ કરીને આરણ દેવલેકમાં ઈન્દ્રના સામાનિક દેવ પરસ્પર પ્રીતિવાળા થયા. ઇતિ પંચમષષ્ટમ ભવ. અથ સપ્તમ અષ્ટમ ભવ અહીં જબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં કુરુદેશમાં હસ્તિનાપુરમાં શ્રીષેણ રાજા. તેની શ્રીમતી રાણી. તેણીએ એક સમયે રાત્રિના છેલ્લા પ્રહરમાં પૂર્ણ ચંદ્રને મુખમાં પ્રવેશતાં જોયે. અને સૂર્યોદય વેળાએ પતીને સ્વપ્નની વાત કહી. તે પછી રાજાએ સ્વપ્ન પાઠકે વડે નિર્ણય કર્યો કે સ્વપ્નનાં પ્રભાવથી દેવીને સમસ્ત શત્રઓ રૂપી અંધકારને નાશ કરનાર પુત્ર થશે.” અહીં અપરાજિતને જીવ આરણદેવકથી અવીને તેની કુક્ષીમાં અવતર્યો. અને ગર્ભકાળ પૂર્ણ થયે સર્વ લક્ષણેથી સંપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. તેનું શંખ એવું નામ પિતાએ આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા સર્વ કલાઓમાં પારગામી યૌવનાવસ્થા પામે. અહીં વિમલબોધનો જીવ શ્રીષેણ રાજાના મંત્રીને પુત્ર “મતિપ્રભ નામે થયો. અને તે બાલ્યકાળથી જ શંખકુમારને પ્રેમપાત્ર થ. કેઈક દિવસે પુત્કારકરતા લોકોએ આવીને શ્રી રાજાને જણાવ્યું. હે સ્વામી! આપના દેશની સીમામાં અત્યંત વિષમ વિશાળ શ્રૃંગ નામને પર્વત છે. તે ચન્દ્ર સમાન P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ 40 શિશિરા નામની નદીથી સંયુક્ત છે. ત્યાં પર્વતના દુર્ગમાં સમરકેતુ નામને પલ્લી પતી રહે છે. તે અમને નિઃશંકપણે લૂંટે છે, તેથી અમારી રક્ષા કરે. એમ સાંભળીને કોપથી આકાન્ત રાજાએ તેના વધ માટે પ્રયાણ કરવા ભેરી વગડાવી. ત્યારે શંખકુમારે નમસ્કાર કરીને રાજાને કહ્યું–હે તાત ! બિચારા પલ્લી ઉપર આપનું જવું યુક્ત નથી કારણ કે શિયાળ ઉપર સિંહનું આકંમણ શોભતું નથી. આપની આજ્ઞાથી હું તેને બાંધીને અહીં લાવીશ. રાજા પણ તેના વચનને સાંભળીને હર્ષિત થઈને સેનાની સાથે શંખકુમારને પલ્લી પતિના નિગ્રહ માટે મોકલ્યો. - પિતાના નગરથી કુમારને આવતે સાંભળીને પહેલી પતિ દુર્ગને શૂન્ય મૂકીને બીજા સ્થાનકે ગુફામાં માયા કરવામાં પ્રધાન એવા તેણે પ્રવેશ કર્યો. કુશાગ્રમતિ (સૂક્ષ્મબુદ્ધિવાળા) કુમારે ત્યાં દુર્ગમાં એક સારા સામંત સૈનિકને પ્રવેશ કરાવ્યો. પિતે તે સૈનિકની સાથે જ એક ગુફામાં રહ્યો. તે પછી પલીપતીએ છલકપટ વડે દુર્ગને ઘેરો ઘાલ્યો અને બોલ્યો. હે કુમાર ! હવે તું ક્યાં જશે? એમ જ્યાં તે બોલે છે ત્યાં તે પલ્લી પતિને રાજકુમારે અનેક સૈનિકે વડે ઘેરી લીધો. અને આ બાજુ દુર્ગના કિલ્લામાં રહેલા રાજ સૈન્ય વડે પલ્લીપતી ઉપર પ્રહાર કરાયો. અને કુમારના સૈન્ય વડે વિહૂવલ કરાયેલ ઘેરાયેલે દીન ગરીબ થઈ ગયો. તે પછી પિતાના કઠ ઉપર કુહાડે મૂકીને તે કુમારના શરણે ગયો અને બેલ્યો. “હે સ્વામી! મારી માયાના મંત્રને હણનાર તમે જ છે. હવે હું તમારો દાસ થઈશ. આ સર્વ ગ્રહણ કરે. અને મારા ઉપર કૃપા કરો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ - તે પછી શંખકુમારે તેણે લૂટેલું જેનું હતું તે તેને સર્વ દ્રવ્ય આપ્યું. પિતે તેની પાસેથી દંડ લઈને તે પલ્લી પતિને સાથે લઈને પાછો ફર્યો. સાંજે સૈન્યને પડાવ કરીને માર્ગમાં રહ્યાં. ત્યાં અંતગૃહમાં રહેલા કુમારે અર્ધરાત્રિએ કરૂણ સ્વર સાંભર્યો. ત્યારે ખગ હાથમાં લઈને શબ્દના અનુસારે ગયે. ત્યાં એક પ્રૌઢ સ્ત્રીને જોઈને કુમાર બે. “હે ભદ્ર! તું તારા દુઃખનું કારણ કહે. ત્યારે તે વચનથી આશ્વાસન પામેલી તે બોલીઃ “અંગદેશમાં ચંપાનગરી જિતારી રાજા. તેની પ્રીતિમતી પત્ની. તે ઘણું પુત્ર ઉપર યશોમતી નામની પુત્રી છે. તે પિતાને અનુરૂપ વર ન જોતાં તેણીએ કઈ પણ બીજા પુરુષ ઉપર દષ્ટિ ન કરી. હક્યારેક તેણીએ શ્રીષેણ રાજાને પુત્ર શેખ ગુણવાન છે એમ સાંભળ્યું. તે દિવસથી શંખ મને પરણે એમ તેણીએ પ્રતિજ્ઞા કરી. - યોગ્ય સ્થાને અનુરાગવાળી પિતાની પુત્રીને જાણીને પિતા હર્ષિત થયા. તેના માટે જ્યાં તે રાજા શ્રીષેણ રાજાની પાસે પિતાના પુરૂષને મોકલે છે ત્યાં તે યશોમતીની મણિશેખર વિદ્યાધર અધિપતિએ યાચના કરી. ત્યારે જિતારી રાજાએ કહ્યું? આ શંખ વિના યશોમતી અન્યને ઈચછતી નથી. હવે એક દિવસે તે વિદ્યાધરોના સ્વામીએ તેનું હરણ કર્યું. હું તેની ધાવમાતા છું. સ્નેહથી તેની પાછળ આવી. પરંતુ તે કચ્છખેંચરે બલપૂર્વક મને અહીં મૂકી. તે સંસારમાં સાર ભૂત એવી યશોમતીને ગ્રહણ કરીને કયાંય ચાલ્યો ગયે તેથી હું વિલાપ કરું છું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ . . તે સર્વ વ્યતિકરને સાંભળીને કુમારે તેને કહ્યું, હે. માતા! તું ધીરજ ધર! તેને જીતીને કુમારીને હું અહીં લઈ આવું છું. એમ કહીને તેની શુદ્ધિ માટે કુમાર મહાઅટીમાં શોધવા લાગ્યો. અને અહીં થોડા સમયમાં સૂર્યઉદય થયે, કુમાર પણ વિશાળ પર્વત પર ચડ્યો. ત્યાં એક ગુફામાં તે. યશોમતીને વિવાહ માટે પ્રાર્થના કરતાં ખેચરને જે. ત્યાં તેને બેચરને આ પ્રમાણે કહેતી બોલતી સાંભળી. “હે. નિરર્થક પ્રાર્થના કરનાર ! તું વ્યર્થ શા માટે ખેદ કરે છે? મારો પતિ તે શંખની જેમ ઉજવલ ગુણવાળો શખ જ છે બીજે નહીં. તે વચને સાંભળીને કુમાર હર્ષિત થયે. હવે તેઓ વડે કુમાર જેવા. ત્યારે ખેચર હષિત થઈને બે, આ મૂર્ખ ! તારો પ્રિયતમ ભાગ્યથી ખેંચાઈને મારા. વશમાં તમારી પાસે) આવ્યો છે. અને આને તારી આશાની જેમ મારીને બલપૂર્વક તને પરણીને મારા ઘરે લઈ જઈશ. આ પ્રમાણે બેલતાં તેને શંખકુમારે કહ્યું. એ. પરનારી હરણ કરનારા ઉઠ તારું મસ્તક ખડ્રગ વડે ઉડાવું. તે પછી તે હાથમાં ખડુંગવાળા બલવાન પોતપોતાના બળવડે પર્વતને કંપાવતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ તે જ્યારે ભૂજા બલવડે કુમારને જીતિ ન શક્યો. ત્યારે વિદ્યાવડે કરાયેલા તપેલા લોઢાના ગોળા પ્રમુખ અસ્ત્રો વડે યુદ્ધ કર્યું. કુમારના પુણ્યની પ્રબળતાથી કેટલાક અસ્ત્રોને કુમારે સામે આવતાં જ તલવાર વડે હણી નાખ્યાં. અને ખેચર પાસેથી ધનુષ્ય ખેંચી લીધું અને તેજ બાણવડે તે ખેચરના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ હદય ઉપર મારતાં ખેચર મૂર્ણિત થયે. ત્યારે રાખેવનાદિવડે ઉપચાર કરીને તેને સચેત કરીને ફરીથી યુદ્ધ કરવા માટે આહ્વાન કર્યું. વિદ્યાધર બો. હે કુમાર ! હું ખેચરી છતાં તારા જેવા ભુચર બલવડે જિતાયે છું. એ માટે છે બલશાળી! તું કેઈ સામાન્ય નથી ! હે વીર આ યશોમતી જેમ તારા ગુણો વડે ખરીદાયેલી છે તેમ હું પણ તારા પરાક્રમથી ખરીદાયેલે છું. મારા અપરાધને ક્ષમા કર. કુમારે પણ કહ્યું. તારા ભુજા બલથી અને વિનય ગુણથી હું ખુશ. છું. તે કારણથી હે મહાભાગી ! બોલ તારું હું શું કાર્ય કરું? ત્યારે તે બે . જો તમે પ્રસન્ન છે તે વૈતાઢયપર્વત પર આવો. તમારે સિદ્ધાયતનની યાત્રા થશે અને મારા પર કૃપા થશે. શમે પણ આ સ્વીકાર્યું અને યશોમતી પ્રસન્ન થઈ ત્યારે ત્યાં મણિશેખરના સૈનિકો આવ્યા. અને વૃત્તાંતને જાણી ને તે ઉપકારી કુમારને નમસ્કાર કર્યા. અને કુમારે બે બેચને ત્યાં સૈન્યમાં મોકલી પિતાના વૃત્તાંતને જણાવ્યું અને તે સૈન્યને જલદી હરિતનાપુર મોકલ્યું. અને યશોમતીની ધાવમાતાને પણ ખેચરોએ ત્યાં લાવ્યા. ધાવમાતા યશોમતી સહિત શંખકુમાર વૈતાઢયપર્વત પર ગયે. અને ત્યાં સિદ્ધાયતની યશોમતીની સાથે યાત્રા કરી. અને ઉત્તમ પ્રકારથી પૂજા કરી. તે પછી મણિશેખરે તે કુમારને કનકપુર લઈ ગયો. અને પિતાના ઘરે દેવની જેમ તેને રાખે. વૈતાઢયના રહેવાવાળા લેક ત્યાં આવીને આશ્ચર્યમાં આવેલા ફરી ફરી શંખયશોમતીને જેવા લાગ્યા. શત્રુઓ પર વિજય આદિ કારણોથી બીજા પણ વિદ્યાધર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ પ્રીતિ પૂર્વક કુમારના સૈનિક થયા. અને તેઓએ પોતપોતાની પુત્રિયે તેને આપી. પરંતુ તેણે તેઓને કહ્યું કે યશોમતીને પરણ્યા પછી એઓને પરણીશ. હવે એકવાર મણિશેખર મુખ્ય છે જેમાં એવા ખેચરો પિતપોતાની કન્યા લઈને યશોમતીની સાથે શંખકુમારને ચંપાનગરીમાં લઈ આવ્યા. ખેચના સ્વામીની સાથે પરિવરાયેલે પિતાની પુત્રી સહિત શંખકુમારને આવેલે જાણીને જિતારી રાજા તેઓની સામે આવ્યું. તે પછી મોટા મહોત્સવ પૂર્વક તેમને પ્રવેશ કરાવે. શુભ દિવસે પિતાની પુત્રીની સાથે મેટા મહોત્સવ પૂર્વક કુમારને પરણાવ્યું. તથા તે વિદ્યાધરની પુત્રીઓને પણ કુમાર પર, અને શ્રી વાસુપૂજ્ય ભગવાનના ચૈત્યેની ભક્તિપૂર્વક યાત્રા કરી, ને તે પછી સર્વ ખેચને રત્ન આપીને તે ત્યાં કેટલાક દિવસ રહીને યશોમતિ આદિ પત્નિઓની સાથે હસ્તિનાપુરમાં ગયે. હવે આરણલેકથી ચવીને પૂર્વના ભાઈને જીવે સૂર-સેમ નામના શંખકુમારના નાના ભાઈઓ યશોધરગુણધર નામના થયા. એકવાર શ્રીષેણ રાજાએ શંખને રાજ્ય આપીને ગુણધર નામના ભગવત ગણધર પાસે ચારિત્ર ગ્રહણ કર્યું . એકવાર તે શ્રીષેણુરાજર્ષિ કેવલજ્ઞાની દેથી પૂજાવેલ વિધિપૂર્વક વિહાર કરતાં હસ્તિનાપુર આવ્યા. વનપાલના મુખથી કેવલિ ભગવંત આવેલા જાણીને શેખરાજા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ ભક્તિપૂર્વક વંદન કરે છે. અને દેશના સાંભળી દેશના ને અને કુમારે કહ્યું.. હે પ્રભે ! જિનધર્મથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કેઈનું સંબંધી નથી. સર્વે સ્વાર્થના સંબંધી છે. તે પણ આ યશેમતીમાં મારૂં વધારે મમત્વ કેમ ? એ આપ કહેહવે કેવલી ભગવંત બેલ્યા. આ તારા ધનને ભવમાં ધનવતી પત્ની. સૌધર્મ દેવલેકમાં તમે બને દેવ પરસ્પર પ્રીતિવાળાં થયાં. તે પછી ચિત્રગતિના ભવમાં રનવતી તે પછી મહેન્દ્ર દેવલોકમાં મિત્રદેવ, પછી અપરાજિતના ભવમાં પ્રીતિમતી પત્ની. ત્યાંથી આરણદેવલોકમાં મિત્રદેવને પછી આ સાતમાં ભવમાં તારી પત્ની યશોમતી થઈ. તે પૂર્વભવથી આવેલું તારું એના પરનું સ્નેહનું અધિકપણું છે. અહીંથી અપરાજિત અનુત્તર વિમાનમાં જઈને ત્યાંથી ચવીને અહીં આ ભરતક્ષેત્રમાં તું નેમિનાથ નામને બાવીસમા તીર્થંકર થાશે. આ રામતી નામની તારા દ્વારા ન પરણાયેલી તારા પર ગાઢ અનુરાગવાળી. તારી પાસે ચારિત્ર લઈને મોક્ષ નગરમાં જશે. અને થશેધર ગુણધર તારા ભાઈઓ અને મતિપ્રભ મંત્રી એ ત્રણે પણ ગણધરપદને પામીને સિદ્ધ થશે. એમ સાંભળીને શંખકુમારે વૈરાગ્યથી પુંડરિક નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને તેમની પાસે ભાઈ, મંત્રી, અને યશોમતીની સાથે દીક્ષા ગ્રહણ કરી. અનુકમે તે શંખકુમાર મુનિ ગીતાર્થ થયા. અરિહંત ભગવંતની ભક્તિ આદિ વડે વીશ સ્થાનક તપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મ નાજિત કર્યું.
Page #55
--------------------------------------------------------------------------
________________ છે કે છે પાદપપગમન અનશન એવા આ જગતમાં અદ્ભુત મુનિ શાખ અપરાજિત દેવ વિમાનમાં ગયાં. અને એમની પાછળ ચાલનારી યશેમતી આદિ પણ તેજ દેવલેકમાં ગયા પ્રશસ્તિ” રાજાધિરાજ શ્રી અકબર બાદશાહે પૃથ્વી પતિએ અધ્યું છે ઘણુંમાન અને અનેક વાદીઓના અભિમાનને મર્દન કરનાર સિદ્ધિમતભની સોપાન પગથિયાં સમાન પિતાના વચન વડે જિતાયેલા સર્વ ભટ્ટારમાં પૃથ્વીરૂપી સ્ત્રીના તિલકની શભા સમાન ભટ્ટારક શ્રી પૂ. શ્રી વિજયસેન સુરીશ્વર શિષ્ય પંડિતેને અમૃતપાન કરાવનાર પરમ્પરામાં ઈન્દ્ર સમાન પંડિત શ્રી કનકવિજયજી, ગણિના ચરણ કમળમાં ભ્રમરસમાન ગુણવિજય ગણિ દ્વારા વિરચિત શ્રી અરિષ્ટનેમિ ચરિત્રમાં સારા સુંદર વાક શબ્દોથી ચુક્ત ગદ્યબલ્પ શ્રી નેમિનાથ ભગવંતના પૂર્વભવ વર્ણન રૂપ પ્રથમ પરિચ્છેદ પૂર્ણ. “અદ્વિતીય પરિચ્છેદ” - બીજો વિભાગ છે : આ ભરતક્ષેત્રમાં વત્સદેશમાં કૌશામ્બીપુરીને સુમુખરાજા. તેણે વીરક કુવિન્દની પત્નીનું હરણ કરીને અંતપુરમાં નાંખી. તેના વિયોગથી વીરક. પાગલ થયો. તે બન્ને વડે જેવાયો. તે પછી તે બને સંવેગવાળા થયા. વિજળી પડવાથી મરણ પામ્યા. અને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિયા થયા. PP Ac. Gunretnasurt M.S.
Page #56
--------------------------------------------------------------------------
________________ વીરક પણ કષ્ટ કરીને સૌધર્મ દેવલોકમાં કિલિવષ દેવ થયો. તેણે પૂર્વભવના વેરથી તે યુગલિયાનું અપહરણ કરીને ચમ્પાનગરી લઈને ત્યાં ચંદ્રકિની રાજાનું અપુત્રીયાનું રાજ્ય દઈને દેવશક્તિથી તેમનું આયુષ્ય લઘુ કરીને પાંચશો ધનુષનું શરીર કરીને તેમનું હરિ હરિનું નામ દઈને મધમાંસનું ભક્ષણ કરવાનું શિખવાડીનેતે દેવ પિતાને સ્થાનકે ગયે. તે આશ્ચર્ય વડે હરિવંશ થયે. હવે સૌવીર દેશમાં મથુરાનગરી યમુના નદી વડે શોભે છે. તે નગરીમાં હરિવંશકુલમાં ઉત્પન્ન થયેલા વસુપુત્રથી બૃહદવજ તે પછી ઘણું રાજાઓ થયા પછી યદુ નામે રાજા થયે. તેને શૂરનામા પુત્ર થયે. શૂરને બે પુત્ર. શૌરિ-સુવીર થયા. શૌરિને રાજા અને સુવીરને યુવરાજ પદ દઈને શૂરરાજાએ વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી શૌરિએ તે સુવીરને મથુરાનું રાજ્ય આપીને કુશાત. દેશમાં જઈને ત્યાં શૌર્યપુર નગર વસાવ્યું. તે શૌરિરાજાને અન્ધકવૃણિ આદિ પુત્રો થયા. સુવીરને ભેજવૃણિ સાદિપુત્રો થયા. જેઓ મહાભાગ્યશાળી પૃથ્વી પર પ્રખ્યાત થયા. સુવીર ભેજવૃષ્ણિને મથુરાનું રાજય આપીને સ્વયં સિધુદેશમાં સૌવીરપુર વસાવીને રહ્યો. શૌરિરાજા તે અન્ધકવૃષ્ણિને પિતાના રાજ્ય ઉપર સ્થાપન કરીને સુપ્રતિષ્ઠ મુનિ ભગવંતની પાસે દીક્ષા લઈને મેક્ષમાં ગયા. ભેજવૃષ્ણિને ઉગ્રસેન પુત્ર થયે. અન્ધકવૃષ્ણિને સુભદ્રા પત્નીથી દશ પુત્રો થયા. તેઓના નામો આ પ્રમાણે છે. : PP. 1. સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિતઃ, સાગર, હિમવાન,
Page #57
--------------------------------------------------------------------------
________________ અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ! એ દશે પણ દશાહે” એ નામથી લોકમાં પ્રખ્યાત થયા. તેઓને કુતી અને માદ્રી નામની બે બહેને થઈ કુંતી પાંડુરાજાને આપી. માદ્રી દમષ રાજાને આપી. એક વખતે અન્ધકવૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિ ભગવંતને પૂછયું. હે સ્વામી! મારો દસમો પુત્ર વસુદેવ અત્યંત રૂપવાન સૌભાગ્યવાન અને કલાપાત્ર સાથી થયે. સુપ્રતિષ્ઠમુનીએ કહ્યું: વસુદેવને પૂર્વભવ” - ' મગધદેશમાં નાન્ટિ ગ્રામમાં “શેર” નામને બ્રાહ્મણ.. તેની સેમિલા પત્ની. તેને પુત્ર નદિષેણ નામને થયે. બાલ્યાવસ્થાથી જ મન્દ ભાગ્યવાળાઓમાં શિરોમણિ એવે હોવાથી તેના માતાપિતા મરણ પામ્યા. તે કુરૂપ દાંતવાળે, અને લેકેને અપ્રિય સ્વજને વડે છડા. તે પછી તે કેવલજીવતે એવે તેના મામાવડે જેવા અને સ્નેહથી ગ્રહણ કરાયે. તે મામાને સાત કન્યાઓ પરણાવવાની હતી. મન્દિષણને તેના મામાએ કહ્યું “એક કન્યા તને આપીશ” તે લેભથી ઘરકાર્ય તે સર્વ કરતું હતું. ત્યાં પ્રથમ કન્યાએ તે જાણીને કહ્યું : “જે મારા પિતા મને આને આપશે તે હું મરી જઈશ.” ત્યારે તે સાંભળીને નદિષેણ ખેદિત થયે. મામાએ કહ્યું : હે વત્સ! ખેદ ન કર. બીજી કન્યા તને આપીશ. તે સાંભળીને બીજી પુત્રિએ પણ તેની જેમ અભિગ્રહ કર્યો. વધારે શું? બીજી પુત્રિઓએ પણ અનુક્રમે નિષેધ કર્યો. તે - પછી તેને મામાએ કહ્યું –બીજા કેઈની પણ કન્યા માંગીને તને આપીશ. હે વત્સ! ઉતાવળ ન થા!” ત્યારે નદિષેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ વિચાર કર્યો. મને કુરૂપને આ મારી મામાની દીકરી મને ઈચ્છતી નથી તે બીજી કન્યાઓ કેમ ઈચ્છશે. એમ વિચારીને વૈરાગ્યથી નિકળીને રત્નપુરમાં આવ્યું. અને ત્યાં કઈ દંપતીને કીડા કરતાં જોઈને પોતાની નિંદા કરવા લાગ્યા. અને તે દુઃખથી મરવાની ઈચ્છાથી મરવા માટે ઉપવનના વચલા ભાગમાં ગયે. ત્યાં સુસ્થિત નામના સાધુને જોઈને નમસ્કાર કર્યા. “સાધુએ પણ જ્ઞાન વડે તેના ભાવોને જાણીને કહ્યું “મરણનું સાહસ ન કર” દુઃખનું કારણ તે અધર્મ છે. તેથી સુખાથિએ ધર્મ કરવો જોઈએ. આત્મઘાતથી સુખ નથી. એમ મુનિ વચન સાંભળીને તેણે પ્રતિબંધ પામીને દીક્ષાને ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થયા.' સાધુઓની વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ ગ્રહણ કર્યો. એકદા બાલ, કાન આદિ સાધુઓની વૈયાવચ્ચમાં અખેદિત એવા તેની સૌધર્મ ઈન્દ્ર પોતાની સભામાં પ્રશંસા કરી. ઈન્દ્રના વચન ઉપર અશ્રદ્ધા કરીને એક દેવ કઈ પણ પ્લાન સાધુનું રૂપ કરીને રત્નપુરની બહાર આવ્યું અને બીજા સાધુ વેષનું રૂપ કરીને તે વસતિમાં ગયો. પારણું માટે કવલ હાથમાં લીધેલા નદિષેણને તેણે કહ્યું. એ! વૈયાવચ્ચની પ્રતિજ્ઞા લઈને કેમ. હમણાં ભેજન કરવા બેઠો છે. કારણ કે નગરની બહાર સુધા તૃષાથી આકાન્ત અતિસાર રોગથી પીડિત મુનિ છે. તે સાંભળીને નદિષેણ–ઋષિ સહસા અનને છેડીને પાણીને લેવા માટે નીકળે. દેવે પિતાની શક્તિ વડે અનેષણય કર્યું. પરંતુ pelac. Gunratnasuti M.S. P.P.AC.Gunratnasuii M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ લિબ્ધિવંત તે મુનિના પ્રભાવથી તેને કરેલું ઉપાય કામ ન આવ્યું. તે પછી શુદ્ધ પાણી કયાંયથી તેમણે મેળવ્યું. તે ગ્રહણ કરીને ગ્લાન કષીની પાસે આવ્યું. ત્યાં તે માયાવી મુનિ એ કઠિન શબ્દ વડે આ કોશ કર્યો. “હું એવી અવસ્થાને પ્રાપ્ત થયેલું અને તું ભેજનલમ્પટ જલદીથી ન આવ્યો. તેથી તારા વૈયાવચ્ચન અભિગ્રહને ધિકકાર છે, દિષેણે પણ કહ્યું: તમે મારા અપરાધને સહન કરો. તમને સાજા કરું છું. (કરીશ) આ પાણી તમને ઉચિત છે. એમ કહીને પાણી પીવડાવીને “ઊઠે” એમ બોલ્યો ત્યારે “ગ્લાન” બોલ્યો " મુખ” તું શું મને અશક્તને નથી જેતે. તે પછી માયાવી મુનિને ખભા ઉપર લઈને ચાલ્યો. ત્યારે તે નંદિષેણના પગ પગ પર કુપિત થઈ કહેવા લાગ્યો. અરે ! જલદી–જલદી ચાલીને મને હલાવી હલાવીને કેમ પડે છે? જે વૈયાવચ્ચ–સેવા કરવાવાળો હોય તે ધીમે ધીમે ચાલ. એમ કહ્યું ત્યારે તે અતિ ધીમે ધીમે ચાલ્યો. ત્યારે તે માયાવી મુનિએ તેના ઉપર વિષ્ટા કરી. ફરીથી બોલ્યો. આ પ્રમાણે વેગભંગ કેમ કરે છે? પરંતુ નન્દિષેણ તેના કટુ વચનોને પણ ગણતો નથી. તેણે તો એક જ વિચાર કર્યો. આ મુનિ ભગવંત સાજ કેમ થાય ? હવે તે દેવ નદિષણની મન-વચન કાયાની દઢતા જ્ઞાનથી જોઈને વિષ્ટને હરીને તેને ઉપર સંતુષ્ટ થઈને પુષ્પવૃષ્ટિ કરી. તે પછી ત્રણ પ્રદક્ષિણા કરીને તેને વંદન કર્યું અને દેવેન્દ્ર કરેલી પ્રશંસાની વાત કહી. તેની ક્ષમા માગીને તે દેવે એમ કહ્યું : તમને હું શું આપું? મુનિએ કહ્યું, હે દેવ ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ 5 0.1 1 24 CHARYA SHIN KAULASSAGARSURI SYANO ANDIR SHA. HAHA! : :.??!!! A NOSA Kelse Git; . હાd. : 1 none : (079) 23 320 6204-05. મેં પરમદુર્લભ ધર્મ મેળવ્યું છે. તેથી એનાથી બીજુ સારભૂત કાંઈ જ નથી જે તમારી પાસે હું માંગુ ? એમ તેના કહેવાથી તે દેવ પિતાના સ્થાને ગયો. ' તે પછી નર્દિષેણ બાર હજાર વર્ષ સુધી તપને તપી અંતમાં અનશન કરેલા એવા તેણે પોતાના દુર્ભાગ્યને યાદ કર્યું. તે પછી “આ તપના પ્રભાવથી ભવાંતરમાં સ્ત્રીવલ્લભ થાઉ” આ પ્રમાણે નિદાન, નિયાણું કરીને તે મહા શુક્ર નામના દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવને આ તારો પુત્ર વસુદેવ નામને થયો. નિયાણાના અનુભાવ–કારણથી કામિનિઓને સ્ત્રીઓને વલ્લભ એવો રૂપ અને સૌભાગ્યવાન છે. મુનિ ભગવંતના વચનને સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે જેને એવો અંધકવૃણિ સમુદ્ર વિજયને રાજ્ય ઉપર બેસાડી સુપ્રતિષ્ઠ મુનિ ભગવંત પાસે પ્રવજ્યા. દીક્ષા ગ્રહણ કરી મેક્ષમાં ગયો. ભેજવૃષ્ણિએ પણ દીક્ષા લીધી. તે પછી મથુરામાં ઉગ્રસેન રાજા થયો.તેની પટ્ટરાણી ધારિણી નામની થઈ - “કંસની ઉત્પત્તિ' ' એકવાર ઉગ્રસેન રાજા નગરની બહાર જતાં એકાંતસ્થાનમાં માપવાસ કરનાર એક તાપસને છે. તેને એક અભિગ્રહ છે તે આ પ્રમાણે “માસક્ષમણનું પારણું એક ઘરની ગ્રહણ કરેલી ભીક્ષાથી કરીશ. બીજે સ્થાનકેથી નહીં.”. મહિને મહિને તે એક ઘરની ગ્રહણ કરેલી ભિક્ષા દ્વારા પારણું કરીને તે એકાંતસ્થાનમાં જાય. પરંતુ બીજા ઘરે. ભિક્ષા ગ્રહણ ન કરે. હવે તેને પારણુ માટે નિમંત્રણ કરીને ઉગ્રસેન ઘરે ગયો. તાપસ પણ પાછળ આવ્યું. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ રાજ ભૂલી ગયે. પારણું કર્યા વગર તે જલદીથી પિતાના સ્થાનમાં આવી ગયો. તે જ પ્રમાણે બીજુ માસ ક્ષમણ કર્યું. હવે ક્યારેક ત્યાં ઉગ્રસેન ગયો તેને ફરીથી જોયો. અને તે પૂર્વના નિમંત્રણની ભૂલની સારા (મીઠા) વચનો દ્વારા ક્ષમાયાચના કરી અને ત્યારે જ ફરીથી નિમંત્રણ કર્યું અને રાજા ફરી તેમજ ભૂલી ગયો. ત્યારે વગર પારણે જ આવીને ફરીથી તાપસ પોતાના સ્થાનમાં ગયો. ફરી સ્મરણ કરીને રાજાએ પૂર્વની જેમક્ષમાયાચના કરી અને જ્યાં તે ફરીથી નિમંત્રણ કરે છે ત્યારે તે તાપસે ક્રોધ કર્યો. “હું આ તપના પ્રભાવથી ભવાન્તરમાં આનો વધ કરનાર થાઉં” આ પ્રમાણે નિયાણું કરીને તે અનશન વડે મૃત્યુ પામીને ઉગ્રસેનની ધારિણે રાણીની કુક્ષીમાં પુત્રપણે આવ્યો. કે હવે તે ગર્ભના પ્રભાવથી તેને પતિનું માંસ ખાવાનો દેહલો ઉત્પન્ન થયો. ત્યારે કહેવા માટે લજજાવાળી હોવાથી તે પ્રતિદિન દુર્બલ થતી. કેઈક રીતે આગ્રહ વડે દહલાની વાત પતિને કહી. હવે પ્રધાનોએ રાજાને અંધકારમાં રાખીને તેના પેટ ઉપર સસલાનું માંસ રાખીને તેના દેખતા છેદી- છેદીને માંસ આપ્યું. તે પછી દેહલો પૂર્ણ થયા પછી મૂળ સ્વભાવમાં આવી અને બોલી પતિ વિના જીવીતવ્ય. અને આ ગર્ભનું શું પ્રયોજન છે? ત્યારે તેને મરવાની - અભિલાષા વાળી જાણીને મંત્રીઓએ કહ્યું : સાત દિવસમાં રાજાને ફરીથી જીવતો તમને દેખાડશું. , , આ પ્રમાણે તેને સ્વસ્થ કરીને સાતમે દિવસે તેને - ઉગ્રસેનને બતાવ્યો ત્યારે તેણીએ મહામહોત્સવ કર્યો. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ - 53 પોષ મહિનાના કૃષ્ણપક્ષમાં ભદ્રામાં ચૌદશ તિથિએ મૂળ નક્ષત્રના યોગમાં ચંદ્રમાં હોતે છતે રાત્રિને દિવસે પુત્રને જન્મ આપે. હવે રાણ દેહલાથી જ ગર્ભથી ભય પામેલી તે જન્મેલા પુત્રને કરાવેલી કાંસાની પેટીમાં નાખ્યો. રાજા અને પિતાની નામાંકિત દ્રવ્ય મુદ્રિકા અને પત્રની સાથે રત્નોથી ભરીને તે પેટને દાસી વડે યમુનાના જલમાં નાંખી રાજાને પુત્ર થયું અને મરી ગયો એમ રાણીએ કહ્યું. હવે તે પેટીને નદી શૌર્યપુર નગરમાં લઈ ગઈ. સવારના શૌચ માટે આવેલા સુભદ્રનામા રસવણિકે તે પિટીને જોઈને જલમાંથી બહાર કાઢી તેની અંદર પત્ર, રત્નમુદ્રા સહિત તે બાલકને બાલચંદ્રની જેમ જોયો તે પછી ઘરે લઈ જઈને પિતાની મૃતવત્સા પત્નીને હર્ષ પૂર્વક અર્પણ કર્યો. છે તે દંપતીએ “કંસ એવું નામ આપ્યું. અને તે મોટો થતાં કલહપ્રિય થઈ બાળકોને મારવા લાગ્યો. તેથી તે વણિકને લોકોના ઓલભા રોજ આવવા લાગ. તે પછી તે દશ વર્ષના બાળકને વસુદેવકુમારને સેવકના રૂપમાં અપર્ણ કર્યો. અને તે તેને ઘણું જ પ્રિય થઈ પડ્યો. વસુદેવની સાથે સર્વ કળાઓને કંસે પણ શીખી. સાથે રમ્યા અને સાથે જ યૌવનાવસ્થા પામ્યા. તે બન્ને વાસુદેવ કંસ એક રાશિમાં ગયેલા સોમ અને મંગલની જેમ શેભે છે. આ બાજુ શુક્તિમતી નગરીમાં વસુરાજાને પુત્ર સુવસુરાજા જે કોઈ પણ કારણથી નાશીને નાગપુરમાં આવ્યો અને ત્યાં તેને બૃહદ્રથ પુત્ર થયો તે રાજગૃહમાં આવ્યો. -ત્યાં તેની પરંપરામાં જયદ્રથ રાજા થયો. તેનો પુત્ર જરાસંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ 54 નામનો પ્રતિવાસુદેવ કડકશાસક તીન ખંડને સ્વામી થયે એક વાર જરાસંઘ દૂત દ્વારા સમુદ્રવિજયરાજાને આ પ્રમાણે આદેશ આપે કે “વૈતાઢય પર્વતની પાસે સિંહપુરમાં રહેલા “ન” સહન કરાય એવા સિંહરને બાંધીને લાવે.” તે લાવનારને મારી પુત્રી જીવયશા અને એને જે ગમશે તે નગરનું રાજ્ય આપીશ. એ પ્રમાણે દૂતનું વચન સાંભળીને સમુદ્રવિજયને નમસ્કાર કરીને દુષ્કર પણ તે જરાસંઘની આજ્ઞાને પૂર્ણ કરવા માટે વસુદેવે આજ્ઞા માંગી. ત્યારે. સમુદ્રવિજય બોલ્યા, હે કુમાર ! હમણું તારી સુકુમારતા છે તારે યુદ્ધ કરવાનો સમય નથી. તેથી આ યાચનાથી સર્યું. ત્યારે ફરીથી વસુદેવે આગ્રહથી રાજાને વિજ્ઞપ્તિ કરી. ત્યારે તેને કેમ કરીને ઘણી સેનાની સાથે રજા આપી. - હર્ષિત થયેલ વસુદેવ હર્ષના ઉત્કર્ષ વડે જલદીથી પ્રયાણ ભમ્ભા વગડાવીને કેસની સાથે સિંહપુર પ્રતિ ચાલ્યા. થોડાકજ દિવસમાં સિંહલપુરમાં આવ્યું. પરરાજાનું (બલ) સૈન્ય આવેલું જાણીને સિંહરથ પણ સિંહપુરથી સિંહની જેમ બહાર આવ્યું. ત્યારે બન્ને સૈન્યનું મહાન યુદ્ધ થયું.. સિંહરથે ક્ષણ ભરમાં વસુદેવના સૈન્યને ત્રાસ પમાડયો.. ત્યારે કંસનેસારથિ કરીને વસુદેવ પિતે યુદ્ધ કરવા લાગ્યા. અને હવે તે બન્ને પરસ્પર જય મેળવવાની ઈચ્છાવાળા યુદ્ધ કંસે સારથીને મારીને મેટી ગદા વડે સિંહથના રથને જલદીથી ભાંગ્યું. ત્યારે કંસને મારવા માટે ક્રોધથી જલતે એ તે તલવાર ખેંચીને લડવા આવ્યું. અને વસુદેવે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratrasuri M.S.
Page #64
--------------------------------------------------------------------------
________________ 55 તેની ખગની મુષ્ટિને સુરક શસ્ત્ર વડે છેદી નાંખી. ત્યાં છલકપટમાં શક્તિશાળી કંસ છાગ ઉપર વરૂની જેમ જઈને સિંહરથને ઉપાડીને બાંધીને વસુદેવના રથમાં નાંખે. હવે સિંહરથનું સૈન્ય ભગ્ન થયે છતે જ્યવાન વસુદેવ સિંહરથને લઈને કેસની સાથે સ્વનગરમાં આવ્યું. સમુદ્રવિજયે એકાંતમાં વસુદેવને કહ્યું કે “કોટુક નામના જ્ઞાનીએ મારા હિતની આ વાત કહી. આ જીવયશા જરાસંઘની કન્યા લક્ષણ રહિત છે. પતી અને પિતાના કુળને નાશ કરનારી થશે. અને હવે જરાસંઘ સિંહરથને બાંધીને લાવનારને પારિતોષિકમાં તે તમને આપશે. તેથી તેના ત્યાગને ઉપાય તમારે કઈ પણ પ્રકારે વિચાર. તે સાંભળીને વસુદેવે પ્રતિવચન કહ્યું. “યુદ્ધમાં કંસે સિંહને બાંધીને લાવ્યું છે. તેથી તે કન્યા જેવયશા તેને આપવી.” રાજા સમુદ્રવિજય બે “તે વાણિયાને દીકરો છે. તેથી જીવયશા તેને નહીં ઈ છે. પરંતુ આ પરાક્રમથી તે તે ક્ષત્રિયની જેમ જણાય છે. તેથી સોગન આપીને તે રસવણિકને કંસના સાંભળતાં પૂછયે છતે પહેલાંથી લઈને સર્વ વૃત્તાંત સમુદ્રવિજય રાજાને કહ્યો. અને તે ઉગ્રસેન ધારિણી નામથી અંકિત મુદ્રિકા અને પત્રિકા અર્પણ કરી. અને તે પત્રિકાને રાજાએ વાંચી ત્યારે તે સર્વ વ્યતિકર જાયે. તે પછી આ ઉગ્રસેન રાજાને પુત્ર યાદવ મહાશક્તિશાળી છે. અન્યથા આવું પરાક્રમ કયાંથી સંભવે.” એમ સર્વેની આગળ કહીને કંસની સાથે જઈને સમુદ્રવિજય રાજાએ જરાસંઘને સિંહરથ અર્પણ કર્યો. અને કંસનું 1" એમ ની સાથે જ જરાસંઘને એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ ની મુક્તિ માટે, વચનથી પણ તે ન છેડયા પરાક્રમ કહ્યું. જરાસંઘ પણ તુષ્ટમાન થયો. પોતાની જીવયશા પુત્રી આપી અને પિતા ઉપર રોષ લાવીને મથુરા નગરીની યાચના કરી તે પણ આપી. હવે કંસ જરાસંઘે આપેલું સૈન્ય લઈને મથુરામાં આવીને નિર્દય અતીવ દુષ્ટ થઈને પિતાને બાંધીને પિંજરામાં નાંખ્યા. | ઉગ્રસેનને અતિ મુકતાદિ પુત્ર હતા. પણ અતિ મુક્ત તે પિતાના દુઃખથી ચાત્રિ ગ્રહણ કર્યું. હવે પોતાના પાલક પિતા રસવણિક અને માતા સુભદ્રાને શૌર્ય પુરથી લાવીને કૃતજ્ઞતાને માનનારાં કંસે સ્વર્ણ દિનદાનથી સત્કાર કર્યો. એકવાર ધારિણી રાણીએ પિતાના પતિની મુક્તિ માટે કંસને કહ્યું. પરંતુ તેના વચનથી પણ તેણે કઈ પણ રીતે પિતાને ન છોડયા. હવે તે ધારિણે પ્રતિદિન કંસને માનનારાઓના ઘરે જઈને બોલી “આ મારા દ્વારા કાંસ્ય પેટીમાં નાખીને નદીમાં પ્રવાહિત કરાયો હતે અને આ રાજા ઉગ્રસેન કાંઈ જાણતું નથી. આ સર્વથા નિરપરાધી છે અપરાધીની હું છું. તે હેતુથી આ મારા પતિને છેડા. પરંતુ તેઓના વચને વડે પણ તે કંસે ઉગ્રસેનને ન છે ડો. “પૂર્વ જન્મનું કરેલું નિયાણું વ્યર્થ કેમ થાય?” - આ બાજુ સમુદ્રવિજય રાજાને જરાસંઘ દ્વારા સત્કાર કરાવીને રજા અપાયે છતે ભાઈઓની સાથે સ્વનગરમાં આવ્યું. હવે વસુદેવ શૌયપુરનગરમાં ફરવા જતા નિતપ્રતિ મંત્રથી ખેંચાયેલીની જેમ નગરની સ્ત્રીઓં રૂપ સૌભાગ્યથી મહિત થઈને પાછળ જાય છે. આ પ્રમાણે વસુદેવે અહીં તહી ફરતા કેટલેક કાળ વ્યતીત કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ છે. એક દિવસે મહાજને આવીને રાજાને એકાંતમાં કહ્યું : હે સ્વામી ! વસુદેવના રૂપથી સ્ત્રીઓ મર્યાદા રહિત થાય છે. જે એક વાર પણ વસુદેવને જુએ છે તે સ્ત્રી વિવશજ થાય છે. ત્યારે જે ફરી ફરી જતાં આવતાં જુએ છે તેઓનું શું કહેવું? તેઓના વચન સાંભળીને રાજાએ કહ્યું હે મહાજને! તમારૂં ઈચ્છિત કરીશ. એમ કહીને તેઓને રજા આપી. તે પછી વસુદેવને ન કહેવું એમ ત્યાં રહેલાં પરિવારને કહ્યું.” એક વાર નમસ્કાર કરવા માટે વસુદેવ આવ્યા ત્યારે રાજા સમુદ્રવિજયે તેને ખોળામાં લઈને કહ્યું.” હે ભાઈ! કીડા માટે ફરતાં તું દુબલે થઈ ગયો છે. તેથી તારે બહાર ન જવું મારા ઘરે જ તારે રહેવું. અને ત્યાં નવી નવી કલાઓ ગ્રહણ કર. પૂર્વની શીખેલી ને યાદ કર, કલાવિદોની સાથે વાર્તાલાપ દ્વારા તને વિનેદ થશે. વિનીત વસુદેવે “હા” એમ કહીને ત્યાંજ ગીત-નૃત્યાદિ અનેક પ્રકારના વિદો દ્વારા દિવસોને વ્યતિત કરતો રહ્યો. એક દિવસ ત્યાં આવતી ગન્ધધારીણી કુન્નાદાસી ને પૂછયું. આ ગધ કોના માટે છે ? તેણે કહ્યું ! હે કુમાર ! આ શિવાદેવીએ શ્રી સમુદ્રવિજયના માટે મોકલ્યું છે. ત્યારે, મારે પણ આ ઉપયોગી છે એમ બોલતાં વસુદેવે મશ્કરીપૂર્વક તે ગન્ધ દ્રવ્યને લઈ લીધું. ત્યારે ક્રોધિત થઈને તે દાસી બેલી. આવા આચરણના કારણે જ તું કેદમાં રહ્યો છે. વસુદેવે પણ કહ્યું. કેમ? ત્યારે તે ભય પામી નગરજનેનાં સર્વ વૃત્તાંતને કહ્યો. કારણ કે “સ્ત્રીઓનાં હૃદયમાં રહસ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ ઘણા સમય સુધી સ્થિર રહેતું નથી.” તે સર્વ વ્યતિકરને સાંભળીને વસુદેવે મનમાં વિચાયું “સ્ત્રીને સ્વયં રૂચી ઉપજાવવા માટે આ મારો ભાઈ વસુદેવ ફરે છે, એમ રાજા માને છે, તેથી મારે અહીં રહેવાથી સર્યું. આ પ્રમાણે વિચાર કરીને અને તે દાસીને રજા આપીને રાત્રિમાં ગુટિકાના પ્રયોગથી વેષ બદલી તે નગરથી બહાર નિકળે. બહાર જઈને મસાનની પાસે કાષ્ટની ચિતા કરીને એક અનાથ કોઈ શબને બાળ્યું. તે પછી વડિલેને ખમાવવા માટે પોતાના હાથથી એક સ્તંભ ઉપર પત્ર લખીને લટકાવ્યું તેમાં બે કલાક લખ્યા તે આ પ્રમાણે दोषत्वेनाभ्यधीयन्त गुरूणां यदगुणा जनैः / इति जीवन्मृत मन्यो वसुदेवोऽनलेऽ विशत // 1 // ततः सन्तमसन्त वा दोष मे स्ववितर्कितम् / सर्वे सहध्व गुरव पौरलोकाश्च मूलत: // 2 // વડીલના જે ગુણો લેકે દ્વારા દેષ રૂપમાં મનાય છે. એ પ્રમાણે જીવતે પણ પોતાને મરેલા માનતા વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે. તેથી મારામાં છતા કે અછતાં દેની જે કલ્પના કરી છે તે મારો અપરાધ આપ સર્વે વડીલે સહન કરજે. વિશેષે કરીને નગરના પ્રજાજનેએ સહન કરે. એ પ્રમાણે કરીને બ્રાહ્મણને વેષ કરીને વસુદેવ ઉન્માર્ગે ભમીને સન્માર્ગ પામીને ચાલ્યો. તેને જોઈને પિતાના ઘરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ જતી રથમાં બેઠેલી કોઈ સ્ત્રીએ પોતાના પુરૂષોને કહ્યું “આ થાકેલા પથિક બ્રાહ્મણને રથમાં બેસાડે. તેઓએ પણ એમ કયે છતે વસુદેવ સુખપૂર્વક એક ગામમાં ગયા. અને ત્યાં. નાન કરીને જોજન કયે છતે સાંજે એક યક્ષના ઘરમાં ગયો.. આ બાજુ શૌર્યપુરમાં વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે યાદવે એ જાણીને સપરિવાર આકેદ કરતાં એવા સર્વેએ પણ તેનું મૃતકાર્ય કર્યું. આ વાતને સાંભળીને વસુદેવ નિશ્ચિત થઈને વિજય ખેપુરમાં આવે, ત્યાં રાજા સુગ્રીવ, તેને કલાની જાણ શ્યામા અને વિજયા નામની બે પુત્રીઓ. ત્યાં તેમને કલામાં જીતીને વસુદેવ પર તેઓની સાથે કીડા કરતે ત્યાં સુખપૂર્વક રહ્યો. હવે વસુદેવને વિજયસેનાથી બીજા વસુદેવના જે અર નામને એક પુત્ર થયો. તે પછી તે નગરથી પણ ચા. મહારવીને પ્રાપ્ત થયે. જલ માટે જલાવર્ત નામના સરોવરે ગયો. ત્યાં એક જંગમ વિધ્યાચલ પર્વતની જે હરિત દોડે છે. કુમાર તે તેને ખેદ પમાડીને સિંહની જેને તેના ઉપર ચઢયો. તેને ગજાઢ જોઈને અર્ચાિ માલી અને વિજય નામના બે વિદ્યાધરેએ તેને કુંજરાવર્ત નામના ઉદ્યાનમાં લઈ જઈને મૂક્યો. ત્યાં વિદ્યાધરોના અધિપતિ અશનિવેગે પોતાની શ્યામા નામની કન્યા તેને આપી. તે તેની સાથે કીડા કરે છે. તેની વીણાવાદનની કલાથી પ્રસન્ન થઈને એક વરદાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ શુ કામ - આપ્યું. ત્યારે તેણીએ “તમારી સાથે મારે અવિયોગ હો” એમ વરદાન માંગ્યું. ત્યારે વસુદેવે પૂછયુ આ વરદાનનું શું કારણ ? ત્યારે તે બેલી. . વૈતાઢય પર્વત પર અમિાલી રાજા થયો. તેને જવલનવેગ અને અશનિવેગ નામના બે પુત્ર થયા. જવલનવેગને રાજ્ય ઉપર બેસાડીને અચિમાલીએ દીક્ષા લીધી. જવલનગને વિમલા નામની રાણીથી અંગારક નામને પુત્ર થયો. હું તો અશનિવેગની સુપ્રભારાણુની પુત્રી છું. હવે જવલનગ અશનિવેગને રાજ્ય આપી દેવલેકમાં ગયો. તેને વિદ્યાબલથી જીતીને નગરમાંથી બહાર કાઢીને અંગારકે રાજ્ય ગ્રહણ કર્યું. તે પછી મારા પિતા અષ્ટાપદ– પર્વત ગયા. ત્યાં એક અંગીરસ નામના ચારણમુનિને પૂછયું. મને રાજ્ય મળશે કે નહીં? મુનિએ કહ્યું? તારી પુત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજય મળશે. અને તેને જલાવી, સરવરે હસ્તિને જીતવાથી જાણજે. ": SA : : . તે પછી મુનિ વચનના વિશ્વાસથી અહીં મારા પિતા ' નગર વસાવીને રહ્યાં. અને ત્યાં જલાવર્તમાં પ્રતિદિન બે ખેચને મોકલતાં હતાં ગજને જીતીને ગજા રુઢ તમે તેઓ દ્વારા જેવાયા. તે હેતુથી હે સ્વામી ! તમને અહીં લાવ્યાં. મારા પિતા અશનિવેગે મારી સાથે પરણાવ્યા. હવે પૂર્વમાં ધરણેન્દ્ર અને ખેચરોએ મળીને આ નિર્ણય કર્યો છે કે જે અરિહંતના ચિત્યની પાસે સાધુની સમીપમાં અને સ્ત્રી સહિતને હણશે તે અવિદ્યાવાળે થશે. અર્થાત્ તેની વિદ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ ચાલી જશે તેથી તે સ્વામી ! આ કારણથી મેં અવિયોગ વરદાન માંગ્યું છે. જેથી આપને એકાકિને અંગારક ન મારે. તેના વચનને સ્વીકારીને કુમારને તેની સાથે કલા અભ્યાસ આદિ વિનેદો વડે ઘણો સમય ગયો. તે એક દિવસ પત્નીની સાથે સૂતેલા તે કુમારને રાતના અંગારકે અપહરણ કર્યું. ત્યારે વસુદેવ જાગૃત થઈને મારું હરણ કરનાર કેશુ? વિચારે છે ત્યાં તે શ્યામાના જેવી મુખવાળી ખડ્રગ ધારિણી શ્યામાને અને અંગારકને ઊભો. રહે, ઊભો રહે એમ બોલતી જોઈ. અંગારકે તેના બે ભાગ કર્યા. ત્યારે પીડિત વસુદેવે બે શ્યામા અંગારકની સાથે યુદ્ધ કરતાં જોઈ. “આ તે માયા છે” એમ નિર્ણય કરીને વસુદેવે તે અંગારકના મસ્તક ઉપર મુઠ્ઠી મારી. ત્યારે તે પ્રહારની પીડાથી તેણે કુમારને આકાશમાર્ગથી મુક્યો. (છેલ્યો) તે ચમ્યાનગરીની બહાર સરોવરમાં પડ્યો. તે સવરને હંસની જેમ તરીને તેના કિનારે ઉપવનમાં રહેલા શ્રી વાસુપૂજ્ય ભગવંતના મંદિરમાં પ્રવેશ કર્યો.' શ્રી વાસુપૂજ્ય સ્વામીને પ્રણામ કરીને શેષરાત્રિ વ્યતીત કરીને અને મળેલા એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં વીણા હાથમાં રાખેલા યુવકોને સ્થાને સ્થાને જોઈને તેનું કારણ પૂછયું. બ્રાહ્મણ બેઃ અહીં ચારૂદત્ત શ્રેષ્ઠિ છે. તેને ગંધર્વસેના નામની કન્યા અતિ રૂપવાન અને કલાઓમાં પ્રવિણ છે. જે ગાન્ધર્વ વિદ્યામાં મને જિતશે તે મારો પતિ થશે.” આ તેની પ્રતિજ્ઞા . તે કારણથી એ સર્વે લેકે વીણાવાદમાં પ્રવૃત્ત છે. અને
Page #71
--------------------------------------------------------------------------
________________ * મહિને મહિને સુગ્રીવ અને યશોગ્રીવ નામના ગાધવાચાર્યની પાસે પરીક્ષા થાય છે. " એ પ્રમાણે બ્રાહ્મણના વચન સાંભળીને ત્યાં ઉત્તમ સુગ્રીવ નામના આચાર્યની પાસે બ્રાહ્મણ વેશમાં કુમારે ' જઈને કહ્યું. હું ગૌતમ ગોત્રી સ્કંદિલ નામને બ્રાહ્મણ ગધર્વસેનાને ઈરછુક તમારી સમીપમાં ગાંધર્વ વિદ્યાનું અધ્યયન કરીશ. દૂર દેશના રહેવાસી એવા મને શિષ્યરૂપમાં વીકાર કરો. આ મૂખ છે એમ માનીને મંદબુદ્ધિવાળા. સુગ્રીવે અનાદરપૂર્વક એને પાસે કર્યો. હવે વસુદેવ કેને ગામડાના રહેવાસીની જેમ વર્તન કરીને તેઓને હસાવતે અને પિતાને ગોપવિત ગાન્ધર્વ વિદ્યાના અધ્યયનનું બહાનું કરીને સુગ્રીવની પાસે રહ્યો. પરીક્ષાના દિવસે સુગ્રીવની પત્ની એ વસ્ત્રયુગલ સ્નેહથી પુત્રની જેમ વસુદેવને અપર્ણ કર્યા. તે પછી પૂર્વમાં શ્યામાએ આપેલું વસ્ત્ર અને આ વસ્ત્રયુગલ લેકેને કૌતુક ઉત્પન્ન કરાવવા પહેર્યા. આજે તમે જાઓ ગન્ધર્વસેનાને વિદ્યામાં જીતશે. તમે ગાન્ધર્વના વિશિષ્ટ જ્ઞાતા છે. એ પ્રમાણે નગર લેકે દ્વારા હાસ્ય કરાયો. તેઓને મકરી દ્વારા પ્રીતિ ઉત્પન્ન કરાવતે. તે રાજસભામાં ગયો. અને ત્યાં તે લોકેએ ઉપહાસ કરાતે ઉચ્ચાસન ઉપર બેસાડો. તે પછી ગાધર્વસેના ત્યાં આવી. અને તેણીએ ત્યાં પિતાના દેશના અને પરદેશના ગાન્ધર્વના વિદ્વાનને જીતી લીધા. ' હવે પિતાને વાદ કરવાનો સમય આવ્યે છે તે કુમારે પોતાનું રૂપ પ્રગટ કર્યું તે જોઈને કુમારી તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ સમયે ક્ષોભ પામી. લેક પણ આ કોણ? એમ વિર્તક કરતાં વિસ્મય પામ્યાં. તે પછી લેકે દ્વારા જે જે વીણ અપાઈ તે તે વીણને તેણે દૂષિત બતાવી. ત્યારે ગાધર્વ. સેનાએ પિતાની વીણા તેને આપી. તેને સજજ કરીને તેણે કહ્યું : હે સુશીલા ! આ વીણા દ્વારા મારે કયું ગીત ગાવું ? તેણે પણ કહ્યું હે ગાન્ધર્વજ્ઞ! મહાપદ્ધચક્રિના જ્યેષ્ઠ ભ્રાતા વિષ્ણુકુમારના ત્રિવિક્રમબંધને ગીત ગાવો. તે પ્રમાણે વસુદેવે તે ગીતને ગાયું જેથી સભાસહિત ગાંધર્વ સેનાને જીતી. સવે પણ લેકે એમ જાણવા લાગ્યા કે આ કેઈ પણ લેકેત્તર પુરુષ છે. તે પછી તે ચારૂદત્ત શેઠ સર્વ વાદીઓને રજા આપીને વસુદેવ કુમારને ગૌરવપૂર્વક પિતાના ઘરે લઈ ગયો. તે પછી વિવાહના સમયમાં શેઠે કહ્યું : હે વત્સ ! કયા ગોત્રને ઉદ્દેશીને તને મારી કન્યા આપું ? ત્યારે વસુદેવે હસીને કહ્યું : “જે તમને સમ્મત (માન્ય) હેય તે કુળ બોલે.” શેઠે કહ્યું : આ વાણીયાની પુત્રી છે એ કારણથી આ તારે હસવાનું કારણ છે. પરંતુ પુત્રીને પૂર્વથી પહેલાંથી સર્વવૃતાંત સમય આવ્યે કહીશ. એમ કહીને વર-કન્યાને વિવાહ કર્યો. તે પછી તે કુમારના ગુણથી રંજિત થઈને ખુશ થઈને સુગ્રીવ અને યશપ્રીવે પણ શ્યામા અને વિજયા નામની બે કન્યા વસુદેવને આપી. એક દિવસે ચારૂદત્ત વસુદેવને કહ્યું? ગન્ધર્વસેનાના કુલાદિ ને તમે સાંભળે. Pe આ જ નગરમાં ભાનુ નામને સહાધનવાન વ્યવહારી હીને તેમને ના પુત્ર કે
Page #73
--------------------------------------------------------------------------
________________ * થયો. તેની સુભદ્રા પત્ની. તે બંને પુત્રના અભાવથી દુઃખી હતા. એક દિવસે તેઓ દ્વારા ચારણમુનિ પુછાયા : શુ અમારે પુત્ર થશે?તેઓ થશે ! એમ કહીને ગયા. અનુક્રમે હું થયે. : 1 એક દિવસ મિત્રોની સાથે ક્રીડા કરતાં સિધુના કિનારે કેઈ આકાશગામિના મનગમ્ય પદ પગ જોયા. સ્ત્રીના પગે વડે મેં પ્રિયા સહિત છે એમ જાણ્યું. આગળ મેં કેળનું ઘર, પુષ્પની શય્યા, પાટિયું અને ખગ્ન જોયું. તેની પાસેના સ્થાનમાં વૃક્ષની સાથે લોહના કીલાઓથી જકડેલ એક વિદ્યાધરને જોયો. તે તલવારના માનમાં ત્રણ પ્રકારની ઔષધિ ઈતેમાંથી મેં સ્વબુદ્ધિથી એક ઔષધીથી તેને બંધન મુક્ત કર્યો. બીજી ઔષધીથી ત્રણ રૂઝાવ્યા. ત્રીજી ઔષધીથી તેને સચેતન કર્યો છતે તેણે મને કહ્યું : “વૈતાઢય પર્વત પર શિવમંદિર નગરમાં મહેન્દ્ર વિક્રમ રાજાને હું અમિતગતિ નામને પુત્ર છું. ધૂમશિખ, ગૌરમુડ મિત્રોની સાથે એક વાર ક્રીડા કરતે હીમંતપર્વત પર ગયો. ત્યાં મારા તપસ્વી મામા હિરણ્યશેમની સુકુમાલિકા નામની સુંદર કન્યાને જોઈ. કામાતુર એવો હું સ્વસ્થાનકે ગયો. મિત્રો દ્વારા મારા સ્વરૂપને જાણીને પિતાએ તત્કાલ તેને લાવીને મને તેની સાથે પરણાવ્યો. તેની સાથે કીડા કરતે હું રહ્યો. એક વાર ધૂમશિખ તેને અભિલાષી છે એમ મેં ઇંગિત આકારો વડે જાયું. તે પણ તેની સાથે મેં મિત્રપણાને વ્યવહાર કર્યો અને અહીં આવ્યો. તે વિશ્વાસઘાતીએ પ્રમાદમાં રહેલાં મને ખીલાની સાથે બાંધ્યો. અને સુકુમાલિકાનું RP_Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ હરણ કર્યું પરંતુ આપે મને છોડાવે છે. તેથી હે નિષ્કારણ મિત્ર ! તમારે શું પ્રત્યકાર કરૂ કે જેથી હું અણુમુક્ત થાઉં ? ત્યારે મેં કહ્યું : સુન્દર ! હું તમારા દશન વડે જ કૃતકૃત્ય છું. તે પછી તે ખેચર ઉડીને ગયે. અને હું ઘરે ગયે. અનુક્રમે યૌવનાવસ્થા પ્રાપ્ત કરી. તે પછી પિતાએ સવાર્થ નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રી શુભ દિવસે મને પરણાવી. પરંતુ - કલારસિક પણાના કારણથી લવલેશ પણ તેની સાથે ભેગપરાયણ ન થયે. માતાપિતા દ્વારા એ પ્રમાણે મને જોઈને “આ મુગ્ધ” છે એમ જાણ્યું. તે પછી ચતુરાઈ શિખવવા માટે (કામકીડાનું ભાન કરાવવા માટે) સ્ત્રીઓની સભામાં મને મુક્યો. ઉપવનાદિમાં સ્વેચ્છાથી ફરવા લાગ્યું. વસંતસેના વેશ્યાના ઘરે બાર વર્ષ સુધી વિલાસ કરતે રહ્યો. ત્યાં અજ્ઞાનતાથી સેળ ક્રોડ સ્વર્ણ મહોરને વ્યય–ખર્ચ કર્યો. - તે પછી કલિંગસેના (અકા)એ આનિર્દવ્ય છે એમ જાણીને મને ઘરમાંથી બાહર કાઢયો. તે પછી પિતાનું મૃત્યુ જાણને દુઃખી થઈને વૈર્ય ધારણ કરીને મારી પત્નીના આભરણેને વ્યાપાર માટે ગ્રહણ કર્યા. એક દિવસે મામાની સાથે પાસે રહેલા ઉશીરવતિનગર પ્રતિ ચાલ્યો. ત્યાં તે આભુષણે દ્વારા રૂઈ-કપાસની ખરીદી કરી. તે પછી તામ્રલિપ્તનગરમાં વેચવા માટે જતા માર્ગમાં મારૂ તે રૂઈ કપાસ દાવાનળમાં બળી ગયું. ત્યારે આ નિભંગી છે એમ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ જાણીને મામાએ મને છે, તે પછી અશ્વારૂઢડા પર - બેસીને એકલે પશ્ચિમ દિશા પ્રતિ ચાલે. તે પછી તે ઘોડે પણ મરી ગયો. તે પછી પગે ચાલનારે પાદચારી છે. ઘણા લાંબા માર્ગ વડે હું ભૂખ અને તૃષાથી પીડિત અને થાકેલે જ્યાં વાણિયા વધારે રહે છે એવા પ્રિયંગુપુરમાં ગયો. ત્યાં પિતાના મિત્ર સુરેન્દ્રદત્તે પુત્રની જેમ ધન અને ભેજન આદિથી મારો સત્કાર ર્યો. અને હું ત્યાં સુખપૂર્વક રહ્યો. એક દિવસે વ્યાજે લક્ષ દ્રવ્ય લઈને કયાણક લઈને પિતાના મિત્ર વડે વાર્યા છતાં હું સમુદ્રમાં ચડયો. સમુદ્રમાર્ગે ચાલે. હવે યમુનાદ્વીપ જઈને દ્વીપના અંદર રહેલા નગરમાં જવું-આવવું કરીને મેં આઠ ક્રોડ સ્વર્ણજન કર્યું. તે પછી પોતાના દેશની બાજુ ચાલ્યો. (સ્વદેશ આવવા પ્રયાણ. કર્યું, પરંતુ સમુદ્રના મધ્યમાં વહાણ ભાંગ્યું. મને એક પાટિયું મહ્યું. તે દ્વારા તરીને સાત દિવસે કદમ્બરાવતી વેલ નામના કિનારે આવ્યું. ' તે પછી કઈ પણ રીતે રાજપુર નગરમાં આવ્યું. તે નગરના બાહર આશ્રમમાં દિનકરપ્રભા નામના ત્રિદંડિને મેં જે. તેને મારૂં કુલાદિ કહ્યું. અને તેણે પુત્રની જેમ ઘણું પ્રીતિથી મને રાખ્યો. : એક દિવસ તે ત્રિદકિએ મને કહ્યું “તું ધનાથી દેખાય છે. હે વત્સ ! તેથી આવ આપણે અને પર્વત પર જઈએ. તને રસ આપીશ જેથી કોડેનું સ્વર્ણ થશે. એ પ્રમાણે સાંભળીને ધનાથ એ હું તેની સાથે હર્ષ પૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ ચાલે. મહાઅટાવીને પ્રાપ્ત થયા. તે પછી તે પર્વતની કેડમાં (મૂળમાં) ત્રિદરિડ અને હું જતા ઘણું યંત્રોવાળી શિખાથી" વ્યાપ્ત યમમુખ જેવા દુર્ગ પાતાલ નામના ખિલમાં ગયાં. તેનું દ્વારા તે ત્રિદરિડ એ માત્ર વડે ખેલ્યું. તે પછી તે મહાખિલમાં અમે બેએ પ્રવેશ કર્યો. ત્યાં ઘણું ભમીને રસનું જે સ્થાન જે ચાર હાથ વિસ્તારવાળે, ભયંકર, નરકદ્વાર જે કુપ હતું ત્યાં અમે ગયાં (તે કુપને પ્રાપ્ત થયાં). તે પછી ત્રિદડિએ મને કહ્યું. કુપની અંદર તું પ્રવેશ કરી અને આ તુમ્બાવડે રસ લઈ આવ. ત્યારે તેણે ધારણ કરેલી રસીવાળા મંચવડે હું કૂપમાં ઉતર્યો. મેં કૂપમાં પ્રવેશ કર્યો. ત્યાં ચાર પુરૂષ જેટલે મેખલાથી પરિવારિત માર દ્વારા રસ જોયે. જ્યાં રસ લેવા હું ઉદ્યત થયે ત્યાં કેઈએ નિષેધ કર્યો. ત્યારે મેં કહ્યું : ભગવત ત્રિદરિડના કહેવાથી પ્રવેશ કરાયેલે ચારૂદત્ત નામને વણિક છું. મને શા માટે નિષેધ કરે છે. તેણે કહ્યું હું પણ ધનાથી વાણિયો છું. તે ત્રિદડિએ - કુપમાં નાખ્યો તે પછી પાપી ચાલ્યા ગયે. મારૂં અર્ધ શરીર રસ વડે ભક્ષણ કરાયું છે. તેથી તું અહિં પ્રવેશ ન કર. તારા તુમ્બામાં હુ રસ ભરીશ. ત્યારે મેં તેને તુમ્બા આપ્યા. તેણે પણ તુમ્બાથી રસ ભરીને કે મારા મંચ નીચે બાંધ્યા. તે રસને જોઈને મેં રસીને કંપાવી. ત્યારે તે ભગવતે રસ્સીને ખેંચી. કિનારે પહોંચ્યા પછી તેણે મારી પાસે રસની યાચના કરી. પરંતુ મને બહાર કાઢતે નથી. તેથી તેને રસ લેભી અને દ્રોહકારી જાણીને રસને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ કુવામાં ફેક. ત્યારે તેણે મને પણ મંચ સહિત કુપમાં. ફેક. હું કુપમાં વેદિકા ઉપર પડયે. ત્યારે તેણે. અકારણભાઈએ ફરીથી મને કહ્યું, “ચિંતા ન કર તું રસની અંદર પડ્યો નથી. વેદિકા ઉપર છે. જ્યારે અહીં ગોધા આવે ત્યારે તેની પૂછનું આલંબન લઈને આપે બહાર નીકળવું. હમણું તેના આગમનની પ્રતીક્ષા કરે. - તેના વચન સાંભળીને કેટલેક કાલ ત્યાં કુપમાં રહ્યો. અને ફરી ફરી નમસ્કાર મહામંત્રને ગણતે તેના આશ્વાસનથી સ્વસ્થ થયો હતો. હવે તે પુરુષ તે મૃત્યુ પામ્યો. એક વાર ભીષણ શબ્દને મેં સાંભળ્યો ત્યારે મનમાં આશ્ચર્ય પામીને તેના વચન સંભારીને તે ગધા આવે છે એમ મેં નિશ્ચય. કર્યો. તે રસપાન કરવા માટે આવી. તે પાછી ફરતી એવી તેની પૂછને મેં પકડી લીધી. તેની પૂંછ વડે બહાર નિકળી ગયો. પછી તેને છોડી દીધી અને હું મૂછિત થઈને પૃથ્વી ઉપર પડયો. ક્ષણ ભરમાં ચેતના સંજ્ઞા પ્રાપ્ત કરીને અરણ્યમાં ભમતા એ હું જગલના પાડા વડે જવાયો ત્યારે હું શિલા ઉપર ચડયો. તે શિલાને મોટા શિગડા વડે પ્રહાર કરાતે પાડો અજગર વડે ગ્રહણ કરાયે. તે બન્ને યુદ્ધમાં વ્યગ્ર હતા. ત્યારે હું ત્યાંથી ઉતરીને નાશીને જોરથી અટવીની પાસે - રહેલા એક ગામમાં ગયો. ત્યાં મામાના મિત્ર રુદ્રદત્ત વડે . હું જેવા અને તેમણે મારી પાસના કરી. કિંચિત્ ઓછા - લાખ દ્રવ્યના વાસણ લઈને તે સ્થાનથી પણ તે રુદ્રદત્તની * સાથે સુવર્ણ ભૂમિ તરફ અમે ચાલ્યા. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ - ઈવેગવતી નદી ઉતરીને ગિરિકુટમાં અમે બને ગયાં. * તે પછી વેત્ર વનમાં જઈને ટંકણ દેશમાં ગયા અને ત્યાં તે ઘેટા લઈને તે પર ચઢીને ઘેટા વડે જવાય એ માર્ગને પૂર્ણ કર્યો. તે પછી રુદ્ર બોલ્યો હવે આસ્થાનથી આગળ પગે ચાલવાને માર્ગ નથી. તે કારણથી આ બે ઘેટાઓને મારીને અંદર ચામડી અને બાહર માંસવાળી બે મશક બનાવીએ, તેની અંદર આપણે પ્રવેશ કરીએ. પછી અહીં આવેલા ભારંડ પક્ષીઓ દ્વારા માંસના ભ્રમથી આપણને ગ્રહણ કરેલા એવા આપણે બને સુવર્ણભૂમિમાં જઈશું. ત્યારે મેં કહ્યું “જેઓ દ્વારા આપણે વિષમભૂમિ પાર કરી છે તે આપણા ભાઈ જેવા બે ઘેટાઓને કેમ મારીએ?” આ પ્રમાણે મારા વચન સાંnળીને તે બોલ્યો, આ ‘ઘેટા તારા નથી. એમ કહીને પહેલાં પોતાના ઘેટાને તે કુબે મારી નાંખ્યો. ત્યારે બીજે ઘેટો મને કાતર કરૂણ દૃષ્ટિથી જોયો અને મેં તેને કહ્યું “તારી રક્ષા કરવા હું અસમર્થ છું. શું કરું ? તે પણ જિન ધર્મનું તારે શરણ છે, સંકટમાં પડેલાંને તેજ ભાઈ માતા અને પિતા છે. ત્યારે મારા કહેલા ધર્મને તેણે અંગીકાર કર્યો. નમસ્કાર મહામંત્ર સાંભળ્યો. તે પછી રુદ્રદત્ત માયે દેવભૂમિમાં ગયો. દેવ બનીને ગયો. તેમ શકની અંદર અમે બને સુરિકા લઈને પ્રવેશ કર્યો. ત્યાં આવેલા ભારેડ પક્ષીઓ વડે ગ્રહણ કરાયો. એક માંસની ઇચ્છાવાળા ભારડ પક્ષી સાથે હું જેના દ્વારા ગ્રહણ કરાયો તેની સાથે યુદ્ધ થયું. ત્યારે હુ સરોવરમાં પડયો.
Page #79
--------------------------------------------------------------------------
________________ તે પછી ચાકુ વડે મશકને છેદીને સવરને તરીને ત્યાંથી નીકળ્યો. આગળ જતાં જગલના મધ્યમાં એક મોટા પર્વતને જોયો. ત્યાં રાતીને મેં કાઉસગ્નમાં રહેલાં એક મુનિ ભગવંતને જોયા અને વાંદ્યા. તેમણે પણ ધમલાભ આપીને મને કહ્યું: “હે ચારુદત્ત તું કેમ આ વિકટ ભૂમિમાં આવી ગયો ? કારણ કે અહીં દેવ—વિદ્યાધરે જ આવી શકે છે બીજા નથી આવી શકતા, એ હું અમિતગતિ વિદ્યાધર જેને તે પહેલાં છોડાગ્યો હતો ત્યારે હું ઊડીને તે વેરીને અષ્ટાપદ પર્વતની પાસે તેને મલ્યો. મારી પત્નીને છોડીને તે અષ્ટાપદ પર્વતના વિકટ સ્થાનમાં કયાંક નાસીને ગયો. ત્યારે તે મારી પત્નીને પડતો ગ્રહણ કરીને મારા સ્થાનમાં આવ્યે. અને મારા પિતાએ મને રાજ્ય ઉપર સ્થાપન કરીને હિરણ્યકુંભ-સ્વર્ણ કુષ્ણ મુનિ ભગવં તેની પાસે વ્રત ગ્રહણ કર્યું. તે પછી મારી માનેરમાં પત્નીથી સિંહયશ પુત્ર થયો અને બોજો મારા જેવો પરાક્રમી વરાહગ્રીવ પુત્ર થયો. બીજી વિજયસેના પત્નીથી સર્વ વિદ્યામાં, કલામાં નિપુણ ગંધર્વસેના પુત્રી થઈ તે પછી રાજ્ય યૌવરાજ્ય અને વિદ્યાઓ પુત્રોને આપીને મેં પિતા ગુરૂ પાસે વ્રતગ્રહણ કર્યું. આ લવણ સમુદ્રના મધ્યમાં કુમ્બકંઠ દ્વીપ અને કર્મેટિક પર્વત છે. હવે તું કહે, કઈ રીતે અહીં આવ્યો? એ પ્રમાણે મુનિ ભગવંતના - પૂછવાથી મેં પણ મારું સર્વ સંકટ કહ્યું. અને આના વચમાં તેના જેવા જ બે વિદ્યારે ત્યાં આવ્યા. અને તેમણે મુનિને વંદના કરી. તેના જેવા હોવાથી એમના પુત્ર છે એમ મેં જાણ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ 71 તે પછી તેમના પ્રતિ મુનિ ભગવંત બોલ્યાઃ હે કુમારે! ચારૂદત્તને પ્રણામ કરે. તેમણે પણ મને પિતા-પિતા! એમ બેલતાં નમસ્કાર કરીને બેઠા. આ બાજુ એક વિમાન આકાશમાર્ગથી ઊતર્યું, તેમાંથી એક દેવ ઊતરીને પ્રથમ મને ત્રણ પ્રદક્ષિણા કરીને પ્રણામ કરીને પછી સાધુને વંદના કરી. ત્યારે તે ખેચર વડે વંદનમાં વિપસતા જોઈને પૂછાયું. દેવે કહ્યું “આ ચારૂદત્ત મારે ધમાચાર્ય છે. તે આ પ્રમાણે કાશપુરીમાં પરિવ્રાજક વેદજ્ઞાતા સુલતા સુભદ્રા નામની બે બહેન હતી. તેઓ દ્વારા ઘણું વાદિએ જિતાયા. એક વાર તે વાર્તા સાંભળીને પરદેશથી મહાવાદી યાજ્ઞવલ્કય નામને મોટો તાપસ આવ્યો. તેણે તે બંનેને જીતી પૂર્વની કરેલી પ્રતિજ્ઞા વડે તેની દાસીઓ થઈ. એકવાર સેવા કરતા સુલસી નવયૌવનામાં નવયુવક યાજ્ઞવલ્કય કામાસક્ત થયો. ગરના નજીકના પ્રદેશમાં તે રહે તો તે તેની સાથે રમ્યો. તેનાથી તે યાજ્ઞવલ્કયને પુત્ર થયો. તે બંને લોકેના ઉપહાસથી જય મને અને તે પુત્રને પિપલના વૃક્ષ નીચે મૂકીને નારીને કયાંક ગયા. તે જાણીને સુભદ્રાએ તે બાળકને પુત્રરૂપ ગ્રહણ કર્યો. અને તે બાળકના મુખમાં પિપ્પલફળ આપિ પડેલું અને ખાતે જઈને તેનું " પિપલાદ” એ પ્રમાણે યથાર્થ નામ સ્થાપન કર્યું. તેને યત્નપૂર્વક માટે કર્યો અને વેદનું અધ્યયન કરાવ્યું. - મહા પ્રાણ વાદીઓના ગર્વને ક્ષય કરનાર તે થયો. તેની સાથે વાદા કરવા સુલસાયાજ્ઞવલ્કય આવ્યા. તે બંનેને un Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ તેણે વાદમાં જિત્યા. પિતાના માતાપિતાને જાણીને આમની દ્વારા 6 જન્મથી છેડાયો. એમ કોધમાં આવેલે માતા-પિતૃ મેઘ આદિ યાને સ્થાપન કરીને તેણે તે પોતાના માતાપિતાને માર્યા. હું તો પિપ્પલાદને વાગ્યષિ નામનો શિષ્ય અહી - તહીં ભમતે પશુમેધાદિ યજ્ઞો ને કરતે ઘેર નરકમાં ગયે, નરકથી નીકળીને હું પાંચ વખત પશુ થયો. અને કુર વિ. દ્વારા યજ્ઞમાં ફરી ફરી મરાયો. તે પછી આ ટેકણ દેશમાં ઘેટો થયો. આ ચારૂદત્ત વડે કહેવાયેલે ધર્મ પામીને રુદદત્ત વડે મારેલે હું સૌધર્મદેવ લેકને પામ્યો. તે કારણથી ચારુદત્ત મારે ધર્માચાર્ય છે. મેં એ કારણથી પ્રથમ નમસ્કાર કર્યો છે. કમનું ઉલંઘન નથી કર્યું. તે દેવ વડે તે ખેંચરોને જેમ તારે ઉપકારી તેમજ અમારા માતા-પિતાને પણ જીવતદાન આપનાર છે. હવે તે દેવે મને કહ્યું “હે ચારુદત્ત ! આ લોકમાં તારે પ્રત્યુપકાર હું શું કરું? મેં તેને કાર્ય પડે ત્યારે આવજે એમ કહ્યું. તે દેવ પિતાના સ્થાનમાં ગયો. તે પછી તે ખેચરે મને શિવમંદિર નગરમાં લઈ ગયા. ત્યાં તેઓની માતા, ભાઈ અને બીજા પણ ખેચર વડે સત્કાર કરાયેલે એ હું અધિકાધિક પૂજ્યમાન થઈને રહ્યો. આ ગન્ધર્વસેનાને દેખાડીને મને તેઓએ આ પ્રમાણે કહ્યું. “અમારા પિતાએ દીક્ષા લેવાના સમયે અમને એ પ્રમાણે આદેશ કર્યો હતો કે જ્ઞાનિયેએ અમને કહ્યું છે કે કલાઓમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ આ તમારી બેનને જિતીને વસુદેવ પરણશે તેથી મારા ભાઈ ચારુદત્ત ભૂચરને આ કન્યા આપવી જેથી આને વસુદેવ ભૂચર સુખપૂર્વક પરણશે. તેથી આ મારી પિતાની પુત્રીને લઈને જા. (આ મારી બેનને તમે લઈને જાવ). એ પ્રમાણે તેમણે કહ્યુંછતે તેને લઈને મારા નગર પ્રતિ જ્યાં જવાની તૈયારી કરું છું ત્યાં તે દેવ આ . તે પછી તે દેવ તે ખેચર તેના સેવક અને બીજા પણ બેચર મને વિમાન દ્વારા લીલા માત્રમાં અહીં લઈ આવ્યા. સુવર્ણ—માણિક્ય-મુક્તાફળ ક્રોડેના પ્રમાણમાં મને આપીને તે દેવ વિદ્યારે સ્વસ્થાનમાં ગયા. સવારના સર્વાર્થ નામના મામા મિત્રવતી પત્ની અને બાંધેલી વેણીવાળી વસંતસેના વેશ્યાને મેં જોઈ હે વસુદેવ! આ ગન્ધર્વસેના કન્યાની ઉત્પત્તિ મેં કહીં. હવે આ વાણિયાની પુત્રી છે એમ જાણીને ક્યારેય એની અવજ્ઞા ન કરતાં. એમ ચારુદત્તના મુખથી આ પ્રમાણે વૃત્તાંત સાંભળીને વસુદેવ ગાંધર્વ સેનાની સાથે વધારે આનંદથી રમવા લાગ્યા. એકવાર ચૈત્ર મહિને આવે છતે તેની સાથે રથારુદ્ધ થઈને વસુદેવે ઉદ્યાનમાં જતાં માતંગ (ચંડાળ)ના વેષમાં ચંડાળેથી ઘેરાયેલી એ કન્યાને જોઈ ગન્ધર્વસેના તે બનેને પરસ્પર વિકારે દષ્ટિવાળા જોઈને લાલ આંખ કરીને બેલી, હે હે સારથી ! જલદીથી રથ ચલાવ. તેના દ્વારા તે પ્રમાણે ચલાવવાથી જલદી ઉદ્યાનમાં જઈને અને તેની સાથે ક્રીડા કરીને ફરીથી વસુદેવ ચંપાપુરીમાં આવ્યા. ત્યારે Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ 74 તેમાં તંગ (ચંડાળ)ના સમૂહમાંથી એક વૃદ્ધ ચડાળણ. આવીને આશિષ આપીને અને બેસીને વસુદેવને આ પ્રમાણે * “પૂર્વમાં પોતાના પુત્રોને ત્રાષભજિને ભાગ પાડીને રાજ્ય આપ્યું. ત્યારે નમિ–વિનમિ દેવગથી ત્યાં હતા. તે પછી તે બંને વ્રતમાં રહેલા ભગવંતની રાજ માટે સેવા કરી. અને તેઓની સેવાથી સંતુષ્ટ થયેલા ધરણેન્દ્ર વૈતાઢય પર્વતની બને શ્રેણીનું પૃથ–પૃથક રાજ્ય આપ્યું. સમય આવે છતે પુત્રોને રાજ્ય આપીને તે બંને નેમિ-વિનમિએ સ્વામીની પાસે વ્રતગ્રહણ કરી મુક્ત થઈને સ્વામીને જોવા માટે મોક્ષમાં ગયા. નમિસુત માતંગ દીક્ષા લઈ સ્વર્ગમાં ગયે. તેના વંશમાં પ્રહસિત નામના બેચરાને અધિપતિ છે. હું તે તેની પત્ની હિરણ્યવતી છું. મારો પુત્ર સિંહદષ્ટ તેની પુત્રી નીલયશા જે તમારા દ્વારા જેવાઈ. તેને હે વસુદેવકુમાર પરણ! તે તને જોઈને કામાતુર છે. આ સમય શુભ છે તે વિલમ્બને સહન કરતી નથી. ત્યારે વસુદેવે કહ્યું ફરી તમે સવારના આવજે. વિચારીને કહીશ. ત્યારે તેણે કહ્યું. તું ત્યાં આવશે કે હું અહીં આવીશ એ તે કેણ જાણે છે? એમ કહીને તે કયાંય ગઈ. એક વાર ગ્રીષ્મ ઋતુમાં વસુદેવ સરોવરમાં કીડા કરી ગન્ધર્વ સેનાની સાથે સૂત. તેને હાથ જોરથી ગ્રહણ કરીને ઊઠ એમ વારંવાર બેલત વસુદેવ દ્વારા મૂઠી વડે તાડના કરાયે છતે પણ એક દૂતે તેનું હરણ કર્યું. ચિતાની પાસે લઈ P.P. Ac. Gunratnasuri M.S. . . Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ | 75 . તે વસુદેવે ! જ્વલતી અને ઘર રૂપવાળી આગ અને હિરણ્યવતી વિદ્યાધરીને આગળ જોઈ. હેભૂત ! તારું સ્વાગત છે. એમ તે વિદ્યાધરીને આદરપૂર્વક કહ્યું. ભૂતે તેને વસુદેવ રામાપીને ક્ષણમાત્રમાં અદશ્ય થયો. તેણે પણ હસીને તેને કહ્યું કુમાર ! તે શું વિચાર કર્યો ? સુન્દર ! અમારા ઉપધથી આગ્રહથી હમણું પણ વિચાર કર. ત્યારે ત્યાં પૂર્વમાં જોયેલી સખીઓની સાથે નીલયશા અપ્સરાઓથી પરિવરાયેલી લક્ષ્મીની જેમ આ વી. લે તારે આ વર એમ પિતાવહી હિરણ્યવતીએ કહ્યું. તે વસુદેવને ગ્રહણ કરીને રાકાશમાર્ગેથી ગઈ , | હિરણ્યવતીએ સવારના વસુદેવને કહ્યું. હે કુમાર ! મેઘપુત્ર વનથી ઘેરાયેલે આ હોમાન પર્વત છે. ચારણ સાધુથી અહીં ભ્રષ્ટ વિદ્યાવાળે જ્વલન પુત્ર અંગારક ફરીથી વિદ્યાસાધન કરતે રહ્યો છે. તેની વિદ્યા લાંબા ગાળે સિદ્ધશે. ' પરંતુ તમારા દર્શનથી જલદી સિદ્ધશે. તેથી તેના ઉપકાર માટે ત્યાં જવું યોગ્ય છે. એને જેવાથી સ’ એમ વસુદેવે કહ્યા પછી તે હિરણ્યવતી વૈતાઢય પર્વત પર શિવમદિરપુરમાં તેને લઈ ગઈ તે પછી સિંહદ્રષ્ટ રાજાએ પિતાના ઘરમાં લઈ જઈને યાચના કરી. તે નીલયશા કન્યાને તે પરણ્યો. અને ત્યારે ઘણા જોરથી શબ્દ સાંભળીને વસુદેવે. કારણે પૂછયું. પહેરેદારે કહ્યું અહીં શકટ મુખપતન છે. ત્યાં નીલવન નામનો રાજા તેની નીલવતી પ્રિયા તેને નીલાંજના.
Page #85
--------------------------------------------------------------------------
________________ 76 પુત્રી અને નીલ નામને પુત્ર! ભાઈ-બહેનની સાથે પૂર્વમાં એ સંકેત થયું હતું કે જે બંનેને આપણે પુત્ર-પુત્રોની સાથે પાણિગ્રહણ કરાવવું. નીલાંજનાની પુત્રી આ તમારી પત્ની નીલયશા થઈ નીલકુમારને તે નીલકંઠ નામને પુત્ર છે. હવે નીલપુત્રના માટે સંકેતાનુસાર એની માંગણી કરો. પરંતુ એના પિતાએ બૃહસ્પતિ નામના મુનિને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું. અર્ધભરતના સ્વામી વિષગુના પિતા યદુકુલથી ઉત્પન વસુદેવ કામદેવને સૌભાગ્યવાળે આને વર થશે. તે પછી વિદ્યા વડે રાજાએ લાવીને તેને આ કન્યા પર ણાવી. તેના માટે નીલ આવે અને તુમુલ યુદ્ધ થયું. તેને જિત્યો. તેની આ તુમુલ શબ્દ થયે છે. એમ સાંભળીને કુમાર નીલયશાની સાથે ક્રીડા કરતાં આનંદ અનુભવે છે. એક વાર શરદઋતુમાં વિદ્યા ઔષધિ માટે હીંમત પર્વત પર જતા ખેચને જોયા, ત્યારે તેણે નીલયશાને કહ્યું, “વિદ્યાદાનથી હું તે તારે શિષ્ય થઈશ.” “હ” એમ ' કહીને તેને લઈને તે હોમના પર્વત પર ગઈ. ત્યાં કુમારને - કીડા કરવાની ઈચ્છાવાળે જાણીને તેને કદલીગૃહ બનાવીને તેની સાથે રમવા લાગી. અને ત્યાં તેણે એક મયૂરને જોયો. ત્યારે તે તેનું વર્ણન કરવા લાગી. અહો! આ પૂર્ણ પીછાંવાળે મયૂર છે.” તે પછી વિસ્મય સહિત પતે જ તેને લેવા માટે દોડી. મયૂરની પાસે ગઈ તે તે માયાવી પિતાના શરીર ઉપર તેને બેસાડીને હરણ કર્યું. આકાશમાં ગરૂડની જેમ ઉડ્યો. વસુદેવ પણ તેની પાછળ P.P. Ae: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ 77 દેતે વ્રજમાં ગયે. ત્યાં ગાપિકાઓ દ્વારા પૂજાઈને રાત્રી વ્યતીત કરીને પ્રભાતમાં સવારમાં દક્ષિણ દિશા પ્રતિ, ચા. ગિરિતટ નામના ગામમાં આવ્યો. ત્યાં વેદ ધ્વનિને પ્રૌઢ સ્વર સાંભળીને કોઈ પણ દ્વિજને તે પાઠનું કારણ પૂછયું. તે બ્રાહ્મણે કહ્યું : “ભેકુમાર! પૂર્વમાં રાવણના સમયમાં દિવાકર નામના વિદ્યાધરે નેરાદ ઋષિને પોતાની કન્યા આપી હતી. તેના વંશમાં સુરદેવ બ્રામણ બ્રાહ્મણ છે. તેની ક્ષત્રિયા નામની પત્નીથી વેદની જાણ સામગ્રી નામની પુત્રી થઈ છે. પિતાએ તેના વર માટે કઈ કરાલ નામના જ્ઞાનીને પૂછયું ત્યારે તેમણે કહ્યું: એને જે વેદોમાં , જિતશે તે પરણશે. તેથી તેને જિતવા માટે લેકવેદાભ્યાસમાં વતી રહ્યા છે. અને અહિ વેદ પાઠક બ્રહ્મદત્ત ઉપાધ્યાય છે. હવે કૌતુકી એવા કુમારે વેદાચાર્યને બ્રાહ્મણ થઈને એ પ્રમાણે કહ્યું. હું ગૌતમ ગોત્ર ઋન્દિલ નામા બ્રાદ્વાણ તમારી પાસે વેદોને ભણશ: તેઓ દ્વારા પણ અનુમતિ અપાયા પછી વેદને ભણ્ય અનુકમે વેદમાં સમશ્રીને ચિંતી અને તે કરો . તેની સાથે કિડા કરતે તે ત્યાં રહ્યો. એકવાર વસુદેવ ઉદ્યાનમાં ગયા. ત્યાં ઈન્દ્રશમાં નામના ઈન્દ્રજાલિકને જે. તેની ચમત્કારી વિદ્યાને જોઈને તેની યાચના કરી. તેણે પણ કહ્યું. આમાનસ મેહિની વિદ્યાને લે. આ વિદ્યા સંધ્યાકાળમાં પ્રારંભ કરાયેલી સવારના સૂર્યોદય થતા સિદ્ધ થાય છે. પરંતુ ઘણું ઉપસર્ગો છે. તે કારણથી કે પણ સહાયક કરે. કુમારે કહ્યુંમારા પરદેશી એવાને કેણુ સહાય કરે ? . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ આમ સાંભળીને તેણે કહ્યું. હે ભાઈ! તારે સહાયક હું અને આ તારા ભાઈની સ્ત્રી વનમાળા તેમજ જાણવી. આ પ્રમાણે કહ્યા પછી વસુદેવે તે વિદ્યાને ગ્રહણ કરી. વિધિપૂર્વક જપતાં એવા તેને તે માયાવિ ઈદ્રશર્માએ શિબિકા દ્વારા અપહરણ કર્યું. પરંતુ કુમાર તેને ઉપસર્ગ સમજીને વિદ્યાને જપતે રહ્યો. સવારના તેને માયા જાણીને શિબિકાથી ઉતર્યો. અને ત્યારે જઈદ્રશમદિને દેડતા તેમની પાછળ “જતાં યાદવ દિવસના અંતમાં તૃણશેષક નામના સન્નિવેશે પહોંચે. અને ત્યાં દેવકુળમાં સૂતે રાક્ષસ જેવા મનુભ્ય શક્ષક કુરરાજપુગે આવીને જલ્દીથી ઉઠાડ્યો. તેને કુમારે મુઠી વડે માર્યો. તે પછી ચિરકાળ સુધી બાહુયુદ્ધ કરીને તે નારદને યાદવે બાંધે. તેને પૃથ્વી ઉપર પછાડીને બી. શીલા ઉપર વધુએ એમ તેને વધ કર્યો. સવારના કે એ પણું તે જોઈને પ્રીતિપૂર્ગક વસુદેવને રથમાં આપીને વાજતાં વાજિંત્રો વડે વરરાજાની જેમ સન્નિવેશમાં લઈ ગયા. ત્યાં પાંચશે કન્યા તેને આપવા લાગ્યા. ત્યારે તેઓને નિષેધ કરીને કુમારે કહ્યું. “અહિં આ નરાદ કેશુ? ત્યારે કેઈએ કહ્યું - કલિંગ દેશના કાંચન પુરનગરમ જિતશત્રરાની. તેને પુત્ર આદાસ. તે સ્વભાવથી માંસ લુપી છે. રાજાએ તે પિતાના દેશમાં જીને અભય આપેલું છે. પરંતુ તે પુત્ર વડે પ્રતિ દિવસ એક મયૂરનું માંસ માંગ્યું. ત્યારે અપ્રિય વચન પણ પુત્રના સ્નેહથી તેણે માન્યું. રેજ રસોયા પાક માટે માંસ માટે એક મયૂરને લાવે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ - એક વાર રસોઈ માટે મારેલે મયૂર બીલાડા વડે - હરાયે. ત્યારે તે ઈયાઓએ મરેલા બાળકનું માંસ પકાવી તેને આપ્યું. આજે સ્વાદમાં ઉત્તમ માંસ કેવું છે? એમ તેઓને પૂછયું. ત્યારે તેઓએ સત્ય કહે છતે સોદાસે પણ એમ આજ્ઞા આપી હવે પછી મયૂરના સ્થાને પુરૂષનાં માંસને સંસ્કાર કરે. એમ કહીને પિતે બાળકેને હરણ કરવા લાગે એ રાજાએ જાણ્યું. કેપ કરીને દેશમાંથી બાહર કાડ્યો. ત્યાંથી પિતાના ભયથી તે અહીં પલીમાં રહીને રાજ પાંચ છ મનુ ને મારનારને તમે માર્યો એ સારૂ કર્યું. એ પ્રમાણે તેમણે કહ્યા પછી કુમાર આનંદિત બનીને તે કન્યાઓને પરણ્યા અને ત્યાં રાતના શેષ ભાગમાં તે અચલ ગામ પ્રતિ ગયે. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રી નામની કન્યાને પર. પૂર્વમાં જ્ઞાનિએ તેના પતિ રૂપમાં વસુદેવ કહ્યો હતો. તે સ્થાનથી વેદસામપુર જતા તે વનમાલા દ્વારા દેવર! આવ! આવ ! એમ બોલીને તેને પિતાને ઘરે લઈ ગઈ અને તેણે આ વસુદેવ છે એમ કહે છતે તેના પિતાએ સ્વાગત કરીને પૂછયે છતે કહ્યું. “અહી કપિલ નામને રાજા એને તેની કપિલા નામની કન્યા છે. તેને પતિ જ્ઞાની વડે ગરિતટ ગામ માં રહેતાં હે મહાપુરુષ તું પહેલાં કહેવાય છે. સ્કુલિંગવદન નામના ઘોડાને તે દમશે. એમ તે જ્ઞાની વડે જ તને જાણવા માટે ઉપાય કહ્યો છે. તેથી તેને લાવવા માટે મારા જમાઈ ઈન્દ્રજાલિકા ઈન્દ્રશર્માને રાજાએ મોકલ્યા હતા. પરંતુ તું વચમાં જ ગયે એમ તેણે કહ્યું. જ છે એમ તે ઉપાય ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ 80 હવે ભાગ્યથી આવી ગયો છે. ઘોડાને દમ. એમ તેના કહેવાથી વસુદેવે તે ઘોડાને દમીને કપિલાને પર તે સૂર્યવંશી રાજાએ અને શાળાએ આગ્રહ કરીને કેટલાંક દિવસ વસુદેવને રાખ્યું. ત્યાં કપિલાને કપિલ નામને પુત્ર થયા. આ તે એક દિવસ કુમાર ગજશાલામાં ગયો. ત્યાં એક હાથીને બાંધીને તેના કન્ય ઉપર ચઢયો. તેને માયાથી આકાશમાં ઉડતે જોઈને કુમારે મુઠ્ઠીથી માર્યો. ત્યારે સરોવરના કિનારે પડતે તે નીલકંઠ નામને બેચર થયો. જે નીલયશાના વિવાહના સમયે સંગ્રામમાં આવ્યો હતે. હવે તે પછી તે સ્થાનથી કુમાર સાલગુહનગરે ગયો. ત્યાં ભાગ્યસેન રાજાને ધનુર્વેદ શિખવાડ્યું. એકવાર ભાગ્યસેનની સાથે યુદ્ધ કરવા આવેલા મેઘસેનને વસુદેવે હરાવ્યો. ત્યારે ભાગ્યસેને પિતાની પુત્રી પદ્માવતી વસુદેવને આપી. મેઘસેને પણ પોતાની અશ્વસેના કન્યાને આપી. ત્યાં ઘણા કાળ સુધી તેઓની સાથે રમીને ભક્િલપુરમાં ગયે. ત્યાં અપુત્રિ યા મરેલા પુતૂરાજે રાજાની પુદ્રા નામની કન્યાને ઔષધી વડે પુરૂષરૂપ કરીને રાજયનુપાલન કરતી તેણે જોઈ. આ સ્ત્રી છે એમ સ્વબુદ્ધિથી જાણીને તે અનુરાગીણી હોવાથી પરણ્યો. તેને પુણદ્ર નામને પુત્ર થયો. તે રાજા થયો. એકવાર ત્યાં અંગારક વિદ્યાધરે હસ કપટથી હરણ કરીને વસુદેવને ગંગામાં ફેંકયો. તેને તરીને સવારના ઈલાવર્ધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ નામનું નગર જોયું. ત્યાં સાર્થવાહની દુકાને તેની આજ્ઞાથી તે બેઠો. તેના પ્રભાવથી લાખ સુવર્ણ ને લાભ થશે. તે સાથેના ધણીએ પણ તેના પ્રભાવને જાણીને તેને ગૌરવપૂર્વક બેલા. સ્વર્ણ રથમાં બેસાડી ઘરે લઈ ગયે. પિતાની રત્નાવતી કન્યાને પરણાવી. એકવાર ઈન્દ્રમહ મહેત્સવ થયે છતે સસરાની સાથે * દિવ્ય રથમાં બેસીને વસુદેવ મહાપુરે આવ્યું અને બાહર નવાનવા મહેલને જોઈને યાદવે સસરાને પુછયું. આ નગર નવા મહેલેથી વ્યાપ્ત છે તેનું શું કારણ? ત્યારે સાર્થવાહે કહ્યું, અહી સોમદત્ત રાજા તેની સમશ્રી કન્યા. તેને સ્વયંવર માટે આ પ્રાસાદો બનાવ્યા હતા. અને ઘણા રાજાઓને બોલાવ્યા. પરંતુ તેઓમાં કઈ પસંદ ન પડવાથી રજા અપાઈ એમ સાંભળીને યાદવે ત્યાં જઈને શકર્તાભને નમસ્કાર કર્યા અને ત્યાં પૂર્વમાં આવેલું રાજાનું અંતપુર શક્રસ્તંભને નમસ્કાર કરીને ચાલ્યું. સ્તંભને ઉખેડીને આવ્યું. તેણે એકાએક એચતી રાજકુમારીને સ્થમાંથી પાડી. તે દીન અશરણ એવી કુમારીને જોઈને વસુદેવે જેને આગળ રહીને તે હસ્તિની તજના કરી. ત્યારે . કુમારીને છોડીને કુધિતહસ્તિ યાદવને મારવા દોડ્યો. તેણે પણ તે દુર્ધર મહાબલી હસ્તિને થકા વધારે શું ? તેને વશ કર્યો. હવે તે કુમારીને એક ઘરમાં લઈ જઈ પવન આદિથી આશ્વાસીત કરી. તે પછી ધાવમાતાઓ વડે ઘરે લઈ જવાઈ તે પછી વસુદેવને સસરાની સાથે કુબેર સાથે વાહ વડે P.AC. Gunratsuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ 82 ઘરે લઈ જવાયા. ત્યાં ઉનાન કરી જોજન કરી જ્યાં બેસે છે ત્યાં તે ત્યાં આવેલા રાજપ્રતીહારીણીએ જયની આપૂર્વક એમ કહ્યું : હે કુમાર! સોમદત્તરાજાની સમશ્રી કન્યા. તેને સ્વયંવર થશે. એમ પહેલાં થયું. પરંતુ સર્વાણ સાધુના કેવલ જ્ઞાન મહોત્સવમાં આવેલા દેવને જોઈને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તે પછી તે મૌન કરીને રહી. છે એકવાર મારા દ્વારા છાને પૂછાયે છતે તેણે કહ્યું: મહાશુકદેવ હતા, તેણે ત્યાં તે જન્મમાં મારી સાથે ઘણા પ્રેમપૂર્વક ભેગે ભેગવ્યા. એક દિવસ મારી સાથે જ અરિહંતને જન્મોત્સવમાં નંદીવરાદિ તીર્થોમાં યાત્રા કરીને પોતાના સ્થાન પર આવ્યા અને જ્યાં તે બ્રહ્મદેવ લેકે ગયા ત્યાં તે તેના દેવ અવી ગયા. ત્યારે શેક પીડિત હું તેને ગોતતી શોધત આ ભરતક્ષેત્રમાં કુદેશમાં આવી. ત્યાં બે કેવલી ભગવંતને જોઈને પૂછયું. દેવભવથી ઍવીને મારે પતી જ્યાં ઉત્પન્ન થયે છે ? તે પછી આ પ્રમાણે તેમણે કહ્યું. તારે પતિ હરિવંશમાં રાજના ઘરે ઉત્પન થયેલ છે. તું પણ ઍવીને રાજપુત્રી થશે. જ્યારે શક્રમહોત્સવમાં તને હરતીથી છોડાવશે. ત્યારે તે ફરીથી તારે પતી થશે. છે એ પ્રમાણે સાંભળીને હર્ષિત હું તેમને વંદન કરીને ત્યારે પોતાના સ્થાનમાં ગઈ અનુક્રમે સ્વર્ગથી સ્ત્રીને હું સેમદત્ત રાજાની પુત્રી થઈ છું. સર્વાણ સાધુ ભગવંતના . કેવલજ્ઞાનમહત્સવમાં દેને જોઈને મને જાતિસ્મરણ ઉત્પન થયું. તેથી એ સર્વ મેં જાણ્યું. તે કારણથી મૌન કર્યું છે. આના સર્વ વચને મેં રાજાને કહ્યાં. .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ તે પછી તેમના વડે સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓને -રજા અપાઈ. હવે તે હાથીથી તમે છોડાવી તેથી તેને વિશ્વાસ થયે. તેથી તમને લાવવા માટે મને મોકલાઈ છે. તેથી આવ! હે વીર! તેની સાથે વિવાહ કર. તે પછી તેની સાથે વસુદેવ રાજાના ઘરે જઈને સમશ્રીને પર અને તેની સાથે યથેષ્ઠ સુખ ભેગવે છે. એકવાર સુઈને ઉઠયો છે. ત્યાં કુમારે મુગલોચના સમશ્રીને ન જોઈ ત્યારે કરૂણ સ્વથી રૂદન કરતે શૂન્યચિત્તવાળો 1 ત્રણ દિવસ રહ્યો. તે પછી ઉપવનમાં ગયે. વસુદેવ તેને ત્યાં : જોઈને પૂછયું. હે સુન્દરી! તું કયાં અપરાધવડે મને ચિરકાળથી ડે છે ? તેણે કહ્યું. પ્રાણેશ ! તમારા માટે મેં વિશિષ્ટ નિયમ કર્યો. ત્રણ દિવસ મૌન કરી રહી છું. અહીં આજ વિધિ છે. આ દેવીને પૂજીને ફરીથી મારું પાછું ગ્રહણ કરે. વસુદેવે પણ તે પ્રમાણે કર્યું. તેણે આ દેવીને પ્રસાદ એમ કહીને વસુદેવને મદિરા પાઈ. તે પછી તેની સાથે ક્રાદપિક દેવની જેમ અતીવ રતિસુખ ભેગવ્યું. તેની સાથે રાત્રે સુઈને ઉઠયો ત્યારે વસુદેવે તેને બીજા રૂપમાં જોઈને પૂછયું. હે સુન્ન! તું કોણ છે? તેણે કહ્યું, વૈતાઢયની દક્ષિણ શ્રેણીમાં સુવર્ણતીપુર નગરમાં ચિત્રાંગદ નામને રાજા હતું તેની અંગારવતી રાણી. તેમને માનસ વેગ પુત્રી અને વેગવતી નામની હ’ પુત્રી. . . . . માનસવેગને રાજ્ય ઉપર બેસાડીને મારા પિતા ચિત્રાંગ રાજાએ એ પ્રવ્રજ્યા લીધી. હે સ્વામી! એ નિર્લજ મારા ભાઈ વડે તમારી પત્નીનું હરણ કરાયું. અને ક્રીડા માટે Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ મારા મુખથી વિચિત્ર મીઠા વચનો વડે કહેવાયું. પરંતુ તે. તમારી પત્ની મહાસતીએ તેને ન માન્યું. મને સખી રૂપમાં માની. અને તને લાવવા માટે તેણે કહ્યું. હું અહિ આવી તને. જોઈને કામથી પીડિત થઈને આ પ્રમાણે કર્યું. હવે મારે.. કુલીન કન્યાને વિવાહપૂર્વમાં પણ પતિ તમે જ. સવારના વેગવતીને જોઈને સલેક આશ્ચર્ય પામ્યા. અને પતિની આજ્ઞાથી તેણે સોમશ્રીના હરણની વાત કોને કહી. એક દિવસ રાતના રતિક્રીડાથી થાકેલા તેની સાથે સુતેલા વસુદેવનું માનસ વેગે હરણ કર્યું. અને વસુદેવે તે જાણીને મુઠી વડે ખેચરને માર્યો. ત્યારે તે પ્રહારથી પીડિત. થઈને તે કુમારને ગંગાજલમાં છોડયો. કુમાર તે ત્યાં વિદ્યાસાધના માટે રહેલાં ચંડવેગ ખેચરના ઔધ ઉપર પડતા. તેની વિદ્યા સિદ્ધ થઈ ગઈ ત્યારે તેણે કહ્યું તમારા પ્રસાદથી. વિદ્યા સિદ્ધ થઈ. હે મહાત્મન ! તમને શું આપું ? એમ. તેના વડે કહેવાયાથી કુમારે કહ્યું. ગગનગમિની વિદ્યા આપે. ખેચરે તેને તે વિદ્યા આપી. વસુદેવે પણ કનખલપુરના દ્વારે - તે વિદ્યાની સાધના પ્રારંભ કરી. * * - તે પછી ચડેગ ગયા પછી વિદ્યુતવેગ રાજાની પુત્રી.. મદનગ ત્યાં આવીને તેને જે. અને તે કામથી પીડિત થઈને વસુદેવને વૈતાઢય પર્વત પર લઈ જઈને પુષ્પશયન ઉદ્યાનમાં મૂક્યો. અને પિતે અમૃતધારા નામના નગરમાં પ્રવેશ કર્યો. સવારના તેને ત્રણ ભાઈઓએ પણ ત્યાં આવી તે કુમારને નમસ્કાર કર્યો. આ : : : ' . . - તેમાં પ્રથમ દધિમુખ, બીજે દુવેગ, ત્રીજે જે તેને.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ વિદ્યા આપી તે ચડગ હતું. તે ત્રણેએ વસુદેવને નગરમાં લઈ જઈને. તે મદનગાની સાથે તેમનો વિવાહ કર્યો. તે પણ તેની સાથે ક્રીડા કરવા લાગે. - એક દિવસે મદનવેગા દ્વારા સંતષિતકુમારે તેના માંગવાથી તેને વર આપ્યું. એકવાર દધિમુખે વસુદેવને નમસ્કાર કરીને એમ કહ્યું, દિવતિલક નામના નગરમાં ત્રિશિખર રાજા છે અને તેણે પોતાના પુત્રી સૂર્પક માટે * મારા પિતા પાસે મદનગાની પુત્રીની યાચના કરી. પરંતુ મારા પિતા વિદ્યુતવેગે ન આપી. પિતાએ એકવાર ચારણઋષિને પુત્રીના વર માટે પૂછવાથી તેમણે કહ્યું હરિવંશી વસુદેવ તારી પુત્રીને વર થશે. અને તે ગંગામાં વિદ્યા સાધતાં તારા પુત્ર ચંડવેગ ઉપર રાત્રે પડશે. ચંડવેગને પણ તક્ષણ તેજ સમયે વિદ્યા સિદ્ધ થશે. એમ સાંભળીને મારા પિતાએ વિશેષરૂપે તેને કન્યા ન આપી. ત્યારે બલથી ગવિત ત્રિશિખર રાજાએ મારા પિતાને બાંધીને રેષપૂર્વક પિતાના નગરમાં લઈ ગયે. - હવે પિતાની પત્ની મદનગાને આપે આપેલા વરનું - સ્મરણ કરીને હમણું તમારા સસરાને છેડા. અને તમારા આ શાલાઓ ઉપર અનુગ્રહ કરો. આ મારા વંશનું મૂલ તે નમિરાજા છે. તેને પુત્ર પુલત્ય, તેના વંશમાં મેઘનાદ થયો. સુરેશવર રાજાને જિતનાર તે પિતાના શ્વસુર ઉપર - તુષ્ટ પ્રસન્ન થઈને જમાઈ સુભુમીક્રીએ બને શ્રેણિ અને બ્રામયાદિ અનેયાદિ શસ્ત્રો આપ્યા. તેના વંશમાં રાજા - સવણ બિભીષણ થયાં. મારા પિતા વિદ્યુતવેગ તે વિભીષણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ વંશમાં થયા તે કમથી આવેલા તે અસ્ત્રો શ ને તમે ગ્રહણ કરે. હે મહાપુરુષ તમારે તે સફળ થશે. નિભાગી. એવા અમારે તે તે વ્યર્થ જ છે. એમ કહ્યા પછી તેઓ દ્વારા અર્પણ કરાયેલા શસ્ત્રોને ગ્રહણ કરીને વસુદેવે વિધિપૂર્વક તેની સાધના કરી. પુણ્ય દ્વારા શું સિદ્ધ થતું નથી ? અર્થાત્ સર્વ સિદ્ધ થાય છે. હવે મદનગા એક ભૂચરને આપી છે એમ સાંભળીને ક્રોધાગ્નિથી ધમધમતે ત્રિશિખર રાજા સ્વય". સંગ્રામ માટે આવ્યું. ત્યારે કુમાર માયામય સ્વર્ણ વળવાળા તુહડ વિદ્યાધરે આપેલા રથ ઉપર ચઢીને દધિમુખાદિ રાજાઓથી પરિવરાયેલે યુદ્ધ કરે છે. એન્દ્રશસ્ત્ર વડે ક્ષણમાત્રમાં ત્રિશિખર રાજાનું મસ્તક છેદયું તે પછી દિવસ્તિલકપુરમાં આવી તે વસુરને છોડાવ્યા. તે પછી શ્વસુરના નગરમાં આવી વિલાસ કરતાં વસુદેવ કુમારને મદના પત્નીથી અનાધૃષ્ટિ . નામનો પુત્ર થયો. એ : ! એકવાર ખેચરની સાથે રાગવાળી ખેચરીઓ દ્વારા વારંવાર જેવાતે તે વસુદેવ સિદ્ધાયતની યાત્રા કરે છે. યાત્રામાં આવે છતે વેગવતિ આવ ! એમ મદનગાને વસુદેવે બોલાવી ત્યારે તે ક્રોધીત બનીને શસ્ત્રાગૃહમાં ગઈ તે સમયમાં ત્રિશિખરની પત્ની સુર્પણખા મદનગાના રૂપમાં તે ઘરને બાળીને કુમારનું અપહરણ કર્યું. વસુદેવને મારવા માટે તેણે તેને આકાશમાર્ગથી છેડ્યો. વસુદેવ રાજગૃહ નગરની. પાસે ઘાસના પૂંજ ઉપર પડયો. ત્યાં જરાસન્ધના ગીત ગાન. સાંભળવાથી રાજગૃહને જાણુને જુગાર રમવાના સ્થાને ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ અને પાશાએ વડે ક્રૌડ સ્વર્ણ જિલીને યાચકને આપ્યું. ત્યારે સૈનિકે એ બાંધે રાજાના ઘરે લઈ ગયા. ત્યારે તેણે સૈનિકને પૂછયું અપરાધ વિના કેમ બાંગે છે. તેઓએ કહ્યું જરાસંધને જ્ઞાનીએ કહ્યું છે. જે સવારના ક્રોડ વર્ણને જિતીને વાચકોને આપશે તેને પુત્ર તારો વધ કરનાર થશે.. તે તમે છે. તેથી તમે નિરપરાધી છતાં રાજાની આજ્ઞાથી કરાશે. એમ કહી તેને મશકમાં બાંધે. અને અપવાદના ભયથી વસુદેવને મારવા માટે પર્વત ઉપરથી તેઓએ નાંખ્યો. ત્યારે ગવતીની ધાવમાતાએ તેને પડતાને ગ્રહણ કર્યો. તેના વડે લઈ જ વાતે વસુદેવ મનમાં વિચાર કરવા લાગ્યું. હું પણ ચારૂદત્તની જેમ ભારંઠ પક્ષીઓ વડે આકાશમાં ગ્રહણ કરાયે. એમ માનું છું. તેના વડે પર્વત પર મુકાયો. તેણે વેગવતીના બે પગલાં ત્યાં જોયા. અને ઓળખ્યા. મશકમાંથી બહાર નીકળ્યો. ત્યાં તે નાથ! નાથ! એમ રૂદન કરતી તેને વસુદેવે આલિંગન કર્યું. તે પછી તારા દ્વારા હું કેવી રીતે પ્રાપ્ત કરાય એમ દવે પૂછ્યું, તેણીએ અશ્રુઓને લુંછીને કહ્યું : હે સ્વામી ! ત્યારે શબ્બા ઉપરથી ઉઠીને મારા ભાગ્ય વેગથી તમને જાયન ગૃહમાં ન જોયા ત્યારે સર્વ અંતપુરની સ્ત્રીઓની સાથે કરુણ સ્વરમાં રેવતી એવી મને પ્રજ્ઞાપ્તિ વિદ્યાએ તમારા હરણનો અને પતનની વાત કહી તેના પછી આગળ નહી જાણતી એવી મેં વિચાર્યું જે મારા પતી કેઈપણ કાષી * પાસે ગયા હશે તેના પ્રભાવથી વિદ્યા કહી શકતી નથી. તે પછી તારા વિયોગથી પીડિત કેટલેક કાળ રહીને રાજાની આજ્ઞા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ લઈને તમને જોવા માટે જગતમાં ભમી. ભમતાં સિદ્ધાયતનમાં મદનગાની સાથે છે. તે પછી તે ચિત્યથી નગરમાં ગયેલા તમારી પાછળ શીઘ્ર હું આવી. અને ત્યાં અદશ્ય રહેલી મેં તમારા દ્વારા મારું નામ લેવાયેલું તે સાંભળ્યું અને ત્યારે તમારા સ્નેહથી ઘણુ કાળના વિરહથી ઉત્પન થયેલા કલેશને છોડી દીધું. ત્યારે ક્રોધિત બનીને મદનવેગા અંદરના ઘરમાં ગઈ હવે સુપર્ણખાએ, ઔષધીના બલથી આગ કરી.. અને તેણે જ મદનગાના રૂપથી તમારું હરણ કર્યું તેના દ્વારા તમારે નાશ કરતાં એવા તમને ધારણ કરવા માટે કટિપત માનસ વેગનું રૂપ કરીને તમારી પાછળ દોડી અને નીચે રહેલે હું તેના દ્વારા જેવાઈ અને વિદ્યા ઔષધિના સામર્થ્યના કારણે તજ ના કરાઈ. ત્યારે તેના ગયા પછી હું ચૈત્યમાં જતો. સાધુનું ઉલઘન કર્યું. તેથી મારી વિદ્યા ભ્રષ્ટ થઈ ગઈ. અને ત્યારે ઘાવ માતા મળી. તમારી શુદ્ધિ માટે તેને નિયુક્ત કરી. તેણે ભ્રમણ કરતાં તમને પર્વતના અગ્રભાગથી પડતા ગ્રહણ કર્યા. તે પછી હે પ્રભે! પશ્ચનદમાં, હીમત તીર્થમાં મુક્યાં. એમ સાંભળીને વસુદેવ ત્યાં તાપસ આશ્રમમાં રહ્યો. તેણે એકવાર નદીમાં નાગપાશમાં બંધાયેલી એક કન્યાને જોઈ. ત્યારે વેગવતીથી પ્રેરાયેલ અને દયાળુ એવા વસુદેવે પિતે કન્યાને નાગપાશના બંધથી છેડાવી. મૂચ્છિત થયેલી કુમાર વડે તેને જલસિંચન વડે જાગૃત કરાવાઈ. તે પછી તેણે ત્રણ પ્રદક્ષિણા કરીને તેણે વસુદેવને કહ્યું. હે મહાપુરુષ ! તમારા પ્રસાદથી મારી વિદ્યા સિદ્ધ થઈ. હવે મારો સંબંધ સાંભળે. વૈતાઢય પર્વત પર દક્ષિણ એણિમાં ગગનવલભપુરનગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ નમિરાજાના વંશમાં વિદ્યત૮ષ્ટ્ર રાજા થયે. તે એક વાર પશ્ચિમ મહાવિદેહમાં ગયો. ત્યાં પ્રતિમાધારી એક મુનિને જોયા. ત્યારે તેણે પોતાના માણસોને કહ્યું. મેં કઈ પણ આ ઉત્પાત છે. તેથી આને વરૂણ પર્વત ઉપર લઈ જઈને મારે ? એમ એને કહ્યા પછી વિદ્યાધરોએ તે મુનિની ઘણું તજના-તાડના કરી. પરંતુ શુકલધ્યાનના ઘરમાં રહેલા તે મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તેને મહિમા કરવા માટે ધરણેન્દ્ર આવ્યું તે સાધુના પ્રત્યેનકેને ક્રોધ વડે ભ્રષ્ટ વિદ્યાવાળા કર્યા. તે બીચારાઓએ ધરણેન્દ્રને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આ કેણું છે? એમ અમે જાણતા નથી. આ મુનિની અવજ્ઞાનું કાર્ય અમે કર્યું તે તે કેવલ વિઘદંષ્ટ્રની પ્રેરણાથી કર્યું છે. ધરણે કહ્યું. આ મુનિના કેવલજ્ઞાનમહોત્સવમાં હું આવ્યો છું. અરે પાપિ ! તમારા જેવા અજ્ઞાનિઓનું શું કરું?, હમણાં ઘણાં કલેશથી સયું. તમને વિદ્યા સિદ્ધ થશે પરંતુ તીર્થંકર, સાધુ અને શ્રાવકના ઉપર શ્રેષ રાખશે તે તેજ ક્ષણે તે વિદ્યા ચાલી જશે. આ દુષ્ટ દુમતિ વિઘ૮ટને તે હિયાદિમહાવિદ્યા સિદ્ધ નહીં થાય. તેના સંતાનમાં પુરુષને અને સ્ત્રિને પણ સિદ્ધ નહીં થાય. પરંતુ મહાપુરુષ અને સાધુના દર્શનથી સિદ્ધ થશે. એમ કહીને ધરણેન્દ્ર પિતાના સ્થાનમાં ગયો. તેના વશમાં ઉત્પન્ન થયેલી અહી વિદ્યા સાંધતી કેતુમતી નામની કન્યાને પૂર્વમાં પુડરીક વાસુદેવે પરણાવી હતી. તેના વંશમાં ઉત્પન્ન થયેલી તમારા પ્રભાવથી સિદ્ધ થયેલી વિદ્યાવાળી બાલચંદ્રા નામની તમને વશ થયેલી મને પરણે. હે મહાપુરૂષ! વિદ્યા સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ . થઈ તેથી તમને શું આપું. ત્યારે વેગવતીને વિદ્યા આપ એમ કુમારે કહ્યું. તે પછી તે વેગવતીને ગ્રહણ કરીને ગગનવલભપુરમાં ગઈ. વસુદેવ તે તાપસ આશ્રમમાં આવ્યો. ત્યાં તે તે સમયમાં પ્રહણ કરેલાં વ્રતવાળા પિતાના સામર્થ્યની નિંદા કરતા એ રાજાઓ ત્યાં આવ્યા. તેમને જોઈને કુમારે ઉદ્વેગનું કારણ પૂછ્યું. ત્યારે તે બન્નેએ કહ્યું. શ્રાવસ્તીનગરીમાં પુણ્યાત્મા એણીપુત્ર રાજા છે. તે રાજાએ પોતાની પ્રિયંગુસુન્દરી પુત્રીના સ્વયંવર માટે ઘણા રાજાઓને બોલાવ્યા. પણ તે પુત્રીએ એક પણ રાજાને વરમાળા ન પહેરાવી. તે પછી તે કોધિત રાજાઓએ મળીને સંગ્રામ કર્યો. પરંતુ એકલા તેના પિતાએ સર્વેને જિતી લીધા. અને ત્યારે ભય પામીને તે નાઠા. કેટલાંક પર્વતમાં, કેટલાંક વનમાં અને કેટલાંક જલમાં પેસી ગયાં. હે મહાપુરુષ! અમે તે ભુજાબળ રહિત હોવાથી તાપસ થયા. એમ સાંભળીને તે બનેને વસુદેવે જૈન ધર્મને બોધ આપે. તેથી તે બન્નેએ દીક્ષા લીધી. * કુમાર તે શ્રાવસ્તીમાં ગયે. ત્યાં ઉદ્યાનમાં ત્રણ દ્વારાવાળું દેવકુળ જોયું. ત્યાં બત્રીસ તાલા મારેલ મુખદ્વાર દુપ્રવેશવાળું જોઈને પાસેના દ્વારથી પ્રવેશ કર્યો. તે દેવગૃહમાં વસુદેવે એક બાષી, એક ગૃહસ્થ અને એક ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈ. ત્યાં તેણે એક બ્રાહ્મણને પૂછયું. તેણે કહ્યું. અહીં પૂર્વમાં જિતશત્ર રાજા હતો. તેને પુત્ર મૃગધ્વજ અને અહી શ્રેષ્ઠી કામદેવ હતે. તે એક વાર પિતાના ગોકુળમાં ગયે. ત્યારે દંડક નામના પિતાના ગોપાળે શ્રેષ્ઠીને કહ્યું, આ ભેંસના પાંચ પુત્રો મેં પૂર્વમાં માર્યા. આ છઠ્ઠો પુત્ર એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ અતીવ મનહર રૂપવાળો થયે છે. જન્મ થતાં જ ભયથી કંપતે ચાલતી આંખવાળે મારા ચરણમાં નમે છે. તે કારણથી મેં દયા લાવીને તેની રક્ષા કરી, તમે પણ તેને અભય આપો. આ કઈ પણ જાતિ સ્મરણ જ્ઞાનથી ખરેખર યુક્ત છે. એમ મેં કહ્યા પછી શ્રેષ્ઠીએ દયા લાવી તે પાડાને શ્રાવસ્તીમાં લઈ ગયા. ત્યાં શ્રેષ્ઠીએ રાજા પાસે અભય માગ્યું. રાજાએ અભય આપ્યું. તેથી તે પાડે મેટો થઈને નિર્ભય રૂપથી ભ્રમણ કરતા હતા. એકવાર મૃગવિજકુમારે તેને એક પગ છેદી નાંખ્યું. તે જાણીને રાજાએ તેની કદર્થના કરી. તેણે દીક્ષા લીધી. તે સાડે અઢારમે દિવસે મરી ગયે. મૃગધ્વજ મુનિને બાવીશમે. દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે દેવ–અસુર પુરૂષ અને * વિદ્યાધર આદિના સ્વામીઓએ આવીને વંદન કર્યા. દેશના પૂર્ણ થયા પછી જિતશત્રુ રાજાએ પૂછ્યું. હે પ્રભો ! પાડાની સાથે આપને વેરનું શું કારણ? કેવલી ભગવંતે કહ્યું. પૂર્વમાં ગ્રીવની વાસુદેવ થયો. તેને પ્રધાન હરિમથુ. તે નાસ્તિક હતા. પરંતુ રાજા સદા આસ્તિક હોવાથી ધર્મની સ્થાપના કરી હતે. ( આ પ્રમાણે પ્રતિદિન થવાથી રાજ અને મંત્રીને વિરોધ વછે. તે બને ત્રિપુષ્ટ અને અચલ દ્વારા મરાયા. સાતમી નરકે ગયા. ત્યાંથી નિકળીને તે અને ઘણાં ભ સુધી ભમ્યાં. તે પછી અશ્વગ્રીવનો જીવ તમારો પુત્ર છું થયું. હરિફમથુનો જીવ પાડે થે. પૂર્વના વૈરથી મેં તેને પગ છે. તે મરીને આ લોહિતા નામને અસુર થયે. જે મને હમણું વંદન કરવા માટે આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ * આ પ્રમાણે આ સંસારનું નાટક છે. તે પછી સાષિને - નમીને લેહિતાક્ષયક્ષે મૃગધ્વજ ત્રષીની કામદેવ શ્રેષ્ઠીની અને ત્રણ પગવાળા પાડાની રત્નમય આમુતી કરાવી. તે કામદેવ શ્રેષ્ઠીના વંશમાં હમણું કામદત્ત નામને શ્રેષ્ઠી છે તેની બધુમતી પુત્રી એક વાર તેના પતી માટે જ્ઞાનીને પૂછવાથી જ્ઞાનીએ કહ્યું. જે દેવકુળનું મુખ્ય દ્વાર ખેલશે તે તારી પુત્રીને વર થશે. વસુદેવે તે સાંભળીને દ્વારને ઉઘાડયું. ત્યારે જ શ્રેષ્ઠોએ ત્યાં આવીને તે કન્યા કુમારને આપી. તે જોઈને રાજપુત્રી પ્રિયંગુસુન્દરી પિતાની સાથે આવી. કુમારને જોઈને કામાતુર થઈ. તે પછી તેની દ્વારપાળે, સ્વામિનીની દશાને અને એણે પુત્ર રાજાના ચરિત્રને હાથ જોડીને વસુદેવને કહ્યું. સવારના પ્રિયંગુસુન્દરીના ઘરે આપે અવશ્ય આવવું એમ કહીને તે માણસ ગયે. કુમારે તે નાટક જોયું. ત્યાં તેણે સાંભળ્યું. “નમિપુત્ર ખેચર વાસવ થયે તેના વંશમાં બીજા પણ અનેક રાજાઓ થયા. તે પછી પુર્હત થ. - તે એકવાર હાથી ઉપર ચઢીને ફરતે આશ્રમમાં ગૌતમની અહિલ્યાને જોઈને તેની સાથે રમે ત્યારે તેની ગયેલી છે વિદ્યા એવા ખેચરના પુલિંગનું ગૌતમે છેદન કર્યું. તે સાંભળીને યાદવ ભય પામ્યું. પ્રિયંગુ સુન્દરીના ઘરે ન ગયે. હવે બંધુમતીની સાથે રાત્રે સુતા હતા ત્યાં નિદ્રા ત્યાગના સમયે એક દેવીને ઈ. આ કેણ છે એમ ચિંતવે છે ત્યાં તેને હે વત્સ! શું વિચારે છે? એમ બોલતી તે કુમારને હાથ પકડીને અશોક વાટિકામાં લઈ ગઈ. અને આ પ્રમાણે કહ્યું. આ ભરતક્ષેત્રમાં ચંદનપુરમાં અમોઘરેતા, રાજા છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ તેને ચારૂમતી રાણી છે. ચારૂચંદ્ર પુત્ર છે. ત્યાં અનગસેના. વેશ્યા અને તેની કામ પતાકા પુત્રી. એક વાર તે રાજાના અશમાં તાપસે આવ્યા. તેમાં કૌશિક, તૃણબિન્દુ ઉપાધ્યાય. તે બનેએ રાજાને ફળો અર્પણ કર્યા. આવા ફળો કયાંથી લાવ્યા? એમ રાજાએ પૂછવાથી તે ઉપાધ્યાયએ હરિવંશની ઉત્પત્તિ અને લાવેલા કલ્પવૃક્ષ આદિ કથાને કહી. ત્યારે ત્યાં છુર્યા નૃત્ય કરતી કામ પતાકાએ ચારચંદ્ર અને કૌશિક મુનિનું મન હરણ કર્યું. યજ્ઞ પૂર્ણ થયા પછી ચારચંદ્ર કુમારે તેને પિતાની કરો. હવે કૌશિક રાજાની પાસે તેની યાચના કરી. ત્યારે. રાજાએ કહ્યું? આને કુમારે ગ્રહણ કરી અને આ શ્રાવિકા છે. તે તે પતિને સ્વીકાર કર્યા પછી બીજે પતિ ને કરે, આ . પ્રમાણે રાજાએ નિષેધ કરાયે છતે ક્રોધિત કૌશિકે શાપ આપે. જે નિશ્ચયથી આ નારીની સાથે રમશે ત્યારે હે ચારચંદ્રા તું નિશ્ચયથી ત્યારે જ મરી જશે. - હવે રાજાએ ચારુદત્તને રાજ્ય આપીને તાપસ થઈને વનવાસ સ્વીકાર કર્યો. તેની રાણી અજ્ઞાતગર્ભવાળી તેની સાથે વનમાં ગઈ સમય થયે પતિની શંકા નિવારવા માટે પ્રકટ રૂપમાં ગર્ભની વાત કહી. સમય પૂર્ણ થયે એક દિવસ તેણે પુત્રીને જન્મ આપે. તેનું વિદત્તા એવું નામ આપ્યું. અનુક્રમે તે ચારણ શ્રમણની પાસે શ્રાવિકા થઈ. યૌવનાવસ્થા પામી તેની માતા અને ધાવમાતા મરી ગઈ. એક દિવસ ત્યાં શિકાર માટે શિલાયુધ રાજા આવ્યા. અને તે તેના રૂપને જોઈને કામને વશ થયે. તેનું આતિથ્ય સ્વીકાર કરીને તેને એકાંતમાં લઈ જઈને તેની સાથે ક્રિડા. P.P. Ae. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ કરી, તેણીએ કહ્યું હું અનુસ્નાતા છું. જે ગર્ભ રહે તે કુલવાન કન્યા એવી મારી શુ દશા થાય ? તેણે કહ્યું હું ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલે શ્રાવસ્તી નગરીને શતાયુધ શજીને શિલાયુધ નામને પુત્ર છું. જે તારે પુત્ર થાય ત્યારે તેને મારી પાસે લાવજે. મારા વડે જ તે રાજા કરાશે. આ પ્રમાણે તે રાજા બોલે છે. ત્યાં તે તેની સેના આવી. ત્યારે તેને પૂછીને જ રાજા સ્વનગરી પ્રતિ ગયે. હવે તેણે પણ તે સર્વ પિતાના પિતાને કહ્યું. અને અનુક્રમે પુત્રને જન્મ આપે. તે પ્રસવગથી ત્રાષિદરા મરી ગઈ. તે મરીને જવલનપુર્ણ નાગકુમારની પટ્ટરાણી થઈ તેના પિતા અમેઘરેતા તે બાળકને હાથમાં લઈને બીજા લોકેની જેમ ઘણે રોયે. ત્યારે હું દેવીપણાને પામેલી જવલન પ્રભાદેવની પત્ની મેહથી ત્યાં આવીને મૃગલી થઈને તે બાળકને મોટો કર્યો. તે પછી તે એણુ પુત્ર” આ નામથી વિખ્યાત થયે. - હવે કૌશિક મરીને મારા પિતાના આશ્રમમાં દષ્ટિ વિષ સર્ષ થયો. તેણે અન્યદામારા પિતાને ડો. મેં તેને વિષનું અપહરણ કર્યું. પછી તેને પ્રતિબોધ આપે. તે સ મરીને બલનામા દેવ થયે. . એક દિવસે હું તે બાળકને લઈને વિદત્તાનું રૂપ લઈને શ્રાવસ્તીમાં આવીને તે બાળક રાજાને આપવા લાગી. પરંતુ તે વાત તેને યાદ ન રહેવાથી ગ્રહણ ન કર્યો. ત્યાર તેની પાસે બાળકને મુકીને આકાશમાં રહીને બોલી “હે રાજની હું વિદત્તા નામની સ્ત્રી છું. જે તમે પૂર્વમાં ભોગવી હતી. આ પુત્ર તમારે જાણજો. આ જન્મતાં જ હું મરણ પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun A dhak tius
Page #104
--------------------------------------------------------------------------
________________ દેવીપણાને પ્રાપ્ત કરીને મોહથી મૃગલી થઈને આ બાળકને મોટો કર્યો. તેથી આ એણપુત્ર તમારે પુત્ર છે. એમ કહ્યા પછી તે શિલાયુધ રાજાએ તે પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો અને પિતે દિક્ષા લઈને દેવકમાં ગયે. . - એક વાર એણપુત્ર સંતાન માટે અષ્ટમ તપ કરીને મારી આરાધના કરી મેં પુત્રી આપી તે આ જ પ્રિયંગુસુન્દરી. એના સ્વયંવરમાં એણીપુત્રે બધા રાજાઓને આમંત્રિત કર્યા. પરંતુ તેણે એકનું પણ વર્ણન ન કર્યું ત્યારે રાજાઓએ યુદ્ધ કર્યું. મારી સાનિધ્યતાથી એકલા પણ એણી પુત્રે તે સર્વે ને જિત્યા. તે પ્રિયંગુસુંદરી તે તેને જોઈને તારી જ. ઈચ્છુક છે. તારા માટે અષ્ટમ તપ વડે તેણે મારી આરાધના કરી. મારા કહેવાથી પહેરેદારે તને કહ્યું. અને અજ્ઞાનથી તે તેની અવજ્ઞા કરી. હમણાં તો મારી આજ્ઞાથી તેના બોલાવવાથી તેને પરણ, અને કાંઈક વર મારી પાસે માંગ. એમ બોલ્યા પછી યાદવે કહ્યું હું યાદ કરું ત્યારે તમારે આવવું. તેણે પણ તેને સ્વીકાર કર્યો. હવે વસુદેવને બંધુમતીના ઘરે મુકીને દેવી પિતાના સ્થાનમાં ગઈ. સવારના દ્વારપાલ બેલાવવા માટે આવ્યું. ત્યારે તેની સાથે કુમાર તેના ઘરે ગયે. પ્રિયંગુસુન્દરી ને. તે ગાધર્વ વિવાહથી પર. દેવીએ આપેલા તે વરને અઢારમે દિવસે દ્વારપાલે રાજાને કહ્યું. ત્યારે રાજાએ પરમ પ્રીતિથી તેને પિતાના ઘરે લઈ ગયો. . આ બાજુ વૈતાઢય પર્વત પર ગબ્ધ સમૃદ્ધપુરમાં ગધાર પિંગલ રાજા તેની પ્રભાવતી પુત્રી. ફરતી સુવર્ણપુરમાં આવી. ત્યાં સોમશ્રિયને જોઈ અને તેને જલદીથી સખીપણામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #105
--------------------------------------------------------------------------
________________ તે સ્વીકારી. તેને સ્વામીના વિરહના દુઃખને જાણીને તે પ્રભાવતી બેલી. હે સખી! તું ખેદ ન કર, હું તારા પતિને લાવીશ. ત્યારે સેમશ્રીએ નિશ્વાસ નાંખીને કહ્યું. જેમ વેગવતી એ લાવ્યા તેમ તું પણ અદ્ભુત સૌભાગ્યવાળા પતિને લાવશે ! હું ખરેખર વેગવતી નથી એમ બોલીને પ્રભાવતી શ્રાવસ્તી નગરીમાં આવીને વસુદેવને ગ્રહણ કરી ક્ષણમાત્રમાં ત્યાં લાવ્યું. અને ત્યાં અન્ય રૂપ કરીને કુમાર સોમશ્રિયની સાથે ત્યાં રહ્યો. - એક દિવસે માનસવેગે તે જાણ્યું. ત્યાં આવીને તેને બાંધ્યો. કલકલ થયે છતે વૃદ્ધ વિદ્યાધરો વડે વસુદેવ છેડા. ત્યારે દુષ્ટ વિદ્યાધર માનસવેગ વડે વિવાદ કરાયે. તે પછી વૈજયંતી પૂરોમાં બલસિંહ રાજા પાસે તે બન્ને વિવાદને નિર્ણય કરવા ગયા. ત્યારે દુષ્ટ કુમારના શત્રએ સૂર્પક આદિ પણ આવ્યા. હવે માનસવેગ છે. સેમથી પૂર્વમાં મારી કપેલી હતી. પરંતુ આણે છલથી પરણી. મારી બેન પણ મારા આપ્યા વિના પરણ્યો. ત્યારે કુમારે કહ્યું. મેં એના પિતાએ આપેલી સમશ્રીને પરણ્યો છું. તેનું આણે હરણ કર્યું છે. અને વેગવતીને વૃત્તાંત તે સર્વ કે જાણે જ છે. આ પ્રમાણે વસુદેવે સભાની સામે તે માનસવેગને અસત્યભાષક કર્યો. તે પછી નીલકંઠ સૂર્યકાદિ ખેચરથી ચુંક્ત માનસ વેગ ક્રોધથી યુદ્ધ માટે ઊભે થયો. ત્યારે વેગવતીની માતા અંગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ બાણ આપ્યા અને પ્રભાવતીએ પણ પ્રજ્ઞપ્તી વિદ્યા આપી. આ પ્રમાણે વિદ્યા અને દેવતાઈ અસ્ત્રો વડે પુષ્ટ બળવાળા વાસુદેવે સર્વ ખેચને લીલામાત્રમાં જિતી લીધો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ માનસવેગને બાંધીને સમશ્રીની આગળ મુક્યો. પરંતુ સાસુ અંગારવતીના વચનથી તેને છોડડ્યો. તે પછી સેવક થયેલા માનસ વેગ આદિ ખેચરની સાથે સોમશ્રીની સાથે વિમાનમાં 'બેસીને મહાપુરનગરમાં આવ્યો. ત્યાં સમશ્રીની સાથે યાદવ કીડા કરે છે. એકવાર માયાવી સૂર્પક વડે ઘોડે થઈને વસુદેવનું હરણ કરાયું. તે જાણીને કુમારે મુઠી વડે તાડના કરી. તે પછી તેણે છેડ્યો. કુમાર ગંગાજલમાં પડ્યો. ગંગા ઉતરીને તાપસ આશ્રમમાં ગયો. અને ત્યાં કંઠમાં હાડકાની માલાવાળી કન્યાને જોઈ ત્યારે કુમાર વડે પૂછાયું. તાપસોએ કહ્યું. જિતશત્રુ રાજાની પ્રિયા અને જરાસબ્ધ રાજાની પુત્રી નન્દિષણ નામની છે. આને એક પરિવ્રાજકે વશીકરણ કર્યું. અને તે રાજા વડે મરાયો. તે પણ તેના દઢ કામણના કારણથી તેના હાડકાઓને હજી પણ કઠમાં ધારણ કરે છે. તે પછી વસુદેવે તેને મંત્રબલ વડે તેને કામણ રહિત કરી. ત્યારે તે ઉપકારી વસુદેવને જિતશત્રુ રાજાએ પોતાની બેન કેતુમતી આપી. ત્યારે ડિમ્ભ નામના જરાસંધના સૌનિકે આવીને જિતશત્રને કહ્યું. નન્દિષેણાના કર્મણને હરણ કરનાર આ ઉપકારીને મોકલો. રાજાએ પણ આ યુક્ત છે એમ કહીને તે માણસની જ સાથે વસુદેવ રથમાં ચડીને રાજગૃહ ગયો. ત્યાં સૈનિકે એ બાંધ્યો. ત્યારે બંધનું કારણ આ રક્ષકને કુમારે પૂછ્યું. તેઓએ કહ્યું અમારા સ્વામી જરાસંધને જ્ઞાનિએ કહ્યું છે જે તારી નન્દિષેણા પુત્રીને 19 P.P. Ac Gunratnasuri ni's Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ મુષ્ટિકા કે તાઢય પર્વ પ્રભાવતી માટે કામણથી રહિત કરશે તેને પુત્ર તને મારનારો થશે. હમણાં તે તમે જ છે એમ જાણ્યું. તેથી વધસ્થાન ઉપર લઈ જઈએ છીએ. એમ કહીને યાદવને પશુની જેમ બાંધીને વધસ્થાન ઉપર જલદીથી લઈ ગયા. અને કુમારને મારવા માટે મુષ્ટિકાદિ મલે સજજ થયા. તે અવસરમાં વૈતાઢય પર્વત પર ગધ સમૃદ્ધ નગરને રાજા ગધાર પિંગલ પિતાની પુત્રી પ્રભાવતી માટે વરની વાત વિદ્યાને પૂછી તે વિદ્યાએ તે વસુદેવ કહ્યો. તે સાંભળીને તેને લાવવા માટે ભગીરથી નામની ધાવમાતાને મોકલી. તેણીએ રાજગૃહ જઈને તેના બંધન છેદીને ગધ સમૃદ્ધપુરમાં કુમારને લઈ ગઈ. તે પછી કુમાર વસુદેવ તે પ્રભાવતીની સાથે પર અને તેની સાથે ક્રીડા કરતો યથા સુખપૂર્વક ત્યાં રહ્યો. સારા ખેચની શ્રેષ્ઠ કન્યાઓને મેળવીને અને સુકેશલાનગરીમાં જઈને સુકેશલા કન્યા અને બીજી પણ કન્યાઓને મેળવીને શૌરિ વસુદેવ સુકેશલાના ઘરમાં રહીને સુકેશલાની સાથે રેજ ઈચ્છાપૂર્વક સુખાકારી ભેગેને ભોગવે છે. આ શ્રીમદ્ ગુણવિજય ગણિવિરચિત શ્રીમદ્ અરિષ્ટનેમિચરિત્રે સુંદર ગઘબંધમાં શ્યામાદિથી સુકેશલા સુધી માનુષી અને વિદ્યાધરીઓને પરિણયન પ્રસંગનામને બીજો પ્રસ્તાવ પૂર્ણ થયે. ગુરૂદેવ શ્રી રામચંદ્ર વિજયજીની પરમ કૃપાથી આ બીજા પ્રસ્તાવનું ભાષાંતર મુનિ જયાનંદવિજ્ય દ્વારા પૂર્ણ થયું. ત્રીજો .પરિછેદ , કનકવતી સાથે વસુદેવનો વિવાહ અહીં આ જ ભરતક્ષેત્રમાં વિદ્યાધરના નગર જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ પેઢાલપુર નગર છે. ત્યાં હરિશ્ચંદ્ર નામા રાજા છે. અને તે મોટી દ્ધિથી સુરપતિની જેમ શેભે છે. તેની પટ્ટરાણી લક્ષ્મીવતી “જેમ કૃષ્ણની લક્ષમી”. અને તે શીલગુણ વડે, લજજા વડે, પ્રેમ વડે, દાક્ષિણ્ય ગુણ વડે અને વિનય વડે પતિના મનને કુમુદ ચંદ્રિકાની જેમ સર્વ કલાઓ વડે પલ્લવિત કરીને, લજા અને વિવેકાદિગુણ વડે પુષ્પિત કરીને અને પતિ ભક્તિ વડે ફલવાન કરીને જંગમવલ્લીની જેમ શોભે છે. એક દિવસે તે દેવીએ કેટલાંક કાળ પછી પુત્રીને જન્મ આપે. સંપૂર્ણ લક્ષણવાળી, જન્મવા માત્રથી ગૃહમાં આવેલી લક્ષ્મીની જેમ તેનાથી તેના માતાપિતા હષિત થયા. તેને પૂર્વજન્મને પતિ ધનદદેવે તેના પહથી તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ કરી. તે કનકવૃષ્ટિથી અતીવ હર્ષ પામેલા રાજાએ તેનું નામ કનકાવતી આપ્યું. તે ધાવમાતાઓ વડે એક ખળામાંથી બીજા ખોળામાં લેવાતી રાજહંસીનીની જેમ પગે ચાલવામાં સમર્થ થઈ અને ક્રમથી બાલ્યભાવને છેડીને કલાકલાપ ને ગ્રહણ કરવા યોગ્ય થઈ. ત્યારે રાજાએ પોતાની પુત્રીને શુભ દિવસે કલાચાર્યની પાસે મૂકી. ત્યાં અનુકમે અઢાર લિપી, નાગમાલા, શહેદશાસ્ત્ર, પ્રમાણ, છંદ, અલંકાર, કાવ્યાદિમાં પ્રવિણ થઈ. (એ વિષયેની સંપૂર્ણ જ્ઞાતા બની) વચન ચાતુર્યતાના સમયમાં માનુષીના વેષમાં સરસ્વતીની જેમ અનુભવાય છે. [સૂર્યત્રયદર્શને તે આચાર્યની જેમ પ્રાપ્ત થાય છે.] ઘણું કહીએ. તે કઈ પણ કળા નથી જે આ કનકવતી ન જાણતી હેય. લાવણ્ય જલથી ભરેલી નદી જેવી તે અનકમે કલાસમૂહને સફળ કરવાવાળા યૌવનને પામી. તેને PAY. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ 100 જોઈને તેના માતાપિતા તેના જેવા રૂપ–ગુણ અને વયવાળ વરને જોવામાં તત્પર થયા. પરંતુ તેના ગ્ય વરને ન જોતાં સ્વયંવરમંડપ રચાયે. એકવાર પોતાના ઘરમાં સુખાસન પર બેઠેલી તે કનકવતીએ અકસમાત આવેલા અતીવ પ્રીતિ દેનાર, અશોકવૃક્ષ જેવા " લાલ ચાંચ, ચરણ અને લેનવાળા કપૂરવ થી શેભિત વિધાતાએ સુન્દર સુન્દર શુકલ પરમાણુઓને લઈને ઘડેલાની જેમ. આ પ્રમાણેને ત્યાં એક રાજહંસ જે. સ્વર્ણ ઘુઘરિયોથી. ભરેલા ગળાવાળે મંજુલ સ્વરવાળો અહીં–તહીં જતે નાચતાની જેમ તેને જોઈને તેણે મનમાં ચિંતવ્યું. કેઈના પણ અતુલ પુણ્યના કારણથી તેને વિનેદના સ્થાનરૂપ આ હશે. “કારણ કે સ્વામીએ સ્વીકાર કર્યા સિવાય પક્ષીઓને આભૂષણ કયાંથી હોય? હવે જે કેઈને પણ આ હોય. પરંતુ મારે તે વિનદના માટે છે. કારણ કે એને જોઈ ને મારું મન અત્યંત ઉત્કંઠાને ધારણ કરે છે. - તે પછી ગવાક્ષમાં રહેલા, તે હંસને હંસગામિની કુમારીએ સ્વયં ગ્રહણ કર્યો. તે પછી સુખાકારી સ્પર્શ વડે હાથરૂપી કલમ વડે તે તેને ફીડા માટે કમળની જેમ તેને રમાડવા લાગી. ત્યારે શિરીષ, કુસુમ જેવા સુકેમળ હસ્ત વડે બાળકના કેશપાશની જેમ તે રાજહંસના નિર્મલ પીંછાઓને સંવા. તે પછી સખીને તેણીએ કહ્યું. “સુવર્ણનું પાંજરું લાવ જેથી ત્યાં આ પક્ષીને રાખું. કારણ કે પક્ષી એક સ્થાને સ્થાયી રહેનારા નથી હોતા. તે સખી પાંજરું લાવવા માટે ઊઠી છે. ત્યાં તે હંસ મનુષ્યભાષામાં બોલવા માટે પ્રારંભ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak
Page #110
--------------------------------------------------------------------------
________________ 101 હે રાજપુત્રી! તું વિવેકીની છે અને પાંજરામાં ન રાખ. તને તારુ કાંઈક પ્રિય કહીશ. મને છેડ. આ પ્રમાણે તે હંસને મનુષ્યભાષા વડે બોલતે જોઈને - તે વિરમય પામે છતે ગાવેલા મહેમાનની જેમ તેને અતીવ ગૌરવથી આ પ્રમાણે બોલી. “હે હંસ! તું તે વિશેષ સત્કાર કરવાને યોગ્ય છે. પ્રિય કહે. વાર્તા તે અધી કહે છતે પણ સાકરથી પણ મધુર લાગે છે. હું પણ કહ્યું. “વૈતાઢય પર્વતમાં કેશલા નગરીમાં કશળ નામને વિદ્યાધરના અધિપતિને દેવી જેવી સુકેશન નામની પુત્રી છે. તેને યુવાપતિ રુપનિધાન છે તેને જોઈને સર્વ રુપવાળાઓની રેખાને ભાંગી નાંખે છે. તે યુવક જેમ રૂપ સમ્પત્તિમાં પુરૂષોમાં ઉત્તમ રત્ન જેવો છે તેની જેમ તું પણ હે સુન્દરી! નારીમાં ઉત્તમ રત્ન જેવી છે. તમારા બંનેનું રૂપ આદર્શ દર્પણમાં છે અર્થાત્ જગતમાં રહેલાં પ્રત્યેક રૂપવાળા તમારા બંનેને રૂપમાં પોતાનું રૂપ જુએ છે. તેથી આવું રૂપ બીજે કયાંય નથી. તેથી હું તમારા બન્નેનું રૂપ જોઈને તમારા બન્નેના સંગમની ઈચ્છાવડે તે કુમારને સમ્યફરૂપમાં તને કહીને તને તે કુમારનું સ્વરૂપ કહી રહ્યો છું. અને તારૂં સ્વયંવર સાંભળીને તમે તેને આગળ એ રીતે વર્ણવી છે કે, જેમ, તે અહીં સ્વયંવરના દિવસે આવશે. નક્ષત્રોમાં ચંદ્રમાની જેમ સ્વયંવરમંડપ ઘણું લેકના મધ્યમાં અધિક તેજવાન રૂપમાં તું તેને ઓળખજે. તેથી મને છોડ તારૂ કલ્યાણ થાઓ. આમ સાંભળીને કનકવતીએ વિચાર્યું. આ કીડા માટે -હંસ રૂપધારી કઈ સામાન્ય પુરૂષ દેખાતું નથી. તે તે કોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ - 102 - વિશિષ્ટ પુરૂષ છે. તે પછી તેણીએ તેને હાથથી છેડયો. ત્યારે તે આકાશમાં ઉડતાં કનકવતીના ખોળામાં એક ચિત્રપટ પાડયું. અને બ . હે ભદ્રે તે યુવક જે મેં જે તે અહિ ચિત્રલે છે. આ ચિત્રને જોઈને તેને અહિ આવેલે તું જાણજે ઓળખજે. કનકવતી હર્ષિત થઈને તેને હાથ જેડીને બેલી તમે કેણ છે? સ્વરૂપ કહીને મારા પર કંઈક કૃપા કરે. ત્યારે હસે ખેચરનું દિવ્યરૂપ પ્રકટ કરીને આમ કહ્યું. “હું ચન્દાતપનામને વિદ્યાધર તને કહું છું. હે ચદ્રાનને ! તારા ભાવી પતીની સેવામાં તત્પર છું અને વિશેષ વિદ્યાના પ્રભાવથી તને કહું છું. તે તારા સ્વયંવરના દિવસે બીજાને દૂત બનીને તારી પાસે આવસે. એમ બોલતાં એવા તે વિદ્યાધરને આશીર્વાદ આપીને કનકવતીએ રજા આપી. અને વિચાર્યું. મારા ભાગ્યવડે દેવતાવચનને બોલે છે. હવે તેણીએ પટ ઉપર ચિત્રેલા પતી દર્શનની અતૃપિવડે વિરહના તાપની પીડાવડે તે પટને ફરી ફરી ક્ષણમાં કંઠ ઉપર ક્ષણમાં માથા ઉપર ક્ષણમાં હૃદય ઉપર ધારણ કરતી હતી. - ચંદ્રાતા ખેચર તે તે બનેના સંગમને કૌતુકી તેજસમયે કેશલાનગરીમાં ગયો. અને તે પછી-વિદ્યાશક્તિ વડે પવનની જેમ અખલિત થત રાતના વસુદેવના શયનભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં વસુદેવને પ્રિયા સહિત સુતેલ જો. તે પછી ચરણની સેવા દ્વારા તેને જાગૃત કર્યો કુમાર પણ એક ક્ષણમાં જાગૃત થયે. કારણ કે ઉત્તમ પુરૂષે અલ્પનિદ્રાવાળા હોય છે. અકસ્માત આવેલા તે નરને રાત્રીમાં જઈને કુમાર ન તે ભય પામ્ય અને ન તેના ઉપર કુપિત થયે. વિપરીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ 103 આ પ્રમાણે ચિંતવ્યું કે આ પુરૂષ આવી ઉપાસનાથી મારે વિરોધી નથી. શરણાથી હશે અથવા કઈ પણ મારે કાર્ય ચિંતક હશે. હવે આને જે હું બોલાવું તે પ્રિયાની નિદ્રાભંગ થાય. અને આ સેવા કરનાર પુરૂષની ઉપેક્ષા કરવી યોગ્ય નથી તેથી પ્રયત્નવડે ઉભું થઈ પ્રિયાને જાગૃત કર્યા સિવાય પલંગથી ઉતરી આની સાથે વાત કરું. એમ વિચારી ધીરેધીરે પલંગને છેડીને અન્ય સ્થાને બેઠે. - ચંદ્રાતપે પણ તેના સેવકની જેમ પ્રણામ કર્યા. તે પછી જે કનકવતીની વાત કહી છે તે જ આ ચંદ્રાપનામાં વિદ્યાધર છે એમ કુમારે તેને આલેખો પછી કુમારે સ્વાગત પૂર્વક આવવાનું કારણ પૂછયું. ત્યારે ચંદ્રાત: ચંદ્ર જેવી શીતળ વાણીથી બે , હે વસુદેવકુમાર! જેવી કનકવતીની વાત તમને કહી તેમજ તમારી વાત કનકવતીને કહી. હે સ્વામી ! આપને ચિત્તમાં જોઈને હર્ષ વડે તેના લેચન ચંદ્રકાંત મણની જેમ પાણીને છેડવા લાગ્યા. તે તમારૂં રૂપ જેમાં શોભે છે તે પટને વિરહસંતાપના સંવિભાગને આપવાની જેમ હૃદય ઉપર ધારણ કર્યું તે પછી મને હાથ જોડીને અને ગૌરવરૂપીવસ્ત્રાચલને ઉતારીને તે તેણે આ પ્રમાણે પ્રાર્થના કરી. “મારા સ્વયંવર મંડપમાં આ મહાપુરુષને સર્વથા લાવજે અવશ્ય લાવજે, મારી બીચારીની ઉપેક્ષા ન કરતા.” હે પ્રભે ! આજે કૃણ દશમીને દિવસ છે તે પછી શુકલ પંચમીના પૂર્વાહનમાં તેને સ્વયંવર થશે. હે સ્વામી ! તમારે ત્યાં જવું છે. કારણ કે તમારે સંગમ એ જ તેને જીવવાનું ઔષધ છે. તેથી તેના પર તમારે અનુગ્રહ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ 104 તે સાંભળીને વસુદેવે કહ્યું. હે ચન્દ્રાપ ! હું સવારના સ્વજનેને પૂછીને તેમ કરીશ. તું હર્ષને ધારણ કર. અને મારી સાથે તેના સંગમની ઈચ્છાવાળે તું પ્રમેદવનમાં રહેજે. તારે પિતાના પ્રયત્નના ફળને તે તેના સ્વયંવર મંડપમાં જેજે. એમ કહેવાથી તે વિદ્યાધર પુત્ર અદશ્ય થ. વસુદેવે તે પલંગ ઉપર અત્યંત પ્રમુદિત બનીને સુઈ ગયે. હવે સવારના વસુદેવ સ્વજનેને પૂછીને પ્રેયસીઓને કહીને પેઢાલપુર નગરમાં ગયે. ત્યાં હરિચંદ્રરાજા આવીને કુમારને લમીરમણ નામના ઉપવનમાં વાસ કરાવ્યું. તે ઉદ્યાનને સર્વ જાતિના વૃક્ષથી ભરેલું જેઈને કુમાર અને વિનોદ કરાવતે ત્યાં રહ્યો. અને તે પછી કનકવતીના પિતા રાજા હરિશ્ચંદ્ર વસુદેવની આગતા સ્વાગતા સન્માન આદિ મેટા રૂપમાં કર્યું. કુમાર તે ઉદ્યાનમાં પૂર્વમાં બનાવેલા મહેલ અને ઘરમાં રહેતા ' આ પ્રમાણે પૂર્વની વાતને સાંભળી. “પૂર્વમાં શ્રી નમિ સ્વ.મનું સમવસરણ આ ઉદ્યાનમાં થયું અને ત્યારે અહીં દેવાંગનાઓથી સહિત લક્ષ્મી અરિહંત તીર્થકરની આગળ રાસ રમી ત્યારથી આ ઉદ્યાનનું નામ લક્ષ્મીરમણ ઉદ્યાન થયું. - તે પછી ત્યાં મંદિરમાં શ્રી તીર્થકરની પ્રતિમાની દેવતાઈ ઉપહાર વડે કુમારે પૂજા કરી અને વંદના કરી અને ત્યારે સુમેરુ પર્વતની જેમ જગમ લાખે ધ્વનીઓથી યુક્ત, મંગલકારી વાજિંત્રેના ઘેથી ગજિત ભાટચારણે જેવા બંદિજના કેલાહલથી યુક્ત એક વિમાનને આકાશ માર્ગથી ઉતરતું વસુદેવે જોયું. તે પછી અનાકુલ ધૈર્યધારી આગળ રહેલા એક દેવને વસુદેવે પૂછ્યું. શુક્રના જેવું આ દેવવિમાન રમી ત્યારથીત લહમી અનિ થયું અને ત્યાર દેવતાઈથી ત્યાં મસિમ લફોરમણ આગળ રાસ ત્યારે સુરત 13 કુમારે પણ, તીકરીનો થયું બદિર વાજિંત્રોના જગમલાઓ ના કરી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ 15 ક્યા દેવનું છે? ત્યારે તેણે કહ્યું “હે મહાપુરૂષ! આ ધનદનું વિમાન છે અને તે આ વિમાનમાં બેસીને અહીં હમણું મેટા મહાન કારણથી પૃથ્વી લોકમાં ઉતરે છે. આવે છે. આ દેરાસરમાં અરિહંતની પ્રતિમાને પૂજીને જલદીથી કનકવતીને સ્વયંવર જેવા પ્રસ્થાન કરશે. તે સાંભળીને વસુદેવે ચિંતવ્યું ! અહા ! કનકવતીને ધન્ય છે જેના સ્વયંવરને મંડપમાં દેવો પણ આવે છે. - હવે ધનદ વિમાનથી ઊતરીને અરિહંતની પ્રતિમાપૂજી વંદના કરી અને સંગીત વડે ભક્તિ કરી ત્યારે કુમારે વિચાર્યું. અહો ! મહાપુરુષ આ દેવ, પરમ શ્રાવક પુણ્યકાર્યમાં ઉદ્યમવંત છે. અહો ! શ્રીમદ્ અરિહતેનું શાસન પ્રભાવના પાત્ર છે. હું પણ ધન્ય છું. જેને આવું આશ્ચર્ય દૃષ્ટિ ગેચર થયું. એમ ફરી ફરી ચિંતવવા લાગ્યું. હવે ધનદ ત્યાં ચૈત્યમાં પૂજા કરી હર્ષિત માનસવાળા ચાલતાં દિવ્યરૂપવાળા વસુદેવકુમારને જોયે. અને વિચાર્યું. અહો ! આ પુરુષનું અદ્દભુતરૂપ જે સુર–અસુર પુરૂષ અને વિદ્યાધરોમાં પણ નથી. તેથી તે લેકેત્તર સ્વરૂપને ધારણ કરનારને જોઈને વિમાનમાં રહેલાં ધનદે અંગુલીની સંજ્ઞાથી નેહસહિત તેને બોલાવ્યા. વસુદેવ પણ કૌતુકી અને નિર્ભય થઈને તેની સમીપમાં ગયો. ધનદે પણ સ્વાર્થ હોવાથી ચિત્તની જેમ પ્રિય શબ્દોથી લાવવા આદિ સરકાર પૂર્વક તેની સાથે વાત કરી. હવે પ્રકૃતિથી જ વિનયવાળા સત્કાર કરાયેલા કુમારે હાથ જોડીને કહ્યું. “આજ્ઞા આપે હું શું કરું? હવે ધનદે પણ કાનને સુખકારી બોલી વડે તેને કહ્યું. હે સત્પરૂષ ! તારે સાધ્ય મારૂ એક દૂતપણાનું કાર્ય કર. આ નગરમાં હરિશ્ચંદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ પામે છે તેમ છે ? બેલાજો કરી તેને મહિલા 106 રાજાની રાજકુમારી કનકવતી નામની છે. તેને મારા વચનથી આમ કહેજે. “ઈન્દ્રને ઉત્તર દિશાને દિકપાલ ધનદ તને પરણવા ઈચ્છે છે. હું માનુષી પણ દેવીથા અને મારી અમેઘવાણી વડે તું વાયુની જેમ સ્લખન ન પામતે કનકવતી રહે છે તે સ્થાનને પ્રાપ્ત કરશે. ' તે પછી વસુદેવ પિતાના આવાસમાં આવીને દિવ્ય અલંકારાદિ મુકીને ઉચિત મલિનવેષ ધારણ કર્યો. તેને મલિનવેષમાં જતા જોઈને ધનદે બેલાજો “હે કુમાર ! તે ઉત્તમવેષને કેમ છો? કારણ કે સર્વત્ર આડઅર પૂજાને પામે છે. ત્યારે કુમારે કહ્યું: “વેષમલિન કે ઉજવલ તેનું શું કામ છે? કારણ કે દૂતને તે વાચા જ ભૂષણ છે અને તે મારી પાસે છે જ. તે સાંભળીને ધનદે કહ્યું તારું કલ્યાણ થાઓ. જા ! આમ ધનદ દ્વારા ફરીથી પ્રેરણા કરાયેલ કુમાર શંકા રહિતપણે હરિશ્ચંદ્રના આંગણામાં ગયે. - ત્યાં હાથી, ઘોડા, રથ, સુભટ આદિથી સંકીર્ણ એવા પણ રાજદ્વારમાં કુમારે, પ્રવેશ કર્યો. અને તે પછી કેઈથી . ન જવાયેલે અને અમ્મલિત ગતિવાળે અંજનસિદ્ધિ મેગીની જેમ આગળ ગયો. અનુક્રમે દ્વારપાલેથી રક્ષાયેલા પરિકરથી વ્યાપ્ત રાજમંદિરના પ્રથમ જનાના ઓરડામાં કુમારે પ્રવેશ કર્યો. અને ત્યાં ઈદ્ર નીલમણિઓથી જડેલી ભૂમિ ચાલતી તરંગેના કાંતિથી શોભિત જલસહિત વાવને ભ્રમ ઉત્પન કરનાર ભૂમિ જોઈ. ફરી ત્યાં દિવ્ય આભરણેથી વિભૂષિત અપ્સરાઓની જેમ સુંદર રૂપવાળી સમાન વયવાળી સ્ત્રીઓના સમૂહને છે. તે પછી બીજા જનાના ઓરડામાં સેનાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 107 સ્તંભ રત્નની ઢીંગલી, પુતળીઓ ફરકતી ધજા અને દંડને કુમારે જે તે પછી ત્રીજા જનાના ઓરડામાં જ્યોત્સના (ચાંદની) જેવી ક્ષીર તરંગમાં ક્ષીર સમુદ્રમાં એરાવત હાથીની જેમ કુમારે પ્રવેશ કર્યો. ત્યાં સ્ત્રી જનને દિવ્ય આભરણેથી ભૂષિત દેવલોકની અપ્સરાઓ પણ જેની સમાનતા કરી શકે એવી અપ્સરાઓના સમૂહને આવવાની જેમ તેણે જોઈ. હવે ચેથા જનાના ઓરડામાં પ્રાપ્ત થયે. ત્યાં સ્ત્રીઓને વિલાસ કરવા કીડાસરોવર ચંચળ તરગોવાળું અને રાજહંસસારસ આદિ પક્ષિઓથી સેવીત જોયું. તેમજ ત્યાં વિલાસના સ્થાનમાં દિવાલ ઉપર આદર્શ—દર્પણ વિના પણ પિતાના પ્રતિબિમ્બને જોતી અને મુંગાર કરતી સ્ત્રીને યાદવે જેઈ : અને શુક-સારિકાઓ બોલતાં અને મંગળગીત અને નૃત્યાદિમાં રક્ત દાસિઓને જોઈ તે પછી પાંચમા જનાના ઓરડામાં ગયે. ત્યાં મરકત રત્નના બનાવેલા વિલાસભવનને જોયું. અને ત્યાં મુક્તાફળ વિદ્યુમ રત્નોથી બનાવેલી માળાઓથી ચુંક્ત ચામરેને અને સુંદરવેષ રૂપધારણ રત્નાલંકારોથી ભરેલ ભાજનવાળી દાસીઓને જોઈ. તે પછી પણ છઠ્ઠા જનાના ઓરડામાં ગયે. ત્યાં દિવ્ય સરોવરની જેમ ચારે બાજુ પધરત્નોથી વિભૂષિત પદ્મવિલાસ સ્થાનને યાદવે જેયું. ફરી ત્યાં રેશમી વસ્ત્રોને ધારણ કરનારી મૃગલેશનવાળી દાસીઓના સમૂહને સાત્રાત્ સંધ્યાની જેમ જોઈ હવે તે કુમાર સાતમા જનાના વિલાસ ભવનમાં ગયો. ત્યાં તેને લેહિતાક્ષરતનથી જડેલે પતંભ, કર્ક તન મણિમય વિલાસભવન તેની દષ્ટિપથમાં આવ્યું. ફરી ત્યાં ક૯૫વૃક્ષોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ - 108 "કુસુમના આભરણેને દેવતાઓની નદીઓના પાણીથી પૂર્ણ ભરેલા કળશાઓને કલાઓની જાણકાર સર્વ દેશની ભાષાઓને જાણવામાં વિચક્ષણ હંસલીથી આલિંગન કરાયેલાગલાવાળી મૃગલેચનવાળી દ્વારરક્ષિકાઓને યાદવે જોઈ ત્યારે તેણે ચિંતવ્યું. ' દ્વારરક્ષિકાઓ વડે વ્યાપ્ત આ ભવનમાં કઈ પણ પુરૂષને આવવાને અવકાશ નથી. કુમાર એમ ચિંતવતે છતે વિલાસી કનકકમળને ધારણ કરનારી એક દાસી ગુપ્ત દ્વારના માર્ગ થી આવી. તેને તે દ્વારરક્ષિકાઓએ બ્રાન્સિસહિત પૂછ્યું. સ્વામિની કનકવતી કયાં રહેલી છે ? અને શું ? કરે છે તેણીએ કહ્યું. પ્રમદવનના મહેલમાં દિવ્યવેષ ધારણ કરનારી દેવતાઓએ કર્યું છે. સાનિધ્ય જેનું એવી સ્વામિની એકલી જ ત્યાં રહેલી છે. વસુદેવ કુમાર તે સાંભળીને અને તેને ત્યાં રહેલી જાણીને દાસીએ બતાવેલા પક્ષ દ્વારના માર્ગથી નીકળે. પ્રમદ વનમાં ગયા. અને ત્યાં સપ્તભૂમિવાળા પ્રસાદ ઉપર ચઢયો. ત્યાં દિવ્યાલંકાર વસ્ત્રોને ધારણ કરનારી સર્વ ઋતુના પુષ્પોના આભરણે વડે સાક્ષાત્ વનલક્ષ્મીની જેવી રૂપની શોભામાં વિધાતાની જીવનપર્યતની પટ્ટસૃષ્ટિની જેવી ભદ્રાસન પર બેસેલી, પટ્ટમાંચિત્રિત પુરૂષના રૂપને જોતી તે કનકવતીને કુમારે જઈ તેણીએ પણ બીજા. રૂપની જેમ તેને જોઈને ઈષ્ટ આગમનના જ્ઞાનથી સવારના કમલિની જેમ વિકસિત થઈ. તે પછી ભદ્રાસનથી સરભ્રમ ઉઠીને હાથ જોડીને કુમારને તેણીએ કહ્યું. હે સુભગ ! રૂપમાં કામદેવ ! તું મારા પુણ્યથી આકર્ષિત થઈ ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust :
Page #118
--------------------------------------------------------------------------
________________ 1% આવ્યું છે. હે સુન્દર ! હું તારી દાસી છું. એમ કહીને તે કુમારને નમવા માટે પ્રયત્ન કર્યો ત્યારે તેને નમસ્કાર કરવા. માટે પ્રતિષેધ કરીને આ પ્રમાણે બોલ્યો. હું તે દૂત છું. - હે મહાશયવાળી ! પ્રણામ ન કર. જે ખરેખર તારે અનુરૂપ હોય તે પુરુષને પ્રણામ કરે યેગ્ય છે. મારા અવિજ્ઞાત કુળવાળા દૂતની સાથે અનુચિત વર્તન ન કર. ત્યારે તેણીએ કહ્યું. “તારું સર્વ સ્વરૂપ મારા વડે ઉત્તમ પ્રકારથી જાણેલું છે. મારો પતિ તું જ છે. જે મને દેવતા વડે કહેવાય. અને જે ચિત્રમાં ચિત્રિત મારા વડે હર્ષ પૂર્વક ધ્યાન કરાયો તે તું જ છે. ત્યારે વસુદેવે કહ્યું. “હે ભદ્ર! તારો પતિ હું નથી. જે તે દેવતા વડે કહેવાયો. તેને હું દાસ છું. તારો પતિ ધનદ તેને હું દૂત, તેની આજ્ઞાથી હું તને યાચું છું. તેની તું પટ્ટરાણીઓ દ્વારા સેવા કરાવનારી થા. હવે તેણીએ ધનદનું નામ લેનારને નમસ્કાર કરીને બોલી, હે સુન્દર! જ્યાં આ શુકને દિકપાલ અને. કયાં હું માનુષી કીટિક? તેને તે મારી પાસે દૂત મોકલવાનું કીડામાત્ર અને અનુચિત છે. કારણ કે માનવી સ્ત્રીઓને અને દેવતાઓની સાથે ક્યારેય પણ પૂર્વમાં સંગમ થયો નથી. ' વસુદેવે કહ્યું, “હે સુન્દરી! તું દેવને આદેશ અન્યથા કરવાથી દવદનતીની જેમ અનર્થને પામશે. કનકવતીએ પણ કહ્યું “ધનદ એટલાં અક્ષર સાંભળવાથી મારું મન પૂર્વ જન્મના સંબંધથી કયાંયથી પણ ઉત્સાહિત થાય છે. પરંતુ ઔદારિક દુર્ગધવાળા શરીરની દુર્ગધને સહન કરવામાં અમૃતનું પાન કરનાર દેવ સમર્થ નથી એવું Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ 110 અરિહંતેનું વચન છે. તેથી દૂતપણાના બહાનાથી તુ જ ગુપ્ત મારો પતિ છે. તેથી જઈને મારુ વચન ઉત્તર દિશાના દિકપાલને કહેજે કે તમારા દર્શનને પણ હું યેગ્ય નથી. કારણ કે હું માનવી સ્ત્રી માત્ર છું સપ્તધાતુથી યુક્ત શરીરવાળી મારે તે આપ પ્રતિમા કરીને પૂજવા ગ્ય છે. એમ સાંભળીને હર્ષિત કુમાર કેઈન પણ વડે ન જેવાતે ધનદની પાસે ગયો. અને ત્યાં જ્યાં વૃત્તાંત કહેવાને આરંભ કરે છે ત્યાં ધનદે કહ્યું “મારા વડે સર્વ જણાયું જ છે.” તે પછી સામાનિક દેવેની સામે કુબેરે વસુદેવની પ્રશંસા કરી. આ મહાપુરુષની કઈ પણ નિવિકાર, ચરિત્રતા છે. અર્થાત્ મહાપુરુષ કેઈ પણ પ્રકારના વિકારથી રહિત ચરિત્રવાળા આચરણવાળા છે. એમ પ્રશંસા કરતાં પ્રીતિપૂર્વક ગુણથી ખરીદાયેલાની જેમ ધનદે વસુદેવકુમારને દિવ્ય સુગંધથી વાસિત સુરપતિ પ્રિય નામના દેવદૂષ્યનું જોડું, સુરતી નામને મુકુટ, દકગર્ભ નામના કુંડળ, શશીમયુખ નામને હાર, ભભિતપ્રજા નામના કેયૂર અર્ધશારદા નામની નક્ષત્રમાળા, વિચિત્ર મણિથી શોભાયમાન સુદર્શન નામના બેવલય મરદારૂણ નામને કટિસૂત્ર (કંદ) દેવતાઓની માલાઓ અને દેવતાઓનું વિલેપન આપ્યું. કુમારે તે સર્વને અંગ ઉપર ધારણ કરીને ધનદની ઉપમા જે થયે. કુમારને ધનદ વડે પણ સત્કાર કરાયેલા તેના જે જોઈને સાથે આવેલા સાળા આદિ અધિક આનંદને પામ્યા. હરિશ્ચંદ્ર પણ ત્યાં સકૌતુક આવીને હાથ જોડીને આ પ્રમાણે ધનદને વિજ્ઞપ્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ . Ple. : 33 , . , 03/35) 2 . 45 કરી. “આપે ભરતક્ષેત્રને આજે પાવન કર્યું .મારે સ્વયંવરમંડપ આજ સુરવિમાનની જેમ થયો.એમ કહીને તેણે સ્વયંવર મંડપની રચના વધારે પ્રમાણમાં સુંદર કરી. અને મને મનહર કરાવ્યા. તે પછી દેવાંગનાઓના હાથના પલવથી લાલિત, ચામર વડે વિજયમાન બન્દીજને વડે અદ્ભુત ગુણોના કીર્તનથી સ્તુતિ કરતે ધનદ સ્વયંવરમંડપ જેવા માટે ચાલ્યો. તે પછી રત્નમય અષ્ટમંગલથી શેભિત દ્વારભૂમિ, લાખો રત્નદર્શોથી અંકિત અનેક તેરણાથી મંડિત તે સ્વયંવરમંડપમાં ઉત્તર દિપાલ ધનદે પ્રવેશ કર્યો. ત્યાં એક મને જ્ઞમંચ પર હંસવાહનવાળે ધનદ આકાશમાં સ્થિત સિંહાસન ઉપર દેવાંગનાઓથી પરિવૃત્ત બેઠે. વસુદેવ પણ યુવરાજની જેમ તેનાથી દૂર નહીં એવા સ્થાને સૌભાગ્યવદનવાળો બેઠે. બીજા પણ રાજાઓ વિદ્યાધરે અનુક્રમે બેઠા. હવે ધનદે પિતાના નામથી અંક્તિ અર્જુનજાતિના સુવર્ણથી બનાવેલી કુબેરકાંત નામની મુદ્રિકા (અંગુઠી) કુમારને આપી. તેણે કનિષ્ઠા અંગુલિમાં ધારણ કરી. તે (અંગુલિના) પ્રભાવથી ત્યારે જ ત્યાં રહેલા સર્વ લોકેએ યાદવને ધનના જે જ. અહ ધનદ બે રૂપ ધારણ કરીને અહીં આવ્યું. આમ સ્વયંવર મંડપમાં અદ્વૈત પ્રૉષ થયો. હવે સર્વાલંકાર-દેવદૂષ્ય ધારણ કરનારી મદન અને કુલની માળાને ધારણ કરતી સખીઓથી પરવારેલી કનકવતી રાજહંસીની જેમ મંદગતિથી ત્યાં સ્વયંવર મંડપમાં આવી. પરંતુ ત્યાં ચિત્રમાં જોયેલા અને દૂત રૂપમાં જોયેલા વસુદેવને ન જેતી સંધ્યાકાળની કમલિની જેમ પ્લાન મુખવાળી વિષાદવાળી પોતે થઈ. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ સ્તંભની લાગેલી પૂતળીની જેમ કાંઈ પણ બોલતી નથી. સર્વસ્વ હણાઈ ગયું હોય તેમ કોઈ પણ બીજા રાજાને જતી નથી. તેથી તેને કોઈને પણ વરમાળા ન પહેરાવતાં સ્વયંવર મંડપમાં “શું અમારામાં રૂપ–વેષાદિમાં દેષ જોયો? એમ આશંકાથી ફરી ફરીથી રાજાઓ પોતપોતાને જોવા માંડયા. ત્યારે સખીએ કનકવતીને કહ્યું. હે સુન્દરી ! કેમ હજી સુધી વિલંબ કરે છે કેઈના પણ ગળામાં વરમાળા નાંખ. પહેરાવ ત્યારે કનકવતી બેલી. પતિ તે રૂચિ અનુસાર કરાય છે અને જે મને રૂચે છે તેને હું મન્દ ભાગ્યવાળી જેતી નથી. તે પછી મનમાં વિચાર્યું: “મારી શી ગતિ થશે.” કારણ કે ઈષ્ટ વરને જેતી નથી. હે હદય! પ્રિયતમના વિરહથી તું બે ભાગમાં થઈ જા. આ પ્રમાણે ચિંતાતુરવાળી તેણુએ ધનદને જોઈને અને પ્રણામ કરીને હીન થઈને રેતી એવી હાથ જોડીને આ પ્રમાણે વિજ્ઞસી કરી. હે દેવ ! પૂર્વજન્મની પત્ની એમ માનીને મારું આ પ્રમાણે અહીં હાસ્ય ન કરે. મે' જે વરને વરવાની ઈચ્છા છે તેને તમે પ્રચ્છન્ન છુપાવ્યા છે. આમ સાંભળીને અને સ્મિત કરોને ધનદે વસુદેવને કહ્યું હે મહાભાગ! મારી આપેલી કુબેરકાંતા નામની આ મુદ્રિકાને હાથથી દૂર કર. ત્યારે કુમારે તે મુદ્રિકાને ધનદની આજ્ઞાથી હાથથી ઉતારી પતે પોતાના મૂળ સ્વભાવિક રૂપવાળે થયે. ત્યાં તે ઉપન્ન થયો છે. અમેદભાવ જેને એવી કુમારીએ પિતાની ભૂજાઓ રૂપી લતાની જેમ તેના કંઠમાં સ્વયંવર માળા પહેરાવી. ત્યારે ધનદની આજ્ઞાથી આકાશનાં દુઃભિનાદ થયે અસરાઓએ સરસ મંગળગાન કર્યા. “અહો ! ધન્ય છે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ ' રાજા હરિશ્ચંદ્ર જેની પુત્રીએ જગતપ્રધાન ઉત્તમ વરનું વરણ કર્યું.” એમ સર્વવ્યાપી ઉચ્ચ સ્વરથી ઘોષણા થઈ. ધનદની આજ્ઞાથી સઘવાસ્ત્રી અક્ષતને વર્ષાવે છે. તેમાં સુધારા ધનની વૃષ્ટિ નિરંતર કરી. તે પછી વસુદેવ અને કનકવતીને પાણિગ્રહણ મહોત્સવ હર્ષની એકછત્રતાને પ્રસારિત કરતે થયો. . હવે કુમારે ધનદને નમીને વિનંતી કરી “આપ શા કારણથી અહીં આવ્યા. એ જાણવાને હું કૌતુકી છું ત્યારે ધનદે આબદ્ધકંકણવાળા નવા પરણેલા તે કુમારને ધનદે કહ્યું : “કુમાર ! મારું અહીં આવવાનું કારણ સાંભળો.” આ ભરતક્ષેત્રમાં અષ્ટાપદની પાસે સંગર નામનું નગર છે. ત્યાં મંમણ નામને રાજા તેની વીરમતી રાણી તે એક દિવસ પ્રિયા સહિત નગરની બહાર શિકાર માટે ચાલ્યું. ત્યારે ક્ષુદ્ર આશયવાળા એવા રાજાએ સાર્થની સાથે આવતે એક મલમલીન સાધુને જોયો. આ મારા મૃગયા રમવાના ઉત્સવમાં વિન કરનાર અપશુકન રૂપમાં થયો. એમ માનીને તેને યુથથી હાથીની જેમ સાર્થથી અલગ કર્યો. ફરી પણ પત્ની સહિત સ્વભવનમાં જઈને બારઘડી સુધી તે સાધુને ગમે તેમ બેલતે તે રહ્યો.” તે પછી તેઓને અનુકમ્પા ઉત્પન્ન થવાથી તે મુનિને પૂછ્યું : કયાંથી આવે છે અને કયાં જાઓ છે આટલું અમને કહો. ત્યારે મુનિ બોલ્યા. હું હિતકપુરથી અષ્ટાપદ પર્વત પર અરિહંતની પ્રતિમાને વંદન કરવા માટે સાર્થની સાથે ચાલ્યો. પરંતુ હે મહામાની ! આપના બનેના દ્વારા સાર્થથી છૂટા પડાવવાથી ધર્મ કર્મમાં બંધાયેલ
Page #123
--------------------------------------------------------------------------
________________ અંતરાયથી હું અષ્ટાપદ પર્વત પર ન ગયો. ત્યારે તે બંને દમ્પતીએ હળ કમી પણાથી તે મુનિને ક્ષમા માંગતાં દુઃસ્વપ્નની જેમ કેપને વિસ્મૃત ક. પરોપકારી મુનિએ પણ તે બન્નેને કેમળ હદયવાળા જાણીને જીવદયા છે જેમાં પ્રધાન એવા જિનધર્મને કહ્યો. તે પછી તે બન્ને કિંચિંતુ ધર્માભિમુખતાને પ્રાપ્ત કરી. થોડાક ધર્મની સન્મુખ થયા. અને તે મુનિને શુદ્ધ ભાત પાણીથી ભક્તિપૂર્વક પડિલાલ્યા. કર્મરોગથી પીડિત તે બનેને ધર્મ જ્ઞાનરૂપી મહાઔષધ દઈને તે મુનિ તેઓને કહીને અષ્ટાપદ પર્વત પર ગયા. તે બંને પણ ઘણા સમય સુધી સાધુઓના સંસર્ગથી શ્રાવક વ્રતને પામીને જેમ કૃપણે ધનની રક્ષા કરે છે તેમ તે વ્રતને યત્નપૂર્વક પાલન કરવા લાગ્યાં. - એક દિવસે શાસનદેવીએ તે વીરમતીને અષ્ટાપદ પર્વત પર લઈ ગઈ. કારણ કે ધર્મવાનેને શું નથી થતું? ત્યાં જિનપ્રતિમા દેવ દાન વડે પુજાતી જોઈને તે વીરમતી અતીવ આનંદને પામી. ચઉવીશે જિનપ્રતિમાઓને ત્યાં ભક્તિ અને ભાવ વડે વાદીને ફરી પણ દેવશક્તિથી પિતાના નગરમાં આવી. તે પછી તે તીર્થને જેવાથી ધર્મમાં સ્વૈર્ય બુદ્ધિને ધારણ કરીને તે વીરમતી પ્રતિ જિનેશ્વરના વીશ વશ આયંબિલ ર્યા. અને ચકવીશે જિનેશ્વરેને રત્નસંયુક્ત સુવર્ણના તિલક ભક્તિપૂર્વક કરાવ્યા. એક દિવસ સપરિવાર અષ્ટાપદ પર્વત પર જઈને તે સ્નાત્ર પૂર્વક ચઉવીશે જિનેશ્વરેને પૂજ્યા. અને તે તિલકને જિનપ્રતિમાની લલાટમાં ભાલમાં લગાડયા. અને તે તીર્થ P.P. Ac. Gunratnasuri M.S. S. Jun Gun Aaraunak Tr
Page #124
--------------------------------------------------------------------------
________________ 115 ઉપર આવેલા ચારણશ્રમણ આદિ મહાપાત્રોને સુપાત્રોને તેણીએ તેઓને યોગ્ય દાન આપીને તે તપને અજવાળ્યું તે તપનું ઉદ્યાપન કર્યું. અને તે પછી કૃતકૃત્યની જેમ મનમાં નાચવાની જેમ તે પૂણ્યાત્મા વીરમતી પિતાના નગરમાં આવી. તે બને જણ તે બને પતી-પત્ની શરીરથી પૃથક પણ મનમાં એકની જેમ ધર્મકાર્યમાં ઉદ્યમવન્ત થઈને કેટલેક કાળ - વ્યતીત કર્યો અને આયુષ્યની પૂર્ણાહુતીના સમયમાં સમાધિમરણને પ્રાપ્ત કરી. તે વિવેકી દમ્પતી દેવલોકમાં દેવ અને દેવી દમ્પતી રૂપમાં થયાં. ત્યાંથી અને મમ્મણજીવ બહલી દેશમાં પિતનપુર નગરમાં ધમિલ નામના આરની રણુકા પત્નીની કુક્ષીથી ધન્ય નામને પુત્ર થયે. વીરમતીને જીવ પણ દેવકથી ચવીને તેની જ ધન્યની જ ધૂસરી નામની પત્ની થઈ. ધન્ય અરણ્યમાં મહિષી ભેંસના સમૂહને ચારવા લાગ્યું. કારણ કે આભીને આ સર્વપ્રથમ કુલ કાર્ય છે. આ એક દિવસ પ્રવાસીઓને વૈરીની જે મહાવર્ષાકાલ પ્રવૃતમાન થયે. વરસાદ વર્ષ તે છતે પણ ધન્ય ભેંસને લઈને ચારવા માટે ગયે. જલનું નિવારણ કરવા મસ્તક ઉપર મોટું છત્ર ધારણ કરીને ફરતે. જ્યાં ભેસે જાય ત્યાં તેઓની પાછળ જતે. અરણ્યમાં પરિભ્રમણ કરે છે. ત્યાં તે પ્રતિમાધર, એક પગ ઉપર ઉભા રહેલાં, નિશ્ચલમનવાળા, શીત પરીષહથી કમ્પાયમાન શરીરવાળા તપથી અત્યંત કૃશશરીરવાળા એક સાધુ ભગવંતને તે ધન્ય જોયા. તે પ્રકારના પરીષહને - સહન કરતા તે મુનિને જોઈને અનુકશ્યા ઉત્પન્ન થઈ છે Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ જેને એવું તે ધન્ય તેમના મસ્તક ઉપર સ્વયમેવ પોતે જ પિતાનું છત્ર ધરીને ઉભો રહ્યો.. ' ' . તે પછી ધન્ય વડે ધરાયેલ છત્રવાળા તે મુનિ કટ્ટરહિત થયા. હવે મદિરાપાનથી મઢવાળાની જેમ તે મેઘવૃષ્ટિ, ઉભી ન રહી. બંધ ન થઈ. તે ધન્ય છત્ર ધારણ કરવામાં મેદવાળે થયે. હવે કઈ પણ રીતે કમગથી મેઘવૃષ્ટિ રોકાઈ ત્યારે જ્યાં સુધી વર્ષા થાય ત્યાં સુધી ધ્યાનમાં રહેવાના અભિગ્રહવાળા. મુનિ પણ ધ્યાનથી નિવૃત થયા. ધ્યાન પૂર્ણ કર્યું. ' - તેજ સમયે તે ધન્ય મુનિને નમીને પાદ સંવાહન પગની સેવાપૂર્વક હાથ જોડીને એમ બોલ્યો. હે મહષી : આ વિષમકાલ. કાદવવડે દુઃખદા પૃથ્વી છે. એવા સમયમાં આપ ક્યાંથી આવે છે. ત્યારે સાધુ ધન્યને કહેવા લાગ્યા. “હું પાંડુદેશથી અહીં આવ્યું. છું અને ગુરૂભગવંતના ચરણથી પવિત્ર થયેલી એવી અર્થાત જ્યાં મારા ગુરૂભગવંત બીરાજમાન છે તે લંકાનગરીમાં જઈશ. પરંતુ જતાં આ વર્ષાકાલ મારે અંતરાય કરનાર થયો. જે કારણથી વરસાદ વર્ષ તે છતે સાધુઓને ગમન કરવું યોગ્ય નથી. તે કારણથી વૃષ્ટિને વરસાદને અભિગ્રહ લઈને હું અહિં જ ઉભે રહ્યો. હવે આજ સાતમે દિવસે વરસાદ ઉભું રહેવાથી વર્ષા કાવાથી પૂર્ણ થયેલ છે અભિગ્રહ જેને એવો હું કઈ પણ વસતીવાળા ગામમાં - હમણાં જાઉ છું. . . : ( 2 . ત્યારે ધન્ય છે : “હે મહષી ! મારા આ પાંડા ઉપર આરોહણ કરે. કારણ કે કાદવ વડે પૃથ્વી ચાલવામાં દુખે ઉજને કરનાર છે. મુનિએ કહ્યું હું ગોવાળ જીજ - P.P. Ac. Gunratnasuri M.S.
Page #126
--------------------------------------------------------------------------
________________ - ઉપર સાધુ આરોહણ કરતાં નથી. જે પરપીડાકારકાર્ય છે તે ક્યારેય આચરતા નથી. સાધુઓ પગે ચાલનારા જ હોય છે. એમ બેલતે મુનિ તેની સાથે નગરની સમીપમાં ગયો. ધન્ય તે મુનિને નમસ્કાર કરીને કહ્યું. જ્યાં સુધી હું ભેંસને દેહને : અહીં ન આવું ત્યાંસુધી આપ પ્રતીક્ષા કરજે. એમ કહીને સ્વગૃહમાં જઈને મહષીઓને દેહીને દૂધને એક ઘડો ભરીને મુનિની પાસે આવ્યું. તે પછી ધન્ય - આત્માને ધન્ય માનતો તે મુનિને પારણું કરાવ્યું. સાધુ પિતનપુરનગરમાં વર્ષાઋતુ પૂર્ણ કરી. તે પછી ઈશુદ્ધિને ઉચિત માર્ગ થી જતા રચિવાળા સ્થાનમાં ગયા. ધન્ય તે સાધુ સંસર્ગથી પિતાની પત્ની ધૂસરીની સાથે સ્થિરતાપૂર્વક સમ્યકત્વને ધારણ કરતાં ચિરકાળ સુધી શ્રાવકધર્મની પાલના કરી. અને ઉચિત સમયે તે દંપતીએ ચારિત્ર ગ્રહણ કરી સાત વર્ષ સુધી પાલન કરી સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. સાધુ દાનથી પાજિત પુણ્યવાળા તે બંને હૈમવતક્ષેત્રમાં સુગલિયાંપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી મરીને ક્ષીર ડિડીર નામના દેવ-દેવી - દમ્પતીના રૂપમાં થયાં. નલ-દમયંતીને જન્મ અને ચરિત્ર . તે પછી દેવભવથી આવીને આ ભરતક્ષેત્રમાં કેશલ દેશમાં અયોધ્યા નગરીમાં ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન નિષેધરાજની સુન્દરા રાણીની કુક્ષીથી ઉત્પન્ન નલ નામને પુત્ર થયો. અને આ બાજુ વિદર્ભ દેશમાં કુડિનપુર નગરમાં ભીમરથ રાજા તેની પુષ્પદંતી પ્રિયા. તેની કુક્ષીમાં ક્ષીર ડિડીરા દેવી દેવકથી -ઍવીને અવતરી. અને તે પુષ્પદંતીને શય્યા ઉપર, સુખપૂર્વક P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ સુતેલી એવી એ રાત્રીના શેષકાળમાં સુસ્વપ્ન જોઈને રાજાને જણાવ્યું. “સ્વામી ! આજે સુતેલી એવી હું જાણું છું કે તમારા મહેલમાં વેત હસ્તીએ દવાગ્નિથી ડરીને પ્રવેશ. . કર્યો જાણે કે સાક્ષાત્ તમારે યશપુંજ જ છે.” તે સાંભળીને શાસ્ત્રરૂપી સમુદ્રના પારગામી રાજા એમ કહેવા લાગ્યા. “હે સુંદરી! કઈ પણ પુણ્યવાન ગર્ભ આજ તારી કુક્ષીમાં ઉત્પન્ન થયે છે. આ પ્રમાણે જ્યાં રાજા અને રાણું વાર્તા કરતા બેઠા છે ત્યાં તે તે વેત હાથીએ રાવણના ભાઈની જેમ ત્યાં સાક્ષાત આવ્યું. પ્રિયા સહિત રાજાને તેમના પુણ્યથી પ્રેરાઈને પિતાના સકંધ ઉપર બેસાડ્યા. તે પછી તે હાથી કે દ્વારા પુષ્પના ગુચ્છા આદિ આકાશમાં ઉછાળવાપૂર્વક પૂજાતે નગરમાં ભમીને ફરીથી રાજભવનમાં આવીને તે બન્નેને ઉતારયા. અને સ્વયં આલાનખંભમાં જઈને બંધાયે. અને દેએ સ્થાન પર પુની વર્ષા કરી. રાજા તે ગજને સુગંધી યક્ષ કઈમ વડે સર્વાગનું વિલેપન કરી ઉત્તમ પુષ્પ વડે પૂજીને પછી આરતી ઉતારી. ' હવે પૂર્ણ સમયે વ્યતિપાતાદિ દેષરહિત દિવસે રાણીએ એક કન્યાને જન્મ આપ્યો. તેના ભાલમાં સૂર્ય સદશ સહજ એક તિલક હતું. તેથી તે અતીવ શોભે છે. તેના જન્મના. પ્રભાવથી રાજ ભીમરથ (નિઃસીમ) અત્યંત પરાક્રમી સર્વે બીજા રાજાઓએ ધારણ કરી છે આજ્ઞા જેની એને થયે. તે ગર્ભમાં આવી ત્યારે રાણુંએ સ્વપ્નમાં અગ્નિથી ભય પામીને પોતાના ઘરમાં આવેલા દનિતને જોયે. તેથી તે સ્વપ્નાનુસાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ 118 સંપુર્ણ માસે તે પુત્રીનું “દવદન્તી” આ પ્રમાણે નામ રાજાએ આપ્યું. સુગંધિ મુખકમલના શ્વાસથી લુબ્ધ જમની પંક્તિ છે જેની એવી તે દિનપ્રતિ મોટી થતી પગથી ચક્રમણ કરવા આરંભ કર્યો. પગથી ચાલવા લાગી. સાક્ષાત્ લક્ષ્મીની જેમ તે ઘરના આંગણામાં રમે છે. તેના પ્રભાવથી રાજાને નિધાને પ્રકટ થયા. * હવે આઠમું વર્ષ પ્રાપ્ત થયે છતે રાજાએ પિતાની પુત્રીને કલા ગ્રહણ કરવા માટે કલાચાર્યને સોંપી. પરંતુ તે સુબુદ્ધિવાળીને ઉપાધ્યાય તે સાક્ષીમાત્ર થશે. સર્વે કલાઓ તેનામાં દર્પણમાં પ્રતિબિંબની જેમ સંક્રમિત થઈ તે બુદ્ધિશાળીની કમપ્રકૃતિ આદિને અધ્યયન કરનારી થઈ તેની સામે સ્યાદ્વાદ મતના ખંડન કરનાર કઈ પણ ન થયો. એક દિવસ કલાસમુદ્ર પાર કરનારી તે કન્યાને પિતાની પાસે કલાચા લાવી. ત્યાં રાજ આજ્ઞાથી ગુણ રૂપી વન ખંડમાં એક નીક જેવી તેણીએ સર્વ કલા-કૌશલ સમ્યગ રૂપમાં બતાવ્યું. અને ત્યારે એવું સૂત્ર અર્થનું પ્રાવીણ્ય તેણીએ પ્રકટ કર્યું કે જેમ તેના પિતા સમ્યકત્વધારિયામાં પ્રથમ ઉદાહરણભૂત થયા. તે પછી હજારથી અધિક લક્ષદીના વડે (કોડ દિનાર વડે) કલાચાર્યને પૂજીને રજા આપી. હવે દવદંતોના પુણ્યના અતિશય વડે શાશન દેવતા સાક્ષાત્ પ્રગટ થઈને સુવર્ણ વર્ણવાળી જિનપ્રતિમાને અર્પણ કરી. અને કહ્યું. હે વસે ! ભવિષ્યના શ્રી શાંતિનાથ જિનની આ પ્રતિમા તારે સદૈવ પૂજવી. હવે સખીઓની સાથે તેણીએ પ્રકટ કરે છે. તે પછી તેનાથી આપી. દવદંતો વર્ણ વાળી જિનાથ જિનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ 120 રમતી તે કામીજનેને હરણના પાશ સમાને યૌવનાવસ્થાને પામી. તેને તેવી જેઈને રાજા અને રાણી તેના વિવાહને ઉત્સવ જેવા માટે ઉત્સાહવાળા થયા. પરંતુ તેના તે ગુણસમૂહને અનુરૂપ પતિની ચિંતા વડે. માતા-પિતા અંતમાં રહેલાં શલ્યથી પીડિતની જેમ અતિવ દુઃખી થાય છે. હવે અનુક્રમે દવદંતી અઢાર વર્ષની થઈ. પરંતુ તેને યોગ્ય પતિ રાજાને ન મ. “મોટી થયેલી કન્યાઓના માટે ખરેખર સ્વયંવર જ યુક્ત છે.” એમ વિચારીને તેણે સર્વે રાજાઓને લાવવા માટે તેને આદેશ આપ્યો. તેના આમંત્રણથી કુડિનપુરમાં શીઘ્રતાથી રાજાઓ અને રાજપુત્રે પરસ્પર લક્ષમીની સ્પર્ધા કરતા આવ્યા. મહીપતીઓના હોવા વડે મોટા હાથીઓથી ત્યારે તે કુરિડનપુરના પાસેની ભૂમિ વિધ્યાચલપર્વતના પાસેની ભૂમિની જેમ શોભાયમાન થઈ છે. ત્યારે નિષધ રાજા પણ નલકુબર પુત્ર સહિત ત્યાં આવ્યો. રાજા ભીમરથે સર્વ રાજાઓનું સામે જવા આદિથી સ્વાગત કર્યું. - હવે શુભદિવસે કુડિનપુરના સ્વામીએ સ્વયંવર મંડપને પાલક વિમાનના નાના ભાઈની જેમ અર્થાત પાલક વિમાન જે સ્વયંવર મંડપ બનાવ્યું. તેની અંદર મ ચે વિમાન જેવા બનાવ્યા. તેના ઉપર સ્વર્ણસિંહાસનેની રચના કરી. તે પછો પોતપોતાના કુમારની સાથે દિવ્યાલંકારવસ્ત્ર ધારક રાજાઓ આવ્યા અને તે સર્વે સૌધર્મેન્દ્રના સામાનિક દેવે જેવા શોભવા લાગ્યા. સર્વે પણ નાના : પ્રકારની ચેષ્ટાઓ દ્વારા ચતુરાઈને ચિઠ્ઠો દર્શાવતા યથાયોગ્ય મંચ ઉપર બેઠા. તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ : 121. કેઈકે હાથની લીલા વડે કનકકમળને રમાડતા હતા. કેઈક સુગધિત માલાઓના પુષ્પોને ભ્રમરની જેમ સુઘતા હતા.' કઈક તો પુપના દડાને આકાશમાં બીજા ચંદ્રમાને કરવાની જેમ હાથ વડે ઉછાલતા હતા. ' ( આ પ્રમાણે ત્યાં અનેક પ્રકારની ચેષ્ટા કરતા થકા સર્વે રાજાએ શોભતા હતા. હવે દેવી સુર મંદિરને જેમ ભાવે . તેમ પિતાની આજ્ઞાથી તે મંડપને શોભાવતી દવદંતી સખીઓ વડે પરિવરાયેલી બીજી રંભાની જેમ આવી. તે નવયૌવનાને જોઈને તે રાજાઓ પોતાની વિશેષ ચતુરાઈ પ્રગટ કરી સમૃતિપથમાં લાવી. અને ત્યાં જ પોતાની આંખો રાખી. અર્થાત્ એની સામે જ જોતા રહ્યા. કેટલાંકેએ તે વિવાહ માટે, પાણિગ્રહણ માટે પિતાની ઈચ્છિત કુળદેવીને સ્મૃતિપથમાં લાવી. અને તે પછી અંતપુરની પ્રતિહારિણીએ રાજાની આજ્ઞાથી તે દવદંતીને રાજાઓના નામ લઈને કહેવાનો પ્રારંભ કર્યો. “હે સ્વામીની શિશુમારનગરને સ્વામી જિતશત્રુ રાજાને પુત્ર આ ઋતુપૂર્ણ નરેન્દ્ર આંખથી સારી રીતે જે. ઈફવાકુવંશમાં તિલક સમાન શ્રી ચંદ્રભૂપને પુત્ર આ ચંદ્રરાજ શું આને તમે વરશે? આ ચમ્પાનગરીનો સ્વામી ભેગ વંશમાં ઉત્પન્ન થયેલ ધરણેન્દ્ર રાજાને પુત્ર સુબાહુ રાજા આને વર. જેથી ગંગાના સુગંધી જલકણથી મિશ્રવાયુ [, વડે તને સેવશે. આ રાજા હીતકપુરનો પવન રાજાને પુત્ર ચંદ્રશેખર બત્રીસ લાખ ગામને અધિપતિ શું તને રુચે છે?' આ જ કેસરી રાજાને પુત્ર કામદેવ જેવા રૂપવાળે શશલક્ષમા શુંકતારુ મન આકર્ષે છે? આ સૂર્યવંશમાં મુકુટ સમાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ ભગુકચ્છને હવામી યાદેવરાજ હે સુન્દરી અને શું તું છે છે ? આ ભરતચક્રિ કુલ તિલક માનવધન ભૂપ છે તે આ વિશ્વવિખ્યાત વરને વર. આ કુસુમાયુધ પુત્ર મુકુટેશ્વર છે. ચંદ્રની હિણી પત્ની છે તેમ તું આની પત્ની થવા ગ્ય છે. આ રાજ કેશલાધિપતિ નિષધ નામને રાષભ સ્વામીના કુળમાં ઉત્પન્ન ત્રણે ભુવનમાં વિદિત છે અને આ નળ-કુબાર નામના મહા બલવાન બે પુત્ર છે તને જે માન્ય હોય તેના ગળામાં વરમાળા પહેરાવ. દમયંતીએ પણ પૂર્વજન્મના સનેહથી અને રૂપ વડે. મોહિત થઈને તે જ સમયે નલકુમારના ગળામાં કૃષ્ણની લક્ષમીની જેમ વરમાલા પહેરાવી. તેના દ્વારા નલને વયે તે “અહો સારો વર વર્ષે સારે વર વયે એમ આકાશમાં બેચરની વાણી થઈ ત્યારે કૃષ્ણરાજકુમાર આગની જેમ ખડ્ઝ લઈને જલદીથી ઊઠીને નલને કહ્યું “અરે નલ તારા કઠમાં દવદંતીએ સ્વયંવરમાલા વૃથા જ નાંખી છે. મારા હોવા છતાં ખરેખર આને બીજે કઈ પરણવા માટે સમર્થ નથી. તેથી ભીમપુત્રીને છેઠ. અથવા શસ્ત્રોને લઈને યુદ્ધ. માટે સજજ થા. મને કૃષ્ણરાજને જિત્યા વગર તું કેમ કૃત્ય કૃત્ય થશે. ત્યારે હસતાં એવા નલકુમારે કહ્યું “અરે ક્ષત્રિયોમાં અધમ ! દવદંતીએ તને ન વયે એ માટે વૃથા ખેદને શા માટે પામે છે. દવદંતીએ મને વર્યો છે તેથી આ પરસ્ત્રીને મહાપાપને વિચાર્યા વગર ઈચ્છે છે તે પણ તું નહી !. (તું જ નહીં રહે) એમ બેલને નલકુમાર અનલની જેમ. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 113 અસહ્ય તેજવાળે ક્રોધથી ધ્રુજતા હઠવાળે યમ જિહ્વાની જેમ - ભયંકર પગને હાથમાં નચાવવા લાગ્યા. નલ અને કૃષ્ણરાજકુમારના બનેના સૈન્ય તૈયાર થઈ ગયું. ત્યારે દવદંતીએ વિચાર્યું. મારા નિમિત્તથી આ પ્રલય ઉપસ્થિત થયેલ છે. હા શું હું ક્ષીણ પુણ્યવાળી છું ? હે શાસનદેવી! જે હું શ્રાવિકા હાઉ તે હે માતા! નલને વિજય છે. અને બંને સૈન્યને અભય છે. એમ કહીને દવદંતી જલના ભાજનને લઈને શાંતિ માટે તે પાણી વડે ત્રણ છટા આપી ત્યારે કૃષ્ણરાજ જલની છટાથી છોડેલી ધારાથી બુઝાયેલા અંગારાની જેમ ક્ષણભરમાં નિસ્તેજ થયે. અને શાસનદેવતાના પ્રભાવથી કૃષ્ણરાજના હાથમાંથી વૃક્ષ ઉપરથી પાકેલા પત્રની જેમ ખગ પડ્યું. - હવે હરાયેલ પ્રભાવવાળા કૃષ્ણરાજે વિચાર્યું. નલ સામાન્ય નથી. આના ઉપર મારા વડે વગર વિચાર્યું બેલાણું અને પ્રયત્ન કરાયે. તેથી આ પ્રણામોગ્ય છે. એમ વિચારીને કૃષ્ણરાજ દાસની જેમ નલના ચરણોમાં નમ્યું. અને બે, મારા વડે અવિચાર્યું કરાયું. તે મારા અપરાધને અને અવિનયપણાના દોષને ખામો, પ્રણામ કરવાથી ગમે છે કે૫ જેને એ મહાપુરૂષ નલ પણ પ્રણામ કરનાર કૃષ્ણરાજને સારી રીતે સત્કારીને રજા આપી. ભીમરથ રાજા જમાઈના ગુણે વડે પુત્રીને પુણ્યવાળી માની પછી સર્વ બીજા રાજાઓને સત્કાર કરીને અને રજા આપીને નલદવદંતીને મોટો પાણિગ્રહણ ઉત્સવ કર્યો. અને P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ 124:" કરચનમાં પિતાના વૈભવને ઉચિત હાથી, ઘાસ, રથ આદિ ભીમરથ રાજાએ જમાઈને આવ્યા તે બંને નવા પરણેલાએ કંકણથી ખદ્ધ રહેલા જ ગોત્રની વૃદ્ધાઓ વડે મંગલ ગીત ગવાતા ગૃહચૈત્યમાં વિધિપૂર્વક વંદના કરી. તે પછી મહામહત્સવપૂર્વક ભીમરથ, નિષધરાજાએ તેમને કંકણમેચન કરાવ્યું. તે પછી પુત્ર સહિત નિષધરાજને ભીમરથ રાજાએ ઘણો સત્કાર કરીને રજા આપી. અને કેટલીક દરી સુધી પાછળ ગયે. પતિની પાછળ જતી દવદંતીને પુષ્પદંતી માતા શિક્ષા આપવા લાગી. હે પુત્રી ! સંકટમાં પણ દેહની છાયાની જેમ પતિને ન છેડતી. તે પછી પિતાના માતા-પિતાને કહીને પિતાની પાસે આવેલી દવદંતીને નલે રથમાં બેસાડી અને પોતે બેઠો. હવે રાજ નિષધ પુત્ર સહિત પિતાની નગરીની સામે ચાલે. માર્ગમાં હાથીઓના ઝરેલા મદરૂપી જલથી પૃથ્વી સિંચાણું. ઘોડાઓના પગની ખુરથી ખેડાતી પૃથ્વી કાંસાની તાલની જેમ અવાજ કર્યો, ગાડાની રેખાઓ દ્વારા માર્ગ ચિત્રિત થયે. હાથીઓને બાળકે ઘોડાઓના બાળકે વડે માર્ગના વૃક્ષો પત્રરહિત કર્યા. સૈન્ય દ્વારા પીવાયેલ પાણીથી વાવડી, કુઆ, તલાવ, નદી, કુંડ, આદિ જલાશ સુકાયેલા થયા. જોરથી ચાલતાં સૈન્યની ઊડેલી ધૂળ વડે આકાશમાં પણ ભૂમિની જેમ બીજી પૃથ્વી થઈ. રાજા નિષધ પિતાની નગરીના દર્શનને ઉત્સુક હોવાથી કયાંય પણ રકાતા નથી. તે પછી અધિકાર ફેલાયે. * * * ભૂમિ-જલ ખાડા વૃક્ષાદિ કાંઈ પણ દેખાતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ ત્યારે અંધકારથી આંખનું બિલ રૂછાઈ ગયેલુ ચતુરીન્દ્રિયપણાને પામેલા સૈન્યને જોઈને નિલે પિતાના ખોળામાં સુતેલી દવદંતીને કહ્યું : સુન્દરી ! આપણા સૈન્યને અધિકાર પડયું છે. તેથી તારા તિલકરૂપી સૂર્યને પ્રકાશિત કર, એમ સાંભળીને દવદંતી ઊભી થઈને પિતાના ભાલનું મંજન કર્યું. ત્યારે તે તિલક અંધકારમાં સૂર્યની સમાન દેદિપ્યમાન થયું. તે પછી સૈન્ય નિવિદનપણે ચાલવા લાગ્યું. આગળ પદ્મખંડની જેમ ભ્રમ દ્વારા આલિંગન કરાયેલા પ્રતિમાને સ્થિત એક મુનિભગવંતને નલે જેયા. ત્યારે પિતાના પિતાને કહ્યું. હે તાત! આ મુનિભગવંતને જુઓ અને વંદન કરો. અને માર્ગનું પ્રાસંગિક ફળને પ્રાપ્ત કરે. આ મુનિભગવંત કાર્યોત્સર્ગમાં સ્થિત રહેલાને કેઈક મદોન્મત્ત હાથિએ ગણ્યસ્થળમાં આવેલી ખૂજલી ખણવાની ઈચ્છાથી વૃક્ષની જેમ એમના શરીરને ઘસ્યું. " ઘણું જ ગણ્યસ્થળની ખૂજલી ખણવાથી લાગેલા મદના પાણીની સુગંધથી આવેલા ભમરાઓ વડે દંશ મરાતા આ મુનિભગવંત પ્રતિકુળ પરીષહને સહન કરે છે. મદોન્મત્ત હાથી એ પર્વતની જેમ સ્થિર પગવાળા મુનિને ધ્યાનથી ન ચલાવ્યા તે આ મુનિને માર્ગમાં આપણે પુણ્ય વડે જોયા. 'હવે થઈ છે શ્રદ્ધાઃ જેને એ નિષધરાજા પુત્ર અને પરિવાર 'સહિત તીર્થને પ્રાપ્ત થયેલાની જેમ ક્ષણભર તે મુનિની સેવા કરી. ફરી ફરી પ્રશંસા કરી અને તેમને નિરુપદ્રવ કરીને સપરિવાર આગળ ગયા. હવે ક્રમથી કેશલાનગરીના પરિસરને પ્રાપ્ત કરીને નલે પિતાની પ્રિયાને કહ્યું. હે દેવી! ખરેખર આ જિામ્રાસાદથી મંડિત અમારી આ નગરીને જે. દવદંતી. Sun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ પણ ઊંચા એવા તે જિનમંદિરના દર્શનથી ઊંચી ડોકવાળી થઈને જવાની ઈચ્છાને પ્રાપ્ત થઈ જેમ મયુરી મેઘના દર્શનથી ઉત્સાહવાળી થાય છે. - વારેવારે તે પિતાના આત્માની પ્રશંસા કરવા લાગી. કે હું ધન્ય છું. જેથી આ નલ જે પતિ મને મલ્ય. મારા વડે રેજ આ વંદાશે. (હું જ આ ચૈત્યને વાંદીશ) હવે - ચારે દિશાઓમાં તેરણ દવા વડે પ્રારંભ કરાયેલા અનેકવિધ મંગળ આચારેથી યુક્ત પિતાની નગરીમાં શુભ દિવસે પુત્ર સહિત નિષેધરાજાએ પ્રવેશ કર્યો. ત્યાં નલ અને દવદંતી - દમ્પતીને નખ અને માંસની જેમ પરસ્પર પ્રીતિપાત્રવાળાઓને મહાસુખ વડે કેટલેક કાળ વ્યતીત થયે. એક દિવસે મનિષધરાજે પોતાના રાજ્ય ઉપર નલને રાજા અને કુબેરને યુવરાજ પદે સ્થાપીને પિતે તે દીક્ષા ગ્રહણ કરી. - હવે નલ ભૂપાલ પિતાની પ્રજાને સંતતીની જેમ પાલે છે. તેના સુખમાં સુખી અને તેના દુઃખમાં દુઃખી સદેવ પ્રજાપાલક જ થયો. બુદ્ધિ, પરાક્રમ અને ભેજાબળથી સંપન્ન તે નલરાજાને જિતવા બીજે કઈ પણ રાજા સમર્થ ન થયો. એક દિવસે નલ રાજાએ ક્રમથી આવેલા સામાન્ત પ્રધાન આદિ પુરૂને પુછયું “શું હું પિતાએ ઉપાર્જિત કરેલી ભુમિનું જ પાલન કરું છું. કે અધિકનું ? ત્યારે તેઓએ કહ્યું “નિષધરાજાએ તે ત્રણ અંશઉણુ ભરતાને ભેગવ્યું છે. પરંતુ આપ તે સમસ્ત ભરતાને ભેગો છો. પિતાથી અધિક પુત્ર આ યુક્ત જ છે. પરંતુ અહીંથી બસે જન દૂર -તક્ષશિલા નગરીમાં કદમ્બ રાજા તે આપની આજ્ઞા સ્વીકાર P.P.AC. Gunratnasur .
Page #136
--------------------------------------------------------------------------
________________ 127 કરતું નથી. આપના અધ ભરત સાધનરૂપ જયેથી ઉત્પન્ન યશરૂ ચંદ્રમામાં તે એકમેવ કલંકના આશ્રયને પ્રાપ્ત થાય છે. આ વ્યાધિના અંશની જેમ તમારા પ્રમાદ વડે ઉપેક્ષિત તે અત્યંત વૃદ્ધને પામીને અસાધ્યપણાને પ્રાપ્ત થયે છે. પરંતુ જે આપના દ્વારા કોપથી યુક્ત મન તેના ઉપર કરાય તે પર્વતથી પડેલા ઘાની જેમ ભાંગી જ જાય. તેથી પ્રથમ દૂતને ક્રમથી આવેલા સામતાદિનાહિતકારી વચનને સાંભળીને નલ મહાવાચાલ દૂતને શિક્ષા આપીને ઘણા સૈન્યની સાથે મોકલ્ય. તે પણ ગરૂડની જેમ દુર્ધર શીધ્ર જઈને પિતાના સ્વામીને ન લજાવતે કદમ્મરાજાને કહેવા લાગ્યો. “અરે કદમ્બ! મારા સ્વામી મહાવૈરી રૂપી વન માટે દાવાનળ સમાન નલ રાજાને સેવ, પિતાનું અભિમાન છેડ. હું તે તારી કુળદેવી દ્વારા અધિષ્ઠિતની જેમ હિતકારી કહું છું. જે નલની આજ્ઞાને સ્વીકાર ન કરીશ. તે તારે દુઃખકર થશે. એમ દૂતના વચન સાંભળીને કદઅ ક્રોધાકાન્ત દાંતેને હેઠે વડે દબાવતે મૂખની જેમ પિતાને ન ઓળખતે બોલ્યા, “અરે દૂત! - તારે સ્વામી શું પાગલ છે. અથવા શું દરવાજા ઉપર સુતેલા મારા જેવા શત્રુરૂપી નાગમોશ (વિષ)ને જાણતા નથી. તેને શું સામન્ત–પ્રધાન-પુરહિત આદિ નથી. જે સૂતેલા સિંહ જેવા મને જગાડતા એવા નલને નિષેધ કરતા નથી. હે દૂત! તું જા. જે તારે સ્વામી રાજ્યથી ઉદ્વિગ્ન હોય તે સંગ્રામ | માટે સજ્જ થાઓ. હું પણ તેના આ સંગ્રામને અતિથિ છું.'
Page #137
--------------------------------------------------------------------------
________________ દૂત પણ શીધ્ર આવીને તે કદંબે કહેલું, અહંકારથી યુક્ત દારુણ વચને નલને કહ્યા. તે પછી નલ તક્ષશિલા નગરી. ઉપર સર્વ સિન્યની સાથે ચઢયો. ત્યાં શીઘ્રતાથી જઈને તક્ષશિલા નગરીને ચારે બાજુથી ઘેરી વીંટી લીધી. હાથીઓ વડે શું બીજા કિલ્લા કર્યા ! એવી આ નગરી દેખાય છે. કદમ્બ પણ સજજ થઈને સિન્ય સહિત બાહર આવ્યો. કારણ કે ગુફાના દ્વાર આગળ આવેલા બીજા સિંહને સિંહ સહન કરી શકહે નથી. તે પછી બને સૈન્યના સુભટો યુદ્ધ કરે છે. ' | બાણથી બાણે વડે ઘણાં કાળ સુધી યુદ્ધ કરવાથી આકાશમાં બાણે મંડપ સમાન થયાં. હવે નલે કદમ્બને કહ્યું, હાથીઓ આદિને મારવાથી શું ? આપણે બે વૈરી દ્વન્દ્ર યુદ્ધ વડે યુદ્ધ કરીએ. તે પછી નલ–કદમ્બ આયુધ વડે દ્વન્દ્ર યુદ્ધ દ્વારા યુદ્ધ કરે છે. મદથી અંધ કદમ્બ નલની પાસે જે જે યુદ્ધની યાચના કરે છે ત્યાં ત્યાં વિજયી નલ વડે તે પરાજિત થાય છે. ત્યારે કદમ્બ વિચાર્યું. મહાબલશાળી નલની સાથે મારા વડે ક્ષાત્રત્વ તે હણાયું. હવે તેણે મને મૃત્યુના મુખને પ્રાપ્ત કરાવે છે. તેથી હે આત્મન પતંગની જેમ ન મર. તે કારણથી નલથી પલાયન કરીને દીક્ષા પ્રાપ્ત કરું, કારણ કે તે પલાયન પણ સારૂં જેનું ફળ સુંદર હોય. એમ મનમાં વિચારીને કદમ્બે યુદ્ધમાંથી પલાયન કરીને સંસાર થી વિરક્ત થઈને વ્રતગ્રહણ કરીને પ્રતિમા વડે સ્થિત થયો. બાર ગ્રહણ કરેલા વ્રતવાળા તે કદમ્બને જોઈને નલે કહ્યું. કદમ્ય ! હું તારા વડે જિતાયો છું. પરંતુ મનમાંથી
Page #138
--------------------------------------------------------------------------
________________ it , ક્ષમાને છે તે નહીં. તું જય વડે શોભનશીલ છે. મહાવ્રતધારી, વૈર્યવાન એવા કદ નલને કોઈ પણ પ્રત્યુત્તર આપે. કારણ કે " નિસ્પૃહને શું રાજી?” તે પછી નલે તેમની પ્રશંસા કરીને તેના સાથી પિતાનું મરતક ધુણાવતે તેને પુત્ર “જયશક્તિને તેના રાજ્ય ઉપર બેસાડયો. તે પછી વિજયી નલને વાસુદેવની જેમ સવ રાજાઓ દ્વારા ભરતાધિપતિને અભિષેક કર્યો. હવે પિતાના નગરમાં જવાની ઈચ્છાવાળા રાજાઓએ નલને ભેટશું આપ્યું. ખેચર નારીઓ વડે ગીત-ગાન ગવાતા બલશાળી નલરાજાએ દવદંતીની સાથે રમતાં ચિરકાળ સુધી પૃથ્વીનું પાલન કર્યું છે.. !! - હવે પિતાના કુળમાં કુલાંગાર રાજભી શાકિનીની જેમ સત્પાત્ર એવા નલના છલને કુબર ગોતવા લાગ્યો. ન્યાયવાન નલમાં પણ જુગારની આસક્તિ થઈ ચંદ્રમામાં પણ કલંક છે. અનુપદ્રવવાળું રત્ન ક્યાં હોય છે? હું પૃથ્વીને જતું. એમ કુર આશયવાળ કૂબર નલને પાશાઓ દ્વારા રોજ રમાડતે હતો. તે બંને ઘણા દિવસ સુધી ઘતલીલાથી રમ્યા. અને ' ડમરકની ડેરીની જેમ બંનેને જય-પરાજય ચાલ્યો : 8 છે. એક દિવસ પાછળ ચાલનારાઓને બધે અને મોક્ષમાં સમર્થ એ પણ નલકુબેરને જીતવા માટે ભાગ્યગથી સમર્થ ન થયો. જીતવાની ઈચ્છાવાળા હોવા છતાં પણ અનુકુળ પાસ નલના ન પડયા. તેથી તે પાસાને કુબરે ફરી ફરી પાડયાં. ગામ, નગર, કર્બટ, ખેટ, દ્રોણદિને હારતે નલ લક્ષ્મી વડે હોયમાન થયે. જેમ ગ્રીષ્મકાળમાં સરોવર પાણી રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ 130 થાય છે.” તેથી સર્વલક નલ દ્વારા ઘતવ્યસન ન છેડવાના કારણે દુઃખી થયા. બેદિત થયા. - ફૂબર તે પિતાની ઈચ્છા પૂરી થવાના કારણે અતીવ હર્ષિત થયે. નલ ઉપર પ્રીતિધારક લેક હાહાકાર કરવા લાગ્યા. તેને સાંભળીને ત્યાં દવદંતી આવી અને બેલી. “હે નાથ ! આપને પ્રાર્થના કરું છું. મારા ઉપર કૃપા કરે. જુગાર છેડે. તમારા પાશા વૈરીની જેમ તમારો દ્રોહ કરનાર અહિતા કરનાર છે. હે નાથ! ગણિકાની પાસે જવાની જેમ મનીષી મોટા પુરુષ જુગારને ફક્ત ક્રિડામાત્ર સેવે છે. પ્રતિદિન રોજ સેવતા નથી. આ જુગાર) આત્માને આંધળો કરે છે અને સર્વ સંપત્તિને ક્ષય કરનાર છે. નાનાભાઈ કુબરને પોતાનું રાજ્ય આપવું ઉત્તમ છે પરંતુ આપની પાસેથી એણે જીતીને લક્ષ્મી ગ્રહણ કરી એ આપને અપવાદ ન થાઓ. આપે સે કડે યુદ્ધો કરીને આ રાજ્યલક્ષ્મી ઉપાર્જન કરી તે જુગાર રમવા વડે ગઈ હે દેવ તે કારણથી છિદ્રવાળા ઘડામાંથી નીકળેલા મીણની જેમ મને દુઃખી કરે છે. તેના વચનને નલે ન સાંભળ્યાં તેના સામે પણ ન જોયું જેમ દશમી મદાવસ્થાને પામેલે હાથી કાંઈપણ જાણતા નથી. આ પ્રમાણે પતિ વડે ઘણી જ અવજ્ઞા પામેલી દવદન્તીએ રાતી થકી કુલના અત્યાદિએને કહ્યું . “નલને જુગારથી રોકે " તેઓના પણ વચન સન્નિપાતના રોગીને ઔષધની જેમ નલને કિંચિપણ અસર કરનાર ન થયા. હારેલી ભૂમિ પણ નલને જુગારમાં પાડવી પડી. , ; : " તે પછી દવદન્તી સહ અંતપુરપણ હારી ગયે હવે P.P. Ac. Gunratnasuri M.S. Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 131 સર્વસ્વ હારેલા એવા નલે સર્વ આભરણાદિકને દીક્ષા લેવાવાળા ની જેમ સૂકી દીધા. (ઉતાર્યા) તે પછી કુબેરે નલને કહ્યું. હે નલ! અહીં ન રહે. મારી ભૂમિ છોડ તને પિતાએ રાજ્ય આપ્યું. મને તે પાશાએ આપ્યું છે. “બળવાન પુરૂષને લક્ષ્મી દૂર નથી. મદ ન કરતે” એમ બોલતે નલ ઉત્તરીય વસ્ત્ર માત્ર શરીર ઉપર ધારણ કરીને ચાલે. હવે નલને અનુસરતી દવદન્તીને કુબર અધમવાચાથી બોલે, રે સુન્દરી ! તને જુગારમા જીતી છે તેથી તું ન જા. મારા અંતપુરને પવિત્ર કર. ત્યારે પ્રધાનાદિએ દુષ્ટ આશયવાળા કુબેરને કહ્યું. “આ મહાસતી દવદન્તી અન્ય પુરૂષની છાયા પણ સ્પૃશતી નથી. તેથી આને અંતપુરમાં ન રાખ. મોટાભાઈની પત્ની માતા સમાન અને મોટાભાઈ પિતા સમાન, એમ બાળકો પણ કહે છે. હે! કુબર ! તે પણ જે દુઃખે સહન કરાય એવું તું કરશે તે આ સતી દવદતી તને ભસ્મસાત્ કરશે. કારણ કે બાળવા આદિની ક્રિયા સતીઓને દુષ્કર નથી. હે રાજન્ ! આ સતીને કોધિત કરીને અનર્થને પ્રાપ્ત ન કર. . . . - પરંતુ ભર્તારને અનુસરતી પતીની પાછળ જતી આ સતીને ઉત્સાહિત કર. નલને ગામ, નગર, વતન આદિ દેવાથી સયું. પરંતુ શમ્બલ ભાથું અને એક સારથિ સહિત રથ તે આપ.” એમ કહે છતે કુબરે દેવદતીને નલની સાથે જવાની રજા આપી, શમ્મલ સહિત સારથી અને રથ અર્પણ કર્યો. ત્યારે નલે કહ્યું કે મેં ભરતાર્થ વિજયવડે લક્ષ્મી ઉપાર્જન કરી તે કીડાવડે તજે તેવા મને રથની શું ઈચ્છા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ 13 એમસળીને ઘણા કાળના જુના સેવકે પ્રધાન આદિએ કહ્યું?' હે સ્વામી ! અમે પણ તમારી પાછળ આવીએ પણ કુબેર નિષેધ કરે છે. અને તારે લઘુભાઈ તમારા આપેલા રાજ્યવાળે. આ.અમારા વડે છેડાવો ન જોઈએ. કારણ કે આ વંશમાં ખરેખર જે રાજા હોય તે સેવ એ અમારો કમ છે. તેથી હે મહાભૂજ ! તારી સાથે આવવું એગ્ય નથી. હમણા તમારી પત્ની, મંત્રી, મિત્ર, સૈનિક ફક્ત દવદની જ છે. પરંતુ હે સ્વામી! સતીની મર્યાદા અંગીકાર કરેલી સરસડાના વૃક્ષ જેવી સુકુમાર અંગવાળી આ દવદન્તીને પાદચારણ પગ વડે કેમ માર્ગમાં લઈ જશે ? ' . . . . . છે . સૂર્યથી તપેલી રેતીના પંજવાળા માર્ગ ઉપર કમલગભ સમાન પગ વડે આ કઈ રીતે સ્પર્શ કરશે. તેથી હે નાથ ! પ્રરાન થાઓ, અમારા ઉપર અનુગ્રહ કરે. દેવીની સાથે આ રથ ઉપર ચઢે. આપને માર્ગ સુખકારી થાઓ. આપનું કલ્યાણ થાઓ. એમ પ્રધાન પુરૂ દ્વારા ફરી ફરી પ્રાર્થના કરાતે નલ દવદન્તીની સાથે રથ ઉપર ચઢી ગયે. દવદન્તી એક વસ્ત્રવાળી નાન કરવામાં ઉદ્યતની જેમ જોઈને અશ્રુઓના જલવડે કંચુકીને ભીની કરતી નગરની સ્ત્રીઓ ઘણે ઈ. . હવે પુરના મધ્યથી જતા નલે એક પાંચસે હાથ. ઉંચા આકાશમાં હાથીઓના આલાનસ્તંભ સમાન સ્તંભ જે. ત્યારે રાજ્ય જવાથી ઉત્પન દુઃખને ન જાણતે કૌતુકથી. લીલા માત્રમાં હાથી કદલીને ઉખેડે તેમ તે સ્તંભને ઉખે. અને પા છે પણ તે સ્તંભ ત્યાંજ આપે ત્યાં રાખ્યો.) તેના બળને જોઈને નગરના લોકોએ કહ્યું. “અહો નલનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ 133 અળ” આવા પણ બળવાનને કઈ! ત્યાં ખરેખર નિયતિ જ પ્રમાણ છે. પહેલાં પર્વતના ઉદ્યાનમાં કુબરની સાથે નલ ફીડા કરતા હતા ત્યારે એક મહષિ જ્ઞાની આવ્યા અને તેમણે કહ્યું હતું કે “પૂર્વના ભવમાં સાધુને ક્ષીરદાનના પ્રભાવથી આ નલ . ભરતાર્ધ અધિપતિ થશે. જે નગરીના મધ્યમાં રહેલાં તંભને ચલાવશે. તે અવશ્ય ભરતાર્થ અધિપતિ જાણ. આ બે સંવાદ થયા. ભરતાઈને અધિપતિ નલ, સ્તંભ આણે ચલિત કર્યો. પરંતુ નલ જીવતે હોતે છતે કેશાળાનગરીમાં બીજે રાજ ન થાય. . . . આ પ્રમાણે તેમના વચન તે વિસંવાદી દેખાય છે. અથવા તેની વાણું જોયેલા પ્રત્યક્ષ વડે અન્યથા ન થાય. કારણકે શું જાણીએ. ફરી કુબર જે (પ્રજાને), સંતોષ નહી કરશે તે કદાચિત અંહી નલ ફરી, રાજા થાય. પવિત્ર કીતિવાળા નલનું પુણ્ય વધો. આ પ્રમાણે નગરના લેકેના વચનને સાંભળતે ઘણી રેતી દવદન્તીના અશ્રુપ્રવાહ વડે સ્નાન કરાતારથ સહિત લે તે નગરીને છેડી. દવદનીને નલે પૂછયું. હે દેવી! આપણે હમણા ક્યાં જઈએ? કારણકે સ્થાન નિશ્ચિત કર્યા સિવાય દક્ષ પુરૂષને ચલનક્રિયા શોભતી નથી. એમ પૂછાયેલી તીક્ષણ બુદ્ધિવાળી દવદંતી બોલી હે દેવ! કુડિનપુરમાં જઈએ. ત્યાં મહેમાન થઈને મારા પિતા આપને અનુગ્રહ કરે. એમ સાંભળીને નલરાજાથી આદેશ કરાયેલે ભક્તિથી આશ્રય કરાયેલાં સારથીએ કુડિણનપુરની દિશામાં ઘોડાઓને ચલાવ્યા. 'હવે વ્યાધ્રના સમૂહથી બોલાતાં ભીષણ અવાજથી * ભીષણ, કેસરીસિંહે મારેલા વન હાથીઓના દન્ત–દતથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ 134 ભરેલી પૃથ્વી જાણે યમરાજાને કીડાના સ્થાનની જેમ મહાઘોર અટવીમાં નલ પહોંચ્યા છે. આગળ ચાલતા કાન સુધી ખેચેલા ધનુષબાણવાળા પ્રચંડ યમ જેવા ભિલ્લોને સામે આવતાં જોયા. અને તેમાં કેટલાક ભિલ્લો મદિરાપાનમાં તત્પરની જેમ નાચતાં અને કેટલાકે એક દાંતવાળા હાથી સમાન શ્રેગને વજાડતા અને કેટલાંક રંગમંડપ ઉપર રહેલા નટોની જેમ કલકલ કરતા, કેટલાંક મેઘધારાની જેમ બાણેની વર્ષ કરતા. અને કેટલાંક બાહુ યુદ્ધ કરનાર મલની જેમ હસ્તફેટ કરે છે. એ પ્રમાણે તે સર્વે ભિલ ભેગા મળીને હાથીને શ્વાનની જેમ નલને રૂ . . : - - હવે નલ શીઘ્રતાથી રથથી ઉતરીને મ્યાનમાંથી તલવાસ કાઢીને પિતાની મુઠીમાં રંગ મંડપ ઉપર નર્તકી નાચે તેમ નચાવી, ત્યારે દવદનતી રથને છેડીને નલની ભુજાને પકડીને બેલી. હે સ્વામી! આમના ઉપર તમારે કેપ કેવો ? શું શશક–જબુક આદિ ઉપર સિંહ પરાક્રમ કરે છે? હે નાથ ! ભરતાર્ધ ય રૂપી લક્ષ્મીના સ્થાન રૂ૫ આ તલવાર એઓના ઉપર વાપરવાથી લજજાને પામશે. એમ કહીને દવદન્તીએ પિતાનું ઈચ્છિત સિદ્ધ કરવા માટે ફરી-ફરી હુંકારા છોડયા. મુકાતા તે હુંકારા સતીના પ્રભાવથી ભિલના કાનમાં લોખંડની સુઈ એના રૂપમાં ગયા. ભિલ્લ ચારે દિશાઓમાં નાશીનાશીને ગયા. તે દમ્પતી તે તેઓની સામે જતા રથથી દૂર થયા. અને આ બાજુ બીજા ભિલ્લે દ્વારા તેમને રથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ 135 છે. ભાગ્ય વિપરીત હોતે છતે પુરૂષાર્થ શું કરે? તેથી નલદવદન્તીને હાથ પકડીને તેની સાથેના પાણગ્રહણના ઉત્સવનું સ્મરણ કરાવતાની જેમ ભમ્યા. દવદન્તી ઘાસનાં કાંટાઓથી વિંધાયેલા ચરણથી ઝરતા લેહીના બિન્દુઓના સમૂહથી અરણ્યની પૃથ્વીને ઈન્દ્રગેપ જેથી વ્યાપ્તની જેમ કરી. પૂર્વમાં પટ્ટબન્ધ તેના મસ્તકે હતે. તે ફાડી નલે પિતાના વસ્ત્રના ટુકડા-ટુકડા કરીને તેના પગમાં પટ્ટબધન કર્યો. અને જ્યારે દવદન્તા થાકતે છતે ઝાડની નીચે બેઠી ત્યારે નલ પહેરેલા વસ્ત્રને પ કરીને પવન નાખતું હતું અને પલાશપત્ર વડે પાણી લાવીને પિંજરામાં રહેલી સારિકાની જેમ તેને પીવડાવતે હતો. ર - - - - . તે પછી દવદનતીએ પૂછયું. “હજી આ અટવી કેટલી છે. અહી રહેતાં બે ટુકડા થવાની જેમ મારું હૃદય કંપે છે. નલ પણ કહેવા લાગ્યું. હે પ્રિયે ! આ અટવી સો જન જેટલી છે. એમાં પાંચ જજન આપણે આવ્યા છીએ. તેથી મનમાં ધીરજ લાવ. એમ તે મહાવનમાં વાત કરતા જતાં તેઓને સંપત્તિની અનિયંતાં કહેવાની જેમ સૂર્ય અસ્ત થયે. . . . . . . . . . ' હવે દવદન્તી થાકી છે એમ વિચારીને અશોક પત્રોને છેદીને તેના માટે નલે શય્યા બનાવી. પ્રિયાને કહ્યું”હે દેવી ! સુઈને શય્યાને પાવન કરો. નિદ્રાને સમય દુઃખને ભૂલવા માટે મિત્ર છે. દવદન્તીએ કહ્યું કે દેવ! પશ્ચિમ દિશામાં પાસે જ કોઈનો વાસ હોય એમ માનું છું. તેથી ત્યાં વિશ્વાસનું કારણ છે. ગાયને અવાજ કર્ણધરી સાંભળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ 136 - - કાંઈક ભૂમિનું ઉલ્લંઘન કરીને ત્યાં જઈ એ. અને સુખથી રાત્રિ વ્યતીત કરીએ ત્યારે નલે કહ્યું, “હે ભીરુ ! ત્યાં તાપના આશ્રમે છે. અને તે મિથ્યાદષ્ટિ છે. તેઓની સંગતીથી ખરેખર સમ્યક્ત્વને વિનાશ થાય છે. જેમ કાંજી વડે દૂધને સ્વાભાવિક રસ–ગબ્ધ આદિ બદલાઈ જાય છે. - તેથી અહીં જે, સુખપૂર્વક સૂઈ જા તે સ્થાનની સામું મન ન કર. હું અંગરક્ષકની જેમ તારો પ્રહરી થાઉં છું તે પછી પલવની શય્યામાં પિતાનું અધું વસ્ત્ર નલે મૂકહ્યું. ' - અરિહંત દેવને વાંદને અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને દવદંતી સૂઈ ગઈ. તે પછી તે સૂઈ ગયે છતે નલે ચિંતા કરી. “જેઓ સસરાનાં શરણમાં રહે તે માન જગતમાં અધમ કહેવાય છે. તેથી હું દવદ તીના પિતાને ઘરે કેમ જાઉં ? તેથી વજમય હદય કરીને પ્રેયસીને પણ અહીં છેડીને અન્યત્ર વેચ્છાપૂર્વક એકલે જ રંકની જેમ જાઉં. અને આ મારી પ્રિયાને શીલપ્રભાવથી શાશ્વત મંત્રના પ્રભાવથી કાંઈ ઉપદ્રવ નહીં થાય.” એમ વિચારીને છૂરીકાને આકષીને પિતાના ઉત્તરીય વસ્ત્રના અધ ભાગને છેદીને અને દવદન્તીના વસ્ત્ર ઉપર પિતાના ખૂન વડે અક્ષરોને લખ્યા તે આ બે શ્લોક. "विदर्भ ण्वेष यात्यध्वा वटाऽलंकृततया दिशा / / ' રાજુ 2 તામસ્તો નવિ ? If गच्छेः स्वच्छाशये / वेश्म पितुर्वा श्वसुरस्य वा / . अहं तु कवापि न स्थातुमुत्सहे हे विवेकिनी // 2 // ક, હે સ્વચ્છ આશયવાળી વિદર્ભ દેશમાં વટવૃક્ષથી અલંકૃત દિશાને માર્ગ જાય છે. અને કોશલ દેશમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ 137 તેની ડાબી બાજુને માર્ગ જાય છે. તે બેમાંથી કેઈ એક માર્ગથી જજે ! પિતાના અથવા સસુરના ઘરે ! હે વિવેકિની! હિં તે ક્યાંઈ રહેવા માટે ઉત્સાહવાળ નથી, ઉત્સાહ ધરતે છે. આ પ્રમાણે અક્ષરે લખેને નલે શબ્દ વગર રહતેરડતે ચેરની જેમ મંદ-મંદ ગતિથી ચાલવાને આરંભ કર્યો. સુતેલી સ્વપ્રિયાને ખભે ફેરવીને જોઈ. જ્યાં આગળ જાય છે ત્યાં તે અદેશ્ય એટલે દેખાતી બંધ થઈ પછી મનમાં તે વિચારવા લાગ્યો. તે અનાથ બાળાને મહાઅરણ્યમાં સુતેલીને જે વાઘ, સિંહ આદિ ખાઈ જાય તે ! ત્યારે તેની શી ગતિ? તેથી રાત્રિ છે ત્યાં સુધી તેને નજરમાં રાખી તેની હું રક્ષા કરું. સવાર થયા પછી આ એની ઈચ્છા પ્રમાણે મારા કહેલાં માગે જાઓ, એમ ચિંતવીને તેજ પગ વડે પડેલા ધનને ગ્રહણ કરવા માટે ચિંતાતુર કોઈ પણ પુરુષની જેમ નલ પાછે વળ્યો. અને ત્યાં પોતાની પ્રિયાને ભૂમિ ઉપર લેટતી જોઈને ફરી ચિંતવવા લાગ્યો. ' s , - “અહો ! નલનું અંતપુર કે જેને સૂર્ય પણ જેવા મલતે ન હતું તેને આજે એક વસ્ત્રમાં અને એકાકી માર્ગમાં સૂવું પડયું છે. હા! હા! મારા કર્મના દેષથી આ કુલીન હોવા છતાં આવી દશાને પ્રાપ્ત થઈ હું હતાશ છું. શું કરું? હું સમીપ હોવા છતાં ઉમત્તની જેમ આ ગુણ પાત્ર ભૂમિ ઉપર સૂએ છે! તેથી મને ધિક્કાર છે. ધિક્કાર છે. અને હવે મારા વડે એકાકીની આ છોડેલી જાગૃત થયા પછી મારી સાથે સ્પર્ધાની જેમ જીવિતવ્યથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ 138 મુક્ત થશે. તેથી આ મારા પર ભક્તિવાળીને ઠગીને હું બીજા સ્થાનકે જવા માટે ઉત્સાહ ધરતે નથી. તેથી મારું જીવન કે મરણ આની સાથે જ થાઓ. અથવા અનેક દુઃખના સ્થાનરૂપ નરકની ઉપમારૂપ આ અરણ્યમાં નારીની જેમ એકલે હું જ જાઉં! અને આ પ્રિયા મારા વડે વસ્ત્ર ઉપર લખેલી આજ્ઞાને જાણીને સ્વયં સ્વજનના ઘરે જઈને કુશળતા પૂર્વક રહેશે. એમ નિશ્ચય કરીને અને ત્યાં રાત પૂર્ણ કરીને નલ પોતાની પત્નીના જાગવાના સમયમાં તીવ્રતાથી અદશ્ય થઈ ગયે. . . . કે હવે દવદંતીએ રાત્રીના શેષકાળમાં આ પ્રમાણે સ્વપ્નને જોયું. મેં ફળેલા પુષ્પ–પત્ર સહિત આમ્રના વૃક્ષ ઉપર ચઢીને ભ્રમરાઓના શબ્દોને સાંભળતી તે ફળને ખાધા. તે વૃક્ષ અકસ્માત જગલના હાથી વડે ઉખેડાયે. તેથી હું પક્ષીના ઇંડાની જેમ પૃથ્વી પર પડી.” આ પ્રમાણે સ્વપ્ન જોઈને તત્કાલીન જાગેલી એવી નલને પોતાની પાસે ન જોતાં ચૂથથી ભ્રષ્ટ થયેલી હરિણીની જેમ ચારે બાજુ જેવા લાગી. અને ચિંતવ્યું” મને અશરણને પ્રિયાને પણ તેમણે હાહાં છેડી અથવા જે મારા પતી મુખ દેવા માટે રાત્રીના શેષકાળમાં કઈપણ જલના સ્થાનમાં પાણી લેવા ગયા હશે. અથવા જે કઈ વિદ્યાધરીએ એમના રૂપથી મેડિત થઈને ઉપાડીને રમવા માટે લઈ ગઈ અને તેની કઈ કળાથી તે મારા વલ્લભ લેભને પામ્યા હશે જેથી હજી સુધી આવ્યા નથી. આ વૃક્ષ તેજ, પર્વતે પણ તેજ; જંગલ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ 139 તેજ, અને પૃથ્વી પણ તેજ છે. પરંતુ એક કમલનયનવાળા નલને હું જોતો નથી. છે કે આ પ્રમાણે ચિન્તામાં ગયેલી તે સર્વ દિશાઓને . જોઈ જોઈને પતિને ન જેતી પિતાના સ્વપ્નને વિચારવા લાગી. સહકાર આમ જે મેં જે તે મારા પતી નલરાજા, પુષ્પ ફળાદિક તે રાજ્ય, ફલાસ્વાદ તે રાજ્ય સુખ, ભ્રમરે તે પરિજન, અને જંગલના હાથી વડે આમ્રવૃક્ષ ઉખેડી તે મારા પતીને દુષ્ટદેવ વડે રાજ્યથી દૂર કરાવીને બાહર કઢાવ્યું. પ્રવાસમાં મેકલાવ્યું. જે હું વૃક્ષથી પડી તે તેનલથી દૂર થઈ. આ સ્વપ્ન વડે મને નલના દર્શન દુર્લભ થશે. છે ; આ પ્રમાણે સ્વપ્નના અર્થને નિર્ણય કરીને તે બુદ્ધિશાળીનીએ વિચાર્યું ન રાજ્ય, ન પતી. મારે તે બને દુઃખ કમ દષથી આવી પડયા છે. તેથી તે મુક્તકંઠથી વિલાપ કરવા લાગી (ઈ) કારણ કે દર્દશામાં પડેલી નારીઓને વૈર્ય કયાંથી હોય? “હે સ્વામી ! મારા મનરૂપી કમલ માટે ભ્રમરસમાન ! મને શા માટે છોડી? શું હું તમારે ભાર રૂપ થઈ હતી ? પિતાની કાંચળી ક્યારેય પણ સર્પને ભાર રૂપ થતી નથી. અથવા જે કઈ વેલડીના વેલાંની પાછળ હાસ્યથી છુપાઈને રહ્યા હોતે હવે પ્રકટ થાઓ કારણ કે ઘણું હાસ્ય પણ સુખકારી નથી. હે વનદેવી તમને વિનંતિ કરૂ છું. મારા ઉપર પ્રસન્ન થાઓ. મારા પ્રાણેશનલરાજાને બતાવ. અથવા તેના વડે પવિત્ર કરાયેલ માર્ગ બતાવે “હે પૃથ્વી પાકેલા ચિભડાની જેમ તું બે ભાગમાં થઈજા જેથી તારા P.P. Ac. Gunpatnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ 140 આપેલા માર્ગ વડે હું પૃથ્વીમાં પ્રવેશ કરીને નિવૃત્તિને પ્રાપ્ત કરૂં.” . ' ' . પર આ પ્રમાણે ઘણા પ્રકારના વિલાપ વડે વિલાપ કરતી અને રતી દવદન્તી પોતાના આખેના અશ્રુજલ વડે નીવડે જલથી વૃક્ષ સિંચાય તેમ અરણ્ય વૃક્ષોને સિંચ્યા. જલમાં, સ્થળમાં વૃક્ષની છાયામાં, અરણ્યમાં પર્વતમાં સર્વત્ર નલના વિના તાવથી પીડિતની જેમ. તેને આરામ શાંતિ લલેશ પણ ન થઈ હવે અટવીમાં ભમતી તેણીએ પોતાના ઉત્તરીયા વસ્ત્રાચલમાં લખેલા અક્ષરો જોઈને, વિકસિત નયનકમળવાળી તેણીએ હર્ષ વડે વાંચ્યા અને વિચાર્યું નિશ્ચયથી હું નલના મનરૂપી સંપૂર્ણ સરોવરમાં રમનારી હંસી છું. જે આ પ્રમાણે ન હેતે તે મને આદેશ દેવાની કૃપા કયાંથી હોત? હું પતિને આ આદેશ ગુરુના વચનથી પણ અધિક માનું છું. એમના આદેશનું પાલન કરવાથી મને સુખ જ થશે. તેથી પિતાને ઘરે જાઉ! પરંતુ પતિ વિના તે ઘર પણ સ્ત્રીઓને પરાભવ માટે જ હોય છે. પ્રથમ પતિની સાથે પણ મારા વડે પિતાના ઘરે જવાની ઈચ્છા કરી હતી. તેથી હવે તે વિશેષથી પતિના આદેશને વશવતીને એવી હું પિતાના ઘરે જાઉં! એમ નિશ્ચય કરીને તે વડલાના માર્ગથી જવા માટે ચાલી, " : ' ' . . . 1 - માર્ગમાં ફાડેલા મુખવાળા વાઘ ખાવા માટે ઊભા થયેલા પણ અગ્નિની જેમ તેની પાસે આવવામાં સમર્થન થયા. ફરી તેના જલદીથી જવાથી રાફડામાંથી નીકળેલા મોટા સર્પો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ જે તમને * . સાક્ષાત્ જાગુલીની જેમ તેની સામે ન આવ્યા. જે પિતાની છાયાને બીજો હાથી સમજીને મત્ત હાથીઓ તે છાયાને ભેદે છે તેવા ગજે હાથીઓ પણ દવદન્તીથી સિંહથી દૂર રહે તેમ તે હાથીઓ દૂર ગયા. ફરી તેના માર્ગમાં જતાં બીજા પણ કેઈ ઉપદ્રવ ન થયા. કારણ કે જે સ્ત્રી પતિવ્રતા છે તે સ્ત્રીઓને સર્વત્ર કુશલ હોય છે. તે કોઈ ભિલ્લ પનીની જેમ અતીવ છૂટા થયેલા કેશવાળી હમણાં જ સ્નાન કરેલી હોય એવી, પીનાથી આદ્ર બનેલા શરીરવાળી, દાવાનલથી ત્રસ્ત હાથણીની જેમ જલદી જલદી જતી એવી તેણીએ માર્ગ માં વિશાળ સાર્થવાહના આવાસને જોયો. અને વિચાર્યું. જે પુણ્યથી કોઈ પણ સાથે મળી જાય તે તે અરણ્ય સમુદ્રમાં પિત-નાવની જેમ થાય. - - 2: it ! ! * આ પ્રમાણે વિચાર કરતી તે સ્વસ્થ થઈને રહે છે. ત્યાં તે દેવતાની સેનાને જેમ અસુર ઘેરી વળે તેમ સાર્થને , ચરોએ ઘેરી લીધે. એરોના ઉપદ્રવની જેમ તે ચાર સેનાને આવતી જેઈને સાર્થ ના લેકે ભય પામ્યા. કારણ કે ધનવાને ને ભય સુલભ જ છે. ત્યારે દવદન્તી તેમની કુલદેવીની જેમ વાણીને બોલી : હે!. હે. લોકો ડરો નહીં ! હવે દવદન્તી : ચરોને કહેવા લાગી રે રે દૂરાશયવાળા લેકે ! જાઓ-જાઓ. આ સાથની મારા વડે રક્ષા કરાયે છતે તમે અનર્થને પામશો. અને ભૂત વળગેલા ગાંડાની જેમ આ પ્રમાણે બેલતી દવદન્તીને જાણીને તે ચોરોએ તેની અવગણના કરી. (તેને ગણકારી નહીં) તે પછી ભીમરથ રાજાની પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ દવદન્તીએ સાર્થના હિતને ઈચ્છતી ચોરીના ગર્વને ભજનારા હુંકારા છેડયા: કર્ક :- 2 1 '" તે જ સમયે બહેરું કર્યું છે વન જેણે એવા હુંકારાએ વડે તે ચેરો ધનુષ્યના નાદ વડે કાગડાઓની જેમ પલાયન થયા. ભાગી ગયા. ત્યારે સાથે લેકો આ પ્રમાણે બેલ્યા, “આ કઈ પણ આપણું પુણ્યથી આકર્ષાયેલી દેવી છે. આપણને - ચારોથી બચાવ્યા છે. (આપણી ચેરોથી રક્ષા કરી છે.) સાર્થ વાહે પણ તેને જનની–માતાની જેમ ભક્તિથી નમસ્કાર કરીને પૂછ્યું. “હે મહાનુભાવી! તું શા માટે મહાઅરણ્યમાં ઘૂમે છે? તું કેણ છે ? તેણીએ પણ અશ્ર સહિત ભાઈની જેમ સાથે પતીને પિતાને નલના જુગાર રમવાથી માંડીને સર્વ -વૃત્તાંત કહ્યો. સાર્થવાહે કહ્યું : “હે મહાસતી! તું નલ મહારાજાની પત્ની મારે તે પૂજ્ય છે. આજે હું પુણ્યવાળો છું. તસ્કરો–ચારો દ્વારા અમારી રક્ષાથી અમે ઉપકાર વડે ખરીદાયેલા છીએ. તેથી અમારા આવાસને પવિત્ર કરે. તમારું જેટલું બહુમાન કરીએ એટલું ઓછું જ છે. . . આ પ્રમાણે સાર્થ વાહે કહીને પિતાના પગૃહમાં લઈ જઈને દેવતાની જેમ આરાધના કરતા. તે દવદન્તીને રહેવાનું સ્થાન આપ્યું. આ અવસરમાં અખંડધારાવાળા મેઘ–વરસાદ વર્ષવા લાગ્યો. સ્થાન–સ્થાન ઉપર વરસાદ વરસવાથી તેને પ્રવાહથી અરણ્ય જલમય બની ગયું. ચારે બાજુ અરણ્યમાં ભૂંડણને દેહલા આપનાર કાદવ થયો. ત્રણ રાત દિવસ સુધી અટક્યા વગર ઉત્કટ-વૃષ્ટિ થઈ દવદન્તી તે પિતાના ઘરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ હાય એવી ભયંકરમાં પણ 143 . પ્રાપ્ત કરેલાની જેમ ત્યાં સુખપૂર્વક રહી. 1955મ ? . હવે વરસાદ વર્ષ તે–વર્ષ તે રોકાવાથી તે સાથને છોડીને ફરી પૂર્વની જેમ એકલી તે સ્થાનેથી ચાલી. નલના પ્રવાસ દિવસથી તે ભીમરથ પુત્રી દવદનતી ઉપવાસ આદિ તપમાં લીન, ધીમે ધીમે માર્ગ કાપતી હતી. આગળ જતાં દેવદતીએ જીભથી ઝરતી જવાલાયુક્ત વિકરાળ મુખવાળા, સર્ષની જેમ દારુણ, તાલની જેટલા પગને ધારણ કરનાર, અમાવસ્યાનો * અંધકારની જેમ કૃષ્ણકાયાવાળો જાણે કાજલ વડે જ બનાવ્યો હોય એ, સિંહનું ચામડું ઓઢેલો, સિંહના ચામડાના વસ્ત્રથી યુક્ત ભયંકરમાં પણ ભયંકર યમરાજાના પુત્રની જેમ એક રાક્ષસને જોયો. તે રાક્ષસે તેને કહ્યું : અરે માનુષી ! શ્ધાથી કૃશ ઉદરવાળા મને ઘણા કાળ પછી ભેજન મળ્યું છે. તેથી હું તને જલદીથી ખાઈશ. !! . - 'દુ ! એમ સાંભળીને કરેલી એવી પણ તેણીએ ભૈર્યનું અવલંબન લઈને બોલી. રે! રે! રાક્ષસ ! મારા વચન સાંભળીને તેને ગ્ય લાગે તેમ કરજે. પરમ અહિત ધર્મથી યુક્ત મનવાળી મારે મરણને ભય નથી. પરંતુ તે પરસ્ત્રીને સ્પર્શ ન કર. જે સ્પર્શ કરશે તે સારું નહિ થાય. મનમાં ક્ષણભર વિચાર કરો અને તેના પૈર્યના વચન સાંભળી ને હર્ષિત રાક્ષસ છે. હે ભદ્ર! હું ખુશ થયો છું, તારા ઉપર શું ઉપકાર કરું ? તેણીએ કહ્યું. “ભદ્ર! જે ખુશ થયે હોય તે હું તને પૂછું છું. મારા પતિની સાથે મારો સંગમ કયારે થશે ? તેણે પણ અવધિજ્ઞાન વડે જાણીને તેને કહ્યું. તેને કહ્યું અને મળ્યું * * : Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ * * * જન્મ ક્ષણુભરમાં ઊયો “હે યશસ્વીની! પ્રવાસ દિવસથી બાર વરસ પછી તારો તારા પતિની સાથે સંગમ થશે. પિતાને ઘરે રહેતી એવી તને તારા પતિ મળશે. આ પ્રતિતીકારક મારા વચન મનમાં ધારજે. હમણાં ચિત્તમાં ઉદ્વેગને છોડ. જે મને કહે તે તને તારા પિતાના ઘરે અર્ધનિમેષ માત્રામાં લઈ જાઉ. માર્ગમાં ચાલવાને શ્રમ ન કર. (શ્રમ કરીને ન જાગે ત્યારે તેણીએ કહ્યું “હું નલના આવવાની વાત કહેવાથી કૃત્ય કૃત્ય છું. પરંતુ પરપુરુષની સાથે ન જાઉં. તારું કલ્યાણ થાઓ. તું જ . તે પછી તે ... પોતાનું તિમય રૂપ બતાવીને આકાશમાં વિજળીના પુંજની જેમ ક્ષણભરમાં ઊડયો. ' ' . . . 3 ડ aa છે : - હવે પતિને બાર વરસના પ્રવાસને જાણીને સતી હોવાથી દવદનતીએ સતીત્વરૂપી વૃક્ષને પલ્લવીત કરનાર આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. “જયાં સુધી તેનલ ન મળે ત્યાં સુધી લાલ વસ્ત્ર, તાખુલ, આભૂષણ વિલેપન, વિગઈ નહીં વાપરું (નહી લઉં). હવે એક પર્વતની ગુફાને પામીને તે વર્ષાકાલ વ્યતિત કરવા માટે ત્યાં જ રહેવાનું કર્યું. શ્રી શાંતિનાથજીની માટીની મૂર્તિ પોતે જ બનાવીને ગુફાના એક કેસમાં સ્થાપન કરી. તે બિમ્બની ત્રણે સંધ્યાએ ભક્તિપૂર્વક પોતે જ પુષ્પ લાવીને પૂજન કરવા લાગી. ઉપવાસ પ્રમુખ તપના અંતે તે પરમસતિ દવદન્તી બીજથી રહિત કરેલા પ્રાસુક ફળે વડે પારણુ કરવા લાગી. : 3 = 3 E - હવે સાર્થવાહ નલની પ્રિયાને ને જેતે તેનું કલ્યાણ થાએ એમ ચિંતવતે તેના પગલે-પગલે ત્યાં આવ્યો તે P.P.AC. GunratNGasuri M.S. Jun Gun Aaradhak rust
Page #154
--------------------------------------------------------------------------
________________ 15 ગુફામાં આવે છતે દવદંતીને અહંત બિમ્બને પૂજતી જોઈ. તેને કુશળ જેઈને વિરમયથી વિકસ્વર નયનવાળે તે સાર્થવાહ તેને નમસ્કાર કરીને પૃથ્વી ઉપર બેઠો. તે પણ અહંત પૂજાને પૂર્ણ કરીને સત્કારસૂચક વાકયો વડે સત્કાર કરીને મધુર વાણીથી તેની સાથે બેલી. ત્યારે તેના શબ્દોને સાંભળીને નજીકમાં પાસે રહેલા કેટલાંક તાપસી પણ ત્યાં જલદીથી આવ્યા. અને ઊંચા કરેલા કાનવાળા હરણોની જેમ ત્યાં ઊભા રહ્યાં. અને ત્યાં તે તે પછી વરસાદ ઘણી મોટી ધારાઓ વડે વર્ષવા લાગ્યો. બાણોની જેમ જલધારાઓ વડે હણતા તે તાપ બેલ્યા. આપણે હવે હમણ કયાં જઈએ. આ પાણીથી કણ બચાવે? ત્યારે તે જલના ભયથી ભયભીત થયેલાઓને જોઈને તે સતી “ન ડરો-ન ડરો” એમ ઊંચા અવાજથી બોલી. અને તેઓની ચારે બાજુ કુંડાળું કરીને તે સતીઓમાં શિરોમણી એવીએ ફરીથી મનહર વચનને કહ્યું. જે હું સતી હાઉં, જે હું પરમ આહુતી હોઉં અને સરલ ચિત્તવાળી હેઉં તે આ કુંડથી બાહર મેઘ વશે. ત્યારે તેના સતીત્વના મહાઓથી ત્યાં કુંડમાં ધારેલા છત્રની જેમ જલ લવલેશ પણ ન પડયું. તે ચમત્કાર જોઈને સવેએ વિચાર્યું. આ કઈ પણ નિશ્ચયથી દેવી છે. માનુષીમાં તે આવું રૂપ અને આવી શક્તિ ન હોય. તેથી તેને વસંત સાર્થ વાહે પૂછયું. “હે ભદ્ર! તમારા વડે આ કયા દેવ પૂજાય છે? તે કહો. તેણીએ તે સાથે વાહને કહ્યું. “આ દેવ અરિહંત છે, ત્રણ લેકના નાથ છે, પરમેશ્વર છે, વાંછિત પદાર્થને આપનારા છે. આ દેવની આરાધના 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ 146 કરતાં હું અહી નિર્ભયપણે રહું છું. આમના પ્રભાવથી વ્યદ્યાદિ મારે પરાભવ કરી શકતા નથી. આ પ્રમાણે બીજુ પણ અરિહંતનું સ્વરૂપ કહીને અહિંસા છે જેના મૂળમાં એ આહંતધર્મ સાર્થવાહને તેણીએ કહ્યો. અને તે ધર્મને વસંતે સ્વીકાર કર્યો. અને “ધર્મરૂપી કામધેનુ” મારા ભાગ્ય વડે જેવાઈ છે એમ તે બોલ્યો. તે તાપસોએ પણ તેના વચનથી જિનધર્મને શંકારહિતપણે ગ્રહણ કર્યો અને પોતાના તાપસ ધર્મને સારે ન માન્યો. - વસંત સાથે વાહે ત્યાંજ નગર વસાવ્યું. અહીં પંચસો તાપસે પ્રતિબોધ પામ્યા. એ હેતુ વડે તે પુરનું નામ તાપસપુર એમ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. અને ત્યાં તે પુરમાં પિતાના સ્વાર્થને જાણનારા સાથે વાહે પિતાના ધનને કૃતાર્થ કરતા એવા શ્રી શાંતિનાથનું જિનમંદિર બનાવ્યું. તે સાર્થ વાહ, તે સર્વે તાપસો, અને તે નગરના લેકે સર્વે પણ અરિહંત ધર્મમાં તત્પર થયેલાઓએ કેટલેએ સમય વ્યતીત કર્યો. એક દિવસ રાત્રે નલપ્રિયાએ પર્વતના શિખર ઉપર ઉદ્યોત જોયો. આકાશથી આવતા અને જતા દેવ-દાનવ અને વિદ્યાધરોને પણ જોયા. તેઓના જય-જય શબ્દ વડે જાગૃત થયેલા તે વણિક અને તાપસે આશ્ચર્ય જેવાની ઈચ્છાથી તે સતીને આગળ કરીને તે પર્વત ઉપર ચડ્યા. ત્યાં સિંહ કેસરી સાધુ ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેમને કેવલ જ્ઞાનને મહોત્સવ દેવતાઓ દ્વારા કરાતે જે. દ્વાદશ આવર્ત પૂર્વક વંદન કરીને તેની ચરણ સમીપમાં સતી સહિત તે સર્વે પણ બેઠા ત્યારે તે સાધુ ભગવંતના ગુરુ યશોભદ્રસૂરિ ત્યાં આવ્યા. પિતાના તે શિષ્યને કેવળજ્ઞાન ઉપન્ન થયું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ 147 તે જાણીને અને વંદન કરીને આગળ બેઠા. હવે કરૂણા રસસાગર શ્રી સિંહકેસરી કેવળજ્ઞાની ભગવંતે ધર્મદેશના આપી. “હે ભવ્યાત્માઓ! સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓને મનુષ્યભવ દુર્લભ છે. તેને પામીને તેને સફળ કર જોઈએ. મનુષ્યભવનું ફળ જીવદયા જેના મૂળમાં છે એ જિનધર્મ સ્વીકાર કરે. કર્ણામૃત જેવી આ પ્રમાણે ધર્મની વ્યાખ્યા કરીને તે મહર્ષિએ તાપસોના કુલપતિના સંશયના નિરાકરણ માટે કહ્યું “હે તાપસાધિપતિ ! આ દવદન્તીએ તમને જે ધર્મ કહ્યો તે તેમજ જાણ. જિન ધર્મમાં રક્ત આ મહાસતી અસત્ય કહે નહીં. એણીએ પિતાના સતીત્વના માહાસ્ય વડે કુડ રખા કરી. વરસાદના જલને ભય તમને ન થયે. તેથી પ્રત્યક્ષ જોયેલા એ પ્રભાવવાળી આ શ્રેષ્ઠ સતી છે. આના સતીત્વના અને આહંત ધર્મના કારણે અરણ્યમાં પણ નિત્ય દેવતા સહાયતા કરનાર છે. આ દેવતાઓના સાનિધ્યવાળી છે. તેથી આને ઉપદ્રવે પરાભવ કરવામાં સમર્થ થતાં નથી. પૂર્વમાં આ સાર્થવાહના સાર્થની ચારોથી આ મહાસતી વડે હુંકારમાત્રથી રક્ષા કરાઈ હતી. એથી વિશેષ બીજો કયો પ્રભાવ આ પ્રમાણે કેવલજ્ઞાની તેનું વર્ણન કરે છે. ત્યાં તે કોઈ એક મહાન ઋદ્ધિવાળો દેવ આવ્યો. તેણે કેવલજ્ઞાનીને વંદના કરી ને દવદન્તીને કહ્યું. હે કલ્યાણી ! આ તપોવનમાં હું કર નામનો કુલપતિનો શિષ્ય તપ, તેજ વડે દુપેસ્ય હતે. પંચાગ્નિનો સાધક હોવા છતાં પણ તે તપોવનના તાપસો મને પૂજતા ન હતા. અને વચનથી પણ મારી પ્રશંસા કરતા ન હતા. તેથી અભિમાન રૂપી ધનવાળે હું તે તપવનને આ સાથે કરાઈ વર્ણ” કરી ને દવદતિ શિષ્ય તે વનના તાપી Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ ' 148 * છોડીને કોધ રાક્ષસથી ઘેરાયેલે શીધ્ર બીજે સ્થાનકે ગયે... ગહન અધિકારવાળી રાત્રિમાં જતાં હું પર્વતની કંદરાઓમાં પડ્યો. પર્વતની સામે દાંત વડે કરાયેલા પ્રહારથી જેમ હાથીના દાંત પડી જાય છે તેમ મારા પણ સવે દાંત પર્વતના શિખરની સાથે મુખ–મોટું અફળાવાથી મારા સર્વે દાંતો જની મોતીયોની છીપની જેમ તે હજાર ટુકડામાં વહેંચાઈ ગયા. હું સાતરાત સુધી દાંત પડવાના દુઃખથી પીડાયેલે તેમજ ત્યાં રહ્યો. પરંતુ ખરાબ સ્વપ્નની જેમ તે તાપસેએ. મારી વાત પણ ન કરી. વિપરીત ઘરમાંથી સર્ષ જવાની જેમ તે સ્થાનમાંથી મારા જવાથી તે અત્યંત સુખી થયા, તેથી તેઓના ઉપર ઉદીપ્ત અગ્નિની જેમ દુઃખને અનુબંધ વાળે મારે ક્રોધ પ્રગટ થયો. કોધ વડે જાજવલ્યમાન એ હું મરીને આજ તાપસના સ્થાનમાં મોટો સર્પ થ. . એક દિવસ પતિ વિયેગના દુઃખથી દુઃખિત માર્ગમાં જતી એવી તને દંશ મારવા માટે હું દેડયો. ત્યારે તમે મારી ગતિને રેકનાર નમસ્કાર મહામંત્ર ભણ્યા. મારા કાનમાં નમસ્કાર મહામંત્રના અક્ષર પડવા વડે તત્કાલ તેજ સમયે સાંડસાથી પકડેલાની જેમ આગળ જવા અસમર્થ થયે. તેથી હેણાયેલી. શક્તિવાળે હું ફરી કઈ પણ રીતે એક બીલમાં ગયો.. અને ત્યાં રહેલે દેડકાદિ નું ભક્ષણ કરતે છો. હે પરમ શ્રાવિકા ! વરસાદ વર્ષ તે છતે તારા વડે તાપસની આગળ ધર્મ કહેવાતું હતું તે મેં સાંભળે. “જે જીવેને મારે છે આ સંસારમાં નિત્ય મરૂભૂમિના મુસાફરની જેમ દોને પામે છે. તે સાંભળીને મેં વિચાર્યું” હું સદાને જીવ હિંસામાં તત્પર સર્પ છું. તેથી મારી કઈ ગતિ થશે. c. Gunratrasuri Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ ( 149 એમ ઉહાપોહ કરતા મેં જાણ્યું કે આ તાપસે મારા દ્વારા ક્યાંક જેવાયા છે. એમ ફરી-ફરી વિચારતાં મને નિર્મલ જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પછી હાલના કરેલા કાર્યની જેમ પૂર્વભવને વિચારું છું. ત્યાં તો મને વૈરાગ્ય ઉત્પન્ન થયું. તે વૈરાગ્ય વડે મેં અનશન કર્યું. ત્યાંથી સરીને હું સૌધર્મકલ્પમાં દેવ થયે છું. તે હું કુસુમથી સમૃદ્ધ વિમાનવાસી કુસુમપ્રભ નામને દેવ છું. તારી કૃપાથી દેવ સુખોને ભેગવતે કાળ નિર્ગમન કરૂ છું. જે તમારા ધર્મવચને મારા કાનમાં ન પડ્યા હોત તે પાપ પંકથી લિપ્ત મહાવરાહના જેવી મારી કઈ ગતિ થાત? હમણાં અવધિ જ્ઞાન વડે તમને ઉપકારી જાણીને તમને જેવા માટે હું આ છું. હવેથી હું તમારો ધર્મ પુત્ર છું. આ પ્રમાણે પિતાનું સ્વરૂપ દવદન્તીને જણાવીને તે દેવ તે તાપસૅને ગામથી આવેલા બાંધવોની જેમ માનીને મધુર વાણીથી બ . હે તાપસે! મારા પૂર્વ ભવના કરેલા તે ક્રોધના આચરણના અપરાધની ક્ષમા કરો. અને પામેલા શ્રાવકધર્મને નિધાનની જેમ રક્ષા કરજે. એમ કહીને તે સર્ષના શરીરને ગિરીની ગુફામાંથી બાહર કાઢીને નક્ટિવૃક્ષ ઉપર લટકાવીને તે દેવ ફરીથી તાપસને ઉદ્દેશીને બોલ્યો. “જે કોઈ પણ વ્યક્તિ કોધ કરશે તે ક્રોધના વિપાકરૂપમાં આ સર્પ થશે. જેમ હું પૂર્વમાં કરિનામાં હતા. એમ સાંભળીને પૂર્વમાં પણ સમક્તિ ધારી કુલપતિ ત્યારે ભાદયથી વિશેષ મહામૈરાગ્યને પ્રાપ્ત થયે. ને તે પછી તે કેવલજ્ઞાનીને વંદન કરીને તે તાપસપતિએ વ્રતની ( દીક્ષાની ) યાચના કરી. કેવલીભગવંતે કહ્યું P.P.AC. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ 150 આ યશોભદ્રસૂરિ મારા ગુરૂતમને દીક્ષા આપસે. તે પછી વિસ્મય પામેલા કુલપતિઓએ તે કેવલજ્ઞાની ભગવંતને પૂછયું. હે. ભગવંત! આપે દીક્ષા કેમ ગ્રહણ કરી છે? કેવલજ્ઞાનીએ કહ્યું. કેશળ પુરીમાં નલરાજાને ભાઈ કુબરરાજા તેને હું પુત્ર. સંગાનગરીને કેસરી રાજાએ પોતાની બંધુમતી નામની પુત્રી મને આપી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈને તેને હું પરણ્યો નવી પરણેલીને લઈને પિતાની નગરી તરફ ચાલ્યો. માર્ગમાં જતાં મેં અનેક શિષ્ય પરિવારથી યુક્ત આ ગુરૂને જોયા. ભક્તિપૂર્વક વંદના કરી કર્ણામૃતસમાન દેશના સાંભળી. દેશનાના અંતે મેં પૂછયું. હે સ્વામી ! મારું આયુષ્ય કેટલું ? ત્યારે તેમણે જ્ઞાનને ઉપયોગ દઈને પાંચ જ દિવસનું આયુષ્ય છે એમ કહ્યું, અલપસમયમાં જ મરણ જાણીને હું ઘણો ભય પામે. ત્યારે મને આચાર્ય ભગવંતે કહ્યું. ભય ન પામ, દીક્ષા ગ્રહણ કર. એક દિવસની પણ દીક્ષા સ્વર્ગ અથવા મેક્ષદાયક છે. તે પછી મેં આ ગુરૂની પાસે દીક્ષા લીધી અને એમની આજ્ઞાથી હું અહીં આવ્યું. અને શુકલ ધ્યાનમાં રહેવાથી ઘાતી કર્મના ક્ષયથી કૈવલ્ય સુખદાયક કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. એમ કહીને ભેગનિરોધ કરતા સિંહકેસરી કેવલજ્ઞાનીએ ચારે અઘાતી કર્મોનો નાશ કરીને પરમપદને પ્રાપ્ત કર્યું. તેમણે ગયા). તે કેવલજ્ઞાનીના શરીરને પવિત્રક્ષેત્રમાં દેવતાઓએ લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો.. હવે તે નામ જેવા ગુણવાળા વિમલમતિ કુલપતિએ શ્રી યશોભદ્ર સૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. દવદતીએ P.P. Ac. Gunratnasuri M.S. JurGun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 151 પણ તે જ સમયે મહર્ષિને કહ્યું હે ભગવંત! મને પણ મુક્તિની માતારૂપ દીક્ષા આપે. ત્યારે યશોભદ્રસૂરિએ તેને કહ્યું. હેદવદતી ! હજી પણ તારે નલની સાથે ભોગભેગવવા છે. તે કારણથી હમણાં તમે વ્રતને ગ્ય નથી. હવે રાત્રી પૂર્ણ થયા પછી ગુરૂ પર્વતથી ઉતરીને તે તાપસપુરને ચરણ કમળ વડે પવિત્ર કર્યું. ત્યાં શ્રી શાંતિનાથની પ્રતિષ્ઠા કરીને નગર. જનેમાં સમ્યગ્દર્શનનું આરોપણ કર્યું. મલિન અંગ અને વસ્ત્રવાળી ધર્મધ્યાનમાં લીન થયેલી ભિક્ષુણીની જેમ સાત વર્ષ તે ગુફામાં નલની પ્રિયા રહી. એક દિવસે એક મુસાફરે તેને કહ્યું. કે હે દવદન્તિ ! મારા વડે અમુક સ્થાનમાં આજે તારો પતી જેવા તે તે તેજ સમયે તે સાંભળીને રોમાંચ કંકીવાળી થઈ. આ કેણ મને વધુપન કરે છે. એમ જાણવા માટે દવદન્તી શબ્દધિ બાણની જેમ તે શબ્દની પાછળ દોડી. પરંતુ ગુફામાંથી આકર્ષિતની જેમ. તે ગુફામાંથી બહાર ખેંચાઈને કયાંય અદશ્ય થઈ ગયું. તેણીએ તે મુસાફરને ન જે. તેણીએ તે ગુફાને છોડી દીધી. એમ ઉભયભ્રષ્ટ થયેલી દેવગથી મહારણ્યમાં પડી. તે કયારેક ક્યાંય રહે, કયાંય બેસે, પૃથ્વી ઉપર દુઃખથી લે, અને ફરી–ફરી વિલાપ અને રૂદન કરે. હું શું કરું? કયાં જાઉં ? આમ વિચારતી તેજ ગુફામાં પાછી જવા માટે જ્યાં પ્રયત્ન કરે છે ત્યાં તેણીએ એક રાક્ષસીને જોઈ. તેણી પ્રસારિત મુખવાળી હું તને ખાઈશ એમ બેલી ત્યારે સતી ભમી બોલી હે રાક્ષસી ! જે મારા મનમાં નલ હોય અને બીજે (શીળપ્રભાવથી) કઈ પુરૂષ ન હોય તે તું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ ૧૫ર સતીત્વ પ્રભાવ વડે હતાશ થા. આમ વચન સાંભળીને તે રાક્ષસીએ તેને ખાવાની ઈચ્છા છેડી દીધી અને તેને પ્રણામ કરીને સ્વપ્નમાં આવેલીની જેમ તે રાક્ષસી ક્ષણમાત્રમાં અદશ્ય થઈ ફરી પણ તે સતી નલની પ્રિયા આગળ જતી જલના આકારની તરંગોવાળી રેતની કણીઓવાળી એક જલરહિત પર્વતની નદીને જોઈ અને તે તૃષાથી પીડિત હોવાથી તે બોલી. “જે મારૂં મન સમ્યગ્દર્શનથી વાસિત થયેલું હોય તે અહીં ગંગા જેવું નિમલ જલ થાઓ એમ કહીને પિતાના પગના પ્રહાર વડે ભૂમીને ખોદી. ત્યાંથી તેજ સમયે ઈન્દ્રજાલની નદીની જેમ જલથી પૂર્ણ ભરેલી નદી થઈ ગઈ અને ત્યારે દેવદતીએ હસ્તીનોની જેમ તે જલને જેટલું પીવાય એટલું પીધું. તે પછી ત્યાંથી પણ જતા તે થાકની અધિકતાને પામેલી એકવટ વૃક્ષના નીચે તે વટવાસિની દેવીની જેમ બેઠી. હવે સાર્થથી આવેલા મુસાફરોએ તેને તે રીતે બેઠેલી જોઈ અને બોલ્યા. હે ભદ્ર! તું કેણ છે? અમને તો તું દેવીની જેમ દેખાય છે. ત્યારે તેણીએ કહ્યું. હું માનુષી છું. સાર્થથી ભ્રષ્ટ થયેથી અરણ્યમાં રહું છું. અને તાપસ પુરમાં જવા ઈચ્છું છું. તેથી તે માર્ગ ઉપર મને નિયેજિત કરો. તે માર્ગ મને બતાવે. તે બેલ્યા. જ્યાં સૂર્ય અસ્ત થાય છે તે દિશાને આશ્રય કર. તને માર્ગ બતાવવા માટે અમે જવાની ઈચ્છાવાળા હોવાથી સમર્થ નથી, જલ લઈને અમારા સાર્થમાં જઈશું. અને તે પાસે જ છે. જે ત્યાં તમે P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus
Page #162
--------------------------------------------------------------------------
________________ 153 આવશે તે તમને કઈ પણ નગરમાં લઈ જઈશું. એમ સાંભળીને ને હર્ષિત બનીને તેઓની સાથે તે સાર્થમાં આવી. ત્યાં કરૂણા તત્પર ધનદેવ નામના સાર્થના માલિકે તેને પૂછ્યું. તું કેણ છે? અને ક્યાંથી અહીં આવી? ત્યારે તેણું એ કહ્યું “હું વણિકુ પુત્રી છું. પતિની સાથે પિતાના ઘરે જતી હતી. પરંતુ રાત્રે સુતી હતી. પતિએ માર્ગમાં છેડી છે. હમણાં ભાઈઓની જેમ તમારા આ પુરૂષે વડે હું અહીં લવાઈ છું. તેથી મને હે મહાભાગ ! કઈ વસતિના સ્થાનમાં લઈ જાઓ—સાર્થેશે કહ્યું : હે વત્સ ! હું અચલપુર જાઉં છું. તું પણ આવ. તને હું પુષ્પની જેમ લઈ જઈશ. એમ કહીને તેને પોતાની પુત્રીની જેમ ધમો સાથે પતિએ સુન્દર વાહનમાં બેસાડી જલદીથી જવા માટે પ્રસ્થાન કર્યું. હવે એક પર્વતના નિકુંજમાં નિર્ઝર જલથી મુક્ત સ્થાનમાં સાર્થપાહે સાથને આવાસ કર્યા. સાથે રોકાણ, ત્યાં તે સતીએ રાતના સુખપૂર્વક સુવાના સમયે કે એક સાર્થમાં રહેલા પુરૂષ વડે નમસ્કાર મહામંત્રને પાઠ કરાયે તે સાંભળે ત્યારે તેણીએ સાર્થવાહને કહ્યું. નમસ્કાર મહામંત્રને ભણતો આ મારો સાધમિક છે તેને હું તમારી આજ્ઞાથી જોઉં. સાથે પતિએ પણ પિતાની જેમ તેની ઈચ્છા પૂની કરવા માટે તેને લઈને તે સાધર્મિકની પાસે ગયે. ભાઈની જેમ તે શ્રાવક મૈત્યવંદના કરતે મંડપમાં કલ્યાણમાં મુખ્યની જેમ તેને જે. અને ત્યાં તે મહાશ્રાવકની અશ્રુ પૂર્ણ લોચનથી અનુમોદનાવાળી રૌત્યવંદન GunratuS. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ થયા પછી જ કી (વદના કરી પૂછ્યું: “હા 154 પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં રહી. અને તે શ્રાવક વડે વંદતા પટ્ટ ઉપર ચિત્રિત કૃષ્ણરત્નવર્ણવાળા જિનબિમ્બને જોયા. અને તે જિનબિમ્બને પિતે પણ નમસ્કાર કર્યો (વંદના કરી). ચૈત્યવંદન પૂર્ણ થયા પછી બહુ માનપૂર્વક તેણીએ પૂછયું. “હે ભાઈ! આ કયા જિનેશ્વર ભગવંતનું બિમ્બ છે.” ત્યારે તે શ્રાવક બોલ્યું. “હે ધર્મશાળે ! ભવિષ્યમાં થનારા ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લિનાથ ભગવંતની પ્રતિમા જાણ ! હું ભવિષ્યમાં થનારા જિનેશ્વવરના બિમ્બને જે કારણથી પૂજું . હે કલ્યાણ ! તે મારા કલ્યાણનું કારણ હમણાં તમે સાંભળો. “કાંચીપૂરીને હું વાણિક છું ત્યાં એકવાર જ્ઞાનવાન ધર્મગુપ્ત મુનિ આવ્યા. તે રતિવલ્લભ વનના ખંડમાં સમવસર્યા. તેમને વંદન કરીને મેં પૂછયું. હે ભગવંત! કોના તીર્થમાં મારે મેક્ષ થશે ? ત્યારે તેમણે કહ્યું. મહિલનાથ ભગવંતના તીર્થમાં દેવલોકથી વીને તું મિથિલાનગરીમાં પ્રસનચંદ્રરાજા થશે. એગણશમાં તીર્થકર મહિલનાથના દર્શન પામીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિમાં જશે. હે ધર્મને જાણનારી ! તે દિવસથી મલ્લિનાથ ઉપર ઉત્પન્ન થયેલ મહાભક્તિવાળો હું તેયતા બિસ્મને આ પટમાં ચિત્રિત કરીને પૂજુ છું'. એમ પોતાનું વૃત્તાંત કહીને તે શ્રાવકે તેને પૂછ્યું. હે પુણ્યવનિ ! ધર્મબંધુ એવા મને કહે કે તું કેણ છે? ત્યારે તેને ધનદેવ સાથે વાહે તે દવદન્ત દ્વારા પૂર્વે કહેલ પતિવિયાગાદિક સર્વ વ્યતિકર માંખમાંથી અશ્રુપૂર્વક કહ્યો. તે સાંભળીને ભીની આંખોવાળો તે શ્રાવક બોલ્યો : મહાનુજાતીને! શોક ન કર આવા દુઃખનું કારણ તારા P.P. Ac. Gunratnasuri M.S. June un Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ 155 કમેને ઉદય છે. પરંતુ આ સાર્થવાહ તારા પિતા અને હું તારે ભાઈ તેથી જલદી સુખી થશે જ. : હવે સવારના સાર્થવાહ અચલપુર નગરમાં ગયો. ત્યાં. તે સતીને તે સાથે પતિએ નગરમાં છોડી સ્વયં અન્ય સ્થાનકે ગયે. હવે તે તૃષાવાળી નગર દ્વારની વાવડીમાં ગઈ ત્યારે ત્યાં પાણી ભરનારીઓ દ્વારા સાક્ષાત્ જલદેવતાની જેમ જેવાઈ. જ્યાં તેણીએ પાણીમાં પ્રવેશ કર્યો ત્યાં તે તેને ડાબો પગ ગોધા વડે જલની મર્યાદામાં ગ્રહણ કરી. કારણ કે દુઃખિયને દુઃખ તેના મિત્ર-ભાવની જેમ આવે છે. તેણીએ પણ ત્રણવાર નવકાર મંત્ર ભર્યો. ત્યારે તેના પ્રભાવથી તેને પગ ગોધા વડે મુકાયે. તે પછી હાથ, પગ અને મુખ પેઈને જલપાન કરીને તે હંસલીની જેમ, મંદ મંદ ચાલથી વાપીમાંથી બહાર આવી થાકેલી વાપીના કિનારે વૃક્ષના નીચે બેઠી. શીલ રત્નરૂપી કરંડિયાવાળી તેણુએ દષ્ટિથી અચલ-. પુરને પાવન કર્યું. ત્યાં ઋતુપર્ણ રાજા તેની ચંદ્રયશા રાણી તેની દાસિયે મસ્તક ઉપર કનકના ઘડાઓ રાખીને પરસ્પર હાસ્ય કરવામાં તત્પર જળ ભરવા માટે તે વાવડીમાં આવી. તે દવદનતી તેઓને દુર્દશાને પામેલી, પણ દેવીની જેમ દેખાઈ. કારણ કે કાદવમાં રહેલી પણ કમલિની તે કમલિની જ. તેના રૂપને જોતી તેઓ વિસ્મય સહિત વાપીમાં મંદ: મંદ ચાલથી પ્રવેશ કર્યો, અને મંદ મંદ ચાલથી બહાર આવી અને જઈને તે તેવી રૂપવતીની વાત પોતાની સ્વામીનીને કહી. ચંદ્રયશા એ પણ તેઓના પ્રતિ કહ્યું, “તેને અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ 156 લઈ આવે.” મારી પુત્રી ચંદ્રવતીની તે બેનની જેમ થશે. તે પછી તેઓ જલદીથી તે વાપીના કિનારે આવી. અને તેને નગરીની સામે લક્ષ્મીની જેમ જોઈ અને બોલી. હે સુભાગે ! આ નગરમાં હતુપર્ણ રાજાની ચદ્રયશા રાણી તને માનપૂર્વક બેલાવે છે અને કહે છે. તું ચંદ્રવતીની જેમ મારી પુત્રી હે ભદ્રે ! તેથી આવ દુઃખને જલાંજલી આપ. અહીં તું શૂન્ય ચિત્તવાળી રહે છે. દુષ્ટ વ્યંતરો વડે છલ પામીને તેમના વડે આવેષ્ટિત કરાવે છે અનર્થને પામશે. આ પ્રમાણે ચંદ્રયશાના વચને વડે ભીનેલા હૃદયવાળી પુત્રીત્વના સ્નેહથી ખરીદાયેલીની જેમ તે ચાલી. સ્વામીનીની ધમ પુત્રી તું, અમારે પણ સ્વામીની છે. એમ તેઓના વિનયવાળા ઉચ્ચરાતા વચનની સાથે તે રાજાના ઘરમાં લઈ જવાઈ. “ચંદ્રયશા મારી માસી છે.” એમ દવદનતી જાણતી નથી, ચંદ્રયશા તે દવદન્તી મારો ભાણેજ છે એમ જાણે છે. પણ બાલકીના રૂપમાં જોયેલી હોવાથી ઓળખી નહીં. તે પણ રાણીએ તેને દૂરથી પણ પુત્રીના સ્નેહની જેમ જોઈ કારણ કે ઈષ્ટ અનિષ્ટ નિર્ણયમાં અન્તઃકરણ પ્રમાણ ભૂત છે. તે પછી ચંદ્રયશા વડે નલપ્રિયાને આલિંગન કરાયું. અશ્રઓ વર્ષાવતી દવદન્તી પ્રીતિથી ખરીદાયેલીની જેમ રાણીના ચરણ કમલમાં વંદના કરી. ચંદ્રયશાએ પૂછ્યું, તું કેણ છે? તેના આગળ પણ સાથે વાહને જેમ પહેલાં કહ્યું હતું તેમ તેને એ વરસાવી તેણીએ કહ્યું, તે પછી દવદન્તીને ચંદ્રયશાએ કહ્યું, હે કલ્યાણી ! મારા ઘરે -ચંદ્રવતીની જેમ સુખપૂર્વક રહે. AcounrathaSuri Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 157 એક દિવસ દેવી ચંદ્રયશાએ ચંદ્રવતીને કહ્યું, “મારી ભાણેજી દવદન્તીની જેવી જ આ તારી બેન છે. પરંતુ તેનું તે આ પ્રમાણે આગમન ક્યારે સંભવતું નથી. તે તે અમારા સ્વામી નલરાજાની પત્ની છે. તે નલ તે અહીંથી ચારસોથી કાંઈક અધિક પેજન દૂર કેશળ પૂરીમાં રાજ્ય કરે છે. તેનું અહી આગમન કેમ સંભવે? અને તેની આવી દશા કેમ થાય ? તે ચંદ્રયશા નગરના બાહર દીન અનાથને દાન આપે છે. તેને એક દિવસ દવદન્તીએ કહ્યું, હે માતા ! હું દાન આપું. જે કદાચિત મારો પતિ યાચક વેશમાં આવી જાય (તે મને મળી જાય.) ત્યારે ચંદ્રયશા વડે આજ્ઞા અપાયેલી દવદન્તી તે સમયથી પતિની આશાથી દાન આપે છે. રોજ દાનાર્થિઓને પ્રત્યેકને તેણીએ પૂછ્યું. આવા રૂપવાળા કોઈ પણ પુરૂષ શું તમારા દ્વારા ક્યાંય જેવા છે? એક દિવસ તે દાન શાળામાં હતી ત્યારે તેણીએ કુવાઘ આગળ વાગી રહ્યું છે એ એક ચોર આરક્ષકે વડે બંધાયેલે વધ ભૂમિ ઉપર લઈ જવાતે જોયે. ત્યારે તે આરક્ષકને તેણીએ પૂછયું, આને હમણું શું અપરાધ કર્યો છે ? જેથી આપના દ્વારા વધસ્થાને લઈ જવાય છે. તેમણે પણ કહ્યું, આ ચારે ચંદ્રવતી દેવીને રત્ન કરડક તે કર્મ વડે આ મરાય છે. ચેરે દવદન્તીને નમીને કહ્યું. “હે દેવી! તમારા વડે હુ જેવા છું. હવે હું કેમ મરણને પામીશ? મારે તમારું શરણ હો.” ત્યારે દવન્તીએ તે આરક્ષકેની પાસે આવીને ચારને કહ્યું. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ 158 જે! ડર નહીં', તારે જીવીતવ્ય વડે કુશળ થશે. એમ કહીને દવદન્તી કહેવા લાગી. “જે હું સતી હોઉં તે આના બંધને ચારે બાજુથી તુટી જાઓ. આ પ્રમાણે કહીને સોનાના પાત્રમાં રહેલા જલ વડે ત્રણ છાંટા ચાર ઉપર નાંખ્યા. તત્કાલ બંધનો ચારે બાજુથી છૂટી ગયા. ત્યારે કલકલ અવાજ ઉત્પન્ન થયે આ શું છે? એમ વિચારતે વકતુપર્ણ રાજા ત્યાં સપરિવાર આવ્યું, અને વિસ્મય સહિત વિકસ્વર લેચન વાળા રાજાએ દવદન્તીને કહ્યું, હે પુત્રી ! દુષ્ટને નિગ્રહ કરે અને શિષ્યનું પાલન કરવું આ સર્વત્રરાજ ધર્મ છે. રાજા પ્રજાની પાસેથી કરગ્રહણ કરતા તેઓની ચેારાદિના ઉપદ્રવથી રક્ષા કરે છે. અન્યથા તે રાજા ચોરાદિના પાપથી લેવાય છે. તેથી જે આ રન ચરને હું નિગ્રહ ન કરું તે બીજાના ધનનું અપહરણ કરવા સર્વે પણ લેક નિર્ભયપણે પ્રયત્ન કરનાર થાય. - તે પછી દવદન્તીએ કહ્યું, “તાત મારા જેવા છતાં જે આ પ્રાણું માર્યો જાય તે મારી શ્રાવિકાની કૃપાલુતાદયાળુતા કેવી ? તે કારણથી આના અપરાધને ક્ષમા કરે. આ મારા શરણે આવેલ છે. આનું દુઃખ દુષ્ટ રેગની જેમ મારામાં પણ સંક્રાત થયું છે.” આ પ્રમાણે તે મહાસતીના અતિ આગ્રહથી ઋતુપર્ણ રાજાએ તે ચારને છોડયો. છોડાયેલા તે ચરે “તું મારી માતા” એમ કહી દવદન્તીને પૃથ્વી પરની ધૂળ પોતાના મસ્તકે–લલાટે લગાડીને સ્વીકારી. - તે પ્રાણ દાન આપનાર ઉપકારીને નહીં વિસરે એ ચાર પ્રતિદિત પ્રણામ કરે છે. એક દિવસે નલપ્રિયાએ તેને uit Aaradnak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ 158 પૂછયું, “તું કેણ છે ? ક્યાંથી આવ્યો છે? સર્વ તારું વૃત્તાંત શંકા ટાળીને કહે.” ત્યારે તેણે કહ્યું, “તાપસપુરમાં મહર્ધિક વસંત સાર્થવાહને પિંગલ નામને હું દાસ છું. વ્યસને વડે પરાભવ થયેલો. મારા વડે જ તેના ઘરમાં ખાતર પાડીને કેશસાર–ધનમાલ ગ્રહણ કરાયે. ચોર એવો હું પ્રાણીની રક્ષા કરવામાં તત્પર થઈને નાઠો. માર્ગમાં લુટારાઓએ લૂંટયો. કારણ કે “દુષ્ટોને કલ્યાણ કયાંથી હોય ? હવે અહીં આવીને તપણે રાજાના ઘરમાં સેવા કરી. કારણ કે કેણ મનસ્વી અન્યની સેવા કરે? હવે કદાચ કરવી જ પડે તે રાજાની જ કરવી. તે પછી રાજમંદિરે જતાં આવતાં ચંદ્રવતી દેવીને રત્નકરંડક છે. તે રત્નકરંડકને જોઈને મારું મન ચલિત થયું. ચરણ સુધી ઉત્તરીય વસ્ત્રોને ઉપયોગ કરીને અને હરણ કરીને ત્યાંથી નીકળે. ત્યારે ઋતુપર્ણ રાજા વડે કઈ ચોરના ઈંગિત આકાર વડે ઓળખાયેલે એ હું આરક્ષકને વધ માટે અપાયે. અને તેઓના વડે વધ સ્થાનકે લઈ જવાતા મેં હે મહાસતિ ! તમને જોયા. દૂરથી પણ મેં તમારું શરણ કર્યું. અને તમારા વડે વધની તૈયારીમાં આવેલા બકરાની જેમ મને છોડાવ્યું. અને બીજુ છે સ્વામીનિ ! તાપસપુરથી તમારા ગયા પછી વિધ્યાચલથી વિયેગી થયેલા હાથીની જેમ વસંત સાર્થવાહે ભોજન છોડયું. અને સાત દિવસ રાતના ઉપવાસીને યશોભદ્રસૂરિ વડે પ્રતિબો આઠમે દિવસે જન્મે. * એક દિવસ મહામૂલ્યવાળું ભેટાણું લઈને વસંત કુબરરાજાને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ 160 જેવા ગયે. તે ભેટણાથી તુષ્ટ થયેલા. રાજા કુબરે તેને તાપપુરનું રાજ્ય, છત્ર, ચામર સહિત આપ્યું. અને તે સાથે પતિને સામત પદે સ્થાપન કરીને તેનું “વસંત શ્રીશેખર એ પ્રમાણે નામાન્તર રાજાએ કર્યું. - તે પછી વસંત શ્રીશેખરને રાજાએ રજા આપે છતે ભમ્ભા વાગતે છતે તાપસપુરમાં આવ્યું અને રાજ્યનું પાલન કરે છે. એ પ્રમાણે તેના મુખથી વૃત્તાંત સાંભળીને હર્ષિત થયેલી દવદન્તીએ તે ચોરને કહ્યું, “વત્સ! તે પૂર્વમાં દુષ્કર્મ કર્યું, હવે ચારિત્ર લઈને દુષ્કર્મને ખપાવ.” તેણે પણ માતાને આદેશ પ્રમાણે છે એમ કહ્યું. તે પછી ત્યાં બે સાધુ આવ્યા. દવદન્તીએ નિર્દોષ આહાર વડે ભક્તિ કરી. તે પછી તે સાધુઓને તે સતીએ કહ્યું. હે ભગવંત! આ પરુષ જે યોગ્ય હોય તે એને વ્રતદાન દઈને કૃપા કરો. તેઓ વડે “આ યોગ્ય છે” એમ કહે છતે પિંગલે દીક્ષાની યાચના કરી. તે પછી કૈવ વનમાં જઈને તેણે શીધ્ર દીક્ષા ગ્રહણ કરી. હવે એક દિવસ રાજા ભીમરથે સાંભળ્યું. “લઘુભાઈ કુબર વડે જુગામાં રાજ્યલક્ષ્મીથી હારેલા નલને રાજ્યમાંથી કાઢયો. તે દવદતીને લઈને મહાટવીમાં પ્રવેશ કર્યો. જાણતા નથી કયાં ગયે ? શું જીવે છે કે મર્યો ? રાણી પુષ્પદન્તી પણ તે વૃત્તાંત રાજાના મુખેથી સાંભળીને ઘણું રેઈ. કારણ કે સ્ત્રીઓને દુઃખ આવે છતે આંખોમાં પાણી દૂર નથી, સમીપમાં જ હોય છે. અને તે પછી હરિમિત્ર નામને સ્વામીની આજ્ઞાનું પાલન કરવામાં ચતુરરાજ બટુને નલદવદનતીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ 161 શદ્ધિ માટે ભીમરથરાજા વડે નિયુક્ત કરાયે. અને તે નલને પિતાના સ્વામીની પુત્રી દવદતીને સર્વત્ર શોધ અચલપુરમાં આવ્યું. અને રાજસભામાં પ્રવેશ કર્યો. તે હરિમિત્ર રાજાની સામે બેઠેલીને ચન્દ્રયશાએ પૂછયું, “હે ભદ્ર! પુષ્પદન્તી અને તેના સ્વજનેને કુશળ છે ? તેણે કહ્યું “દેવી ! પુષ્પદન્તી દેરીને નિત્ય સૂર્યોદયની જેમ કુશળ જ છે. પરંતુ નલ અને દવદનતીના કુશળને ચિંતવે ! ત્યારે ચંદ્રયશા બોલી, “હે રાજબ? શું બોલે છે ? ત્યારે તેણે નલ દવદન્તીની જુગાર રમવાથી સર્વ દુઃખદાયી કથાને કહી. તે પછી રોતી ચંદ્રયશાની એવી દુઃખની વાતથી દુખિત સવે લેકે રોયા. રાણ સહિત સર્વજનેને દુઃખાતુર જઈને ભુખથી પીડિત ઉદરવાળો બટુ દાનશાળામાં ગયે. ત્યાં ભોજન માટે બેઠે. તેણે દાનશાળાની અધિકારી પોતાના સ્વામીની પુત્રી દવદતીને ઓળખી. તે પછી રોમાંચને પ્રાપ્ત થયેલે દવદન્તીના ચરણમાં નખે. અને ભુખને ભૂલીને વિકસિત નયનવાળે બોલ્યા, હે દેવી! આ અવસ્થા કેમ? આજે મેં તને ભાગ્ય વડે જીવતી જોઈ. હમણ સર્વનું કલ્યાણ થયું. એમ કહીને તેણે જલ્દીથી ચંદ્રયા દેવીને વધામણી આપી. જે. તમારી દાનશાળામાં દવદન્તી છે. તે સાંભળીને ચંદ્રયશા ઘણી જલદીથી દાનશાળામાં જઈને રોમાંચિત શરીરવાળી થઈને આલિંગન કર્યું. જેમાં રાજહંસી કમલિનીને આલિંગન કરે છે તેમ. અને બોલી, હે વત્સ! મને ધિકકાર છે, ધિક્કાર છે. કે અદ્વિતીય સામુદ્રિક લક્ષણ વડે સહિત હોવા છતાં પણ મેં ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #171
--------------------------------------------------------------------------
________________ 162 ઓળખી. તે કેમ પિતાને છુપાવીને મને ઠગી ! હે અનશે! જો ભાગ્ય વેગથી દુર્દશા ! આવી જાય તે પણ માતૃકુલમાં લજજા શાની? હે પુત્રી? શું તારા વડે નલ મૂકાય કે તને નલે ડી? નિશ્ચયથી તને છેડી છે. તું તે સતી છે તેને તું ના છેડે. જે. તારા વડે દુર્દશામાં પડેલા નલને છેડાય તે નિશ્ચયથી સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. રેનલઆને શા માટે છોડી. મારી પાસે એને કેમ ન મોકલી. આ જે મહાસતી તારી પત્નીને તે એકાકી મુકી શું આ તારે કુલને ઉચિત હતું? હે વત્સ ! હું તારા દુઃખને ગ્રહણ કરું છું. મેં તને ન ઓળખી, તે મારા અપરાધને તું ખમ. હે સતી ! અંધકાર રૂપી સપના માટે ગરૂડ સમાન તારા ભાલ ઉપર સહજ પ્રગટેલું તે તિલક કયાં? એમ કહીને પોતાના મુખના ઘૂંક વડે તેના કપાળને લુછ્યું. તે જ સમયે અગ્નિમાંથી બહાર કાઢેલા સુવર્ણના પિડની જેમ અને મેઘથી મુકાયેલા સૂર્યની જેમ તેનું તિલક અત્યંત પ્રકાશિત થયું. તે પછી ચન્દ્રયશા દેવીએ પિતાના હાથે દવદન્તીને સ્નાન કરાવ્યું. તે પછી માસીએ આપેલા ઘણા મનહર ચકલવસ્ત્રો દવદન્તીએ પહેર્યા. પ્રીતિપૂર્વક હર્ષના જલની અધિકતાવાળી ચંદ્રયશા દેવી દવદતીને હાથથી પકડીને રાજાની પાસે બેઠી. અને ત્યારે સૂર્ય અસ્ત થયે. સુઈપણ ન દેખાય એવા અંધારા વડે સર્વ આકાશ વ્યાપ્ત થયું. પરંતુ રાજાની સભામાં તે અંધકારે દબદતીના તિલકના તેજ રૂપી પહરેદાર વડે રોકાયેલાની જેમ પ્રવેશ ન કર્યો. રાજાએ ચંદ્રયશા દેવીને કહ્યું, સૂર્ય અસ્ત થયો, અહીં દીપક નથી, અગ્નિ પણ નથી. તે પૂર્ણ
Page #172
--------------------------------------------------------------------------
________________ 163 દિવસની જેમ આ ઉદ્યોત કેમ? તેણુએ કહ્યું, હે! સ્વામી! આ દવદનતીને જન્મની સાથે ઉત્પન્ન તિલક તેજપુંજની જેમ છે. તેના મહામ્ય વડે આ પ્રકાશ સૂર્ય–દીપક-રત્ન વિના પણ દેખાય છે. ત્યારે કૌતુક વડે રાજાએ પોતાના હાથથી તે તિલક ઢાંક્યું. ત્યાં તે સભા પર્વતની ગુફાની જેમ અંધકારવાળી જલ્દીથી થઈ ગઈ ને તે પછી હાથ દૂર કરીને પ્રીતિપૂર્વક તેને રાજ્યભ્રંશ આદિ કથાને પૂછી. દવદન્તીએ પણ નીચે મુખ રાખીને રેતી ચકી નલ કુબેરના જુગારથી આરંભીને સર્વ વૃત્તાંત કહ્યો. રાજા પિતાના ઉત્તરીય વસ્ત્ર વડે તેની આંખો લૂછીને બે, હે પુત્રી! તું કે નહીં. ભાગ્યથી અધિક કઈ પણ બળવાન નથી. - આ અવસરમાં કઈ એક દેવ આકાશમાંથી ઉતરીને ત્યાં પર્ષદામાં આવ્યો. અને હાથ જોડીને ભીમરથની પુત્રીને કહ્યું, હે? માત! પિંગલમ ચાર હું છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને વિહાર કરતા ક્યારેક તાપસપૂર ગયો. અને શમશાનમાં પ્રતિમા સ્વીકારીને રહ્યો. હવે ચિતામાંથી ઉઠેલે દાવાનલ દૂર સુધી ફેલાયે. તે દાવાનલ વડે દઝાયેલ હું ધમ ધ્યાનમાં તત્પર મરીને પિંગલ નામને દેવ થયે. તે પછી અવધિજ્ઞાન વડે જાણ્યું કે મને વધથી રક્ષણ કરનાર, પ્રવજ્યા અપાવનાર તેના પ્રભાવથી સુરસમ્મદને જોગવનાર હુ થયે. હે સ્વામીનિ! મારી મહા પાપીની ત્યારે - તમે જે ઉપેક્ષા કરી હતી તે જેમ તેમ ધર્મને પ્રાપ્ત ન P.AC. Gunratnasuri M.S દેત મહિને પ્રાપ્ત કરી. તે કારણ વડે તને જોવા માટે
Page #173
--------------------------------------------------------------------------
________________ 164 આવ્યો છું. તું ઘણા કાળ સુધી વિજયને પામ, એમ કહીને સાત કેડ સુવર્ણ ધનની વર્ષા કરીને તે દેવ અંતધ્યાન થયે. એ પ્રમાણે સાક્ષાત્ જિનધર્મના ફળને જોઈને તપણું" રાજાએ પણ આહંન્દુ ધર્મને સ્વીકાર. હવે પ્રાપ્ત થયેલા અવસરમાં હરિમિત્રે રાજાને કહ્યું, “દેવ! દવદતીને પિતાના ઘરે જવા માટે આજ્ઞા આપો. ઘણા કાળથી આ વિરહ. તેમને વતે છે. ચંદ્રયશાએ પણ આ પ્રમાણે કહ્યું, રાજાએ પણ આ પ્રમાણે થાઓ” એમ કહીને દવદન્તીને સેનાની સાથે. કુંડિનપુર પ્રતિ જવાને આદેશ આપ્યું. તેને આવતી સાંભળીને રાજા ભીમરથ ઘણું જ સનેહથી સામે આવ્યે. . પિતાને દષ્ટિપથમાં જોતાં જ તેમના ચરણ સેવનારી દવદન્તી વિકલ્વર નયનેવાળી થઈને હર્ષ વડે જલદીથી દોડીને તેમના ચરણ કમળમાં પડી. તે પિતા-પુત્રીને ચિરકાળના મિલનથી. નયનેમાંથી ઘણી જ અશ્રુજલધારા પડવાથી પૃથ્વી ઘણું જ કાદવવાળી થઈ પિતાની પુત્રીને આવતી જાણીને પુષ્પદન્તી રાણે એકાએક હથી રોમાંચિત કચુકીવાળી થઈને. દવદન્તીને આલિંગન કર્યું. જેમ જાન્હવી યમુનામાં મળે છે. તેમ. માતાને ગળે વળગીને નલની પત્ની મુકત કંઠથી રિઈ કારણ કે સ્વજનને જોવાથી પ્રાણિને દુઃખ નવાની જેમ હોય છે. તે પછી થોડી જ વારમાં જલથી મુખ પ્રક્ષાલન કરીને. તેઓએ પરસ્પર દુઃખ પ્રકટ કરવાપૂર્વક વાત કરી. પુષ્પદન્તી દવદન્તીને ખેાળામાં બેસાડીને બેલી, “હે આયુષ્યમતિ? તુ.. ભાગ્ય વડે જેવાઈ છે. અમારું ભાગ્ય હજી સુધી જાગતું છે. તું સુખ પૂર્વક અમારા ઘરે સમયને પૂર્ણ કરતી ઘણા કાળે.
Page #174
--------------------------------------------------------------------------
________________ 165 . . ત્રિીને કહ્યું કે વિરોષ - પણ પતીને જેશે. કારણ કે “જીવેલ પ્રાણી સેંકડો કલ્યાણને જુએ છે.” - હવે હરિમિત્ર રાજબ, ઉપર રાજા ભીમથે તુષ્ટ થઈને પાંચ ગામ આપ્યા અને કહ્યું, ન આવશે ત્યારે તને અધું રાજ્ય પણ આપીશ. તે પછી નગરમાં જઈને રાજાએ દિવદસ્તીના આગમન નિમિતે મોટો મહત્સવ કર્યો. સાત દિવસ સુધી દેવપૂજા અને ગુરૂ પૂજા વિશેષ પ્રમાણમાં કરી. આઠમે દિવસે રાજાએ પુત્રીને કહ્યું, “વત્સ? એમકરશું જેમ નલ સ્વયમેવ અહીં આવશે તે માટે ચિંતા ન કરવી. સુખપૂર્વક રહે. ધીરે ધીરે સર્વ સારું થશે. તે પછી દવદન્તી પિતાના ઘરે મહા આનંદપૂર્વક રહી. !: = ; છે. ', ; “નલ સંબંધ : * ત્યારે દવંદન્તીને છેડીને નલ અરણ્યમાં ભમતો એક વનના ભાગમાંથી ઉઠેલા ધુમાડાને જોયો. તે અંજન જેવો કાળો ધુમાડે ગગનતલને પૂરતે ચંદ્ર-સૂર્ય નક્ષત્રાદિને શ્યામ-કાળા કરવાની જેમ ઊંચે જાય છે. અથવા નહીં છેદેલા પાંખોવાળો કેઈ પણ પર્વત આકાશમાં જાય છે. એમ તે ભ્રમણને ઉપન્ન કરનાર છે. ક્ષણમાત્રમાં તે ધૂમાડો જવાલાની માળાની જેમ વિકરાળ થઈને સર્વત્ર ફેલાયો. બળતા એવા વિશેના ત્રટ ત્રટ અવાજ અને પ્રાણીઓના આકંદને નલે સાંભળ્યું. " તે પછી દાવાનલ સળગતે છતે મનુષ્ય ભાષામાં શબ્દો સાંભળ્યા. હે ઈક્વાકુવંશમાં તિલકસમાન નલરાજા? હે - ક્ષત્રિયોત્તમ? મારી રક્ષા કર–રક્ષા કર, જે પણ તું પુરુષ વ્રત વડે નિષ્કારણ ઉપકારી છે તે પણ હે રાજન? તારે હું P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ ઉપકાર કરીશ. તે પછી તે શબ્દની સામે જતાં નલે વેલડીયોના ગહન વનના માધ્યમમાં ગયેલા એક મોટા સર્પને રક્ષરક્ષ એમ બોલતે જોયો. તેને નલે પૂછયું: હે ભૂજંગમ! તું. મારું નામ અને વંશ કઈ રીતે જાણે છે ? અને તારી માનુષી ભાષા કેમ છે? ત્યારે તેણે કહ્યું : હું પૂર્વ જન્મમાં માનવ હતું. કર્મના કારણે સર્ષ થયો છું. તે જન્મના અભ્યાસથી મને માનવી ભાષા આવડે છે. હે યાનિધાન !' મને મહાઉજજવલ અવધિજ્ઞાન છે તેથી તારું નામ અને વંશ જાણું છું. - તે પછી ઉત્પન્ન થઈ અનુકંપા જેને એવા મલે કંપતા એવા સપને ખેંચવા માટે વેલડીના ઉપર પિતાનું ઉત્તરીય-- વસ્ત્ર ફેંકર્યું. રાજાનું તે ઉત્તરીય વસ્ત્રના છેડાને પ્રાપ્ત કરીને પન્નગ–સર્ષ વાલવડે મુદ્રિકાની જેમ સર્ષે પિતાના શરીરવડે. વને વીંટાળ્યું. તે પોતાના ઉત્તરીયવરને પન્નગ–સપ વડે વિંટાયેલું જોઈને નલે કૂપમાંથી રસીની જેમ સ૫ને ખેંચ્યો. તે પછી અગ્નિરહિત સ્થાને ઉમરભૂમિ પર જઈને જલદીથી મુમુક્ષુરાજાને તે સર્વે હાથે દંશ માર્યો. ત્યારે પરસેવાના જલની જેમ તે સપને પૃથવીતલઉપર ફેકીને નલ બેલ્યો. હે હે! ઉપકાર કરનાર મારા ઉપર તે સારે ઉપકાર કર્યો! જે ખરેખર તમને દુધ પીવડાવે તે પણ તમારી જાતિવડે ડસાય છે ! આ પ્રમાણે બેલતા નલના અંગમાં પ્રસરતા વિષ વડે નલનું શરીર કુજતાને પ્રાપ્ત થયું. આશીવિષ વિષથી ગ્રસિત. નલ પ્રેતની જેમ પિંગલકેશવાળો, ઊંટની જેમ રૌષ્ઠવાળે અને ગરીબની જેમ નાના હાથપગવાળ મોટા પેટવાળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ 167 આ પ્રમાણે સર્વ શરીર પણ બીભત્સ વિકૃત આકારવાળું નટની જેમ ક્ષણભરમાં થઈ ગયું. તે પછી લે વિચાર્યું. આવારૂપ વડે મારું જીવવું વ્યર્થ છે. તેથી પરલેકમાં ઉપકાર કરનાર દીક્ષા ગ્રહણ કરૂં. આ પ્રમાણે ચિંતાતુર નલને વિચાર કરતે જોઈને તે સર્પ સપના રૂપને છેડીને દિવ્યાભરણ–વસ્ત્રધારી તેજના પંજરૂપ મહાનદેવ થયો અને બોલ્યો. હે નલ ! તું ખેદ ન કર. તારો પિતા નિષધ છું. તને રાજ્ય આપીને મેં દીક્ષા લીધી. દીક્ષાની કૃપાથી બ્રહ્મદેવલોકમાં દેવ થયો છું. અને અવધિજ્ઞાનથી દુર્દશાને પ્રાપ્ત થયેલા તને જોયો. મારાવડે માયાવી સર્પ બનીને તારા શરીરમાં વિરૂપતા કરાઈ તે તે કેવલ કટુ ઔષધના પાનની જેમ ઉપકારને માટે માન, કારણ કે તે જે રાજાઓને સેવક કર્યા હતા તે તારા શત્રુઓ વિરૂપવાળા તને નહી ઓળખીને હમણાં ઉપદ્રવ નહી કરે. હમણાં દીક્ષાના મરથ ન કર. કારણ કે તારે ચિરકાળ સુધી લેગ ભેગવવા બાકી છે. દીક્ષાને સમય તને કહીશ. તેથી હમણું સ્વસ્થ થા. પુત્ર ! આ બિલવફળ અને રત્નકડક લે. અને પ્રયત્નપૂર્વક રાખ, તું જ્યારે સ્વરૂપને પ્રકટ કરવાની ઈચછાવાળો થાય ત્યારે આ ફળને ફેડજે તેના અંદર દેવદૂષ્ણવ જોશે. અને ત્યારે જ રત્નકર'ડકને ઉઘાડજે ત્યાં તું હારાદિ ભૂષણે જેશે. તે જ સમયે વસ્ત્રાભૂષણ પહેરવા વડે તેજ સમયે દેવાકારનિજરૂપને પ્રાપ્ત કરશે. એમ સાંભળીને હર્ષિત નલે તે દેવને પૂછ્યું. તાત! તમારી પુત્રવધુ જ્યાં મુકાઈ હતી ત્યાં છે અથવા ક્યાંક બીજે ગઈ? દેવે પણ તે સ્થાનથી જવાથી કુંડિનપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ 168 જવા સુધીની વાત સ” પણ દવદન્તીને વૃતાંત કહ્યો. અને નલને કહ્યું વત્સ! શા માટે અરણ્યમાં ભમે છે. જ્યાં ત્યારે જવાની ઈચ્છા હોય તે સ્થાને લઈ જાઉં. : ત્યારે નલે કહ્યું. તાત! મને સુસુમારપુરમાં મુકી દેવે પણ નયન ઉઘાડીને જુએ તેટલા સમયમાં તેમ કરીને દેવ સ્વસ્થાનકે ગયે. હવે કુ નલે તે પુરની પાસે રહેલા નન્દનવનમાં સિદ્ધયતનના જેવો એમ પ્રાસાદ જોયો. ત્યાં પ્રવેશ કરતાં તેના ધ્યાનમાં નમિનાથની પ્રતિમા જોઈ. પુલકિતનયને વડે તેમને વાંદિને પુરદાસે આવ્યો. અને તેજ અવસરે, ત્યાં આલાનસ્તંભનું ઉમૂલન કરીને, ઉખેડીને, મદયુક્ત છુટેલે હાથી ભમતો હતો અને તે મહાવાયુની જેમ વૃક્ષને ભાંગત મહાવતને પણ ગણતા નથી. તે ગજને વશ કરવા અસમર્થ દધિ પર્ણરાજ દુર્ગ ઉપર ચઢીને જોરથી બેલ્યો. જે કઈ મારા હાથીને વશ કરશે તેને મનવાંછિત અવશ્ય આપીશ. વધારે શું ? હાથી ઉપર આરોહણ કરવા છે કેઈ પણ સમર્થ ? તે સાંભળીને કુજ બોલ્યો : કયાં ગયો તે હાથી. તમારા જેવતાં હું તેને વશ કરું આ પ્રમાણે કુન્જ બોલતે છતે તે હાથી ગર્જના કરતો કુન્જની સામે થયે. સામે દોડ્યો. કુત્તે પણ પૃથ્વીને પગવડે સ્પૃશન કરતાની જેમ હાથીની સામે દેડતા ભયને ન પામ્યો. ત્યારે મરનહીં, મરનહીં, એમ લેકે દયાવડે બેલ્યા. તે તે સિંહની જેમ જલ્દીથી ગયો. H કુન્જ ગંદની જેમ આગળ જતે પા છે પાછળ ફરતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ 169 અને પૃથ્વી ઉપર પડતે, લેટતે આ પ્રમાણે હાથીને છેતર ફરી ફરી પૂંછને પરાક્રમ વડે ખેંચતે માંત્રિક વડે સર્ષની જેમ તે હાથીને ખેદિત કર્યો. તે પછી શ્રમિત થયેલા હાથીને જાણીને જલદીથી સિંહની જેમ ઉછળીને ગળાની સાંકળમાં ચરણ સ્થાપન કરીને સકંધ ઉપર ચઢયો. અને ચપેટા વડે કુંભસ્થળને હનન કરતો તે સાંકળને દઢ કરી. તે પછી અંકુશને નચાવતે તે ચીત્કાર કરતાં હાથીને ફેરવ્યો. ' હવે સવે લેકેએ પણ તેને જય-જયારવને ઉષ કર્યું. રાજાએ તે કુન્જના ગળામાં પતે સોનાની સાંકળ ફેકી. મદરહિત હાથીને કરીને મુજે આલાન સ્તંભમાં લઈ ગયો. તે પછી નિમલ યશવાળા તે કુમ્ભ નલ પ્રણામ કરતે દધિપણું રાજાની સામે બેઠે. હવે દધિપણે કહ્યું. હે કુજ્જ શું બીજુ પણ કાંઈ જાણે છે. તેને સંભવ છે?” કુર્જ બેલ્યો. રાજન્ ! તને બીજુ શું દેખાડું? હું સૂર્ય પાકરસવતી જાણું છું. શું તમારે તે જોવાની ઈચ્છા છે “હા” એમ કહીને તે કૌતુકી રાજા ઘરે જઈને ચાવલ-ચોખા આદિ સર્વ સામગ્રી આપી. તેણે પણ તેને સૂર્યના તડકામાં મુકીને સૂર્યવિદ્યાનું સ્મરણ કરીને જલદીથી દિવ્યરસવતીને તૈયાર કરી. ક૯૫વૃક્ષ વડે આપેલીની જેમ તે રસવતીને દુધિપણે રાજા એ સપરિવાર આશ્ચર્યવંત થઈને ખાધી. શ્રમ દૂર કરનાર અત્યંત આનંદ આપનાર તે રસવતીને આસ્વાદ કરીને દધિપણું રાજા બોલ્યો. આવી રસોઈ તે નલરાજા જાણે છે. બીજે નહી. નલની સેવા કરતાં મને આને ઘણાકાળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ 170 પરિચય છે. હે કુષ્ણ! તે નલ શું તું છે? પરંતુ વિકૃત આકાર ધારણ કરનાર આવે તે નલ નથી. બસો યોજન દૂર રહેલા તેનું આગમન અહીં ક્યાંથી? અને ભરતાધને સ્વામી તેનું એકાકીપણું કયાંથી? અને તેનું રૂપ દેવ-બેચરોથી પણ અધિક મારા વડે જેવાયું છે. તેથી તું નલ નથી. તે પછી તે કુજ પર તુષ્ટ થયેલા રાજાએ વસ્ત્ર, આભરણ આદિ એક લક્ષ ટંક અને પાંચશે ગામ આપ્યાં. તે સર્વે પણ તેણે લીધું પણ પાંચશે ગામ ન લીધા. ત્યારે રાજા બોલ્યો. કુન્જ ! શું તને બીજા પણ આપું ? કુષે કહ્યું. તે મારૂં આ વાંછિત પૂર્ણ કરે કે તમારા રાજ્યમાંથી શિકાર અને મદ્યપાન દર કરે. રાજાએ પણ તેના વચનને માનીને પિતાના રાજ્યમાં શિકાર અને મદ્યપાનની વાર્તાને પણ નિવારી. એક દિવસ દધિપ રાજાએ કુજને છાને પૂછયું. તું કોણ છે? કયાં સ્થાનથી આવ્યો છે? કયાંને રહેનાર છે? તારૂં પિતાનું વૃતાંત કહે. ત્યારે કુજે કહ્યું. હું કેશળદેશના નલરાજાને હુંડિક નામનો રયો છું. અને તેની પાસે -મેં આ કલાઓ શીખી છે. નલના નાનાભાઈ કુબરવડે જુગારમાં જિતાયો. સર્વ પૃથવી હારી ગયો. તે પછી તે દવદતીને લઈને અરણ્યવાસમાં ગયો અને ત્યાં જ મી. તે પછી હું તમારા નગરમાં આવ્યો છું. પરંતુ મેં તે માયાવી કુપાત્રનું પોષણ કરનાર કુરાજ એવા કુબર રાજાને આશ્રય ન કર્યો. દધિપણું રાજ પણ તે નલની મૃત્યુની વાત સાંભળીને સપરિવાર હૃદય પર ત્રાહતની જેમ ઘણે જ છે. અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ 171 અશ્રુવાળા નયન વડે નલરાજાનું પ્રેત કાર્ય કર્યું ! કુન્જ મનમાં ઘણું જ હસવા લાગ્યો. એક દિવસ દધિપણ રાજાએ દવદન્તીને પિતા પાસે. કોઈ પણ કારણથી દૂત મોકલ્યો. રાજા ભીમરથ વડે સત્કાર કરાયો. તે દૂત તેમની પાસે કેટલાક દિવસ સુખપૂર્વક રહેતાં ચતુરપુરૂષોમાં મુકુટમાં રતન સમાન તે દૂતે એકદા વાર્તાના પ્રસંગમાં આ પ્રમાણે કહ્યું. હે સ્વામી ! મારા સવામી પાસે નલરાજાને રાયો છે. અને તે નલ વડે શિખેલી સૂર્યપાકરસવતીને જાણે છે! તે સાંભળીને ચકિત થયેલી દવદતીએ પિતાને કહ્યું. તાત ! દૂતને મેકલીને જાણે કે તે રસેયો કે છે. કારણ કે સૂર્યપાક રસવતી નલ વિના બીજે કંઈ પણ જાણતો નથી. તે નલ જ છુપાયેલા સ્વરૂપવાળ હશે. તે પછી સ્વામીના કાર્યમાં કુશળ કુશળ નામના બ્રાહ્મણને. બેલાવીને સત્કારપૂર્વક રાજા ભીમરથે આદેશ આપ્યો. તું સુસુમાર પુર જઈને ત્યાંના રાજાના રસોયાને જે તે શું શું કળાને જાણે છે. કેવા રૂપવાળે છે. તે તપાસ કર.” આપની. આજ્ઞા પ્રમાણ” એમ કહીને તે ચાલ્યો. સારા શકુનોથી. પ્રેરાયેલે તે સુસુમાર પુરે આવ્યો. લોકોને પૂછતે–પૂછતે કુંજની પાસે જઈને બેઠે. સર્વાગ વિરૂપ ધરનાર તેને જોઈને ખેદ પામ્યો. મનમાં વિચાર્યું. ક્યાંનલ અને કયાં આ? ક્યાં મેરૂ? અને ક્યાં સરસવને દાણે. દવદનતીને ફેગટ જ નલને ભ્રમ ઉત્પન્ન થયો. છે. તે પણ સમ્યક પ્રકારથી નિશ્ચય કરૂં. એમ વિચારીને નલના અવગુણથી યુક્ત બે લેક તેણે કહ્યા. તે આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ 172 निघूणानां निस्त्रपाणां निःसत्वानां दुरात्मनाम् / धूर्वहो नल एवैकः पत्नी तत्याज यासतीम् / 1 / सुप्तामेकाकिनी मुग्धा विश्वस्तां त्यजत: प्रियाम् / उत्सेहाते कथं पादौ नैषधेरल्पमेधसः ? // 2 // કે અહિ નિદયોમાં બેશરમીમાં સત્વરહિતમાં દુષ્ટાત્માઓમાં મુખ્ય નલ જ એક છે જેણે જે સતી પત્નીને છેડી. * હે અપબુદ્ધિવાળા નિષધરાજાના પુત્ર સુતેલી એકાકિની તારા પર વિશ્વાસવાળી મુગ્ધ પ્રિયાને તજતાં તારા પગ કેમ ઉત્સાહિત થયા ? " ' તે આ ફરી ફરી બોલાતા લોકોને સાંભળીને નલ પિતાની પ્રિયાને યાદ કરીને નયનેમાંથી. પારવિનાના જલને છેડતે રાયો. વિપ્રવડે પૂછયું કેમ વે છે? ત્યારે તે . હુડિકે કહ્યું. તારૂં કરૂણારસથી ભરેલું ગીત સાંભળીને રડું છું. હવે કુમ્ભ વડે ફેંકને અર્થ પૂછા. વિપ્રે જુગારથી આરંભીને કુણિપુરમાં દવદન્તીના આગમન સુધી સર્વે વૃત્તાંત કહ્યો. ફરી કહ્યું. અહો કુજ ! સૂર્યપાક રસવતી બનાવનાર તને દધિપણું રાજાના દૂતે ભીમરથ રાજાને કહ્યું. તે પછી “આ પ્રમાણેની કલાયુક્ત નલ છે. બીજે નહીં” એમ પિતાના પિતા ભીમરથને કહીને તને જોવા માટે મને મોકલ્યો છે અને તેને જોઈને મેં વિચાર્યું “કયાં વિરૂપ આકારધારી તું કુજ અને ક્યાં દિવ્યધારી નલ? ક્યાં ખજુઓ અને કયાં સૂર્ય ? મારે અહીં આવતાં જે શુભ શકુન થયા તે સર્વે પણ નિષ્ફળ થયા. કારણ કે તું નલ નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ 173 તે પછી કુજ દવદનતીનું હૃદયમાં ધ્યાન કરતે અને વધારેમાં વધારે રડતે તે બ્રાહ્મણને રોકીને પોતાને રહેવાના ઘરે લઈ ગયો. અને બેલ્યોઃ હેભદ્ર ! મહાસતી દવદન્તી અને મહાપુરૂષ નલની કથા કહેનાર તારૂં શું સ્વાગત કરું? એમ કહીને તેના નાના ભેજન આદિ વડે ઉચિત કાર્ય કર્યું. અને દધિ પણ રાજાએ આપેલ આભરણ આદિ આપ્યા. હવે કુશલ નામનો બ્રાહ્મણ નલરાજા પાસેથી નીકળીને કુડિણપુર ગયે. ત્યાં ભીમરથ રાજાને કુષ્ણને જે રીતે જે હતું તે બધું કહ્યું. તથા મુજે જેમ હાથીને ખેદ પમાડ્યો. અને તે સૂર્ય પાકરસવતીને જોઈ તે બધું કહ્યું. સુવર્ણ માળા, લક્ષ ટક અને વસ્ત્રાભરણ જે કુજે આપ્યાં તે બતાવ્યા. પિતાનું લેક ગાન પણ કહ્યું. તે સાંભળીને તે સતી બોલી.” તે નલ જ આવા પ્રકારનું વિરૂપ કોઈ પણ આહાર દેષ વડે અથવા કર્મદેષ વડે પ્રાપ્ત થયું હશે. કારણ કે ગજશિક્ષામાં આવા પ્રકારનું કૌશળ આવું અદ્ભુત દાન, અને સૂર્યપાકરસવતી નલ વિના બીજા કોઈમાં નથી. આ તાત! તે કુબ્સને કેઈપણ ઉપાય વડે અહીં લાવે. જેમ હું ઈંગિતાદિ આકાશ વડે જોઈને સ્વયં પરીક્ષા કરૂં. ભીમરથ રાજા બોલ્યો, પુત્રી ! તારે માયાવી સ્વયંવરને પ્રારંભ કરીને દધિપણ રાજાને લાવવા માટે દૂત મોકલીયે. તારો સ્વયંવર સાંભળીને દધિપણું આવશે. કારણ કે તે પૂર્વમાં પણ તારા તીરલબ્ધ હતું. પરંતુ તું નલને વરી હતી દધિપણ ની સાથે તે કુજ પણ આવશે. કારણ કે જે તે નલ Gumi atnasun Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ 174 - હશે તે પિતાની પત્ની બીજાને દેવાતી સહન નહીં કરે. નલ અશ્વ હદયને જાણકાર છે તે મુજ જે નલ જ હશે તે તે પિતે રથને ચલાવતે રથ અને અશ્વ વડે જ જાણ. કારણ કે નલના પ્રેરાયેલા ઘોડા વાયુવેગા હોય છે. ઘડા નિશ્ચયથી ઘેડાના રૂપ વડે સાક્ષાત વાયુ જેમ દેખાય છે. હે પુત્રી ! નજીકને દિવસ કહે, જે તે આવશે તે નલ જ કારણ કે કઈપણ સ્ત્રીને પરાભવ સહન નથી કરતું તે ફરી નલ રાજાનું શું કહેવું? એમ નિર્ણય કરીને ભીમરથ રાજાએ દૂત વડે સુસુમાર પુરના સ્વામીને પંચમીના દિવસે બેલાવ્યો. દધિપણે ત્યાં જવા માટે ઉત્સુક ચિત્તવાળો થઈને ચિત્તમાં વિચાર્યું. દવદન્તીને મેળવવાની ઈચ્છા ઘણું છે પરંતુ તે અતિ દૂર છે. અને તત્કાળ કેમ જવાય? શું કરું? આ પ્રમાણે વિચારતે ચેડા જલમાં માછલીની જેમ અવૃતિને પ્રાપ્ત થયો. ત્યારે કુજે વિચાર્યું. સતી દવદન્તી બીજા પુરૂષને ઈચછે નહીં. અથવા ઈચ્છે તે મારા હોવા છતાં બીજે કેઈ ગ્રહણ કરે? હું દધિપણું રાજાને છ પ્રહરમાં કુલિનપુર લઈ જાઉં. જેમ આની સાથે મારે પણ પ્રાસંગિક જવાનું થશે.” એમ વિચારીને તે મુજે દધિપણુને કહ્યું. “ચિંતા ન કરે. કારણ કહે. કારણ કે અજ્ઞાત રેગવાળા રેગેની પણ ચિકિત્સા થતી નથી.” દધિપણે કહ્યું. “રાજા નલ મર્યો. કરી પણ કાલે ચૈત્ર સુદ પંચમીના દિવસે તે દવદન્તીને સ્વયંવર થશે. અને તેમાં છ પ્રહર જ અંતર છે. આટલા અતિ અલપ સમયમાં કેમ મારું ત્યાં જવું થશે? દૂત પણ જે માર્ગ થી P.P. Ac. Gunratnasuri MS
Page #184
--------------------------------------------------------------------------
________________ 195 ઘણા દિવસે આવ્યો. તેજ માર્ગથી હું દોઢ દિવસમાં કેમ જાઉં? તેથી વ્યર્થમાં તેમાં હું લુબ્ધ બન્યો છું.” મુજે કહ્યું. હે રાજન ! ખેદ ન કર, તમને થોડા જ સમયમાં કુડિનપુર લઈ જઈશ. ઘેડ સહિત રથ મને આપો. ત્યારે હર્ષિત થયેલા દધિપણ વડે તારી ઈચ્છાપૂર્વક ઘેડા લે એમ કહ્યું. - કુંજે ઈચ્છાનુસારરથ અને જાતિવંત છેડાઓ લીધા. દધિપણે તેને સર્વ પ્રકારે દક્ષ જઈને વિચાર્યું. આ સામાન્ય પુરૂષ નથી દેવ અથવા વિદ્યાધર હશે! હવે રથને તૈયાર કરીને મુજે રાજાને કહ્યું. (રાજેન્ ! રથમાં બેસો.) રાત્રિના અંતમાં કુલિનપુરમાં લઈ જઈશ. ત્યારે રાજા, સ્થગીધર, છત્રધાર, બે ચારધારણ કરનાર અને કુજ એમ છ જણાં તે રથમાં બેઠા. તે પછી તે દેવે આપેલા બિલવ અને કરંડકને કટીના વસ્ત્ર વડે બાંધીને અને પાંચ નમસ્કારને સ્મરણ કરીને મુજે રથને ચલાવ્યો. નલ વડે પ્રેરાયેલા ઘોડા તે રથ જેમ દેવતાઓના વિમાન આકાશમાં ચાલે તેમ ચાલ્યા. હવે રથના વેગથી ઉડેલા વાયુ વડે દધિપણું રાજાનું ઉત્તરીય વસ્ત્ર પહયું. અને તે નલના અવતારની જેમ અદશ્ય થયું. ત્યારે દધિપણે કુન્જને કહ્યું. ક્ષણ એક રથને ઊભો રાખો જેથી વાયુ વડે પક્ષીની જેમ ઉડીને ગયેલાં વસ્ત્રને હું ગ્રહણ કરૂં. એમ જ્યાં તે કુબ્સને કહ્યું ત્યાં તે રથ પચીશ યોજન દૂર ગયો. હસતે કુન્જ બોલ્યો. આપનું વસ્ત્ર ક્યાં છે. વસ્ત્ર પડ્યાના સ્થાનથી પચ્ચીશ યોજના આપણે છોડી દીધા. આ તે મધ્યમ ઘોડાઓ છે જે ઉત્તમ હોત તે આટલા સમયમાં પચ્ચાસ યોજના જાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ 176 હવે દધિપણે દૂરથી અનેક ફળથી વ્યાપેલા બિભીતક નામના વૃક્ષને જોયું. તે જોઈને કુમ્ભ સારથીને એમ કહ્યું અહીં જેટલાં ફળે છે તેટલાની ફળની ગણના હું પણ જાણું છું. પાછા વળતા તને કૌતુક દેખાડીશ. ત્યારે કુન્જ બોલ્યો. હે રાજન્ ! કાલક્ષેપની કેમ ડરે છે. ઘેડાના હૃદયના જાણકાર એવા મારા જે સારથી હવાથી કઈ પણ ચિંતા ન કરવી. એક મુષ્ટિ પ્રહારવડે તમારી સામે સર્વ ફળ પાડીશ. રાજાએ કહ્યું કુ ! તે તે ફળને પાડ તે અઢાર હજાર છે. તુ કૌતુક ! કુત્તે પણ તેને પાડયા. જેટલાં કહ્યાં તેટલાં થયાં. ન એકે ઓછો એકે વધારે નહીં તે પછી તેઓએ પરસ્પર યથાવિધિ વિદ્યા આપવા લેવાની વિધિ ગ્રહણ કરી. સવારના કુમ્ભ સારથિ છે જેને એ તે રથ કુંડિનપુરના પરિસરમાં આવ્યો. દધિપૂર્ણ વિકસિત મુખવાળે થયો. અને તેજ રાત્રીના શેષકાળમાં દવદન્તીએ સ્વમ જોયું. અને હર્ષિત થઈ જેમ જેયું તેમ પિતા આગળ કહ્યું: “હે તાત! મારા વડે સુખપૂર્વક સુતેલી એવીએ આજે રાત્રિના શેષકાળમાં નિવૃત્તિદેવી જેવાઈ. અને તેના વડે કે શાળાનગીનું ઉદ્યાન આકાશમાર્ગથી ઈહા લાવેલું જોવાયું. તેમાં પુષિત અને ફલિત આમ્રવૃક્ષને જોયું. તેની આજ્ઞાથી હું તે આમ્રવૃક્ષ ઉપર ચઢી મારા હાથમાં તેણીએ વિકસિત કમળ આપ્યું. મારા ત્યાં ચઢવાથી કોઈક પક્ષી પૂર્વને ચઢેલે શીધ્ર નીચે પડો. - આ પ્રમાણે સ્વમ, સાંભળીને રાજા ભીમરથ બેલ્યો. હે પુત્રી ! આ સ્વપ્ર શુભ છે. તે આ પ્રમાણે “જે નિવૃત્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 177 દેવી તે તે તારી પુણ્યરાશીને ઉદય. અને આકાશમાં કેશલાનગરીનું ઉદ્યાન જોયું. તે તે કેશળનગરીનું અશ્વર્ય દેનાર છે. આમ્રવૃક્ષ ઉપર ચઢવું તે શીધ્ર પતીની સાથે સંગમ થશે. વિકસિત કમળ આપવાથી તારૂ સતીતત્વરૂપી યશકમળ નળના સંગમથી સૂર્યની જેમ વિકસ્વર થશે. ત્યાં આગળ ચઢેલ જે કોઈ પક્ષી પડો તે તે કૂબેર રાજ્યથી નિ:સંદેહપણે પડશે. સવારના પહોરમાં સ્વમ જેવાથી તને આજે નલ નિશ્ચિત મળશે. કારણ કે આ સમયમાં જોયેલું સ્વમ શીઘ્ર ફળદાતા એમ સ્વમ પાઠકશાસ્ત્રમાં કહ્યું છે. હવે તે સમયે જ પુરના દ્વાર ઉપર દધિપણુ રાજા આવ્યો અને તે આવેલાના સમાચાર મંગલનામાં કોઈ પુરુષે ભીમરથ રાજાને કહ્યા. ભીમરથરાજા પણ તેની સંમુખ ગ. અને મિત્રની જેમ મલ્યા. સ્થાન આપવા આદિ આતિથ્ય કરીને આ પ્રમાણે કહ્યું. તમારો રસોયો કુજ સૂર્ય પાક રસવતીને જાણે છે તેને જોવાની ઈચ્છાવાળા મને તે બતાવ. હમણા બીજી વાતે વડે સયું. ત્યારે દધિપણે તે રસવતી કરવા કુન્જને કહ્યું. તેણે પણ કલ્પવૃક્ષની જેમ ક્ષણભરમાં બતાવી, તે પછી દધિપણુના અનુરોધવડે અને તેને સ્વાદની પરીક્ષા માટે તે રસવતીને પરિવાર સહિત ભીમરથે ખાધી. અને ત્યારે તે ભેજનથી ભરેલા થાલને લાવીને દવદન્તીએ પણ ખાધી. અને તે રસાસ્વાદથી કુન્જને નલરૂપમાં જાણ્યો. અને કહ્યું. મને જ્ઞાની આચાર્ય ભગવંતે પહેલાં કહેવું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ 178 સૂર્ય પાક રસવતી આ ભરત ક્ષેત્રમાં નલને જ બીજ કેઈને થશે નહીં. આ કુન્જ હોય અથવા હુડક જે રસોયો તે હોય. ત્યાં પણ કેઈ કારણ દેખાય છે, પરંતુ છે નલ જ. એમાં મને સંશય નથી. નલની એક પરીક્ષા સૂર્ય પાક રસવતી, તેમ બીજી પણું પરીક્ષા છે. નલની આંગળીને પશમાત્રથી હું રોમાંચવાળી નિશ્ચિત થાઉં છું. તેથી આ કુંજ મને તિલક કરવાની જેમ સ્પર્શ કરે. આ નિશાનીવડે જે સત્ય થશે તે નલ જ છે. તે પછી ભીમરથ કુન્જને પૂછ્યું “તું નલ છે ? ત્યારે તેણે કહ્યું. “તમે સર્વથા ભ્રમમાં છે. અહો ! દેવતારૂપ નલ કયાં અને ફરી બીભત્સરૂપવાળે હું ક્યાં ? હવે દવદનતીનાં ઘણાં આગ્રહથી કુને તેના શરીરને અંગુલી વડે સ્પર્શ કર્યો. ત્યારે તે જ સમયે કદમ્બવૃક્ષના પુષ્પની જેમ તે રોમાંચકંચુકીવાળી થઈ. અને ઘણું જ આનંદ વડે તેનું શરીર કકડાની જેમ ઉત્સુકતાવાળું થયું. તે પછી તે કહેવા લાગી હે પ્રિયતમ! ત્યારે સુતેલી વિશ્વાસવાળી મને તમે ગહનવનમાં ત્યાગી. પરંતુ હમણું ક્યાં જશે? ઘણા કાળથી મેં જોયા છે. આ પ્રમાણે ફરી–ફરી કહ્યું. પછી ઘરની મધ્યમાં લઈ જઈને દવદનતીએ પ્રાર્થના કરી. હે સ્વામી! સ્વરૂપને પ્રકટ કરે. કુજે પણ તેના નેહ વડે બિલવ અને કડકમાંથી વસ્ત્રાલંકારને ખેંચીને શીધ્ર પરિધાન કરીને પિતાના સ્વરૂપવાળે થયો. અને તે પછી દવદન્તી સ્વભાવિક રૂપવાળા પિતાના પતીને જોઈને હર્ષથી ભરેલા હૃદયવાળી થઈને જેમ વેલડી વૃક્ષને વલગે તેમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 178 આલિંગન કર્યું. હવે નલરાજા દ્વાર ઉપર આવે તે ભીમરથ રાજાએ આલિંગન કરીને પિતાના સિંહાસન ઉપર બેસાડયા. તમે મારા સ્વામી આ સર્વ કાદ્ધિ પણ તમારી. હું શું કરું ? આપ આદેશ આપે” આ પ્રમાણે બલતે પહરેદારની જેમ હાથ જોડીને ભીમરથ નલની સામે ઊભું રહ્યો. દધિપણું પણ નલને પ્રણામ કરીને દ્વારપાળની જેમ બેલ્યો. હે નલ ભૂપાળ! આપ મારા સદા નાથ છે. જે અજ્ઞાન વડે તમારી પાસે અકાર્ય મારા વડે કરાવાયું અને અવિનય કર્યો તે સર્વ મારે અપરાધ ક્ષમા કરે (અમે). આટલામાં તે ધન દેવ સાર્થવાહ મેટું ભંટણું લઈને ભીમરથ રાજાને જોવા આવ્યો. ત્યારે દેવદતીએ ભીમરથ રાજાને કહીને તે પૂર્વના ઉપકારીનું પોતાના ભાઈની જેમ તેનું ગૌરવ કરાવ્યું. પછી પૂર્વના ઉપકારને જાણનારી અત્યંત ઉત્કંઠાવાળી દવદતીએ હતુપર્ણ રાજા, તેની પ્રિયા ચંદ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી, તાપ પુરને સ્વામી વસંત શ્રી શેખર સાથે પતિ, સર્વેને પણ ત્યાં પિતાના વચને વડે બોલાવ્યા. ભીમરથ રાજા વડે નવનવા પ્રકારના અતિથિ સત્કાર વડે ઘણો જ સત્કાર કરાતા પ્રીતિપૂર્વક મનવાળા તેઓ એક મહિના સુધી ત્યાં રહ્યા. એક દિવસ તેઓ સર્વે ભીમ સભામાં બેઠે છતે કઈ એક તેજપુંજવાળ દેવ આકાશથી ઉતરીને આવ્યો. અને તે સતીને કહ્યું : હે મહાનુભાવે ! હું પૂર્વમાં તાપને અધિપતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ વિમલ મતિ નામને હતે. જે તાર વડે પ્રતિબંધાયેલે. તે મરીને સૌધર્મ દેવલેકમાં શ્રી કેસર નામને કેસર નામના વિમાનમાં દેવ થયો. મિથ્યાદષ્ટિ પણ હું તમારા વડે અરિહંતના ધર્મમાં સ્થાપન કરાયો. તે ધર્મનું આ મહાભ્ય છે. તારા પ્રસાદથી દેવ સંપત્તિને ભેગવનાર હું આ દેવથયો. એમ કહીને તે દેવ સાત કેટી સુવર્ણની વર્ષા કરીને પોતાની કૃતજ્ઞતા બતાવીને ક્યાંક અંતરધ્યાન થયે. - હવે ભીમરથ દધિપણું–ત્રાપણું–વસંત શ્રી શેખર અને બીજા પણ રાજા મહાબલી અને મહારાજ્યના માલિકે એ એ નલને રાજ્યાભિષેક કર્યો. તે પછી નલની આજ્ઞાથી તે રાજાઓ પૃથ્વીને અતીવ સંકીર્ણતા આપનારે પોતપોતાના ઘણું સૈન્ય ને ભેગું કર્યું. શુભ દિવસે તે રાજાઓની સાથે અતુલ બલી નલ પોતાની રાજ્ય લક્ષમીને લેવાની ઈચ્છાવાળે અયોધ્યાની સામે ચાલ્યું. સૈન્યથી ધૂળ વડે સૂર્યને અદશ્ય કરતે નલ કેટલાંક દિવસે અયોધ્યાના રતિવલભ ઉપવનમાં આ . નલને આવેલે જાણીને કુબર કઠ સુધી આવેલા પ્રાણવાળાની જેમ અત્યંત આકુળ થયો, નલે દૂત વડે તેને કહેવડાવ્યું. ફરી પાશાઓ વડે રમીએ તારી લક્ષ્મી મારી જ હો અથવા મારી લક્ષ્મી તારી છે. તે સાંભળીને કૂબર રણશંકાને દૂર કરીને પૂર્વની જિતની આશાથી હર્ષ વડે ફરી જુગાર રમવા માટે નલની સાથે આરંભ કર્યો. ના હવે ભાગ્યવાન નલે સર્વ પૃથ્વીને જીતી. કુબર તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ - 181 હાયે. કારણ કે મનુષ્યનું ભાગ્ય હેતે છતે કરકમલમાં રાજહંસ આવી જાય છે. નલ વડે જીતાયેલી રાજ્યલક્ષમી હોવા છતાં, પણ અતિ ક્રર પણ કૂબેરને “આ મારો નાનો ભાઈ” એમ જાણીને તિરસકાર આદિ ન કર્યો. નલે પિતાના રાજ્યને અલંકૃત કર્યું અને પૂર્વની જેમ ફૂબરને યુવરાજ કર્યો. પિતાની - રાજ્યને પામીને નલ દવદન્તી સંયુક્ત અતિ ઉત્કંઠા વડે કેશળપુરીના સર્વે ને વાંધા, હવે રાજ્યાભિષેક સમયે ભરતા વાસી સેળ હજાર રાજાઓ ભક્તિ વડે મંગળ પ્રાભૃત (ટણું) લાવ્યા. તે પછી સર્વે રાજાઓ વડે પલાયેલી અખંડ આજ્ઞાવાળા નલરાજાએ ઘણું હજાર વર્ષો સુધી ભરતાર્ધનું. રાજ્ય પાલ્યું. એક દિવસ સ્વર્ગથી દિવ્યરૂપધારી નિષધ દેવ ત્યાં આવ્યો અને વિષયે રૂપી સમુદ્રમાં મગ્ન નલને પ્રતિબેધ્યોઃ હે વત્સ ! ભવરૂપી વનમાં આત્માના વિવેકરૂપી ધનને વિષરૂપી ચોરે દ્વારા લુંટાતા છતાં રક્ષા ન કરેતે તું શું પુરૂષ છે ? મેં પૂર્વ માં તને દીક્ષાને સમય કહેવાનું સ્વીકાર કર્યું હતું. તેથી હમણાં તું આયુષ્યરૂપી વૃક્ષનું ફળ જે દીક્ષા તેને ગ્રહણ કર. એમ કહીને દેવ અંતધ્યાન થયો. ત્યારે ત્યાં જિનસેન નામના અવધિજ્ઞાની આચાર્ય પધાર્યા. તે પછી નલ અને દવદન્તીએ આદરપૂર્વક વંદના કરી. અને તે બનેના દ્વારા પિતાને પૂર્વભવ તે આચાર્ય ભગવંતને પૂછાયે છતે આચાર્ય ભગવંતે કહ્યું : હે રાજન્ ! તારા વડે સાધુને ક્ષીરનું દાન દેવા વડે રાજ્ય પ્રાપ્ત કરાયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ 182 અને પૂર્વ ભવમાં ક્રોધથી મુનિને બાર ઘડી સાથથી વિયો કરાવ્યો તે કર્મથી બાર વર્ષ સુધી રાજ્ય અને પતી–પત્નિને વિરહ થયો. એમ સાંભળીને વૈરાગ્ય વડે પુષ્કલ નામના પુત્રને રાજ્ય આપીને તે બંને દમ્પતીએ તે આચાર્ય ભગવંતની નામે પાસે વ્રત ગ્રહણ કરીને ઘણા કાળ સુધી દીક્ષા પાલી અને એકદા નલે દવદન્તીની સાથે ભેગની ઈચ્છા કરી. ત્યારે આચાર્ય વડે તે ઈચ્છાને ત્યાગ કરાવાયો અને પિતાએ આવીને પ્રતિબોધ કર્યો. વ્રત પાળવા માટે પિતાને અસમર્થ માનીને નલે અનશન કર્યું, તેના ઉપર ઉત્પન્ન થયેલ અનુરાગવાળી દવ-દતીએ પણ, તે રીતે અનશન કર્યું." દવદન્તીને જીવ દેવીનું આયુષ્ય પૂરી કરી કનકાવતી નામે વસુદેવની પત્ની થઈ. નલને જીવ દેવલેકમાંથી ધનદ તરીકે આવી વસુદેવને કહે છે. હે વસુદેવનલ મરીને–ધનદ-કુબેર નામે દેવ થયો, અને દવદતી તે દેવી થઈ પૂર્વભવના પત્નીના સ્નેહ વડે અતિશય મહિત થઈને હું અહીં આવ્યો. છું. કારણ કે “સ્નેહ સેંકડે જન્મ સુધી પણ પાછળ આવે. છે. “હે યદુકૂલ રૂપી ઉદ્યાનમાં જલધર ! આ તારી પત્ની કનકવતી આજ ભવમાં કમ ક્ષય કરીને મોક્ષમાં જશે. પૂર્વમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઇંદ્રની સાથે વંદન માટે ગયેલા મને વિમલ સ્વામી તીર્થકર ભગવંતે આ કહ્યું હતું. આ પ્રમાણે કનકાવતીના પૂર્વભવના સંબંધની કથા વસુદેવને કહીને ક્ષણભરમાં ધનદ અંતર્ધાન થયો. આ પ્રમાણે ઘણા રાગના વશથી વસુદેવ કનકવતીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 183 પિતે જ પરણીને અને ખેચર સ્ત્રીઓની સાથે રમતે તે મેરૂ પર્વતની જેમ શોભે છે. આ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિને રચેલે શ્રી અરિષ્ટનેમિચરિત્રમાં સુલલિત ગદ્યખંડમાં કનકવતી પરિણયન અને તેના પૂર્વ ભવવર્ણન નામને ત્રીજે પરિછેદ પૂર્ણ થયો. મુનિરાજ શ્રી રામચંદ્ર વિજયજી મ. સા. ની પાસેથી પ્રાપ્ત જ્ઞાનાનુસાર આ ત્રીજા પરિછેદનું ભાષાંતર મુનિજયાનંદ વિજય વડે પૂર્ણ કરાયું. ચતુર્થ પરિચ્છેદ એક દિવસે સૂર્પક વિદ્યાધર વડે સુતેલા વસુદેવનું અપહરણ કરાયું. જાગેલા વસુદેવે મુઠિ વડે તેને માર્યો ત્યારે તેણે વસુદેવને છેડયો. યાદવોદાવરી નદીમાં પડ્યો. તેને તરીને કલાપુરનગરમાં આવ્યો. ત્યાં પદ્મશ્રી રાજપુત્રીને પરણ્યો. તે સ્થાનથી પણ વસુદેવ નીલકંઠ ખેચર વડે હરણ કરાયો અને વસુદેવની તાડનાથી છેડાયે, તે ચંપાનગરીના તલાવમાં પડયે. તેને પણ તરીને ચંપાપુરીના મંત્રી પુત્રીને પરણ. ત્યાંથી પણ ફરી પણ સુર્પક વડે હરણ કરાયો. અને તાડનાથી છેડો ગંગાજલમાં પડયો. તે નદીને ઉતરીને જતા મુસાફરોની સાથે પલ્લીમાં ગયા. ત્યાં પલ્લી પતિની પુત્રી જરા” નામનીને પરણો અને તે જરાને જરાકુમાર નામને પુત્ર થયો. તે પછી તે યાદવ અવંતી સુન્દરી, નરપ્લેષિણી, સુરસેના, જીવયશા અને બીજી પણ હજારે રાજકન્યાઓને પર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ 184 એકદા. તેને બીજે સ્થાનેક જતાં દેવતાએ કહ્યું. મારા વડે રૂધિર રાજાની કન્યા રહિણી સ્વયંવરમાં તને આપી. તારા વડે ત્યાં પહ વગાડ. એમ તેના વડે કહેવાયા પછી વસુદેવ તત્કાળ અરિષ્ટપુરમાં સ્વયંવર મંડપમાં ગયો. ત્યાં જરાસંઘ પ્રમુખ રાજાઓ બેઠે છતે રહિણી કુમારિકા સાક્ષાત્ પૃથ્વીને પ્રાપ્ત ચંદ્રમાની પત્નીની જેમ આવી. ત્યારે તે રાજા પિતપોતાનું રૂપ રુચવવા માટે વિવિધ ચેષ્ટા કરવા લાગ્યા. પરંતુ પિતાને અનુરૂપ ન જેતી તેને કોઈપણ રાજા ન એ. વસુદેવે તે વેષાન્તર કરીને વાજીંત્ર વગાડનારાઓને વચમાં રહીને આ પ્રમાણે પટહમાં ફટ અક્ષરો વગાડયા. હે હરણના આ ખેવાળી! હરણીની જેમ શું જુએ છે? આવ, આવ તારા અનુરૂપ હું પતી છું. તારા સંગમ માટે ઉત્સુક છું. તે સાંભળીને અને તેને જેવાથી ઉત્પલ રોમાંચવાળી તેણીએ તે જ સમયે તે વસુદેવના ગળામાં સ્વયંવર માળા પહેરાવી. ત્યારે રાજાઓમાં અને મારે મારો એમ બોલનારાઓને કોલાહલ ઉત્પન્ન થયો. “આ કન્યાએ વાજીંત્ર વગાડનારાને વર્યો.” એમ તે ઘણી જ હાસ્યપાત્ર થઈ હવે કેશળ નગરીના દત્તવક નામના રાજાએ ઘણું જ ત્રકવચન રૂધિર રાજાને ઉપહાસપૂર્વક નટની જેમ ઉચ્ચ આવાજથી કહ્યા. આ કન્યા જે તારે પટલ વગાડનારને દેવાની ઈચ્છા હતી ત્યારે અમારા જેવા કુલીન રાજાઓને શા માટે બોલાવ્યા? જે પણ આ ગુણથી અજ્ઞાન પટહવગાડનારને વરે પરંતુ તેના પિતાએ ઉપેક્ષા ન કરવી. કારણ કે બાલ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ 185 કાળમાં તે અપત્યોને પિતાની જ આજ્ઞા પ્રમાણે હોય છે. (સંતાનને પિતાનું શાસન હોય છે, ત્યારે રુધિર રાજાએ કહ્યું. હે કેશલેશ્વરતારે આ વિચારથી સયું. સ્વયંવરમાં તો કન્યાએ વજેલે વર જ પ્રમાણ હોય છે. ત્યારે વિદૂર રાજા ન્યાયને જાણકાર બોલે, હે રાજા ! આ સારે છે, તે પણ આ વરને કુલાદિક પૂછવા ગ્ય છે. ત્યારે વસુદેવે કહ્યું : કુળ કહેવાને આ કયો પ્રસંગ છે? કારણ કે જે તે હોવા છતાં પણ આણે મને વર્યો. મારી પાસેથી સહન ન કરનાર આ કન્યાને જે હરશે તેને તે મારી ભુજાના વીર્ય વડે પોતાનું કુળ કહીશ.” હવે તેનું આવું ઉદ્ધત વચન સાંભળીને જરાસંઘે કુદધ થઈને સમુદ્રવિજયાદિ રાજાઓને આદેશ આપ્યો કે “પ્રથમ તે રાજવિરોધ કરનાર આ અધમ રુધિરનૃપ, બીજે આ પણ વગાડનાર પટહ વગાડીને ઉન્મત્ત થયેલે કારણ કે આણે રાજકન્યા પ્રાપ્ત કરી. આટલાથી પણ હે હે રાજાઓ જુઓ આ તૃપ્ત થયું નથી. વાયુથી ઉન્નતવૃક્ષ ફળ પ્રાપ્ત કરીને વામનની જેમ અહંકારથી ગાવિષ્ઠ થાય છે. તેથી આ બને રૂધિર અને તૌયિકને જલદીથી હણે. આ પ્રમાણે જરાસ વડે કહેવાયાથી તે સમુદ્રવિજયાદિ રાજા યુદ્ધ માટે સજજ થયા. હવે ખેચરેન્દ્ર દધિમુખે સ્વયંસારથિ થઈને સંગ્રામ માટે તૈયાર વસુદેવને રથ ઉપર બેસાડ્યો. અને ત્યારે વેગવતીની ધાવમાતા અંગારવતીએ આપેલા ધનુષ્ય બાણોને મહા બળવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ વસુદેવે ગ્રહણ કર્યા. હવે જરાસંઘ રાજા વડે રુધિર રાજાનું સૈન્ય ભગ્ન થયું. ત્યારે વસુદેવને દધિમુખ સારથિએ ઘડાઓને પ્રેર્યા. તે પછી પ્રથમ પણ ઉઠેલા શત્રુંજય વૈરીને યદુવરે જીત્યો, દન્તવક રાજાને ભાગે, શય રાજાને હરાવ્યો. હવે જરાસન્ધ સમુદ્રવિજય રાજાને શંકા સહિત કહ્યું. “આ વાણવિક માત્ર દેખાતો નથી. પરંતુ બીજા રાજાઓના માટે આ હણ કઠિન છે. તેથી તમે પોતે જ ઉઠીને આને માશે. અને મારવાથી આ રહિણી તમારી જ થશે, અને સર્વ રાજાઓના માનભંગ રૂપી ખેદને દૂર કરે.” ત્યારે સમુદ્રવિજય રાજા બે " મારે પરસ્ત્રીથી સર્યું. પરંતુ તમારી આજ્ઞાથી આ દેમતા (દખે જિતાય એવાની સાથે હું યુદ્ધ કરીશ. એમ કહીને સમુદ્રવિજયે ભાઈની સાથે યુદ્ધ કર્યું. તે બન્નેનું વિશ્વમાં આશ્ચર્યકારી શસ્ત્રાશસ્ત્રિ ચિરકાળ સુધી યુદ્ધ થયું. “આ કઈ પણ મારાથી પણ સમર્થ છે!” એમ સમુદ્રવિજય જ્યાં વિચારે છે. ત્યાં વસુદેવે તેમની સામે સાક્ષર બાણ ફેકયું. સમુદ્રવિજય તેને લઈને તે અક્ષરેને અપ્રમાણે વાંચ્યા. “ત્યારે ગુપ્તપણે નિકળેલે વસુદેવ તમને ' નામે છે.” હવે સમુદ્રવિજય હષિત થયેલ “વત્સ વત્સ ! એમ બોલતે સાંજે વાછરડાને મળવાની ઉત્કંઠવાળી ગાયની જેમ રથને છોડીને જલદીથી દોડયો. વસુદેવ પણ તત્કાળ રથથી ઉતરીને તેમના ચરણ કમળમાં પડ્યો. અને સમુદ્રવિજય રાજે તેને ઊભો કરીને ભુજાઓ વડે શીઘ આલિંગન કર્યું ! હે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ ગયી. વત્સ! સો વર્ષ સુધી તું કયાં રહ્યો? એમ સમુદ્રવિજય વડે પૂછાયું. વસુદેવે સર્વ વૃત્તાંત પ્રારંભથી કહ્યો. તેના જેવા પરાક્રમવાન ભાઈથી જેમ સમુદ્રવિજય રાજા હર્ષિત થયે તેમ તેવા જમાઈ વડે રાજા રુધિર પણ હર્ષથી એકમેક થઈ ગયે. . પિતાના સામતને ભાઈ જાણીને જરાસંધ પણ ઉપ શાંત કેપવાળે થયે. કારણ કે પિતાને વ્યક્તિ ગુણથી અધિક હોય તે કેને હર્ષનું કારણ ન થાય? હવે પ્રસંગમાં મળેલા તે રાજ-સ્વજને વડે પવિત્ર દિવસે રોહિણું–વસુદેવને મહોત્સવ પૂર્વક વિવાહ કરાયે. તે પછી રુધિરરાજ વડે. પૂજાયેલા જરાસબ્ધ આદિ રાજાઓ ગયા. યાદ તો કંસ સહિત એક વર્ષ સુધી ત્યાં રહ્યા એક દિવસે એકાંતમાં શહિણીને વસુદેવે પૂછ્યું. “હે. સુન્દરી ! તે રાજાઓને છેડીને પટહવાદક એવા મને કેમ વર્યો? તેણીએ પણ કહ્યું.” હું રોજ પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરું છું. તેણે કહ્યું. તારે પતિ દશમ દર્શાહ થશે. તે તે તારે પટહલાદક વડે જાણ. એ પ્રમાણે તે વિશ્વાસ વડે ત્યારે મારા દ્વારા તમે વરાયા છે. એક દિવસ સમુદ્રવિજય આદિ સભામાં બેઠેલા ત્યારે કઈ મધ્યમવયવાળી બેન આષીશ આપતી આકાશથી ઉતરી. તેણીએ વસુદેવને કહ્યું. હું બાલચંદ્રાની માતા ધનવતી નામની તને મારી પુત્રી માટે બેલાવવા આવી છું. મારે બાલચંદ્રા અને વેગવતી નામની બે પુત્રી છે. અને તે રાતદિવસ તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 188 વિરહથી પીડિત રહી છે. ત્યારે વસુદેવે સમુદ્રવિજય રાજાની મુખ સામે જોયું. રાજાએ કહ્યું. હે ભાઈ! શુભ કરવા માટે તું જા. પણ પૂર્વની જેમ ઘણે કાળને શેકાતે. હવે સમુદ્રવિજય રાજાને ખમાવીને તે ધનવતીની સાથે વસુદેવ આકાશમાં વિમાન માગે ગગનવલ્લભ નગરમાં ગયે. રાજા સમુદ્રવિજય પણ કંસ સંયુક્ત પિતાના નગરમાં ગયે. અને વસુદેવના આગમન માર્ગને ઉંચુ મુખ કરીને જ જેતે રહ્યો. હવે પિતા કાંચનદષ્ટ વિદ્યાધર સ્વામી વડે આપવા માટે નિર્ણિત કરાયેલી બાલચંદ્રા કન્યાને વસુદેવને પરણાવી. હવે પૂર્વમાં પરણેલી તે સર્વ સ્ત્રીને પિતપોતાના સ્થાનથી વસુદેવે લઈને વિદ્યાધરેથી પરિવરાયેલે અનુક્રમે ઈન્દ્રની જેમ લક્ષ્મીના વાસરૂપ શૌર્યપુર નગરને અલંકૃત કર્યું. - જ્યાં વિમળમણિ વિમાનથી જ્યારે તરીને તે ભાઈને મલે છે ત્યારે અત્યંત હર્ષવાળી પૂરી નગરી થઈ ગઈ અને શ્રેષ્ઠ વીર વડે નમાયેલા છે પદ કમળ જેના એવા શ્રી સમુદ્રવિજયે પોતાના ભાઈને ઘણું પ્રગાઢ ઉત્સાહભર્યું આલિંગન કર્યું. પંચમ પરિછેદ આ બાજુ હસ્તિનાપુરનગરમાં કઈ પણ શ્રેષ્ટિ હતે. અને તેને લલિત નામનો પુત્ર માતાને ઘરે જ પ્રિય હતે. એક દિવસ શેઠાણીએ ઘણે જ સંતાપદેનાર ગર્ભધારણ કર્યો. તેણીએ વિવિધ પ્રકારના ઘણે દ્ર વડે ગર્ભ ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ 189 પાડવાને પ્રયત્ન કરવા છતાં ગર્ભ ન પડ્યો. અને શેઠાણીને પુત્ર થશે. તેણીએ દાસીને તે તજવા માટે આપે. શેકે છે. આ શું છે? એમ દાસીને પૂછવાથી તે બેલી. આ અપ્રિય બાળક શેઠાણીવડે છોડાયે. એમ તેના કહેવાથી શેઠે તેને લઈને બીજે ઠેકાણે ગુમરીતે મોટો કર્યો. પિતાએ તે બાળકનું “ગગંદર આ પ્રમાણે નામ આપ્યું. માતાની છાને તેને જ લલિતે પણ રમાડો. એક દિવસ વસંતેત્સવમાં પિતાને લલિતે કહ્યું. “હે તાત! આજે ગંગદત્ત જે આપણે સાથે ભજન કરે તે સારૂં.” શેઠે કહ્યું. જે તારી માતા તેને ન જુએ તે સારૂં. લલિતે પણ કહ્યું તાત! માતા ન જુએ તેમ હું પ્રયત્ન કરીશ. શેઠે પણ ત્યારે અનુજ્ઞા આપી ત્યારે લલિતે ગંગદત્તને પડદામાં હર્ષથી ભેજન માટે બેસાડયો. તે શેઠ અને તેની સામે સ્વયં બેઠા. ભજન કરતા ગંગદત્તને છાની રીતે ભેજન આપતા હતા. હવે વાયુના કારણથી પડદો ઉચે થયે છતે ગંગદત્તને શેઠાણીએ જોયો. તે જ સમયે વાળેથી પકડીને અને કુટિને (મારીને ઘરના ઉકરડામાં નાખ્યો.) તે પછી ઉદ્વિગ્ન થયેલા મહાબુદ્ધિશાળી શેઠ-લલિતે શેઠાણથી છાને જે તે ગંગદત્તને સ્નાન કરાવીને સમજાવ્યો. ત્યારે ત્યાં સાધુઓ ભિક્ષા માટે આવ્યા. અને તેમના દ્વારા શેઠાણને તે પુત્રની સાથે વૈરનું કારણ પૂછાયું. હવે એક સાધુએ આ પ્રમાણે કહ્યું : એક સન્નિવેશમાં બે ભાઈયો થયા. તે કાષ્ટ લેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 190 માટે બાહર ગયા, કાષ્ટવડે ગાડું ભરીને મોટો ભાઈ આગળ ચાલે ત્યારે માર્ગમાં લેટતી ચક્કલુંડા નામની મોટી સર્પિણી જોઈ તેને જોઈને તે ગાડાના સારથી નાના ભાઈને કહ્યું. ભાઈ! આ બિચારી ચકલુંડાને ગાડીથી રક્ષજે. તે સાંભળીને તે સપિણી હર્ષિત થઈ વિશ્વાસ ભાગ થઈ ત્યાં આવેલા નાના ભાઈ એ તેને જોઈને આ પ્રમાણે બોલ્યો : આ મોટાએ રક્ષેલી છે તે પણ હું એના હાડકાના -ભંગના સ્વરને હર્ષ પૂર્વક સાંભળવા માટે આના ઉપર ગાડું લઈ જઈશ અને તે કુરે તેમ કર્યું તે સાંભળીને તેણી ચક્કલંડાએ કઈ પણ આ મારે વૈરી એમ ચિંતવતી મરીને હે શ્રેણિક આ તારી પત્ની થઈ છે. તે જયેષ્ઠ ભાઈ આને પુત્ર લલિત થયો. પૂર્વમાં રક્ષા કરવાના કારણે તેને ઘણે જ વલ્લભ છે અને નાનો ભાઈ પણ એને પુત્ર ગંગદત્ત પુર્વના વૈરના કારણે અનિષ્ટ થયો. પ્રિય-અપ્રિયપણું પૂર્વકર્મથી થયું. તે તે અન્યથા થતું નથી. તે પછી વિરકત થયેલા પિતા-પુત્રો તે ત્રણે જણાએ પણ દીક્ષા લીધી. શેઠ અને લલિત બને જણા મહાશુક દેવલેકમાં ગયા. અને ગંગદત્ત માતાની અપ્રિયતાને યાદ કરતો વિશ્વવલ્લભ પણાનું નિદાન કરીને અને મરીને મહાશુક દેવલેકે ગયો. તે પછી મહાશુક દેવકથી ચ્યવીને લલિતને જીવ વસુદેવની પત્ની રોહિણીની કુક્ષીમાં અવતર્યો. શહિણએ રાત્રીના છેલ્લા પ્રહરમાં ગજ-સિંહ-ચંદ્ર અને સમદ્ર એ ચાર સ્વનો બલદેવ જન્મને સૂચિત કરનાર જોયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ 191 હવે સમય પૂર્ણ થયે હિણી રાણીએ ચંદ્રસમાન પુત્રને જન્મ આપ્યો. તેને જન્મત્સવ માગધ આદિ રાજાઓએ કર્યો. સર્વેમાં ઉત્તમ હોવાથી પિતાએ તેનું નામ રમાવતે મેટો થયો. સર્વ કલાએ ગુરૂજનોની પાસેથી રામે ગ્રહણ કરી. શું કહીએ? કાચમાં પ્રતિબિમ્બની જેમ સર્વે કલાઓ તેમાં સંક્રમી. એક દિવસે વસુદેવ કંસ આદિ પરિવારથી પરિવરાયેલા સમુદ્રવિજય રાજા સભામાં બેઠેલા હતા ત્યારે સ્વચ્છેદ નારદમુનિ આવ્યા. સમુદ્રવિજયાદિ સર્વે પણ ઊભા થઈને તેને પૂજ્યો. અને તેમની પૂજાથી હર્ષિત અને પ્રીતી વાળો નારદ બીજે જવા માટે ઉડ્યો. કારણ કે તે સદા વેચ્છાપૂર્વક વિચારનાર છે. તે પછી કંસવડે “આ કોણ છે? એમ પુછાયું. રાજા સમુદ્રવિજયે આ પ્રમાણે કહ્યું : પૂર્વમાં આ નગરની બાહર યજ્ઞયશા તાપસ થયો. તેને યજ્ઞદત્તા પત્ની. સુમિત્રનામ પુત્ર. સુમિત્રની પત્ની સોમયશા થઈ જબ્લક દેવોમાંથી એક દેવચ્ચવીને સોમયશાની કુક્ષીમાં આવ્યો તે આ નારદ. તે તાપસે એક દિવસ ઉપવાસ કરીને બીજા દિવસે વનમાં આવીને રોજ નીચે પડેલાં ફળ-ફળ વડે પારણું કરે છે. તેઓએ એક દિવસ અશોક વૃક્ષની નાચે નારદને રાખીને ફળ-ફળ માટે ગયા. ત્યારે તે જભદેવોએ તે બાળકને મહાકાતીવાળ જોયો. અવધિજ્ઞાનવડે પૂર્વનો મિત્ર જાણેને ત્યારે તેને ઉપર રહેલી અશોકવૃક્ષની છાયાને ખંભિતકરી. તે પછી પોતાના કાર્ય માટે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 192 કાર્ય કરીને પાછા વળતાં તે તેને જોઈને ગ્રહણ કર્યો. અને સ્નેહવડે તેને વૈતાઢયપર્વત લઈ ગયા. તે દેવો વડે સ્તભિત છાયાવાળે તે અશોકવૃક્ષ ત્યારથી “છાયાવૃક્ષ” એ પ્રમાણે પૃથ્વી ઉપર પ્રખ્યાત થયો. તે બાળકને જન્મુક દે વડે વૈતાઢયપર્વતની કંદરાઓમાં પાલન કરાતે આઠ વર્ષનો થયે છતે પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા શિખવાડી. તે વિદ્યાઓવડે ગગનમાર્ગ ગતિ છે. આ અવસપિણિમાં આ નવમાં નારદ ચરમશરીરી છે. આ નારદની ઉત્પત્તિ ત્રણ કાળના જ્ઞાનવાળા સુપ્રતિષ્ઠિતમુનિવડે મને કહેવાયેલી છે. આ પ્રકૃતિથી કલહપ્રિય અને ન જણાય એ કે પાકાન્ત છે. અને એક સ્થાને ન રહેનાર સર્વત્ર પણ પૂજાને પામે છે. . એક દિવસ મથુરાપુરી ગયેલા કંસવડે સનેહથી વસુદેવને બોલાવ્યો. ત્યારે વસુદેવ સમુદ્રવિજય રાજાની આજ્ઞા લઈને મથુરાનગરીમાં ગયો. ત્યાં એક દિવસ કંસે જીવયશાસહિત, વસુદેવને કહ્યું. “હે મિત્ર, મૃત્તિકાવતી નામની મેટી નગરી છે. ત્યાં મારા કાકા દેવક નામના રાજા છે. તેને દેવકન્યાની ઉપમા ધારણ કરનાર દેવકી નામની પુત્રી છે. તેને તું પરણ. હું આ તારે અનુચર છું. તેથી મારી આ નેહવડે કરાતી પ્રાર્થનાનું ખંડન ન કર. એમ કહ્યું. વસુદેવ દાક્ષિણ્યતાને ભંડારી હોવાથી કંસની સાથે પ્રતિકાવતી નગરી પ્રતિ ચાલ્યો. અને માર્ગમાં નારદને જોયો. તે વસુદેવ અને કંસવડે નારદ પૂજાય અને પ્રીતિપૂર્વક નારદે પૂછયું. તમે બને કયા હેતુથી ક્યાં જાઓ છે. ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ 193 વસુદેવે કહ્યું. હે! મિત્ર કંસની સાથે હું દેવકરાજાની પુત્રી દેવકીને પરણવા માટે જાઉં છું. નારદે કહ્યું, “કંસવડે સારું કાર્ય કરાયું. આવું નિર્માણ કરીને પણ અનુરૂપ યોગ ન થાય તે વિધાતા પણ મૂર્ખ ગણાય. હે વસુદેવ ! જેમ તમે પુરૂષામાં ઉત્કૃષ્ટ છે તેમ નારીઓમાં પણ નિશ્ચિત તે દેવકી રૂપરેખા છે. કારણ કે દેવકીને જોયા પછી તારી પરણેલી વિદ્યાધરીયોને પણ તમે હીનતર માનશે. આ યુગમાં કોઈ પણ વિદ્ધ ન થાઓ. તે માટે છે વસુદેવ ! ત્યાં જઈને આપના ગુણોને દેવકીને હું કહીશ. એમ કહીને આકાશમાં ઉડીને તે નાર દેવકીના ઘરે ગયો. , અને તેના વડે પૂજાયેલા નારદે આશીર્વાદ આપ્યા. હે કુમારી ! તારે પતી વસુદેવ થાઓ ! ત્યારે તેણીએ “વસુદેવ કેણ?” એમ કહ્યું. નારદે કહ્યું. “કામદેવના રૂપને મથન કરનાર રૂપવાળો નવયૌવના વિદ્યાધરીયોની કન્યાઓને પ્રિય દશમો દશાહે શું તે નથી સાંભળ્યો ? તે તે આ બાળગોપાળ સને ઓળખીતો છે. બીજુ શું ? જેના રૂપ અને સૌભાગ્યવડે દેવાદિ પણ તેની તુલનામાં ન આવે. તે વસુદેવ છે. એમ કહીને નારદ અનતથ્યન થયો. તેના વચનથી દેવકીના હૃદયમાં વસુદેવે પ્રવેશ કર્યો. ' હવે વસુદેવ અને કંસ શીધ્ર મૃત્તિકાવતીપુરીમાં આવ્યા. દેવક રાજાએ પૂજ્યા. યોગ્ય આસન ઉપર બેસાડીને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે કંસ બેલ્યો. “વસુદેવ માટે ઉચિત " દેવકી અપાવવા માટે હું અહીં આવ્યો. આ તે બન્નેને 13 છે તે છે બીજ આવે. તે કે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 194 કારણ છે. ત્યારે દેવકે કહ્યું. કન્યા માટે વરને પોતે જ આવવું આ વિધિ નથી. તેથી આને હું દેવકી નહીં આપું. એમ સાંભળીને તે બને ખેદિત થઈને પિતાની શિબિરમાં આવ્યા. દેવકે તે અંતપુરમાં પ્રવેશ કર્યો. ' હવે દેવકીએ હર્ષ પૂર્વક દેવકને નમસ્કાર કર્યો. તેણે પણ “હે પુત્રી ! અનુરૂપ વરને પ્રાપ્ત કર.” એવી તેને આશીષ આપી. પછી દેવકે પિતાની પત્નીને કહ્યું. આને કંસે વસુદેવને દેવકી અપાવવા માટે ઉદ્યમવંત થઈને મારી પાસે યાચના કરી. પરંતુ તેના વિરહને સહન ન કરી શકવાથી દેવકી તેને ન આપી. તે સાંભળીને રાણી ખેદ પામી. અને દેવકી પણ દુઃખાતુર થઈને રેઈ. - હવે તે બન્નેના ભાવ જાણીને દેવક . ખેદથી સયું. તમને પૂછવા માટે જ હું અહીં આ છું. ત્યારે દેવીએ કહ્યું. “દેવકી માટે વર વસુદેવ યોગ્ય છે. એને વરવા આપના પુણ્ય વડે જ એ પોતે જ આવ્યા છે એમ કહ્યું. દેવકે તે પૂર્વમાં અપમાન કરાયેલા કંસ અને વસુદેવને મંત્રિય વડે તત્કાલ બોલાવ્યા. પવિત્ર દિવસે ગવાતા ધવલમંગળ વડે અને મહામહોત્સવ પૂર્વક વસુદેવ દેવકીને વિવાહ થયો. કરમોચન વેળાએ રાજા દેવકે વસુદેવને ઘણુ સ્વદિ અને કોડે ગાય સહિત દશ ગોકુળને સ્વામી “નંદ” આપ્યું. તે પછી વસુદેવ અને કંસ નંદસહિત મથુરાપુરીમાં આવ્યા. અને મિત્રના વિવાહ મહોત્સવનું કાર્ય આરંહ્યું. હવે પૂર્વમાં દીક્ષિત થયેલા કંસના નાનાભાઈ અતિમુક્તક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ મુનિ તપ વડે દુર્બલકાયવાળા પારણુ માટે કંસના ઘરે આવ્યા. ત્યારે કંસની પત્ની જીવયશા મદ્યપાનથી ઉન્મત્ત થયેલી તે સાધુને જોઈને બોલી. દેવર ! આ મહત્સવમાં તમે આવ્યા એ સારું છે. મારી સાથે નાચે ગાઓ. આદિ શબ્દો બેલતી તે તેમના કંઠે વલગીને ઘણા પ્રકારે તે સાધુની ગૃહસ્થની જેમ કર્થના કરી. તે પણ જ્ઞાનીએ ખેદિત થયે છતે આ પ્રમાણે કહ્યું. “જેના નિમિત્તે આ મહોત્સવ કરાય છે તેને સાતમે ગર્ભ તારા પતી–પિતાને મારનાર થશે.” તેના ભયંકર વચન–સાંભળીને જીવયશાતે જ સમયે ભયથી કંપિત થઈને મદ્યપાનનું મદ દૂર થયું છે જેનું એવીએ તે મુનિને છેડ્યા. તેણએ શીધ્ર જઈને કંસને કહ્યું. તેણે પણ આ પ્રમાણે વિચાર્યું. “વા પણ નિષ્ફળ થાય પર મુનિનું કહેલું અન્યથા થતું નથી.” અથવા કેઈપણ ન જાણે ત્યાં સુધી ન આવેલા દેવકીના સાતે ગર્ભોને વસુદેવની પાસે માંગુ. જે આ મારા મિત્ર વસુદેવ માગેલા ગર્ભોને નહીં આપે તે બીજે ઉપાય કરીશ, જેથી મારા આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે વિચારીને મદરહિત પણ મદાવસ્થાવાળે થઈને નાચતે તે કંસ વસુદેવની પાસે ગયે. અને દૂરથી જ હાથ જોડ્યા. વસુદેવે પણ આશ્ચર્ય સહિત ઉઠીને તેને વથા ઉચિત આસન ઉપર બેસાડીને અને પોતાના હાથની યુક્તિ વડે વિચારીને કહ્યું : હે મિત્ર! તું મારે પ્રાણ પ્રિય છે. અને તું કાંઈક કહેવાની ઈચ્છાવાળાની જેમ દેખાય છે. તેથી કહે જે તું કહીશ તે “કરીશ”. ત્યારે કંસે હાથ જોડીને કહ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ 196 “હે મિત્ર! પહેલાં પણ જરાસન્ધ રાજાથી જીવયશા અપાવીને તે મારા ઉપર ઉપકાર કર્યો ન હવે ભવિષ્યના દેવકીના સાત ગર્ભોને જન્મતા જ તું મને આપ. આ પ્રમાણે હમણાં તમારી પાસે યાચના કરૂં છું. તે સાંભળીને સરલ ચિત્તવાળા વસુદેવે તે વાતને સ્વીકાર કર્યો. પરમાર્થને ન જાણનારી દેવકીએ પણ આ પ્રમાણે કહ્યું. હે કંસ ! આ પ્રમાણે થાઓ. વસુદેવના પુત્રો અને તારા. પુત્રોમાં અંતર નથી. તારા વડે જ અમારા બનેને વિધાતાની જેમ ગ કરાવાય છે. તે આજે શું તું અનધિકારી છે? તેથી આવા શબ્દો બોલે છે? . વસુદેવે પણ કહ્યું, “હે સુભ્ર ! ઘણું બોલવા વડે. સર્યું. તારા જન્મતા જ સાતે ગર્ભે કંસને આપેલા થાઓ, કંસે મદિરાથી ઉન્મત્ત થઈને વસુદેવને કહ્યું. “આપે આ મારા ઉપર કૃપા કરી. તે પછી તે ઉન્મત્ત થકે વસુદેવની સાથે મદિરા પાન કરીને પિતાના ઘરે ગયે. પાછળથી વસુદેવે અતિમુક્ત મુનિને વૃત્તાંત સાંભળે. ત્યારે આ કંસ વડે હું ઠગાયો છું. એ પ્રમાણે સત્ય બોલનાર તે ઘણે ખેદ પામ્યા. તેને ઘણે પશ્ચાતાપ થ.) . અને આ બાજુ ભલિપુરનગરમાં નાગ નામને મોટી ઋદ્ધિવાળો શ્રેષ્ઠિ હતું. તેની પત્ની સુલસા હતી. તે બને પરમ. શ્રાવક હતા. સુલતાને બાલ્યાવસ્થામાં અતિમુક્ત ચારણ કષિએ આ પ્રમાણે કહ્યું. આ બાલા મૃતવત્સા જ થશે. તે પછી તેણે તપ વડે હરિણગમેષી દેવને આરાધે અને તે પ્રસન્ન થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ 197 તેની પાસે પુત્રો માંગ્યા. તેણે પણ અવધિજ્ઞાન વડે જાણીને તેને આ પ્રમાણે કહ્યું કે “કંસે મારવા માટે માંગેલા દેવકીના ગર્ભો હે તુલસા તને જમ્યા પછી આપીશ. એમ કહીને તેણે સ્વશક્તિથી દેવકી, સુલસાને સાથે રજસ્વલા કરી, સાથે જ ગર્ભધારણ કરનારી થઈ. અને તે સાથે જ પ્રસવ થયો. તે દેવે સુલતાન મરેલા ગર્ભ દેવકીની પાસે મુકીને દેવકીને ગર્ભ સુલસાને આપ્યો. આ પ્રમાણે તે દેવકી–સુલસાના છ ગનું તે દેવે પરાવર્તન કર્યું. કંસે પણ તે મરેલા ગર્ભોને શિલા ઉપર જોરથી પછાડયા. તે છએ દેવકીના પુત્રો તે તે સુલસાના ઘરમાં પિતાના પુત્રની જેમ સ્તનધાવન કરતાં મોટા થયા અને તેઓના આ પ્રમાણે નામ થયા. અનીક્યશા, અનંત સેન, અજિતસેન, નિહારિ, દેવયશા અને શત્રસેન. હવે એક દિવસ ઋતુસ્નાતા દેવકી રાત્રીના અંતે ગજસિંહ સૂર્યદેવજ-વિમાન-પઘસરેવર ધૂમરહિત અગ્નિ, એ સાત સ્વપ્ન વાસુદેવ જન્મ સુચવનારા જોયા. મહાશુકદેવ લેકથી ગંગદત્તને જીવ એવીને તેની કુક્ષીમાં અવતર્યો. રત્નભૂમી જેમ રત્નને ધારણ કરે છે તેમ તે દેવકી એ ગર્ભને ધારણ કર્યો. હવે શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની રાત્રીએ શુભ વેલામાં દેવસાનિધ્ય સહિત વરિના કુળરૂપી વન માટે કુઠાર સમાન પુત્રોમાં ઉત્તમ કૃષ્ણને તે રાણીએ જન્મ આપ્યો. તેના અધિષ્ઠાયક દેવોએ પોતાની શક્તિથી કંસના દ્વારા રાખેલા દ્વારપાળને ખાધેલા વિષની જેમ સુવડાવ્યા. ત્યારે પતીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ 198 બોલાવીને દેવકી બેલી! પ્રિયતમ! મિત્રરૂપમાં પણ વૈરી એવા પાપમનવાળા કંસ વડે તમારી વાચા-જબાન બંધ કરાયેલી છે. જમેલા મારા પુત્રને આ પાપીષ્ઠ મારે છે. તેથી. કપટ વડે પણ આ મહાપ્રભાવશાળી પુત્રની રક્ષા કરો. બાલની રક્ષા માયા દ્વારા કરવાથી પણ તે પાપના માટે નહી થાય. તે માટે આ બાળકને લઈને નંદના ગોકુળમાં રાખે ત્યાં મેસાળમાં રહેલાની જેમ આ વધશે. એમ સાંભળીને તેને સારુ-સાર-એમ બેલ નેહવાળે. વસુદેવ તે બાળકને લઈને સુતેલા દ્વારપાળવાળા ઘરથી નીકળી આગળ ગયો. તે બાળકના ઉપર દેએ છત્ર ધયું, પુષ્પવૃષ્ટિ કરી. અને આઠ દીપક વડે માર્ગમાં ઉદ્યોત કર્યો. વળી દેવતાઓએ તે બાળકના આગળ થઈને ધવલવૃષભનું રૂપ કરીને બીજાઓ દ્વારા ન જણાય એ રીતે નગરીના દ્વારેને ખેલ્યા. ' વસુદેવ ગોપુરમાં ગયો. ત્યાં કાષ્ઠના પિંજરામાં રહેલા ઉગ્રસેન રાજા વડે વિરમય પૂર્વક પૂછાયું : “આ શું છે ?" ત્યારે આ કેસને વધ કરનાર” એમ કહીને વસુદેવે તે બાળકને ઉગ્રસેન રાજાને બતાવી હર્ષ પૂર્વક આ પ્રમાણે કહ્યું : હે રાજન ! આનાથી આપના વૈરીનો નિગ્રહ થશે. અને તમારો ઉદય પણ થશે, પરંતુ તમારે કઈને કહેવું નહીં. તેણે પણ “આ પ્રમાણે થાઓ” એમ કહ્યા પછી વસુદેવ નંદના ઘરે ગયે. તેની પત્ની યશોદાએ પણ ત્યારે જ પુત્રીને જન્મ આપ્યો હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ 198 વસુદેવ તે પુત્રને યશોદાને આપીને તેની પુત્રીને લઈને દેવકીની પાસે તે ક્ષણે પુત્રના સ્થાને મૂકી અને તે પછી વસુદેવ ગયો. અને તે કંસના પુરૂષે જાગ્યા. “શું થયું ?" એમ બોલતાં ત્યાં તે પુત્રીને જોઈ. હવે તે બાળીકા કંસને આપી. ત્યારે તેણે પણ વિચાર્યું. જે ખરેખર મને મારનાર છે તે સાતમો ગર્ભ થશે તે આ સ્ત્રી માત્ર થયો! તેથી હું મુનિવચનને અસત્ય, વ્યર્થ માનું છું. આને મારવાથી શું ? આની હત્યાથી શું ? એમ વિચારીને તેની એક નાસિકાના પડનું છેદન કરીને તે બાળીકા દેવકીને આપી. હવે કાળે રંગ હોવાથી કૃષ્ણ એ નામથી બોલાવે તે બાળક દેવીય વડે રક્ષા નન્દના ઘરે વધે છે. દેવકીએ તે એક માસ ગયા પછી વસુદેવને કહ્યું. પુત્રને જોવાની ઉત્કંઠાવાળી હું છું. તેથી ત્યાં ગોકુળમાં જઈશ. ત્યારે વસુદેવે કહ્યું. “એકાએક ત્યાં જવાથી કંસને લક્ષ્યમાં આવશે, તેથી કારણ ઉત્પન કરીને હે સુભગ ! ત્યાં જવું યોગ્ય છે. તેથી ઘણી સ્ત્રીયોથી સહિત ચારે બાજુ ગાયોને રસ્તામાં પૂજતી તું, ગોકુળમાં જા.” દેવકીએ પણ તે પ્રમાણે કર્યું, ત્યાં દેવકી શ્રીવત્સથી શોભતાં હૃદયવાળો મરતના રત્નનો જેવી કાંતિવાળ, ચકાદિ ચિલથી યુક્ત હાથ અને પગવાળે, વિકસિત કમળની જેમ આંખોવાળ, યશોદાના ખોળામાં હૃદયને આનંદ કરનાર પુત્રને જોયો. પુત્રના વિરહને સહન ન કરનાર તે દેવકી ગોપૂજાના બહાને જ જતી હતી. ત્યારથી લેકમાં ગોપૂજાનું વ્રત પ્રવત્યું. , જેને સહન ન પૂજાના બહાને લેકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ 200 | અને તે પછી સૂર્પક વિદ્યાધરની બે પુત્રિ શકુનિ– પુતના નામની પોતાના પિતાના ઘેરી વસુદેવનું અહિત કરવામાં અસમર્થ થઈ છે તે શાકિનીની જેમ છલ જેઈને યશદા અને નન્દ રહિત એકલા કૃષ્ણને મારવા માટે તે ગોકુળમાં આવી. શકુનિ ગાડા ઉપર ચઢીને તેની નીચે રહેલા કૃણ પર પ્રહાર કર્યો. પૂતનાએ તે કૃષ્ણના મુખમાં વિષથી લિપ્ત સ્તન નાંખ્યો. ત્યારે તે સમયે પણ કૃષ્ણની સાનિધ્યતા કરનાર દેવતાઓ વડે તે ગાડાને પ્રહાર વડે જ તે બન્નેને પ્રહાર કરીને મારી. પાછળથી ત્યાં આવેલા નળે એકાકી રહેલા કૃષ્ણને તથા ભાંગેલા તે ગાડાને, અને મારેલી તે બે ખેચરીને જોઈ - હું ઠગાયો-લુંટાયો છું. એમ બોલતો સંસ્કૃષ્ણને ખોળામાં લઈને આક્ષેપ સહિત–રોષથી ગેપાળને બોલ્યો. ભે–ભે! આ ગાડું કેમ ભાંગ્યું? અને આ રાક્ષસિયોના જેવી લાલ આંખોવાળી કેણ છે? આ મારે એકાકી પુત્ર ભાગ્યથી જ આજે જીવતે રહ્યો છે. ત્યારે ગોપાળો એ પણ કહ્યું. હે સ્વામી! તારા બળવાન બાળકે આ ગાડાને ભાંગ્યું. અને એકલાએ પણ આ બંનેને મારી. તે સાંભળીને નન્દ કેશવના સર્વ અંગોને જોયા અને તેને અક્ષત અંગ વાળે જોઈને યશોદાને આ પ્રમાણે કહ્યું. " . - એકાકી પુત્રને મુકીને કેમ બીજા કાર્યો માટે જાય છે. હવે પછી તારે કયાંય પણ ને જવું. થેડી વાર માટે પણ એકલો મુકાયેલે આ આજે જ કષ્ટમાં પડયો. તેથી ઘીને ઘડે ઢળાતે હોય તે પણ કૃષ્ણને એકલે મુકીને હવે પછી P.P. Ac. Gunratnasuri M.S. . i Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ 20 તારે કયાંય પણ ન જવું. બીજા કાર્ય વડે સયું એમ સાંભળીને તે યશોદાએ પણ હા. હા. હણાયેલી છું. એમ બોલતી હાથ વડે હદય ઉપર આઘાત કરતી ત્યાં આવીને કૃણને લીધે. સર્વ અંગને જેવાપૂર્વક. હે પુત્ર ! તારે ક્યાંય ઘાવ તે નથી થયો ને. એમ તેને પૂછતી યશોદાએ મસ્તક ઉપર ચુંબન કર્યું અને હાથ ફેરવ્યું. - તે પછી જ તે બાળકને આદરપૂર્વક પિતે જ રક્ષણ કરે છે. કૃષ્ણ તે ઉત્સાહશીળ થઈને છળપૂર્વક તેની પાસેથી આ પાછો ચાલ્યો જાય છે. .. એકવાર કૃષ્ણને વસ્ત્ર વડે પેટ બાંધીને તે વસ્ત્રના છેડાને | ખાંડણીને બાંધીને તે ગાડાથી ડરેલી યશોદા પાડોશીના ઘરે ગઈ અને ત્યારે સૂર્ધકને પુત્ર દાદાથી થયેલા વૈરને યાદ કરતો ત્યાં આવીને નજીકમાં અજુનવૃક્ષના યુગની રચના કરી અને ખાંડણ સહિત તે કૃષ્ણને પીસવા માટે તે બને વૃક્ષના વચમાં લઈ ગયો, ત્યારે કૃષ્ણના સેવાકારે દેવતાઓએ તે અજુનવૃક્ષને ભાંગીને તેને માર્યો. તે પછી હાથીના બાળકની જેમ કૃષ્ણ વડે અજુનવૃક્ષનું ઉમૂલન કરાયું એમ ગોપાળના મુખથી સાંભળીને નન્દ ચશેદાની સાથે આવ્યો તેઓએ ધૂળવાળા થયેલા કૃષ્ણને લઈને મેહથી મસ્તક ઉપર ચુંબન કર્યું. તે બાળકને પેટમાં વસ્ત્રને છેડે બંધાયેલો હોવાથી “દામોદર” એમ કહ્યું. ગોપાળે અને ગોપીઓને તે અતીવ પ્રાણવલ્લભ રાતદિવસ હું દય ખેાળા અને મરતક ઉપર ચઢાવાતો હતે. નેહથી આદ્ર P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ 202 થયેલી તેને કૌતુકથી જોતી ગોપીઓ વડે નહીં રોકાયેલ ચપલભાવથી મન્થનીમાંથી મખનને ગ્રહણ કરતો હતે. કૃષ્ણ મખન ચોરતે, ભમતે, પ્રહાર કરતે, ખાતે પણ યશોદા-નદ અને ગોપાળેને મહાઆનંદકારી જ થયો. અપાયથી ડરેલા તે બાલને જતે ધારણ કરવા શક્તિમાન ન થયા. કેવળ નેહપાશથી બંધાયેલા તેની પાછળ ચાલતા હતા. હવે વસુદેવ પણ તેના વડે શકુનિ-પુતના મરાઈ, ગાડું ભંગાયું અને યમલ અર્જુનને ભાંગ્યા. એમ સાંભળ્યું. તેણે આ પ્રમાણે મનમાં વિચાર્યું: મારા વડે પુત્ર છુપાવાયો તોપણ ડી પણ જાણકારી થશે તે એનું અમંગલ કરશે. તે પછી કૃષ્ણની સહાયતામાં બીજા પુત્રમાંથી કેને હું મોકલું. જે આ નજીકમાં મારા પુત્ર છે તે તે કુરબુદ્ધિવાળા કંસને ઓળખીતા છે. તેથી રામને–બળદેવને રાખવે ઉત્તમ છે. કારણ કે આ એને જાણતું નથી. આ પ્રાણે નિશ્ચય કરીને દૂર રહેલી કેશળાનગરીથી રામની સાથે હિણીને લાવીને એ તેને કહીને શૌરીપૂરનગરમાં મેકલી. તે પછી એકવાર રામને બોલાવીને જે પ્રમાણે વાત હતી તે પ્રમાણે વાત કહીને યોગ્ય શિક્ષા આપીને પુત્રપણામાં નંદ અને યશોદાને રામ આપ્યો. તે બને ભાઈએ દશ ધનુષ્ય ઊંચાઈવાળા સુન્દર રૂપવાળા, છેડેલા છે બીજા કાર્યો જેણે એવી ગેપીયો વડે જોતા વેચ્છાપૂર્વક રહે છે. કૃષ્ણ ગોપાળકે દ્વારા પાસે મૂકેલા ઉપકરણથી નિત્ય રામનામ પાસેથી ધનુર્વેદ અને બીજી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ 203 સર્વ કલાઓનું અધ્યયન કર્યું. કયારેક તે બન્ને ભાઈ મિત્ર. થઈને અને ક્યારેક શિષ્ય-ગુરુ થઈને એક ક્ષણ પણ વિયોગરહિત અનેક પ્રકારની ચેષ્ટા અને ક્રીડાને કરતા રહ્યા. મત્ત. બળદને જતા કૃષ્ણ પુચ્છ વડે પકડે છે. ભાઈનું બળજાણનાર રામ ઉદાસીનની જેમ જુએ. અને મનમાં ચમત્કાર પામે. જેમજેમ કૃષ્ણ ત્યાં વધે છે તેમ-તેમ તેને જેવાથી પીયોને મદનવિકાર ઉત્પન્ન થાય છે. તે કૃષ્ણને વચમાં કરીને પીયો રાસ રમે અને વસંત કીડા કરે છે. જેમ ભમરીયો કમળને ક્ષણમાત્ર પણ છેડતી નથી તેમ જ તેને ક્ષણભર પણ મુકતી નથી. જેમ જેમ જેતી ગોપીયોની આંખો બંધ થતી નથી. તેમ જ કૃણ-કૃષ્ણ બોલતી એષ્ઠપુટ પણ મળતા નથી. કૃષ્ણમાં ગયેલા ચિત્તવાળી તે આગળ પડેલા પણ વાસણો ને ન જાણતી ગાયોને દેહતા સમયે કયારેક દુધ પૃથ્વી પર પડે, કયારેક પરગમુખમાં જતાં કૃષ્ણને સમ્મુખ કરવા માટે તે શીધ્ર સમય ન હોવા છતાં પણ ત્રાસનું નાટક કરે છે. કારણ કે કૃષ્ણ સદૈવ સર્વ સ્થાનકે ત્રસ્ત વ્યક્તિ માટે રક્ષણ કરવા તત્પર હતે. નિર્ગુણ આદિ પુષ્પની માળા ગુંથીને ગોપીયે પિતે સ્વયંવર માલાની જેમ કૃષ્ણના ગળામાં આપણ કરી. તેઓ કૃષ્ણની પાસેથી શિક્ષા કૃપાના વચન સાંભળવાની ઈચ્છાવાળી ગીત-નૃત્યમાં બુદ્ધિપૂર્વક સ્કૂલના કરતી હતી. જે કોઈ પણ પ્રકારે નહી છુપાવેલા મદનવિકારવાળી ગોપીયો તે કૃણ સાથે બોલતી હતી અને પશ કરતી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ મયૂરના પિચ્છાથી વિભૂષિત કૃષ્ણ ભગરહિત શબ્દોને પુરત. વાજતાં વાજિંત્રો વડે મંજુલસ્વસ્થ ગાન કરતો કયારેક પ્રાર્થના કરાયેલા કૃષ્ણ અગાધ જળમાં રહેલા પણ કમળને - હંસની જેમ લીલા વડે તરત લાવીને ગોપીયોને આપણે હતે. જોવાયેલે આ કૃણ અમારા ચિત્તને હરણ કરે છે ? અને નહીં લેવાયેલ વિતવ્યને હરે છે. હે રામ! તારે ભાઈ આવા પ્રકાર છે. એમ કયારેક રામને ઉપાલંભ આપતી હતી. કયારેક પર્વતના શિખર ઉપર રહેલે વિણાને મધુર સ્વરથી વગાડતે અને નાચતે રામને હસાવતે હતે. કૃષ્ણ ગોપનો ઈન્દ્ર નાચતે છતે અને ગોપ સ્ત્રીઓ ગાવતે છતે રામ રંગાચાર્યની જેમ હસ્તતાલ આપત. અને આ પ્રમાણે વિવિધ કીડા વડે કીડા કરતા રામ-કૃષ્ણના એકાદશ વર્ષો સુષમા કાળની જેમ સુખપૂર્વક ગયા. . ભગવાન શ્રી નેમિનાથને જન્મ . અને આ બાજુ શૌર્યપુરનગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવદેવીએ રાત્રીના અંતિમ પ્રહરમાં ચૌદ મહાસ્વપ્નને જોયા. અને તેઓના આ પ્રમાણે નામ છે. ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્મસરોવર, સાગર, દેવવિમાન, રત્નપૂજ, અને નિધૂમ અગ્નિ. અને તે સમયે કાતિક મહિનાના કૃષ્ણપક્ષમાં બારસના દિવસે રાત્રે ચિત્રાનક્ષત્ર હોતે છતે અપરાજિત નામના ચતુર્થ અનુત્તર વિમાનમાંથી શંખને જીવ ચ્યવને શિવાદેવીની કુક્ષીમાં અવતર્યો. ત્યારે અંતમુહૂર્ત સુધી નારકેને પણ સુખ ઉત્પન્ન થયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ 205 આ ત્રણે જગતમાં ઉદ્યોત થયો. અરિહંતના કલ્યાણકમાં ખરેખર આવું બને જ છે. તત્કાળ શિવાદેવીએ જાગીને તે સ્વપ્નને કહ્યા. સ્વપ્નના અર્થને પૂછવા માટે બોલાવેલ ક્રોપ્ટક નિમિત્તિયો ત્યાં આવ્યો. અને ત્યાં એક ચારણ ઋષિ ત્યારે જ આવ્યા. . - રાજાએ ઉભા થઈને તેમને વંદ્યા. અને મેટા આસન ઉપર બેસાડયા. કોમ્યુકિ સહિત તે મુનિને રાજાએ રવપ્ન ફળ પૂછયું. ત્યારે તેણે કહ્યું, “હે રાજન! તમારે ત્રણ જગતના પતી તીર્થકર રૂપમાં પુત્ર થશે. એમ કહીને તે સાધુ ગયા. તે રાજા-રાણી બને અમૃતરસમાં સ્નાન કરેલાની જેમ હર્ષને ધારણ કરનારા થયા. શિવાદેવીએ સુખપૂર્વક ગૂઢ ગર્ભ ધારણ કર્યો. પેટમાં રહેલો ગર્ભ પ્રત્યેક અંગમાં પણ લાવણ્ય સૌભાગ્યમાં ઉત્કૃષ્ટતા આપનાર થયે. હવે શ્રાવણ માસમાં શુકલપંચમીની રાત્રે ચિત્રાનક્ષત્ર આવે છતે ચંદ્રમાં સમાન પ્રકાશવાળો એ મરક્ત રત્નની જે શરીરની કાંતિવાળે શંખલંછનથી સુશોભિત પુત્રરત્નને જન્મ આપ્યું. તે પછી છપ્પન દિગકુમરીયોએ પિત પિતાના સ્થાનથી આવીને શિવાદેવી-જિનેશ્વરનું સૂતિકાકર્મ કર્યું. - સૌધર્મેન્દ્ર આવીને માતાની સમીપે પ્રભુનું પ્રતિબિમ્બ મુકી પંચરૂપ કરીને એકરૂપ વડે સ્વામીને ગ્રહણ કરતે અને બે રૂપ વડે ચામર ઢલતે, એક રૂપ વડે ઉજજવલછત્ર ધસ્તો અને એકરૂપ વડે પ્રભુને આગળ વજી ઉછાળતે નર્તકની જેમ નૃત્ય કરતે પરમભક્તિ વડે મેરુ અતિપાંડું કમ્બલા શિખર ઉપર ગયે, Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ 206 સ્વામીને પિતાના મેળામાં બેસાડીને ત્યાં ઊંચા સિંહાસન ઉપર બેઠે. હવે અચુત પ્રમુખ ચોસઠ ઈન્દ્રોએ પણ ભક્તિ વડે ભેગવંતને સ્નાન કરાયું. તે પછી સૌધર્મો પણ ઈશાનેન્દ્રના ખોળામાં સ્વામીને સ્થાપીને વિધિપૂર્વક સ્નાન કર્યું. અને, દિવ્ય પુષ્પ આદિ વડે પૂજ્યા. તે પછી પ્રભુની આરતી આદિ કરીને અને નમસ્કાર કરીને હાથ જોડીને સ્તવના માટે ભક્તિથી ભરેલા હદય વડે આરંભ કર્યો. “હે મેલગામી શિવાદેવીની કુક્ષી રૂપી શક્તિમાં મુકતાફળ ! હે પ્રભુ ! હે શિવાદેવીના ખેળાના રત્ન. અમારે મોક્ષ માટે થાઓ, હે બાવીસમાં તીર્થકર. હાથમાં રહેલાં મેક્ષ સુખવાળા, જાણેલા છે સર્વ પદાર્થોને એવા, અનેક પ્રકારની લક્ષમીના નિદાનરૂપે હે પ્રભુ! તમને અમારે નમસ્કાર થાઓ. હે જગતના ગુરુ ! આ હરિવંશ આજે પવિત્ર થયો. ભરત ક્ષેત્રની ભૂમિ આજે પવિત્ર થઈ. જ્યાં ચરમશરીરી તીર્થરાજ તમે અવતર્યા. હે ત્રિભુવનને વલ્લભ! વેલડીયોના વિસ્તારમાં મેઘની જેમ કૃપા માટે તમે જ એક આધાર છે. - બ્રહ્મચર્યના એક સ્થાનરૂપ. ઐશ્વર્યના એક આશ્રય રૂપ તમે જ છે. હે જગત્પતિ! આપના દર્શન વડે પણ ખરેખર પ્રાણિઓના મોહને નાશ થવાથી દેશના કાર્યની સિદ્ધિ થાય છે. હે હરિવંશ કુળરૂપ વન માટે વર્ષધર ! કારણ વિના પણ તમે રક્ષણ કરનાર, કારણ વિના પણ તમે વાત્સલ્યવાળા, કારણ વિના પણ સર્વેનું ભરણ પોષણ કરનાર, હે પ્રભે ! આજે અપરાજિત અનુત્તર વિમાનથી પણ ભરત ક્ષેત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gur: Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ 207 ઉત્તમ થયું. જ્યાં લોકોને બોધિ આપનાર આપને અવતાર થયો. હે નાથ! આપના ચરણકમળ મારા મનરૂપી માનસરોવરમાં રાજહંસતાને ભજે. અને તમારા ગુણગાન વડે મારી વાણી સફળ થાઓ. ' એ પ્રમાણે જગન્નાથની સ્તુતી કરીને અને પ્રભુને ગ્રહણ કરીને શ્રી શિવાદેવીની પાસે લઈ જઈને પૂર્વની જેમ મુક્યા. સ્વામી માટે પાંચ અપ્સરાઓને ધાવમાતા થવાને આદેશ આપીને શક નંદીશ્વર કોર્પ યાત્રા કરીને સ્વસ્થાનકે ગયો. પ્રાત:કાળમાં સૂર્યની જેમ પ્રકાશ મહા તિવાળા પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને જન્મોત્સવ કર્યો. આ બાળક ગર્ભમાં આવે છતે એની માતાએ ચઉદ સ્વપ્ન જોયા પછી અરિષ્ટ રત્નમય ચકધારા જોઈ હતી. તે અનુસારથી આ બાળકનું “અરિષ્ટ નેમિ” આ પ્રમાણે તેના પિતાએ નામ આપ્યું. અરિષ્ટનેમિને જન્મ સાંભળીને વસુદેવ આદિએ હર્ષના પ્રકષ વડે મથુરાનગરીમાં મહત્સવ કર્યો. એક દિવસ કંસ દેવકીને જોવા માટે વસુદેવના ઘરે આવ્યો ત્યારે નાસિકાની એક પુટ છેદેલી તે કન્યાને જોઈ હવે ડિરેલે ઘરે આવીને નૈમિતકમાં ઉત્તમને પૂછયું. દેવકીને સાતમે ગર્ભ મારો ભાણેજ જે મને હણનાર મુનિ વડે કહેવાયેલ તે હમણાં નિષ્ફળ થયો કે નહીં? ત્યારે તેણે કહ્યુંઃ ત્રષિભાષિત અસત્ય નથી. દેવકીને સાતમે ગર્ભ તારો નાશ કરનાર કયાંક છે. તેના વિશ્વાસના કારણોને સાંભળે. જે તારો અરિષ્ટ નેમિ નામને બળદ છે. કેશિ નામને મહાન અશ્વ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ 208 દુન્ત ગધેડે અને મેં એ સર્વને વૃન્દાવનમાં છુટા મુક. જે ત્યાં ઇચ્છા પ્રમાણે કીડા કરનાર પર્વત જેવાઓને પણ મારશે તે દેવકીનો સાતમો પુત્ર તને હણનાર થશે. અને બીજુ જે તારા ઘરમાં કમથી આવેલું શાંગ ધનુષ્ય તારી માતાને પૂજનીય છે તેને જે ચઢાવશે તે જ તારો હણનાર છે. - જ્ઞાનીએ કહ્યું છે કે આ ધનુષ્ય બીજા પુરૂષે વડે દુસ્પેશ્ય છે. અવશ્ય ભવિષ્યમાં થનાર વાસુદેવ થશે. વળી તે કાલિયા નાગને દમનાર, ચાણુરલમલને ઘાતક, તારા પ્રદ્યોત્તરચંપક નામના હાથીને વિનાશક છે. એમ સાંભળીને ભયભીત થયેલા કસું સ્વશત્રુને જાણવા માટે અરિષ્ટાદીને વૃન્દાવનમાં મેકલ્યા. ' ' ચાર અને મુષ્ટિક મલેને પરિશ્રમ માટે આદેશ આપ્યો. ત્યારે શરદઋતુમાં તે અરિષ્ટ સાક્ષાત્ અનિષ્ટની જેમ વૃન્દાવનની અંદર જતો ગોવાળિયાં લેકને ઉપદ્રવ કર્યો. તે વૃષભ સીગના અગ્રભાગ વડે તલાવના કાદવની જેમ ગાયને ઊંચી ઉપાડી, અને નખના અગ્રભાગ વડે અનેક વૃતના ભરેલા વાસણોને ઉછાર્યા ત્યારે હે કૃષ્ણ કૃષ્ણ ! હે રામ-રામ ! “રક્ષા કર-રક્ષા કર” એમ જોરથી ગોપ–ગોપીયોને કોલાહલ અતિદીન સ્વરમાં થયો. ત્યારે રામની સાથે કૃષ્ણ “આ શું ?" એમ વિચારતે ભ્રાંતિ સહિત તે જ સમયે દોડયો. અને આગળ તે મહાબળવાન સાંઢને જોયો - “અમારે ગાયોનું કાંઈ કામ નથી અને અમારે ઘોના ઘડાનું કામ નથી તું અહીં જ ઊભે રહે એમ વૃદ્ધ પુરૂ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ 209 - વડે નિવારણ કરાયેલા પણ કૃણે તે વૃષભને સપર્ધા માટે બોલાવ્યો. તે પણ અરિષ્ટ વૃષભ ઉચ્ચ શીગડાઓ કરીને રાષ વડે ઉચું કરેલા મુખવાળે પૂછડાને ઉબાબતે કૃષ્ણની સામે દોડ્યો. તે કૃષ્ણ તેને શીંગડાથી પકડીને તેના ગળ કદળને જલદીથી વાળીને શ્વાસ રહિત કરીને માર્યો. અરિષ્ટને માથે છતે સવે પણ ગોપ-ગેપિયોએ હર્ષિત થઈ કૃષ્ણને પૂજ્યો. અને જવાની ઈચ્છાપૂર્વક તેને નિમિષપણે જોયો. અને એક દિવસ કૃષ્ણની સામે ક્રીડા કરતા યમની જેમ દુઃખે જોવાય એવો પ્રસારિત સુખવાળો કંસને કેશી નામને ઘડો આવ્યો. પિતાના દાંત વડે વાછરડાઓને હનન કરતો ખુ વડે ગર્ભિણ ગાયોને મારતે અને હેકારવ કરતે તે ઘડાની કૃણે ઘણી તર્જના કરી ત્યારે મારવાના અભિપ્રાયથી તે અશ્વના કકડ્યા જેવા જે ભયંકર પ્રસારેલા મુખમાં પોતાની ભૂજાને વાળીને કૃષ્ણ નાંખી તે ભૂજ વડે ગળા સુધી તેના મુખને એ પ્રમાણે વિદા" કે જેથી તે મરી ગયો. કવિ કહે છે શું વિરહને સહન ન કરનાર તે ઘેડ અરિષ્ટને મળવા માટે અતિ ઉત્સુક થઈને યમપુરમાં ગયો અને એક જ દિવસે ત્યાં કંસના તે બે મહાન બળવાળા ખર (ગધેડ) અને ઘેટાને ભમતાં જોઈને મહાભુજાવાળા કૃષ્ણ લીલા વડે માર્યા. હવે તે બંનેને હણાયેલા જોઈને કંસે પિતાના શત્રની સારી રીતે પરીક્ષા કરવા માટે શાંગ ધનુષ્યની પૂજાના બહાને શાંગ ધનુષ્યને પોતાની સભામાં સ્થાપિત કર્યું અને તેની ઉપાસના કરનાર પિતાની બેને સત્યભામાને નિત્ય તેની 14 : : PP. O'sum ' . . . . . . Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ 210 પાસે રાખી અને ઉત્સવ ઘણા પ્રકારથી કર્યો. અને કંસે આ પ્રમાણે પટલ દ્વારા ઉદ્ઘેષણ કરાવી. જે શાંગ ધનુષ્યને ચઢાવશે તેને હું દેવાંગના જેવી સત્યભામાં આપીશ. એમ સાંભળીને દૂર દેશથી અનેક રાજાઓ ત્યાં આવ્યા. પરંતુ તે ધનુષ્યને ચઢાવવા માટે કેઈપણ સમર્થ ન થયું. તે સાંભળીને પિતાને વીર માનતે વસુદેવને પુત્ર મદનગાથી ઉત્પન્ન થયેલો અનાવૃષ્ટિ વેગવાળા ઘડાવાળા રથ દ્વારા ચાલ્યો. અને ગોકુળમાં આવતા યુવાન સુન્દર બને પણ રામ-કૃણ ભાઈયોને જોઈ એક રાત્રી તેમને રમાડ રહ્યો. અને સ્નેહ પૂર્વક બોલાવ્યા. અને સવારના રથ ઉપર ચઢીને નાનાભાઈ રામને રજા લઈને મથુરાનગરીના માર્ગદર્શક રૂપે તે કૃષ્ણને સાથે લઈને ચાલ્યો. મહાવૃક્ષથી સંકીર્ણ માર્ગમાં એક વટવૃક્ષમાં તે રથ ' અટક્યો. અને તેને છોડાવવા માટે અનાવૃષ્ટિ સમર્થ ન થયો. ત્યારે પગ વડે ચાલતા કૃણે તે વટવૃક્ષને લીલા વડે ઉખેડીને એક બાજુ ફેકયું. તે પછી રથના માર્ગને સુખાવહ કર્યો. અનાવૃષ્ટિ તેને તે બળને જોઈને હષિત થયો. અને રથથી ઉતરીને તેને આલિંગન કર્યું અને રથમાં પિતે જ તેને બેસાડ્યો. અનુક્રમે યમુનાને પાર કરીને મથુરા પૂરીમાં પ્રવેશ કરીને તે અને આવેલા અનેક રાજાઓથી સાંકડી તે મનુષ્યની સભામાં ગયા અને ત્યાં તે ધનુષ્યની પાસે અધિષ્ઠાયિની દેવીની જેમ કમલ નયનવાળી સત્યભામાને જોઈ - સત્યભામાં પણ તેજ ક્ષણે કૃષ્ણને જે તૃણાસહિત જેતી મદનમાથી પીડિત થઈને મનથી તેને પતિરૂપમાં વરણ
Page #220
--------------------------------------------------------------------------
________________ 21 કર્યો. હવે અનાવૃષ્ટિ તે ધનુને હાથમાં લેતાં પણ ચીખલથી લપસેલા પગવાળા ઉંટની જેમ ભૂમિ ઉપર પડયો. તે તુટેલા -હારવાળા, ચૂર્ણ થયેલ મુકુટવાળા, અને દૂર થયેલ કુંડલવાળા તેને જોઈને તે સત્યભામા કાંઈક લજજા પામી, અને બીજા રાજાઓ મેર લેશનવાળા થઈને હસ્યા. તે હાસ્યને સહન ન કરતા કેશવે તે જ સમયે તે ધનુષ્યને પુષ્પમાળાની જેમ ગ્રહણ કરી અને લીલા માત્રમાં બાણ ચઢાવ્યું. તે કુડલ વડે પ્રબળ તેજવાળા ધનુષ વડે ગોવીન્દ ઘણો જ શેભાયમાન થયો. જેમ ઈન્દ્રધનુષ દંડ વડે વરસનારા બાદળ શોભે તેમ તે શે . તે પછી કૃષ્ણસહિત અનાધૃષ્ટિ પિતાના ઘરે જઈને તે દ્વાર પર રથમાં કેશવને મુકીને અંદર ગયો. એને પિતાને કહ્યું ! તાત મેં એકલાએ પણ શાંગ ધનુને ચઢાવ્યું. જે બીજા રાજાઓ સ્પર્શ કરવા માટે પણ કયારેય પણ શક્તિમાન ન થયા. એમ સાંભળીને વસુદેવે તેને કહ્યું. હે અનાધૃષ્ણ! તે તું જલદીથી જા ! કારણ કે ધનુષ્યને ચઢાવનાર આક્ષેપસહિત તને જાણીને કંસ મારશે. તે સાંભળીને અનાવૃષ્ટિ ડર્યો. પિતાના ઘરેથી નીકળીને કૃષ્ણની સાથે જલ્દીથી નંદ ગોકુળમાં ગયો. ત્યાં રામ-કૃષ્ણને પૂછીને તે શૌર્યપૂરે ગયો. નપુત્ર વડે ધનુ ચઢાવ્યું એમ સર્વત્ર પ્રચાર થયો. હવે ધનુષ ચઢાવવાથી દુખિત કંસ ક્રોધથી ધમધમાયમાન થયો. અને તે ધનઉત્સવને નિવારીને સર્વમëને યુદ્ધ માટે આદેશ આપ્યો. અને ત્યાં બનાવેલા મંચ ઉપર જોવાની ઈરછાવાળા રાજાઓ કંસ ઉપર ગાઢ સ્થાપના કરેલી Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ ર૧૨: દષ્ટિવાળા રહ્યા. કંસની દુર્ભ વિતાને જાણનાર વસુદેવ વડે સર્વે પણ પિતાના મોટા ભાઈયોને અને સર્વ પોતાના ભાઈઓના પૂત્રોને બોલાવરાવ્યા, કંસે પણ સન્માન આપીને ઉંચામંચે. ઉપર બેસાડયા. તે તેજ વડે સૂર્યની જેમ શેભતા હતા. - હવે મલ્લયુદ્ધને ઉત્સવ સાંભળીને રામના પ્રતિ કૃષ્ણ. કહ્યું. ભાઈ! ત્યાં આપણે જઈએ. અને મલયુદ્ધના કુતુહલને જોઈએ. તેને રામે પણ સ્વીકારીને યશોદાને આ પ્રમાણે કહ્યું. મથુરાપુરીમાં જવાની ઈચ્છાવાળા અમારા સ્નાન માટે તૈયારી કર. તેને કાંઈક પ્રમાદવાળી જોઈને કૃષ્ણને ભાઈને કહ્યું: “યશોદા! તે શું પૂર્વ ને દાસીભાવ વિસમ્રત કર્યો છે! જે હમણાં અમારા આદેશનું પાલન શીધ્ર કરતી નથી. આવા વચન વડે વિષાદ પામેલા કૃષ્ણને લઈને પ્રિય બોલનાર બલભદ્ર સ્નાન માટે યમુના નદીમાં લાવ્યો. અને તેને કૃષ્ણને કહ્યું. વત્સ ! આજે નિસ્તેજની જેમ કેમ દેખાય છે. ત્યારે ગેવિન્દ બલભદ્રને આ પ્રમાણે ગદ્ગદ્ અક્ષર કહ્યા.' , ભાઈ !. મારી માતાને દાસી આ પ્રમાણે આક્ષેપ વડે કેમ લાવી ? રામે પણ સુકુમાળ વચને વડે કૃષ્ણને કહ્યું. ભાઈ! યશોદા તારી માતા નથી. નન્દ તારા પિતા નથી. કિન્તુ દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે. વિશ્વમાં એક વીર શિરોમણી સુભગરૂપધારી વસુદેવ તારા પિતા છે. તે દેવકી તને જોવા માટે પૂજાના બહાને રતનના દૂધ વડે ભૂતલને સિંચતી અપૂર્ણ નયનવાળી મહિને મહિને અહીં આવે છે. આપણા બંનેને પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલાં છે.
Page #222
--------------------------------------------------------------------------
________________ 213 કારણ કે તે દાક્ષિણ્યના સમુદ્ર છે. હું તારે વિમાતાનો પુત્ર મોટો ભાઈ તારા ઉપર કણોની અવાયોની અતિશંકાથી શક્તિમાનસવાળા આપણા પિતાએ તારી રક્ષા માટે મને આદેશ કરાયેલે હું અહીં આવ્યો છું. આ પ્રમાણે રામના વચન સાંભળીને કેશવ બેલ્યો. પિતા વડે હું અહીં કેમ રખાયો? ત્યારે રામે કંસના કરેલા ભાઈયોના વધ આદિ સર્વ વૃત્તાંતને કહ્યો. તે સાંભળીને ક્રોધમાં આવેલા કૃષ્ણ સર્પની જેમ ભીષણ મુખ કરીને કહ્યું. કે મારે હવે કંસવધ કરે જોઈએ. તે પછી તે યમુના નદીમાં સ્નાન માટે પ્રવેશ્યા. ત્યારે કંસના પ્રિય મિત્રની જેમ કેશવ ને મારવા માટે નદીના જલમાં મગ્ન અંગવાળો કાલિય નાગ સાક્ષાત્ કાલની જેમ દોડયો. તેની ફણામાં રહેલ મણિના પ્રકાશથી “આ શું છે?” એમ રામ બોલતો હતો તે જ સમયે કૃણે તેને કુલની માળાની જેમ ગ્રહણ કર્યો અને તે સપને કમળનાળ વડે નાસિકામાં ગાયની જેમ નાચ્યો. અને ઉપર ચઢીને ચિરકાળ સુધી જલમાં ચલાવ્યો. નિજિવની જેમ તે સપને અતિખેદ પમાડીને કૃષ્ણ નિકળ્યો. તે પછી સ્નાન કરનારા બ્રાહ્મણોએ કૌતુકથી ચારે બાજુ આ વાત પ્રસારિત કરી. હવે ગોપાળકે વડે પરિવરાયેલાં મહાબળી રામ-કેશવ મથુરાબાજ ચાલ્યા. અને ગેપુરમાં આવ્યા. ત્યાં કંસની આજ્ઞાથી મહાવતની પ્રેરણાથી પડ્યોત્તર-ચંપક નામના મહાવતવાળા બે હાથી તે બન્નેની સામે દેડયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ 24. દાંત ઉખેડીને મુષ્ટિ આદિવડે વાત કરીને પડ્વોત્તર ગજને સિંહની જેમ કૃષ્ણ માર્યો. ચમ્પક હાથીને બલભદ્ર માર્યો. આ બે બાળકે અરિષ્ટાદિને મારનાર એમ એકબીજાને નાગરીકો વડે. ઘણા જ આશ્ચર્ય પૂર્વક દેખાડાતા નીલા–પીતામ્બર વસ્ત્ર ધારણ કરનાર વનમાલાના આભરણથી અલંકૃત ગેપોથી પરવરાયેલા. રામ-કૃષ્ણ અખેડામાં (મલયુદ્ધના સ્થાનમાં આવ્યા. ત્યાં એક મનહર મંચ ઉપર રહેલા લોકોને ઉતારીને શંકારહિત પરિવારસહિત તે બન્ને બેઠા. ત્યાં રામે તે વેરિ કંસને બતાવ્યો. ફરી પિતાને મોટાભાઈ સમુદ્રવિજયદિને અને. કાકાઓને બતાવ્યા. તે પછી આ દેવની ઉપમાને ધારણકરનાર કેણ છે? (આ બને દેવ જેવા કોણ છે ?) એમ પરસ્પર વિચાર કરતા પ્રત્યેક મંચ પર રહેલા રાજાઓ અને નાગરિકોએ તે બન્નેને વિશેષ રીતે જોયા. - હવે ત્યાં કંસના આદેશથી અનેક મલે યુદ્ધ કરવા લાગ્યા. તે પછી તે પ્રેરાયેલે ચાણુરમલ ઉભે થયો. તે આષાઢ મહિનાના વાદળની જેમ ગાજતે હાથને અફાળવે. કરા ફેટ કરતે સર્વે રાજાઓને આક્ષેપ કરતે ઉંચા અવાજથી બેલ્યો. “જે કઈ પણ વિરથી ઉત્પન્ન થયેલ અને જે કેઈ પણ પિતાને વીર માનતે હોય તે મારી સાથે યુદ્ધ કરે અને મારી યુદ્ધશ્રદ્ધાને પૂર્ણ કરો.” ત્યારે મહા ભુજાવાળે કેશવ ચાણુરના અતિ ગવિતવચનને અહંકારને ન સહન કરતે મંચથી ઉતરીને ભુજા ફેટ કર્યો. સિંહની પૃચ્છના પછાડવાની જેમ ઉત્પન્ન થયેલ ઇવનિ જે, તે ભુજાફેટ આકાશપૃથ્વીને ફાડવાની જેમ થયો. . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ 15 હવે તે કૃષ્ણ અને મલ્લને બંનેને જોઈને ત્યાં રહેલા લોક ચિંતવવા લાગ્યા. આ ચાણુર વયમાં અને શરીરમાં મોટો પરિશ્રમવડે કર્કશ શરીરવાળો યુદ્ધમાં જિતનાર સદા કુર છે. અને આ નપુત્ર દુષ્પમુખી, પદ્મકમળના ગર્ભથી પણ કોમળ, મુગ્ધ, વનવાસમાં રહેવાથી અભ્યાસ રહિત, આ બન્નેનું યુદ્ધ યોગ્ય નથી. આ કાર્યને ધિક્કાર છે, ધિક્કાર છે. સમાજમાં ન આવે એવું છે. અહો ! લોકમાં નિંદનીય આ કાર્ય છે એમ જોરથી બેલતા લોકેનો કોલાહલ થયો. તેથી ક્રોધિત કંસ બોલ્યો. “ગાયનું દૂધ પીને ઉન્મત્ત થયેલા આ બને ગેપને કેણે અહિં બોલાવ્યા છે. પરંતુ તે જ સ્વયં મેળે જ આવ્યા છે અને પોતે જ યુદ્ધ કરતા એમને કોણ રોકે છે? જેને એમની પીડા છે તે અલગ થઈને બેલે.” એ પ્રમાણે કંસના કંર વચન સાંભળીને સર્વે લેક મૌનપણે રહ્યા અને વિકસિત નયનરૂપી કમળવાળે ગેવિંદ આ પ્રમાણે બોલ્યો. આ ચાણુ રાજપિંડવડે પુષ્ટ, સર્વદા કરેલા અભ્યાસવડે શરીરથી સમર્થ, સર્વે મલેમાં વૃદ્ધ, પરંતુ મારા જેવા ગાયના દૂધ ઉપર જીવનાર ગોપાળબાળક વડે આ સિંહના મત્ત ગજની જેમ મરાતે આજે જુઓ. . હવે તેના ઘણાકટુ વચન સાંભળીને ડરેલા કંસે બન્નેને સાથે યુદ્ધ કરવા માટે બીજા મુવિક નામના મહામલને જલદીથી આદેશ કર્યો. તે પછી તેને ઉભો થયેલો જોઈને રણકર્મમાં કુશળ રામે મંચથી ઉતરીને યુદ્ધ માટે તેને બેલાવ્યો. . ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ - હવે કેશવ ચાણુર અને રામ-મુષિક નાગપાશની જેમ ભૂજાઓ વડે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થયા. તેઓના દઢતર ચરણ મુકવાવડે પૃથવી કંપિત થયાની જેમ, હાથના ફેટ શબ્દો વડે બ્રહ્માંડ મંડપ ફુટયાની જેમ, તે બને ચાણુ-મુષિકને કૃષ્ણ-રામવડે ઉપાડીને ઘાસના પૂળાની જેમ આકાશમાં ફેકતા જેવાતા લેકે હર્ષ પામ્યા. હવે ચાણુ-મુષિકવડે તે બન્ને સુભટને કિચિત પણ ઉપાડાતા જોઈને લેકે રાત્રિમાં કમળની જેમ પ્લાન મુખવાળા થયા. કેશવે ચાણને મુઠીવડે તાડના કરી. જેમ હાથી વેગવડે પર્વતને દંતમુશળવડે તાડના કરે છે. તે પછી તે અતીવ માની જયને માનનાર ચાણુરે વજન ગેળા જેવી શક્તિથી મુઠીવડે હરિને હદયસ્થળમાં ઘાત કર્યો. તે પ્રહાર વડે પીડાથી કૃષ્ણ મદની જેમ બીડાયેલા લોચનવાળો પૃથતલ ઉપર પડયો. તે પછી છલને જાણનાર કંસવડે પ્રેરિત પાપિષ્ટ ચાણ સંજ્ઞારહિત ગોવિંદની સામે ફરી પણ દેડયો. તેને મારવાની ઇચ્છાવાળો જાણીને બલભદ્ર હમણાં તે મુષ્ટિકને છોડને વાની જેવી કેણીના નીચેના ભાગવડે ચાણને તાડના કરી. તે ઘાતવડે સાત ધનુષ જેટલે દૂર થયો. કૃણે પણ ક્ષણભરમાં સ્વસ્થ થઈને ફરી તેને યુદ્ધ માટે બોલાવ્યો. તે પછી મેટા પરાક્રમી એવા ગોવિન્દ જાનુવડે વચમાં પકડીને અને મસ્તક ભૂજાવડે નમાવીને મુછીવડે તે ચાણુને ઘો માર્યો. તેથી તે રૂધિરધારાને વમતે નેત્રરહિત એવા તેને કૃણે છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ ત્યારે તે જ ક્ષણે ભય પામેલાની જેમ પ્રાણેવિડે પણ તે મુકાયો. અર્થાત મરી ગયો. ' . હવે ભય અને ક્રોધ વડે ધ્રુજતે કંસ આ પ્રમાણે બોલ્યો, “અરે! આ ગેપબાળકને શીધ્ર મારે. અને જેના વડે આ બે સપ પિષણ કરાયા છે તે દુષ્ટ નન્દને પણ મારે. તે દુમતિનું સર્વસ્વ ગ્રહણ કરીને અહિં લાવો. તેના પક્ષપાતિ બીજે પણ રક્ષા કરનાર જે વચમાં થાય તે પણ સામાનદેષવાળ માનીને મારી આજ્ઞાથી જલદીથી મારે. ત્યારે કેપથી આકાન્ત લાલ આંખવાળો ગેવિંદ બેલ્યો. અરે પાપીઝ ચાણુરને માર્યો પછી પણ તું હજી પણ પિતાને મરેલ માનતે નથીરે! રે! પ્રથમ તું મારાવડે હણાતે પિતાના આત્માની રક્ષા કર. પછી પિતાને વિચાર કરવાની જેમ નન્દાદિ માટે આદેશ આપજે. અને એમ કહેને કુદકો મારીને કેશવ મંચ પર ચઢીને ક્ષણભરમાં કંસને બાલોથી પકડીને પૃથ્વી ઉપર પાડયો. મુકુટ ભાંગી ગયો છે જેને, ઉત્તરીય વસ્ત્ર દૂર થયું છે જેનું, અશ્રુવાળી આંખો છે જેની, વદ્યસ્થાનને પામેલ પશુની જેમ તે કંસને ગોવર્ધને કહ્યું. રે રે દૂષ્ટ ! તે તારી રક્ષા માટે બાલહત્યા ફોગટ કરી. હમણું તું જ નહી રહે. રે રે દુષ્ટ, ધૃષ્ટ, રાજાઓમાં અધમ પિતાના કર્મફળને ભેગવનાર થા ત્યારે પકડેલા કંસવાળ વ્યાલના રૂપને ધારણ કરેલ કેશવને જોઈને સર્વે પણ લેકે વિસ્મય પામ્યા. - હવે શૈક્તિક બંધવડે મુષ્ટિ મહલને ધારરહિત કરીને તે જ પશુની છે કે ગટ કરી 67, 4, ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ 218 યજ્ઞમાં લાવેલા બકરાની જેમ મહાવીર રામે તેને વધ કર્યો. અને આ ભાજુ કંસની રક્ષા કરનાર સૈનિકે કૃષ્ણને મારવા માટે વિવિધ શસ્ત્રોથી યુક્ત થઈને દેડયા. ત્યારે મંચને એક સ્થંભ ઉપાડીને બલભદ્રે તેમને ગાઢ તાડના કરતે મધમાં રહેલી માખીની જેમ તેમને જલદીથી દૂર કર્યા. કૃષ્ણ પણ કંસના મસ્તક ઉપર પગ મુકીને માર્યો. અને કેશવડે ગ્રહણ કરીને રંગમંડપથી બહાર ફેક્યો. જેમ સમુદ્રજલ મરજીવાના કલેવરને બહાર ફેકે છે. હવે કંસવડે પૂર્વમાં લાવેલા જરાસંઘના સૈનિકે ત્યારે રામ-કેશવને મારવા માટે તૈયાર થયા, ત્યારે તેમને તૈયાર થયેલા જોઈને સમુદ્રવિજય રાજા તૈયાર થઈને યુદ્ધ માટે આવ્યા, કારણ કે તે માટે જ તેઓ ત્યાં આવ્યા હતા. ' સમુદ્રવિજય રાજાએ સમુદ્રની જેમ પ્રલય હેતે છતે તે જરાસન્ધના સંનિકે જલદીથી નાશીને દિશદિશપલાયન થયા. ચારે દિશામાં ગયા. તે પછી સમુદ્રવિજયના આદેશ વડે અનાવૃષ્ટિ રામ-કૃષ્ણને પોતાના રથમાં બેસાડીને વસુદેવના ભવનમાં લઈ ગયો. ત્યાં સમુદ્રવિજય આદિ સર્વે પણ રાજાઓએ જઈને અને સભા ભરીને બેઠા. ત્યાં અર્ધ આસન પર બલભદ્રને બેસાડીને વસુદેવે કેશવને ખેલામાં લઈને ફરી-ફરી અશ્નપૂર્ણ નયનવાળા થઈને ચુંબન કર્યું. ત્યારે આ શું છે? એમ ભાઈઓ વડે વસુદેવને પૂછાયું. ત્યારે તેમણે અતિમુક્ત મુનિના કથનથી પ્રારંભ કરીને કૃષ્ણને સર્વ વૃત્તાંત કહ્યો -- તે પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને ખેલામાં લીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ 19 અને બલભદ્રની તેની પાલનપ્રીતિની વારે-વારે પ્રશંસા કરી તે પછી તે છિન્ન નાસિકાવાળી પુત્રીની સાથે આવેલી દેવકીએ એક મેળાથી બીજા ખેળામાં સંચરણ કરતાં કૃષ્ણને લઈને આલિંગન કર્યું, હવે શક્તિશાળી યાદવેએ અમુવાળા થઈને વસુદેવને કહ્યું. “હે મહાભૂજ બળી! તમે એકલા પણ જગતને જીતવા માટે સમર્થ છે. તે પણ હે વીર! અતિ નિર્દય કંસ વડે જમતાં જ તમારા પુત્રોને મારતા કંસને તમે સહન કેમ કર્યો? ત્યારે વસુદેવે કહ્યું.” જન્મથી પામેલા સત્ય વ્રતની રક્ષા માટે મેં આ દુષ્કર્મ સહન કર્યું. દેવકીના આગ્રહથી આ કેશવને ગોકુળમાં મોકલીને અને આ નંદપુત્રીને લાવીને આની મેં રક્ષા કરી. “દેવકીને સાતમે ગર્ભ સ્ત્રીમાત્ર” એમ અજ્ઞાવ કરીને તે પાપીયોમાં ધીરજવાળ નાસિકાને એક ભાગ છેદીને આને છેડી. હવે ભાઈ અને ભાઈયોના પુત્રોની સંમતિ વડે સમુદ્રવિજય રાજાએ કારાગારથી ઉગ્રસેન રાજાને બાહર લાવ્યા. : તે ઉગ્રસેનની સાથે સમુદ્રવિજય આદિ રાજાઓએ યમુના નદીના કિનારે કંસના પ્રત્યકાર્યો કર્યા. કંસની માતા અને પત્નીએ તે નદીમાં જલાંજલી આપી. પરંતુ એક જીવયશાએ ન આપી. અને આ પ્રમાણે બોલી. આ બે ગેપબાળકે રામ-કેશવને અને એના પરિવારને દશે દિશાહને મરાવીને પિતાના પતિનું પ્રેરકાય હું કરીશ. અન્યથા તે જીવતી અગ્નિમાં પ્રવેશ કરીશ. એ પ્રમાણે ઉંચા અવાજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ 220 તેણીએ પ્રતિજ્ઞા કરીને અને તે પછી ત્યાંથી નીકળીને પિતાના પિતાના ઘરે રાજગૃહ નગરે જલદીથી ગઈ હવે રામ-કૃષ્ણની અનુજ્ઞા વડે રાજા સમુદ્રવિજયે મથુરાનગરીમાં ઉગ્રસેનને રાજા કર્યો તેના વડે દેવાયેલી તેની પુત્રી સત્યભામાને કોર્ટુકિનિમિત્તયા વડે કહેવાયેલા શુભ દિવસે કૃષ્ણ વિધિપૂર્વક પરણ્યો. અને આ બાજુ જીવયશા છુટા કરેલા કેશવાળી ઘણું વતી જરાસંઘની સભામાં અમંગળની મૂતિની જેમ પ્રવેશ કર્યો. આ જરાસંધ વડે પૂછાયું ત્યારે તેણીએ કાંઈક અતિમુક્ત મુનિએ કહેલે અને કંસની મૃત્યુની કથા કહી. તે સાંભળીને જરાસંધ પાછો બોલ્યો, હે પુત્રી ! કંસ વડે સારૂ ન કરાયું જે દેવકીને જ ન મારી. કારણ કે “ક્ષેત્રના અભાવમાં ખેતી ક્યાં થાય?” હે વત્સ! હમણાં તું “નરે. હું કંસને મારનારાઓને તે સર્વેને મૂલથી મારીને તેની સ્ત્રિયોને રોવડાવીશ. તેને એમ કહીને જરાસ પે સેમ નામના રાજાને આજ્ઞા આપીને સમુદ્રવિજય રાજા પાસે મોકલ્યો. તે મથુરાનગરીમાં આવીને સમુદ્રવિજય રાજાને આ પ્રમાણે કહ્યું. / “હે રાજન! તમારે તે સ્વામી જરાસ આ પ્રમાણે આદેશ આપે છે કે મારી પુત્રી જીવયશા અમારે જીવીતવ્યથી પણ વિશેષ પ્રિય છે. તેના સ્નેહથી તેને પતિ પણ તેમજ પ્રિય છે. આ કેણ જાણતું નથી ? આપ અમારા સેવકે સુખપૂર્વક રહે. પરંતુ કંસને મારનાર આ બે શુદ્ર રામ-કૃષ્ણ આપે. અને કાંઈક આ દેવકીને સાતમે ગર્ભ પૂર્વમાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ 22. પણ યાચે જ છે. તે આજે આપે. તેને પાળક રામ પણ અપરાધસહિત છે તેને પણ આપ.' એમ સાંભળીને સમુદ્રવિજય બોલ્યો. મારા પક્ષમાં જે. સરલ ચિત્ત વડે વસુદેવે છે ગર્ભ આપ્યા તે ખરેખર ઉચિત કર્યું નથી. હવે અમારા બાળક રામ-કૃષ્ણ વડે પિતાના ભાઈના વધનાં વૈરથી જે કંસને માર્યો તે ત્યાં આ બન્નેના અપરાધથી શું ? અહીં અમારો એક દોષ જે બાલ્યકાળથી વસુદેવ ઠાચારી છે. તેની બુદ્ધિથી મારા છ પુત્રો કસે માર્યા. હમણાં પ્રાણ સમાન બનેલા મારા પુત્રો રામકૃષ્ણ મારવાની ઈચ્છાથી યાચના કરાઈ તે તારા સ્વામીએ વિચારીને વિધાન કર્યું નથી. ત્યારે કોધસહિત સોમે પણ કહ્યું : સ્વામીની આજ્ઞામાં સેવકને યોગ્ય-અયોગ્યને વિચાર ક્યારેય પણ ખરેખર યોગ્ય નથી. હે રાજન ! તારા છ પુત્રો જ્યાં ગયા ત્યાં આ બને દુમતી પણ જાઓ ! હે રાજા ! તક્ષક સર્પના મુખને ખરજ ન ખણ. કારણ કે બળવાનની સાથે વિરોધ કલ્યાણકારી નથી. તું બકરાની જેમ મગધના સ્વામી મહામત્ત હાથીની સામે ક્યાં? ત્યારે કોધિત કેશવે કહ્યું. “રે સોમ!. અમારા પિતા વડે સરળતાથી નેહસંબંધને પાલવા વડે તારે સ્વામી શું અમારા ઉપર શાસન કરે છે? જરાસંધ અમારે. સ્વામી. ના ના, વિપરીત તે આ પ્રમાણે બોલતે તારો સ્વામી બીજે કંસ થવા માટે ઇચ્છે છે. તેથી તું ત્યાં જહદી. જા. તારા સ્વામીને જેમ રૂચે તેમ કરે. Aaradise is
Page #231
--------------------------------------------------------------------------
________________ એમ સાંભળીને ક્રોધથી ધમધમતે સોમ સમુદ્રવિજય રાજાના પ્રતિ બે. હે દશહ! તારે આ પુત્ર કુલાંગાર સમાન છે. આની ઉપેક્ષા કેમ કરે છે? તેના વચન વડે ક્રોધથી જલતે અનાવૃષ્ટિકુમાર બેલ્યો. અરે સોમ ! પિતાની પાસેથી પુત્રોને વારે–વારે માંગતા તું લજાતે કેમ નથી ? તે જરાસબ્ધ જમાઈને વધ વડે દુઃખી થયે તે શું અમે અમારા છ ભાઈયોને વધથી દુઃખી નથી ? મહાભુજ બળી રામ-કૃષ્ણ અને બીજા પણ અકુરાદિ અમે તને આ પ્રમાણે બોલનારને નિશ્ચિતપણે સહન નહીં કરીએ.” એમ અનાધૃષ્ટિએ ક્રોધ વડે ધકકો મારેલે સેમ રાજા ક્રોધાક્રાન્ત સમુદ્રવિજય રાજા વડે ઉપેક્ષા કરાયેલે રાજગૃહમાં ગયે. હવે બીજે દિવસે રાજા સમુદ્રવિજયે પિતાના ભાઈયોને ભેગા કરીને કોર્ટુકિ નામના હિતકારી નૈમિત્તિકેમાં શ્રેષ્ઠને પૂછ્યું. “હે ભદ્ર! ત્રણ ખંડના સ્વામી જરાસન્ધની સાથે આ અમારે વિરોધ ઉત્પન્ન થયો છે. હવે આગળ અમારૂં જે ભાવી હોય તે કહે.” તેણે પણ કહ્યું : થોડા કાળમાં જ આ મહાબળી રામ-કેશવ તે જરાસંધને હણને ત્રણ ખંડના સ્વામી થશે. પરંતુ આપ હમણ સમુદ્ર કિનારાને ઉદ્દેશીને પશ્ચિમ દિશામાં જાઓ. ત્યાં જતાં પણ આપને વૈરીના ક્ષયને આરંભ થશે. અને જ્યાં આ સત્યભામાં બે પુત્રને પ્રસવે ત્યાં જ નગરીનું નિર્માણ કરીને નિઃશંકપણે આપે રહેવું. એ સાંભળીને રાજા હર્ષિત થયો. . તે પછી પોતાની જવાની ક્રિયાને વટહના ઉદ્ઘેષણા Act Sunratnasun
Page #232
--------------------------------------------------------------------------
________________ 223 વડે પિતાના લેગેને જણાવી અગ્યાર કુળકેટિસહિત સમુદ્રવિજય રાજા મથુરાનગરી પ્રતિ ચાલ્યા. તે પછી શૌર્યપૂરે જઈને ત્યાંથી પણ સપ્તકુળકેટિ સહિત અને પિતાની જાતિવાળા સહિત ચાલ્યા, ઉગ્રસેન રાજા પણ તે સમુદ્રવિજય રાજાની પાછળ ચાલ્યા. સર્વે પણ વિધ્યાચલ પર્વતના મધ્યમાર્ગમાં સુખપૂર્વક ગયા. હવે સોમરાજાએ જઈને જરાસને તે સર્વે કહ્યું. તે રાજા પણ ક્રોધથી ધમધમતું થયું. હવે તેને તે જોઈને તેનો પુત્ર ક લકુમાર બે. હે પિતા! આપના આગળ આ બીકણ યાદ ક્યાં? તેથી મને આદેશ આપો. તેમને સમુદ્ર કે અગ્નિમાંથી અને દિશાના અંતમાંથી પણ ખેંચીને મારીશ. નહીંતર હું અગ્નિમાં પ્રવેશ કરીશ પરંતુ હું પાછો નહીં આવું. તે પછી પાંચશો રાજાઓ સહિત મોટા સૈન્યથી પરિવરાયેલા કાલકુમારને યદુઓને મારવા માટે તેણે આદેશ આપે. - કાલ પિતાના ભાઈ યવન અને સહદેવની સાથે અપશુકન અને દુનિમિત્તે વડે નિષેધ કરાતે પણ પાછા ન ફર્યો. તે યાદવેના પાછળ ને પાછળ જાતે થેડા જ સમયમાં પણ ઘણા દૂર નહીં રહેલી યાદ વાળી વિધ્યાચલની નીચેની ભૂમિને પ્રાપ્ત કરી. હવે કાલકુમારને નજીક આવેલે જઈને રામ-કૃષ્ણના અધિષ્ઠાયક દેવે એક કાર અને વિસ્તારવાળો ઉચે એક પર્વત વિકુ અને અહીં રહેલું યાદવ સૈન્ય આગમાં ભસ્મીભૂત થયું એમ રડતી એક સ્ત્રીને ચિતાની Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ 224 પાસે વિકુવી તેને જોઈને કાલકુમારે પૂછયું. હે ભદ્ર, તું કોણ છે? શા માટે તું રુદન કરે છે ? ત્યારે તેણીએ કહ્યું. જરાસન્ધથી ડરેલા સર્વે યાદ નાઠા. અને તેઓની પાછળ કાળની જેમ વીરકાલકુમાર દોડયો. તેઓને નજીક આવેલા સાંભળીને સર્વે પણ યાદવોએ અગ્નિમાં પ્રવેશ કર્યો. દશાહ, અને રામ-કૃષ્ણ, આ ચિતામાં પ્રવેશ કર્યો. તે ભાઈના વિયેગથી હું પણ આ અગ્નિમાં પ્રવેશ કરું છું. એમ કહીને તેણીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. હવે દેવતાવડે મોહિત કરાયેલા કાલે યવન અને સહદેવને અને બીજા પણ રાજાઓને કહ્યું કે મેં તાતની અને બહેનની આગળ આ પ્રતિજ્ઞા કરી છે જે આગમાંથી પણ ખેંચીને યાદવેને નિશ્ચિત મારીશ. હવે તે મારા ભયથી અગ્નિમાં પ્રવેશેલા યાદવેને મારવા માટે હું પણ સત્ય પ્રતિજ્ઞાવંત આ જલતી આગમાં પ્રવેશ કરીશ. એમ કહીને તે કાલ તલવાર અને ઢાળ હાથમાં લઈને પતંગિયાની જેમ અગ્નિમાં પ્રવે. અને દેવતા વડે ઠગાયેલે પોતાના સ્વજનેના દેખતાં મ. ન : - આંતરામાં સૂર્ય અસ્ત થઈને પર્વતની બીજી બાજુ ગયે. તેથી તે યવન સહદેવાદિ ત્યાં જ રત રહ્યા. સવાર થયે તેઓએ તે પર્વત અને તે ચિતાને ન જોઈ. એ આવીને યાદ દૂર ગયા એમ તેમને કહ્યું. વૃદ્ધપુરુષેએ વિચારીને દેવકૃત સંમહિને જાણીને યવન આદિ પાછા ફરીને તે સર્વવૃત્તાંત જરાસંધને કહ્યો. અને તે સાંભળીને ઘી મૂરછ વડે
Page #234
--------------------------------------------------------------------------
________________ 225 પૃથ્વી ઉપર પડ્યો. પુનઃ જાગૃત થઈને તે સમુદાય એક સાથે કાળ! કાળ! કંસ ! કંસ! આ પ્રમાણે બેલતે કરૂણસ્વરથી . અને આ બાજુ જતાં યાદવેએ કાળનું મરણ જાણીને વિશ્વાસ પામીને ઘણા આનંદથી કોર્ટુકિને પૂજ. * માર્ગમાં એક વનમાં તેઓ રહેલા છે. ત્યાં અતિમુક્તક ચારણષિ આવ્યા. અને તે દશાર્ડ વડે પૂજાયા. તે પછી તે મહામુનિને પ્રણામ કરીને તે સમુદ્રવિજય રાજાએ પૂછ્યું. હે સ્વામી ! આ સંકટમાં અમારું ભાવી શું? ત્યારે તે મુનિ ભગવતે કહ્યું.” રાજન! ડર નહી. તારા આ કુમાર અરિષ્ટનેમિ બાવીશમાં તીર્થકર ત્રણલેકમાં અદ્વૈત પરાક્રમશાળી પુરૂષ છે. અને આ બે રામ-કૃષ્ણ, બળદેવ, વાસુદેવ દ્વારકામાં રહીને જરાસંધને વધ કરીને અધભારતના સ્વામી થશે. તે પછી હષિત સમુદ્રવિજય રાજાએ તે મુનિને પૂજીને રજા આપી. સુખકારી પ્રયાણ વડે યાદવો સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. હવે તે ત્યારે રૈવતગિરીની પશ્ચિમ ઉત્તરમાં અઢાર કુલકેટિ સહિત શિબિર બનાવીને રહ્યા. ત્યાં કૃષ્ણની પત્ની સત્યભામાએ જાતીવ‘ત સુવર્ણની કાંતિવાળા બે પુત્રો ભાનુ–ભામર નામનાને જન્મ આપ્યું. તે પછી, કૌટુકિએ કહેલા દિવસે સ્નાન કરીને બલી કર્મ કરીને કૃષ્ણ અટ્ટમ તપ કરીને સમુદ્ર દેવને પૂ . . તે પછી ત્રીજી રાત્રે લવણ સમુદ્રને અધિષ્ઠાયક સુસ્થિતદેવ આકાશમાંથી ત્યાં હાથ જોડીને આવ્યો તેણે કૃષ્ણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ પાંચજંજ્યશખ અને, રીમને સુઘેષા શંખ, દિવાર, માલ્ય અને વ દિ આપ્યા. અને કહ્યું “હે કેશવ! હું સુસ્થિત નામને દેવ છું. તે શા માટે મને યાદ કર્યો છે ? કહો તમારું શું કરું? ત્યારે તે દેવને કૃણે કહ્યું. “જે પૂર્વમાં પૂર્વના વાસુદેવેની દ્વારિકા નગરી હતી તે તમે જલથી અંતર્ધાન કરી છે. તે સ્થાનમાં મારે પણ રહેવા માટે પાછી તે બાહર લાવો. તે દેવે પણ “હા” એમ કહીને અને તેમજ કરીને ઈન્દ્રને જણાવ્યું. ત્યારે સૌધર્મેન્દ્રની આજ્ઞાથી ધનદે બારજન લાંબી નવજન વિસ્તારવાળી રત્નમયી દ્વારકા નગરી બનાવી. તેને ચારે બાજુ અઢાર હાથ ઉંચે, નવ હાથ પૃથ્વીમાં રહેલે, બાર હાથ ચડે ખાઈસહિત દુર્ગ બનાવ્યું. ફરી ત્યાં ગોળ, ચાર ખુણાવાળાના વ્યાપવાળા, ગિરિકૂટ, સ્વસ્તિક, સર્વતે ભદ્ર, મન્દર, અવતંસા, વર્ધમાન આ પ્રમાણે નામવાળા લાખો પ્રાસાદ એક ભૂમિવાળા, બે ખંડવાળા, ત્રણ ખંડવાળા, સાત ખંડવાળા બનાવ્યા. ફરી વિચિત્રરત્ન, માણિક્ય, કનક, રૂપ્ય વડે ચાર રસ્તા ઉપર ત્રણ રસ્તા ઉપર દેવલોક જેવા હજારે જિનચૈત્યનું નિર્માણ કર્યું. ત્યાં પ્રથમ આગ્નેય કેણમાં દૂર્ગ સહિત સુવર્ણવાળે રવસ્તિક. નામને પ્રાસાદ સમુદ્રવિજય રાજાને થયે. તેની પાસે અભ્ય, સ્તિમિતના ક્રમશઃ નન્દાવર્ત અને ગિરિકૂટ નામના પ્રાસાદ કિલા સહિત થયા. અને સાગરના નૈઋત્યકોણમાં અષ્ટાંશ નામને પ્રાસાદ ઉચે થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ 227 . તે પછી હિમવત-અચલને વર્ધમાન નામના પ્રાસાદ થયા. મારુતી–ધરણને પુષ્કરપત્ર નામના તે પછી પુરણને આલોક દર્શન નામને તેની પાસે અભિચંદ્રને વિમુક્ત નામને પ્રાસાદ થયો. તે પછી વસુદેવને ઈશાન ખુણામાં કુબેરછંદ -નામને પ્રાસાદ થયે. અને ઉગ્રસેનને સ્ત્રીવિહારક્ષમ નામનો પ્રૌઢ પ્રાસાદ રાજમાર્ગની સમીપમાં થયો. સવે કલ્પવૃક્ષોથી ઘેરાયેલા હાથી અને અશ્વશાળાઓથી ભિત, પ્રાકાર સહિત મોટા દ્વાર અને પતાકાઓના સમૂહને ધારણ કરનારા તે થયા. અને તેઓની વચમાં બલદેવને ચતુરસ્ત્ર મોટા દ્વારવાળે પૃવીજય નામનો મોટો પ્રાસાદ થયે. તે પછી અઢાર ભૂમિવાળે અનેક પ્રકારના અનેક ઘરોથી પરિવરાયેલે સર્વ તેભદ્ર નામને પ્રાસાદ વાસુદેવને થયે. રામ-કૃષ્ણના પ્રાસાદની સામે મેટી વિશાળ રત્નમાણિક્યમથી સુધર્મસભાની જેવી સર્વ પ્રભાસ નામની સભા થઈ. તે પછી એક આઠ હાથ ઉંચે જિનપ્રતિમાથી વિભૂષિત મેરુશિખર જેવું ઉંચુ મણિ, રત્ન માણિક્ય, કનકમય અનેકભૂમિ ગવાક્ષાદિ વડે શેભિત વિચિત્ર વર્ણવેદિકાવાળુ મનેશ જિનાયતન (જિનમંદિર) ધનદે બનાવ્યું. સરેવરે, દીધિ કા વાવડી, ચૈત્ય, ઉદ્યાને, રસ્તાઓ અને બીજુ પણ સર્વ એક અહેરાતમાં ધનદે બનાવ્યું. અને આ પ્રમાણે ધનદે વાસુદેવની મને હર દ્વારકાનગરી ઈપૂરી જેવી બનાવી. તે નગરની પૂર્વ દિશામાં રૈવતગિરિ, Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ 228 દક્ષિણ દિશામાં માલ્યવાન, પશ્ચિમ દિશામાં સૌમનસ, અને ઉત્તર દિશામાં ગન્ધમાદન. આ પ્રમાણે ચાર મોટા પર્વતે થયા. પ્રાતઃકાળ થયે ધનદે કૃષ્ણને પીતવસ્ત્ર નક્ષત્રની માળા, મુકુટ, કૌસ્તુભ આહવાન મહારત્ન, શાંગધનું અક્ષ. બાણ, ધનુષ્ય, નન્દકનામની તલવાર, કૌમુદી ગદા, અને ગરુડ ધ્વજવાળા રથ, પુણ્યની પરાકાષ્ટા વડે આપ્યા. હવે રામને વનમાળા નામનું આભરણ વિશેષ હલ-મુશળ આયુધ, નીલવસ્ત્ર, તાલધ્વજ રથ, અક્ષયે બાણ, તુણિર અને ધનુષ ધનદે. આપ્યાં, તે પછી દશે દિશાહને પણ રત્ન–ભૂષણ આદિ. ધનદે આપ્યા. કારણ કે તે ખરેખર રામકૃષ્ણને પણ પૂજનીય છે. હવે વૈરિને ક્ષય કરનાર કેશવને જાણીને સવે પણ હષિતયાદવોએ પશ્ચિમ સમુદ્રના કિનારે રાજ્ય ઉપર અભિષિક્ત કે, સિદ્ધાર્થ સારથિ સહિત બલદેવ અને દારુક સારથિસહિત કેશવ બને પણ વીર દ્વારકાપુરીમાં પ્રવેશ કરવા માટે રથ ઉપર આરુઢ થયા. થમાં રહેલા, યાદવો રૂપી નક્ષત્રો વડે પરિવરાયેલા, ચંદ્ર સૂર્યની જેમ થતાં જય-જયારે તે બને વી એ નગરીમાં પ્રવેશ કર્યો. " - તે નગરીમાં કુબેરે સાડા ત્રણ દિવસ સુધી રત્નમણિ, માણિક્ય સુવર્ણ, રજત, ધન, ધાન્ય, અને વિચિત્ર વચ્ચેની વર્ષા કરી, અને કૃષ્ણની આજ્ઞા વડે ધનદે બતાવેલા. ઘરોમાં સવે લેકેએ સુખપૂર્વક નિવાસ કર્યો. . તે નગરીમાં સર્વ યાદોએ (જેમાં કૃષ્ણ આદિ મુખય . AC Gunratasu Gum Aliad Krus
Page #238
--------------------------------------------------------------------------
________________ 229 હતા) નિવાસ કર્યો. યાધિપતિ કુબેર પણ સર્વ ઈચ્છાઓને. પૂર્ણ કરી. સ્વર્ણ, ધાન્ય અને વિવિધ વચ્ચે વડે ઘણા ભરેલા નજરમાં રાતદિવસ ચારે બાજુથી સંપદાઓ આવતી હતી. અથ ષષ્ઠ પરિચછેદ” ' હવે દ્વારકામાં કેશવ રામસહિત દશદશાહની આજ્ઞાનુસાર વર્તતા યાદના પરિવારથી પરિવરાયેલા રમમાણ સુખપૂર્વક રહ્યા. અને ત્યાં દશાને આનંદ વિસ્તારતા અને રામ-કૃષ્ણના ચિત્તને આહાદ ઉપજાવતાં અરિષ્ટનેમિ મોટા થયા. મોટાઓ પણ નાના થઈને સર્વે પણ ભાઈ સ્વામીની સાથે કીડા કરવાના પર્વત ઉદ્યાન આદિમાં કીડા કરતા રહ્યા. દશ ધનુષ ઊંચી કાયાવાળા પ્રભુ અનુકમે યૌવન વય પામ્યા. પરંતુ આ જન્મ કામ વિજેતા હેવાથી અવિકાર મનવાળા હતા. માતાપિતા વડે, રામ-કૃષ્ણાદિ વડે, અને ભાઈ વડે રોજ-રોજ પ્રાર્થના કરાતા સ્વામીએ કન્યાઓના પાણી ગ્રહણને ન માન્યું. હવે તે બલભદ્ર-ગોવર્ધને ઘણું માંડળિક રાજાઓને પિતાના બળ વડે જીત્યા. શક ઈશાનની જેમ મલેલા બન્ને જણા પ્રજાને પાલવા લાગ્યા. તે એક દિવસે ફરતા નારદ ત્રાષિ કૃષ્ણના ઘરે આવ્યા. રામસહિત કણે પિતે વિધિપૂર્વક પૂજા કરી. હવે કૃષ્ણને અંતપુરમાં ગયા. અને ત્યાં દર્પણમાં પિતાના રૂપને જેતી સત્યભામાએ વ્યગ્રતાથી આસન આદિ વડે નારદને ન પૂજ્યા. ત્યારે તે ક્રોધિત થઈને ગયા. અને આ પ્રમાણે વિપરીત વિચાર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ ર૩૭ - - : , * “વાસુદેવના અંતપુરમાં સર્વે નારદ સદા પૂજાયા છે. આ તે પતિવલભપણાથી ગવિત થયેલી મારૂં અભ્યસ્થાન આદિ તે દૂર પણ દષ્ટિપાત્રથી પણ મને ન જોયો. તેથી આને અતિરૂપ ધારિણી શેષની પ્રાપ્તિ કરાવીને મોટા સંકટમાં પાડું. એમ વિચારીને તે નારદ કુંડિનપૂરમાં આવ્યો. ત્યાં ભીષ્મક રાજા છે. તેની પત્ની યશોમતી તેને રૂકિમ નામને 'પુત્ર અને દિવ્યરૂપ ધારિણી રુકિમણી નામની પુત્રી છે ત્યાં તે ગયો. અને રૂકિમણીએ ઉઠીને નમસ્કાર કર્યો. I અર્ધભરતને સ્વામી કૃષ્ણ તારે પતિ થાઓ એમ તેણે કહ્યું. ત્યારે તેણીએ “આ કૃષ્ણ કેણ ? એમ પૂછયું. નારદે અદ્ભૂત, અદ્વૈતરૂપ-સૌભાગ્ય, શૌર્યાદિ ગોવીદના ગુણેને કહ્યા. તેને સાંભળીને તે રૂકિમણી તે જ સમયે કેશવ ઉપર અનુરાગવાળી થઈ. કૃષ્ણને જ ઈચ્છતી મદનવિહવલ થઈને રહી. તેના રૂપને પટ ઉપર આલેખીને દ્વારકામાં આવીને નારદે વિષ્ણુને બતાવ્યું. - આંખમાં અમૃતસમાન તે રૂપને જોઈને કૃષ્ણ તેમને પૂછયું. ભગવદ્ ! આપે આ પટમાં આલેખેલી આ દેવીનું શું નામ છે? તે કહો ! ત્યારે નારદ હસીને બોલ્યો. કેશવ આ દેવી નથી. પરંતુ કુંડિન પુરના સ્વામી રુકિમ રાજાની બેન આ કુમારી છે. તે સાંભળીને તેના રૂપથી વિચિમત અને મહિત થયેલા કૃણે તે સમયે રુકિમની પાસે પુરૂષને મોકલીને મધુરવાણી વડે રુકિમણીની યાચના કરી. ત્યારે હસીને રુકિમઃ રાજા આ પ્રમાણે બેલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ " . અહે! ગેપ હનકુળવાળા પણ મૂઢ થઈને મારી બેનને માંગે છે! આ કેવી તેની ઈચ્છા? હુ ને અનુરૂપ શિશુપાલ રાજાને મારી બેન આપીશ. એ બનેને યોગ હિણ-ચંદ્રની જેમ ઉચિત છે એમ કઠેર અક્ષરવાળા તેના વચન સાંભળીને તે દૂતે આવીને કૃષ્ણને કહ્યું. હવે તે વૃત્તાંત ને ને જાણીને પિતાની બેન ધાવમાતાએ રુકિમણીને એકાંતમાં લઈ જઈને કહ્યું. " હે પુત્રી ! અતિમુક્તક મુનિએ બાલ્યાવસ્થામાં તને મારા ખિલામાં રહેલી જોઈને કહ્યું હતું જે આ કૃષ્ણની અમહિષી થશે. ત્યારે કૃષ્ણને કેમ જાણશું ? એમ મારા વડે પૂછાયું. ત્યારે તેમણે કહ્યું કે પશ્ચિમ લવણ સમુદ્રમાં દ્વારકા નગરી બનાવી રહેવાથી કૃષ્ણને જાણજે. કૃણે તને માંગતા છતાં પણ રુકિમ રાજા વડે તું ન અપાઈ પરંતુ દોષના પુત્ર શિશુપાળને તે આપવા ઈચ્છે છે. તે સાંભળીને રુકિમણીએ કહ્યું માતા ! શું ત્રાષિયે વડે ભાષેલુ વિસંવાદવાળું હોય છે ? (વ્યર્થ જાય છે?) શું પ્રાતઃકાળમાં ગર્જના કરેલ મેઘ નિષ્ફળ જાય છે? આ પ્રમાણે રુકિમણીના કૃષ્ણના પ્રતિ અભિલાષને જાણીને તે ફેઈએ ગુપ્તપણે દૂત વડે કેશવને વિજ્ઞાતિ કરી કે માઘ મહિનામાં શુકલ પક્ષની અષ્ટમીના દિવસે નાગપૂજાના બહાને હું રુકિમણીની સાથે નિકળીને ઉદ્યાન વીથિકામાં આવીશ. જે રુકિમણીનું તારે પ્રયજન હોય તે ત્યાં તારે આવવું. અન્યથા તેને શિશુપાલ પરણશે: * : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ ર૩ર; . . આ બાજુ રુકિમ રાજા વડે બોલાવાયેલે શિશુપાલ રુકિમણીને પરણવા સૈન્ય સહિત કુલિનપુર આવ્યો ત્યાં રુકિમણીને પરણવામાં ઉઘત શિશુપાળને આવે છે એમ કલિકુતૂહલી નારદે કૃષ્ણને જણાવ્યું. ત્યારે કૃષ્ણ પણ પિતાના પુરૂષે પણ ન ઓળખે એ રીતે રામની સાથે બીજાજ રથમાં ચઢીને કુલિનપુરમાં ગયે. . - હવે તે ફેઈ ધાવ માતા અને સખીઓથી પરિવરાયેલી રુકિમણું નાગપૂજા માટે ઉદ્યાનમાં આવી. કૃષ્ણ પણ થથી ઉતરીને પિતાના સ્વરૂપને પ્રથમથી જણાવીને અને તે રુકિમણીને ફેઈને નમીને રુકિમણીને આ પ્રમાણે કહ્યું. “હે સુન્દરી ! માલતીમધુકરની જેમ હું કેશવ તારા ગુણથી આકૃષ્ટ થયેલે દૂરથી પણ તારા માટે આવ્યું. તેથી તું મારા રથ ઉપર બેસ. ત્યારે તેના ભાવને જાણનારી પિતાની બેન ફેઈની આજ્ઞા પ્રાપ્ત કરેલી તે રુકિમણી તેજ સમયે રોમાંચ કંચુકિવાળી. કૃષ્ણના હદયની જેમ સ્નેહડે રથમાં ચઢી. તે પછી ગોવિન્દ કેટલેક દૂર ગયા પછી. પિતાના નિવારણ માટે તે રુકિમની ફેઈ એ અને અન્ય દાસીએ પિકાર કર્યો. હે રુકિમ! હે રુકિમ! તારી આ બેન રુકિમણીને ચેરની જેમ રામસહિત કૃષ્ણવર્ડ ખરેખર પરાણે હરણ કરાઈ. હવે રામ-કૃણે પાંચજન્ય અને સુષ શંખને વગાડયો. ત્યારે રુકિમરાજાનું નગર સમુદ્રની જેમ ઘણું જ ક્ષોભ પામ્યું. તે પછી મહાભૂજ, મહાબળી, અને મહાસૈન્યવાળા રુકિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ 233 અને શિશુપાલ રામ-કૃષ્ણની પાછળ ચાલ્યા. તેને જોઈને ખોલામાં રહેલી ચકિત રુકિમણીએ હરિને કહ્યું. હે નાથ મારે ભાઈ સૂર અને મહાબળી છે અને શિશુપાલ પણ તેના જે છે. બીજી પણ તેના સુભટો ઘણું આવતા દેખાય છે. તમે છે તે એકાકી છે. તેથી હું ભય પામું છું. કઈ ગતિ થશે ? ત્યારે હસીને હરિ . ' ' - સુન્દરી તું ન ડર, તું ખરેખર ક્ષત્રિય છે. મારી આગળ આ બીચારા રુકમ્માદિ શું વિસાતમાં છે ? હવે મારું બળ છે, એમ કહીને તેના વિશ્વાસ માટે દેવકીનંદને અર્ધ ચંદ્ર બાવડે એક વાતથી તાલવૃક્ષની પંક્તિ કમલનાલની પંક્તિની જેમ છેદી. અને ફરી આંગળીમાં રહેલાં વજને અંગુઠા અને અંગુલીવડે દબાવીને રાંધેલા મસૂર-ધાન્યના કણની જેમ લીલા માત્રમાં ચૂર્ણ કર્યું. ત્યારે પિતાના પતીને બળવડે રુકિમણી ઘણી જ હર્ષ પામી. - હવે રામને ગોવિન્દ કહ્યું. આ વધુને લઈને તું જા. હું આ પાછળ આવતા કિમ આદિને હણશ. ત્યારે રામે પણ કહ્યું ભાઈ તું જા ! હું એ સર્વને પણ હણીશ. તે સાંભળીને ભય પામેલી કિમણીએ કહ્યું ! મારા ભાઈની રક્ષા કરજો. (મારા ભાઈને બચાવ) ત્યારે ગેવિન્દની અનુમતિથી રામે તે વચનને સ્વીકાર્યું. અને ત્યાં જ યુદ્ધ માટે રોકાયે. જનાર્દન તે રુકિમણીને લઈને ગયે. - હવે આવેલા રણસૈન્યને રણમાં યુદ્ધમાં કુશળ બળભદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ 23 , , ઉચે ફેકેલા મુશળ આયુધવ ડે મળ્યાચલ સમુદ્રની જેમ મંથન કર્યું. તે મુશળવડે વજથી અચલની જેમ હાથી પૃથ્વી ઉપર પડ્યું. અને રથ માટીના ઘડાના ટુકડાની જેમ ચૂર્ણ રૂપમાં થયા. તે રામે શિશુપાલની સાથે રુકિમની સેનાને નાસિત કરી ત્યારે પિતાને વીર માનતા કિમએ બળભદ્રને કહ્યું. અરે ગોપ! તને મેં જોયું છે. મારી સામે ઉભે રહે આ હું તારા ગોપીના પાનથી ઉત્પન્ન મદને હરણ કરીશ. છે ત્યારે રામે સ્વીકાર કરેલી વાતને સ્મરણ કરીને મુશળ છોડીને બાણ વડે તેના રથને ભાંગ્યું. દેરીને છેદી. અને અશ્વોને જખી કર્યા. અને વધને પ્રાપ્ત થયેલ રુકિમને સુરપ્રબાણ વડે તેને કેશ રહિત કરીને હસતે રામ છે મારા ભાઈની પત્નીને ભાઈ છે તેથી અવધ્ય છે. રે! રે ! જા–જા ! મુંડ પણ મારી કૃપાથી તારી પત્ની સાથે વિલાસ કર. એમ કહી છેડયો. તે રુકિમરાજા લજજાથી કુલિનપુર ન ગયે. પણ ત્યાં જ ભેજકટ નામનું નગર વસાવીને રહ્યો. હવે કૃષ્ણ દ્વારિકા નગરીમાં પ્રવેશ કરીને કિમણીને કહ્યું. હે દેવી આ મારી દેવે ચેલી રત્નમયી નગરી જે. સુભ્ર ! આ કલ્પવૃક્ષયુક્ત ઉદ્યામાં મારી સાથે તું ઈચ્છાપૂર્વક અને અવિચ્છિન્ન સુખને સુરસુંદરીની જેમ ભગવ. - ત્યારે રુકિમણીએ કેશવને કહ્યું. પ્રિયતમ ! તમારી પત્નિ મહાદ્ધિવાળી પિતાઓ વડે મહાપરિવારથી પરિવરાયેલી આવેલી છે. હું તે એકલી બદીનીની જેમ તમારાવડે લવાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ , 23 ' ' . છું. તેથી તેઓને હસવાનું કારણ ન થાઉં' તેમ હમણ કરે. તે સાંભળીને તેમનાથી અધિક તને કરીશ એમ રુકિમણીને કહીને સત્યભામાના ઘરની પાસે પ્રાસાદમાં તેને મુકી. ગાધર્વ વિવાહ વડે પરણીને સ્વેચ્છાપૂર્વક ત્યાં રાત્રી વ્યતીત કરી. s , t - 3. . !! કે - કેશવે કિમણીના ઘરમાં પ્રવેશ બંધ કર્યો. હવે નવી પરણેલી તમારી પ્રિયતમાને બતાઃ એમ, આગ્રહ સહિત સત્યભામાએ કૃષ્ણને કહ્યું. ત્યારે ગેવિંદે લીલાઃ ઉદ્યાનમાં લક્ષ્મી પ્રાસાદમાં લક્ષ્મીની પ્રતિમા સારી કરવાના બહાને મહાનિપુણ ચિત્રકારવડે ઉતરાવી. અને ત્યાં આવીને વિષ્ણુની લક્ષ્મીની સ્થાને રુકિમણને સ્થાપના કરી. અને રાણીઓના આવવાના સમયે દેવીની જેમ તું નિશ્ચલ રહેજે. એમ તેને શિખવાડયું. તે પછી કૃષ્ણ સ્વ સ્થાને ગયા. સત્યભામાવડે પુનઃ પૂછાયું. કયા સ્થાને આપે નવી. પ્રિયાને રાખી છે? ત્યારે શાંર્ગ પાણીએ કહ્યું. તે લક્ષ્મીપ્રાસાદમાં રાખેલી છે. ( 2 સાંભળીને સી લક્ષ્મી સ્થાન, સમીદેવીનું તે સાંભળીને સત્યભામાં બીજી પટરાણીની સાથે. લક્ષમીપ્રાસાદમાં ગઈ. અને ત્યાં લક્ષ્મીસ્થાનમાં રહેલી નિશ્ચલ રુકિમણીને આ પ્રમાણે સત્યભામા બોલી “અહો લક્ષ્મી દેવીનું રૂપ. અહો શિલ્પિનું કૌશળ. આ પ્રમાણે કહીને તેને પ્રણામ કરીને વિજ્ઞપ્તી કરી. હે દેવી! તેમ કરો જેમ નવી પત્નીના રૂપથી હું જિતું તેના કરતાં મારું રૂપ વધે.) મારે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ 236 મરથ પરિપૂર્ણ થયે છતે તમારી પૂજા કરીશ. એમ કહીને તે કૃષ્ણની પાસે આવી. અને બેલી તમારી પ્રિયા ક્યાં છે. * હવે હરિ સત્યભામા અને બીજી પણ સ્ત્રીની સાથે લક્ષ્મીદેવતાના પ્રાસાદમાં આવ્યો. ત્યારે ત્યાં રુકિમણી ઉઠીને કોને નમું? એમ બેલી. કૃષ્ણવડે તેને સત્યભામા બતાવાઈ. ત્યારે સત્યભામા બેલી. આ મને કેમ વંદન કરે? કારણ કે અજ્ઞાનથી મારવડે તે વંદાઈ છે. ત્યારે હસીને કૃષ્ણ છે. બેનને વંદન કરવામાં શું દોષ? તે પછી સત્યભામા પિતાના ઘરે ખેદિત થઈને ગઈ તે પછી કૃષ્ણ રુકિમણને મોટી સંપદા આપી. અને તેની સાથે નેહરૂપી અમૃતનું પાન કરતે ર . એકવાર નારદ આવ્યું. ત્યારે કેશવે પૂજીને કહ્યું. “ભગવદ્ ! કાંઈ આશ્ચર્ય જોયું? કારણ કે તમે ખરેખર તે માટે સર્વત્ર પધારે છે. નારદે કહ્યું. સાંભળે, વૈતાઢય પર્વત પર જામ્બવાન વિદ્યાધરેન્દ્ર છે. તેની પ્રિયા શિવચંદ્રા છે. તેને પુત્ર વિષ્યકસેન છે, પુત્રી જાંબવતી નામની કુમારી છે. રૂપવડે તેના જેવી ત્રિજગતમાં પણ કેઈજોઈ નથી અને સાંભળી નથી. તે ખરેખર કીડા માટે જ રાજહંસીની જેમ ગંગામાં જાય છે. હું તેને આશ્ચર્ય વાળીને જોઈને તમને કહેવા માટે અહી આવ્યો છું. તે સાંભળીને વિષ્ણુ સબળવાહનસહિત ત્યાં જલદીથી ગયે. અને સાથિએની સાથે રમતી તે જાબવતીને ઈ. નારદ વડે કહેવાયેલી આ જેવી કહો તેવી જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ 237 એમ બોલતાં કૃષ્ણ તે જાંબવતીનું હરણ કર્યું. ત્યારે મહાન કોલાહલ થયે. જામ્બવાન ખંડ-ખેટકધારી ક્રોધને વહન કરે તે પાછળ ગયો. અને તેને અનાવૃષ્ટિએ જલ્દી પકડ્યો. અને કૃષ્ણસમીપમાં લઈ ગયે. અને તે વશમાં આવેલા જાંબવાને જાંબવતી વિષ્ણુને આપી પિતે તે અપમાનથી વિરકત થઈને દીક્ષા ગ્રહણ કરી. તેના પુત્ર વિશ્વકસેનની સાથે કૃણ તે જાંબવતી લઈને દ્વારિકામાં આવ્યું. ગોવિદ તેને રુકિમણના ઘરની પાસે ઘર આપ્યું. અને બીજુ પણ જે-જે યેગ્ય હતું તે આપ્યું. તે ખરેખર રુકિમણીની સાથે સખીભાવવાળી થઈ - એકવાર સિંહલદ્વીપના સ્વામી લમરામન રાજાની પાસે ગયેલા તે પાછા આવીને ગોવીંદને જણાવ્યું કે સ્વામી! તમારા આદેશને લણોમે ન સ્વીકાર્યો. તેને તે લમણું નામની કન્યા લક્ષણો વડે તમારે જ યોગ્ય અને તે હમણાં હુમસેન સેનાની વડે રક્ષાયેલી સ્નાન માટે સમુદ્રમાં આવી છે. અને ત્યાં સાતરાત સ્નાન કરશે. એમ સાંભળીને રામસહિત કૃષ્ણ ત્યાં ગયો. અને તે સેનાનીને મારીને અને તે લક્ષ્મણને ગ્રહણ કરીને આવ્યો. તે પછી તેને પરણીને જામ્બવતીના ઘરની પાસે રત્નઘરમાં રાખી. અને સર્વ પરિવાર આપ્યો. અને આ બાજુ સૌરાષ્ટ્ર દેશમાં આયુઅરી નગરીમાં રાષ્ટ્રવર્ધન નામને રાજા હતા. તેની પ્રિયા વિજ્યા. અને તેમને મુચિનામેને પુત્ર યુવરાજ હમણાં કે ત્યાં સાતરાત અ માને મારીને 2 Anratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ ર૩૮ અને મહાબળવાન હતું. તેની પુત્રી સુસીમાં રૂપસંપદામાં અસીમ છે. સિદ્ધ થયેલ દિવ્ય આયુધવાળો નમુચિ કૃષ્ણની આજ્ઞા માનતા નથી. એક દિવસ તે સુસીમાની સાથે પ્રભાસમાં સ્નાન કરવા માટે ગયો. શિબિર બનાવીને ત્યાં રહેલે તેને રાખી. તે જાણીને કૃષ્ણ સન્યની સાથે આવીને તેને હિણીને તે સુસીમાને ગ્રહણ કરી. અને પરણીને લક્ષ્મણાના ઘરની પાસે ઘરમાં કેશવે તેને પણ ઘણી અદ્ધિ આપી. રાષ્ટ્રવર્ધન રાજાએ પણ સુસીમાના માટે પરિવાર અને કૃષ્ણના માટે વિવાહયોગ્ય હાથી ઘોડા આદિ કલ્યા. તે પછી મરુદેશમાં વીતભયપતનમાં મેર નામના રાજાની કન્યા ગૌરીને કૃષ્ણ પરણ્યો. અને હવે અરિષ્ટપુર નગરમાં રામસહિત કૃષ્ણ હિરણ્ય નામની પુત્રી પદ્માવતીના સ્વયંવર મંડ૫માં ગયો. હિણીના ભાઈ હિરણ્ય નામના રાજાએ તે બન્ને વીર ભાણેજ છે. એ હેતુથી હર્ષવડે વિધિપૂર્વક પૂજ્યા. હિરણ્યનાભ રાજાને રૈવતનામાં મોટો ભાઈ પિતાની સાથે મિજિનના તીર્થમાં પ્રવજીત થયા હતા. તેની પુત્રીયો રેવતી, રમા સીતા અને બધુમતી એ પ્રમાણે આ ચારે પણ રહિણીના પુત્ર રામને પૂર્વમાં આપી હતી. હવે સર્વ રાજાઓને દેખતાં કૃષ્ણ પદ્માવતીનું અપહરણ કર્યું. અને સ્વયંવરમાં આવેલા યુદ્ધ કરનાર સર્વ રાજાઓને જીત્યા. તે પછી પોતપોતાની પત્ની સહિત રામકેશવ દ્વારકામાં આવ્યા. ગૌરીની પાસેના ઘરમાં ગોવીદ પવાવતીને રાખી. અને આ P.P: C. Gunnatnasuri M.S. Jun Gun Aaradnak trust
Page #248
--------------------------------------------------------------------------
________________ 230 આજે ગાંધારી નામના દેશમાં પુષ્કળાવતી નગરીમાં નગ્નજીત રાજાને પુત્ર ચારુદત્તરાજા થયો. તેની ગાંધારી નામની મનેરૂપને ધારણ કરનારી બેન હતી. તે પિતાના મૃત્યુ પછી ગેત્રિયો વડે ચારૂદત્ત પરાજિત થયો. ત્યારે તેણે દૂત વડે શરણ કરવા યોગ્ય જાણે કૃષ્ણને શરણ માટે આશ્ચય કર્યો. હવે તત્કાળ કૃષ્ણ ગાંધારમાં જઈને તેના ગોત્રીયોને રણમાં માર્યા. અને ચારૂદ આપેલી ગાંધારીને પરણ્યો. તેને પદ્માવતીના ઘરની પાસે રાખી. આ પ્રમાણે કેશવને ક્રમાનુસારમાં રહેલી આઠ પટ્ટરાણ થઈ , એક દિવસ રુકિમણીના ઘરે અતિમુક્તષિ આવ્યા. તેમને જોઈને સત્યભામાં પણ ત્યાં જલદી આવી. તેણે મુનિને પૂછયું. શું મારે પુત્ર થશે કે નહી ? ત્યારે “કૃષ્ણ સમાન તારે પુત્ર થશે” એમ કહીને તે મુનિ ગયા. હવે સત્યભામાં તે મુનિવચનને પિતાના માટે માનતી રુકિમણીને કહ્યું. મારે કૃષ્ણ સમાન પુત્ર થશે. રુકિમણીએ પ્રત્યુત્તર આપ્યો. ઋષિનું વચન છલથી ફળતું નથી. આ પ્રમાણે વિવાદ કરતી તે સત્યભામાં અને રુકિમણી કૃષ્ણની પાસે આવી. ત્યારે ત્યાં આવેલા પિતાના ભાઈ દુર્યોધન રાજાને સત્યભામાએ કહ્યું. મારે પુત્ર તારો જમાઈ થશે. રુકિમણીએ પણ તે પ્રમાણે જ કહ્યું. ત્યારે દુર્યોધન બેલ્યો. હું તેને પુત્રી આપીશ. જે પુત્રને તમારા બેમાંથી એકને જન્મ આપશે. ત્યારે સત્યભામા બોલી જેને પુત્ર પ્રથમ પરણશે તેના વિવાહમાં બીજીએ પિતાના કેશ આપવા. અને P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ 240 અહીં સાક્ષી અને જામીન રામ, ગોવર્ધન અને દુર્યોધન છે. એમ કહીને તે બંને પોતપોતાના ઘરે ગઈ હવે એકદા રુકિમણી રાત્રીના અંત ભાગમાં ધવલવૃષભ પર રહેલા વિમાનમાં પિતાને ચઢેલી જોઈ અને જાગી. ત્યારે જ મોટો અદ્ધિવાળે દેવ ઍવીને તે રુકિમણીની કુક્ષીમાં અવતર્યો. તેણુએ તે સ્વપ્ન કૃષ્ણને કહ્યું. ત્યારે હરિએ કહ્યું. તારે વિશ્વમાં એક વીરપુત્ર થશે. હવે સત્યભામાની દાસી વડે તે સ્વપ્નના તેવા અર્થને સાંભળીને સત્યભામા પાસે જઈને કાનને દુઃખદાયક આ વાત કહી. ' છે ત્યારે તે કુટસ્વપ્નની કલ્પના કરીને અને આવીને કૃષ્ણને કહ્યું. આજે મેં હસ્તીના રાજા જે હસ્તિ સ્વપ્નમાં જોયો. કૃષ્ણ તેના ઇગિત આકારે વડે તે સ્વપ્નને કુટ-મિથ્યા માનીને પણ આ કોધિત ન થાઓ એમ વિચારીને કહ્યું. તારે ખરેખર સાર–ઉત્તમ પુત્ર થશે. ત્યારે દૈવયોગથી તેને પણ ગર્ભ રહ્યો. અને પેટ વધ્યું. રુકિમણું તે ઉત્તમ ગર્ભને કારણથી જેમ છે તેમ પિટવાળી રહી. એક દિવસ સત્યભામા એ કૃષ્ણને કહ્યું. આ તારી પ્રિયે રુકિમણી માયાવી પણે ગર્ભની શંકા કરે છે. અમારા બનેના પેટને જે. અને ત્યારે જ કૃષ્ણને વધામણી કરતી એક દાસી આવી. “હમણું રુકિમણું દેવીએ સ્વર્ણની પ્રભાવાળે મહાત્મા પુત્રને જન્મ આપ્યો. આ સત્યભામા તે તે સાંભળીને ખેદ પામીને ક્રોધમાં ધમધમતી ઘરે જતી જ ભાવુક નામના પત્રને જેન્મ આપ્યો. : કે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ 241 હવે કૃષ્ણ હર્ષિત થઈને રુકિમણીના ઘરે ગયો. અને ત્યાં પાસેના સિંહાસન પર બેઠેલા નંદનને જોયો. પિતાના શરીરની કાંતિ વડે સર્વ દિશાઓને પ્રકાશિત કરતા આ પુત્ર નામથી પ્રદ્યુમ્ન છે.” એ નામથી તે બાળકને રમાડતે કેશવ ત્યાં ક્ષણ માત્ર રહ્યો. - ત્યારે પૂર્વભવના વરઘ ધૂમકેતુ સૂર રુકિમણીના વેષમાં આવીને કૃષ્ણની પાસેથી બાળકને ગ્રહણ કરી ને વૈતાઢય પર્વતની બાજુ ગયો. ત્યાં ભૂતરણ ઉદ્યાનમાં ટંકશિલા ઉપર જઈને વિચાર્યું. શું આને પછાડીને મારૂં? પરંતુ આ પ્રમાણે આ દુઃખી ન થાય. તેથી શિલાની પાછળ મુકુ'. જેથી આહાર રહિત સુધાથી આકંદ કરતે આ મરે. એમ નિશ્ચય કરીને તેને ત્યાં નાંખીને તે પિતાના સ્થાને ગયો. - હવે તે બાલક ચરમ શરીરી હોવાથી અને નિરૂપકમ આયુષ્યવાળે હેવાથી ઘણાં પાંદડાંઓથી વ્યાપ્ત પ્રદેશમાં બાધા રહિતપણે પડયો. અને સવારના અગ્નિજ્વાલપુરથી પોતાના નગર તરફ જત કાલસંવર વિદ્યાધરનું વિમાન ત્યાં ખલિત થયું. તે ખલનના કારણને વિચારતો તે નીચે ઉતર્યો. અને તે મહાકાંતિવાળા બાળકને જોયો. મારા વિમાનના સ્મલનને હેતુ કઈ પણ આ મહાત્મા છે. એમ જાણીને તેને લઈને પિતાની પત્નો કનકમાળાને પુત્રપણામાં આપ્યો. અને તે બેચર મેઘકૂટ નામના પિતાના નગરમાં જઈને બોલ્યો. મારી પત્ની 6 ...P,4k Genre : 9 : ' " - re
Page #251
--------------------------------------------------------------------------
________________ ગૂઢગર્ભા હતી. હમણું પુત્રને જન્મ આપ્યો. તેથી તે પુત્રનો જન્મોત્સવ કરીને તે કાલસંવર ખેચરે શુભ દિવસે દિશાઓને પ્રકાશિત કરવાથી “પ્ર " આ પ્રમાણે નામ આપ્યું. આ બાજુ રુકિમણી એ આવીને કૃષ્ણને પૂછ્યું. નાથ! આપને પુત્ર કયાં? ત્યારે વિષ્ણુએ કહ્યું. “હમણાં તેજ ગ્રહણ કર્યો છે. ત્યારે હે નાથ! શા માટે ઠગો છે? એમ તેના વડે ફરીથી કહેવાય છતે કૃણે હું કેઈન વડે ઠગાયો છું. એમ જાણીને ઘણા પ્રકારે પુત્રની ગવેષણ કરી. હવે પુત્રની શુદ્ધિ ન મળવાથી રુકિમણી મૂછ વડે પૃથ્વી પર પડી. ડીવારમાં સંજ્ઞા પામીને તે પરીજનેની સાથે કરૂણસ્વરમાં ઘણું જ રઈ યાદવે, યાદવસ્ત્રિયો અને સલેક દુઃખીત ઘયા. એક સત્યભામાં તે પરિવાર સહિત હર્ષ પામી. કૃષ્ણ સમર્થ હોવા છતાં હજુ સુધી પણ પુત્રના સમાચાર કેમ ન આવ્યા? એમ બોલતી રુકિમણીએ કૃષ્ણને અત્યંત દુઃખનું ભાજન કર્યો. - હવે સવે યાદવેની સાથે ઉદ્વિગ્ન કૃષ્ણની સભામાં એક દિવસ નારદ આવ્યા. અને આવું વાતાવરણ કેમ ? એમ એલ્યા” ત્યારે કૃણે કહ્યું. જન્મતાં જ રુકિમણુંના પુત્રને મારા હાથમાંથી કોઈએ પણ હરણ કર્યો. ભગવદ્ ! તેના સમાચાર શું આપ જાણે છે. ત્યારે નારદે કહ્યું. અહીં મહાજ્ઞાની અતિમુક્ત ઋષિ હતા તે તે મેલમાં ગયા. હમણાં ભરતક્ષેત્રમાં કઈ પણ તેમના જે જ્ઞાની નથી. તેથી હે San Aaradhak Trus
Page #252
--------------------------------------------------------------------------
________________ 243 કૃષ્ણ ! પૂર્વ મહાવિદેહમાં જઈને હું સીમંધર સ્વામીને પૂછું છું. એમ સાંભળીને હર્ષ વડે કૃષ્ણ અને બીજા પણ યાદ દ્વારા પૂજાયેલ પ્રાર્થના કરાયેલે નારદ સીમંધર સ્વામી પાસે ગયો. સમવસરણમાં રહેલા તે જિનેશ્વરને વંદન કરીને પૂછયું. હે પ્રભુ! કૃષ્ણ રુકિમણીને પુત્ર હમણાં ક્યાં છે? સ્વામીએ કહ્યું. પૂર્વભવના વૈરી ધૂમકેતુ દેવ વડે છલથી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન નામને હરણ કરાય છે. તે વૈતાદ્યની શિલા ઉપર મુક્યો. પરંતુ તે ત્યાં ન મર્યો. કારણ કે “ચરમ શરીરી હોવાથી તેને મારવા માટે ઈન્દ્ર પણ શક્તિમાન નથી.” અને પ્રાતઃકાળમાં જતાં કાલસંવર બેચરેન્દ્ર વડે જેવાયો. પોતાની પત્નીને પુત્ર રૂપમાં આપ્યો. હમણાં ત્યાં સુખપૂર્વક માટે થાય છે. એમ સાંભળીને ધૂમકેતુ દેવની સાથે તેનું પૂર્વજન્મનું વૈર કેમ થયું ? એમ નારદ વડે ફરી પણ પૂછાયું ત્યારે સ્વામીએ આ પ્રમાણે કહ્યું. આજ ભરતક્ષેત્રમાં મગધદેશમાં શાલિગ્રામમાં મને રમ નામનું ઉદ્યાન, તેને અધિષ્ઠાયક યક્ષ સુમન નામને થયો. અને ત્યાં ગામમાં સેમદેવ નામને બ્રાહ્મણ હતો. તેની અગ્નિલા પત્નીથી અગ્નિભૂતિ–વાયુભૂતિ નામના વેદના અર્થના જાણકાર બે પુત્રો સુખ ભોગવતાં અભિમાનથી નિરંકુશપણે રહ્યા. એકદા તે મનરમ ઉપવનમાં નન્દિવર્ધન આચાર્ય પધાર્યા. અને લોકોએ આવીને વાંદ્યા. અગ્નિભૂતિ-વાયુભૂતિ તે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhar Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ 244 અહંકારપણાથી એમ બેલ્યા. હે જનમતવાસિતમતિવાળા વેતામ્બર ! જે શાસ્ત્રાર્થ કાંઈ જાણતા હે તે બેલે, " ત્યારે નન્દિવર્ધન આચાર્યના શિષ્ય અવધિજ્ઞાની સત્ય. નામના તેમના પ્રતિ સામે બેલ્યા. તમે ક્યાંથી આવે છે? તેમણે પણ શાલિગ્રામથી એમ તેમણે કહ્યું. ત્યારે પુન: સત્યમુનિ બોલ્યા. ભે–ભે ! આ હું નથી પૂછતો. પરંતુ તમે કયા ભવથી આ મનુષ્ય ભવ પામ્યા છે ? એમ તમારા બંનેની અતીતની વાત પૂછું છું. જે કાંઈક જાણતા હો તે જલદીથી બોલે. ત્યારે તે બને તે જ્ઞાનથી રહિત હોવાથી લજજા વડે નીચું મુખ રાખીને રહ્યા. હવે સત્યમુનિ તેઓને પૂર્વભવ કહેવા માટે આ પ્રમાણે પ્રારંભ કર્યો. ' અહો ! બ્રાહ્મણ ! તમે પૂર્વભવમાં આ ગામના સ્થળમાં માંસલુપી શિયાલીયાં હતાં. એકવાર એક કુટુમ્બીકે રાત્રે પિતાના ક્ષેત્રમાં ચમ અને રસી આદિ મૂકેલી મેઘવૃષ્ટિથી તે ગીલી થઈ તે પછી તે સર્વ તે શિયાળીઓએ ખાધી ઘણા આહારથી તે બન્ને મરીને પોતાના કર્મથી તમે સમદેવ બ્રાહ્મણના પુત્ર આ ભવમાં થયા. હવે સવારના તે કુટુંબી તે સર્વ ખાધેલું જેઈને પિતાના ઘરે ગયો. અને કેટલાક કાળ ગયા પછી તે મરીને પિતાની પુત્રવધુને પુત્ર થયો. આ જાતિસ્મરણ પામીને તે વહુને માતા અને પુત્રને પિતા મારા વડે કેમ કહેવાય ? એમ વિચારીને કપટ વડે જન્મથી મુગો જ થયો. જે તમને વિશ્વાસ ન આવતું હોય તે. - તેને પૂછે. જેથી તે એ વૃતાંતને મુકપણું છોડીને તમને બન્નેને .P.AN Gunratnasuri M.S. JusGun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ 245 કહેશે. ત્યારે વિમય પામીને લોકો વડે તત્કાળ તે મની” હાલિકને ત્યાં લાવ્યો. .: સત્ય સાધુવડે કહેવાયું “હે ખેડૂત! તું પ્રારંભથી -તારે પૂર્વજન્મ બેલ. પુત્ર-પિતા અને પિતા પુત્રની આવી જ પ્રાયઃ કરીને સંસારની સ્થિતિ છે. તેથી પૂર્વ જન્મ સંબંધી લજજા અને મૌન છે. ત્યારે પિતાની આત્મકથા સાંભળીને હષિત થયેલા તે કુટુમ્બીએ તે મુનિને નમસ્કાર કરીને સર્વ લેકના સાંભળતાં પિતાના પૂર્વ ભવને તેમજ કહ્યો. ': ' તે પછી ત્યાં ઘણું. લોકોએ દીક્ષા ગ્રહણ કરી. તે કુટુમ્બી પ્રતિબંધ પામ્યો. તે બને બ્રાહ્મણ તે લોકે વડે હાસ્ય કરાતાં ખેદિત થઈને પિતાના ઘરે ગયા. હવે વૈર ધારણ કરતાં તે બને તે મુનિને મારવા માટે રાત્રે ખરા હાથમાં લઈને આવ્યા. ત્યારે સુમન યક્ષે તેમને તત્કાળ તંભિત કર્યા. સવારના તેના માતાપિતાએ અને લેકએ આર્કન્દ કરતાં તે બનેને જોયા. સુમન યક્ષે પ્રત્યક્ષ પણે એમ કહ્યું. આ બને દુષ્ટોને મુનિને મારવાના અભિપ્રાયના કારણે દુર્મતિઓને મારા વડે સ્ત ભિત કરાયા છે. જે પ્રવ્રજ્યાં ને ગ્રહણ કરે તે છડુ અન્યથા નહી. ત્યારે તેઓએ કહ્યું. સાધુધર્મ તે દુષ્કર છે. તેથી અમે બને શ્રાવક ધમ ગ્રહણ કરીશું. એમ તેઓ દ્વારા કહેવાય છતે યક્ષ વડે છડાયા. તે સમયથી તે બંનેએ જૈનધર્મને યથાવિધિ પાલન કર્યો. પરંતુ તેના માતાપિતાએ તે થોડો પણ અતધર્મ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ સ્વીકાર્યો. અગ્નિભૂતિ વાયુભૂતિ મરીને સૌધર્મ દેવલેકમાં છ પલ્યોપમના આપ્યુવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને ગજપુરમાં અહંદુદાસ શેઠના પુત્ર પૂર્ણભદ્ર-માણિભદ્ર નામના પૂર્વભવના અભ્યાસથી શ્રાવક થયા, એકદા તે નગરમાં મહેન્દ્ર મુનિ આવ્યા. તેની પાસે ધર્મ સાંભળીને અદુદાસ શેઠે ચારિત્રગ્રહણ કર્યું. તે બન્ને પૂર્ણભદ્ર-મણિભદ્ર પણ તે મુનિને વદન માટે જતાં માર્ગમાં ચંડાલ અને કુતરીને જોઈ. તેજ, સમયે તેમના ઉપર નેહ થયો. - તે પછી જલ્દી જઈને અને મુનિને નમીને પૂછ્યું ભગવંત! આ ચંડાળ કેણ? અને આ કુતરી કેણ? જેને જેવાથી અમને બન્નેને નેહ થયો. ત્યારે તે સાધુએ કહ્યું. અગ્નિભૂતિ–વાયુભૂતિ ભવમાં તમારા પિતા સોમદેવ બ્રાહ્મણ અને માતા અગ્નિલા નામની હતી. તે પિતા મરીને આજ ભારતમાં શંખપુરમાં જિતશત્રુ રાજા થયો. અને તે અતીવ પરસ્ત્રીમાં આસક્ત થયો. અગ્નિલા પણ મરીને તેજપુરમાં સમભૂતિ બ્રાહ્મણની રુકિમણી નામની સ્ત્રી થઈ એકવાર તે પિતાના ઘરના આંગણામાં ગયેલી ત્યારે જિતશત્રુ રાજાએ જતાં જોઈ અને ત્યારે જ તે કામવશ થયો. તે પછી સમભૂતિ ઉપર અપરાધ ઉત્પન્ન કરીને તેને અંતપુરમાં લાવી. તે બ્રાહ્મણ તે તેના વિરહથી પીડિત અગ્નિમાં પડેલાની જેમ થયો. રાજા જિતશત્રુ તેની સાથે હજારો વર્ષ સુધી ભેગેને ભેળવીને અને મરીને ત્રણ પલ્યોપમનો. આયુષ્યવાળે નરકમાં નારકી થૈયો. - " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ 47 - તે પછી ચવીને હરણ થયું. અને તે શિકારિયો વડે મરાયો. ત્યાંથી માયામંદિરમાં શેઠ પુત્ર થયો. તે પણ મરીને હાથી થયો. દેવયોગયી જાતિસ્મરણ પામીને હાથી અનશન કરીને અઢારમે દિવસે મરીને ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવ થયો. ત્યાંથી આવીને તે. ચંડાળ થયો છે. અને તે રુકિમણું ભવમાં ભમીને આ કુતરી થઈ. તે કારણથી તમારે એમના ઉપર નેહ છે. એમ સાંભળીને તે બને પૂર્ણભદ્ર-માણિભદ્રને ત્યારે થયેલ જાતિસ્મરણ વડે તે ચંડાળ અને કૂતરીને પ્રતિબંધિત કરી. - તે પછી વિરક્તચંડાળ એક માસનું અનશન કરીને અને મરીને નન્દીશ્વરદ્વીપમાં દેવ થયો. તે પ્રતિબંધિત થયેલી કુતરીએ પણ કરેલ અનશનવડે મરીને તેજ શંખપુરમાં સુદર્શન નામની રાજપુત્રી થઈ ફરી પણ તે મહેન્દ્ર સાધુ ત્યાં આવ્યા. ત્યારે તેઓના દ્વારા અહંદુદાસના પુત્રેવડે કુતરી અને ચંડાળની ગતિ પૂછાઈ તેમણે સર્વે પણ તેમજ કહ્યું. તે પછી તેઓના દ્વારા જ તે રાજકુમારી પ્રતિબંધિત કરાઈ. દીક્ષા લઈને દેવલે કે ગઈ. તે બને પૂર્ણભદ્ર-મણિભદ્ર તે શ્રાવક ધર્મ પાળીને અને મરીને સૌધર્મ સામાનિક દેવ થયા. તે ત્યાંથી ચ્યવીને તે બંને હસ્તિનાપુરમાં વિશ્વકસેન રાજાના મધુકૈટભ નામના બે પુત્રો થયા. હવે તે નન્દીશ્વરદેવ ચ્યવીને અને ચિરકાળ અનેકભમાં ભમીને વટપુરમાં કનકપ્રભ નામને રાજા થયો. તે સુદર્શન દેવકથી એવીને ઘણું “ભમીને કનકપ્રભ રાજાની ચદ્રાંભા નામની રાણી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ 248 - હવે રાજા વિશ્વસેન મધુને રાજ્ય અને કૈટભને યુવરાજ પદે સ્થાપના કરીને દીક્ષા લઈને બ્રહ્મકમાં ગયા. વશ કરેલી સર્વ ભૂમિને એવા તે મધુ-કૈટભના દેશને છલથી ભીમ પલ્લીપતી ઉપદ્રવ કરતું હતું. તેને મારવા માટે મધુએ પ્રયાણ કર્યું. હવે માર્ગમાં વટપુરમાં કનકપ્રભ રાજા વડે તે ભોજંનાદિથી સત્કારિત કરાયો. (પૂજા) અને ભેજનાન અંતમાં તે સેવક કનકપ્રભનુપ સ્વામી ભક્તિથી ચન્દ્રાભા રાણીની સાથે ભેટશું લઈને મધુરાજાની સામે ઊભે રહ્યો. મધુને પ્રણામ કરીને તે ચંદ્રાવ્યા પછી અંતપુરમાં ગઈ ત્યારે જ મધુ કામાતુરપણાથી તેને બલાત્કારથી પણ ગ્રહણ કરશે એમ પ્રધાન વડે નિષેધ કરાયેથી તે આગળ ચાલ્યો. ( 9 ભીમપલ્લી પતિને જીતીને અને પાછા ફરીને પાછા વટપુરમાં આવ્યા, કનકપ્રભરાજા વડે ફરી પણ મધુરાજ પૂજાયો. ત્યારે તેણે કહ્યું “અમારે તમારા ભટણાથી સર્યું', આ ચન્દ્રાભા જ અર્પણ કર. આ પ્રમાણે યાચના હોતે છતે પણ કનકપ્રત્યે જ્યારે ન આપી ત્યારે મધુએ બલાત્કારથી પણ ચંદ્રાભાને પિતાના નગરમાં લઈ ગયો. ત્યારે દુઃખિત કનકપ્રભ મૂછ વડે પૃથ્વી ઉપર પડયો. પાછો ઉઠીને ઉચ્ચસ્વરથી વિલાપ કરતો અને પાગલની જેમ ભમ્યો. એકદા મધુ ચંદ્રભાના ઘરે આવ્યો. ત્યારે તેણીએ પૂછ્યું. આજે કેમ સમય વધારે થયો ? મધુએ કહ્યું પરદારિકને ન્યાય કરવાનું હતું, ચન્દ્રાભાએ કહ્યું. તે પરસ્ત્રી ગમન કરનાર તમારે પૂજ્ય છે! મધુએ કહ્યું. કેમ પૂજ્ય? પરસ્ત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ ગમન કરનાર તે દંડિત જ કરવા જોઈએ. ચંદ્રાભા ફરી પણ બેલી. “જે આ પ્રમાણે ન્યાયકારી હોય તે તમે તમારા આત્માને પારદારિક પ્રથમ કેમ નથી જાણતા? તે સાંભળીને તે પ્રતિબંધ પામેલો લજિત થઈને રહ્યો. ની હવે ત્યાં ગાતે, નાચતે, અને પાગલપણાની ચેષ્ટાં કરતે. બાળકેથી ઘેરાયેલે તે કનકપ્રભ આવ્યો. તેને જોઈને ચંદ્રાભાએ વિચાર્યું. મારા વિયોગ વડે જ આ મારા પતિ આવી દુર્દશાને પ્રાપ્ત થયા. તેથી મને પરવશ થનારને ધિકાર છે ધિક્કાર છે. આ પ્રમાણે તેણે વિચારીને તેને આવતે કનકપ્રભ મધુને બતાવ્યો. મધું પણ તે પિતાના દુષ્કર્મ વડે ઘણે અનુતાપ પામ્યો. અને પિતાને આત્માની ફરી-ફરી નિંદા કરી. તે પછી ધુન્ધ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને કૈટભસહિત મધુ રાજાએ વિમલવાહન ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે બનેએ ઘણા હજાર વર્ષ સુધી અતિઉગ્ર તપ કર્યું. - દ્વાદશાંગીના ધારક સદેવ સાધુઓની વૈયાવચ્ચ કરનાર બને પણ અંતમાં અનશન કરીને ગ્રહણ કરી છે આલોચના જેમણે એવા તે બને મરીને મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવ થયા. તે કનકપ્રભનૃપ પણ સુધા તૃષા આદિ વડે પીડાતે ત્રણ હજાર વર્ષ પૂર્ણ કરીને મર્યો. અને જ્યોતિષ દેવલેકમાં ધૂમકેતુ દેવ થશે. અને તેણે અવધિજ્ઞાન વડે પૂર્વભવના વૈરી મધુને જાણીને જોયો. પરંતુ તે મોટી ત્રાદ્ધિવાળો હોવાથી તેણે ન ઓળખ્યો. તે પછી ત્યાંથી ચાવીને મનષ્ય ભવ પામીને તે તાપસ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ 25o બાળ તપ કરીને અને મરીને વૈમાનિક દેવ થયો, ત્યાં પણું કર્મવશથી પાછો પણ જ્યોતિષ્ક દેવકમાં ધુમકેતુ નામને દેવ થયે. . . ' ' આના પછી મધુ જીવ મહાશક દેવકથી વીને. કૃષ્ણની પટરાણી રુકિમણની કુક્ષીમાં અવતર્યો. ત્યારે ધૂમકેતુએ પૂર્વ વૈરથી જન્મતાં જ તે બાળકનું અપહરણ કર્યું. અને મારવાના આશયથી તે દુટે તેને ટેકશિલા ઉપર મુક્યો. પરંતુ, પિતાના પ્રભાવથી અખંડ અંગવાળે તે કાલસંવર વડે ગ્રહણ કરાયો. રુકિમણીને સોળ વર્ષ પછી તેને સંગમ થશે. એમ સાંભળીને ફરી પણ નારદે પ્રભુને પૂછયું. “હે. ભગવંત ! આ પ્રમાણે રુકિમણીને પુત્રની સાથે વિયોગ. કયા કમ વડે થયો ? ત્યારે સ્વામીએ કહ્યું. જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધદેશમાં લક્ષ્મીગ્રામ નામના ગામમાં સેમદેવ બ્રાહ્મણ હતું તેની લક્ષ્મીવતી સ્ત્રી તે કયારેક પણ ઉદ્યાનમાં ગઈ ત્યાં મયુરના અંડાને જોઈને કુંકુમવાળા લાલ હાથવડે કૌતુકથી તેને સ્પર્શ કર્યો. તે સ્પર્શ વડે તે વર્ણતર અને. ગંધાતરને પામ્યા. તે અંડાને માતાએ પોતાના છે એમ ન જાણતી સોળઘડી સુધી ન સેગ્યા. તે પછી ઓચીંતી મેઘવૃષ્ટિવડે સ્વભાવમાં આવેલા તે અંડાને જોઈને માતાએ સેવ્યા. અને સમય આવ્યે મયૂર, થયો ફરી પણ તે લક્ષમી વતી ત્યાં આવી. અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ ૨પ૧ મયૂરને અતિસુંદર જોઈને માતા” તે છતે પણ તેણે તે મયૂરને લીધે. તે પછી પિતાના ઘરે આવી સુંદર પિંજરામાં સ્થાપન કરીને અન્ન-જલવડે ખુશ કરતી તેને તે પ્રમાણે નત્ય શિખવાડયું. જેથી તે ઘહ્યું જ જોવાલાયક ના. . ' પરંતુ તેની માતા મયૂરીએ તે પુત્ર સનેહ વડે બંધાયેલી, વિરસસ્વરથી રેવતી તે સ્થાનકને ન છેડયું. તે પછી લોકેએ તે લમીવતીને કહ્યું. તમારૂં કૌતુક તે કયારેય પણ પૂર્ણ નહીં થાય. પરંતુ આ બિચારી મયૂરી મરશે. તેથી તેના પુત્રને છેડે. તેમના વચન વડે તે પણ દયાળુ થઈ તે પછી જે સ્થાનથી ગ્રહણ કર્યો હતો તે સ્થાનકે સળ. મહિના યૌવનાવસ્થાન પામેલા તે મયૂર બાળકને મુક્યો તે પ્રમાદ વડે તેણે એ સોળ વર્ષનું પોતાના પુત્રના વિયોગને વેદનાનું મેટું કર્મ બાંધ્યું. - હવે એકદા તે દર્પણમાં સ્વરૂપ અને શૃંગારને જોતી હતી ત્યારે ઘરે સમાધિ ગુપ્ત નામા મુનિ ભિક્ષા માટે આવ્યા. ત્યારે તેના પતિએ કહ્યું. આમને ભિક્ષા આપો. “અને ત્યારે જ કેઈક વ્યક્તિ વડે બોલાવેલ તે બાહર ગયો. તેણીએ તે યૂ-ટ્યૂ એમ કરતી કઠોર અક્ષર બોલીને તે મહર્ષિને ઘરમાંથી બાહર કાઢયા. અને દ્વાર જલ્દીથી બંધ કર્યું. તે નિન્દાના કર્મ વડે સાતમે દિવસે સવગમાં ગલતા કઢવાળી થઈ. તે પછી દુઃખ વડે વિક્ત થયેલી અગ્નિમાં પ્રવેશ કર્યો. અને મરીને તે ગામમાં બીના ઘરે ગધેડી થઈ ફરી મરીને તેજ ગામમાં ખાઈમાં કરી થઈ. તે પણ મને કૂતરી થઈ અને તે પણ દવામિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ 252 બળીને મસ્તક ફૂયું તે વેદનાથી મરીને તે ભૂગુકચ્છ નગરમાં નર્મદાના કિનારે દુર્ગધ અને દુર્ભગ નામકર્મ વાળી કાણાનામના ધીવર-મચ્છીમારની પુત્રી થઈ. તેની દુર્ગંધ સહન ન થવાથી તેના માતાપિતાએ તેને નર્મદાના કિનારે મુકી અને ત્યાં અનુક્રમે યૌવનાવસ્થાવાળી તે નાવ વડે લેકેને જ ઉતારતી. " ' હવે દૈવયોગથી તે સમાધિ ગુપ્ત ઋષિ શીતઋતુમાં ત્યાં આવ્યા. અને રાત્રે કાર્યોત્સગપણે પર્વતની જેમ નિશ્ચલ રહ્યા. આ મહાત્મા સંપૂર્ણ રાત કઈ રીતે દુઃખે સહન કરાય એવી ઠંડીને સહન કરશે ? એમ કરૂણાવાળા ચિત્ત વડે તેણીએ વિચારીને તે મુનિને ઘાસ વડે ઢાંકયા. અને રાત્રી પૂર્ણ થયે તેણીએ મુનિને પ્રણામ કર્યો. મુનિએ પણ તેના ભદ્રકપણાથી તેને ધર્મ કહ્યો. ત્યારે તેણીએ મેં આમને ક્યાંક પણ પૂર્વમાં જોયા છે એમ ઘણા સમય સુધરે વિચાર્યા પછી તેણીએ પૂછ્યું છતે તે મુનિએ તેના પૂર્વ ભવને કહ્યા. ફરી પણ તે મુનિએ કહ્યું. કે– - સાધુની નિંદાના કારણે અહીં તું દુર્ગધવાળી થઈ છે. કારણ કે “સર્વ કર્મને અનુસાર વર્તે છે તેથી તેના ક્ષય માટે પ્રયત્ન કરે!” એમ સાંભળીને તેણીએ થયેલું છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવી એ પૂર્વભવમાં કરેલી સાધુની જુગુપ્સાને જાણવા લાગી પછી તે મુનિને ફરી-ફરી ખમાવ્યા. અને પિતાની ઘણું જ નિંદા કરી. ત્યારથી તે શ્રાવિકા થઈ. અને તે દયાળ મુનિએ ધર્મશ્રી નામની આર્યને સૌપી તેમની સાથે વિચરતી તે અત્યંત સુખી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ 253 - હવે કેઈપણ ગામમાં ગયેલી ધર્મશ્રીએ નાયલ નામના શ્રાવકને સંપી. ત્યાં એકાતર ઉપવાસ કરતી રહી. સદા જિનપૂજામાં આસક્ત તે નાયલના ઘરે બાર વર્ષ વ્યતીત કર્યા અંતમાં અનશન કરીને અને મરીને અય્યત ઈન્દ્રની પટ્ટરાણી પંચાવન પલ્યોપમનું આયુષ્યવાળી થઈ ને પછી વને કૃષ્ણની પટ્ટરાણી રુકિમણ નામની થઈ મયૂરીને બાળકને વિયોગ દેવાના કર્મથી સોળ વર્ષનું પુત્રવિયોગનું દુઃખ તે રુકિમણી ભેગવશે. છે એમ સાંભળીને નારદ તે તીર્થકર ભગવંતને પ્રણામ કરીને અને ઉડીને વૈતાઢય પર્વત ઉપર મેઘફૂટ નામના પુરમાં આવ્યો. મહાભાગ્યથી તમારે પુત્ર થયો. અને આ પ્રમાણે બોલતાં તે નારદ કાલસંવરવડે પૂજાયે. અને તેને પ્રદ્યુમ્ન કુમાર બતાવ્યો. નારદ પણ તેને રુકિમણી જે જોઈને સંપૂર્ણ વિશ્વાસભાગ થઈને તે વિદ્યાધરને પૂછીને દ્વારકા નગરીમાં ગયો. અને કૃષ્ણને પુત્રના સર્વ, સમાચાર કહ્યા. રુકિમણીના પણ લક્ષ્મીવતીના જીવથી આરંભીને સર્વ ભવેને કહ્યા. અને તે રુકિમણીદેવીએ ભક્તિવડે અંજલી જેડીને - ત્યાં રહેલા પણ સીમંધરસ્વામીને વંદના કરી. સોળ વર્ષ પછી પુત્રની સાથે સંગમ થશે. એ પ્રમાણે અરિહંત ભગ વંતના વચનવડે સ્વસ્થ થયલી રહી. પાંડવઅધિકાર” . ક અને અહીં પૂર્વમાંશ્રી રાષભસ્વામીને કુરૂનામને પુત્ર થયો. તેના નામથી કુરૂ નામનું ક્ષેત્ર અહીં કહેવાય છે. WAO. Guntetnasul Jun Gun Aarddhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ તે કુરૂ રાજાને હસ્તી નામને પુત્ર થયો. તેના નામથી હસ્તિનાપુર થયું. તેના પરિવારમાં રાજા અનંત વીર્ય થયો. અને તેનાથી કૃતવીર્ય થયો. અને તે પછી સુભુમચકવતી થયો. - તે પછી અસંખ્ય રાજાઓ થયે છતે રાજા શાંતનું થયો. તેને ગંગા-સત્યવતી બે પત્નિો થઈ ગંગાથી ગાંગેય નામને પુત્ર થયો. સત્યવતીને ચિતાંગદ અને ચિત્રવીર્ય બે પુત્ર થયા. ચિત્રવીર્યને અંબિકા-અમ્બાલિકા અને અંબાનામની ત્રણ પત્નિો થઈ. તે ત્રણેને ત્રણ પુત્રો થયા. અને તે આ પ્રમાણે ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદૂર એમ અનુક્રમે જાણવા ધૃતરાષ્ટ્ર રાજ્યને ધારણ કરનાર થયો - પાંડુ તે શિકાર પ્રિય થઈને રહ્યો. ધૃતરાષ્ટ્ર સબળ રાજાના પુત્ર ગંધાર દેશના સ્વામી શકુનિ રાજાની આઠ ગાંધારી પ્રમુખને પરણ્યો. તેથી દુર્યોધન આદિ સે પુત્ર થયા. પાંડુને તે કુંતીથી યુધિષ્ઠિર-ભીમ-અજુન એમ ત્રણ પુત્ર થયા. બીજી માદ્રી નામની શલ્ય રાજાની બેનથી નક્ળસહદેવ નામના બે પુત્ર થયા. આ પ્રમાણે એ પાંચે પણ સિંહની જેમ શૂરવીર વિદ્યાધરો માટે અજેય વિદ્યા અને બાહુબળથી પ્રખ્યાત થયા. તે મોટાભાઈને ઘણે વિનય કરતા અન્યાય નિવારણ કરવામાં તત્પર લેકેત્તર ગુણ વડે લેકેને ખુશ કર્યા. એકવાર કાંપિયપુરથી પદરાજાના દૂતે આવીને અને પ્રણામ કરીને પાંડુ રાજાને આ પ્રમાણે કહ્યું. દ્રપદ રાજાની પુત્રી ધૃષ્ટદ્યુમ્નની બેન ચુલની રાણીની કુક્ષીથી ઉત્પન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ 55 “ૌપદી' નામની કન્યા છે. તેના સ્વયંવરમાં દશ દર્શાહ રામ-કેશવ, દમદન્ત, શિશુપાળ, રુકિમ, કર્ણ, દુર્યોધન આદિ અને બીજા પણ ઘણું મહાબાલિ રાજાઓ કુમારને અમારા સ્વામીએ લાવ્યા. હમણું તેઓ આવે છે. તમે પણ આ દેવકુમાર જેવા પાંચ પુત્રોની સાથે ત્યાં આવીને તેસ્વયંવરમડપને અલંકૃત કરે. એમ સાંભળીને ખુશ થયેલેટ પાંડુ તે પાંચ પુત્રોની સાથે બાણમાં કંદર્પની જેમ ત્યારે જ કંપિત્યપુર ગયો. અને બીજા પણ રાજાઓ આવ્યા. દુપદ રાજા વડે સર્વે પણ તે રાજાઓ પૂજાયા, ત્યાં સ્વયંવર મંડપમાં આકાશમાં રહેલાં ગ્રહોની જેમ શોભાયમાન થયા. હવે સ્નાન કરીને સુંદરવેષ-માલા અલંકારાદિ ધારણ કરેલી દ્રૌપદી અરિહંતને પૂજીને સખીયોથી પરિવરાયેલી રુપ વડે સુરકન્યાની જેમ સામાનિક દે વડે ઈન્દ્રની જેમ રામ-કૃષ્ણ વડે અલંકૃત કરાયેલી તે સ્વયંવર મંડપમાં આવી. સખીએ સવે રાજાઓને બતાવતે છતે તે દ્રૌપદી જ્યાં પાંચ પાંડ બેઠા છે ત્યાં આવી ત્યારે તે અનુરાગવાળી તે પાંચેના પણ ગળામાં એક સાથે વરમાળા પહેરાવી. આ શું? આ પ્રમાણે ત્યાં રાજમંડળ જ્યાં આશ્ચર્યમગ્ન થયું. ત્યાં કેઈ ચારણકર્ષિ આવ્યા. આ દ્રૌપદીને પાંચ પતી કેમ થયા? એમ કૃષ્ણાદિ વડે પૂછાયું. મુનિએ કહ્યું. “આ પૂર્વભવમાં ઉપાર્જિત કરેલા કર્મ વડે નિશ્ચિત પાંચ પતિવાળી થશે. અહીં શું આશ્ચર્ય છે?” કારણ કે કર્મની ગતિ તે વિષમ જણાય છે. તે આ પ્રમાણે, Aaradhak Trus .
Page #265
--------------------------------------------------------------------------
________________ : - 256 આ જ ભરતક્ષેત્રમાં ચમ્પાપુરીમાં સોમદેવ સમભૂતિ. અને સેમદત્ત એમ ત્રણ બ્રાહ્મણભાઈ થયા. ધન ધાન્યથી સમૃદ્ધ તેઓના અનુક્રમે નાગશ્રીએ, ભૂત શ્રી અને યક્ષશ્રી નામની ત્રણ પત્નિો હતી. તેઓએ પરસ્પર પ્રીતિવાળીઓએ. એક દિવસ એવી વ્યવસ્થા કરી કે સર્વે કુટુએ એક એકના ઘરે વારા પ્રમાણે જવું. હવે તેમજ તે સર્વે કરતાં એકદા સોમદેવના ઘરે ભેજનને સમય પ્રાપ્ત થયે નાગશ્રીએ સરસ રસોઈ બનાવી તેણીએ અનેક પ્રકારની રસોઈ બનાવતાં અજ્ઞાનથી કટુ તુબાનું પકાવીને શાક કર્યું. તે પછી આ કેવું થયું ? : એ જાણવા માટે તેના વડે ચખાયું. ખાવાલાયક નથી એમ જાણ્યું. અને ત્યારે જ સું છું. આ ઘણા પ્રકારના દ્રવ્ય વડે મેં સંસ્કૃત કર્યું પરંતુ કડવું જ છે. એમ વિચારતી ખેદિત મનવાળી તેને છુપાવ્યું. તેને છોડીને બીજા ભેજને વડે ત્યારે સર્વ કુટુંબને પતિ–દેવને જમાડયા. ત્યારે જ સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં જ્ઞાનવાન ધર્મઘોષસૂરિ પધાર્યા તેમના શિષ્ય ધર્સ રુચિ મુનિ માસક્ષપણ તપના પારણે સેમદેવાદિને ત્યાં ગયા પછી નાગશ્રીના ઘરે આવ્યા. એ મુનિ આ શાક વડે સંતુષ્ટ થાઓ. એમ વિચારીને તેણીએ તે કુટું તું ખાનું શાક તે મુનિને વહરાવ્યું. તે પણ મારા વડે અપૂર્વ દ્રવ્ય પ્રાપ્ત કરાયું એમ વિચારતા જઈને પાત્ર દર્શાવવા માટે ગુરૂ ભગવંતના હાથમાં પાત્ર આપ્યું P.P. Ac. Gunratnasuri M.S. JurtGun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ ૨પ૭ ગુરૂભગવંતે તેની ગંધ સુંઘીને આ પ્રમાણે બોલ્યા. ભે ભે વત્સ ! જે આ તું ખાઈશ તે મરીશ તેથી આને જલદી પરઠ. બીજુ પીંડ સારૂં જાણીને અને લાવીને પારણું કર. આ પ્રમાણે ગુરૂભગવંતે કહેવાથી તે મુનિ-ગામ બહાર જઈને શુદ્ધ સ્થડિલ ભૂમિને પ્રાપ્ત કરી. ત્યાં પાત્રમાંથી તુમ્માનું એક રસબિન્દુ આપોઆપ ભૂમિ ઉપર પડ્યું. અને ત્યાં તેને લાગેલી કીડિયો મરેલી જોઈ ત્યારે તે મુનિએ વિચાયું” આ એક બિન્દુથી પણ અનેક મરે છે તે આ પરિષ્ઠાપન વડે તે કેટલાં પ્રાણાયોનું મરણ થાય ? જ તે પછી હું એકજ મરું તે ઉત્તમ છે. ફરી ઘણા જીવો મરે તે ઠીક નથી. એમ નિશ્ચિત કરીને સમાધિસહિત તે તુમ્બાના શાકને તે જ વાપર્યું. અને આરાધના સારી રીતે કરીને સમાધિયુક્ત આયુષ્ય પૂર્ણ કરીને સર્વાથ સિદ્ધ નામના અનુત્તર વિમાનમાં અહમિન્દ્ર દેવ થયા. અને આ બાજુ તે ધર્મઘોષસૂરિએ ધર્મરૂચીને આટલે વિલંબ કેમ થયા? “એ જાણવા માટે બીજા સાધુઓને આદેશ આપ્યું. - સાધુઓ બાહર ગયા ત્યાં તેને મરેલે જોયો.” તે પછી તેના રજોહરણ આદિ લઈને અને આવીને ઘણું ખેદપૂર્વક તેઓએ ગુરૂને કહ્યું. તે અતિશય જ્ઞાનના ઉપયોગ વડે ગુરૂએ નાગશ્રીનું સર્વ દુલ્ચરિત્ર સર્વ સાધુઓને કહ્યું. 17. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ 258 . તે પછી કેપસહિત સાધુ અને સાધવીઓએ તે સમદેવ પ્રમુખ લોકેને કહ્યું. બે રતા, ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મેદાનવાળા જુદા રસ્તાવાળા મહાપથમાં નાગશ્રીનું દુષ્કર્મ પ્રકટ કર્યું. - તે પછી સોમદેવ આદિ વડે ઘરથી બાહર કઢાએલી તે પાપિણી નાગશ્રી લકે વડે નિર્ભસના કરાતી ચારે બાજુ દુખી થઈને ભમી. કાસ-શ્વાસ–જવર-કુષ્ઠ આદિ ભયંકર સેળરેગ વડે આક્રાન્ત થઈને આ ભવમાં પણ નરકપણાને પામી શ્રુધિત-નૂષિત, જીર્ણ વસ્ત્રવાળી અને આશ્રય રહિતપણે ભમતી અનુક્રમે મરીને છઠ્ઠી નરકમાં ગઈ. આ ત્યાંથી નિકળીને સ્વેચ્છપણામાં અવતરી. ત્યાંથી પણ મરીને સાતમી નરકમાં ગઈ ત્યાંથી નિકળીને મચ્છપણામાં આવી. પાછી સાતમી નરકમાં જઈને મત્સ્યમાં ઉત્પન્ન થઈ . આ પ્રમાણે તે પાપિણી સાતે નરકમાં બે-બેવાર ગઈ અને તે પછી પૃથિવીકાયાદિમાં અનેકવાર ઉત્પન્ન થઈને અકામ નિજરાના યોગથી ઘણું દુષ્કર્મ ખપાવ્યા. અને તે પછી તે અહીં જ ચમ્પાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રાની કુક્ષીથી ઉત્પન્ન થયેલી સુકુમારિકા નામની પુત્રી થઈ અને ત્યાં જ જિનદત્ત સાર્થવાહ મહાધનવાન હતા. તેની ભદ્રા નામની પત્ની અને સાગર નામને પુત્ર હતા. એકવાર સાગરદત્તના ઘરની પાસેથી જતાં જિનદત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ 259 શ્રેષ્ઠિએ ઘરના ઉપર ભાગમાં દુક વડે રમતી યૌવનાવસ્થાને પામેલી સુકુમારિકાને જોઈ ત્યારે આ મારા પુત્ર માટે યોગ્ય છે. એમ વિચારીને પિતાના ઘરે ગયો. તે પછી ભાઈયોની સાથે જિનદત્તે આવીને પોતાના પુત્ર માટે સાગરદત્ત પાસે સુકુમારિકાની યાચના કરી. સાગરદત્ત - બો. આ પુત્રી મારા પ્રાણથી વિશેષ પ્રિય છે. આના વિના હું રહેવા માટે સમર્થ નથી. જો તમારે પુત્ર સાગર મારે ઘરજમાઈ થાય તે હું મારી પુત્રી ધનાદિની સાથે તેને આપું ત્યારે તેણે વિચારીશ” એમ કહીને જિનદત્ત પિતાના ઘરે આવ્યો. અને સાગરને કહ્યું. તે તે મૌન રહ્યો. “નિષેધ ન કરાયેલુ માન્ય હોય છે એ ન્યાયથી તેના પિતાએ સાગરદત્તને ઘરજમાઈના રૂપમાં માન્ય કર્યો. તે કુમારીની સાથે તે બને શેઠ વડે તે સાગરકુમાર પરણાવ્યો. તેની સાથે શયનગૃહમાં જઈને તે શયામાં બેઠે. - હવે પૂર્વ કર્મ વશથી તેને સ્પર્શ અંગારાની જેમ ઘણો જ દાઝતું હોવાથી સાગરદન કેટલિક ક્ષણરહીને તેને નિદ્રા લેતી મુકીને અને નાશીને જલ્દીથી પિતાના ઘરે આવ્યો. તે તે નિદ્રા ગયે છતે પતિને ન જોતી ઘણી જ ઈ. - હવે સવારના દીકરી અને જમાઈ માટે દંત ધાવન માટે સુભદ્રાએ દાસીને આદેશ આપ્યો. તેણીએ ત્યાં પતિરહિત રૂદન કરતી સુકુમારિકાને જોઈ આવીને સુભદ્રાને કહ્યું. -સુભદ્રાએ શેઠને કહ્યું. શેઠ ફરો પિતે જઈને જિનદત્તને ઓલ આયોન જિનદતે પણ પિતાના પુત્રને બોલાવીને Jun Gur Qaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ 267 એકાંતમાં કહ્યું. “પુત્ર ! તારા વડે સાગરદત્તની પુત્રીને છેડાઈ તે સારું નથી કર્યું હે વત્સ ! હમણાં પણ સુકુમારિકાની પાસે જા કારણ કે મેં ખરેખર ત્યારે સજજનોની સાથે આ સ્વીકાર કરેલું છે. | ત્યારે સાગરે આ પ્રમાણે કહ્યું. અગ્નિમાં પ્રવેશ કરીશ. તે ઉત્તમ છે. પરંતુ પાછે સુકુમારિકાની પાસે નહીં જાઉં. અને ત્યારે તેના વચનને સાગરદને પણ ભીતના અંતરે રહિને સાંભળ્યા. પછી નિરાશ થઈને ઘરે ગયો અને સુકુમારિકાને કહ્યું. તારા ઉપર સાગર વિરક્ત છે. તેથી તારા માટે બીજે પતી શોધીને કરીશ. હે પુત્રી ! ખેદ I હવે એક દિવસ તે સાગરદત્ત શેઠ ગવાક્ષ ઉપર બેઠેલે પિતાની પુત્રીના દુઃખથી દુઃખીત એક કર્ષરધારણ કરેલા જીરું અને ખંડિત વસ્ત્રને ધારણ કરેલા ભિક્ષાને માંગતે માખીઓના પરિવારથી ઘેરાયેલા એક ભિક્ષને જોયો. તેને બોલાવીને શેઠે તેના કર્પર આદિ છોડાવ્યા. તે પછી સ્નાન કરાવીને અને ભેજન કરાવીને ચંદનનું વિલેપન કરાવીને તેને સુખી કર્યો. પછી તેને શેઠે કહ્યું. વત્સ! તને આં સુકુમારિકા મેં આપી આની સાથે ભેગને ભગવતે ભેજનાદિથી નિશ્ચિત થઈને મારા ઘરમાં સુખપૂર્વક રહે એમ કહ્યું. ભિક્ષુક હિષિત થયો. - હવે તેની સાથે શયનઘરમાં ગયો. અને અંતે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakast
Page #270
--------------------------------------------------------------------------
________________ શરીરને સ્પર્શ અગ્નિના સ્પર્શ જે થયો. અને ત્યારે જ તે જલદીથી ઉઠીને જલદી પિતાને વેષ ગ્રહણ કરીને નાઠે. તે તે તેમજ ખેદિત થઈને રહી. - * હવે પિતાએ જોઈને એમ કહ્યું. વજો ! આ તારા પૂર્વકર્મના ઉદયનું ફળ છે. બીજું કારણ નથી તેથી મન સ્થિર કરીને સંતુષ્ટ થઈને દાન આપતી મારા ઘરમાં રહે તે પછી તે ધર્મધ્યાનમાં રક્ત થઈ છતી દાન આપવા લાગી. હવે ક્યારેક તેના ઘરે ગૌપાલિકા નામની સાધવીયો -આવી. તેણીએ તેમને શુદ્ધ અન્ન અને પાણી વડે પ્રતિભાભી. અને તેમની પાસે ધર્મ સાંભળીને પ્રતિબંધ પામેલી એ દીક્ષા ગ્રહણ કરી. ઉપવાસ-છઠ્ઠ-અડ્રમ આદિ તપ કરતી તે ગોપાલિકા આદિની સાથે વિહાર કર્યો. કયારેક પણ તેણીએ સૂભૂમિ ભાગ ઉદ્યાનમાં સૂર્યમંડળને જેતી તે સાદવીઓને કહ્યું. હું અહીં આતાપના લઉં. - ત્યારે તેઓએ કહ્યું વત્સસાધ્વીને પિતાની વસતીથી બાહર આતાપના ક૯પતી નથી. * આ પ્રમાણે આગમમાં કહ્યું છે. તે ન સાંભળતી તેણીએ સુભૂમિ ભાગ ઉદ્યાનમાં આવીને સૂર્યની સામે દૃષ્ટિસ્થાપન કરીને આતાપનાનો આરંભ કર્યો. હવે એક દિવસ એક કામીપુરુષવડે ખોલામાં બેસાડેલી. બીજાવડે છત્રધારણ કરાયેલી, ત્રીજાવડે પંખાથી હવા કરાતી, ચાવડે કેશપાશ બંધાતી, પાંચમાવડે ચરણ ખેલામાં લેવાયેલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ 262 ' આ પ્રમાણેની દેવદત્તા વેશ્યા સુકુમારિકાવડે જેવાઈ ત્યારે જેની ભેચ્છા સંપૂર્ણ થઈ નથી એવી તેણીએ આ નિયાણું કર્યું કે “આ તપવડે હુ પણ આની જેમ પાંચપતીવાળી થાઉં.” તે સમયથી તે પોતાના શરીરની શુદ્ધિ કરવામાં વિશેષ તત્પર થઈ અને સાધ્વીયો વડે નિવારણ કરાયે છતે પગ-પગ ઉપર સામે બોલતી તે આ પ્રમાણે વિચાર કરવા લાગી. “હું પૂર્વમાં ગ્રહસ્થ હતી ત્યારે આ આર્યાએને બહુ માનિતી હતી હમણાં મને શિષ્યા બનેલી પિતાના વશમાં આવેલી વારે–વારે જેમ-તેમ તેઓ તર્જના કરે છે. તેથી મારે એમનાથી શું?” એમ વિચારીને બીજા. સ્થાન કે રહી. એકલી અને સ્વેચ્છાચારિણે થઈને ઘણા કાળ સુધી દીક્ષાને પાળી. અંતમાં આઠ માસની સંલેખના કરીને પાપની આલેચના કર્યા સિવાય મરીને તે સૌધર્મ દેવલોકમાં નવ. પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ ત્યાંથી ચ્યવને આ દ્રૌપદી થઈ છે. પૂર્વ ભવના નિદાનથી અને આ પાંચ પતી થયા. એમાં શું આશ્ચય છે?' આ પ્રમાણે મુનિભગવંત કહે છતે સાચું –સાચું એવી વાણી આકાશમાં થઈ તે પછી કૃષ્ણ આદિ પણ સારુ–સારું અને પાંચ પતી થયા. એમ બેલ્યા. હવે પાંડ તે સ્વયંવરમાં આવેલા. રાજાઓ સ્વજનવડે કરાયેલા મહોત્સવ પૂર્વક પરણ્યા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ 263 તે પછી પાંડુરાજા વિવાહ માટે લાવેલાની જેમ.' તે દર્શાહને રામ-કૃષ્ણને અને બીજા પણ રાજાઓને પાંડુ રાજાએ બહુ માનપૂર્વક પિતાને ઘરે લઈ ગયા. ત્યાં ઘણું સમય સુધી પૂજીને દર્શાહ, રામ-કૃષ્ણ અને બીજા પણ રાજાઓ વડે જવા પૂછાયે છતે સાકાર કરીને પાંડુ રાજાએ વિદાય આપી. હવે પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપીને પાક ગયો. તેની પાછળ માદ્રી પણ કુન્તીને બને પુત્ર આપીને પલેક ગઈ. હવે પાંડુ રાજા મરણ પામે છતે ઈર્ષાવાળા દુષ્ટ અભિપ્રાયવાળા દેશલબ્ધ થયેલા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડને માનતા નથી, દુર્યોધને પાંડમાં વૃદ્ધ પુરૂષને, પ્રધાન–પુરોહિતે આદિને વિનયાદિ વડે સંતષિત કર્યા. તેના વડે લેભથી પાંડને જુગારમાં જિતાયા. તેઓને પ્રતિજ્ઞાપૂર્વક રાજ્ય અને દ્રૌપદીને જીતીને દુર્યોધને ગ્રહણ કરી. પરંતુ ક્રોધથી લાલચનવાળા ભીમસેનથી ડરતાં દ્રૌપદીને પાછી મેંપી, - તે પછી કૌર વડે અપમાનિત કરાયેલા સ્વદેશથી નિર્વાસિત તે પાંચે પણ પાંડવોએ વનવાસને આશ્રય કર્યો. વનથી વનમાં ઘણાં કાળ સુધી ભમીને તે દશાહનીબેન કુન્તી વડે તે પાંચે પણ પાંડ દ્વારકા નગરીમાં લવાયા, દિવ્ય આયુથ વડે યુદ્ધ કરનાર, વિદ્યા–બાહુબલથી પ્રશંસનીય તે સવે પણ પહેલા સમુદ્ર વિજયના ઘરે ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ ત્યાં સમુદ્રવિજય અને અક્ષેત્ર્ય આદિ દશહોએ પોતાની બેન અને ભાણેજાઓને નેહ વડે ઘણા પૂજ્યા. સરકાર અને સન્માન આપ્યું અને કહ્યું હે ભગિની ! તે ગેત્રિની પાસેથી પુત્ર સહિત પણ જીવતી આવેલી નિશ્ચયથી અમારા ભાગ્યવડે જેવાઈ છે. ત્યારે કુન્તીએ પણ કહ્યું, હે ભાઈ! હું ખરેખર પુત્રસહિત પણ ત્યારે જ જીવી, જ્યારે મારા વડે તમે પુત્ર સહિત જીવંત સાંભળ્યા. અને આ બાળકો રામ-કૃષ્ણનું લેકેત્તર ચરિત્ર સાંભળતી હષિત હું તેમના દર્શન કરવાની ઉત્સુકતાવાળી અહીં આવી. તે પછી તેમના વડે આજ્ઞા અપાયેલી કુન્તી પુત્રો સહિત કૃષ્ણની સભામાં આવી. તેને રામ-કૃણે ઉભા થઈને સત્કાર કર્યો અને ભક્તિ વડે પ્રણામ કર્યો. તે પછી રામ-કૃષ્ણ અને પાંડવ ક્રમાનુસાર એકબીજાને આલિંગન નમસ્કાર પૂર્વક મળીને યથાગ્ય આસન ઉપર બેઠા. . તે પછી કૃષ્ણ બોલ્યો, તે સારું કર્યું કે તમે અહીં પોતાના ઘરે આવ્યા. અને તમારે અને યાદોને લક્ષમી નિશ્ચિત્ત સાધારણ છે. યુધિષ્ઠરે કહ્યું.” “હે કૃષ્ણ! જેઓને તમે અભિમત છે તેઓને લમી દાસી છે. તે પછી ફરી તમે જેને માને છે તેમને તે શું કહેવું ? કૃષ્ણ! આ અમારા માતાના કુલને પવિત્ર કરતાં તારા વડે વિશ્વમાં પણ વિશેષથી મહાબળશાળી અમે વતીએ છીએ. !! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ 265 અવરથા ( આ પ્રમાણે વિવિધ વાતે વડે કુન્તી અને તેના પુત્રને અલગ-અલગ મહેલોમાં કૃષ્ણ રાખ્યા. દશાઈઓએ પાંડને લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજ્યા અને રતિ નામની પોતાની કન્યાઓ અનુકમે આપી. યાદવે વડે, કૃષ્ણ અને બલદેવ વડે પૂજાતાં તે પાંડે ત્યાં સુખપૂર્વક રહ્યાં. : . ૨૫ને આ બાજુ સીખેલી સકલ કલાઓવાળા પામેલા યૌવનાવસ્થાવાળા પ્રદ્યુમ્નકુમ કનકમાલા કામાતુર થઈ અને વિચાર્યું આના જે ખેચરમાં પણ કઈ પણ નથી. માનું છું કે આના જે દેવ પણ નથી ત્યારે માનવેની શું વાત ? . તેથી પોતે મેટા કરેલા વૃક્ષના ફળની જેમ આનું યૌવનફળ હું ગ્રહણ કરું ? આની સાથે ભોગ ભોગવું. અન્યથા મારો જન્મ પણ વ્યર્થ છે. આ પ્રમાણે વિચારીને તેણીએ મધુરવાણીથી પ્રદ્યુમ્નને કહ્યું“અહીં જ ઉદ્ધર શ્રેણીમાં નલપુર નગર છે. ત્યાં ગૌરી વંશથી ઉત્પન્ન થયેલ નિષધ નામને રાજા તેની હું પુત્રી અને મારે ભાઈRષધિ પિતાએ ગૌરી નામની મહાવિદ્યા મને પોતે આપી. અને પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને કાલસંવર પર . મારા ઉપર તે અત્યંત આસક્ત બીજી સ્ત્રીને ઇરછત નથી. બે વિદ્યાઓની સિદ્ધિરૂપી બલથી તેને આ જગત તૃણવત્ લાગે છે. આ પ્રમાણેની હું અનુરક્ત થઈ છતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ 266 તને વરૂં છું. હે સુભગ ! તું મને ભેગવ તું અજ્ઞાનથી પણ મારે પ્રણયભંગ ન કર. - ત્યારે પ્રદ્યને તેને કહ્યું. આ ! શાંત પાપમ. આ તું શું બોલે છે? હું તારે પુત્ર અને તું મારી માતા છે. આ તે આપણે બન્નેના માટે પાપકારી કાર્ય છે. ત્યારે તેણીએ કહ્યું. સુન્દર ! તું મારે પુત્ર નથી, પરંતુ કાલસંવરે અગ્નિજ્વાલાપુરથી આવતાં કેઈ કે માર્ગમાં તજેલે તને મેળવ્યું. અને મને મોટો કરવા માટે આપે. તું તે કઈક પણ બીજાને પુત્ર છે. તેથી મારી સાથે નિશંકપણે યથા રૂચિ પ્રમાણે ભેગને ભેગવ. તે પછી સ્ત્રી સંકટે પડયો છું. એમ વિચારીને તે બો. ભદ્ર! કાલસંવર અને તારા પુત્રો વડે હું કેવી રીતે જીવીશ. તેણીએ કહ્યું. હે સુભગ ! તું ડર નહીં. મારી પાસેથી આ બે મહાવિદ્યાઓ ગૌરી–પ્રજ્ઞપ્તિ ગ્રહણ કર અને જગતમાં અજેય થા. અને તે પછી અકાર્ય તે નહીં જ કરૂં. એમ ચિત્તમાં નિશ્ચિત્ત કરીને અને કહ્યું. મને વિદ્યા આપો પછી તમારું વચન કરીશ.” ત્યારે તેણીએ હર્ષિત કામ વડે વિહુલ થયેલીએ તેને બે મહાવિદ્યાઓ આપી. તે પ્રદ્યને પણ પુણ્યની અધિકતાથી જલદીથી બન્ને વિદ્યા સાધી. હવે તેણીએ ભેગ માટે ફરી પ્રાર્થના કરી તે બોલ્યા. હે અનઘે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ 267 તું તે પૂર્વમાં મને મેટો કરવાથી કેવલ માતા જ થઈ હતી, પણ હમણું તે વિદ્યાનું દાન કરીને તું મારી ગુરુ થઈ છે. તેથી અહીં પાપકાર્ય માટે તારે મને કાંઈ ન કહેવું. આ પ્રમાણે તેને કહીને અને મુકીને પ્રદ્યુમ્ન નગરથી બહાર જઈને કાલા—ક વાવડીના કિનારે દુઃખી મનવાળો થઈને બેઠે તે કનકમાલાએ તે નખ વડે શરીરને વિદારીને. મેટો કેલાહલ કર્યો. ત્યારે આશું? બ્રાંતી સહિત પૂછતા તેના પુત્રો ત્યાં આવ્યા. તેણીએ તેમને કહ્યું. દુરાત્મના મદોન્મત્ત તમારા. પિતાના પુત્ર વડે આ હું સ્વેચ્છાપૂર્વક દુગ્ધપાન કરાવનારી બીલાડાની જેમ વિદારણ કરાઈ છું. તે સાંભળીને તે સર્વે પણ કાલામ્બુકાના કિનારે જઈને પાપ–પાપ–એમ બોલતાં પ્રદ્યુમન ઉપર શીધ્ર પ્રહાર કર્યો. વિદ્યા વડે બલવાન એવી પ્રદ્યુમ્ન તે કાલસંવરના પુત્રને હરણને સિંહની જેમ લીલા માત્રમાં માર્યા. તે પછી પુત્રોના વધથી કુદ્ધ કાલસંવર તેને મારવા માટે આવ્યું. તે પણ વિદ્યાથી ઉત્પન કરાયેલી માયા વડે તે પ્રદ્યુમ્ન વડે જિતા. તે પછી અનુતાપસહિત પ્રદ્યુમને તે કાલ-- સંવરને એમ હતું તેમ કનકમાલાનું વૃત્તાત મૂલથી આરંભીને કહ્યું. ત્યારે તેણે પણ અનુતાપ સહિત પ્રદ્યુમ્નને પૂજ્ય. અને કનકમાલાના અવગુણ જાણીને તે ખેચરેન્દ્રમનમાં ઘણો જ બેદિત થયો. અને ત્યારે નારદ ઋષિ પ્રદ્યુમ્નની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ 268 આવ્યા. અને પ્રજ્ઞપ્તિ વિદ્યાએ જણાવ્યું. કુમારે તેમને પૂજ્યા. તેમને પણ સર્વ કનકમાલાને વૃત્તાંત કહ્યો. - તે પછી નારદ સીમંધર સ્વામીએ કહેલો પ્રદ્યુમ્ન રુકિમણીને સર્વ વૃત્તાંત પ્રદ્યુમ્નને કહીને આ પ્રમાણે બેલ્યા. પૂર્વમાં તારી માતા શકય સત્યભામા સાથે પ્રથમ પૂત્રના પ્રાણિગ્રહના સમયે કેશદાનની પ્રતિજ્ઞા કરી છે. અને હવે હમણાં સત્યભામાને પુત્ર ભાનુક નામને પાણિગ્રહણ કરશે. ત્યારે તારી માતાને પ્રતિજ્ઞાથી હારેલી એ પોતાના કેશ આપવા ગ્ય છે. તે આપવાના દુઃખવી અને તારા વિયોગ વેદનાના દુઃખથી તારા જે પુત્ર હેતે છતે પણ તે અવશ્ય રુકિમણી મરશે. એ માટે તું ત્યાં જવા માટે શીવ્ર ઉદ્યત થા. | સર્વેને આનંદ આપનાર તારું દર્શન તેમને કરાવ. કૃષ્ણ આદિ તારું મુખ પદ્મકમલને ભમરાની જેમ જોવા માટે ઈચ્છે છે. એમ સાંભળીને માતાના મેહથી મેહિત પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિએ બનાવેલ વિમાનમાં ચઢીને શીધ્ર દ્વારકા નગરીમાં આવ્યું. નારદ બોલ્યહે કુમાર ! આ તારા પિતાની નગરી દ્વારકા નામની જેને ધનદે પોતે જ બનાવીને રત્નાદિથી પૂરી ત્યારે પ્રદ્યુને કહ્યું. મુનિવર્ય! આપ અહી જ વિમાનમાં રહે. જ્યાં સુધી હું દ્વારકામાં કાંઈક ચમત્કાર કરું છું, “હા” “એમ નારદે કહે છતે આગળ જતાં પ્રધુને ત્યાં રહેલી સત્યભામાના પુત્રના વિવાહની યાત્રા જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ તે પછી તે જ સમયે તેને પરણનારી કન્યાઓને વિદ્યા વડે હરણ કરીને નારદની પાસે મુકી, નારદે તેમને કહ્યું. બાલિકે ! ભય ન પામે. આ પણ કેશવને પુત્ર છે. તે પછી તે પ્રદ્યુમ્ન વાનર સહિત પુરૂષ થઈ ને વનપાલકોને કહ્યું. મારા ભુખ્યા વાનરેને ફલાદિ આપો. ત્યારે તે વનપાલકે કહ્યું. હમણાં આ ઉદ્યાન અમારા દ્વારા ભાનુકના વિવાહ માટે રક્ષા કરાય છે. તેથી તારે કાંઈ ન કહેવું. ત્યારે ઘણાં ધન વડે તેમને પ્રલોભન આપીને પ્રદ્યુમને પ્રવેશ કરીને તે વાનરે વડે તે ઉદ્યાનને ફલાદિથી રહિત કરાવાયું. તે પછી જાતિવંત ઘોડાને વ્યાપારી થઈને તે ઘાસની દુકાને ગયો. ત્યાં દુકાનદારો પાસે પોતાના ઘડા માટે ઘાસની યાચના કરી. પરંતુ પૂર્વની જેમ તેણે ન આપતા. તેઓને ધનના લેભ વડે પ્રલોભિત કરીને પોતાની વિદ્યા વડે સવે દુકાને ઘાસ રહિત કરી. . . . - તે પછી તેમજ વિદ્યા વડે જલપાન કરીને સ્વાદુજલના સ્થાનેને જલ રહિત કર્યા. તે પછી ઘડાઓના સ્થાનમાં જઈને તેણે પોતે ઘોડાને ચલાવ્યું, ત્યારે ભાનુકે તેને ઘોડે જોયો અને પૂછયું આ ઘોડે કેને? કૌતુકી પ્રદ્યુમ્ન પણ “આ મારે ઘડે” એમ કહ્યું. ત્યારે ભાનુકે આદર સહિત કહ્યું. તું આ ઘેડાને મને આપ, તું જે મૂલ્ય માંગશે તેનાથી તને વધારે પણ આપીશ.uri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ 2i70 છે ત્યારે પ્રદ્યુમ્ન પણ કહ્યું. તે પરીક્ષા કરીને ઘોડાને ગ્રહણ કર, અન્યથા નિરપરાધી પણ મને રાજદંડ થાય. હવે ભાનક તે ઘોડાની પરીક્ષા માટે તેના ઉપર બેઠે. તે ઘોડાએ વેગ વડે નાચતા તેને પૃથ્વી ઉપર પાડ્યો પછી ઘેટા ઉપર બેસીને પ્રદ્યુમ્ન નગરના લેક વડે હસાતે વસુદેવની સભામાં આવ્યું. અને ત્યાં રહેલા સર્વે રાજા અને અમાત્યાદિઓને પણ હસાવ્યા. - તે પછી પ્રદ્યુમ્ન બ્રાહ્મણરૂપવાળે થયો અને મનહર સ્વર વડે વેદને ભણતે દ્વારકામાં પ્રવેશ કર્યો. ચારે બાજુ ત્રણ રસ્તા, ચાર રસ્તા આદિમાં ભમતા તેણે સત્યભામાની દાસી કુજાને જોઈ. અને તેને વિદ્યા વડે જદો તેને નેત્રની વેલની જેમ સરલ અંગવાળી કરી. ત્યારે તેણે ચરણમાં પડીને કહ્યું, તમે કયાં ચાલ્યા. પ્રઘને પણ કહ્યું. જ્યાં ભેજન ઈચ્છાપૂર્વક મળે ત્યાં જાઉં છું. ફરી તેણે કહ્યું. તે મારી સ્વામીની સત્યભામાના ઘરે આવે. ત્યાં પુત્રના વિવાહ માટે તૈયાર કરેલા મેદકાદિ તને ઈચ્છાનુસાર આપીશ. તે પછી પ્રદ્યુમ્ન પણ તેની સાથે સત્યભામાના ઘરે ગયો. તે દાસી તેને તેરણદ્વાર ઉપર મુકીને પોતાની સ્વામીની પાસે ગઈ - તું કોણ છે? એમ સત્યભામા વડે પૂછાયું. તે બોલી તે જ કુંજ છું. ફરી પણ સત્યભામાં કહ્યું. તેણે તને સરલ કરી છે. ત્યારે દાસીએ બ્રાહ્મણને વૃત્તાંત કહ્યો. સત્યભામાએ કહ્યું તે વિપ્ર ક્યાં છે? .P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ 271 તેણીએ પણ કહ્યું. મેં હમણાં જ તેરણ દ્વાર ઉપર છેડો છે. તું તે મહાત્માને અહીં લઈ આવ એમ સત્યભામાએ આદેશ કરાયેલી દાસી જલદીથી તે માયાવી બ્રાહ્મણને ત્યાં લવાયો. તે આશિષ આપીને બેઠો. સત્યભામાએ કહ્યું. હે વિપ્ર ! શક્યરુકિમણીથી મને રૂપમાં અધિક કર. માયાવી વિપ્રે પણ કહ્યું. તું ખરેખર સ્વરૂપવાન દેખાય છે. બીજી સ્ત્રીઓમાં તે કયાંય આવું રૂપ ખરેખર હું તે જેતે નથી. ત્યારે સત્યભામાએ કહ્યું. ભદ્ર! આ સારું બોલે છે, તેપણ રૂપમાં અનુપમ મને વિશેષપણે કર. તે પછી માયાવી વિપ્રે કહ્યું, જે એવી ઈચ્છા હોય તો પહેલા સર્વથા વિરૂપવાળી થા. રૂપમાં વિશેષતા તે મૂલમાં વિરૂપ હોય તે થાય, ત્યારે શું કરું ? એમ તેણીએ પૂછયું. તે વિપ્રે આ પ્રમાણે આદેશ કર્યો. પ્રથમ મસ્તક મુંડાવ, તે પછી તારા દેહ ઉપર ચારે બાજુ કાળી સાહીને લેપ કર અને જીર્ણ ખંડિત મલિન થયેલા વસ્ત્રવાળી થઈને મારી પાસે આવે જેથી હું તને રૂ૫, લાવણ્ય, સૌભાગ્ય લક્ષ્મીને જલદીથી તારામાં આરોપણ કરું. ' તે પછી તે રૂપની ગરજવાળી થઈને તે પ્રમાણે કર્યું. હવે તે વિપ્રે આ પ્રમાણે કહ્યું. હું ક્ષુધાથી પીડિત છું સ્વસ્થ નથી. તેથી શું કરું ? ત્યારે સત્યભામાએ તેને ભેજન માટે રસોયાને આદેશ આપ્યો. ભેજન માટે જતા બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે સંભળાવ્યું છે ?
Page #281
--------------------------------------------------------------------------
________________ ર૭૨ મારી ભજનની વેળા સુધી કુળદેવીની આગળ તારે રૂડુબડુ રૂડુબુડુ સ્વાહા” આ પ્રમાણે મંત્રજાપ જપ, તે તે પ્રમાણે જ કરતી રહી. હવે ભજન કરતા તે બ્રાહ્મણે સર્વ સારવાળી રસવતીને વિદ્યાબળ વડે સમાપ્ત કરી. હવે સત્યભામાથી ડરતી જલ લાવનારીઓ અને રસોઈ કરનારીઓના દ્વારા તેને કાંઈક ઉઠ ઉઠ એમ કહેવાયું. હું હજી પણ તૃપ્ત થયે નથી જ્યાં તૃપ્તિ થશે ત્યાં હું જઈશ. ' - એમ બોલતે તે માયાવી વિપ્ર ગયો. તે પછી બાલસાધુનું રૂપ કરીને રૂકિમણીના ઘરે ગયો. અને તેને તેને આનંદ ચંદ્ર જે તે દેખાયો. તેને આસન માટે રૂકિમણી ઘરની અંદર ગઈ. અને ત્યાં સુધી તે તે પૂર્વ ના સ્થાપન કરેલાં કૃષ્ણના સિંહાસન ઉપર બેઠે. અને આસન ગ્રહણ કરેલા આસનવાળી બહાર આવી તેને તે પ્રમાણે બેઠેલે જોઈને વિરમયથી ફાડેલી લેનવાળી બોલી. કૃષ્ણ કે તેના પુત્ર વિના અન્ય પુરૂષને બેઠેલાને ખરેખર દેવતા સહન કરતા નથી. ત્યારે તેણે માયાવી સાધુએ કહ્યું. મારા તપના પ્રભાવથી દેવતા કાંઈ પણ કરવા સમર્થ નથી. - હવે તેણીએ “કયાં હેતુથી તમે અહીં આવ્યા છે. એમ પૂછે છતે તે બેલ્યો. મેં નિરાહારપણે સોળ વર્ષ નું તપ કર્યું છે. જન્મથી પણ માતાનું સ્તનપાન પણ મારા વડે પિવાયું નથી. તેના પારણ માટે હું અહીં આવ્યો છું. કોઈક યાચિત આપિ. ત્યારે યકતે રૂકિમણી બોલી હૈ, મુનિ કયાંય સેળ વર્ષ ને તપ સાંભળ્યો નથી. આn Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ 273 - પરંતુ એક ઉપવાસથી એક વર્ષ સુધી તપ સાંભળ્યો છે. સાધુએ પણ કહ્યું. તારે આવા વિચારવડે શું ? જે મરઘાં કાંઈ હોય અને દેવાની ઈચ્છા હોય તે આપ. નહીં તે સત્યભામાના ભવનમાં જઈશ. તેણીએ કહ્યું. ઉદ્વેગથી આજે મેં કાંઈ પણ અનન પકાયું નથી. તેણે પૂછ્યું. તારે ઉદ્વેગનું કારણ શું ? - ત્યારે તેણે કહ્યું. પુત્રના વિયોગથી મેં તેના સંગમની આશાથી કુલદેવીની આટલા સમય સુધી આરાધના કરી. અને હમણાં હું કુલદેવતાને મારા મસ્તકની બલી દેવાની ઈચ્છાવાળી જ્યાં ગળા ઉપર પ્રહાર કરૂં ત્યાં દેવી એમ બોલી : કે હે પુત્રી ! આટલું સાહસ ન કર. જે આ તારે આ બે અકાલમાં ફલશે ત્યારે તારા પુત્ર આવશે, તે - આંબો આજે ફલ્યો. પરંતુ મારે પુત્ર નથી આવ્યો. તેથી હે સાધુ! હોરાને જે ? કયારે મારે પુત્રનું મીલન થશે. તેણે કહ્યું. હેરા ખાલી હાથવાળાઓને ફળદાતા થતા નથી, રુકિમણી બેલી. મુનિ ? બેલ તને હું શું આપું. તેણે પણ કહ્યું. તપથી કૃશ મારું પેટ છે. માટે મને પેય આપ, તે પછી તે પેય માટે દ્રવ્ય જેવામાં રુકિમણ પ્રયત્નવાળી થઈ ફરી તે સાધુ બોલ્યો. હું ભુખ્યો છું. જે કઈ પણ દ્રવ્ય વડે પિય કરીને મને આપ. ત્યારે તે પૂર્વના તૈયાર મેદક વડે પેય કરવા માટે પ્રવૃત થઈ. પરંતુ તેના વિદ્યાપ્રભાવથી અગ્નિ પ્રજવલિત ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ થઈ. હવે રૂકિમણીને ખિન જોઈને તેણે કહ્યું જો પિય ન થતું હોય તે આ મોદકે વડે ઘણા ભૂખ્યા એવા મને - સંતષિત કર. ત્યારે તેણીએ કહ્યું : ' . . . - આ મોદકે કૃષ્ણ વિના બીજા માટે પાચન ન થાય એવા છે. તેથી હે મુનિ! આપીને હું ત્રષિ હત્યાનું પાપ નહી કરું. તેણે કહ્યું. તપના મહામ્યથી મને કાંઈ પણ દુર્જર નથી. તે પછી તે શંકાસહિત તેને એક એક મોદક આપ્યો. એક પછી અપાતાં મોદકને જલદીથી જ ખાતે તેને જેઈને વિસ્મિત થયેલી તેણિએ હસીને કહ્યું. હે મહષિ - તમે મહાબળવાન જણાવે છે. - ::: અને આ બાજુ તે મંત્રને જપતી સત્યભામાને આવીને પુરુષેએ કહ્યું. હે સ્વામીની ! કઈ પણ પુરૂષે ઉદ્યાનને ફલાદિરહિત કર્યો. અને કેઈએ જલાશયોને જલરહિત કર્યા. અને કેઈએ તારા પુત્ર ભાનુકને અશ્વવડે ઉપદ્રવ કર્યો છે. એમ સાંભળીને સત્યભામાએ દાસીને પૂછયું. તે બ્રાહ્મણ કયાં ગયો? ત્યારે તે દાસીઓએ પણ જેમ કર્યું હતું તેમ તેનું કાર્ય કર્યું. તે .. છે ત્યારે ખેદિત થયેલી ઈર્ષાથી કેશ લાવવા માટે રૂકિમણની પાસે વાંસની ટોપલી છે જેના હાથમાં એવી દાસીને મોકલી. અને તેઓએ જઈને રૂકિમણીને કહ્યું. માનિની ! તારા કેશને અમને જલદી આપ. હમારી સ્વામિની સત્યભામાએ ખરેખર અમને આ પ્રમાણે આદેશ આપ્યો છે, ત્યારે તે માયાવી મુનિએ તે સાંભળીને તેઓને જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ રિ૭૫ કેશો વડે વાંસની ટોપલી ભરીને તેઓને સત્યભામાની પાસે મેકલી. આ શું ? એમ સત્યભામાએ કહ્યું. દાસીઓ બેલી. સ્વામિની! શું તમે જાણતાં નથી? જેવા સ્વામી તે પરિવાર, અહિ શું આશ્ચર્ય ? ' . . ત્યારે સત્યભામા ઉદ્વેગવાળી ક્રોધથી ધમધમતી થઈ અને તેણીએ રૂકિમણીના ભવનમાં હજામેને મોકલ્યા. તેઓને જેતે છતે માયાવી સાધુએ ચામડીના છેદપૂર્વક હજામને મુંડયા. આવેલા મુંડ હજામોને જોઈને કોધિત થયેલી સત્યભામાએ જઈને કૃષ્ણને કહ્યું, નાથ ! તમે પિતે રુકિમણીના કેશના સાક્ષી થયા હતા છે તે આજે કેશ આપવાની શરત પ્રમાણે મને અપા, પિતે ઉઠીને અને શીવ્ર તેને બેલાવી રૂકિમણીને મુડ કરાવે ત્યારે હસીને ગોવીંદ બોલ્યો, હમણાં તે તુંજ મુંડેલી છે. તેણીએ કહ્યું આજે હાસ્યવડે સયું હમણાં તમે તેને કેશને જદી અપાવે તે પછી કૃષ્ણવર્ડ મોકલેલા રામ સત્યભામાની સાથે રૂકિમણીના ઘરે ગયા. દિક છે અને ત્યાં પ્રદ્યુમ્ન વિદ્યાવડે કૃષ્ણનું રૂપ કર્યું, ત્યારે રામે લજજાથી પાછા વળાને પૂર્વના સ્થાને આવ્યા, અને ત્યાં પણ કૃષ્ણને જોઈને તેણે કહ્યું કે તમારાવડે આ હાસ્ય શું મંડાયું છે. . . . . . ત્યાં કેશ માટે મને એકલીને અને તમે પિતે ત્યાં જઈને પાછા અહીં તમે આવ્યા. પત્ની અને અમને એક સાથે તમે લજિજત કર્યા. તે પછી ત્યાં હું નથી આવ્યો.
Page #285
--------------------------------------------------------------------------
________________ ર૬ એમ કેશવે શપથ ગનપૂર્વક કહ્યું ત્યારે આ તમારી જ માયા છે. - એમ બેલતી તે સત્યભામા પિતાના ઘરે ગઈ વિષ્ણુ તે તેણીના ઘરે જઈને તેને વિશ્વાસ પમાડવા માટે પ્રારંભ કર્યો. હવે નારદે આવીને રુકિમણીને કહ્યું, “આ તારે પુત્ર પ્રદ્યુમ્ન.” ત્યારે તે પ્રદ્યુમ્ન પણ દેવસદશ પિતાનું રૂપ પ્રકટ કરીને ઘણા કાળના દુઃખ રૂપ અંધકાર માટે સૂર્ય જે માતાના ચરણકમળમાં પડયો. . પર સ્તન્યમાંથી ઝરતી દૂધની ધારાવાળી રુકિમણીએ તેને નેહની અધિકતાથી ભુજાઓ વડે આલિંગન કર્યું. અને હર્ષના અશ્રુઓ છોડતી આંખેવાળી તેના મસ્તકે ફરી ફરી ચુંબન કર્યું . . . - હવે પ્રઘને તેને વિજ્ઞપ્તિ કરી–માત! ત્યાં સુધી ખરેખર હું છું, તે કેઈને તમારે ન જણાવે જ્યાં સુધી કઈ પણ આશ્ચર્ય પિતાને દર્શાવું. હર્ષથી વ્યગ્ર રુકિમણીએ તે કાંઈ પણ ઉત્તર ન આપ્યું. તે પછી તે રુકિમણુને માયાવી રથમાં આપણુ કરીને ચાલ્યો અને શંખપૂરીને લેકેને ાભ પમાડતે આ પ્રમાણે બોલ્યો : આ હું રુકિમણીનું હરણ કરું છું. જે કૃષ્ણ બળવાન હોય તે રક્ષા કરે. ત્યારે કોણ આ મૂર્ખ મરવાની ઈચ્છાવાળે દુર્મતિ વાળે થયે છે એમ કૃષ્ણ બોલતે. શાંગધનનું આસ્ફાલન કરતે સૈન્યસહિત પાછળ દોડ્યો. - પ્રદ્યુમ્ન તે સેનાને ભાંગીને વિદ્યાબળ વડે હરીને દાંતરહિત હાથીની જેમ કૃણને શસ્ત્રરહિત કર્યો. હવે જ્યાં વિષ્ણુ ખેદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #286
--------------------------------------------------------------------------
________________ Ph.: 303 32725 2775 પામે છે ત્યાં તેની જમણે ભૂજા ફરકી અને તેણે સહસા બલભદ્રને કહ્યું. ત્યારે જ નારદે આવીને કહ્યું. હે કૃષ્ણ આ તારા પુત્ર રુકિમણ સહિત ગ્રહણ કરે. હમણાં યુદ્ધ - તે પછી પ્રદ્યુમ્ન રામ-કૃષ્ણના ચરણેને સ્પર્શતે નપે. અને તે બને વડે ઘણું જ સ્નેહ વડે વારે-વારે તેના મસ્તકે ચુંબન વડે તેને ભિંજાવ્યું. સાથે ઉત્પન્ન થયેલ યૌવનની જેમ સ્વર્ગવાસીઓની લીલાને સ્પર્શતા જનેના મનને કૌતુકને ઉત્પન્ન કરનાર પ્રદ્યુમ્નને કેશવે પરમ પ્રીતિ વડે ફરી પણ આલિંગન કર્યું. રુકિમણીની સાથે વિષ્ણુએ પિતાના પુત્ર પ્રદ્યુમ્નને ખેળામાં બેસાડીને નગરના લેકે વડે અતિ આશ્ચર્ય વડે જેવાતા સર્વ આડમ્બર વડે દ્વારકામાં પ્રવેશ કર્યો. સપ્તમપરિછેદ સાતમે પરિચ્છેદ હવે તે દ્વારકા નગરીમાં સંભ્રમથી દ્વાર પર સ્થાપેલા નવીન તેરણથી નયનથી ભમરની શોભાવાળી કામીની જેમ પ્રદ્યુમ્નના આગમન મહત્સવ પ્રવર્તતે છતે દુર્યોધને ઉઠીને કેશવને જણાવ્યું, સ્વામી તમારી પુત્રવહુએ, અને મારી પુત્રીયોને કેઈએ પણ હમણું અપહરણ કરી છે, માટે તમે ક્યાંય પણ જોવાનું કરે. જેથી ભાનુકકુમાર પરણે. ' ત્યારે કૃષ્ણ પણ કહ્યું, હું સર્વજ્ઞ નથી. જે તે હું હત તે કેમ પ્રદ્યુમ્નને કોઈકે હરણ કર્યો તે મેં કેમ ન જોયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ તે પછી પ્રાપ્તિ વિદ્યાવડે તેમને હું જાણુંને અહીં લાવી એમ બેલતાં પ્રદ્યુમને ત્યાં તે સ્વયંવર મંડપમાં કન્યાઓને લાવી.. આ કેશવ વડે અપાતી તે કન્યાઓને નિશ્ચયથી આ તે મારી વધુઓ છે એમ કહીને પ્રદ્યુમ્ન ગ્રહણ ન કરી. પણ ભાનુકકુમાર પરર્યો. અને નહિ ઈચ્છતા એવા પ્રદ્યુમ્નકુમારને. પણ વિદ્યાધર રાજાની કન્યા પરણાવી. તે પછી પ્રદ્યુમ્નને લાવવાથી ઉપકારી નારદને પૂજીને કેશવ-રુકિમણીએ રજા આપી. હવે પ્રદ્યુમ્નની મહાસંપત્તી અને પ્રશંસા વડે દુઃખી. થતી સત્યભામાં કો૫ઘરમાં જઈને જર્જર ખાટલા ઉપર સુતી અને ત્યાં ગયેલે કૃષ્ણ સંભ્રમસહિત બોલ્યો : સુંદરી! તું કેના વડે અપમાનિત થઈ છે જેથી આવી રીતે દુઃખી થાય છે. ત્યારે તેણે પણ કહ્યું મારું કેઈએ પણ અપમાન કર્યું નથી. પરંતુ પ્રદ્યુમ્ન જે જે મારે પુત્ર ન થાય તો. નિશ્ચિત હું મરીશ. કૃણે તેના આગ્રહને જાણીને હરિગમેલી દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કરીને પૌષધ વ્રત સ્વીકાર કર્યો. હરિણગમેષીએ. પ્રકટ થઈને તેને કહ્યું, તારું શું કરું? ત્યારે કેશવે કહ્યું, સત્યભામાને પ્રદ્યુમ્ન જે પુત્ર આપ. હરિશૈગમેષી બોલ્યો. તારે જેની પુત્રેચ્છા પૂર્ણ કરવી હોય તેને આ હાર પહેરાવીને ભેગવ તેથી વાંછિત પુત્ર થશે.” * . આ પ્રમાણે કહીને અને તે હાર આપીને હરિણગમેષી દેવ અંતર્ધાન થયો. કેશવે પણ હર્ષિત થઈને સત્યભામાને શયનને સમય આપ્યો. : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ 279 આ સર્વે પ્રકૃતિવિદ્યાએ પ્રદ્યુમ્નને કહ્યું. પ્રદ્યુમ્ન પિતાની માતાને જણાવ્યું અને કહ્યું. માતા! મારા જેવા પુત્રની ઈચ્છા હોય તે તે હાર પ્રાપ્ત કર. રુકિમણીએ કહ્યું, પુત્ર ! તારા જેવા પુત્રથી જ હું કૃતાર્થ છું. કારણ કે સ્ત્રીરત્ન ફરી–ફરી ક્યારેય પ્રસૂતિ કરતી નથી. " ત્યારે પ્રદ્યુમ્ન કહ્યું. માતા! શોકયોમાં તને કેણુ વલ્લભ છે? જેને હું પુત્ર આપું. તે પછી રુકિમણી બેલી હે પુત્ર! તારા વિયોગમાં દુઃખી એવી મારી સમાન દુઃખપૂર્વમાં જાંબવતીને થયું. છે, માટે તેને તારા જે પુત્ર છે. - હવે પ્રદ્યુમ્નની અનુમતીથી રુકિમણીએ જાંબવતીને બોલાવી. પ્રદ્યુમ્ન તેને વિદ્યા વડે સત્યભામા સમાનરૂપવાળી કરી. તે પછી રુકિમણી વડે તેને કહીને સંધ્યાના સમયમાં કૃષ્ણના ઘરે મળેલી ગઈ. ત્યાં કૃષ્ણ હાર આપીને સનેહ વડે ભેગવી. અને ત્યારે જ મહાશુક દેવ લેકથી કેટભ એવીને જાંબવતીની કુક્ષીમાં સિંહસ્વપ્નથી સુચિત અવતર્યો. તેથી હર્ષિત જ બવતો પિતાના ઘરે આવી. - હવે સત્યભામા-કૃષ્ણના ઘરે સુવાના અર્થવાળી આવી. તેને જોઈને કૃષ્ણ ચિંતવ્યું અહો ! સ્ત્રી ભેગથી અતૃપ્ત છે. ખરેખર હમણાં જ આ ગઈ. ફરી પણ પાછી જલદીથી આવી. અથવા શું. પૂર્વમાં સત્યભામાનું રૂપ કરીને કેઈએ પણ મને ઠપે છે. તેથી આ ખેદિત ન થાઓ. એમ વિચારીને તેની સાથે હરી રમે. . - - હવે તેને રંમણ સમય જાણીને પ્રદ્યને વિશ્વને ક્ષોભિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ 28% કરનારી કૃષ્ણની ભેરી વગાડી. કે આ ભેરી વગાડી એમ શ્રુભિત કૃણે પૂછયું. પરિવારે કહ્યું. પ્રદ્યુમ્ન વગાડી ત્યારે હરિએ હસીને મનમાં વિચાર્યું નિશ્ચયથી આણે આજે સત્યભામાને ઠગી. કારણ કે શેક્યને પુત્ર દશ શેકોની ઉપમાવાળો હોય છે. કિંચિત ભયસહિત સ્ત્રી સંગ કરવાથી સત્યભામાને ભીરૂ પુત્ર થશે. ખરેખર ભવિતવ્યતા અન્યથા થતી નથી. અને સવારના રુકિમણુના ભવનમાં ગયેલા જનાર્દને તે દિવ્ય હારવડે વિભૂષિત જાંબવતીને જોઈ નિનિમેષ જેતા કૃષ્ણને જાંબવતીએ કહ્યું. સ્વામી ! કેમ આ પ્રમાણે મને જુઓ છો? હું તે જ તમારી પત્ની છું. કૃણે કહ્યું. ખરેખર આ દિવ્ય હાર તારી પાસે ક્યાંથી? તેણીએ કહ્યું—“આપની કૃપાથી ! શું તમે કરેલું જાણતા નથી ? - તે પછી તેણીએ સિંહસ્વપ્નની વાત કહી. ત્યારે કૃષ્ણ કહ્યું. દેવી ! તારે પ્રદ્યુમ્ન જેવો પુત્ર થશે. એમ કહીને કેશવ ગયે. હવે જાંબવતી પૂર્ણમાસ થયે ઉત્તમ સમયમાં સિંહની જે અદ્વૈતબળધારી શાંબ નામના પુત્રને જન્મ આપે. , સારથીને જયસેન અને દારુક, મંત્રીને સુબુદ્ધિ આ પુત્રે શાબની સાથે થયા. સત્યભામાને ભાવુક નામને પુત્ર થયે. અને ગર્ભાધાન અનુસારથી ભીરુ આ નામને બીજે પુત્ર થયો. બીજી પણ કૃષ્ણની પત્નીઓને મહાબલશાળી પુત્ર ભદ્ર હાથીના બાળકની જેવા થયા. સારથી મંત્રી પુત્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ 281 સાથે શબકુમાર મોટો થયો. અને અનુક્રમે કલાના સમૂહને લીલામાત્રમાં ગ્રહણ કરી. ', , છે એક દિવસ રુકિમ રાજાની પુત્રી વૈદભીને પ્રદ્યુમ્નની સાથે પરણાવવા માટે રુકિમણીએ ભેજકપુરમાં એક પુરૂષ મોકલ્યો. તે રુકિમને પ્રણામ કરીને બોલ્યો. તમને રુકિમણી દેવી કહે છે “આ તમારી પુત્રી વૈદભી પ્રદ્યુમ્નકુમારને આપે. આ પૂર્વમાં મારે અને કૃષ્ણને ઉચિત ગ ભાગ્યથી થયો. હમણાં તે પ્રદ્યુમ્ન–વૈદભીને વેગ તમારા કરવાથી થાઓ. ત્યારે પૂર્વના વૈરનું સ્મરણ કરીને તે રુકિમ બોલે ઉત્તમ છે કે હું મારી પુત્રી ચંડાળને આપીશ પરંતુ વિગુના કુળમાં નહીં આપું.. દૂતે પણ જઈને તે જેવું કહ્યું તેવું રુકિમણીને કહ્યું, ત્યારે પિતાના ભાઈથી અપમાનિત થયેલી તે રાત્રે કમલિનીની જેમ થાય તેમ પ્લાનમુખવાળી થઈ માતા ! આ પ્રમાણે કેમ ખેદિત થયા છે? એમ પ્રદ્યુમ્ન પૂછયું. રૂકમણીએ મનને શલ્યનું કારણ સર્વે રુકિમના વૃત્તાંતને કહ્યું, - પ્રદુને કહ્યું, માતા ! દુઃખી ન થાઓ. ખરેખર તે મામા સુકુમાર વચનોગ્ય નથી. આથી જ જ્યારે તમને પરણી ત્યારે મારા પિતાએ તે ઉચિત જ કર્યું. અને હું પણ તેને ઉચિત કરીને તેની વૈદભીને પરણીશ જ આ પ્રમાણે મારી પ્રતિજ્ઞા છે. એમ કહીને શાબની સાથે ઉડીને ત્યાં ભેજકપુરમાં જલદીથી આવ્યો. ત્યાં તે બને ચંડાળરૂપ કરીને કિનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ 282. . તમે કૃષ્ણ સ્વરમાં ગાવતાં સર્વે નગરજનોના હરણની જેમ મનનું હરણ કર્યું. કિમ રાજાએ પણ મધુર સ્વર જાણીને તે માયાવી ચંડાળાને બોલાવીને પિતાની તે પુત્રીને ખોળામાં બેસાડીને તેમની પાસે ગીત ગવડાવ્યું. : * : જ તે બન્નેના ગીતથી સંતુષ્ટ પરિવાર સહિત રુકિમ રાજાએ દ્રવ્ય આપીને તેમના પ્રતિ પૂછયું : તમે કયાં સ્થાનથી આવે છે? તેમણે પણ કહ્યું : અમે વર્ગથી દ્વારકા નગરીને જોવા માટે આવ્યા છીએ જે ખરેખર ગાવિંદ મહારાજા માટે દેવે તૈયાર કરી છે. ' : - તે સાંભળીને હર્ષિત વૈદભી એ તેમને પૂછયું. ત્યાં શું તમે કૃષ્ણ રુકિમણના પુત્ર પ્રદ્યુમ્ન નામનાને જાણે છે? ત્યારે શાંબે કહ્યું. ખરેખર કેણ રૂપમાં કામદેવ પૃથ્વીના અલંકારમાં તિલક સમાન મહાબલવંત પ્રઘનકુમારને ન જાણે? તે સાંભળીને હષિત વૈદભી રાગ ગભિત ઉત્કંઠાવાળી થઈ અને ત્યારે જ કેઈ એક મદવાળો હાથી આલાનતંભ ઉખેડીને દેડયો. અને સર્વે નગરજનેને ત્રાસ પમાડ્યો, ઘણું શું ? સર્વ નગરને ઉપદ્રવ કરતે હાથી સર્વત્ર ભખે. કેઈપણ મહાવત તેને વશ કરવા માટે સમર્થન થયા. ત્યારે રુકિમ રાજાએ પટ વગાડ્યો, જે કઈ આ હસ્તિરાજને વશ કરશે તેને મનવાંછિત આપીશ. પરંતુ તે પહને કેઈએ પણ પ્રહણ ન કર્યો. છે . હવે પ્રદ્યુમ્ન–શાંબ વડે તે પહ ધારણ કરાયો. અને ગીતગાન વડે તે ગજરાજને ખંભિત કર્યો. તે પછી બને પણ પ્રખર કે તે પ્રદ્યુમ્ન * વાળી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ 283 તે ગજરાજ ઉપર ચઢીને હસ્તિશાળામાં જલદી લઈ જઈને આલાન સ્તંભમાં બાંધ્યું. ત્યારે નગરજનોને આશ્ચર્યકારક તે બનેને રાજાએ હેષિત થઈને બેલાવ્યા. : તે પછી “જે તમારી ઈચ્છા હોય તે માંગો” એમ રુકિમએ કહ્યું. તેઓએ “આ વૈદભીને આપે”, અમારે અનાજ રાંધનારી નથી. આથી અમે માંગીએ છીએ. તે સાંભળીને કુપિત રુકિમ તે બન્નેને નગરમાંથી બહાર કઢાવ્યા. હવે પ્રઘને શબને કહ્યું, રુકિમણી દુખપૂર્વક રહેલી છે. તેથી વૈદભી કુમારીને પરણવામાં વિલંબ એગ્ય નથી. એમ પ્રદ્યને કહો છતે નિમલ રાત્રી થઈ. તે પછી લોકે નિદ્રાધિન થયે છતે પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાના બલથી જ્યાં વૈદભી રહેલી છે તે મહેલની સાતમી ભૂમિ ઉપર ગયો. તેણે તેના હાથમાં બનાવટી રુકિમણીના સ્નેહને લેખ આપ્યું. તે વાંચીને પ્રીતિ પૂર્વક બેલી. હે ભદ્ર! બોલ હું તને શું આપું? તેણે પણ કહ્યું. હે સુચના ! મને તારો આત્મા જ આપ. જેના માટે તને માંગી છે તે જ પ્રદ્યુમ્ન છું. તે પછી અહો ! ભાગ્ય વેગથી વિધાતા વડે સારું જ થયું. એમ બેલતી તે વૈદભએ પ્રીતિપૂર્વક તેનું વચન. માન્યું. તે પછી વિદ્યાના બળથી અગ્નિ કરીને અને સાક્ષી કરીને પ્રદ્યુમ્ન કંકણસહિત વેતવસ્ત્રવાળી તેને પરણ્ય. અને ઈચ્છા પૂર્વક વિવિધ કિડાઓ વડે તેને ભેવી, અને રાત્રીના અંતમાં આ પ્રમાણે કહ્યું: સુંદરી! હું શાબની પાસે જાઉં છું. માતાપિતા વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ 284 પૂછાયે છતે પણ તારે કાંઈ ન કહેવું. કારણ કે તારા શરીર પર દેહ રક્ષા મારા વડે કરાઈ છે. એમ કહીને પ્રદ્યુમ્ન ગયો. વૈદભી તે અતિ જાગવાથી અને રતિશ્રમથી સુતી. સવારના પણ ન જાગી. ત્યાં તે ધાવમાતા આવી. તેને તે કંકણાદિક વિવાહના ચિહ્ન જોઈને આશંકાસહિત તેને ઉઠાડીને પૂછયું. પરંતુ વૈદભીએ તે કંઈ ન કહ્યું. તે પછી તે ધાવમાતા પિતાના અપરાધના નિરાકરણ માટે ભયવિહવલ થઈને જઈને રુકિમરાજાએ અને રાણીને કહ્યું. તેઓ વડે પણ જલ્દી આવીને પૂછ્યું. પરંતુ તેણીએ તે કાંઈ પણ ન કહ્યું. તે બન્નેએ સ્પષ્ટ રતિક્રિડા અને વિવાહના ચિન્હને જોયા. તે પછી અષ્ટ થયેલા રુકિમીએ મનમાં વિચાર્યું, અરે આ કન્યા દુષ્ટ આચરણવાળી કુલટા છે. નહી. અપાયેલી પણ ખરેખર કેઈની પણ સાથે ઈચછાપૂર્વક રમે છે. તેથી જે આ કન્યા તે ચંડાળાને આપી હોત તો સારું. એમ વિચારીને તે રેષથી પિતાના દ્વારપાળ દ્વારા તે ચંડાળાને બોલાવ્યા. અને કહ્યું. આ કન્યા ગ્રહણ કરે. અને તમે ત્યાં જાઓ કે જ્યાં હું તમને ન જેવું.” એમ કોધથી બે . એ રુકિમએ તે બન્નેને પિતાની પુત્રી આપી. ત્યારે તેમણે વૈદભીને કહ્યું. હે રાજપુત્રી ! અમારા ઘરમાં જલ– ચામડું –રસ્સી આદિને વેચવાનું કાર્ય કરીશ, ત્યારે પરમાર્થને જાણનારી તેણીએ કહ્યું. ભાગ્ય જે કાર્ય કરાવશે તે હું અવશ્ય કરીશ. શૈવ આજ્ઞા તે દુર્તધ્યા હોય છે. તે પછી તે મહાસુભટ તેને લઈને બીજે ગયા. 5 ને બાલાવ્યા. કહેણ કરે. અ કે જ્યાં હું તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ 285 હવે કિમરાજા પિતાની સભામાં પશ્ચાતાપવડે આ પ્રમાણે રેયો. “હા વસે! હે વૈદભી તું કયાં છે? તારો સંબંધ ખરેખર ઉચિત થયો નથી. હે પુત્રી ! મેં ગાયની જેમ તને ચડાળના ઘરે ફેકી છે. ખરેખર ક્રોધને ચંડાળ કહ્યો છે તે સત્ય છે. ' કેઈક સર્વ અત્યંત હિત ચાહનાર પણ આત્મીયવગે મારા દ્વારા ચંડાળોને પુત્રી અપાવી. રુકિમણીએ પ્રદ્યુમ્નના માટે માંગેલી પણ પુત્રી કોધોધ અને મંદબુદ્ધિવડે મેં ન આપી. અવિચારિત કરનાર મને ધિક્કાર છે. ધિક્કાર છે. - આ પ્રમાણે રાવતે તે રકમીએ ગંભીર વાર્દેિત્રના શબ્દને સાંભળ્યો. આ ક્યાંથી ? એમ પૂછતાં અધિકારીએ કહ્યું હે સ્વામી! પ્રદ્યુમ્ન શાંબ વૈદભી સાથે નગરથી બહાર વિમાનસમાન પ્રાસાદમાં દેવની જેમ રહેલાં છે. ભટ્ટ-ચારણ અને બંદિઓ વડે સ્તવના કરાતા તે બને ઉત્તમ વાહિનીઓ મનહર સંગીત નાટક કરાવે છે. પ્રત્યે ! તેનાથી ઉત્પન્ન આ નાદ આપણા દ્વારા સંભળાય છે. એમ સાંભળીને હષિત રુકમીએ સર્વને સ્વઘરે સન્માનપૂર્વક લાવ્યા. ભાણેજ અને જમાઈના સનેહથી પોતે જ તેઓને પૂજ્યા. તે પછી રુકિમને પૂછીને વૈદભ—શાંબ સહિત પ્રદ્યુમ્ન દ્વારકામાં આવ્યો. રુકિમણને અતી આનંદને અંકુર પ્રકટ થયો. નવયૌવન વાળી વિદભીની સાથે નવી નવી ક્રીડાવડે રમતે નવાયૌવન વાળો પ્રદ્યુમ્ન સુખ પૂર્વક રહો શાં પણ
Page #295
--------------------------------------------------------------------------
________________ હિમાંગદ રાજાની પુત્રી વેશ્યાથી જન્મેલી અપસરાઓથી અધિક રૂપવાળી સુહારિણે નામની સ્ત્રી સાથે આનંદપૂર્વક રમ્યો. કે હવે કુતુહલી શાંબ રેજ કીડા કરતે ભીરુને મારે અને જુગારમાં જ ઘણું ધન હારીને આવે. - પરસ્પર પિપટ સારિકાના સંવાદમાં એકવાર જુગારમાં પિપટ બોલ્યો. રાજાએ એકવાર બોલે છે. પંડિતે એકવાર બોલે છે. કન્યા એકવાર અપાય છે. એમ આ ત્રણે એક જ વાર હોય છે. તે તે પછી શાંબથી પ્રેરિત સારિકા બેલી. એક વ્યક્તિઓમાં એક શૂરવીર ઉત્પન્ન થાય છે. હજારોમાં એક પંડિત, લાખોમાં એક વક્તા, અને દાતા થાય કે ન પણ થાય. તે પાછી બીજી વાર સારિકા બોલી. રણમાં જીતવાથી જ શૂરવીર થતું નથી, વિદ્યાવડે જ પંડિત થતો નથી. વચનની પટુતાથી જ વક્તા થતું નથી અને ધન આપવાથી જ દાતા થતા નથી. થતું નથી. ફરી ત્રીજીવાર તે બેલી. ઇન્દ્રિયો પર વિજય મેળવનાર શૂરવીર છે, ધર્મનું આચરણ કરનાર પંડિત છે, સત્યવાદી હોય તે વક્તા, અને જીને અભયદાન આપનાર દાતા હોય છે. સારિકાના વચનથી ભરૂક હાયે. તે પછી ભરકે એક લક્ષ દ્રવ્ય હા, કૃષ કેશથી આપ્યું. બીજે દિવસે ગંધસંવાદમાં કૃષ્ણ ગંધનું વિલેપન કરીને ભીરુ સભામાં આવ્યો. શાબેન હિંગ અને લશુનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ 287 ગધવડે જીત્યો. બે લાખ દ્રવ્ય હાયે. ત્રીજા દિવસે અલંકાર સંવાદમાં કૃષ્ણને અલંકારથી અલંકૃત થઈને ભીરુ સભામાં આવ્યો. શાંબ તો ઈદ્દે આપેલા શ્રી નેમિનાથજીના આભૂષણોથી ભૂષિત થઈને આવ્યો તેથી કરીને જીત્યો. ત્રણ લાખ દ્રવ્ય હાર્યો. અને કૃષ્ણ આપ્યું. તે પછી કૃષ્ણ ભીરુને શિક્ષાઉપદેશ આપ્યો. ફરી પણ તે ભીરુ આદતવડે હારીને હરિવડે મના કરાયે છતે શાબની સાથે રમતા કુટાયો. તેથી રવતા જઈને સત્યભામાને કહ્યું. ત્યારે સત્યભામાએ શાબને શિક્ષા કરવા કેશવને કહ્યું. તેણે પણ જાંબવતીને તે સર્વ શબની ચેષ્ટા કહી. ત્યારે જાંબવતી આ પ્રમાણે બોલી, આટલા સમય સુધી મેં શાંબ દુવિનીત છે એ સાંભળ્યું નથી. તે પછી શા માટે ઉપાલંભ આપે છે. ત્યારે વિષ્ણુએ કહ્યું. “સિંહણ સદા પિતાના પુત્રને ભદ્ર અને સૌમ્ય જ માને છે. પરંતુ તે સિંહ બાળકની પણ કીડા હાથીઓ જ જાણે છે. તેથી તેને આજે તેની કાંઈ ચેષ્ટા દેખાડીશ. એમ કહીને હરિ ભરવાડનું રૂપ ધરીને અને તેને ભરવાડણનું રૂપમાં કરી: 1 2 તે પછી તે બને પણ ગેરસ વેચતાં દ્વારાવતીમાં પ્રવેશતાં ભરવાડના વેશવાળી જાબવતીને સ્વેચ્છાથી ફરતાં શાંબ કુમારે જોઈહવે તે બેલ્યો.. હે ભરવાડણ આવ, હું ગોરસ ખરીદું છું. એમ કહ્યું તે ભરવાડણ તો શાબની પાછળ ગઈ. તે આહીર પણ તેની પાછળ ગયો.in Gir Aarad A Trist :
Page #297
--------------------------------------------------------------------------
________________ 288 કરી હવે શાંબ એક દેવકુળમાં પ્રવેશતે તેને બોલાવી. અને તે બોલી અહી હું અંદર નહીં આવું. તું મારૂ મૂલ્ય અહિં જ આપે ત્યારે અહીં તારે અવશ્ય આવવું એમ કહીને અને તેને હાથ વડે ગ્રહણ કરીને હાથી વલ્લીને ખેચે તેમ તેણે ખેંચવા પ્રારંભ કર્યો. ત્યારે તેને તે આભીરે જલદી કહ્યું. રે રે ! તું મારી પત્નીને કેમ ગ્રહણ કરે છે. એમ બેલતાં તેને ઘણે માર્યો. 5પછી તે બનને જાબવતી-કૃષ્ણ રૂપમાં પ્રકટ થયા. ત્યારે પિતાના માતા-પિતા જોઈને શાંબ મોઢું છુપાવીને લજજાથી નાઠો. તે પછી હરિએ જાંબવતીને કહ્યું તે તારા પુત્રની દુષ્ટચેષ્ટા જોઈ. હવે બીજે દિવસે બલાત્કારથી કૃષ્ણ વડે લાવેલ તે કીલિકાને ઘડતે આવ્યો. ત્યારે કૃષ્ણ વડે પૂછાયે આ પ્રમાણે બેલ્યો. ' કાલની થયેલી વાત આજે જે બોલશે તેના મુખમાં આ કીલિકા નાંખવી. છે. એ માટે હું આને ઘડું છું. ત્યારે રોષ વડે કૃણે રે તું નિર્લજજ કામવશવતી ઈચછાનુસાર જ્યાં ત્યાં વિવિધ ચેષ્ટા કરે છે એમ કહીને શાંબને પિતાની નગરીથી બાહર કાઢ્યો. . પ્રદ્યુમ્ન તે અંતરમાં સનેહવાળે પૂર્વજન્મને ભાઈ તે શબને જતાં પ્રજ્ઞપ્તિ વિદ્યાને આપી. હવે તે સમયથી પ્રદ્યુમ્ન ભીરુકને સતાવતા સત્યભામાએ કહ્યું. જે શાબની જેવા દુબુદ્ધિવાળા તું પણ નગરીમાંથી કેમ જાતે નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ 289 તેણે પણ કહ્યું, કયાં જાઉં? તે પછી તેણીએ કહ્યું, મશાનમાં જા, ફરી તેણે પૂછયું. મારે કયારે આવવું. એમ પ્રદ્યુમન બોલ્યો, તે પ્રમાણે થાઓ ! તેણીએ ક્રોધ વડે કહ્યું, જ્યારે હાથથી પકડીને શબને અહીં લાવું ત્યારે તારે આવવું. ત્યારે જે મારી માતા આદેશ કરે છે. તે પ્રમાણે થાઓ ! એમ કહીને પ્રદ્યુમ્ન શમશાનમાં ગયો. શાંબ પણ ભમતે ત્યાં આવ્યો. બને પણ રમશાનમાં ઘણું ધન દાહ-શુકના રૂપમાં ગ્રહણ કરીને નગરીના મરેલા મડદાઓને જલાવવા દે છે. તે આ બાજુ સત્યભામાએ પોતાના પુત્ર ભીરુ માટે નવાણું કન્યાઓ મનપસંદ મેળવી. અને પ્રયત્નપૂર્વક એક કન્યાની તપાસ કરે છે. પ્રદ્યુમ્ન તે પ્રજ્ઞસિ વિદ્યાવડે તે જાણીને સેનાવિકુવી અને પિતે તે ક્ષણે જિતશત્રુ નામને રાજા થયો. અને શબને દેવ કન્યા જેવી તેને કન્યા કરી. તે પછી સખીઓની સાથે પરિવરાયેલી અને કીડા કરતી ભીરુની ધાવમાતાએ ઈ. તેને જાણીને તેણે તેજ સમયે સત્યભામાને જણાવ્યું. ત્યારે સત્યભામાએ તેની જિતશત્રુ રાજાની પાસે એક પુરૂષ પાસે માંગણી કરાઈ. તેણે પણ કહ્યું. હું કન્યાને ત્યારે આપું જે સત્યભામા અને હાથ પકડીને દ્વારકામાં પ્રવેશ કરાવે. અને બીજુ વિવાહના સમયમાં આને હાથ ભીરુકના હાથ ઉપર જે સત્યભામા કરાવે તે મારી પુત્રો ભીરને આપ એમ કહ્યું. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ 290 તે પુરૂષે જઈને તે સત્યભામાને જણાવ્યું. તે પણ કન્યાની અથિની હોવાથી “હા” એમ કહીને તે સૈન્યમાં જલદી | ગઈ. શબે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું: “સત્યભામાં અને તેને સકલ પરિવાર અને કન્યારૂપમાં જુએ અને બીજા લેક તે શાંબ પણે જ જુએ! હવે તેમજ પ્રજ્ઞપ્તિવિદ્યા વડે કરાયું. સત્યભામાએ જમણા હાથથી તેને પકડેલે શાંબ દ્વારકામાં પ્રવે, અને ભરૂના વિવાહ ઉત્સવમાં તેને લાગ્યો. તેને જોઈને નગરલેકે અને સ્ત્રીએ કહ્યું અહો આશ્ચર્ય, અહો ચમત્કાર તે પછી શાંબ સત્યભામાના ઘરે આવ્યું તો ત્યાં ડાબી બાજુ શાંબ ભીરૂના જમણા હાથને ઉપર રાખીને પિતાના ડાબા હાથથી તેને હાથ પકડીને અને જમણા હાથ વડે નવ્વાણું કન્યાઓના હાથને એક સાથે પકડીને વિધિપૂર્વક અગ્નિની સામે ફર્યો. ત્યારે કન્યાઓ શાંબને જોતી અંતરમાં વિચાર્યું. અમારે સમાન પતી તમે પુર્યોદય વડે વિધાતાએ મેળવ્યા છે. (સંયોગ કરાવ્યો છે) - - હવે થયો છે વિવાહ જેને એવો શાંબ તે કન્યાઓની - સાથે વાસભવનમાં ગયો. ત્યાં આવેલા ભીરૂને શાંબ ભ્રકુટી વડે ડરાવા લાગ્યો. ભરકે જઈને સત્યભામાને કહ્યું. પરંતુ તે ન માનતી પતે ત્યાં આવીને શબને . . : શબે પણ તેને પ્રણામ કર્યા. તે પછી તે કેપસહિત આ પ્રમાણે બેલી. જે ધૃષ્ટ ! કેણુ તને અહી લાવ્યો છે ? શાંએ કહ્યુંઃ માતા તમે જ મને અહી લાવ્યા છે, અને કન્યાઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ 29 * * . સાથે પ્રાણિગ્રહણ કરાવ્યું. અહીં સાક્ષી સર્વે મધ્યસ્થ દ્વારકાને લોક છે. તેણે આમ કહ્યા પછી તેણીએ ત્યાં આવેલા નગરના લેકેને પૂછયું. તેમણે પણ કહ્યું. હે દેવી! કેપ ન કરે, તમેજ શબને પ્રવેશ કરાવ્યું અને અમારા સર્વેના જતાં જ તમે જ પ્રાણિગ્રહણ કરાવ્યું. તે પછી માયાવીને પુત્ર માયામાં રહેલે તે કન્યારૂપમાં મને ઠગી " એમ બેલાને તે દુષ્ટ થયેલી પિતાના ઘરે ગઈ તે પછી સર્વ લેકેની સામે જ તે કન્યાઓ કેશવે પિતે -શાંબને આપી અને જાંબવતીએ મોટો મહોત્સવ કર્યો. તે પછી શાંબ વસુદેવને નમસ્કાર કરવા ગયે છતે . - હે તાત! ખરેખર આપે પૃથ્વી ઉપર ભ્રમણ કરીને ઘણા કાળમાં સ્ત્રિીને પરણ્યા મેં તે ભમ્યા વિના પણ એક જ સ્થાને એક સાથે નવાણું કન્યાને પરણી. એમ તમારું અને મારું પ્રકટ મોટું અંતર છે. ત્યારે વસુદેવે પ્રત્યુત્તર આપતાં કહ્યું. રે રે કૂપમંડૂક જેવા! પિતાએ કાઢેલે પણ તું અહો - આવી ગયો. માનરહિત એવા તને ધિક્કાર છે. ધિક્કાર છે. હું તેં ભાઈ વડે -અપમાનિત થયેલ વીરપણે નિકળ્યે છતે સર્વત્ર દેશ-દેશમાં અને પર્વત–પર્વતમાં અખ્ખલિતપણે ભમ્યો. અને ઘણું કન્યાઓને પરણ્યો. અને યથાઅવસરે મળેલા ભાઈઓ વડે - આમંત્રિત હું પિતાના ઘરે આવ્યો છું. !. ! ) પરંતુ તારી જેમ ફરી નિલ જેપણે નહી બતાવે એ હું અહીં નથી. આવ્યો હવે શબકુમારે પોતે કરેલા - : , . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ 282 પૂજ્ય પુરૂષોને તિરસ્કાર જાણીને હાથ જોડીને પ્રણામ કરીને. આ પ્રમાણે પિતામહ-દાદાજીને કહ્યું. તાત ! આ મારા વડે અજ્ઞાનતાથી કહેવાયું. આ ખરેખર મારી દૃષ્ટા તાતચરણે સમાયોગ્ય છે. આપ તે ગુણેએ કરીને કેત્તર છે. તે પછી ફરી શબે પિતાના. પિતાને પગે લાગીને પિતાના અપરાધને ખમા. પિતાના બલથી હરીને જીત્યા એ રુકિમણીનો પુત્ર. પ્રદ્યુમ્નની જે, વિદ્યાથી ભરેલે, બાંધામાં મુખ્ય, શિવગતિમાં જવાયેગ્ય, દેવલોકના દેવ છે, જે ક્ષણવારમાં પ્રકટપણે. અહો એક સાથે કન્યાઓના સમૂહને પર. લીલા માત્રમાં અપ્રમિત ગુણોના સમૂહને ગ્રહણ કરનાર પ્રૌઢ જે, આ પ્રમાણે સુખને ભેગવનાર શાંબકુમાર થયેલા “પ્રતિવાસુદેવ જરાસંધ અને શિશુપાલન વધ” અષ્ટમ પરિચ્છેદ આ બાજુ યવન નામના દ્વીપથી તે દ્વારાવતી નગરીમાં જલમાર્ગથી મોટા વાસણને લઈને કેટલાંક વ્યવહારી વણિગ આવ્યા. તેમણે ત્યાં બીજી વસ્તુઓ વેચી પરંતુ મહામૂલ્યવાન રત્ન કંબલેને ન વેચી. વિશેષ લાભને ઈચ્છતા રાજગૃહ નગરમાં ગયા. હવે તે ત્યાં રહેતા વણીકેએ આગળ થઈને જરાસંધ રાજરાજાની પુત્રી જીવ શાને ઘરે લઈ ગયા. છે. ત્યાં તેઓએ જીવયશાને ઉષ્ણકાળમાં શીતળતા અને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ 293 શીતકાળમાં ઉષ્ણતા આપનાર ઘણું લણે રોમવાળી રત્ન કંબલેને દર્શાવી. હવે તેણીએ તેઓને રત્નકંબળના મૂલ્યનું અધુ: મૂલ્ય કર્યું ત્યારે તેઓએ પુત્કાર કર્યો. અમે દ્વારિકાને છેડીને અહીં ઘણું લાભની ઈચ્છાથી આવ્યા હતા. ત્યારે - જીવયશાએ તેઓને પૂછયું : ' ' દ્વારકા કઈ નગરીનું નામ છે? અને ત્યાં ક્યા નામને રાજા છે ? તે પછી તે વણીકોએ આ પ્રમાણે કહ્યું. “સમુદ્ર આપેલા સ્થાનમાં દેવ વડે દ્વારકા નગરી નવી કરેલી છે. - ત્યાં દેવકી–વસુદેવને પુત્ર કૃષ્ણ રાજા છે. તે સાંભળીને તે મહાશકાતુર હૃદયમાં શલ્યવાળી થઈ. અને રાવતી આ પ્રમાણે બોલી : હા-હા ! હજી પણ મારાપતીને મારનાર જીવે છે. અને પૃથ્વીને ભગવે છે. તેને તેવી જઈને રાજા જરાસંધે રોષનું કારણ પૂછયું. તેણીએ પણ કૃષ્ણને વૃત્તાંત કહ્યો. તે પછી હાથ જોડીને આ પ્રમાણે બેલી.” હે તાતમને રજા આપ ! આજે જ હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને પિતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીશ. હવે હું નહી જવું. ત્યારે જરાસંઘે કહ્યું. હે પુત્રી! તું રેવ નહીં. આ હું ખરેખર કંસના શત્રની માતા, બેન અને સ્ત્રીઓને 719314121.P. Ac., Gunratnasuri M.S. : Jun Gun,Aaradhak Trust,
Page #303
--------------------------------------------------------------------------
________________ તે પછી, “આ જગત યાદવ રહિત થાઓ” એમ કહીને મગધના સ્વામીએ મંત્રિઓ વડે નિવાયૅ છતે પણ જલદીથી પ્રયાણ માટે સર્વ સેનાને આદેશ આપે. ત્યારે મહાબળવંત સહદેવાદિ પુત્રે, ખરેખર પરાક્રમશાળાઓમાં પ્રમુખ તે ચેદિરાજ શિશુપાલ, મહા. પરાક્રમથી યુક્ત રાજા હિરણ્યનાભ તેમ કૌરના ભાઈર્યાના બળથી ગાવિંત યોદ્ધાઓમાં ધુરી રાજા દુર્યોધન, શું ઘણું કહીયે? બીજા પણ ઘણું ભૂપાળ અને હજારે. સામંત સમુદ્રના પ્રવાહની જેમ જરાસંધ મહારાજની પાસે. આવ્યા. હવે પ્રયાણના અવસરમાં મસ્તકથી મુગટ પડ્યા.. હૃદયથી હાર તુટયો. ડાબી આંખ વારેવારે ફરકવા લાગી. વસ્ત્રના છેડાથી તેના ચરણ અલિત થયા. આગળ છિક થઈ - મહાભયંકર કાળે સર્ષ આડે ઉતર્યો, બીલાડો આગળ થઈને ગર્યો. તેના હાથીએ વિષ્ટા અને મૂત્ર કર્યું. વાયુ. પ્રતિકૂળ થયો. ગૃધપક્ષીઓ આકાશમાં ભમ્યાં. આ પ્રમાણે પ્રથમ ભેગા મળેલાની જેમ બીજા પણ ઘણા કુનિમિત્તો વડે અને અપશુકને વડે અમંગળરૂપ ભવિષ્યના ફળની સૂચના. હિતે છતે પણ તે કિંચિત પણ પ્રયાણથી ન કાયો. ' અને મનથી પણ ન રોકાયો. સૈન્યના ચાલવાથી. ઉત્પન ઘણું કે લાહલ વડે સર્વ દિશાઓને પુરતે ઘણે જ ધમધમતે જેમ ભૂમિતલને કંપાવતે કરસન્ધ નામના ગધ: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak rus
Page #304
--------------------------------------------------------------------------
________________ 295 ગજરાજ ઉપર આરૂઢ થયેલે મહાબલવાન જરાસંધ રાજા પશ્ચિમ દિશા પ્રતિ ચાલ્યો. ત્યારે સામે આવતા જરાસંધ રાજાને જાણીને કલહ અને કુતૂહલ પ્રિય નારદ અને ચર પુરુષેએ જઈને જલદીથી કૃષ્ણને કહ્યું. અગ્નિની જેમ સર્વ તેજના એક સ્થાનકરૂપ તે કૃણે પણ ભમ્મા વગાડવાપૂર્વક પ્રયાણ માટે આદેશ આપ્યો. તે આવાજથી સર્વે પણ યાદવરાજાઓ મલ્યા. જેમ સુઘાષા ઘણાના ઘષવડે સૌધર્મ દેવલેકમાં દેવતાઓ મળે છે. હવે તેમાં રાજા સમુદ્ર વિજય સમુદ્રની જેમ ઘણે જ દુધરે ત્યાં સર્વ શાથી સજજ થઈને આવ્યો. તેને આ પુત્રો પણ મહાનેમિ, સત્યનેમિ, દ્રઢનેમિ, સુનેમિ, તીર્થકર અરિષ્ટનેમિ ભગવંત, જયસેન, મહીજય, તેજસેન, નય, મેઘ, ચિત્રક, ગૌતમ, શ્વફલક, શિવાનંદ, અને વિશ્વકસેન, સર્વે પણ મહારથી આવ્યા. - હવે સમુદ્ર વિજયનો નાનો ભાઈ રિરૂપી વાયુવડેઅક્ષોભ્ય બળવાળે સર્વને અન્ય ત્યાં આવ્યો. અને તેના આ યુદ્ધમાં મુખ્ય ધોરી આઠ પુત્ર ઉદ્વવ, ધવ, મુભિત, મહોદધિ, અભે. નિધિ જલનિધિ, વામદેવ, અને દઢવ્રત આ પ્રમાણે આવ્યા. - હવે તિમિત પણ ત્યાં આવ્યો. અને તેના ઉત્તમ પાંચ પુત્રે ઊમિયાન, સમાન, વીર, પાતાલ, અને સ્થિર એ પણ આવ્યા ,atnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ 296, હવે સાગર આવ્યો અને તેને છ પુત્રે નિષ્ઠ૫, કમ્પન, લક્ષ્મીવાન, કેસરી, શ્રીમાન અને યુગાંત એ પણ આવ્યા. તે પછી ત્યાં હિમવાન આવ્યો. અને તેના ત્રણ પુત્રો વિવુ...ભ, ગધમાદન અને માલ્યવાન આવ્યા. હવે અમલ આવ્યો. અને તેના આ મહાતેજસ્વી સાતપુત્ર મહેન્દ્ર, મલય, સહય, ગિરિ, શૈલ, નગ, અને બલ આવ્યા. હવે ધરણ આવ્યો અને તેના પાંચ પુત્રો કર્કોટક, ધનંજય, વિશ્વરૂપ, વેતમુખ, અને વાસુકિ આવ્યા. - હવે પૂરણ આવ્યો. તેના ચાર પુત્રો દુપૂર, દુર્મખા, દુર્દશે, અને દુર્ધર સંગ્રામમાં આવ્યા. હવે અભિચંદ નવમે દશાઈ આવ્યો. અને તેના છ પુત્રો ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ સર્વે પણ આવ્યા. ' હવે દશ દશાર્વ દેવના દેવ જે બલવાન વસુદેવ આવ્યો. તેના પુત્ર તે ઘણા પરામશાળી આવ્યા. તેઓના નામ આ પ્રમાણે–વિજયસેનાના પુત્ર અક્રૂર-કૂર, શ્યામાના બે પુત્ર જવલન–અશનિવેગ, ગંધર્વસેનાના ત્રણ પુત્ર વીરોમાં અગ્નિ જેવા વાયુવેગ, અમિતગતિ, મહેન્દ્રગતિ. મંત્રી પુત્રી પદ્માવતીના મહાબલવંત ત્રણ પુત્રો સિદ્ધાર્થ, વારુક, અને સુદારૂ નીલયશાળાના બે પુત્ર સિંહ, મતંગજ, સમશ્રિના બે પુત્રે નારદ-મરુદેવ, મિત્રશ્રીના તે સુમિત્ર, કપિલાને કપિલ, પદ્માવતીના બે પુત્ર પદ્મ-કુમુદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ 297 અશ્વસેનાને અશ્વસેન, પંડ્રાને પુંડ્ર રત્નવતીના બે પુત્ર રત્નગર્ભવજીબાહ, સોમરાજની પુત્રી સમશ્રીના બે પુત્રે ચંદ્રકાન્ત શશિ પ્રભ, વેગવતીના બે પુત્ર વેગવાન અને વાયુવેગ. મદનવેગના ત્રણલેકમાં પ્રખ્યાત બળવાળા ત્રણ પુત્ર અનાવૃષ્ટિ, દઢમુષ્ટિ, હિમમુષ્ટિ, બધુષેણ, સિંહસેન, પ્રિયંગુ સુંદરીને પુત્ર યુદ્ધમાં ધુરી–પ્રમુખ, શિલાયુધ, પ્રભાવતીના બે પુત્ર ગંધારપિંગલ, જરારાણના બે પુત્ર જરકુમાર, ર્વાહિલ, અવન્તિદેવીના પુત્ર, સુમુખ–દુમુખ, રોહિણીના મહાબલવન્ત ત્રણ પુત્રે રામ–સારણ–વિદૂરથ. * બાલચંદ્રાના પુત્રો વજદંષ્ટ, અમિતપ્રભ, એ સર્વે પણ સંગ્રામમાં આવ્યા. હવે રામનાં ઘણા પુત્ર છે તેમાં મુખ્ય તે આ નામના છે ઉમુક, નિષધ, પ્રકૃતિ, ઘુતિ, ચારૂદત્ત, ધ્રુવ, શત્રુદમન, પીઠ, શ્રીધ્વજનંદન, શ્રીમાન દશરથ, દેવાનંદ, આનંદ, વિપ્રથ, શાંતનુ, પૃથુ, શતધન, નદેવ, મહાધનુ, દઢધવા, આ સર્વે પણ યુદ્ધની ઈચ્છાવાળા આવ્યા. અને કેશવના પુત્ર પણ રણમાં આવ્યા. અને તે આ પ્રમાણે ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનું, બૃહદ્વજ, અગ્નિશિખ, વૃષણ, સંજય, અંકમ્પન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગૌતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય ચઢવ, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદત્ત, ભ ત, શ ખ, અને બીજા પણ મહાબલવંત કૃષ્ણના હજારો પુત્ર જયની ઈરછાવાળા ત્યાં સંગ્રામમાં આવ્યા. હવે રાજા ઉગ્રસેન પુત્રો સહિત આવ્યું. તેના પુત્ર આ P.P. Ac. Gunratnasuri M Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ 298 પ્રમાણે ધર, ગુણધર, શક્તિક, યુધ, ચંદ્ર, સાગર, જયેષ્ઠ રાજાના કાકા શાંબન, અને તેના આ પુત્ર-મહાસેન, વિષમિત્ર, મહાસેનના પુત્ર સુષેણ નામને વિશ્વામિત્ર દ્રદિક, સિની, સત્યક, દ્વેદિકના બે પુત્રે કૃતવર્મા, દઢવર્મા, સત્યને પુત્ર યુદ્ધમાં આવ્યું. દશાહેના બીજા પણ પુત્રે રામકેશવના ઘણું પુત્રો, પિતાની બેનના તેમની બેનના પુત્રો મહાબલવંત ત્યાં સંગ્રામમાં આવ્યા. - તે પછી કૌટુકિ નૈમિત્તિક વડે કહેલા શુભદિવસે દારુક સારથીવાળા ગરુડ દેવજ જે રથ ઉપર છે તે રથ ઉપર ચઢે. સર્વ યાદવે વડે પરિવરાયેલાં શુભ નિમિતે વડે અને શુભ શુકન દ્વારા સારી રીતે સૂચિત કરાયેલ જયેત્સવવાળ કૃષ્ણ મહાજાની પૂર્વોત્તર દિશા પ્રતિ ચાલે. સંગ્રામદક્ષ કેશવ પોતાની નગરીથી એકસ પીસતાલીસ. યજન દૂર જઈને સિનાપલી ગામમાં રહ્યો. - જરાસભ્યના સૈન્યથી આ તરફ ચાજન કૃષ્ણ સૈન્ય રહેલું ત્યાં કેટલાંક મેચમાં શ્રેષ્ઠ ખેચર આવ્યા. અને સમુદ્રવિજયને નમસ્કાર કરીને બોલ્યા. હે રાજન ! અમે તમારા ભાઈ વસુદેવના ગુણથી ગ્રહણ કરાયેલા છીએ. જેના કુલમાં ભગવંત શ્રી અરિષ્ટનેમિ જગતની રક્ષા અને ક્ષય કરવા માટે સમર્થ છે આ બે રામકૃણ અદ્વિતીય પરાક્રમધારી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ 299 પ્રદ્યુમ્ન–શાંબ આદિ આ કોડે પિતરાઓ છે. તે વાતમાં મારા જેવાઓને સંગ્રામમાં ખરેખર બીજાઓની સહાયતા કેવી ? તોપણ અવસર જાણીને અમે તમારી ભક્તિ વડે આવ્યા છીએ તેથી અમારા યોગ્ય કોઈ પણ કાર્યને આદેશ કરે. હે પ્રભુ ? આપના સામંત વર્ગમાં અમને ગણે. તે પછી આ પ્રમાણે થાઓ. એમ રાજાએ કહ્યું. તેઓએ ફરી આ પ્રમાણે કહ્યું. હે રાજન ! આ જરાસંધ રાજા કેવલ કેશવના માટે તરણાતુલ્ય છે વૈતાઢ્ય પર્વત ઉપર જે જરાસંધના આજ્ઞાકારી ખેચરે છે તે જ્યાં સુધી અહીં ન આવે ત્યાં સુધી તેઓના પ્રતિ અમને આદેશ આપે અને અમારો સેનાની આ તમારો નાને વસુદેવ પ્રદ્યુમ્ન–શાંબ સહિત હા અને આ પ્રમાણે હેતે છતે તે જિતાએલા જ માનવા. એમ સાંભળીને રાજા સમુદ્રવિજયે કૃષ્ણની આજ્ઞાવડે પ્રદ્યુમ્ન– શાંબની સાથે વસુદેવને તે ખેચરની સાથે મોકલ્યા અને. ત્યારે તેને વસુદેવને અરિષ્ટનેમિભગવંત શસ્ત્ર નિવારણ કરનારી ઔષધી જે જમસ્નાત્રના સમયમાં દેવે વડે બાહુ-ભૂજા. ઉપર બાંધી હતી તે આપી. આ બાજુ મગધાધીશ્વરને, બીજા મંત્રીઓની સાથે આવીને હંસ નામના પ્રધાનમાં શ્રેષ્ઠ મંત્રીએ વિચાર પૂર્વક આ પ્રમાણેના વચને કહ્યા છે સ્વામી ! પૂર્વમાં તમારાજમાઈ કેસે અવિચારિત કર્યું. તે કારણથી તેનું sa 41720 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ 3no કારણ કે મંત્રશક્તિ વિના-વિચાર શક્તિ વિનાઉત્સાહશક્તિ વિના–પ્રભુશક્તિ દુષ્ટ પરિણામવાળી હોય છે તે પ્રભુ! શત્રુ નિર્બલ હોય કે સમાન ખરેખર પિતાથી અધિક * જાણ આ પ્રમાણેની નીતિ છે. શું ફરી આ મહાબળવાન કૃષ્ણ જે આપણાથી અધિક છે. તથા રહિણીના સ્વયંરમાં દશમે દર્શાહ વસુદેવ આપણું રાજાઓ માટે-મુખાધકાર રૂપમાં સ્વામીએ સ્વયં જોયે છે. અને ત્યારે વસુદેવને જિતવા માટે કોઈ પણ સમર્થ. - ન થયો. તેના જ મોટાભાઈએ તમારા સૈનિકોને રહ્યા હતા. તે ભૂલવું ન જોઈએ. - જુગારમાં ક્રોડ, દ્રવ્યના જયથી પિતાની પુત્રીને જીવિતવ્ય આપવા માટે જણાયેલે વસુદેવને મારવા માટે રમાવેલ પણ સ્વપ્રભાવથી ન મર્યો. હમણાં તે તેને રામ-કૃષ્ણ મહાબલવંતપુત્ર થયા. અને આટલી દ્ધિ પામે. જેના માટે ધનદે દ્વારકાનગરી બનાવી. એ બે અતિરથવીર જે મહારથી પાંચ પાંડવે પણ વિપત્તિમાં શરણે કરીને રહ્યાં અને પ્રદ્યુમ્ન–શાંબ પુત્ર રામકેશવની જેવા અદ્વિતીય પરાક્રમશાળી છે. વળી ભીમ–અજુન બાહુબલ વડે યમરાજા માટે પણ ભયંકર છે. હવે બીજા ઘણા વીર વડે પરિવાયેલાઓનું તે શું કહેવું ? ત્યાં એક અરિષ્ટનેમિ લીલામાત્રમાં પિતાના ભુજદંડ - વડે પૃથ્વીને એક છત્રરૂપમાં કરવા માટે સમર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ 301 હવે જરાસંધને મંત્રી યુદ્ધમાં શંકા કરે છે : હે પ્રભુ ! મગધાશ્વર? તમારા સૈન્યમાં તે પ્રધાન મુખ્યધરી શિશુપાલ-કિમ છે પરંતુ તેમનું બલ તે તે. રુકિમના હરણમાં બલભદ્રની સાથેના સંગ્રામમાં જોયું ! કૌરવદુર્યોધન ગન્ધાર દેશને અધિપતિ શકુનિ એ મને ખરેખર શુનક–કુતરા જેવા છલકપટના બળવાળા હોવાથી એમની ગણના વીરમાં નથી. આ હે પ્રભુ! હું આ પ્રમાણે શંકાવાળે છું. કૃષ્ણસૈન્યમાં. તે કોડોની સંખ્યામાં મહારથી અને સુભટો છે તેમાં આ અંગદેશને સ્વામી કર્ણ પણે સકથુ મુઠ્ઠી જેવો છે. યદુન્યમાં નેમિકેશવ એ ત્રણ અતિરથી વર્તે છે. આત્મીય બળમાં તે તમે એક જ અતિરથ છે. અજોડ યોદ્ધા છે તે કારણથી બન્ને સૈન્યમાં ઘણે મોટો અંતર છે. જે સમુદ્રવિજય રાજાના પુત્ર અરિષ્ટ નેમિને અયુતાદિ દેવના. ઇંદ્રો પણ ભક્તિ વડે નમસ્કાર કરે છે તે શ્રી અરિષ્ટનેમિ ભગવંતની સાથે યુદ્ધ કરવા માટે કોણ ઉત્સાહિત થાય ? વળી કૃષ્ણની અધિષ્ઠાયક દેએ દેવને અસુરોની જેમ છલ કરીને તારા કાલકુમાર પુત્રને માટે તે હેતુ વડે આપનું ભાગ્ય પરગમુખ વાળું જાણે. આ યાદ બળશાળી પણ નીતિને પ્રમાણ કરતાં મથુરા નગરીથી નાશીને દ્વારકા નગરીમાં આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ 302 કાઢેલા સર્ષની જેમ આ બેલાવે કૃષ્ણ તમારી સામે આવ્યો છે. નહિ કે ફરી પોતે જ આવ્યું છે! એ પ્રમાણે સર્વે જાણે છે. આટલે સમય પણ ગમે છતે હે મગધાધિપ! -આમની સાથે યુદ્ધ કરવું તમને યોગ્ય નથી. ; તેમ યુદ્ધ ન કરવાથી આ કેશવ સ્વયં પાછા ફરીને પિતાની નગરીમાં જશે આ પ્રમાણે તેના વચને વડે કોધિત અર્ધચકી જરાસધ આ પ્રમાણે બેલ્યો : રે દુરાશય! માયાવી યાદો વડે નિશ્ચયથી તું ભેદાયેલ છે. જે તું મને શત્રના બળને કહીને ડરાવે છે તે વ્યર્થ જ છેરે કાયર ! શું શિયાળિયાઓના ફટકાર વડે ક્યારેય સિંહ ડરે છે? - રે રે દુર્મતિ! મૌન કરીને પિતાનું મુખ અદેશ્ય કર. આ હું એક જ પિતાના બળથી ગોપના બળને ભસ્મસાત્ કરીશ. સંગ્રામ બંધ કરવાના તારા આ મનોરથને ધિક્કાર છે ધિક્કાર છે. હવે ડિમ્ભકમંત્રીએ જરાસંધના ભાવેને અનુકૂળ વચન કહ્યા. હમણું આ યુદ્ધને અવસર પ્રાપ્ત થયો છે તે સ્વામીએ ન તજ. યુદ્ધમાં સામે થયેલા પુરુષોને મરણ પણ ઉત્તમ કારણ કે તે યશ કરનાર છે. પરંતુ યુદ્ધથી મેટું ફેરવેલાઓનું તે જીવવું જ વૃથા જાણવું. હે પ્રભુ! આ ન્યાય છે. આપણા સૈન્યમાં ચકરત્નની જેમ અચછેદ્ય બીજાથી ન છેદાય એ ચકચૂહ રચીને પાસે આવેલા શ3 સૈન્યને હણશું. તે સાંભળીને જરાસંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ 303 હર્ષિત થઈને તેને સારું-સારું એમ કહ્યું. અને ચક્રમૂહ માટે મહા તેજસ્વી સેનાપતિને આદેશ આપ્યો. તે હવે પિતાના સ્વામીના આદેશથી હંસક-ડિમ્ભક પ્રધાને તથા બીજા પણ સેનાના સ્વામિયોએ ચકચૂહ બનાવ્યું. ત્યાં હજાર આરાવાળા ચકના પ્રતિ આરામાં એક એક રાજા રહ્યો. તે રાજાઓના પ્રત્યેકને સો હાથી બે હજાર રથ પાંચ હજાર ઘેડા મહાશક્તિધારક સેળ હજાર પદાતિ સૈનિક હતા. ચકની નાભિમાં વર્તલમાં સાડી બાસઠ રાજા હતા. અને ચકના મધ્યમાં પાંચ હજારથી અધિક રાજાઓ સહિત મગધાધિપ રહ્યો. જરાસન્ધ રાજાની પાછળ ગાન્ધારરાજા અને સૈધવ રાજાનું બળ રહ્યું. દક્ષિણ બાજુ સો કૌરવ રહ્યા. વામબાજુ મધ્ય દેશના રાજા રહ્યા. આગળ સેનાના અધિપતિ રહ્યા. અને તેથી આગળ શકટવૂડ સહિત પચ્ચાસ પ્રવૃષ્ટબુદ્ધિવાળા સન્ધીથી સધી મળેલા રહ્યા. ચતુવિધ સેનાના આંતરે આંતરે રહેલા અને ગણાધિપટ મહાબળથી યુક્ત ચકડ્યૂહથી બાહરપર્ણ ચિત્ર યૂહ વડે રહ્યા. ! હવે જરાસભ્યરાજાએ સત્યસબ્ધ, મહાબળવંત મહાભુજ શાળી અનેક પ્રકારના સંગ્રામમાં વિખ્યાત કુશળ કેશળા I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ 304 નગરીના સ્વામી રાજા હિરણ્યનાભને ચકચૂના સેનાનીપણામાં અભિષિક્ત કર્યો અને ત્યારે સૂર્ય અસ્ત થયે. - હવે યાદોએ રાત્રે ચકચૂહના પ્રતિદ્વન્દભૂત શત્રરાજા માટે દુઘ ગરુડબૂડની રચના કરી. આ વ્યુહના મુખમાં મહાતેજસ્વી કુમારોમાં અર્ધકોડ. અને મસ્તકે બળદેવ અને કૃષ્ણ રહ્યા. અક્રુર, પદ્મ, સારણ વિજયી જરકુમાર સુમુખ, દઢમુષ્ટિ વિદૂરથ, અનાધૃષ્ટિ, દુર્મુખ, અને સુમુખ એ વસુદેવના પુત્રે લક્ષરથસહિત કૃષ્ણના પીઠરક્ષક થયા. અને તેઓની પાછળ ક્રોડરથસહિત રાજા ઉગ્રસેન રહ્યો. તેની પણ પાછળ રક્ષક તેના ચાર પુત્રે રહ્યા. પુત્ર સહિત ભેજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેનની રક્ષા માટે તેની પાછળ ધર–સારણ—ચન્દ્રદુર્ધર અને સત્યક આ પ્રમાણે રાજાઓ રહ્યા. ' હવે દક્ષિણ પક્ષને આશ્રય કરીને મહાભૂજબળી સમુદ્રવિજય રાજા ભાઈઓ અને ભાઈઓના પુત્રની સાથે રહ્યો. મહાનેમિ, સત્યનેમિ, દઇનેમિ, સુનેમિ, પ્રભુ અરિષ્ટનેમિ, વિજયસેન, મેઘ, મહીજય, તેજસેન, જયસેન તથા મહાઘતિ એ સમુદ્રરાજાના કુમારે પાશ્વભાગમાં થયા અને બીજા પણ પચ્ચીસલક્ષ રથસહિત ભૂપાળા સમુદ્રવિજય રાજાની પાસે રહેનારા પુત્રની જેમ રહ્યા. વામપક્ષને આશ્રય કરીને રામના પુત્રો તથા મહાયોદ્ધા યુધિષ્ઠિર પ્રમુખ પાંડે રહ્યા. ઉમૂહ, નિષધ, શત્રુદમન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ 305 પ્રકૃતિ ઘુતિ, સાત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાન્તનું, શતધન્વા, દશરથ, ધ્રુવ, પૃથુ, વિપૃથુ, મહાધનુ, દઢધન્યા, અતિવીર્ય અને દેવાનંદન, એ પ્રમાણે આ રાજાઓ પચ્ચીસ લાખરવડે પરિવરાયેલા કૌરવવધ માટે ઉઘત પાંડની પાછળ રહ્યા. અને તેઓની પાછળ ચન્દ્રયશા, સિંહલ, બર્બર, કાજ, કેરલ અને દ્રવિડ, આ પ્રમાણે છરાજા સાઠહજાર રથની સાથે રહ્યા. અને તેઓની પાછળ ધૈર્યવાનેમાં પર્વત જેવા શામ્બન મહારાજા રહ્યો. પાછળના સ્થાનકે તેઓની રક્ષા માટે ભાનુ, ભામર અને ભીક અસિત, સંજય, ભાનુક, ધૃષ્ણ, કમ્પિત, ગૌતમ, શત્રુંજય, મહાસેન, ગંભીર, બૃહદુધ્વજ, વસુવર્મ, કૃતવર્મ, ઉદય, પ્રસેનજિત દૃઢવ, વિકાંત, ચંદ્રવર્મા આ પ્રમાણે રહ્યા. આ પ્રમાણે ગરુડધ્વજ કૃષ્ણદ્વારા રચાયેલગરુડ વ્યુહ થયે. હવે ભાઈના નેહથી યુદ્ધની ઈચ્છાવાળા શ્રીનેમિ ભગવંતને જાણીને સૌધર્મેન્દ્ર પિતાના માતલી નામના સારથીની સાથે જિતાડનાર શસ્ત્રોથી ભરેલે પિતાને રથ મેકલ્ય. સૂર્યોદયને વિસ્તારવાની જેમ તે રથ રોવડે દેદીપ્યમાન ઘણું જ પ્રકાશિત માતલીએ સાથે લાવેલા તે રથને શ્રી અરિષ્ટનેમિએ અલંકૃત કર્યો. અર્થાત્ તેમાં ભગવંત બેઠા (કૃષ્ણ) વસુદેવના મોટાપુત્ર અનાવૃષ્ટિને રાજા સમુદ્રવિજયે પિતે સેનાપતિ પટ્ટબંધપૂર્વક અભિષેક કર્યો. સર્વે પણ કૃષ્ણના P.P. Ac. Gunratnasuri M:S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ 306 સૈન્યમાં જયજયાવર થર્યો. જરાસંધના સૈન્યમાં તે ઘણો જ પ્રક્ષોભ ઉત્પન્ન થયે . . * 1 : ' , ? હવે બને બૂહના સુભટો પરસ્પર બાંધેલા અંચલની જેમ અવિશ્લેટ જેમ થાય તેમ પ્રસરવા વડે ઉદ્ધત મહાયુદ્ધ પ્રારંભ થયું. બન્ને બૂડના સંગમમાં વિચિત્ર શ ઉડે છે. જેમ યુગના અંતમાં ઉદ્ભાન્ત થયેલા પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં કલેલ ઉત્પન્ન થાય છે. તેમ બને પણ સેનાની તે બૃહમાં પરસ્પર પ્રહેલિકાની જેમ નિરંતર દુભેઘતાને પ્રાપ્ત થયા. ક ઘણાકાળ સુધી જેસથી યુદ્ધ કરીને જરાસંધના સૈનિકવડે સ્વામી ભક્તિમાં દઢતર પણ કેશવસૈન્યના આગળના સૈનિકોને ભાંગ્યા. તે પછી ગરુડયૂહના આત્માની જેમ ગરુડદવજે પિતે પતાકા અને હાથને હલાવતાં તે સેનિકને સંકેત વડે સ્થિર કર્યા. બૃહની પાંખ જેવા દક્ષિણ અને વામ (જમણી ડાબી) બાજુ રહેલા મહાનેમિ અને અર્જુન અને ન્યૂહની આગળ ચાંચની જેમ રહેલ અનાવૃષ્ટિ તેઓ ત્રણે પણ કેપ્યા. કે મહાતેજસ્વી મહાનેમિએ સિંહનાદ નામને શંખ ફેંક્યો.અનાધૃષ્ટિએ બલાહકાનામને અને અર્જુને દેવદત્ત નામને શંખ કુકયો હવે તે નાદવડે યાદએ કોડે વાજિંત્ર ફેંક્યા. અને શંખનાદ શખવડે શંખરાજની જેમ પાછળ ગયા. ત્રણ શંખનાદના નાદ વડે અને તે વાજિત્રના નંદવડે પિરસૈન્ય મહાસમુદ્રમાં પાડાની જેમ અને પીઠ-નક-ચક નામના જલચર મત્સ્ય-કાચબા આદિની જેમ તે સૈન્ય સુભિત થયું. વિકમ કરવામાં તત્પર બાણવષવનાર મહાનેમિ, અનાવૃષ્ટિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ હO અર્જુન સેનાનીએ કલ્પાંતકાલના સાગરની જેમ શત્રુની સેના ઉપર આક્રમણ કર્યું. તેઓના ભૂજાબળને સહન ન કરનાર શત્રુસેના ઘણું ત્રાસિત થઈ અને તે ચકચૂહને ત્રણ સ્થાનકેથી તે ત્રણે મહારથિઓએ ભાગ્યે. - જેમ મદોન્મત્ત હાથી પર્વતની નદીના કિનારાના સો ટુકડા કરે છે. તેમ તેઓએ નદીના પ્રવાહની જેમ પોતે કરેલા માર્ગ દ્વારા ચકબૂહમાં પ્રવેશ કર્યો. તેમની પાછળ બીજા સૈનિકોએ પણ ચક્રવૂડમાં પ્રવેશ કર્યો. હવે દુર્યોધન, રુધિર રાજાને પુત્ર, અને રુકિમએ ત્રણે યુદ્ધની ઇચ્છાવાળાઓએ તે સૈનિકને સ્થિર કરતાં તે યુદ્ધ માટે તૈયાર થવા કહ્યું. મહારથી રાજાઓથી પરિવરાયેલા દુર્યોધને અર્જુનને, રુધિરરાજાના પુત્રે અનાધૃષ્ટિને, અને રુકિમએ મહાનેમિને રૂધ્યા. તેઓ છએનું પરસ્પર દ્રઢયુદ્ધ થયું. અને બીજા પણ તેમને આશ્રય કરી રહેલાં હજારો મહારથિઓ અને સુભટોનું પરસ્પર યુદ્ધ થયું. ત્યાં પિતાને વીર માનતે દર્દીન રીતે બોલતાં રુકિમરાજાને ક્રોધવડે મહાનેમિએ શસ્ત્રરહિત અને રથરહિત કર્યો. અને ત્યારે મરવાના સ્થાનકમાં આવેલા રુકિમ રાજાની રક્ષા માટે શકિતપાદિ સાતમાં રાજા વચમાં પડ્યા તે સાતે ને પણ એક સાથે વર્ષના બાણોને અને ધનુષ્યોને મહાનેમિએ બાણે વડે કમલનાલની જેમ છેદ્યા. શક્ર, તપ આદિરાજાએ ઘણુ સમય સુધી યુદ્ધ કરીને શત્ર ઉપર શક્તિને ફેકી તેને જાજવલ્યમાન જેઈને સર્વે પણ યાદ
Page #317
--------------------------------------------------------------------------
________________ 378 સુમિત થયા. મુખથી ઉદ્ભવેલી તે શક્તિના વચમાં વિવિધ શસ્ત્રો ધારી અતિ કુરકમ કરનાર હજાર સેવકે પડ્યા. હવે માતલિ સારથીએ ભગવંત નેમિનાથને કહ્યું ભગવંત! આ રાજાએ આ શક્તિને તપ વડે બલીન્દ્રદેવ વડે પ્રહત કરેલી છે. જેમ પૂર્વમાં રાવણે ધરણેન્દ્રથી અમેઘવિજ્યા. શક્તિ પ્રાપ્ત કરી હતી. તે આને વજી વડે ભેદવી. એમ કહીને શ્રી નેમિનાથની આજ્ઞાથી મહા નેમિના બાણમાં માતલિએ. જલ્દીથી વજને સંકમાવ્યું. . એ મહાનેમિએ તે વા બાણને છોડીને જલદીથી તે શક્તિને ભૂમિ ઉપર પાડી. અને તે રાજાને રથરહિત અને શસ્ત્ર રહિત કર્યો. અને બીજા છ રાજાઓના બાણેને છેલ્લા-ત્યારે. રથ ઉપર ચઢેલે રુકિમ પાછે યુદ્ધ કરવા આવ્યો. શતપાદિ અને રુકિમ ભેગા મળીને આઠે પણ તે રાજાએ પોતાને વીર માનતા મહાનેમિની સાથે યુદ્ધ કર્યું. * રુકિમ જે-જે ધનુગ્રહણ કરે તેને મહાનેમિએ છેદ્યા. આ પ્રમાણે રુકિમના નિરંતર વીશધનુષ્યોને છેદ્યા. તે પછી તે સહસા મહાનેમિ ઉપર કીવેરી નામની ગદાને ફેકી. અને તેને મહાનેમિકુમારે આગ્નેય બાણ વડે ભસ્મ કરી. ત્યારે બીજા આક્ષેપને સહન ન કરનાર કિમીએ વર્ષની જેમ લાખો બાને વર્ષાવતું વૈરેચનબાણ મહાનેમિ ઉપર ફેકયું. તેને પણ મહાનેમિએ મહેન્દ્ર બાણ વડે જલદીથી નિવારણ કર્યું. અને રુકિમને બીજા બાણ વડે લલાટમાં તાઠના કરી. તે ઘાત વડે દુઃખિત થયેલા તેને સારથી લઈ ગયો. અને છેવા ઉદ્ધ કરવા મળીને મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ : તે પછી સાતે રાજાઓએ મહાનેમિને જલદી ત્રાસ પમાડ્યો. સમુદ્રવિજય રાજાએ દ્રમરાજાને, તિમિતે ભદ્રરાજાને, અભ્ય વસુસેનને જીત્યો. સાગરે પરિમિત્રને વધ કર્યો. - સંગ્રામમાં હિમવંત પર્વતની જેમ સ્થિર હિમવાને ધૃષ્ટદ્યુમ્નને ભાંગ્યો. ધરણે અછરાજાને અને અભિચંદ્ર ઉત્કટ શત ધન્વાને માર્યો. પૂરણે દ્રપદને, સુમિએ કુતિભેજને, સત્યનેમિએ મહાપદ્યને, દઇનેમિએ શ્રી દેવને ભાંગ્યો. અને આ પ્રમાણે તે યાદવ વીર વડે ભગ્ન થયેલા પર સેનાના રાજાઓ સેનાની પદે સ્થાપના કરેલા હિરણ્ય નાભરાજાના શરણે ગયા આ બાજુ સુભટ ભીમ–અજુન મહાતેજસ્વી બલભદ્રના પુત્રોએ સવે કૌરને નસાડયા. જેમ સૂર્યના ભયથી અંધકાર સર્વ દિશાઓમાં પલાયન કરે છે. તેમ અજુનના પડતા બાણે વડે દિશાઓમાં અંધકાર થયો. અને ગાંડીવ નામના ધનુષના નિષ વડે વિશ્વ પણ બધીર થયું. તે બાણોને વેગ વડે લેતા, રાખતા અને મુકતાં આકાશમાં રહેલા આ અનિમિષવાળા દેવતાઓને પણ અંતર ન જણાયું. હવે દુર્યોધન કાસિ, ત્રિગત, સબલ, કપોત, રેમરાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શૂરસેન, અને સમક એ સવે પણ મલીને દૂર કર્યો છે ક્ષત્રિધર્મ જેણે એવા એ રાજાએ અર્જુનની સાથે યુદ્ધ કરે છે. સહદેવ શકુનિની સાથે, ભીમ દુઃશાસનની સાથે, નકુલ ઉલૂકની સાથે, યુધિષ્ઠિર શલ્યની સાથે યુદ્ધ કરે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ 31 " પાંડનાં પુત્ર પદિની કુક્ષિથી ઉત્પન્ન થયેલાઓએ સૈનિકે સહિત દુર્મષણ આદિ છએની સાથે અને રામપુત્રએ. શેષ રજાઓની સાથે ઘણું યુદ્ધ કર્યું. દુર્યોધન આદિરાજાઓના એક સાથે વર્ષના બાણેને અજુને બાણેએ કરીને કમલનાલની જેમ લીલામાત્રમાં છેલ્લા. તે અર્જુને બાણ વડે દુર્યોધનના સારથીને માર્યો. ઘેડાઓને અને રથને ભાંગ્યા. અને તેના કવચને પૃથ્વી પર પાડ્યો. તે પછી શેષ રહ્યું છે શરીર જેનું એવો તે દુર્યોધન ખેદવાળે થઈને પગે ચાલનારાની જેમ વેગથી શકુનિ રાજાના રથ ઉપર પક્ષીની જેમ ઉડીને ગયો. અર્જુને કાસિપ્રમુખ દશે રાજાઓને પણ બાણવૃષ્ટિ વડે ઉપદ્રવિત કર્યા. જેમ જલધર કરાનીવૃષ્ટિ વડે હાથીઓને ઉપદ્રવ કરે છે. તેમ આ બાજુ શલ્યરાજાએ બાણ વડે યુધિષ્ઠિરના રથના વજને વિદા. ત્યારે યુધિષ્ઠિરે પણ તેના બાણુસહિત ધનુષને છેવું. તે પછી તે શલ્ય બીજુ ધનુષ ચઢાવીને મહાબાણ વડે યુધિષ્ઠિરને ઢાંક્યો. જેમ વર્ષાવ્રતમાં વર્ષો વડે સૂર્યનું આચ્છાદન કરે છે. ત્યારે યુધિષ્ઠિરે શલ્ય ઉપર દુઃસહ, અકાલમાં ઉત્પન્ન થયેલી વિજલીની જેમ વિશ્વને સુભિત કરનારી શક્તિ છેડી અને તે શક્તિ બીજાઓના બાણ વડે અખલિત વેગથી પડીને જેમ અગ્નિ સપને ખત્મ કરે તેમ શલ્ય રાજાને તે શક્તિએ. મા. અને ત્યારે ઘણા રાજાઓ નાઠા. ભીમે પણ દુર્યોધનના ભાઈ દુશાસનને જુગારમાં માયા વડે પ્રાપ્ત કરેલ છે. જયને યાદ કરીને લીલા માત્રમાં માર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ ( માયા યુદ્ધ વડે તથા શસ્ત્રના યુદ્ધ વડે શકુનિ ઉપર અતિધાસ સહદેવેલા પણ જીવિતને અંત કરનાર બાણ ફે કર્યું. શકુનિ ઉપર બાણ જવા પહેલાં જ દુર્યોધને ક્ષત્રિયધર્મને છોડીને નિશ્ચિત બાણ વડે તે બાણ છેવું અને ત્યારે, સહદેવ ઊંચા અવાજથી બેલ્યા. રે દુર્યોધન ! જુગારની જેમ રણમાં પણ તારૂં પ્રકટ છલ છે. પરંતુ અસમર્થો માટે તે ખરેખર આજ બલ છે. : - હવે તમે બને શિયાળની જેમ મહામાયાવી ઠીક મલ્યા. હું તમને સાથે જ હણશ. તમારા બનેને વિયેગ ન થાઓ. એમ કહીને સહદેવે તીક્ષણ બાણ વડે દુર્યોધનને ઢાંકી દીધે. જેમ શરદ્ કાલમાં પિોપટ પક્ષીઓ વડે વન આચ્છાદિત થાય છે. દુર્યોધને પણ માદ્રય સહદેવને ગભરાવ્યું. અને તેના સંગ્રામરૂપી મહાવૃક્ષના મૂલ સમાન ધનુષ અને દંડને છેદ્યો. તે પછી દુર્યોધને સહદેવના વિનાશ માટે તંત્ર દ્વારા કરાયેલા યમના મુખ્ય સમાન એક બાણ છેડયું. ત્યારે અજુને ગરુડ બાણ વડે તે બાણને વચમાં જ દુર્યોધનની જયની આશાની સાથે શીઘ્ર વારણ કર્યું. શકુનિએ ઘણું જ ધનુષનું આસ્ફાલન કરીને બાણ વૃષ્ટિ વડે મેઘ જેમ પર્વતને તેમ સહદેવને ચારે બાજુથી ઘેર્યો. ત્યારે મહાભુબલી સહદેવે શકુનિના સારથી સહિત ઘોડાઓને અને રથને માર્યા. અને મસ્તકને વૃક્ષના ફળની જેમ દૂર કર્યું. . . નકુલે પણ શસ્ત્રો વડે કીરણે વડે દીવાકરની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ ૩૧ર ઉલકની જેમ લીલા માત્રમાં રથ રહિત કરીને નસાડ્યો. ત્યારે તે મુર્ષણના રથમાં ગયે. અને તે મુર્ષણ પ્રમુખ છએ પણ રાજા સૈનિકો સહિત દ્રૌપદીના પુત્ર વડે જલદીથી નસાડેલા દુર્યોધનના શરણે ગયા. ' - તે પછી દુર્યોધન રાજા કાશિપ્રમુખ રાજાઓ વડે એકત્ર થઈને અર્જુનની સાથે યુદ્ધ કરાયું. દેવતાઓથી પરિવરેલા ઈન્દ્રની જેમ રામના પુત્ર વડે પરિવરાયેલા અર્જુને પણ વિવિધ બાણ વડે શત્રુ સેનાનું વિદારણ કર્યું. તે પછી સર્વ વૈરિને આંધળા કરતા અર્જુને દુર્યોધનથી અલગ થયેલા પ્રાણની જેમ જયદ્રથને બાણ વડે માર્યો. હવે કાન સુધી ખેંચેલ ઉદંડવાળે એ જ ક્ષણે હઠને હસતે અર્જુનને મારવા માટે દેડો. તે બને વીર કર્ણ અને અર્જુન દેવે વડે પણ કુતુહલથી જોવાતા પાકની જેમ બાણે વડે કિડા કરવા લાગ્યા. - અનેક સ્થાને ઉપર ઘાવ લાગેલે હાથી ક્ષીણ થયેલા બેજા શસ્ત્રવાળે, ખડગ માત્ર ધારક વીર કુંજર જેવા કર્ણને ક્યારેક અજુને બાણ વડે પાડયો અને માર્યો. ત્યારે ભીમે સિંહનાદ કર્યો. અર્જુને શંખ ફૂંકયો અને સર્વે પણ અર્જુનના સૈનિક જિતની ઈચ્છાવાળા ગજ. - હવે દુર્યોધન ક્રોધથી ધમધમતો ભીમસેનને મારવા માટે એકાગ્ર મનવાળો મહારાજ સેનાની સાથે દેડયો ત્યાર ભીમે તે રથને રથ વડે ઘોડાને ઘોડા વડે અને હાથીને હાથી વડે પછાડી પછાડીને દુર્યોધનની સેનાને નાશ કર્યો. આ તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ 313 સાથે યુદ્ધ કરતાં ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પણ પૂર્ણ ન થઈ હવે પિતાને વીર માનતે રાજા દુર્યોધન પતે પિતાના સુભટને આશ્વાસિત કરતે પર્વત જેવા હાથીના માટે હાથીની જેમ ભીમસેનની સામે થયે. - તે બને મેઘની જેમ ગર્જના કરતા. અને સિંહની જેમ ક્રોધિત થઈને બને પણ વીર વિવિધ આયુધ વડે ઘણું સમય સુધી લડયા. તે પછી ઘુતનું વૈર યાદ કરીને ભીમસેને મોટી ગદા ઉપાડીને રથ-ડા-સારથિ સહિત દુર્યોધનને યમમંદિરમાં લઈ ગયા. (માયે) તે મરીયે છતે તેના નિર્ણાયકવાળા સૈનિકે એ સેનાની હિરણ્યનાભના શરણને પ્રાપ્ત કર્યું. ડાબી-જમણી બાજુ રહેલા પાંડ અને સર્વેએ પણ યાદવે અનાવૃષ્ટિની સેનામાં ગયા. - હવે જહાજની આગળ રહેલા નિયમક (કપ્તાન)ની જેમ સેનાના મુખ આગળ રહેલે હિરણ્યનાભ, કુદ્ધ થઈને યાદવે ઉપર બોલતે દોડયો. ત્યારે રાજા અભિચંદ્ર તેને કહ્યું. જે નૃપાધમ! તું ભાંડની જેમ શું બોલે છે. ક્ષત્રિય ખરેખર વચનશૂરા નથી હોતા પરંતુ પરાક્રમ શૂરા હોય છે. હવે હિરણ્યનાભે અભિચંદ્ર ઉપર તીક્ષણ બાણે ફેંકયા. તે સને અર્જુને વચમાં મેઘધારાને પવનની જેમ છેવા. તે પછી તેણે અર્જુન ઉપર પણ દરણ કરાય એવી બાણેની પંક્તિયો છેડી. ત્યારે વચમાં આવીને ભીમે તેને ગદા વડે રથથી કઠાની જેમ પાડ્યો. તે લજિજત હેતે તે ફરી પણ રથ પર ચડીને કોપ વડે હોઠે ચાવતા સર્વ પણ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ 34 યાદવસેનામાં તીકણબાણને અખંડધારા વડે વર્ષાવ્યા. તે અશ્વારોહ નહી, અથવા ગજાહી નહીં, રથી પણ નહી અને પદાતિ પણ નહીં એવા તે હિરણ્યનાભ વડે યાદવેની મોટી સેના પણ પ્રહત થઈ. હવે ક્રોધથી ધમધમને સમુદ્રવિજયને પુત્ર જયસેન ખેંચેલા ધનુદંડ વડે હિરણ્યનાભની સાથે યુદ્ધ માટે આવ્યો. રે ભાણેજ! ફેગટ યમમંદિરમાં કેમ જાય છે? એમ બોલતાં હિરણ્યનાભે જયસેનના સારથિને માર્યો. તે જયસેને પણ જદીથી તેને કવચ, ચા૫ અને ધ્વજને કાપ્યા. અને સારથીને ધર્મરાજાના ઘરે મેકલ્યો. ત્યારે કદ્ધ હિરણ્યનાભે મર્માઘાત કરનાર દશ કઠિન બાણો વડે પ્રહાર કરીને જયસેનને માર્યો. હવે પદ્ગ–તલવાર ખેટક ધારણ કરનાર મહાસુભટ જ્યસેનને ભાઈ મહીજય રથથી ઉતરીને હિરણ્યનાભની સામે દોડયો. ત્યારે હિરણ્યનાભે દૂરથી પણ સુર બાણ વડે તેના મસ્તકને છેવું. હવે બે ભાઈઓના વધથી કુદ્ધ થયેલે અનાવૃષ્ટિ યુદ્ધ કરવા લાગ્યો. અને બીજા પણ જરાસભ્યના રાજાઓએ ભીમ અર્જુન આદિ અને યાદવની સાથે કદ્વયુદ્ધ વડે અલગ-અલગ યુદ્ધ કર્યું. જ્યોતિષ્ક દેવના સ્વામીની જેમ પૂર્વમાં જ્યોતિક રાજાભગદત્ત હાથી ઉપર રહેલો મહાનેમિની સામે દેડયો. તેણે કહ્યું. હું તારે ભાઈ કૃષ્ણને સાલે રુકિમ અથવા અશમક નથી. પરંતુ હું નારકિજીને વૈરિ પરમાધામો છું. તેથી હે! દૂર જા એમ કહીને તે વેગ વડે હાથીને પ્રેર્યો. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ ૩૧પ - સારથીએ મહાનેમિના રથને મંડળ વડે ભમાવ્યું. તે પછી મહાનેમિએ તે હાથીને નીચેના પગેને બાણ વડે આહત કર્યા. ત્યારે જજર ચરણવાળે તે હાથી ભગદત્તા સહિત પ્રવી ઉપર પડ્યો. “ના તું રકિમ નથી " એમ. : હસીને મહાબલી પણ મહાનેમિ પ્રકૃતિથી કરૂણા તત્પર તેને ધનુષના કટિ ભાગ વડે સંસ્પર્શ કરીને છોડ્યો. - * આ બાજુ ભૂરિશ્રવા, અને સાત્યકિ તે બને પણ જરાસંધ-વાસુદેવની જયની ઈચ્છાવાળા યુદ્ધ કરે છે. દેવના હાથીના દાંતની જેમ દિવ્ય અને લેહના અસ્ત્રોવડે યુદ્ધ કરતાં તે બને ત્રણે જગતને ભયંકર થયા. ક્ષીણ જલવાળા મેઘની જેમ તે બને ઘણા સમયથી ક્ષીણ શસ્ત્રવાળા થઈને. મુષ્ટા મુષ્ટિ કરતા ભુજદંડથી યુદ્ધ કર્યું. તે બન્ને વીર ઘણા પ્રકારે પડતા ઉઠતા ભૂમિને કંપાવતા. બને પણ ભૂજાના ફેટ શબ્દો વડે દશે દિશાઓના પણ શબ્દ વડે ગજાવતાંની જેમ યુદ્ધ કર્યું. હવે સાત્યકિએ. ભૂરિઝવાને કિત્ર બંધન વડે બાંધીને ગલાને પાછળ વાળીને અને ઢીચણ વડે હદયમાં આક્રમણ કરાવીને વધ કર્યો. આ બાજ હિરણ્યનાભ રાજાની ચાપને વીર અનાવૃષ્ટિએ છેદી. તે પણ અનાવૃષ્ટિ ઉપર બીજાને ઘાત કરનાર પરિઘને છેડ્યો. ઉઠેલી ચિન્ગારિયેની જવાલાના સમૂહથી સર્વ આકાશમાં પ્રકાશ કરતા પડતા તે પરિઘના તીક્ષણ બાણ વડે અનાવૃષ્ટિએ જલદીથી ટુકડા ક્ય. ' ત્યારે અનાવૃષ્ટિને અંત કરવાની ઈચ્છાવાળો હિરણ્યનાભ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ 316 રથથી ઉતરીને ઢાલ તલવાર હાથમાં લઈને પગ વડે દેડયો. અનાવૃષ્ટિ પણ જલદીથી રથથી ઉતરીને તલવાર–ઠાલથી -વ્યગ્ર થયેલા હાથરૂપી કમલવાળો અનેક પ્રકારે વડે યુદ્ધ કરતે તે હિરણ્યનાભને ઘણાકાલ સુધી થકાવ્ય. લાઘવકળાવાળા અનાવૃષ્ટિએ છલ પામીને તલવાર વડે હિરણ્યનાભના શરીરને જાણે જઈ વડે લાકડાની જેમ છેડ્યું તે પછી જરાસંધના રાજા જરાસંધના શરણે આવ્યા. - તે સમયમાં સૂર્ય અસ્ત થયે. તે અનાવૃષ્ટિ પણ યાદ-અને પાંડવે દ્વારા પૂજાયેલો કૃષ્ણની પાસે આવ્યો. અને કૃષ્ણની આજ્ઞા વડે સર્વ યાદ આદિ પિતપોતાની શિબિરમાં ગયા. હવે જરાસંધ રાજરાજે ત્યારે જ વિચારણા કરીને શિશુપાલ રાજાને સેનાપતિ પદે થા. યાદવેએ પણ ગરુડવિજની આજ્ઞાથી ગરુડ ન્યૂડ કરીને તે પ્રમાણે સંગ્રામ ભૂમિમાં સવારમાં આવ્યા. અને તે સમયે તે શિશુપાલ રાજાએ ચકચૂહ ર. તે પછી જરાસંધ સંગ્રામ ભૂમિમાં આવ્યું. હવે જરાસંધ રાજાએ પૂછવાથી હંસક મંત્રીએ સામેની સેનાના સૈનિકને અંગુલીથી નામ લઈને ઉંચા અવાજ વડે કહ્યું, “આ કાળા ઘડાવાળા રથવાળે ગજ દેવજવાળે અનાવૃષ્ટિ છે. આ લીલા ઘડાવાળા રથવાળે યુધિષ્ઠિર, આ વેત ઘોડાવાળા રથવાળે કપિધ્વ જાવાળે અર્જુન, આ નીપલ દલ કાંતિવાળો ઘેડાવાળા રથવાળે ભીમ, આ સ્વર્ણ વર્ણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ 317 ઘડાવાળા રથવાળ હરિવજવાળે સમુદ્રવિજય, આ તે થવણના ઘડાવાળા રથવાળો વૃષદેવજવાળે અરિષ્ટનેમિ, આ શબલવર્ણવાળા ઘડાવાળા રથવાળો કદલીવજવાળ અફર, આ તિતિરકલ્મષ વર્ણના ઘડાયુક્ત રથવાળે સાત્યકિ, આ કુમુદ શુતિવર્ણવાળા ઘોડાયુક્ત થવા મહા નેમિકુમાર, ફરી આ ઉગ્રસેન રાજા શુકતુંડ પ્રતીક વર્ણવાળા ઘડાયુક્ત રથવાળે જાણજે. આ જરકુમાર કનકપૃષ્ઠ અવયુક્ત મૃગધ્વજ સહિત રથવાળે જુઓ, આ કાંજ ઘડાવાળા રથવાળા લક્ષણ રામને પુત્ર સિંહલ નામને છે; આ તે કપિલ લાલ ઘોડાવાળા રથાળે જલકપિલ દવજયુક્ત સિંધુદેશભૂષણ શ્રીવીતભય પતનને સ્વામી મેરાજા; અને પદ્મપથનગરને રાજા પદ્મકાંતિ ઘોડાવાળા રથવાળે પદ્મરથ. આ પારાયત કબુતરની કાંતિ જેવા ઘેડાવાળા રથવાળે કમલધ્વજ યુક્ત સારણને જુએ, પાંચ તિલક વડે યુક્ત ઘોડાવાળો આ કુંતી દવજવાળે રામને ભાઈ વિઠ્ઠરથ જુઓ, સેનાની વચમાં ઘણું જ સફેદ ઘોડાવાળા ગરુડધ્વજ યુક્ત રથવાળે તારા શત્ર કૃષ્ણ આકાશની અંદર રહેલા વાદળાઓ વડે વષતા જલધર જે જુઓ. આ કૃષ્ણની જમણી બાજુ રહેલો રિસ્ટરનના વર્ણવાળા ઘડા યુક્ત તાલધ્વજ યુક્ત રથવાળો જગમ કૈલાસ પર્વત જે બલભદ્ર જુઓ, બીજ પણ વિવિધ ઘેડા રથ અને ધજાવાળા ઘણા મહારથી, પરાક્રમશાલી યાદ છે અને તેઓને સવેના પણ નામ હમણાં કહેવા માટે શક્રયતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ 318 તે સાંભળીને જરાસંધ રાજએ કોધથી ધનુષ્યને કાર કરીને રોમકેશવના પ્રતિ રથને જલદીથી ચલાવ્યો. અને પછી જરાસંધને પુત્ર યુવરાજ યવનકુમાર કોપવડે વસુદેવના પુત્રો અક્રાદિઓને મારવા માટે દોડયો. અષ્ટાપદને સિંહનો સંઘની જેમ તેઓની સાથે મહાભુજબળી યવનના સંહારની જેિમ ભીષણ મહાસંગ્રામ થયો. - હવે અતબલી રામના નાનાભાઈ સારણે વિવિધ શસ્ત્રો વડે વર્ષાકાલના મેઘની જેમ વર્ષ તે તે યવનને દયો. ત્યારે તે ચવને મલય પર્વતની જેમ ઉંચા મલય નામના હાથી વડે સારણના રથને ઘેડાની સાથે ભાંગ્યા. હવે ત્યારે હાથી ઉપર ચઢીને તે સારણે તલવાર વડે યવનના મસ્તકને વાયુથી ચાલતાં વૃક્ષના ફળની જેમ તત્કાલ છેશું. અને તે ઉઠેલા હાથીને શુડ–દંડદાંત છેદ્યા અને ત્યારે કૃષ્ણનું સૈન્ય વર્ષાકાલના મયૂરકુલના હર્ષની જેમ હર્ષવડે નાચ્યું. હવે ધનુર્ધર જરાસંધ રાજા પુત્રને વધ જઈને કેપથી આક્રાંત થઈને સિંહમૃગોને મારે તેમ યાદવેને મારવા માટે પ્રવર્યો, આનંદ શત્રદમન-નન્દન શ્રીદેવજ, ધ્રુવ, દેવાનંદ, પીઠ, હરિણ, નરેદેવ, ચારુદત્ત, એટલા બલભદ્રના પુત્રો રણના પ્રારંભમાં પ્રાપ્ત થયેલા યજ્ઞમાં બકરાની જેમ દ્ધ જરા રુંધવડે મરાયા. - કુમારના વધને જોઈને કેશવસેનાએ પલાયન કર્યું અને તેમને મારતે વાઘ ગાયોની પાછળ જાય તેમ જરાસંધ પાછળ ગયો. હવે સેનાની શિશુપાલે હસતાં હસતાં કેશવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ કહ્યું, હે કૃષ્ણ! આ ગેકુળ નથી. આ ખરેખર ક્ષત્રિયોનું યુદ્ધ છે! ત્યારે કૃષ્ણ પણ કહ્યું. હે રાજન ! જા કા રણ કે પાછળથી પણ તારે જવું છે. હે માદ્રીનાં પુત્ર ! શિશુપાલ રુકિમરાજાના યુદ્ધમાં તું કેટલા સમય ટક્યો હતો તે યાદ કર ! ( આ પ્રમાણેની માર્મિક કૃષ્ણની વાણી વડે બાણની જેમ વિદ્ધાયેલે મદામાની શિશુપાલ કુધ થઈ ધનુષ્યને ટંકાર કરીને કેશવને મારવા માટે તીક્ષણ બાણોને છોડ્યા ત્યારે કેશવે બાણ વડે તેના કામુકકવચ અને રથને છેવું અને તે પછી તે તલવાર ખેંચીને ઉઠેલી જ્વાલાવાળી અગ્નિની જેમ દેડયો. અને તેની સામે બોલતા દુર્મતિવાળા શિશુપાલના ખગ મુકુટ અને મસ્તકને અનુક્રમે કૃષ્ણ છેદ્યા.. - તે ચેદિરાજ (શિશુપાલ)ના વધ વડે યુદ્ધ જરાસંધ યમની જેમ ભીષણ પુત્રો અને રાજાઓની સાથે દેડયો અને યાદને આ પ્રમાણે કહ્યું. “રે જે વ્યર્થ; મા, મરે તે બન્ને દુમતીવાળા ગોપાલે આપો, હમણ પણ કેઈનષ્ટ થયું નથી. તે વાણીથી સવે પણ યાદ દણ્ડવડે પકડેલા સર્ષની જેમ કુપિત ભીષણ ભૂકુટીવાળા થયા. અને પૂત્કાર કરતાં વિવિધ શસ્ત્રવાળા સામે દોડયા. , તે પછી એક પણ અનેક થઈને જરાસંધે સર્વત્ર ઘોર બાણે વડે યાદવસેનાને મૃગોને શિકારીની જેમ મારી, યોદ્ધાઓમાં પદાતિ, હાથી પર બેઠે, યોદ્ધાઓ જરાસંધની આગળ રહી ન શક્યા. વાયુકેપિત રૂઈની જેમ સર્વે યાદવ સેના જરાસંધના P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ 20 આ બા વડે પીડાપામતી ચારે દિશાઓમાં નાઠી. ત્યાં સંગ્રામમાં જરાસંધ સર્ષની જેમ યાદવને ભીષણ થયો. યાદવે તે સામે દેડકત્વને પામ્યા. અથવા યાદવ સેનારૂપ મહાતલાવમાં પાડાની જેમ જરાસંધે સુભટરૂપ જલચરણ જીવનું મર્દન કર્યું. અઠ્ઠાવીસ જરાસંઘના પુત્રો દષ્ટિ વિષ સર્ષની જેમ શસ્ત્રવિષને ફેંકતાં બલભદ્રને ઉપદ્રવ કયે બીજા પણ ઓગણસિત્તેર જરાસંધના પુત્રો કેશવને મારવા માટે દાનને રૂધ્યા, તેઓની સાથે રામ-કૃષ્ણને મહાસંગ્રામ થયો. પરસ્પર શસ્ત્રથી ઉત્પન્ન અગ્નિના કણ કરતા વર્ષાકાલ આવ્યો. આ પ્રમાણે સર્વે તર્કવિતર્ક કરવા લાગ્યા. હવે રામે તે સર્વે જરાસંધના અઠ્ઠાવીશ પુત્રોને પણ હલ વડે ખેંચીને મુશળ વડે ચોખાની જેમ પીસ્યા. અને તે પછી હજી પણ ઉપેક્ષા કરાયેલે આ ગોપાલ મારશે” એમ બોલતાં જરાસંધે વજી જેવી ગદા વડે રામને પ્રહાર કર્યો. તે ગદાના ઘાત વડે તે રામે રૂધિર વસ્યું. અને ત્યારે સર્વ યાદવસેનામાં પણ હાહારવ થયો. ફરી પણ રામ ઉપર પ્રહાર કરવાના મનવાળા જરાસંધની વચમાં આવીને વેતવાહનવાળા અજુને યુદ્ધ કર્યું. હવે રામનું કષ્ટ જોઈને ક્રુદ્ધ ધ્રુજાવેલા હોઠવાળા કૃષ્ણ સામે રહેલા ઓગણશિર પણ જરાસંધના પુત્રોને માર્યા. આ રામ મરી જશે અર્જુનને મારવાથી શું ? હમણું તે કૃષ્ણને મારું. એમ વિચાર કરીને જરાસંધ કૃષ્ણની સામે થયો. અને ત્યારે કૃષ્ણ પણ મરાયો એવી ઇવનિ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ કરી અહી વચમાં માતલિએ શ્રી નેમિનાથજીને કહ્યું. ભગવંત! અષ્ટાપદની આગળ હાથીના બચ્ચાની જેમ ત્રણે જગતના નાથ એવા આપની આગળ આ જરાસંધની શું તાકાત ! જગદીશ ! આજે આ જરાસંધ તમારા વડે ખરેખર ઉપેક્ષિત થયે છતે યાદ રહિત પૃથ્વી કરશે. તેથી થોડુંક પણ આપનું બળ લીલાવડે બતાવે. પ્રભુ ! જે કે તમે આ જન્મથી સાવધ કર્મથી વિમુખ છે તે પણ વરિયો વડે ત્રસિત પિતાના કુળની ઉપેક્ષા ન કરવી જોઈએ. તેના વડે આ પ્રમાણે કહેવાય છતે ભગવતે કેપ વિના શકના શંખને હાથમાં લઈને ઘણી ગર્જનાવાળા શબ્દ વડે શંખ ફૂંક્યો. આકાશ-અને પૃથ્વી ફાટવા વડે દિવનિ થાય તેવી દવનિ વડે જરાસંધના સૈનિકે ઘણા મુભિત થયા અને યાદવસેના પાછી સંગ્રામ માટે સ્વસ્થ થઈ તે પછી શ્રી નેમિનાથજીની આજ્ઞાથી માતલીએ રથને સંગ્રામમાં સમુદ્રના આવર્તની જેમ ભમાવ્યો. ખેંચેલા ધનુષ વડે નવા મેઘની જેમ અતિદુખે સહન કરાય એવા બાણોની ધારા વર્ષોવી. તે ભય વડે સર્વે પણ પસૈન્યના સુભટો-ચારે બાજુ (ત્રસિત થયા.) ત્રાસ પામ્યા. પ્રભુએ કેઈની ધ્વજા છેદી. કેઈન ધનુષ છેદ્યા, કેઈન રથ ભાંગ્યા, કેઈના મુકુટ પાડયા. જે કે પ્રકારની વાર્તા તે દૂર રહી પરંતુ કપાતકાલના સૂર્યની જેમ પસૈન્યના સુભટો સ્વામીની સામે જોવા માટે સમર્થ ન થયા. એકલા પણ સ્વામીએ મુકુટબદ્ધ રાજાઓના બાણને ભાંગ્યા. કારણ કે શ્રુશિત થયેલા મહાસમુદ્રની આગળ પર્વતે 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ પણ શું ઊભા રહી શકે? પ્રતિવાસુદેવ વાસુદેવ વડે જ વંધ છે, એવી મર્યાદાની પાલન કરતાં ત્રણ લેકના નાથ–શ્રી નેમિ પ્રભુએ જરાસંધને ન માર્યો. પ્રભુએ સર્વે પણ પરસૈન્યને સંધિને રથને ભમાવતા રહ્યા અને યાદવ સેનાએ ફરી પણ ઉત્સાહ પામીને યુદ્ધ કર્યું, - આ વચમાં સિંહો વડે હરણની જેમ શેષ રહેલા કૌરને પાંડવોએ પિતાના વૈરથી માર્યા. રામે પણ સ્વસ્થ થઈને મુશળ અને હલને ફેંકીને અનેક શત્ર સૈનિકોને યુદ્ધ કરીને માર્યા. આ બાજુ જરાસંધે યાદને દુજય જાણીને કોઇ વડે સમગ્ર પણ યાદવ સેના ઉપર પોતાની જરા વિદ્યા છોડી. ત્યારે તે જ સમયે યાદવસેના તે જરા વિદ્યા વડે નિર્બલ નિશ્ચિત, જેના શસ્ત્ર સમૂહ ભૂમિ ઉપર પડેલાની જેમ નિર્બલ થઈ તેથી ચિંતાતુર કેશવ પોતાના કાકાના પુત્ર શ્રી અરિષ્ટનેમિજીને સમર્થ જાણીને તેમના આગળ સર્વ સૈન્યનું વૃતાંત કહ્યું. તે સાંભળીને પ્રભુ શ્રીમદ્ અરિષ્ટનેમિએ ભાઈના સ્નેહ વડે પોતાના નાત્રનું જલ મહાત્યવાળું હોવા છતાં પણ મહાપુરૂષના લક્ષણવાળા હોવાથી કૃષ્ણની જરા નિવારણ કરવા માટે બીજો ઉપાય કહેવા લાગ્યા. હે ભાઈ પાતાલ પૃથ્વીના સ્વામી ધરણેન્દ્ર નાગરાજને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર. તે દેવના ઘરે ભાવીના વિશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથનું બિંબ સુર–અસુર-વિદ્યાધર–નરેનો વડે પૂર્વમાં પૂજાયેલું છે. તેના સ્નાત્ર જલ વડે સર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ ૩ર૩ વાદની જરા જશે. એમાં અહીં સંદેહ નથી. તેથી તે પ્રતિમા તેમની પાસે માંગ–તારા પ્રબલ પુણ્યના ઉદયથી તે આપશે.” એમ ચિંતા દૂર કરનાર શ્રી નેમિનાથજીનું વચન સાંભળીને કેશવે તે જ પ્રમાણે યથાવિધિ અઠ્ઠમ તપ કરીને ધરણેન્દ્રને સંતુષ્ટ કર્યો. તે પછી તેણે આપેલા શ્રી પાર્શ્વનાથના બિમ્બને ગ્રહણ :કરીને તેના સ્નાત્રજલ વડે સર્વ પિતાની સેના ઉપર કેશવે ત્રણ છટા આપી. (ત્રણવાર જલને છંટકાવ કર્યો.) તે મહિમાથી સર્વ સૈન્ય જરા રહિત થયું. અને પૂર્વની જેમ તેજ પ્રમાણે વેરિ સેના સાથે યુદ્ધ કરવા લાગ્યું. આ જરા મોચન અધિકાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના મહિમાવાળા તીર્થ કલ્પ અને શ્રાદ્ધવિધિ આદિગ્રન્થમાં છે. તેથી અહી કોઈએ સંશય ન કરે. - હવે ગયું છે જેના ઉપરથી જરાવિદ્યાનું બળ એવી યાદવસેના પિતાની સેનાને મારતી જોઈને વિષાદવાળે માનધની જરાસંધે ગોવર્ધનને આ પ્રમાણે પિતાના અભિમાનથી યુક્તવચન કહ્યા. “હે હે ગોપાલ! આ ઘણા કાળ સુધી તું શિયાલની જેમ માયા વડે જ જીવ્યો છે, માયા વડે જ મારા જમાઈ કંસને માર્યો, કાલને પણ માયા વડે જ મા. નહી શિખેલી શસ્ત્ર વિદ્યાવાળા તારા વડે સંગ્રામ પણ ન જ કરવું જોઈએ. છે. પરંતુ આજે તારા પ્રાણની સાથે જ તને માયાના અંતમાં લઈ જાઉં છું. અને મારી પુત્રી જીવકસાની પ્રતિજ્ઞાને Gun Aaradhakrust
Page #333
--------------------------------------------------------------------------
________________ પૂર્ણ કર્યું. ત્યાં હસીને કૃષ્ણ બોલ્યો હે રાજન ! આ પ્રમાણે તમે સાચું કહ્યું. હું એવો જ છું. પરંતુ તમારી શિખેલી: શસ્ત્રવિદ્યા મને બતાવે હું એક જ છું, આ પ્રમાણે હું તમારી જેમ લાઘા નથી કરતે પણ, આ એક જ કાંઈક કહું છું કે “તમારી પુત્રીની થોડા જ કાળમાં અગ્નિપ્રવેશ પ્રતિજ્ઞા પૂર્ણ કરાવીશ. હું કહું છું તે અન્યથા. નહીં થાય. આ મારું વચન સત્ય કરીને જ માનવું. ( આ પ્રમાણે કેશવ વચન વડે કુદ્ધ જરાસંધે તીક્ષણ બાણેને મુકયા. તે સર્વને તત્કાલ કૃષ્ણ છેદ્યા, તે બંનેએ પણ (જરાસંધ-કૃષ્ણ) યુદ્ધમાં રક્ત અષ્ટાપદની જેમ યુદ્ધ કર્યું. ધનુષ દંડના શબ્દો વડે સર્વ દિશાઓને ધ્વનિ યુક્ત કરતા મહાસંગ્રામને કર્યો, તે બનેના રણસંગ્રામથી સમુદ્રશ્નભિત થયા. પર્વત કંપ્યા, અને આકાશમાં ખેચર ભય પામ્યા. અને પર્વતની. જેમ તે બનને રથના આવવા જવાના ભારને સહન ન કરી. શકવાથી પૃથ્વીએ પણ ક્ષણભરમાં પિતાનું સર્વ સહત્વપણું છેડયું, મગધેશ્વરના દેવીઅસ્ત્રોને ગોવિન્દ દેવતાઈ અસ્ત્રો વડે લેતું લેઢાને કાપે તેમ લીલામાત્રમાં છેલ્લાં ' હવે સર્વ અસ્ત્રસમૂહ નિષ્ફળ થયે છતે અમર્ષથી. ભરેલા વિષાદયુક્ત ચિત્તવાળા જરાસંઘે અન્ય અસ્ત્રો વડે ને. વાળી શકાય એવા દુર્વાર અમોઘ અસ સ્વરૂપ પિતાના ચકરને યાદ કર્યું. તે જ સમયે ચક્રરત્ન આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ 325 તે પછી જયની તૃષ્ણાવાળા ક્રોધમાં અંધ જરાસંધે હાથ વડે ચકને આકાશમાં ભમાવીને કૃષ્ણને મારવા માટે છોડયું. ત્યાં ઉંચેથી ચક આવીને પડતા આકાશમાં ખેચર પણ કંપ્યા. અને દીનતાની અવસ્થાને પામેલા કૃષ્ણનું સૈન્ય ચારે બાજુથી મુભિત થયું. (ભ પામ્યું.) તેમ ચકને ખ્ખલિત કરવા કૃણ, રામ, પાંચે પાંડ અને બીજા પણ મહારથીઓએ પોતપોતાના શસ્ત્રો કે કયા. વૃક્ષે વડે વેગવાળો નદીને પ્રવાહ નહી રોકાયેલાની જેમ તે સવે શસ્ત્રો વડે ન રોકાયેલ અખલિત ગતિવાળા ચકે આવીને કૃષ્ણના હૃદયમાં તાડના કરી. રાજનીતિના ત્રીજા ઉપાય રૂપ ભેદ નીતિને ભેદવાની જેમ પોતાની પાસે રહેલા તે ચકને પ્રકાશિત સ્વ પ્રતાપની જેમ કૃણે તેને હાથ વડે ગ્રહણ કર્યું. ત્યારે. આ નવમે વાસુદેવ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયે. એ પ્રમાણે ઘોષણા કરતાં દેવોએ આકાશમાર્ગથી ગધદક અને પુષ્પવૃષ્ટિ કરી.” અને ઉંચા અવાજ વડે જયજયારવ કર્યો હવે કરૂણા ઉત્પન્ન થઈ છે, જેને એવા કૃષ્ણ મગધાધિપને કહ્યું. “શું આપણું મારી માયા. હમણા પણ તું સમજ, હજી પણ તું પિતાના ઘરે જા. મારી આજ્ઞા - સ્વીકાર કર. તારી સંપત્તિને ઘણી ભેગવ, દુઃખી ફળદાયક માનને મુક. હજી પણ વૃદ્ધ છતાં જીવ–મર–નહીં. ત્યારે તે માની છે . આ ચકને મેં જ ઘણા કાલ સુધી રમાડયું છે, મારા માટે તે અગ્નિના કણિયાની જેવું છે. અથવા કુંભારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ (326 ચક સમાન છે. જે તારે મુકવું હોય તે મુક! એ પ્રમાણે મગધેશ્વરના વચન વડે કુદ્ધ કેશવે તે ચકને જરાસંધ ઉપર છેડયું. અહા આ ખરેખર સત્ય છે કે, જે બીજાઓના. આયુધ પણ પુણ્યવાનને પિતાના થાય છે.” * જરાસંઘ રાજાના મસ્તકને તે ચક્ર છેવું. અને તે નીચે પડયું. તે ચોથી નરક પૃવીમાં ગયે અને દેવતાઓએ કૃષ્ણના ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. - નવમ પરિચ્છેદ - હવે શ્રી નેમિનાથે કૃષ્ણના શત્રુ રાજાઓને રોક્યા હતા. તેમને છેડડ્યા. તેઓએ પણ તેમને નમસ્કાર કરીને હાથની અંજલી કરીને આ પ્રમાણે બોલ્યા. “હે પ્રભો ! પૂવે પણ. કૃણે ખરેખર અમારા સ્વામી અને અમને જિત્યા હતા જ્યારે યાદવકુળમાં ત્રણજગતનાથ આપે અવતાર લીધા છે. એકલો. પણ વાસુદેવ પ્રતિ વાસુદેવને મારે જ છે, એમાં સંશય નથી. ત્યારે શું ફરી જેને તમારા જેવા સહાયક અને ભાઈ છે?" પૂર્વમાં અમે અને જરાસંઘે આ ન જાણ્યું. તેથી અમે આ અકાર્ય કર્યું. આવી ભવિતવ્યતા કેના વડે ઉલંબિત થાય ? હવે આજે તમારું શરણ પામેલા અમારું સર્વેનું કલ્યાણ થાઓ. કારણ કે “જગતમાં તમે જ એક અકારણભાઈ છે. તમારા શરણે અમારું કલ્યાણ જ થઈ ગયેલું છે. તેથી અમે આપની પાસે શિવ માંગવાનું કરીએ છીએ. એમ કહીને. સ્થિર રહેલાં તે રાજાઓની સાથે શ્રી નેમિનાથ કૃષ્ણન પાસે આવ્યા. ને તમારા આ જ છે, એમાં . પૂર્વમાં અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ 327 . . કૃણે પણ રથથી ઉતરીને સ્વામીને ગાઢ આલિંગને કર્યું. શ્રી નેમિનાથના વચનથી તે સવે રાજાઓને સ્વીકાર કર્યો. અને જરાસંધરાજાના પુત્ર સહદેવને કાકા સમુદ્રવિજયની આજ્ઞા વડે મગધ દેશને ચોથો ભાગ આપી ને રાજગ્રહ નગરના તેના પિતાના પદે પિતાની કીતિના સ્તંભની જેમ કૃષ્ણ બેસાડયો. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિ શૌર્યપુરમાં. હિરણ્યનાભના પુત્ર રુકિમનાભને કેશળનગરમાં, અનાદ કરતા ઉગ્રસેન રાજાના પુત્ર ધરનામનાને મથુરાપુરીમાં રાજા પદે સ્થાપ્યા. હવે પશ્ચિમસમુદ્રમાં સૂર્યમંડળ ગયું. અર્થાત્ સૂર્ય અસ્ત થયે. અને ત્યારે શ્રી નેમિનાથે રજા આપેલે માતલિરથ સહિત દેવલેકમાં ગયો. કૃષ્ણ અને કૃષ્ણની આજ્ઞા વડે બીજા સર્વે પણ પિતપોતાની શિબિરમાં ગયા. સમુદ્રવિજય તે વસુદેવના આગમની ઉત્સુકતાવાળા થઈને રહ્યા. હવે બીજા દિવસે સમુદ્રવિજય સહિત વાસુદેવની પાસે ત્રણ સ્થવિર ખેચરીયો આવી અને તેઓ આ પ્રમાણે બેલી હે પ્રભુ! પ્રદ્યુમ્ન–શાંબ સહિત વસુદેવ વિદ્યાધર સહિત થોડા જ સમયમાં અહીં આવે છે. તેમના કાર્યને તમે સાંભળો કે આ સ્થા નથી “પ્રદ્યુમ્ન–શાંબ–ખેચની સાથે વસુદેવ વૈતાઢયપર્વત પર આવ્યા છે. ત્યાં શૂર્પક નીલકંઠ–અંગારક માનસવેગ આદિ સર્વે પણ પૂર્વના શત્રુઓએ મલી–મલીને તેઓની સાથે યુદ્ધ કર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ 328 છે. તે યુદ્ધના અંતના બીજે દિવસે પાસે રહેલા દેવતાઓ બોલ્યા. “જરાસંધ મરાયો. કૃષ્ણ વાસુદેવ થયો. તે સાંભળીને સર્વે પણ ખેચરોએ સંગ્રામ છેડીને વિદ્યાધરોના સ્વામી મંદરવેગને જણાવ્યું તેણે પણ તે સાંભળીને તેઓને આ પ્રમાણે કહ્યું “ભે! લે ! તમે સર્વે પણ મલીને મોટું લેણું લઈને આવો આપણે વસુદેવ દ્વારા હરિ-કૃષ્ણના શરણે જઈશું. - એમ કહીને વસુદેવની પાસે જઈને તે વિદ્યાધરેન્દ્ર પોતાની બેન પ્રદ્યુમ્નને આપી. અને બીજા ત્રિપથ ઋષભરાજાએ પણ પોતાની પુત્રી તેને આપી. દેવત્રઋષભ અને વાયુપથરાજાએ પણ પરમ આનદ વડે પિતાની પુત્રીયો શબને આપી. તે સર્વે પણ વિદ્યાધરોના સ્વામી વસુદેવની સાથે આજે આવે છે. અને આગળથી આ કહેવા માટે અમને મોકલ્યા છે. આ પ્રમાણે તે સ્થવિરાઓ બોલતે છતે તત્કાલ તે વિદ્યાધર પ્રદ્યુમ્ન અને શાંબ સહિત સર્વેના નયનને ઉત્સવ સમાન વસુદેવ ત્યાં આવ્યો. તે સર્વે પણ એચએ કેશવને સ્વર્ણ–રત્ન-વિવિધ મુકતાફળ વડે અને હાથી ઘડાસૈનિકે વડે પૂજ્યો. હવે જયસેન પ્રમુખ સર્વેનું પ્રેતકાર્ય કેશવે કર્યું અને જરાસંધ પ્રમુખ સવે નું પ્રેતકાર્ય સહદેવે કર્યું પતી અને પિતા સહિત કુળના પણ સંહારને જોઈને તે જીવયા જીવતી અગ્નિમાં પ્રવેશી અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. જ્યાં યાદવોએ આનંદ કર્યો ત્યાં સેનાપલી ગ્રામના સ્થાનમાં કૃષ્ણ આનંદપુર નામનું નગર વસાવ્યું. તેમજ શંખપુર નામનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ 329 નવું નગર ન ઘણું પાસે ન દૂર વસાવ્યું. અને ત્યાં તે કરાવેલા પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને કૃષ્ણ મહારાજે સ્થાપના કરી. જ તે પછી તે સ્થાનથી ખેચર–ભૂચર વડે પરિવરાયેલે ગોવર્ધન-કૃષ્ણ છ માસમાં ભરતાઈને સાધ્યું અને મગધમાં આવ્યું. ત્યાં એક જન પહોળી એક જન લાંબી ભરતાઈમાં રહેનારા દેવદેવીઓ વડે અધિષ્ઠિત કેટિશિલા નામની નામની મહાશિલાને ડાબી ભૂજા વડે પૃથ્વીથી ચાર અંગુલ ઉંચી ઉપાડી. તે મહાશિલાને પ્રથમ વાસુદેવ ભુજાત્ર સુધી, બીજે મસ્તક સુધી, ત્રીજે કંઠ સુધી, એથે ઉર સ્થળ સુધી પાંચમે હૃદય સુધી, છઠ્ઠો કમર સુધી, સાતમો જઘા સુધી, આઠમે જાનુ સુધી અને નવમે ભુમિથી ચાર અંગુલ ઉંચી ઉપાડે છે. કારણ કે અવસર્પિણી કાલમાં તે કમશઃ ક્ષીણબલી હોય છે. તે પછી કૃષ્ણ દ્વારકા નગરીમાં આવ્યા ત્યાં સોળ હજાર રાજાઓ વડે તથા દેવો વડે ભક્તિપૂર્વક વસુદેવ પદ પર અભિષેક કર્યો. હવે વિષ્ણુએ પાંડવોને કુરૂદેશ આપીને અને બીજા પણ ભૂચરે અને ખેચને સ્વસ્વસ્થાન માટે રજા આપી. સમુદ્રવિજય આદિ દશે પરાક્રમશાળી દશાહ, બલદેવ રામ, કૃષ્ણ વાસુદેવ, શ્રી અરિષ્ટનેમિ, અકૂર અને અનાવૃષ્ટિ એ પંચસંખ્યાવાળા મહાવીર, ઉગ્રસેનાદિ સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કોડકુમાર, દુર્ધાન્ત શામ્બાદિ સાઠ હજાર કુમાર, વિરસેન આદિ એકવીશ હજાર વીર, મહાસેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ 330 આદિ મહાતેજસ્વી મેટી અદ્ધિવાળા ક્ષત્રિયો છપ્પન્ન હજાર અને બીજા પણ ઈભ્ય–શ્રેષ્ઠિ-સાર્થ પતિ આદિ હજારો લેક હાથ જોડીને શ્રીકૃષ્ણની સેવામાં રહ્યાં. હવે સોળ હજાર રાજાઓએ વાસુદેવ કૃષ્ણને ભક્તિ વડે વિવિધરને અને બે-બે કન્યાઓ ભટણના રૂપમાં આપી. તે બત્રીસ હજાર કન્યાઓમાંથી કૃષ્ણ સોળહજાર કન્યાઓને પરણ્યો, આઠ હજાર કન્યાઓ બલદેવ અને આઠ હજાર કન્યાઓને બીજા કુમારે પરણ્યા. તે પછી કૃષ્ણ–રામ અને સર્વ કુમાર સુંદર સ્ત્રીયોથી પરિવરાયેલા કીડા કરવાના ઉપવનમાં પર્વત આદિમાં મહાનંદપૂર્વક રમ્યા. - હવે તેઓને કીડા કરતાં જોઈને રાજા સમુદ્રવિજય અને શિવાદેવીએ શ્રીનેમિને પ્રેમ વડે ઉત્કંઠા પૂર્વક વચને કહ્યા. હે વત્સ! તને જેવતા અમારે રોજ ખરેખર નયનેમાં ઉત્સવ જ છે. વળી અનુરૂ૫ કન્યાની સાથે પાણિગ્રહણ કરીને તેને અધિક કર. ત્યારે જન્મથી જ ભવથી ઉદ્વિગ્ન ત્રણ જ્ઞાનધારક પ્રભુ શ્રી નેમિએ કહ્યું.” મારે અનુરૂપ કન્યા ક્યાંય જોતો નથી. એઓ તે ખરેખર દુ:ખમાં પાડનાર થાય છે તે કારણે વડે આ સ્ત્રીયો વડે મારે સર્યું. જ્યારે ખરેખર અનુરૂપ તેઓ મળશે ત્યારે હું પરણીશ. આ પ્રમાણે ગંભીર વાણું વેડ શ્રી નેમિએ પ્રકૃતિથી સરલ માતા-પિતાને વિવાહ કરવાના આગ્રહથી નિવાર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ 331 અને આ બાજુ યશોમતીને જીવ અપરાજિતથી ચવીને. ઉગ્રસેન રાજની પત્નિ ધારિણી દેવીની કુક્ષીમાં અવતર્યો. પૂર્ણ માસે પુત્રીને જન્મ થયો. અને તેનું નામ રામતી આ પ્રમાણે પિતાએ કર્યું અદ્વૈત રૂ૫-લાવણ્યની ધારક તે. અનુક્રમે મોટી થઈ . - હવે દ્વારકાના રહેનાર ધનસેન શેઠે પિતાની પુત્રી કમલામેલાને ઉગ્રસેન રાજાના પુત્ર નભસેન નામના કુમારને આપી. એક દિવસ નારદ ભમતે નભસેનકુમારના ઘરે આવ્યો. પરંતુ વિવાહમાં વ્યગ્રમનવાળા તેના વડે તે ન પૂજાયો.. તે પછી તેને અનર્થમાં પાડવાની ઈચ્છાવાળા તે નારદ રામપુત્ર નિષધના પુત્ર શાંબાદિને અતિવલલભ સાગરચંદ્રના ઘરે ગયો. સાગરચંદ્ર ઊભા થઈને અને સત્કાર કરીને તેમને પૂછયું. હે દેવષી આપે ફરતા-ફરતા કેઈ પણ આશ્ચર્ય જોયું? કારણ કે તમે તે સર્વ જેવાની પ્રીતિવાળા. છે. તેણે પણ કહ્યું, જગતમાં પણ આશ્ચર્યકારી ધનસેન શેઠની કન્યા કમલા-- મેલા નામની અહીં મે આજે જ જોઈ છે. અને તે હમણું જે નભસેનને આપી. એમ કહીને નારદ ઉડીને બીજે સ્થાનકે ગયો. તે પછી સાગરચંદ્ર તેમાં આસક્ત થયો. તેને જ મનમાં વિચારે છે. તેનું જ નામ મુખમાં મંત્ર રૂપે જપે છે. પલિયાથી ઉન્મત્ત વ્યક્તિ કનક સ્વર્ણની જેમ સર્વ સ્થાનકે પીળુ જ જુએ તેમ તે સર્વ થાનકે કમલામેલાને. જેવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ 332 હવે તે નારદ કમલાલાના ઘરે ગયે. અને ત્યાં તેણીએ સત્કાર કરીને આશ્ચર્ય માટે પૂછયે છતે તે ‘કુટબુદ્ધિવાળા નારદે આ પ્રમાણે કહ્યું : “હે ભદ્ર! મેં બે આશ્ચર્ય જોયા. - ત્યાં એક રૂપસંપત્તિયુક્ત સાગરચંદ્રકુમાર અને બીજે ફરી કુરુપ નભસેનકુમારે. તે સાંભળીને તે તત્કાલ નભસેનને છેડીને સાગરચંદ્ર ઉપર પ્રેમવાળી થઈ અને તેના રાગને જાણીને નારદે જઈને સાગરચંદ્રને કહ્યું. તેના વિરહસાગરમાં સાગરચંદ્રને પડેલો જોઈને તેની માતા અને બીજા પણ રાજકુમારે ઘણાં જ દુઃખી થયા. ત્યારે ત્યાં શબકુમાર આવ્યું અને તેવી અવસ્થામાં રહેલા સાગરચંદ્રની હાસ્યવડે પાછળથી હાથવડે આંખે બંધ કરી. સાગરે કહ્યું. “અહે! તું શું કમલામેલા છે. શાએ પણ કહ્યું. આ હું કમલામેલ છું. (કમલાને પ્રાપ્ત કરાવનાર) ત્યારે ફરી પણ સાગરચંદ્રે કહ્યું. તે પછી તમે જ મને કમલાને મેળાપ કરાવશે. તેથી બીજો ઉપાય ચિંતવવા વડે સયું," જળપ કરાવશે કહ્યું. તે પછી તમે તેના વચનને સ્વીકાર ન કરતાં ગુપ્તપણે શાંબને સવે કુમાર એ પ્રબલ મદિરા પાઈને મનાવ્યું. તે પછી મદાવસ્થા ગયા પછી તેણે ચિંતવ્યું મેં આ કેવું ખરેખર દુષ્કર કાય પ્રતિપન કર્યું (સ્વીકાર કર્યું .) પરંતુ હમણા તો મારે તેને નિર્વાહ કરે. તે પછી વિપ્રજ્ઞપ્તિવાનું મરણ કરીને બીજા કુમારની સાથે નભસેનના વિવાહના દિવસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ 333 શાંબિકુમાર ઉદ્યાનમાં આવ્યું. અને ત્યાં સુરંગવડે ઘરથી કમલામેલાને લાવીને અનુરાગી તેણીને સાગરચંદ્રની સાથે વિધિપૂર્વક ગુપ્તપણે પરણાવી. આ બાજુ એને ઘરમાં ન જતાં તેના પિતા અને સસરાવાળાઓએ આમ તેમ જોતાં તે ઉદ્યાનમાં આવ્યા. અને ત્યાં કરેલા વિદ્યાધરરૂપવાળા યાદવેના મધ્યમાં રહેલી કમલા- - મેલાને જોઈને તે સર્વેએ વિષ્ણુને જણાવ્યું. - કૃષ્ણ ઘણે જ કોધિત થયે છતે આવીને કમલામેલાને હરણ કરનાર તેઓને મારવા માટે યુદ્ધ કર્યું “કારણ કે ખરેખર તેમને અન્યાય સદૈવ અસહનીય જ છે.” તે પછી શાંબે સહસા પિતાના સ્વરૂપ પ્રકટ કરીને અને કમલામેલા સહિત સાગરચંદ્રને લઈને કૃષ્ણના પગમાં પડ્યો. તે સર્વ જોઈને ખેદિત થયેલા કૃણે કહ્યું. રે રે! આ તે શું કર્યું ? જે આ પ્રમાણે આશ્રિત આશ્ચિત તારાવડે નભસેન ઠગા. “હવે આજે આ શાબનું શું કરીએ? એ પ્રમાણે નભસેન તેને પ્રતિકાર કરવા અસમર્થ હેવાથી તે પછી સાગરચંદ્રના છિદ્ર જેતે રહ્યો. અને આ બાજુ પ્રદ્યુમ્મની વૈદભી પત્નીથી અનિરુદ્ધ નામને પુત્ર થયે. અને યૌવનાવસ્થા પામે. અને તે સમયે ત્યાં વૈતાઢય પર્વત ઉપર શુભનિવાસ નામના નગરમાં બાણ નામને વિદ્યાધરને સ્વામી મહામાની મહાબલરાજા થયા. તેની ઉષા નામની કન્યા ઘણી જ રૂપવતી છે અને તેણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ 334 પિતાના અનુરૂપ પતીની પ્રાપ્તિ માટે ઘણા જ મોટા નિશ્ચય વડે ગૌરી વિદ્યાની આરાધના કરી. .. તે દેવીએ સંતુષ્ટ થઈને તેને કહ્યું : કૃષ્ણ વાસુદેવને પૌત્ર સુરવરની ઉપમાવાળે અનિરુદ્ધ નામને તારે પતિ થશે. બાણે પણ ગૌરી વિદ્યાના પ્રિય શંકર નામના દેવની આરાધના કરી. તેણે પણ આને સંગ્રામમાં “અજેય’નું વરદાન આપ્યું. તેથી તેના પ્રતિ ગૌરીએ કહ્યું. આપે જે સર્વત્ર અજેયપણાનું વરદાન આપ્યું તે સારું નથી કર્યું. કારણ કે મેં તેની પુત્રી ઉષાને પૂર્વે ખરેખર વર આપે છે. અને તે પછી શંકરે બાણને કહ્યું. તું અજેય સ્ત્રી કાર્ય સિવાય બીજે થશે.” બાણ તે વરદાન વડે પણ હર્ષિત થયે. તે ઉષા ૨૫સંપત્તિવડે યુક્ત હોવાથી ક્યા કયા ભૂચર અને ખેચવડે બાણની પાસે યાચના ન કરાઈ? અર્થાત્ સએ (ઘણાઓએ) યાચના કરી. પરંતુ તેણે તે અરુચિવાળા થઈને કેઈને પણ તે ઉષા ન આપી. હવે અનુરાગિણી એવી ઉષાએ ચિત્રલેખા વિદ્યાધરીને મેકલીને મનમાં હતું તે અનિરુદ્ધ કુમારને પિતાના ઘરે લાવ્યા. અને તેને ગાંધર્વ વિવાહવડે પરણીને તે તેને લઈને તે ચાલ્યો. “ઉષાને હરણ કરીને હું અનિદ્ધકુમાર જાઉં છું." આ પ્રમાણે જોરથી બે. : તે પછી મુંધ થયેલે ધનુર્ધારી બાણ વિદ્યાધર મહાબલ તે તેને લઈને તે કરીને હવે કમાણે જોરથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ 335 વડે કરીને શિકારી કુતરાઓ વડે વરાહને રૂંધે તેમ અનિરુદ્ધ કુમારને રૂા. અને ત્યારે ઉષાએ પાઠસિદ્ધ વિદ્યા, પતીને આપી. તે વિદ્યા વડે વૃદ્ધિ પામેલા બલવાલાએ બાણની સાથે ઘણુ સમય સુધી યુદ્ધ કર્યું. ' હવે બાણ વિદ્યાધરે નાશપાશ દ્વારા અનિરુદ્ધકુમારને હાથીના બાળકની જેમ બાંધે. ત્યારે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ કૃષ્ણને કહ્યું. અને તે પછી તત્કાલ બલભદ્ર-પ્રદ્યુમ્ન શાંબ સહિત કૃષ્ણ ત્યાં આવ્યું. ગરુડધ્વજના દર્શન માત્રથી પણ તે નાગ પાશ તુટી ગયા. બાણે પણ શંકરે આપેલા વરદાન વડે અને પિતાના બળથી ગર્વિત મદોન્મત્ત થઈને કૃષ્ણને કહ્યું. “તું શું મારૂં બલ નથી જાણતે? તે નિત્ય બીજાઓની કન્યાઓનું હરણ કર્યું. અને હવે તારા પુત્ર આદિઓમાં તે અનુકમથી આવ્યું. પરંતુ તેનું ફળ હું આજે દેખાડીશ. ત્યારે કૃષ્ણ કહ્યું. “હે દુષ્ટાશયા રે વિદ્યાધરમાં અધમ ! આ તારી વચનયુક્તિ કેવી ? કન્યા તે જે કોઈને પણ અવશ્ય આપવાની છે. તે પછી તેને વરવામાં શું દોષ છે ? એમ સાંભળીને તે બાણે વિદ્યાધરોથી પરિવરાયેલે ભ્રકુટીથી ભીષણ મુખવાળો, ખેંચ્યું છે બાણ જેણે એવાએ કૃષ્ણ ઉપર બાણેને ફેક્યા. તેને વચમાં જ છેડવામાં ચતુર એવા કૃષ્ણ છેદ્યાં. ' - આ પ્રમાણે તેઓ બંને વીરોનું ઘણા સમય સુધી યુદ્ધ થયું. પછી ગરુડ કૃષ્ણ સર્પને મારે તેમ કૃષ્ણ તેને P. Ac. GunratnasulyM.S. Jun Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ 336 શસ્ત્ર રહિત કરીને અને ટુકડા ટુકડા કરીને પ્રેતરાજયમરાજના ઘરે અતિથિની જેમ મેકો . કામદેવનું રૂપ ધારક અનિરૂદ્ધકુમારને તથા ઉષાને સાથે લઈને અને બળદેવ, શાંબ પ્રદ્યુમ્નની સાથે ત્યાંથી જલ્દીથી પિતાના નગરમાં હરીએ આગમન કર્યું : | દશમપરિવેદ અને આ બાજુ શ્રી નેમિકુમાર બીજા કુમારની સાથે કીડા માટે નગરીમાં પર્યટન કરતા ચક– તલવાર– શંખ, ગદા, ધનુષ્યથી ભિત વાસુદેવની આયુધશાળામાં શંકાર હિતપણે પ્રવેશ કર્યો. ત્યાં પ્રભુએ ચકરતનને સૂર્યના બિમ્બની જેમ ઘણું જ પ્રકાશમાન જોયું. વળી શાંગ ધનુષ્ય, કૌમુદીકીંગદા, નન્દા નામની તલવાર, સર્પરાજની જેમ ભીષણ જોયા અને પાંચજન્ય શંખ, યુદ્ધમાં વગાડનાર વાજિત્ર મોટા કૃણના યશના ભંડારની જેમ કુમારની સાથે શ્રી નેમિનાથે જોયા. હવે કુતૂહલથી શંખને લેવાની ઈચ્છાવાળા અરિષ્ટ નેમિનાથને જાણુને શસ્ત્રશાળાના રક્ષક ચારુ કૃષ્ણ પ્રણામ કરીને બેઃ “હે પ્રભુ ! જે પણ આપ હરિના ભાઈ છે, અને મહાબલવાન છે, તે પણ શંખને લેવા માટે પણ આપ સમર્થ ન થઈ શકે તે પુરવાનું સામર્થ્ય તે કયાંથી થાય ? ખરેખર આ શખને લેવા અને ફેંકવાવગાડવા માટે હરિ વિના બીજે કઈ શક્તિમાન નથીતેથી વ્યર્થ પ્રયાસ ન કરો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ 337: - ત્યારે શ્રી નેમિનાથે હસીને તે શંખને લીધે, લીલા વડે વગાડયો. અને ત્યારે તે સમયે પ્રભુના દાંત શંખની નાની જેમ તેત્રીસ ચંદ્રની પ્રજાની જેમ શોભતા હતા. દ્વારકાના કેટની સાથે ટકરાયેલી સમુદ્રથી ઉત્પન્ન થયેલ ધ્વનિની જેવા તે શંખના શબ્દોએ આકાશ અને પૃથ્વીને પૂરી. તે સમયે કેટ, પર્વતના શિખરે અને પ્રાસાદો હાથીના કાનની જેમ કંયા, રામ-કૃષ્ણ-દશાહ અને બીજા પણ મહાસુભટ ભિત થયા. સ્તંભ તેડીને શૃંખલા વિનાના હસ્તિયાએ પલાયન કર્ય'. ઘોડાઓ પણ શરીરના બંધને તેડીને ભાગ્યા. ઈન્દ્રના વજના અવાજની જેમ તે ધ્વની વડે નગરીના લોકે મૂર્શિત થયા. અને શસ્ત્રોની શાલાના રક્ષકે તે મરેલાની જેમ નીચે પડયા. હવે વિદે મનમાં વિચાર્યું. “આ શંખ કોણે વગાડયો? શું કઈ ચકવતી ઉત્પન થયે. અથવા શુ અહિં કઈ પૃથવી પર ઈન્દ્ર આવ્યા. મારા વડે શંખ પૂરાય ત્યારે સામાન્ય રાજાઓને ક્ષોભ થાય છે પરંતુ આના દ્વારા શંખ પુરાયે છતે મને અને રામને પણ ક્ષોભ થયો. એમ ચિંતવતા શિવને શસ્ત્રના રક્ષકાએ જણાવ્યું, “પ્રભે ! આજે અરિષ્ટનેમિએ લીલામાત્રામાં પાંચજન્ય શંખ પૂર્યો છે. - તે સાંભળીને વિસ્મય પામેલો અને મનમાં અશ્રદ્ધાવાળો જા કૃણ રહેલ છે ત્યાં શ્રી નેમિનાથ પણ આવ્યા. હવે 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ 338 ઉચિતને જાણનાર કૃષ્ણ સંભઐસહિત મહામૂલ્યવાન આસન ઉપર શ્રી નેમિનાથને બેસાડીને ગૌરવસહિત બોલ્યો. “ભાઈ શું આજે તાર વડે આ શંખ પૂરાયો, જેના નાદ વડે સવ પણ પૃથ્વી સુભિત થયેલી હજી પણ વતે છે. - શ્રી નેમિએ પણ “હા” એમ કહચે તે પોતે પ્રભુના બલની પરીક્ષા કરવાના મનવાળા કેશવ તેને ગૌરવ આપવા પૂર્વક બોલ્યા. પાંચજન્ય પૂરવા માટે મારે વિના કેઈ પણ બીજે સમર્થ નથી. આપે આ પૂયે છતે તે ભાઈ હું હમણાં હર્ષિત થયો છું. પરંતુ હે માનદ ! મને વિશેષ પ્રીતિ ઉત્પન્ન કરવા માટે પોતાનું ભુજબળ પણ બતાવો. ભાઈ! મારી સાથે જ બાહુ યુદ્ધ વડે યુદ્ધ કર, શ્રી નેમિએ પણ “આ પ્રમાણે હે” એમ કહે છતે કુમારોથી પરિવરાયેલા તે બને વીરહાથી જેવા નેમિ-કેશવ આયુધ શાળામાં ગયા. હવે પ્રકૃતિથી દયાળુ પ્રભુએ મનમાં વિચાર્યું મારા હૃદય ભૂજા અને પગવડે આકાંત કેશવનું શું થશે? તે કારણથી જેમ આને અનર્થ ન થાય અને મારી ભુજાનું બળ પણ જાણી લે તેમ મારે કરવું. એમ વિચારીને સ્વામીએ કૃષ્ણને કહ્યું : “ભાઈઆ ફરી-ફરી ભૂમિ ઉપર લેટવાપણાનું યુદ્ધ સાધારણ લેકેનું છે. પરંતુ આપણે બનેને તે પરસ્પર ભૂજાવાળવા વડે યુદ્ધ હો. તેના વચનને સ્વીકારીને કૃ] વૃક્ષની શાખાની જેમ પિતાની ભૂજ લાંબી કરી. અને તેને લીલામાત્રમાં શ્રી નેમિએ કમલનાળની જેમ વાળી. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ * R રાય 339 "પ્રભુએ પણ પિતાની ડાબી ભુજા ધરી. અને ત્યાં સર્વબળ નવડે કેશવ વૃક્ષને વાંદરો લટકે તેમ લટકયો. શ્રી નેમિનાથની ભૂજા રૂપી સ્તંભને કૃષ્ણ કિંચિત પણ ન નમાવી શક્યો. મહાપર્વતની દત્તભૂમિ જંગલના હાથી વડે શું વિદારી શકાય? તે પછી શ્રી નેમિની ભૂજારૂપી સ્તંભને છેડીને પોતાના ખેદને છુપાવતે ગોવર્ધન શ્રી નેમિને આલિંગન કરતાં આ પ્રમાણે બોલ્યો. ભાઈ! જેમ મારા બલથી રામ તૃણની જેમ જગતને માને છે તેમ હું તમારા બલથી વિશ્વને તૃણની જેમ સમજુ છું.” એમ કહીને શ્રી નેમિને રજા આપી. તે પછી રામને કહ્યું ભાઈ! તે ત્રિભુવનમાં શ્રેષ્ઠ ભાઈનું વય જોયું? વાસુદેવ પણ હું એના બાહની ઉપર પક્ષીની જેમ થયો. તેથી માનું છું. કે આબલ વડે આના જેવો ચકવતી કે ઈન્દ્ર પણ હોય કે ન હોય? આવા બલ વડે આ સમસ્ત ભરત ક્ષેત્રને શું ન સાધી શકે? આપણે આ ભાઈ શું આ પ્રમાણે જ રહેશે ? ' ત્યારે રામ બોલ્યો “જેમ આ બલ વડે ચકવતી કરતાં પણ અધિક જણાય છે તેમજ શાંતતાની મૂતિ વડે તે રાજ્ય નિસ્પૃહ અને નિર્લોભી જણાય છે. તે આ પ્રમાણે રામ વડે કહેવાયે છતે પણ શ્રી નેમિના બેલથી શંકાવાળા કૃષ્ણને જોઈને દેવતાઓએ કહ્ય'.” હે હે ! કેશવ ! દુઃખી ન થા. જિનભાષિત સાંભળ! પૂર્વમાં શ્રી નમિજિનેશ્વરે કહ્યું છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ 34 કે શ્રી નેમિનાથ કુમાર અવસ્થામાં જ તીર્થકર થશે. તેથી એમને રાજ્યલક્ષ્મીને કાંઈ અર્થ નથી. આ પિતાના સમયની પ્રતીક્ષા કરતે આ જન્મથી જ બ્રહ્મચારી દીક્ષાને ગ્રહણ કરશે. હે કૃષ્ણ! બીજી ચિંતા ન. કર” આ પ્રમાણે દેવીઓએ પણ કહ્યું. કેશવે પ્રીતિપૂર્વક બલદેવને રજા આપી. પિતે તે અંતપુરમાં ગયો. અને ત્યારે જ શ્રી નેમિને બોલાવ્યા. ત્યાં બને નેમિનાથ-કૃષ્ણ રત્નમય. સ્નાન કરવાના બાજોટ ઉપર બેઠા. .: વારાંગનાઓ દ્વારા ઠેલાતાં જલકુંભ વડે તત્કાલ સ્નાન: કર્યું. દેવદૂષ્યવસ્ત્રો વડે અંગ લુછી અને દિવ્યચંદન વડે. વિલેપન કરી ત્યાં જ હરિ અને શ્રી નેમિએ ભેજન કર્યું. હવે સર્વ કુચુકી પુરૂષને પણ કહ્યું. આ મારે. ભાઈ નેમિકુમાર મારાથી પણ અધિક છે તે કારણ વડે કયારેય. પણ અંતપુરમાં રોકવો નહીં. સર્વે ભાઈયોની સ્ત્રીની મધ્યમાં રહેલે આ નેમિકુમાર સ્વેચ્છાપૂર્વક રમે. ત્યાં તમારે કઈ પણ દેષ ન જાણવો. તે પછી સત્યભામાદિ પનિયો પ્રતિ વિષગુએ કહ્યું. ખરેખર મારા આ પ્રાણસમાન દેવર શ્રી નેમિને તમારે માનનીય ગણ અને નિશંકપણે એની સાથે રમવું. આ પ્રમાણે ત્યાં અંતપુરમાં કૃષ્ણ વડે કહેવાયે છતે તે સર્વે ભાઈયોની પનિયો વડે પૂજાયેલા શ્રી નેમિકુમાર નિર્વિકારપણે ભેગથી પરમુખપણે ત્યાં ગયા. પ્રીતિપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ 341 કૃષ્ણ પોતાના નિશેષણ દ્વારા શ્રી નેમિનાથની સાથે જ અંતપુરસહિત ક્રીડાપર્વતાદિઓમાં રમ્યા. ' એક દિવસ વસન્ત તુમાં દશદશાહ, કુમારે, અને પૌર લેકની સાથે અંતપુર સહિત રૈવતાચલના ઉદ્યાનમાં શ્રી નેમિનાથ યુક્ત ગયા. અને ત્યાં નંદનવનમાં સુરઅસુરકુમારની જેમ કુમારે અને નગરીના લોકોએ વિવિધ કીડા કરી. કેઈએ બકુલ વૃક્ષના નીચે બકુલની સુગંધવાળી કામ ઉત્પન્ન કરનારી ઔષધી રૂપ મદિરાને પીધે. કેઈએ હાથમાં વીણા લઈને ત્યાં વસંતઋતુમાં હેળીઓના ગીત ગાયા. કોઈ મત્તયુવાને કિન્નરોની જેમ સ્ત્રીયો સહિત નાચ્યા. કેટલાકે ચમ્પક-અશોક બકુલ પ્રમુખ વૃક્ષમાં પ્રિયા સહિત પુષ્પાહવિદ્યાધરની જેમ પુષ્પને ચુંટયાકેટલાકે ચતુર માલણની જેમ પતે પુષ્માભરણને ગુંથીને પિતાની સ્ત્રિયોને અંગ ઉપર પહેરાવ્યા. કેટલાક લતાઘરોમાં નવપલવશચ્યામાં પિતાની રમણીએની સાથે કાંદપિક દેવની જેમ રમ્યા. કેટલાક ભેગી પુરૂષોએ ઘણા જ થાકેલા સલિલસારણીને કિનારે ભગિયોની જેમ મલયાચલના પવનને પીધે. કેટલાકે સ્ત્રિયોસહિતરતિઅને કામદેવના અનુકરણ કરનાર ક કેલિશાખાને અવલખેલા ઝુલામાં આંદોલન વડે કિડા કરી. કેટલાંક કંકેલીના વૃક્ષને પ્રિયાના ચરણપ્રહાર વડે, કેટલાક બકુલવૃક્ષને મને કેગળે નાખવા વડે, કેટલાંક તિલક વૃક્ષોને સરાગદષ્ટિથી જેવા વડે, કેટલાંક ગાઢ આલિંગન યામાં આંદીના વા. છ નાખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ 342 કરવા વડે કુરબવૃક્ષોને, તેમજ બીજા કામીયોએ બીજા પણ વૃક્ષને બીજા દોહદો વડે વિશેષ પુષ્પ-ફળ યુક્ત કર્યા. આ - હવે કૃષ્ણ શ્રી નેમિકુમારની સાથે સત્યભામાદિયો વડે પરિવરાયેલે કીડા કરતે આમ-તેમ ઉદ્યાનમાં વનહસ્તિની જેમ ભમે. શ્રી નેમિને જોતાં કેશવે વિચાર્યું જે નેમિકુમારનું મન ભેગોમાં થાય ત્યારે મારી લક્ષ્મી કૃતાર્થ થાય અને ભાઈપણું સાર્થક થાય. તે આલંબન, ઉદ્દીપન અનુભાવ વિભાવાદિ શ્રૃંગારરસના હાવભાવ વડે ફરી-ફરી મારે આ નેમિને અનુકુલ કરાવાય, અને આ પ્રમાણે જે મારા મનોરથ પૂરે તે ઉત્તમ છે. આ પ્રમાણે વિચારીને કૃણે માલાને ગુંથીને મુક્તાફળન હારની જેમ શ્રી નેમિના ગળામાં આરોપણ કરી. વિચક્ષણ. સત્યભામાદિ પણ સવે વિષ્ણુની પનિયો પોતાના પતિના ભાવને જાણનારી વિચિત્રપુષ્પાભરણ વડે શ્રી નેમિ પ્રભુની સામે ઉભી રહી. અને તેઓના મધ્યમાં કોઈ સુંદરી મોટા ઉંચા સ્તનના અગ્રભાગ વડે સ્પર્શતી સ્નેહવડે શ્રી નેમિના કેશને મનેઝ પુષ્પમાલા વડે પાછળ બાંધ્યા. કેઈ આગળ રહેલી બાહર નીકળેલી ભુજાવાળી, ખુલ્લી કરેલી બગલવાળી હરિની સ્ત્રીઓએ શ્રી નેમિકુમારના મસ્તક ઉપર મુકુટ બાંધ્યા. કેઈએ હાથ વડે કાન પકડીને કામદેવના જયદેવજની જેમ કર્ણાવતસકની રચના કરી. કેઈએ શ્રી નેમિકુમારની સાથે. કીડાના સમયને પૂર્ણ કરવાની ઈચ્છા વડે ભુજ ઉપર નવા. કુસુમના ગજરા ફરી-ફરી બાંધ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ 343 આ પ્રમાણે ઋતુને અનુકુળ ઉપચાર શ્રી નેમિ ઉપર કર્યો. તે જ પ્રમાણે શ્રી નેમિએ પણ તેઓ ઉપર નિર્વિકારપણે ઉપચાર કર્યો. આ પ્રમાણે વિચિત્રકીડા દ્વારા અહોરાત્ર કૃષ્ણઉદ્યાનમાં રહીને પછી દ્વારકામાં સપરિવાર આવ્યા. રાજા સમુદ્રવિજય અને બીજા દશાહે રામ-કેશવ સર્વે પણ યાદ શ્રી નેમિકુમારના પાણગ્રહણના ઉત્સવમાં ઉત્સાહ સહિત અને ઉત્કંઠાવાળા થઈને રહ્યા. અનુક્રમે વસંતઋતુને સમય શ્રી નેમિકુમારની સાથે હરિએ ક્રીડા કરતે વ્યતીત કર્યો. તે પછી ગ્રીષ્મઋતુ કામદેવની જેમ સૂર્યને પ્રૌઢ કરતી આવી. બાલસૂર્ય પણ ઉદય પામતે કેશવના પ્રતાપની જેમ અસહનીય થયે. રાત્રે પણ પ્રાણિના કર્મની જેમ ગરમી શાંત ન થઈ. તે છતુમાં વિલાસી યુવાનોએ શ્રત કેળની અંદર રહેલી છાલની જેવા કસ્તુરી અને કર્પરાદિ સુગંધી દ્રવ્યોથી ધૂપિત વસ્ત્રો પહેર્યા. હાથીના કાનની જેમ ચાલતા તાલવૃન્તને સ્ત્રિયોએ કામદેવરાજાની આજ્ઞાની જેમ હાથથી ક્ષણમાત્ર પણ દૂર ન મૂકયા. વિચિત્ર પુના રસથી દ્વિગુણી કરેલી સુગંધી ચંદનના જલ વડે યુવાનેએ - પિતાને ફરી-ફરી સીંચ્યા. કામિનિઓ વડે સત્વર હદયમાં ધારણ કરેલા પુષ્પોના આભૂષણો વડે મુક્તાહારથી પણ અધિક સૌભાગ્યને પ્રાપ્ત કર્યું. જલથી ભીંજાયેલા વસ્ત્રને ફરી-ફરી ગાઢ હૃદયમાં ભેટતી સ્ત્રીઓની જેમ યુવાનોએ ન મુકયું. આ પ્રમાણે ભીષણ ગમીવાળી ગ્રીષ્મઋતુમાં અંતપુર સહિત કૃષ્ણ શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ 344 નેમિની સાથે રૈવતપર્વતના ઉદ્યાનના સરોવરમાં ગયો. તેની અંદર સ્નાન કીડા કરવા માટે નેમિકુમાર સહિત કેશવે અંત પુરસહિત માનસરોવરમાં હંસની જેમ પ્રવેશ કર્યો. * ત્યાં ગળા સુધી નિમગ્ન કૃષ્ણની સ્ત્રીના વદન વડે નવા ઉગેલા કમલના પુપની બ્રાંતિ તત્કાલ થઈ હરિએ સ્ત્રીની સામે પિતે અંજલી વડે જલ ફેકયું. ત્યારે તેણીએ પણ એક કે ગળે પાણીને તેમના ઉપર નાંખ્યો. અને કેટલીક જલથી ભય પામેલી આવીને વલગી પડવાથી જનાર્દન પુતલીયો સહિત સ્તંભની શોભાને ધારણ કરનાર થયો. અનેક વાર કલની જેમ ઉછલતી તેઓ હરિણીની જેમ જોતી વેગથી કૃષ્ણના હૃદયરૂપી કીનારાને ભેટે છે. - જલનાઘાતક વડે કૃષ્ણની કામિનીયોના નયનેએ પિતાના કરેલા ભૂષણ માટેના અંજનના જવા વડે ઉત્પન્ન થયેલા રૂષ્ટ થયેલાની જેમ અધિક રકતાને ધારણ કરી. કેટલીકે કૃષ્ણના બીજા જ નામના લેવા વડે લાવે છે તેને લીલાથી કમલ વડે તાડના કરી. ઘણા સમય સુધી બીજી સ્ત્રીને જોતા કૃષ્ણને જોઈને કેઈ કે આવીને આંખમાં કમલના પરાગથી મિશ્રિત જલ વડે ઘાત કર્યો. કૃષ્ણની ચારે બાજુ ફરીફરી મૃગચનાઓ ગોપભાવની લીલારૂપ રાસલીલા-ગરબાનું સ્મરણ કરાવતી ભમી. ત્યાં ભાઈના ઉપરોધથી આગ્રહથી ભેજાઈયોની સાથે હાસ્યસહિત વાક્યોથી વિંટાયેલા નિવિ. કારણે પ્રભુએ પણ કીડા કરી. છે. હે દેવર ! હમણાં કયાં જશો? એમ કહીને તેઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ (345 હરિની પત્નીઓએ એક સાથે હાથેથી તાડના કરતી પાણી વડે શ્રી નેમિને માર્યા. પાણીના છાંટવાવડે કરીને કેશવની પત્નીઓના હાથવડે પલવીત થયેલાં વૃક્ષની જેમ સ્વામી શોભવા લાગ્યા. જલક્રીડાના બહાને સ્ત્રીને સ્પર્શ જણાવવા માટે તેઓ શ્રી નેમિને ગળાને વળગી. હૃદય ઉપર સ્પર્શવડે આઘાત કર્યો. અને ભુજાઓ પર વળગી. કેટલીકે કીડા કરતા શ્રી નેમિકુમારના મસ્તક ઉપર છત્રની જેમ સહસપત્રને અન્તપુરની છત્ર ધરનારીની જેમ ધર્યું. અને કેટલીક હાસ્ય વડે નેમિને ગળામાં કમલનાળને ફેકી. જેમ ગજના ગળામાં આલાન શંખલા નંખાય છે. કેઈ સ્ત્રીએ કાંઈ પણ કહીને નેમિને શતપત્રના કમલવડે કામદેવના શસ્ત્રવડે હણાયેલા હદય ઉપર ઘાત કર્યો. અવિકારી પ્રભુએ પણ તેઓ સર્વેની સાથે પ્રતિ ચેષ્ટાઓ કરીને કીડા કરી. કીડા કરતાં ભાઈને જોઈને કેશવ મનમાં ઘણો હર્ષ પામ્યા. અને ત્યાં તે જલમાં નંદીવર હાથીની જેમ ઘણે સમય રહ્યો. હવે જલકીડાને સંપૂર્ણ કરી છે જેણે એ હરિ સરોવરમાંથી બહાર આવ્યો. સત્યભામા– રુકિમણી આદિ પણ કિનારે જઈને રહી. | શ્રી નેમિ પણ રાજહંસની જેમ સરોવરમાંથી બહાર આવ્યા. અને રુકિમણી પાદિ વડે આશ્રયકરીને કિનારાના પ્રદેશમાં રહ્યા ત્યાં રુકિમણીએ ઉઠીને સ્વયંરત્નમય આસન આપ્યું. અને પિતાના ઉત્તરીય વસ્ત્રવડે શ્રી નેમિકુમારનું અંગ લુછયું. અને ત્યારે સત્યભામાએ હાસ્ય વિનયપૂર્વક શ્રી નેમિને કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #355
--------------------------------------------------------------------------
________________ 346 ' હે દેવર ! તમે હંમેશા અમારા વચનેને સહન કરે છે. તેથી ભય પામ્યા વગર તમને કહું છું. હે સુદર ! સોળહજાર સ્ત્રીઓના પતિ કેશવના ભાઈ તમે એક પણ કન્યાને કેમ પરણતા નથી? અને તમારું રૂપ ત્રણ લેકમાં પણ સર્વોત્કૃષ્ટ લાવણ્ય કલાવડે પવિત્ર છે. અને યૌવન નવું ઉત્પન્ન થયેલ જેવું દેખાય છે. આ પ્રમાણે હોવા છતાં પણ આ તમારી સ્થિતિ કેવી ? માતા-પિતા ભાઈ અને અમે સૌ ભાઈઓ તમારા વિવાહની માંગણી કરીએ છીએ. - હે દેવર! તમે સર્વેનું વાંછિત પૂર્ણ કરે. પત્નીના ગ્રહણ કર્યા વિના વાંઢાપણે જ એકાકી તમે કેટલેકાળ વ્યતીત કરશે?, અહો તમે પોતે જ મનમાં વિચારો ! હે. કુમાર ! શું તમે અજ્ઞ છે ? નીરસ છે? અથવા નપુંસક છે? તે અમને કહો ! સ્ત્રીભગ વિના તમે અરણ્યના પુષ્પની જેમ થશો. જેમ આદિદેવ પ્રથમ તીર્થકરે તીર્થ પ્રવર્તાવ્યું. તેમ તેમણે જ પાણિગ્રહણરૂપ મંગળ પણ બતાવ્યું. તે કારણથી તમે એકવાર કામીનીને પરણો. ભેગસુખ ભેગ અને સમય આવ્યે યથારૂચિ બ્રહ્મવ્રત પણ સ્વીકાર પરંતુ ગ્રહસ્થ ધર્મમાં બ્રહ્મવત ઉચિત નથી. શું મન્ત્ર જાપ અશુચિ સ્થાનમાં થાય. હવે જાંબવતી બેલી દેવર ! તમારા વંશમાં શ્રી મુનિસુવ્રત સ્વામી વિવાહ. કરીને અને પ્રજા થયા પછી તીર્થકર થયા. પૂર્વમાં પણ પાણિગ્રહણ કરીને જિનશાસનમાં મુક્તિ ગયેલાં સાંભળીએ. છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ 347 ખરેખર તે તમે પણ જાણે છે. તમે હમણાં નવા મુમુક્ષુ છે જે મુક્તિના પણ માર્ગને છોડીને જન્મથી જ આ પ્રમાણે સ્ત્રી પરમુખ થયા. હવે કર્યો છે પ્રેમરૂપ કેપ જેણે એવી સત્યભામા બેલી સખી ! આને તું વ્યર્થસામ શબ્દો વડે શું કહે છે? હમણાં તે આ સામસાધ્ય નથી. કારણ કે માતા-પિતા મોટા ભાઈ અને બીજા એના પણ અનુનય સહિત વિવાહ માટે આ કહેવાયા છે. પરંતુ તેઓને પણ એમણે માન્યા નહીં. તેથી આપણે સર્વે એ મલીને આને કે. જે આપણું વચન ન માને તે સર્વથા ન છેડ. હવે લક્ષ્મણદિએ કહ્યું. “આ દેવર ખરેખર આરાધ્યા છે ! આ પ્રમાણે કેપ સહિત વચન ન કહેવા. આમને પ્રસન્ન કરવા એ જ ઉપાય છે. એમ કહે છતે રુકિમણી આદી હરિની પત્નીઓએ પ્રાણિગ્રહણ માટે આગ્રહ પૂર્વક પ્રાર્થના કરતી શ્રી નેમિકુમારના ચરણમાં પડી. અને તેઓ વડે શ્રી નેમિને તે રીતે પ્રાર્થના કરાતી જોઈને કૃષ્ણ પણ પાસે આવીને વિવાહ માટે પ્રાર્થના કરી. બીજા યાદવોએ આવીને શ્રી નેમિને કહ્યું. “શ્રી નેમિકુમાર ! ભાઈનું વચન કરે. શિવાદેવી, સમુદ્રવિજય અને બીજા પણ સ્વજનોને ખુશ કરો.” આ પ્રમાણે આગ્રહસહિત તેઓ સર્વે વડે રોકાયેલા શ્રી નેમિકુમારે વિચાર્યું. “અહો! એઓનું અજ્ઞાન ! મારા પણ આ દાક્ષિણ્યને ધિક્કાર છે. કેવલ આ પતે ભવસાગરમાં પડતાં નથી પરંતુ બીજાઓને પણ નેહરૂપી પાષાણ શિલાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ 348 બાંધીને પાડે છે. હવે એના વચનને હમણુ વચનમાત્રથી માનવા જોઈએ. સમય આવ્યે તે આત્મહિત અવશ્ય કરવું. અને જે પૂર્વમાં વૃષભજિને વિવાહ કર્યો તે તેવા ભાગ્ય કર્મ હોવાથી “કારણ કે કર્મોની ગતિવિભિન્ન હોય છે.” આ પ્રમાણે વિચારીને પ્રભુએ તેઓના વચનને માન્યું. તે સાંભળીને સમુદ્રવિજયાદિ સર્વે પણ હર્ષ પામ્યા. - હવે ગ્રીષ્મઋતુને પૂર્ણ કરીને સપરિવાર કેશવ શ્રી નેમિકુમારના માટે ગ્ય કન્યાને જેવાને ઉસુક દ્વારકામાં આવ્યો. ત્યાં સત્યભામા બેલી પ્રિયતમ ! મારી નાનીબેન રાજીમતી નામની શ્રી નેમિકુમારને અનુરૂપ કન્યા છે. - ત્યારે કૃષ્ણ તેને કહ્યું હે સત્યભામા ! સત્ય છે તું મારી હિતચિંતક છે. જે નેમિકુમારને અનુરૂપ કન્યાની તપાસરૂપી ચિંતાસાગરમાં પડેલા મારો તે ઉદ્ધાર કર્યો.. હવે કૃષ્ણ પિતે ઉઠીને યાદ વડે અને નગરીના લોકો વડે સંભ્રમસહિત જેવા તે ઉગ્રસેનના ઘરે ગયે. ઉગ્રસેને પણ કૃષ્ણને બહુમૂલ્યપદાર્થોદિ વડે સત્કાર કરીને અને સિંહાસન ઉપર બેસાડીને આવવાનું કારણ પૂછયું. કૃણે પણ કહ્યું, “રાજન ! તારી રાજી મતી નામની જે કન્યા છે તે મારા નાનાભાઈ ગુણવડે મારાથી અધિક શ્રી નેમિને યોગ્ય છે. ત્યારે ઉગ્રસેન આ પ્રમાણે બોલ્યા : “પ્રભુ ! અમારા ભાગ્ય ફલ્યા જે હરિ ઘરે આવ્યા. અને અમને કૃતાર્થ કર્યા. - આ ઘર, આ લક્ષ્મી, અમે, આ કન્યા, અને સર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ 349 બીજુ' પણ આપને આધિન છે. તેથી હે સ્વામીપિતાને આધીન વસ્તુની પ્રાર્થના શું ? એમ તેમણે કહ્યા પછી હષિત વીદે તે સમુદ્રવિજયજીને જઈને કહ્યું. સમુદ્રવિજયે પણ આ પ્રમાણે કહ્યું. વત્સ ! તારે પિતાઓ ઉપરભક્તિ અને ભાઈ ઉપર ગાઢ વાત્સલ્ય છે જે અમારે પ્રમોદ કરનાર નેમિકુમારને ભેગાભિમુખ કર્યો. તે - આટલા કાળ સુધી મારો મને રથ મનમાં જ વિલિન થયો. “જે અરિષ્ટનેમિ કન્યા પાણિગ્રહણ માનશે.” હવે, કેટકિ નૈમિત્તિકને બોલાવી રાજા સમુદ્રવિજયે શ્રી નેમિ– રાજીમતીના વિવાહને શુભ દિવસ પડ્યો. ત્યારે કોકિએ પણ કહ્યું. “રાજન ! બીજા પણ શુભ કાર્યને આરંભ ખરેખર વર્ષાઋતુમાં યોગ્ય નથી. તે વિવાહની તે શું વાત થાય ? - હવે સમુદ્રવિજય બેલ્યા. “અહી કાલક્ષેપ યોગ્ય નથી. કૃણે કેમે કરીને અરિષ્ટનેમિને પાણિગ્રહણ માટે તૈયાર કર્યો છે.” હવે વિવાહમાં વિદ્ધ ન થાઓ. તેથી નજીકને દિવસ બોલ અને તારી અનુજ્ઞા વડે ગાંધર્વની જેમ વિવાહ થાય. ત્યારે વિચાર કરીને કોટકિએ કહ્યું જે એમ છે તે શ્રાવણ સુદ ષષ્ઠી દિવસે કાર્ય કરવું. તે સાંભળીને હર્ષિત સમુદ્ર વિજયે તે કોકિને સત્કાર કરીને તે દિવસને મનમાં ધારણ યે. અને ઉગ્રસેનને કહ્યું. - તે પછી તે બનેએ તૈયારી કરી. કૃણે પણ દ્વારા વતીની પ્રતિ દુકાન, પ્રત્યેક ગેપુર, પ્રત્યેક ઘરમાં અદ્દભુત રત્નમંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ 35o અને તેરણાદિ કરાવ્યા. હવે વિવાહના નજીકના દિવસમાં દશદશાહ, રામ-કેશવ, તારસ્વરથી પ્રારંભી ગીતગાનવાળી શિવાદેવીરોહિણી દેવકી આદિમાતાઓ, રેવતી આદિ બલભદ્રની પનિયો, સત્યભામાદિ કૃષ્ણની પત્નિયો, અને બીજી મહત્તરાએ ધાવમાતાઓએ શ્રી નેમિકુમારને પૂર્વ વિમુખમેટા આસન ઉપર બેસાડયા. બલભદ્ર અને કેશવે પ્રીતિપૂર્વક પોતે સ્નાન કરાવ્યું. હાથમાં સૂત્ર બોધિને હાથમાં મંગળ ધનુષને ધારણ કરેલા શ્રી નેમિકુમારને તૈયાર કરીને ગોવિન્દ ઉગ્રસેનના ઘરે ગયો. ત્યાં પૂર્ણ ચંદ્રના સમાન મુખવાળી રાજીમતી કન્યાને કેશવે તે જ વિધિ વડે પોતે જ સુગંધવાળી કરી. તે પછી ગોવિંદ પોતાના ઘરે ગયો. - રાત્રીને પૂર્ણ કરીને વિવાહના ઘરમાં જવા માટે શ્રી નેમિકુમારને તૈયાર કર્યા. હવે વેતછત્ર વડે, અને “મનેઝ ચામર વડે શોભતા અતીવ ઉજજવલ દશીએ સહિત વસ્ત્ર ધારી, મુક્તાફળના આભરણેથી ભૂષિત, અતિસુગંધવાળા ગોશીષ ચંદન વડે કરેલા અંગરાગવાળા શ્રીમદ્ અરિષ્ટનેમિ વેતડાવાળા રથમાં બેઠા. નેમિકુમારની આગળ કોડે યાદવકુમારે ઘોડાના હેષાવના નિર્દોષ વડે સર્વ દિશાઓને બહેરી કરતા ચાલ્યા. બંને બાજુ હાથો ઉપર ચઢેલા હજારે રાજાઓ અને પાછળ દશદશાહ, રામ-કેશવ, રહેલા ચાલ્યા. તેમ જ મહા મૂલ્યવાળી શિબિકામાં ચડેલી અંતઃપુરની સ્ત્રીઓ મંગલ ગીતે ગાતી ચાલી, P.PRAC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ 351 આ પ્રમાણે મેટી અદ્ધિસહિત શ્રીમદ્ અરિષ્ટનેમિ આગળ મંગળ પાઠકેવડે મંગલ ભણતા રાજમાર્ગમાં ચાલ્યા. માર્ગમાં ઘર, દુકાન અને ઝરૂખામાં રહેલી નગરની સ્ત્રીઓએ પ્રેમથી આદ્ર આંખ મંગલ અક્ષતની જેમ નેમિકુમાર ઉપર નાંખી. પિરલોકેવડે પરસ્પર દર્શાવાતા અને હર્ષ સહિત વર્ણન કરાતા શ્રી નેમિ ઉગ્રસેનના ઘરની નજીકમાં આવ્યા. નેમીના આગમને તુમુલસ્વરવડે મેઘના ગજવાથી - મયૂરીની જેમ રાજીમતિ ગાઢ ઉત્કંઠાવાળી થઈ. હવે તેના ભાવને જાણનારી સખીઓએ તેને કહ્યું. હે સુન્દરી! તું ધન્ય છે. જેને હાથ નેમિકુમાર ગ્રહણ કરશે. હે કમલલચને જે પણ નેમિકુમાર આવે છે, તે પણ ઉત્સુકતાવાળી અમે તેને આવતે ગવાક્ષમાં રહીને જોઈએ. સખીઓ વડે પિતાના મનમાં રહેલા ભાવ કહેવાથી હર્ષિત તે પણ સખીઓથી પરિવાયેલી. સંભ્રમથી શીઘ્ર ગવાક્ષના પ્રતિ ચાલી. આ માલતી કુસુમથી ગુંથેલા કેશને ચંદમેઘની જેમ ધારણ કરતી, કાનના કર્ણ અલંકાર વડે સર્વને પરાભવ કરતી, મોતિયોથી યુક્ત કાનના કુંડળો વડે શુકતી પુટને પણ મહાત કરતી, પાકેલા બિમ્બફલેથી બિમ્બિકાની જેમ લાલ-લાલ અલકના રસથી રંગેલા હઠવાળી, ગળામાં સોનાની સાંકળ વડે સ્વર્ણ મુદ્રાથી મંડિત, શંખની સમાન કંઠની શોભાને ધારણ કરતી, કમલ તંતુથી યુક્ત ચકવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ ૩પર ચકવીના જોડાની જેમ હારથી સુશોભિત પયોધર છાતી હૃદયને ધારણ કરતી, કમળ દલથી સુશોભિત નદીની જેમ હાથરૂપી કમલેથી સુશોભિત કામદેવના બાણેને લતાની જેમ મુઠ્ઠીભર કમર–કેડથી સુશોભિત સુવણ પટ્ટ સમાન ચૌડા નિતમ્બોથી મનહર સ્વર્ગની અપ્સરા-રહ્માની જેમ જંઘા યુગલને ધારણ કરતી, રત્નની જેમ નખની કાંતિથી વિભૂષિત, ચંદ્રમાની જ્યોતિની જેમ શુભવસ્ત્રો ધારણ કરવાવાળી, ચંદનાદિ વિલેપન વડે સુવાસિત એવી રાજીમતી દેવ વિમાનના વચમાં દેવાંગનાની જેમ પ્રાસાદના. ઝરોખામાં વિરાજમાન થઈ - ત્યાં રહેલી તે રાજીમતીએ પ્રત્યક્ષ કામદેવની જેમ હૃદયમાં કામને પ્રકટ કરનાર નેમિકુમારને દૂરથી પણ જોયા. તેને દષ્ટિવડે જેવતા મનમાં વિચાર્યું: આ મનથી પણ ન જોવાય એ વરદુપાય છે. ત્રણ લોકમાં એક ભૂષણરૂપ આ વર જે મને મળે છે તે શું મારા આ જન્મનું ફળ સંપૂર્ણ નથી થયું ? જો કે આ મને પરણવા માટે સ્વયં આવેલ છે તથાપિ હું વિશ્વાસ કરતી નથી, કારણ કે કેવા પુણ્ય વડે ખરેખર આ વસ માય? આ પ્રમાણે ચિંતવન કરતી રામતીના જમણું આંખ ફરકી. ભુજા પણ જમણી ફરકી અને મનમાં અને તનમાં સંતાપ થયો. તે પછી ફુવારાવાળી ઘરની પુત્તલીની જેમ નેત્રે વડે અશ્રુનાપુરને વર્ષાવતી તે સખીઓને ગદગદ અક્ષરો વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ 353 અંગ–કુરણાદિ કહ્યું. ત્યારે સખીઓએ પણ કહ્યું. “હે. સુભગે ! હે સખિ ! શાંત થાઓ પાપ, અમંગલને નાશ થાઓ, તારા સર્વ કુલદેવતા કલ્યાણ કરનાર થાઓ, ધીરી થા, આ પાણિગ્રહણની ઉત્સુકતાવાળો વર આવ્યો છે. મહોત્સવ પ્રવર્તતે છતે આ શું અમંગલનું ચિંતવન ? હવે શ્રી નેમિકુમારે આવતા અનેક પ્રાણિઓને કરૂણ સ્વર સાંભળ્યો. સમ્યફ પ્રકારે જાણતા છતાં પણ પ્રભુએ આ શું? એમ સારથીને પૂછયું. ત્યારે સારથિએ કહ્યું. હે પ્રભુ! શું નથી જાણતા ? એ તો અનેક પ્રકારના પ્રાણિઓ તમારા વિવાહની શોભા માટે ભેજન કરવા માટે લાવેલા છે ત્યાં ઘેટા આદિ ભૂચર, તિત્તિર આદિ બેચરો ગામના અને જંગલના એ સર્વે મરણને પામશે. હે સ્વામી! આરક્ષકે વડે રક્ષાયેલા આ વાડામાં રાડ પાડે છે. કારણ કે સર્વે પ્રાણિયોને પ્રાણુભય મોટો હોય છે.” એમ સારથીના મુખથી સાંભળીને દયાવીર શ્રી નેમિએ તેને કહ્યું. જ્યાં એ જીવે છે ત્યાં તું મારો રથ લઈ જા. તે સારથિએ તત્કાલ તેમજ કર્યું. અને ત્યાં ભગવંતે વિવિધ પ્રાણિયોને પ્રાણોના અપહરણના આશ્ચર્યને જોયું. કેઈક ગળામાં રસી વડે બંધાયેલા કેઈક પગ વડે બંધાયેલા કોઈકે પાંજરામાં પૂરેલા, કેઈક પાશોમાં પાડેલા ઉમુખા દીન આંખોવાળા કંપતા શરીરવાળા તેઓએ દર્શનથી પણ આનદ દેનાર શ્રી નેમિને જોયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ 354, - તે પછી તેઓ પ્રભુને પોતપોતાની ભાષામાં રક્ષા કરક્ષા કરે એમ બેલતા અને તેઓને સવેને પણ સ્વામીએ સારથિને આજ્ઞા આપીને છોડાવ્યા. તે પછી તે જો પિતપોતાના સ્થાનમાં ગયા પછી -પ્રભુએ પિતાના ઘર પ્રતિ રથને પાછું ફેરવ્યો. ત્યારે સમુદ્રવિજય રાજા, રામ-કેશવ, શિવાદેવી, હિણી, દેવકી આદિ બીજા પણ સ્વજનવર્ગ પોતપોતાના વાહન છોડીને પ્રભુની આગળ થયા. શિવાદેવી–સમુદ્રવિજયે અશ્રવાળી આંખો સહિત કહ્યું. “પુત્ર ! કયા કારણથી અકસ્માત ઉત્સવથી તું પાછો ફરે છે ? ત્યારે નેમિકુમારે કહ્યું. આ પ્રાણિયો જેમ બન્ધન વડે બંધાયા, તેમ અમે પણ કર્મ બન્ધન વડે જકડાયેલા નિયંત્રિત કરાયેલા રહ્યા છીએ, હવે જેમ આમને બંધનથી મોક્ષ કર્યો. તેની જેમ પોતાના આત્માને પણ કમબંધનથી રહિત કરવા માટે સર્વસુખનું અદ્વૈત કારણ (એકમેવ કારણુ)રૂપ દીક્ષાને ગ્રહણ કરીશ. તે નેમિકુમારના વચન સાંભળીને તે બને પણ શિવાદેવી સમુદ્રવિજય મૂરછ પામ્યા. અને સર્વે યાદ અશુપૂર્ણ આંખે વડે રેયા. ત્યારે જનાર્દને શિવાદેવી સમુદ્રવિજયને સારી રીતે આશ્વાસન કરીને અને રહેવા માટે નિષેધ કરોને નેમિકુમારને કેમલવચન વડે કહ્યું. હે માનદ ! મારે, રામને, અને પિતાઓને તું સદા માન્ય છે. તારૂં આ રૂપ નિરૂપમ અને યૌવન નુતન છે. વળી આ રાજીવલોચનવાળી રાજીમતી પણ વહુ દેવની સ્ત્રીની જેમ અનુપમ રૂપવાળી તારે અનુરૂપ
Page #364
--------------------------------------------------------------------------
________________ 355 છે. તેથી કહે તારે વૈરાગ્યનું કારણ શું છે? અને જે તે જીવે જેય તેઓને પણ ખરેખર તારા વડે જોડાયા. તેથી પિતા અને ભાઈઓના મનોરથને પૂર્ણ કર, આ બને ખરેખર શોકસાગરમાં નિમગ્ન થયેલા છે માતા-પિતાઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી, ભાઈ ! તેઓ ઉપર પણ સર્વ સાધારણની જેમ કૃપા કર. જેમ આપે દીન પ્રાણીયોને ખુશ કર્યા તેમ રામાદિભાઈયોને પણ સ્વવિવાહ દર્શન વડે ખુશ કર. હવે ભગવંત નેમિકુમારે કહ્યું. બાંધવા માતા-પિતાઓને અને આપને પણ હું કઈપણ શેઠનું કારણ જેતે નથી મારા વૈરાગ્યનું કારણ તે ચાર ગતિ રૂપ આ સંસાર છે, જ્યાં જન્મેલા પ્રાણીયો વડે ભવ-ભવમાં દુઃખ જ અનુભવાય છે. જીવને ભવ-ભવમાં માતા-પિતા ભાઈ અને બીજા પણ સંબંધે અનેકવાર થયા. પરંતુ કોઈપણ કમને ભાગીદાર ન થયો. પિતે જ પિતાના કર્મને ભગવે છે. " | હે હરી! જે બીજાનું દુઃખ દાતું હોય તે વિવેકી પુત્ર વડે પિતા માટે પિતાના પ્રાણ પણ અપાય. પરંતુ પુત્રાદિએ હેતે છતે પણ જીવ જન્મ, જરા અને મૃત્યુના દુઃખને સ્વયં ભગવે, કોઈને કઈ પણ ત્રાતા નથી. જે પિતાને જેવાથી આનંદ માટે પુત્રો થતા હોય તે મારા વિના પણ મહાનેમિ આદિસુખને કારણરૂપ છે.. હું તે વૃદ્ધ પથિક પુરુષની જેમ સંસારરૂપી માર્ગમાં -જવા આવવા વડે ખિન્ન થયેલ છું. તેથી તેના હેતુ ભૂતકર્મોને છેદવાર માટે પ્રયત્ન કરીશ. અને કર્મ છેદ દીક્ષા વિના Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ ખરેખર નથી સધાતે. (તે નથી, તેથી તેને હું ગ્રહણ કરીશ. " - હવે ! વ્યર્થ આગ્રહ ન કરો.” હવે સમુદ્રવિજય રાજાએ કહ્યું. વત્સ! તું ગભ શ્રીમંત છે. અતીવ સુકુમાર શરીરવાળે છે. તેથી વ્રતના કષ્ટને કેવી રીતે સહન કરીશ. પુત્ર! મહાભયંકર ગ્રીષ્મકાળને તડકે સહન કરે તે દૂર રહ્યો. પરંતુ છત્ર વિના અન્ય કાળને તડકે પણ ઘણે દસહ છે. સુધા–પ્યાસ આદિ પરિષહે બીજા પુરૂષે વડે સહન કરવા શક્ય નથી તો હે વત્સ ! દેવાના ભેગને યોગ્ય શરીર વડે તમે તે કષ્ટ કેવી રીતે સહન કરશે. - તે પછી શ્રી નેમિકુમાર બોલ્યા. હે પિતા ! એક એકથી અધિક દુઃખસમૂહવાળા નારકોને જાણતાં પુરૂષને શું આ દુઃખ કહેવાય? તપના દુઃખ વડે અનંત સુખકારી મેક્ષ પ્રાપ્ત કરાય છે. વિષય સુખ વડે તે અનંત દુઃખદાયી નરક મળે છે–તે સ્વયં વિચારી અને કહો શું ? કરવું તે યોગ્ય છે. સર્વે પણ વિચાર કરનાર લેક જાણે જ છે પરંતુ વિરલા જ વિચારે છે. તે સાંભળીને માતાપિતા રામ-કેશવ આદિ અને બીજા પણ નેમિકુમારને પ્રવ્રયાને નિશ્ચય જાણીને ઊંચા સ્વરથી રેયા. નેમિકુમારરૂપી હાથીએ તે સ્વજનના નેહરૂપ બંધનને તેડીને સારથિએ ચલાવેલા રથ વડે પિતાના ઘરે ગયા. હવે સમય જાણીને ત્યાં લેકાંતિક દે આવ્યા. અને શ્રી નેમિકુમારને તેઓએ નમીને કહ્યું હે નાથ ? તીર્થ પ્રર્વત તે પછી
Page #366
--------------------------------------------------------------------------
________________ 357 ઈન્દ્ર વડે આદેશ કરાયેલા તિર્યકજભક દેવો વડે પૂરેલા દ્રવ્ય વડે ભગવતે વાર્ષિક દાન દેવાને પ્રારંભ કર્યો. હવે પાછા ફરેલા શ્રી નેમિકુમારને જોઈને અને વતની ઈચ્છાવાળા સાંભળીને ખેંચાયેલી વૃક્ષવેલની જેમ રાજીમતી પૃથ્વી ઉપર પડી. તેને ભય પામેલી સખીઓએ સુગંધીવાળા શીતળજલ વડે સિંચન કર્યું અને કદલીદલ વડે બનાવેલા પંખા વડે હવા કરી. તે પછી પામેલી સંજ્ઞાવાલી ઉઠીને બને કપોલ ઉપર લટકતા કેશવાળી અશ્રુધારા વડે ભીના કરેલા કંચુકી વાળી તેણીએ ઘણે વિલાપ કર્યો. “આમ મને રથ પૂર્ણ ન થયો. જે નેમિ મા પતી થશે.” રે ભાગ્ય ! તને કોણે પ્રાર્થના કરી હતી કે આ નેમિકુમાર મારો વર કર્યો. અને હવે વર કરીને અકાળમાં દંડ પડવાની જેમ તેને વિપરીત કઈ રીતે કર્યો? નિશ્ચિત તું જ એક મહામાયાવી અને તું જ એક વિશ્વાસઘાતી છે. અથવા જે મારા વડે આ ભાગ્યના વિશ્વાસથી પૂર્વમાં પણ ન જાણ્યું કે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ આ વર નેમિકુમાર કયાં અને મંદ ભાગ્યવાળી હું ક્યાં ? હે નેમિકુમાર! જે તમે પિતાને અનુરૂપ હું નથી એમ જાણી તે મારું પ્રાણીગ્રહણ સ્વીકાર કરીને મને રથ ઉત્પન્ન કેમ કર્યો? અને ઉત્પન્ન કરીને હે સ્વામી! મારો મને રથ શા માટે ભાગ્યો ? કારણે મોટા પુરુષને તે સ્વીકાર કરેલું કાર્ય” જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી નિશ્ચયપણે કરવું જ જોઈએ. પ્રભુ ! જે આ૫ જેવા પણ સ્વીકાર કરેલા કાર્યથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ 358 ચલિત થશે તે સમુદ્ર ખરેખર મર્યાદાનું ઉલ્લંઘન કરશે. અથવા આ તમારે પણ દોષ નથી. મારા કમને જ આ દેષ છે. જે આપની સાથે પાણગ્રહણને વચન વડે જ મેં સ્વીકાર્યું. આ મનેઝ માયાઘર, આદર્શનીય દિવ્યમંડપ, આ રત્નવેદિક, બીજુ પણ આપણા બનેના વિવાહ માટે કરેલું સર્વ આ વ્યર્થ ગયું. “વિવાહમાં જે ગવાય તે સર્વ સત્ય હોતું નથી.” આવી લેકેક્તિ સત્ય થઈ. કારણ કે તમે પૂવે મારા પતી ગીતમાં ગવાયા છે, પરંતુ આપ થયા નહીં. હે. નાથ! શું મેં પૂર્વભવમાં કઈડલાને વિયોગ કરાવ્યો હિતે? જે પતીના કરસ્પર્શના સુખને પણ ન પામી ! આ પ્રમાણે વિલાપ કરતી તેણીએ હાથે વડે હદય થલ ઉપર આઘાત કર્યો. હારને તટ તટ તેડ્યો. અને કંકણને ભાંગ્યા, હવે તેને સખીઓએ આ પ્રમાણે કહ્યું. “હે સખી! ખેદ ન કર, તારો તેની સાથે શું સંબંધ ? અથવા તેને સાથે તારે શું કાર્ય? તે તે નેહીં, નિઃસ્પૃહી, લોકવ્યવહારથી વિમુખ, વસન્તઋતુમાં જંગલના જીવની જેમ ઘરવાસથી સતત ભય પામેલે કાંઈ પણ જાણતો નથી. દાક્ષિણ્ય રહિત નિષ્ફર મનવાળો, સ્વેચ્છાચારી, ખરેખર આ વૈરી નેમિકુમાર જે જાય તે જાઓ, સારું છે, કે હમણાં જ ખરેખર આને આ પ્રમાણે જાયો. જે આ તને પરણીને આ પ્રમાણે ખરેખર નિમમતાવાળે થાત તે કૂવામાં ફેકીને તારા વસ્ત્રને છેડે કાપવા જેવું કૃત્ય થાત. હવે તેના વડે સર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ 358 બીજા પણ યાદવકુમાર પ્રદ્યુમ્ન–શાંબ પ્રમુખ ઘણાં છે. તેઓમાંથી તારે પસંદ વર થાઓ. હે સુન્ન! તું તે ખરેખર સંક૯પમાત્રથી નેમિકુમારને આપી હતી. પરંતુ મુગ્ધા ! તેણે ગ્રહણ ન કરવાથી હજી પણ તું કન્યા જ છે. ત્યારે કેપસહિત રાજીમતી બોલી હે સખી! અમારા કુલમાં કલંકની કારણભૂત, કુલટાના કુલસમાન આ શું બોલે છે ? નેમિકુમાર ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ વર છે. કેણ આનો જે બીજે વર છે? અથવા એના જેવું હોય તે પણ તેની સાથે મારે શું કામ છે? કારણ કે કન્યાદાન એકવાર જ હોય છે. મેં મન-વચન અને કાયા વડે તે શ્રી નેમિકુમારને વયે. વડીલ જનેના કહેવાથી તેણે પણ મને પત્નિરૂપમાં સ્વીકારેલી છે. તે પણ જે લોક્યમાં નરોત્તમ નેમિકુમાર મને ન પરણે તે પ્રકૃતિથી અનર્થને કારણભૂત ભેગો વડે મારે સયું. તેના વડે જે કે હું વિવાહકાર્યમાં હાથ વડે પૃશિત ન થઈ તે પણ તેના જ હાથ દીક્ષાદાન કરવાના સમયમાં મને સ્પર્શ કરશે. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે રાજીમતીએ બીજા વર માટે બોલતી સખીઓને પ્રતિષેધ કરીને શ્રી નેમિકુમારનું જ ધ્યાન કરતી સમય વ્યતીત કર્યો. અને આ બાજુ શ્રી નેમિકુમારે રોજેરોજ દાન આપ્યું. સમુદ્રવિજય રાજાદિ વેદના સહિત બાળકની જેમ રેયાં. પ્રભુએ તે રામતીની પ્રતિજ્ઞાને લેકના મુખથી અને ત્રણ જ્ઞાન સહિત હોવાથી જાણી. તે પણ તે નિર્મમ થઈને કહ્ય. . . . . . . . . * જ ધ્યાનથી બાજુ શ્રી નેહિત બાળક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ 8. - હવે અનુક્રમ વડે વાષિકદાન પરિપૂર્ણ થયે છતે શક આદિ ઈન્દ્રોએ જગદ્ગુરુ શ્રી નેમિકુમારને દીક્ષાને અભિષેક કર્યો. તે પછી દેવ–મનુષ્ય વડે ઉપાડાતી ઉત્તરકુરૂ નામની રત્ન શિબિકામાં પ્રભુ બેઠા. ત્યાં પ્રભુની આગળ સૌધર્મેન્દ્રઈશાનેન્દ્ર ચામર વીઝે છે, સનસ્કુમારેદ્ર છત્ર, મહેન્દ્રખડગ, બ્રહ્મક્ટ્ર દર્પણ, લાન્તકેન્દ્ર પૂર્ણકુંભ, મહાશુકેન્દ્ર સ્વસ્તિક, સહસ્ત્રારેન્દ્ર ધનુષ, પ્રાણે કે શ્રી વત્સ, અમ્યુનતેન્દ્ર નન્દાવત, અને શેષ રહેલા ચમરેન્દ્રાદિ શસ્ત્ર ધારક થયા. હવે મોટા મનવાળા ભગવંત માતા-પિતા અને બલભદ્ર વાસુદેવ આદિ ભાઈયોની સાથે પરિવરાયેલા રાજમાર્ગ દ્વારા ચાલ્યા. અને જ્યારે રાજમતીએ પોતાના ઘર સમીપમાં આવેલા પ્રભુને જોયા ત્યારે તે જાગૃત થયેલા શોકવડે ફરી-ફરી મૂચ્છ પામી. અને તે પછી શ્રી નેમિકુમાર ઉજજ્યન્ત પર્વ તના ભૂષણ રૂપ નંદનવનની ઉપમાવાળા ઉપવનમાં નવા કેતકીના પુપિ ખીલવાથી પ્રકટ હાસ્યની જેમ, પાકેલા અને પડેલા જાંબુઓથી ચારે બાજુ નીલમણીથી જડેલી ભૂમિસમ, કદમ્બના પુષ્પોની શય્યામાં સુતેલા ઉમત્ત ભમરાઓથી ચુક્ત, ફેલાવેલા પીછાઓવાળા મયુરો વડે પ્રારંભ કરાયેલ મનેઝ શબ્દ અને નાટકવાળા, કામદેવના શસ્ત્રની જેમ જે અંગારોની જેવા ખિલતા મોગરાના પ્રપોથી ભરેલા વન ખંડવાળા, માલતી અને જહીની પરાગથી માહિત પથિકૈના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ ડથી યુક્ત એવા સહસાગ્ર નામના વનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. તે પછી પ્રભુ શિબિકાથી ઉતરોને જે આભરણાદિને છોડ્યા તે ઈદ્દે કૃષ્ણને આપ્યા જન્મથી ત્રણ વર્ષ વ્યતીત થયા પછી શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે બપોરે ચિત્રાનક્ષત્રમાં ચંદ્ર હોતે છતે કરેલ છૐ તપવાળા પ્રભુએ પંચમુષ્ઠિ લેાચ કર્યો. કેશને શક્રેનદ્રેગ્રહણ કર્યા. અને પ્રભુના સકંધ ઉપર દેવદૂષ્ય મુકયું. કેશને ઈદ્ર ક્ષીરસમુદ્રમાં પધરાવીને પુનઃઆવીને જન કેલાહલને નિવાર્યો. અને પ્રભુએ સર્વ સામાયિકને સર્વ વિરતિને ગ્રહણ કરી. ત્યારે જગદ્ગુરુને મન:પર્યાવજ્ઞાન ઉત્પન થયું. અને તે સમયે નારઠ જીવેને પણ ક્ષણમાત્ર સુખ ઉત્પન્ન થયું નેમિકુમારની સાથે એક હજાર રાજાઓ એ પણ દીક્ષા લીધી. અને તે પછી શક અને કેશવાદિ શ્રી નેમિનાથને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાનકે ગયા. હવે બીજા દિવસે પ્રભુએ ગેઝમાં વરદત્ત બ્રાહ્મણના ઘરે પરમાન વડે પારાણું કર્યું. અને ત્યાં પંચદિવ્ય પ્રકટ થયા. સુગંધી જલવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, દુંદુભિ નાદ, વસ્ત્રવૃષ્ટિ અને વસુધારા સાડીબાર કોડ સૌનેયાની દેવોએ વૃષ્ટિ કરી. અને આકાશમાં હષિત દેવોએ અહદાન, અહદાન એ પ્રમાણે વારે-વારે કહ્યું. તે પછી કમબધથી નિવૃત્ત થયેલા ઘતિકર્મના ક્ષય માટે ઉદ્યમવંત શ્રી નેમિનાથ બીજે વિહાર કરવા માટે પ્રવર્યા. અને આ બાજ શ્રી નેમિનાથનો નાન ભાઈ રથનેમિ જીમતીને જોઈને ઈન્દ્રિયના વશંવદવાળો કામાતુર થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #371
--------------------------------------------------------------------------
________________ 362 તેણે અપૂર્વવસ્તુઓ રાજ રામતીને મોકલી. તેના ભાવને ન જાણતી સરલ આશયવાળી તેણીએ પણ મુગ્ધભાવે નિષેધ ન કર્યો. અને તેણીએ ભાઈના નેહથી તેમને રોજ મેકલે છે એમ માન્યું. અને તેણે આ મારી ભેટને રાગવડે ગ્રહણ કરે છે એમ માન્યું. તે તુચ્છ બુદ્ધિવાળે રેજ જીમતીના ઘરે જતે અને ભાભીના બહાને તેની સાથે હાસ્ય કરતો. એક દિવસ એકાંતમાં રહેલી તેણીને રથનેમિએ કહ્યું. હે મુગ્ધ ! હું તને પરાણું. તું યૌવનને વ્યર્થ ન ગુમાવ. મૃગાક્ષિ ! જે તને ભેગથી અનભિજ્ઞ મારા ભાઈ એ છોડી પરંતુ તેજ ભેગસુખથી વંચિત થયેલ. તારુ શુ ગયું. હે સુન્દરી ! તે તે પ્રાર્થના કરાતે પણ તારે પતી ન થયે. હું તે તને પ્રાર્થના કરનાર છું. અમારા બેન મહાન અંતર જે ? સ્વભાવથી સરલ આશયવાળી તેણીએ અને તે પછી ધર્મને જાણનારી તેને ઘમ કહેવાવડે પ્રતિબળે. તે દુમ તિ તે તેના જ અધ્યવસાયથી રહિત ન થયે. એક દિવસ મહાબુદ્ધિવાળી સતી રાજમતીએ ગળા સુધી દુધ પીધું. અને તે રંથનેમિ આવે છતે વમન માટે મદનફળને સૂકું લીધું.) તે પછી તેણીએ રથનેમિને કહ્યું. ભો! ! સ્વર્ણ થાલને લાવો. તે પણ દાસની જેમ તત્કાલ તે લાવ્યો. જે તે પછી તેણીએ તેમાં પીધેલ દુધ વસ્યું. અને રથનેમિને આ પ્રમાણે કહ્યું. “આ પિ " ત્યારે તેણે કહ્યું શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ 363 હ' કુતર છું ? જે તું મને મેલું પીવાનું કહે છે. તેણીએ કહ્યું “શું તું પણ આ અપેય છે એમ જાણે છે? તેણે કહ્યું. કેવલ હું જ જાણતે નથી બાળકે પણ આને જાણે છે. ત્યારે રાજીમતી બેલી “રે રે ! જે જાણે છે તે નેમિકુમારે વમેલી મને ભેગવવા કેમ ઈચ્છે છે ? તેને ભાઈપણે થઈને કેમ આ કરવા માટે ઈચ્છે છે ? હવે પછી આ નરકાયુના કારણ ભૂત ન બોલતો. આ પ્રમાણે તેના વડે કહેવાય છતે લજિજત થયેલ ક્ષીણ મનોરથ વાળે વિમસકપણે મૌન કરીને પિતાના ઘરે ગયે. અને રાજીમતી નેમિનાથ ઉપર ઘણા જ રાગવાળી સંવિગ્નપણે દિવસો ને વર્ષની જેમ પૂર્ણ કરતી રહી. શ્રી નેમિનાથ પણ વ્રતના દિવસથી ચેપન દિવસ વિચારીને રવતગિરીમાં સહસ્ત્રામવનવાળા વનમાં આવ્યા. અને ત્યાં નેતરના ઝાડની નીચે અષ્ઠમતપમાં રહેલા શુકલધ્યાનમાં વર્તતા શ્રી નેમિનાથના ઘાતિકર્મો જીણું દોરડાની જેમ તુટયા. અશ્વિનમહિનાની અમાવાસ્યાના દિવસે પૂર્વાહ કાલમાં ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં રહે છતે સ્વામીને કેવલજ્ઞાન ઉત્પનન થયું. અને તત્કાલ ચલાયમાન થયું છે આસન એવા સુરેન્દ્રો ત્યાં આવ્યા અને ત્રણગઢથી સુશોભિત સમવસરણ બનાવ્યું. પૂર્વના દ્વારથી, પ્રભુએ પ્રવેશ કરીને ત્યાં એકવીસ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને તીર્થને ન મસ્કાર” એમ કહીને તે બાવીસમા તીર્થંકર પૂર્વ દિશાના સિહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. અને તત્કાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ બીજી દિશાઓમાં શ્રી નેમિનાથનાં પ્રતિબિંબ રત્નસિંહાસન ઉપર સમવસરેલા વ્યંતર દેવેએ વિકુવ્યાં. હવે ચારે પ્રકારના દેવતાઓ અને દેવીઓ પિતાના સ્થાન ઉપર ચંદ્ર ઉપર ચારપક્ષીની જેમ સ્વામીના મુખ સામે દષ્ટિ રાખીને બેઠા અને ત્યાં તે ઉપવનમાં સમારેલા સ્વામીની વધામણી તે ઉદ્યાનપાલકોએ જઈને કૃષ્ણને કહી આપી ત્યારે કૃષ્ણ સાડીબારકોટી સોનૈયાને તે વનપાલકને આપીને ગજારૂઢ થઈને શ્રી નેમિનાથજીને વંદનાની ઉત્કંઠાથી ચાલ્યો. દશદશાહે માતાઓ, કોડોની સંખ્યામાં કુમારે, સમસ્ત અંતપુર અને સોળહજાર રાજાઓથી પરિવરાયેલા મેટી અદ્ધિસહિત હરિ સમવસરણમાં ગયા. દૂરથી જ હાથી ઉપરથી ઉતરીને સર્વે પણ રાજચિહ્નોને છેડીને ઉત્તરદ્વાર વડે તે સમવરણના ગઢ ઉપર કેશવે પ્રવેશ કર્યો. ત્યાં શ્રી નેમિનાથને ત્રણ પ્રદક્ષિણા આપીને અને નમસ્કાર કરીને સૌધર્મેન્દ્રની પાછળ બેઠે. અને બીજા પણ પિતપેતાના સ્થાનકે બેઠા. - હવે ઈન્દ્ર અને ગેવિન્દ ફરી પ્રભુને પ્રણામ કરીને ભક્તિ ભરેલા ભાવોથી ગર્ભિત વચન વડે સ્તુતિને આરંભ કર્યો. “હે જગન્નાથ ! સમસ્ત જગત ઉપર ઉપકાર કરનાર, આ જન્મ બ્રહ્મચર્ય ને ધારણ કરનાર, કૃપારૂપી લતાને જલયા સિંચનાર, ભવ્યજીવોના તારણહાર, તમને નમસ્કાર હો. પ્રભો ! તમે ભાગ્ય વડે જ (54) ચૌપન દિવસોમાં પણ ઘાતિ કર્મોને ખપાવનાર છે. હે નાથ ! તમે કેવલ યાદવ કુલને જ વિભુષિત નથી કર્યું પરંતુ કેવલજ્ઞાનાલેક ટૂ વર્ડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ દો. 3654. Ph.: 33ર0, બાવા ; 3) દળરપી ત્રણે જગતને અલંકૃત કર્યું. હે જિનેન્દ્ર યાદવૈકુંળરૂપી આકાશમાં સૂર્યસમાન, અગાધ પણ આ સંસારરૂપ સમુદ્ર આપના ચરણની કૃપા વડે નિશ્ચિતપણે ગોષ્પદ માત્ર ખાબોચિયા જેટલો થાય | હે તીર્થનાથ ! હે યદુવંશના ભૂષણ ! લલનાઓની ચેષ્ટાઓ વડે સર્વેના ચિત્ત ભેદાય છે પરંતુ વજી જેવા અભેદ્ય હદયવાળા તમે એક જ ત્રણ જગતમાં વિદ્યમાન છે. બીજો અન્ય કોઈ નહીં. હે સ્વામી! તમને વ્રત ગ્રહણને નિષેધ કરનારા ભાઈઓને તે વાણી હમણા તમારી આ સંપત્તિ જોઈને ઘણું જ પશ્ચાતાપ માટે થઈ છે. | દુરાગ્રહવાળા સ્વજન વર્ગ વડે ત્યારે તમે તમારા ભાગ્ય વડે જ ખલના ન પામ્યા. હવે જગતના પુણ્ય વડે અખલિત ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળા હે પ્રભુઅમને ભવસમુદ્રમાં પડનારાઓની રક્ષા કરો-રક્ષા કરે જ્યાં-ત્યાં રહેલા પણ અને જે-તે કાર્ય કરતાં મારા હૃદયમાં તમે જ એક હે, બીજા પદાર્થોથી શું પ્રયોજન ? એમ સ્તુતિ કરીને શક અને કૃષ્ણ બને ઊભા રહ્યા પછી પ્રભુએ સર્વેને ભાષા સમજાય એવી વાણી વડે ધર્મદેશના (પ્રારંભ કરી દેવા લાગ્યા. “સર્વ શરીર ધારિયેની સંપત્તિ વિજલીના વિલાસ જેવી ઘણી જ ચપલ અને સંગે સ્વપ્નમાં પ્રાપ્ત અર્થ –ધનના સંગ જેવા મહાવિયેગના અંતવાળા, યૌવન વાદળાની છાયાસમાન જવાના સ્વભાવવાળું, પ્રાણિયાના શરીરો પણ પાણીના પરપોટા જેવા છે, તેથી અસાર એવા Ac. Sus atrasuri MiS. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ સંસારમાં કઈપણ સાર નથી એક જ દર્શન-જ્ઞાન-ચારિત્રપાલન જ સારભૂત છે. - નવે તવેની શ્રદ્ધાને સમ્યગ્દશન કહેવાય છે. (જેમ છે તેમ) તેઓના તને બોધ જ્ઞાન કહેવાય છે. સાવદ્યપાપકારી કાર્યોથી વિરમવું તે મુક્તિના કારણરૂપ ચારિત્ર કહેલ છે. તે ચારિત્ર સાધુઓને સર્વ પ્રકારે અને ગૃહસ્થને દેશથી થાય. જે દેશવિરત ચારિત્રવાળે હોય તે સર્વવિરતિવાળાઓની સેવા કરનાર, અને સંસારના સ્વરૂપને જાણનાર તેને શ્રાવક કહેવાય છે. શ્રાવક મઘ, માંસ, મખન, મધ, ઉદુમ્બર પંચક, અનન્તકાય, અજ્ઞાતફળ, રાત્રિભૂજન, નહીં પકાવેલા ગેરસથી યુક્ત દ્વિદલ, અંકુરા પ્રકટેલા અનાજ, બે દિવસ ઉપરનું દહિં અને ચલિતરસવાળા અન છોડે. આ પ્રમાણે દયામાં પ્રધાન શ્રાવક હોતે છતે ભેજનમાં પણ વિચારવાળી બુદ્ધિ વડે અનુક્રમે સંસારસમુદ્રના પારને પામે. એમ પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમવૈરાય પામીને દીક્ષા લેવાની ઉત્સુકતાવાળે થયો. - હવે કૃષ્ણ નમસ્કાર કરીને પ્રભુને પૂછયું પ્રભુ! તમારા પર સવે પણ રાગવાળા છે. પરંતુ આ રામતીના વિશેષ અનુરાગનું કારણ શું? તે પછી શ્રી નેમિનાથે પણ ધનધનવતીના ભવથી આરંભીને તેની સાથેના પિતાના સંબંધની આઠ ભને કહ્યા. હવે વરદત્તરાજાએ ઉઠીને નમસ્કાર કરીને હાથ જેડીને સ્વામીને વિનંતિ કરી. હે નાથ ! આપના દ્વારા પ્રરૂપેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ 367 શ્રાવકધર્મ પણ પામેલાં પ્રાણિયોને મહાફળદાયી થાય છે. જેમ સ્વાતિ નક્ષત્રનું જલ છીપમાં મુક્તાફળનું કારણ થાય છે. પરંતુ તમારા જેવા શુરુ પ્રાપ્ત થયા પછી તેટલામાત્રથી. હું સંતોષ ન કરું, કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા પછી વાસણ માત્રને કેણ ઈચ્છે ? તે કારણ વડે તમારું પ્રથમ શિષ્યત્વમ હું ઈચ્છું છું. દયાનિધે દયા કરે અને ભવસમુદ્ર તારક દીક્ષા આપો. એમ બોલતા તે રાજાને પ્રભુએ સ્વયં દીક્ષા આપી. અને તેના પછી ક્ષત્રિયોમાં બે હજારે દીક્ષા લીધી, ધનદેવ–ધનદત્ત જે ધનના ભવમાં તેમના ભાઈયો અને અપરાજિતના ભવમાં જે વિમલ બોધમંત્રી તે ત્રણે પણ સ્વામીની સાથે સંસાર ભમીને આ ભવમાં રાજાઓ થયા હતા. અને તે ત્રણે પણ તે સમવસરણમાં આવેલા હતા. અને રામતીના પ્રસંગથી પૂર્વભવને સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું છે જેમને એવા પરમ વિરાગ્ય ઉત્પન્ન થયું તેમણે પ્રભુની પાસે ત્યારે જ વ્રત ગ્રહણ કર્યું. શ્રી નેમિનાથે તેઓની સાથે વરદત્તાદિએને અગ્યાર ગણધને યથાવિધિ કર્યા. સ્વામીએ તેઓને ઉપાદ - વ્યય - ધ્રૌવ્યરૂપી ત્રિપદી આપી અને તે ત્રિપદીના અનુસાર તેઓએ દ્વાદશાંગી રચી. હવે ઘણી કન્યાઓની સાથે આવેલી યક્ષિણી રાજકન્યા એ દીક્ષા લીધી અને તેને સ્વામીએ પ્રવતિની પદે સ્થાપી. દશદશાહ, રામ-કેશવ, ઉગ્રસેન રાજા, પ્રદ્યુમ્ન– શાબાદિ કુમારોએ શાવકપણું સ્વીકાર્યું. શિવાદેવી રહિણી
Page #377
--------------------------------------------------------------------------
________________ 368 દેવકી, રુકિમણી આદિ રાણીયોએ અને બીજી સ્ત્રીયોએ સ્વામી પાસે શ્રાવકધમને સ્વીકાર્યો. આ પ્રમાણે તે સમયસરણમાં પ્રભુને સંઘ થયે. પ્રાતઃકાલે પ્રથમ પિયુષીમાં પ્રભુએ દેશના આપી; અને બીજી પરુષિમાં વરદત્ત ગણધરભગવંતે દેશના આપી. તે પછી ભગવંતને પ્રણામ કરીને શકાદિ દેવે કૃષ્ણાદિ રાજાઓ પોત પોતાના સ્થાને ગયા. તે તીર્થમાં જન્મેલો ત્રણ મુખવાળે શ્યામવર્ણવાળ, પુરુષવાહનવાળે દક્ષિણના ત્રણ હાથમાં બીજેરુ, પરશુ અને ચકવાળે, નકુળ, ત્રિશુલ અને શક્તિ ડાબા ત્રણ હાથમાં રાખનાર આ પ્રમાણેને ગોમેધ નામને શાસનરક્ષક દેવ શ્રી નેમિનાથ સ્વામીને યક્ષ થયે. તે તીર્થમાં જન્મેલી સ્વર્ણકાંતિવાળી સિંહના વાહનવાળી, આમ્રની લુંબ અને પાશદક્ષિણના બે હાથમાં રહેલી, પુત્ર અને અંકુશ ડાબા બે હાથમાં રહેલી કુષ્માંડી બીજુ નામ ધારિણી અંબીકા નામની પ્રભુના શાસનની યક્ષિણી થઈ. બે ત્રાતવાળાચાર માસ વ્યતીત કરીને દેવદેવીએ વડે પરિવરાયેલા તે શ્રી નેમિનાથ અન્યદેશ પ્રતિવિહાર કરવા માટે ચાલ્યા. . એકાદશ પરિછેદ અને આ બાજુ પાંડવે કૃષ્ણ મહારાજાની કૃપાથી પિતાના નગરમાં હર્ષિતપણે વારાવડે દ્રૌપદીની સાથે કોડા (રમ્યા) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ 369 કરતા રહ્યા. એક દિવસ ફરતાં નારદ દ્રૌપદીના ઘરે આવ્યા. પરંત તેણીએ તે એ “નારદ અવિરતિવાળા છે” એમ અવજ્ઞા કરીને અભ્યત્યાન દાન આદિ વડે સત્કાર ન કર્યો. તેથી આ કેવી રીતે દુખનું ભાજન થાય એમ વિચારીને વિરુદ્ધ થયેલે નારદ કોધિત થઈને તેના ઘરથી ગયે. અહીં કૃષ્ણના ભયથી તેનું હરણ કરનારને ન જોતા તે ઘાતકી ખંડના ભરત ક્ષેત્રમાં ગયે ત્યાં ચંપાનગરીના સ્વામી કપિલ નામના વાસુદેવના સેવક અમરકંકાનગરીના રાજા પદ્મનાભની પાસે ગયો. તે રાજાએ ઊભા થઈને અને સત્કાર કરીને તે મુનિને અંતપુરમાં લઈ જઈને પિતાની સ્ત્રિયો બતાવીને કહ્યું. હે નારદ ! આવી વનિતાઓ તમે ક્યાંય જેઈ ! ત્યારે “મારે મરથ આનાથી સિદ્ધ થશે એમ વિચારીને નારદે કહ્યું ! હે રાજન ! કુવાના દેડકાની જેમ તું આ સ્ત્રીઓ વડે શું ખુશ થાય છે ? જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં પાંચ પાંડવોની પટ્ટરાણી દ્રૌપદિ નામની શોભાસ્પદ છે કે તેની આગળ તારી આ સ્ત્રીઓ ખરેખર સર્વે પણ દાસિઓ છે.” એમ કહીને નારદ ઉડીને ત્યાંથી ગયે. ' હવે દ્રૌપદીને મેળવવા માટે પદ્મનાભે પાતાલવાસ પૂર્વભવના મિત્ર દેવને તપ વડે આરા. તે દેવે પ્રત્યક્ષ થઈને શું કરું? એમ કહો છતે પદ્મનાભે કહ્યું. “અહીં દ્રૌપદીને લાવીને મને આપે ત્યારે તેણે પણ કહ્યું કે પોતાના પતીને 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ 360 છેડીને બીજા પુરુષને દ્રૌપદી ઈચ્છતી નથી પરંતુ તારા આગ્રહથી લાવું છું. એમ કહીને હસ્તિનાપુર ગયો. તે પછી અવસ્થાપિની નિદ્રા આપીને રાત્રે સુતેલી દ્રૌપદીનું અપહરણ કરીને અને લાવીને તે દેવે પદ્મનાભને આપી. ત્યાં જાગૃત થયા પછી દ્રૌપદીએ પિતાનું સ્થાન ન જેતા વિહવલ થઈને “શું આ સ્વપ્ન અથવા ઈન્દ્રજાલ એમ હૃદયમાં વિચાર્યું'. જ તે પછી તેને પદ્મનાભે કહ્યું. “હે મૃગલીને ! ભય ન પામ, તું મારા વડે લવાઈ છે. અને મારી સાથે યથેષ્ટ ભેગ સુખને ભેગવે. આ અમર કંકા નગરી અહીં હું પદ્મનાભ રાજા હમણાં તારે પતી બની તને ભેગવવાની ઈચ્છાવાળે છું. તે પછી પ્રત્યુત્પન બુદ્ધિવાળી તે સતીએ તે નૃપાધમને કહ્યું. “જે એક મહિના સુધી મારુ કઈ સંબંધી ન આવે તે તારૂ વચન કરીશ. અહીં જબુદ્વીપવાસી માનવેનું આવવું અશક્ય છે એમ વિચારીને છલ કરવામાં તત્પર પણ તે પદ્મનાભે તેના વચનને માન્યું.. એક માસ પર્યા'ત પણ હું પતી વિના આહાર ન કરું એમ શીલ વ્રતરૂપી મહાજનવાળી તેણીએ આ અભિગ્રહ ગ્રહણ કર્યો.” - હવે પાંડવેએ દ્રૌપદીને ઘરમાં ન જોતાં જલસ્થલ–વન-પર્વત-ગુફાઓ આદિમાં ઘણી જ જોઈ. પરંતુ તેના વાર્તા પણ ન મળી. તે પછી તેની માતા કુંતીએ આવીને કેશવને કહ્યું. કારણ કે તે જ તેઓને શરણ ભૂત અને તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ 301 કષ્ટમાં બાંધવ અને રક્ષક હતો. કૃણે પણ હાસ્ય અને ખેવાળા થઈને તેને કહ્યું : ' ના હે ફેઈ ! “અહા તમારા પુત્રનું સુભટત્વ જે પિતાની સ્ત્રીની પણ રક્ષા કરવામાં સમર્થ નથી ! " હવે હું શુદ્ધિ કરીશ. તમે ઘરે જાઓ. એમ તેમના કહ્યા પછી કુન્તી ઘરે ગઈ. * હવે વિચારધિન કૃષ્ણ ત્યાં બેસે છે ત્યાં પિતે કરેલા અનર્થને જેવા નારદ આવ્યો. કૃષ્ણ સત્કાર કરીને “શું આપે કયાંય પણ દ્રૌપદીને જોઈ?” એમ પૂછ્યું, તેણે કહ્યું. હું ઘાતકી ખંડના અમરકંકાનગરીમાં ગયા હતા. ત્યાં પદ્મનાભ રાજીના ભુવનમાં દ્રૌપદી જેવી એક નારી જોઈ હતી, બીજ તે કાંઈ પણ જાણ નથી. એમ કહીને તે ઉડીને બીજે ગયે. ત્યારે કેશવે જાયું. આ કલિપ્રિયનું જ આ કાર્ય છે? પછી પાંડવોને કહ્યું -ભે! તમારી પત્ની પદ્મનાભ વડે હરણ કરાઈ છે. પરંતુ મનમાં અંશ માત્ર ખેદ ન કરે આ હું તેને લાવીશ. તે પછી પાંડ સહિત કેશવ મહાસૈન્યથી પરિવરાયેલા મગધ નામના પૂર્વ દિશામાં સમુદ્રના કિનારે ગયા. પાંડ એ કૃષ્ણને કહ્યું : હે પ્રભુ ! આ સંસાર જે મહાભીષણ અગાધ જલસાગર તે જુઓ. અહીં પર્વતે પણ પત્થરની જેમ ક્યાંય પણ મગ્ન થયેલા રહે છે. કયાંય પર્વત જેવા પણ જલચર રહે છે. જલશોષણની પ્રતિજ્ઞાવાળો વડવાનળ અહીં ક્યાંક છે,
Page #381
--------------------------------------------------------------------------
________________ 372 નાસ માછીમારની જેમ વેલંધર દેવે ક્યાંક રહે છે. અહીં કોલે. વડે કમંડલુ જેવો વરસાદ પણ વરસે છે. તે કારણે વડે આ સમુદ્ર મનથી પણ કેમ લંગવો?” છે ત્યારે કૃણે કહ્યું “તમારે શું ચિંતા ?" એમ કહીને વિમલાશયવાલો કિનારે બેસીને અષ્ઠમ તપ વડે સસ્થિત દેવને આરાધે. તે જ સમયે તે દેવ પણ પ્રકટ થઈને “હું શું કરું? એમ છે. કેશવે પણ કહ્યું. રાજાઓમાં અધમ પદ્મરાજાએ દ્રૌપદીનું હરણ કર્યું છે. છે જેમ ઘાતકી ખડ. નામના દ્વીપથી શીઘ લાવીયે એમ કર. “દેવે કહ્યું.” જેમ પદ્મના પૂર્વ ભવના મિત્રદેવે હરણ કરીને તે આપી છે તેની જેમ તમને હું પણ લાવી આપું. અથવા આ તમને ન રુચતું હોય તે સૈન્યસહિત, વાહન સહિત પદ્મને સમુદ્રમાં નાખ્યું અને દ્રૌપદી તમને આપું. કૃણે કહ્યું : હે. લવણ સમુદ્રના અધિષ્ઠાયક ! હે સુરપુંગવ! આ પ્રમાણે ન કરે ! પરંતુ મને અને પાંડવોને છઓના રથને જલમાં સ્થળની જેમ માર્ગ આપ. જેથી સ્વયં જઈને તે બીચારાને જીતીને દ્રૌપદીને લાવીએ. ખરેખર આ માર્ગ અમારા માટે યશ કરનાર છે (કલ્યાણકારી છે. ત્યારે સુસ્થિત દેવે તેમ કર્યું. કૃષ્ણ પાંડવ સહિત સાગરને સ્થળની જેમ ઉલ્લંઘન કરીને અમર કંકા રાજધાનીમાં ગયા. ત્યાં બાહર ઉદ્યાનમાં રહીને કૃષ્ણવર્ડ કહેવાયેલા દારુક સારથિને દૂતરૂપમાં મેક. તે પદ્મરાજાની પાસે જઈને ડાબા પગથી તેના પાદપીઠને ઠોકર મારીને
Page #382
--------------------------------------------------------------------------
________________ શ્રકૃટી ભયંકર બતાવતે લલાટ ઉપર ત્રણ રેખાએ કરેલા તેણે ભાલાના અગ્રભાગ વડે લેખ આપે. તે પછી તે દારુકે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું: રે રે! તે કૃષ્ણ વાસુદેવના ભાઈ પાંડેની પત્ની દ્રુપદરાજાની પુત્રી જ બુદ્વીપના ભરતક્ષેત્રથી અહી લાવી છે. અને હવે તે કૃષ્ણ રાજાઓને રાજા પાંડુરાજાના પુત્રોની સાથે સમુદ્ર પણ આપેલા માર્ગ થી અહીં આવીને રહ્યા છે. તેથી હમણાં પણ જે જીવવા ઈચ્છતા હોય તે જલદીથી તે સતીને આપ.” પદ્મ પણ મનમાં ચમત્કાર પામીને અને ક્રોધિત થઈને બોલ્યા. તે કૃષ્ણ ત્યાં જ વાસુદેવ અહીં તે “સ્વસહિત 6 વ્યક્તિ છજ છે.” તે મારી આગળ કેટલા ? તેથી તું જા. અને સંગ્રામ માટે શીવ્ર તૈયાર થા. દારુકે આવીને તેના -વચનને કૃષ્ણને કહ્યું તે પછી તત્કાલ પદ્મ તૈયાર થઈને સેનાની સાથે આવ્યું. સૈન્ય આવ્યા પછી વિમયિત આંખોવાળા કૃષ્ણ પાંડવોને આ પ્રમાણે કહ્યું. અહીં પદ્મની સાથે શું આપ યુદ્ધ કરશે? અથવા શું રથમાં રહેલા તમે મને યુદ્ધ કરતા જોશો ? ત્યારે તેઓએ કહ્યું. “હે પ્રભુ? પદ્મની સાથે અમે “આજે રાજા પવ અથવા અમે” એવી પ્રતિજ્ઞા કરીને યુદ્ધ કરશું. અને તે પછી તેઓએ પદ્મની સાથે યુદ્ધ કર્યું . તત્કાલ તે સબળ સૈન્યવાળા રાજાએ પાંડને હરાવ્યા. ત્યારે પાંડવ એ કૃષ્ણને આવીને આ પ્રમાણે કહ્યું. સ્વામી ! આ પધ બળવાન અને બલવાળા સૈનિકેથી યુક્ત તેથી અમારા વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ 374 તે અજેય છે. તમે જ જીતશે. તેથી અહીં ગ્ય લાગે. તેમ કરો. . . . . . . . - ત્યારે કેશવે હસીને કહ્યું. ખરેખર તમે ત્યારે જ હારી ગયા હતા જ્યારે તમે “આજે રાજા પદ્ધ અથવા અમે " એમ વચન તમે કહ્યાં હતાં, તે પછી આજે “રાજા હું જ પદ્મ નહી એમ કહીને કૃષ્ણ યુદ્ધના માટે ચાલ્યા. અને ઘનશબ્દવાળે પાંચજન્ય શંખ ફેંકયો. વિસ્તૃત થતા સિંહનાદ વડે મૃગ કુલની ગતિની જેમ તે શંખધ્વનિ વડે પદ્મનાભનું બલ ત્રણ ભાગવાળું નષ્ટ થયું. . તે પછી કેશવે શાંગ ધનુષનું આયફાલન કર્યું. તે વનિ વડે ફરી તેનું ત્રણ ભાગનું બળ જીણું રસ્સીની જેમ તુટ્યું. હવે શેષ રહેલા ત્રણ ભાગના બળવડે પ. રણાંગણથી નાશીને જલદી અમરકંકામાં પ્રવેશ કર્યો અને હવે કૃષ્ણ પણે ક્રોધથી જલતાં રથથી ઉતર્યા, પછી વૈકિય સમુઘાત વડે નરસિંહ રૂપધારી થયા. અને યમની જેમ ક્રોદ્ધથી વ્યાપેલા વદનવાળે ભયંકર દાઢવાળે તેણે ઘણે જ ગજને પાદ ઘાત ને કર્યો. તેના વડે ખરેખર શત્રના હૃદયની જેમ પૃથ્વી કંપિત થઈ. કિલાના શિખરે ત્રુટયા, દેવકુલ પડયા. મણિથી જડેલી ભૂમિવાળા ભવને નરસિંહના પાદર ઘાતવડે જીર્ણશીર્ણ થયા. તે નગરીમાં નરસિંહથી ભય પામેલ કેટલાંય ખાડામાં ગયાં, કેટલાય પાણીમાં પેઠા, કેટલાક મૂછને પામ્યા. . . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #384
--------------------------------------------------------------------------
________________ 375 * આ સમયમાં ભય પામેલા પદમે દ્રૌપદીને વિજ્ઞાતિ કરી. હે દેવિ ! મારા અપરાધની ક્ષમા કર, ધમની જેમ આ કૃષ્ણથી મારી રક્ષા કર–રક્ષા કર એમ બેલતાં પોતાના શરણમાં આવેલા પદ્યને જોઈને તે બેલી. હે પદ્મ મને આગળ કરે ને અને સ્વયં સ્ત્રીવેષને ધારણ કરીને કૃષ્ણનું શરણ ગ્રહણ કર. તેમ કરીશ તે જીવીશ અને બીજા પ્રકાર વડે નહીં' જીવીશ એમ કહ્યું : તેણે પણ તેમ જ કર્યું અને કેશવના ચરણે પડ્યો. આ કણ? એમ કૃણે પૂછયું. દ્રૌપદી એ કહ્યું. જે આપનો અપરાધ કરનાર છે તે જ આ પઘરાજા. - ત્યારે અતિક્રોધ કરીને કૃષ્ણ બધે. રે રે નૃપાધમ ! સ્ત્રીવેષ લેવાથી છેડો છે. અરે લંપટ ! મારી કૃપાથીજી, પિતાના કુટુંબ ભેગો થા. તે પછી તે કેશવને નમીને દ્રૌપદીને અર્પણ કરીને પિતાના સ્થાને ગયે. કૃષ્ણ પણ જલદીથી રથ ઉપર ચઢીને દ્રૌપદી–પાંડવ સહિત તે જ માર્ગ વડે પાછો વળે. અને ત્યારે ચંપાપુરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાનમાં શ્રી મુનિસુવ્રત જિનેશ્વર સમવસર્યા હતા. તે પર્ષદામાં બેઠેલા કપિલ વાસુદેવે કૃષ્ણ પુરેલા શખની વનિ સાંભળીને પ્રભુને પૂછયું : હે સ્વામી! મારા શંખનાદની જેમ ઘણું જ ચમત્કાર કરનારી આ શંખધ્વનિ કેની ? ત્યારે સ્વામીએ કહ્યું. જંબુદ્વિપના ભરતાઈને સ્વામી કૃષ્ણ નામને વાસુદેવ તેની આ શંખ વનિ છે. એમ ભગવંતે પણ દ્રૌપદી–પકૃષ્ણ અને પાંડવના વૃતાંતને કહ્યો. 1 Jun હું પકadha is *
Page #385
--------------------------------------------------------------------------
________________ 376 તે પછી કપિલે કહ્યું. હે નાથ! મારા સાધર્મિક અહીં આવેલાને અતિથિ સત્કાર કરનાર હું થઈશ ? ત્યારે સ્વામી એ કહ્યું. એક સ્થાન ઉપર બીજા તીર્થકર, ચક્રવતો, વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ કયારેય પણ મળતાં નથી. તે કારણ વડે કારણથી આવેલાની સાથે તારું મિલન નહીં થાય. એમ જિનવચન સાંભળીને પણ કપિલ અતિ ઉત્કંઠાથી કૃષ્ણને જોવા માટે કૃષ્ણના રથ જવાના માર્ગે સમુદ્ર કિનારે ગયે. ત્યાં સમુદ્રમાં જતાં કૃષ્ણના રજત અને સ્વર્ણ પાત્ર જેવા વેત અને પીળા રથની ધજાઓને જોઈ તે પછી કપિલ નામને હું વાસુદેવ તમને જોવા માટે આવ્યો છું. તેથી પાછા વળે. એમ અક્ષરો સહિત શંખ પૂ. ' ત્યારે કૃષ્ણ પણ અમે દૂર આવી ગયા છીએ તેથી હવે આપે કાંઈ પણ ન કહેવું. એમ પ્રકટ અક્ષરે યુક્ત શંખ ફેંક્યો. તે શંખની દવનિ સાંભળીને ઈરછા પૂર્ણ નથી થઈ એ કપિલ વાસુદેવ પાછો ફર્યો. અમરકંકાપુરી જઈને આ શું ? એમ પદ્મને પૂછયું. પદ્મ પણ પિતાના અપરાધને કહ્યો. અને બે. હે પ્રભુ! આપના હેવા છતાં પણ જંબૂ દ્વીપના ભરતક્ષેત્રના સ્વામી વડે હું પરાભવ પાપે. - તે સાંભળીને કપિલ બો. રે રે દુરાત્મા ! તારે કરેલો અન્યાય તે અતુલ મળી કેમ સહન કરશે ? હું અન્યાયને પક્ષપાતી નથી. એમ કહીને ક્રોધિત તે કપિલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ 377 વડે પદ્ય નિર્વાસિત કરાયો. અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને સ્થાપે. હવે કૃણે સમુદ્ર ઉતરીને પાંડવોને કહ્યું. “જ્યાં સુધી સસ્થિત દેવને પૂછીને આવું ત્યાં સુધી તમે આ ગંગા નદીને ઉતરે. તે પછી તે નાવ ઉપર ચઢીને બાસઠ યોજન વિસ્તારવાળી અતિ ભેટી ગંગા નદીને ઉતરીને પરસ્પર આ પ્રમાણે બેલ્યા. આજે વિષ્ણુનું બળ જોઈએ. નૌકા અહિં જ રાખીએ. નાવ વગર તે ગંગા નદી કેમ ઉતરશે ? આ પ્રમાણે કરેલા સંકેતવાળા તેઓ ગંગા નદીના કિનારાને આશ્રય કરીને રહ્યા. અને આ બાજુ કાર્ય થયે છતે કૃષ્ણ રાજા ગંગા કિનારે આવ્યો, ત્યાં નાવને ન જોઈને એક ભૂજા વડે ઘોડા સહિત રથ હાથમાં ધારીને બીજી ભુજા વડે નદી તરવા લાગ્યા. જ્યાં ગંગાના મધ્યમાં ગયા ત્યાં અત્યંત થાકેલા કેશવે વિચાર્યું: “અહો પાંડ સમર્થ છે જે નાવ વિના ગંગાને તરી. ત્યારે તેને થાકેલા જાણીને ગંગાએ ક્ષણ ભરમાં સ્થાન આપ્યું. તે પછી તત્કાલ કેશવે તેને સુખપૂર્વક ઉતરી ! ત્યાં તેણે પાંડને કહ્યું. “તમે ગંગા કેવી રીતે પાર કરી. અમે અમે નૌકા દ્વારા ઉતરી. એમ કેશવને કહ્યું. ત્યારે પાછા વાળીને નૌકા કેમ ન મેકલી એમ કૃષ્ણ વડે ફરી પૂછાયે છતે તેઓ બોલ્યા. તમારુ બળ જેવા માટે નાવ ન મેકલી. | ત્યારે કુપિત કણ બો. -! તમે મારું બળ હમણા જાણે છે ! શું સમુદ્ર પાર કરવામાં અને અમરકંકામાં P.P. AS Gunratnasu N.S Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ 378 પદ્મને જીતવામાં ન જાણું. એમ કહીને હરિએ લેહદ’ વડે તેઓના રથને ભાંગ્યા. અને ત્યાં રથમાઁન નામનું પત્તન થયું તે પછી વિશગુએ પાંડને દેશ રહિત કર્યા અને પોતે પિતાના સૈન્યની સાથે દ્વારાવતીમાં ગયા. ' હવે પાંડેએ પોતાના નગરમાં જઈને કુન્તીને કહ્યું. કુતીએ દ્વારિકામાં જઈને વસુદેવને કહ્યું. તમારા વડે નિર્વાસિત મારા પુત્રે કયાં રહે? કારણ કે આ ભરતાર્ધમાં તે ભુમિ નથી કે જ્યાં આપની આજ્ઞા ન હોય ! કૃષ્ણ પૂર્વમાં કુપિત પણ તેના ઉપરોધથી આ પ્રમાણે છે. દક્ષિણે સમુદ્ર કિનારે પાંડુ મથુરા નામની નવી નગરી વસાવીને તારા પુત્રો રહે. એમ સાંભળીને તે કુતીએ જઈને તે કેશવની આજ્ઞા પુત્રોને કહીં. તે પછી તેઓ સમુદ્રલાથી પવિત્ર થયેલ પાંડુદેશમાં આવ્યા. કૃષ્ણ હસ્તિનાપુરમાં પોતાની બેન સુભદ્રાના પૌત્ર અભિમન્યુના પુત્ર પરિક્ષિતને અભિષેક કર્યો. આ બાજુ શ્રી નેમિનાથ પૃથિવી પીઠને પાવન કરતા અનુક્રમે ભદિલપુરમાં આવ્યા. તે નગરીમાં સુલરા–નાગ શ્રેષ્ટિના છ પુત્ર હતા. તે દેવકીની કુશીથી ઉપન્ન થયેલા પૂર્વે હરિગમેષીએ આપેલા હતા. તે પ્રત્યેક બત્રીસ-બત્રીશ કન્યાને પરણ્યા હતા. આ હવે શ્રી નેમિનાથ વડે પ્રતિબોધ પામેલા તે સવે એ દીક્ષા ગ્રહણ કરી. તે સર્વે પણ ચરમશરીરિ દ્વાદશાંગીધારી મહાતપ તપતા સ્વામીની સાથે વિહાર કર્યો. : : : " ; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ 379 * આ બાજુ વિહાર કરતાં દ્વારકા નગરીમાં આવ્યા. અને સહસ્સામ્રવણ ઉદ્યાનમાં સમવસર્યા. તે છએ દેવકીના પુત્ર ષષ્ઠતપના પારણું માટે ત્રણ યુગલ થઈને દ્વારકામાં પ્રવેશ કર્યો. તેમાંથી અનીક યશ અનંતસેન દેવકીના ઘરે ગયા. તેમને કૃષ્ણના જેવા જોઈને ઘણી જ પ્રમુદિત થઈને દેવકીએ. સિંહ કેસરિયામોદક વડે પ્રતિલાલ્યા. તે પછી તેઓ ગયા. અને તે પછી બીજા તેમના બે. ભાઈયો અજિતસેન-નિહતશત્ર આવ્યા. તેમને પણ તેણીએ તેમજ પ્રતિલાલ્યા. અને તે પછી બીજા પણ દેવયશ અને શત્રસેન નામના બે ભાઈ આવ્યા, તેમના પ્રતિ નમસ્કાર કરીને. દેવકીએ હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું. - શું તમે ફરી-ફરી દિશામાહથી અહીં આવ્યા ?" અથવા તમે તેજ નથી, શું? આ મારો મતિહ થયે? અથવા શું સંપત્તિથી સ્વગ” જેવી પણ આ નગરીમાં ઉચિત ભક્તપાનાદિ મહષિને ન મલ્યું ? ત્યારે તેમણે કહ્યું. અમને દિશાહ થયા નથી. આ નગરીમાં યોગ્ય અન્નપાનાદિ ન મળે એવું નથી. લોકો પણ ભાવરહિત નથી. પરંતુ અમે છ ભાઈ ભલિપુરવાસી સુલતા–નાગશ્રેષ્ઠિના પુત્રો છીએ. શ્રી નેમિજિન પાસે ધમ સાંભળીને છએ પણ દીક્ષિત થયા છે.એ અને ત્રણ સંઘાટક–યુગલ થઈને તમારા ઘરે અનુકમે. આવ્યા છીએ. તે સાંભળીને દેવકીએ વિચાર્યું: એઓ ખરેખર છએ પણ કૃષ્ણના જેવા કેમ છે? આ પ્રમાણે હેવાથી ખરેખર Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ 380 શરીર ઉપરના તલના નિશાને પણ તિલના જેવા સરખા હતા! પૂર્વમાં ખરેખર અતિમુક્તક મુનિએ જીવીત અષ્ટપુત્રવાળી મને કહી છે. તે હેતુ વડે શું ખરેખર આ પુત્ર મારા જ છે? એમ વિચારીને બીજે દિવસે સંશય પૂછવા માટે સમવસરણમાં શ્રી નેમિનાથની પાસે દેવકી ગઈ સ્વામીએ પણ પહેલા જ તેના ભાવ જાણીને કહ્યું, હે દેવકી ! આ તારા છ પુત્રે ખરેખર જીવતા હરિણમેષિએ સુલતાને આપેલા હતા. તે ભગવંતના મુખેથી સાંભળીને હવે તે સ્તનમાંથી ઝરતી દૂધની ધારાવાળી તે છ પુત્રના મુખ જોતી વંદના કરી અને બોલી “હે પુત્રો ! તમે મહાભાગ્ય વડે જેવાયા. મારા પુત્રને ઉત્કૃષ્ટ રાજય અથવા દીક્ષા, પરંતુ આ મારે અતીવખેદ માટે થયું છે કે જે મેં એક પણ પુત્રને ન રમાડયો.. - તે પછી ભગવંત બેલ્યા. દેવકી ! વ્યર્થ ખેદ ન કર ખરેખર આ પૂર્વભવના કર્મનું ફળ છે. જે આ ભવમાં ઉદયમાં આવ્યું. પૂર્વના ભાવમાં શેક્યા પાનીના સાત રને તે ચેર્યા હતા. રેતી એવી તેને ફરી એક રત્ન આપ્યું.” એ પ્રભુના મુખથી પૂર્વભવના અધિકારને સાંભળીને તે દેવકી પિતાના પૂર્વ જન્મના પાપની નિંદા કરતી પિતાના ઘરે આવી અને પુત્ર જન્મની અભિલાષાવાળી ચિંતાતુર થઈને રહી. ત્યારે કેશવે માતા ! " આ પ્રમાણે દુઃખી કેમ ?" એમ પૂછાયે છતે તેણુએ કહ્યું: “મારે વ્યર્થ જીવવા વડે, શું ? તું નંદ ગેકુલમાં મેટ થયે. તારા છ ભાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ 381 સુલસાનાગ શ્રેષ્ઠિના ઘરે મોટા થયા. કેકિલાની જેમ મેં કેઈપણ સંતાનનું લાલન-પાલન ન કર્યું. અને સ્તનપાન ન કરાવ્યું. હે કૃષ્ણ ! તે બાલક પાલનરૂપી કુતૂહલથી પુત્રને ઈચ્છું છું. તે પશુઓને પણ ધન્ય છે જે ખરેખર પતે સંતાનનું લાલન કરે છે. તે પછી “આ હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” એમ કહીને કૃષ્ણ ગયે. અને શકને સેનાપતિ હરિણગમેષિને અઠ્ઠમતપ વડે આરાધ્યું. તેણે પણ પ્રત્યક્ષ થઈને કહ્યું. તારી માતાને આઠમે પુત્ર થશે. તે મહાપુણ્યાત્મા ૌવનાવસ્થામાં આવતાં દીક્ષા લેશે. , તે સાંભળીને કેશવ હર્ષિત થયો. તે પછી તેના વચનથી દેવલથી ચ્યવીને મહર્ષિક દેવ દેવકીની કુક્ષિમાં આજે, સમયપૂર્ણ થયે પુત્ર થયે. ગજસુકુમાલ એ પ્રમાણે નામ આપ્યું. રૂપથી શ્રેષ્ઠ કૃષ્ણની જેમ તે દેવકુમાર સમાનને દેવકીએ પિતે ઘણું જ આનંદ વડે લાલના કરી. - તે ઘણે જ માતાને વલ્લભ અને ભાઈયોને પ્રાણ સદશ બને નેત્રને ચકારચંદ્રની જેમ અનુક્રમે યૌવનાવસ્થા પાપે. દુમનામના રાજાની પ્રભાવતી નામની કન્યાને પિતાએ ઘણું જ આગ્રહથી ગજસુકુમાલને પરણાવી. તેમજ સોમશર્મા બ્રાહ્મણની પુત્રી ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલી સમા નામની કન્યાને તેની ઈચ્છા ન હોવા છતાં માતા અને ભાઇના નિબંધથી પરણી. * અને ત્યારે ત્યાં શ્રી નેમિનાથ સહસાચલનમાં પધાર્યા. P.P. A unratnasvi M.S. અને
Page #391
--------------------------------------------------------------------------
________________ (382. તેમની પાસે ગજસુકુમાલે પિતાની પત્નિની સાથે જઈને ધર્મ સાંભળે. અને તે પછી ઉત્પન્ન થયો છે મહાવૈરાગ્યવાળો પત્નીયોની સાથે કથંચિત્ માતા-પિતા અને ભાઈને સારી રીતે કહીને આજ્ઞા લઈને સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેની દીક્ષા થયે છતે તેના વિયેગથી આતુર માતા-પિતા કેશવ આદિ ભાઈયો ઘણું રેયા. ગજસુકુમાલ સાંજે સ્વામીને પૂછીને શમશાનમાં પ્રતિમા - વડે રહ્યા. અને બાહર ગયેલા સોમશર્મા વડે જેવાયા. ત્યારે ઉત્પન્ન થયો છે ક્રોધ જેને એ તેણે વિચાર્યું. “આ દુરાશયવાળે પાખંડ કરીને વિડમ્બના માટે મારી પુત્રીને પરણ્યો. એમ જન્માંતરના વૈરથી તે કોધિત વિપરીત બુદ્ધિવાળાએ તેના મસ્તક ઉપર જલતા ચિતાના અંગારા ભરેલી માટીની પાળ મુકી. તે તાપ વડે અતીવ બળ પણ તે સમાધિવંતે સહન કર્યું તેથી કમ ઈન્જનબળી ગયા પછી ઉત્પન્ન કેવલ જ્ઞાનવાળે મેક્ષમાં ગયો. - સવારના સપરિવાર કેશવ સ્વામીને વાંદરા અને ગજસુકુમાલને જોવાની અતિઉત્કંઠા પૂર્ણ મરવાળે રથમાં રહીને ચાલે. અને દ્વારકામાંથી બાહર જતાં તેમણે એક દ્વિજને દેવકુલના પ્રતિમસ્તક ઉપર ઈટોને લઈ જતે જોયો. તેના ઉપર અનુકમ્પા વડે કેશવે સ્વયં નિભાડામાંથી ઈંટો લઈને તે દેવકુલમાં મૂકી. તે પછી તેના પાછળ રહેલા બીજા પણ ક્રોડેલે આ ઇંટો લઈ મૂકી. આ પ્રમાણે તે બ્રાહ્મણને કૃતાર્થ કરીને કૃષ્ણ કરવા અને દેવકલના 2 વારકામાથી પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ 38-3 શ્રી નેમિનાથજીની પાસે ગયા. અને ત્યાં પોતે મુકેલા નિધાનની જેમ ગજસુકુમાલને ન જોયો. તે - ત્યારે કેશવે “મારા ભાઈ મુનિ ગજસુકુમાલ કયાં છે?” એમ સ્વામીને પૂછયું. ભગવતે પણ કહ્યું સમરામ બ્રાહ્મણથી અને ક્ષણભરમાં પામેલી સંજ્ઞાવાળા કૃષ્ણ પ્રભુને ફરી પાછું પૂછયું “ભાઈના વધ કરનાર તે મારા વડે કેમ જાણ, સ્વામીએ પણ કહ્યું.” સોમશર્મા ઉપર કોધ ન કર, તે તે તારા ભાઈને શીવ્ર મોક્ષ સાધવામાં સહાયક . - ઘણા કાળે સાધ્ય સિદ્ધિ પણ સહાયકની સહાયતાથી ક્ષણમાત્રમાં થાય, જેમ તે આજે વૃદ્ધ બ્રાહ્મણને ઈ ટ આપી તેની કાર્ય સિદ્ધ ક્ષણમાત્રમાં થઈ જે સોમશર્મા તારા ભાઈ પર આવું કાર્ય ન કરત તે તેની સિદ્ધિ ખરેખર કપલક્ષેપ વિના કેમ થાત ? તને નગરીમાં પ્રવેશ કરતાં જોઈને જે અતિભય બ્રાન્તપણે જાતે મરે તે ભાઈને ઘાતક જાણજે. - ત્યારે ભગવંતને નમીને કેશવે ફરી પૂછયું : હે પ્રભુ! મારા ભાઈ ઉપર સોમશર્મા બ્રાહ્મણનું આ ભવનું કે તારા ભાઈને જીવ સ્ત્રીપણામાં હતું તેની શોકયે કેઈપણ , કાર્યના હેતુથી બાહર ગયેલીએ તેની પાસે પોતાને પુત્ર મુક્યો. - તે સ્ત્રીએ શોકની ઈર્ષ્યાથી તે બાલકના મસ્તક ઉપર કાલ કરેલે અતિઉણ રોટલે મુક્યો. તેના તાપથી તે કુસુમ સમાન બાળક મર્યો. અને તેની માતાએ ઘરે આવીને Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ 984 જે. તેને ઘણું જ દુઃખ થયું. મને પણ તે સ્ત્રિયો આયુક્ષય વડે મારીને કેટલાય નરકનિગદ-તિર્યંચના ભાવે ભમીને પછી અકામનિર્જરા વડે કેટલાંક ક્ષીણુકર્મવાળા થઈને મનુષ્યપણામાં આવ્યા. તે પછી પુણ્ય કરવા વડે બને પણ દેવ થયા. તે સ્થાનથી ચવીને તે બને સેમશર્મા ગજસુકુમાલ થયા, અને બાલકને જીવ સમા થઈ. પણ પૂર્વ જન્મના વૈરથી આ દુષ્ટ મારી પુત્રીને પરણી અને વિડંબીત કરી, એ બહાને જેવા માત્રથી ઉત્પન્ન થયેલ ક્રોધ વડે સોમશર્માએ તારા ભાઈને માર્યો. . પૂર્વભવમાં ઉપજિત કરેલું કર્મ અન્યથા થતું નથી, હવે આ પ્રમાણે પ્રભુના મુખથી પિતાના ભાઈના પૂર્વભવના સંબંધને સાંભળીને ભવસ્વરૂપને જાણવા છતાં પણ કેશવે મહામોહથી મોહિત થઈને ઘણે જ વિલાપ કરી ભાઈના સંસ્કારાદિકાર્ય પોતે કર્યા. - તે પછી પોતાની નગરીમાં પ્રવેશ કર્યો. અને સોમશર્માને તે પ્રમાણે મરેલો જોયો. તેને રસ્સીવડે પગ બાંધીને પુરૂષ વડે ચૌરાશી ચૌટાઓમાં ભમાવ્યું અને નગરીની બાહર ગૃધ્રાદિપક્ષિઓને નવી જાતની બલિ ફેકી, - ગજસુકુમાલના શેકથી ઘણું યાદ અને વસુદેવ વિના નવ દશાહે શ્રી નેમિનાથજીની પાસે દીક્ષિત થયા. સ્વામીના માતાજી શિવાદેવી સાત ભાઈ અને બીજા પણ કૃષ્ણના પુએ સ્વામી પાસે દીક્ષા લીધી. રામતીએ પણ વૈરાગ્ય વડે સ્વામી સમીપે દીક્ષા લીધી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ 385 - એક નાસિકાને પુટ છેદાયેલી નંદ કન્યા અને બીજી પણ ઘણી યાદવેની સ્ત્રીયોએ દીક્ષા લીધી. કૃષ્ણ કન્યાનું પાણિગ્રહણ ન કરાવવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી. તે હેતુથી તેની સર્વ પુત્રીએ સ્વામીની પાસે દીક્ષા લીધી. તે પછી કનકાવતી. હિણી અને દેવકી વિના સર્વે પણ વસુદેવની પત્નિએ શ્રી નેમિનાથ પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. કનકવતીને ઘરમાં પણ ભવસ્થિતિને વિચાર કરતાં ત્યાં જ સકલઘાતિ કર્મ તુટોને કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુ વડે કહેવાયેલા દેવોએ આવીને તેને મહિમા ક્ય અને સ્વયં દીક્ષા લઈને સ્વામી પાસે આવી. શ્રી નેમિનાથને જોઈને તે પછી વનમાં જઈને ત્રીસ દિવસનું અનશન લઈને આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષમાં ગઈ રામને પૌત્ર નિષધને પુત્ર સાગરચંદ્રકુમાર પૂર્વમાં પણ વિરક્ત બુદ્ધિવાળો અણુવ્રતધારી થયો. અને તે પ્રતિમાધર થયો તેણે બાહર જઈને મશાને કાર્યોત્સર્ગ કર્યો. અને ત્યાં નિરંતર તેના છિદ્રને જેનાર નભસેન વડે જેવા ત્યારે તેણે તેને કહ્યું. “રે પાખંડી ! આ શું કરે છે ? હમણાં કમલામેલાના હરણની માયાનું ફળ મેળવ. એમ કહીને દુષ્ટઆશયવાળા તે નભસેને તેના માથા ઉપર ઘડાને કાંઠે બનાવીને અર્થાત્ માટીની પાળ બનાવીને ચિતાના અંગારા વડે પૂરી, તે સારી બુદ્ધિવાળા સાગરચંદ્ર તેને સમ્યક્ પ્રકારે સહન કરતાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં મરીને દેવલોકમાં ગયાં. 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #395
--------------------------------------------------------------------------
________________ 386 એક દિવસ ઈદ્દે સભામાં કહ્યું. “ભરતક્ષેત્રમાં કૃષ્ણ દોષને છેડીને હમેશાં ગુણ કીર્તન કરે છે. અને ક્યારેય પણ અધમયુદ્ધ વડે યુદ્ધ કરતું નથી. તેમના કોઈ વચનની અશ્રદ્ધા કરતે એક દેવ દ્વારાવતીમાં આવ્યું. અને ત્યારે હરિ સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરવા રથ ઉપર બેસીને જતા હતા. તે દેવે માર્ગમાં કાલા શરીરવાળે મરેલે ઘણું દૂરથી પણ સર્વ લેકેને દુર્ગધ વડે પીડતે કુતરે વિકુ. તેને જોઈને કેશવ બોલ્યા “અહો! આ કાળા અંગવાળા કુતરાના મુખમાં દાંતે મરતરત્નના થાળમાં મુક્તાફળની જેમ ઘણાં જ શોભે છે. હવે દેવે ઘડાને હરણ કરનારે થઈને કૃષ્ણના અશ્વરત્નનું અપહરણ કર્યું અને પાછળ દેડતા કૃણુનાસૈન્યને જિત્યું. તે પછી કૃષ્ણ પિતે દેડયો. અને તેની ઘણી જ પાસે જઈને તેને કહ્યું. “રે રે! કેમ મારા અશ્વરત્નનું હરણ કરે છે? હમણું મુક, ક્યાં જશે? ત્યારે તે દેવે કહ્યું. “ભે! મને યુદ્ધમાં હરાવીને તારે અશ્વગ્રહણ કર. - કૃણે પણ કહ્યું. તે તું રથ ઉપર ચઢ કારણ કે હું રથ ઉપર છું. દેવે કહ્યું. મારે રથ હાથી આદિનું કામ નથી બાહુ યુદ્ધ આદિ વડે પણ સર્યું. પરંતુ આપણે બે પીઠ વડે યુદ્ધ કરીએ ત્યારે કેશવે પાછા જવાબ આપ્યો. “હું તારા વડે જિતાયે છું. ઘોડો લઈ જા. કારણ કે સર્વ જવાના સમયમાં પણ હું નીચ યુદ્ધ વડે યુદ્ધ ક્યારેય પણ નહીં કરું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #396
--------------------------------------------------------------------------
________________ 387 ત્યારે તે દેવ તુષ્ટ થઈને શકની પ્રશંસાના વૃતાંતને કહેવા પૂર્વક હે મહાભાગ ! વરદાન માંગ ! એમ કેશવને કહ્યું. “કૃષ્ણ પણ દેવને કહ્યું. હમણું દ્વારકાપુરી ગિઉપદ્રવથી વિહવલ છે તેની શાંતિ માટે કાંઈક આપ. ત્યારે તે દેવે કૃષ્ણને એક ભેરી આપી. અને કહ્યું. આ તમારે છ છ માસના અંતમાં પોતાની નગરીમાં વગાડવી. ત્યારે નગરીમાં રાગ શાંતિ થઈ. હવે ભેરીની ખ્યાતિ સાંભળીને કોઈ પણ શ્રીમંત દાહવરથી પીડિત દેશાંતરથી આવ્યું. અને ભેરીપાલકને કહ્યું. હે અના! આ લાખ દ્રવ્ય લે અને મને પલમાત્ર ભરીને ટુકડો ઉપકાર માટે આપ. તે ભેરીના -રક્ષક ધનલાભીએ તેને ટુકડો આપ્યો. અને ચંદનના ટુકડા વડે ન દેખાય એ રીતે (લિઈ) સાંધાથી પૂર્યો. તે અર્થ લિભી થઈને તે રીતે જ બીજાઓને પણ ટુકડા આપ્યા. જેમ તે ભેરી મૂલથી જ ચંદનના ટુકડાઓથી સાંધેલી ગોદડી જેવી થઈ એક સમયે તે પૂરીમાં ઉપદ્રવ હેતે છતે કેશવે તેને વગડાવી. પરંતુ તેને અવાજ મશકના અવાજની જેમ સભામાં પણ ન આવ્યો. આ શું? એમ હરિ વડે પૂછાયું. વિશ્વાસુપરુએ દ્રવ્યભી રક્ષકે તે ભેરીને ગદડી કરેલી છે એમ કહ્યું. ત્યાર કુદ્ધ કૃણે તે ભેરી રક્ષકને માર્યો. અને દેવ પાસેથી અષ્ટમ તપ વડે બીજી ભેરીને મેળવી. કારણ કે મોટા પુરૂષને શું દુિષ્પાય છે. - તે પછી કેશવે રોગ શાંતિ માટે પૂર્વની જેમ તે Jun Gun Aaradhak Trust
Page #397
--------------------------------------------------------------------------
________________ 388 ભરીને વગડાવી. ધવંતરી અને વૈતરણિ નામના બે વૈદ્યોને વ્યાધિની ચિકિત્સા માટે આજ્ઞા આપી. ત્યાં વૈતરણી ભવ્ય જેને જે એગ્ય ચિકિત્સા તે તેને કહીને તેની ચિકિત્સા કરી. અને પિતાની ઔષધિ પણ આપી. - ધનવન્તરિએ તે પાપયુક્ત ચિકિત્સા કરી. તેને મુનિયો કહેતા “અમારે આ ઉચિત નથી. ત્યારે તે પાપના અધ્યવસાયવાળે તે સાધુઓના પ્રતિ બેલે. મારા વડે કઈ પણ સાધુર્યોગ્ય આયુર્વેદ શીખાયું નથી. તેથી મારું વચન ન. કરે. આ પ્રમાણે તે બન્ને વૈદ્ય ત્યાં નગરીમાં ચિકિત્સા કરતાં હતાં. ' ' * એક સમયે શ્રી નેમિનાથને કેશવે પૂછયું. “એમની. શું ગતિ થશે? હવે સ્વામીએ કહ્યું ." ધન્વન્તરી વૈદ્ય તે સાતમી નરકે અપ્રતિષ્ઠાન પ્રસ્તરમાં જશે. વૈતરણિ વૈદ્ય તે. વિયાચલ વનમાં વાંદરે થશે. અને ત્યાં જ યૌવનમાં આવેલ. ચૂંથાધીશ થશે. ત્યાં વનમાં એક સમયે સાથે સાથે ઘણા સાધુઓ આવશે તેમાં એક સાધુના ચરણ ભગ્નશલ્યવાળા થશે. તેની પ્રતીક્ષા કરતાં બીજાઓને તે આ પ્રમાણે કહેશે. જે અહિં મને મુકીને તમે જાઓ. નહીં તે સર્વે પણ સાથે ભ્રષ્ટ થઈને મરી જશે. . . * તે પછી તેના પગમાંથી શલ્ય કાઢવા અસમર્થ તેઓ દીનમનવાળા થઈને તેને છાયાવાળા સ્થાનકમાં મુકીને જશે. હવે તે યૂથને ધણ વાંદરે ત્યાં આવશે. આગળ રહેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ 389 વાનરા તે મુનિને જોઈને કિલ–કિલાવ કરશે. તે કોલાહલથી રષ્ટ થયેલે તે યૂથપતિ આગળ રહેશે. અને તે સાધુને જોઈને “મેં કયાય પણ આવા માણસને પૂર્વમાં જ છે.” એમ વિચારશે. આ પ્રમાણે ઉહાપોહ કરતા તે પિતાને પૂર્વભવ અને તે પોતાનું વૈદ્યક યાદ કરશે. તે પછી તે પર્વતમાંથી વિશલ્યા અને રોહિણી ઔષધિ લાવશે. તે પછી વિશલ્યાને દાંતે વડે પિસીને સાધુના પગમાં લગાડશે. અને તત્કાલ તે શલ્યરહિત પગને વણરૂધનાર રોહિણી ઔષધી વડે ઘાવને ધશે. (ઘાવ રૂઝાઈ જશે.) તે પછી કપિ " દ્વારકામાં હું પૂર્વભવમાં વૈતરણિ વૈદ્ય હતો એવા અક્ષરે તે સાધુની આગળ લખશે. તેના ચરિત્રને જાણીને શ્રુતપૂવી તે મુનિ તેને ધર્મ કહેશે. તે પછી તે વાંદરો ત્રણ દિવસનું અણુસણ કરીને સહસ્ત્રાર દેવલેકમાં જશે. અને અવધિજ્ઞાન વડે તે અનશનમાં રહેલા પિતાના શબના સમીપમાં રહીને નમસ્કાર મહામંત્ર સંભળાવતાં તે મુનિને જેશે. અને ત્યારે જ તે આવીને ભક્તી વડે તે મુનિને નમીને આ પ્રમાણે બોલશે.. હે પોપકાર રસિક મુનિન્દ્ર! આ મને મહાદેવદ્ધિ તમારા પ્રસાદ વડે થઈ એમ કહીને તે દેવ તે મુનિને લઈને પિતાના સાધુઓ સાથે મેળવશે. ત્યાં તે સાધુ તેઓને વાંદરાની કથા કહેશે. આ પ્રમાણે શ્રી નેમિના મુખથી -સાંભળીને કેશવ ધર્મની વિશેષ શ્રદ્ધા કરતે સ્વામીને નમીને P.P.AC. Gunratnasuri M. S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ 390 ગયો અને તે પછી ભગવંત પણ વિહાર કરવા માટે બીજે ગયા. - એક સમયે વષકાલના આરંભમાં મેઘની જેમ જગતને તૃપ્ત કરનાર શ્રી નેમિનાથ દ્વારામતીમાં સમવસર્યા. ત્યારે સેવા કરનાર કૃષ્ણ બાલ્યો. હે ભગવંત! આપ અને બીજા. પણ મુનિઓ વર્ષાકાલમાં વિહાર કેમ કરતાં નથી. - સ્વામીએ કહ્યું “વર્ષાકાલમાં અનેક પ્રકારના જીથી. વ્યાપ્ત પૃવી હોય છે તે જીવોને અભયદાન દાતા મુનિયો. તે કારણથી વિહાર કરતાં નથી. કૃષ્ણ પણ કહ્યું.” જે એમ હેય તે પરિવાર સહિત ફરી આવવાજવાથી મારા વડે ઘણુ જીને ક્ષય થાય છે. તેથી હું પણ વર્ષાકાલમાં ઘરથો બાહર નહી નિકળું. એમ અભિગ્રહ લઈને અને જઈને હરિએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. - વર્ષાઋતુ જ્યાં સુધી છે. ત્યાં સુધી મારા ઘરમાં કેઈને પણ પ્રવેશવા ન દેવા. એમ પહેરેદારને આદેશ આપ્યો. હવે તે નગરીમાં વીર નામને દરજી કૃષ્ણને ઘણે ભક્ત હતું. તે કેશવને જોઈને અને પૂજીને ભેજન કરતે અન્યથા. નહીં. અને ત્યારે તે હરિના ઘરમાં પ્રવેશ ન મળવાથી દ્વાર પર રહેલે ગેવિંદને ઉદ્દેશીને જે જ પૂજા કરે છે. પરંતુ કૃષ્ણના દર્શન ન થવાથી ક્યારેય ભેજન ને કર્યું. હવે વર્ષાકાલ વ્યતીત થયે હરિ ઘરથી બાહર આવ્યો. તે સર્વે રાજાઓ અને વીરક તેમની પાસે બેઠા. વાસુદેવે વીરકને પૂછ્યું. કેમ દુબળે છે? ત્યારે દ્વારપાળે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ 291 યથાવસ્થા દૌર્બલ્યતાનું કારણ કર્યું. તે સાંભળીને કૃષ્ણ દયાસહિત તેને પોતાના ઘરમાં અખ્ખલિતપણે આવવાને આદેશ આપ્યો. અને તે પછી શ્રી નેમિનાથને વંદન કરવા માટે કૃણ સપરિવાર ગયો. અને ત્યાં પ્રભુએ કહેલાં યતિ ધર્મને સાંભળીને સ્વામીને એમ કહ્યું. “હે પ્રભે! હું શ્રમણધર્મ, ગ્રહણ કરવા અસમર્થ છું. તે પણ બીજાઓને દીક્ષા લેવડાવવા અને તેમની અનુમોદનાને મારે નિયમ છે. જે કઈ પ્રવજ્યાં ગ્રહણ કરશે તેને હું નિવારું નહીં અને પિતાના પુત્રની જેમ તેને દીક્ષા મહોત્સવ કરીશ. એમ પ્રભુની આગળ અભિગ્રહગ્રહણ કરીને કૃષ્ણ ગ. એકદા વિવાહ યોગ્ય પોતાની કન્યાઓ નમસ્કાર કરવા આવી ત્યારે તેમને હરિએ પૂછયું. તમે સ્વામીની થશો કે દાસી? ત્યારે તેમણે પણ અમે સ્વામીની થઈશું ? એમ કેશવને કહ્યું ત્યારે તે બોલ્યો. હે અનધા! તે નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરે. એમ ક્રમશઃ તે વિવાહ યેગ્ય ન્યાઓને દીક્ષા અપાવે છે. એકદા એક રાણીએ પિતાની પુત્રી કેતુમંજરીને કહ્યું, “હે વત્સ! તને તારા પિતા પૂછે છતે શંકારહિત પ્રત્યે! હું દાસી થઈશ. સ્વામિની તે નહી” એમ બેલજે. આ પ્રમાણે શિખવાડીને ક્રમશઃ વિવાહ યોગ્ય તેને માતાએ પિતા પાસે મોકલી. પિતા પૂર્વવત બોલ્યા. ત્યારે તેણીએ પણ માતાએ P.P. Ac. inratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ 39 શિખવાડેલું કહ્યું. તે સાંભળીને કૃણે મનમાં વિચાર્યું. “મારી પુત્રિયો ભવવનમાં ભમશે, અપમાનને પામશે. તે સર્વથા યુક્ત નથી. હવે બીજી પણ માતાની શિક્ષા પ્રમાણે આમ ન બેલે તેમ છે.' - એવી બુદ્ધિથી હરિએ વીર દરજીને કહ્યું. તે ઉત્કૃષ્ટ શું શું કાર્ય કર્યું ?" મેં તે ઉત્કૃષ્ટ કાંઈ કર્યું નથી. “એમ બોલતાં તેને ફરી કેશવે કહ્યું. તે પણ તું વિચારીને કાંઈ પણ કહે.” ત્યારે વીરક હર્ષિત મનવાળે આ પ્રમાણે બેલ્યો. મેં બેરડી ઉપર રહેલા કાચંડાને પૂર્વમાં પાષાણ વડે હણને પૃથિવી ઉપર પડયો. અને તે મર્યો. તેમજ રથના ચક્રથી થયેલી રેખામાં વહેતા માર્ગના પાણીને મેં ડાબા પગ વડે આક્રમીને કર્યું અને તે દૂર સુધી સયું, તેમજ વસ્ત્ર ઉપરથી ઘટના મદયમાં પડતી માખીઓને ગિણ–ગિણ” એમ શબ્દ કરતી મેં ડાબો હાથ આપીને ઘણા કાળ સુધી રેકી. - એમ સાંભળીને કૃષ્ણ ખુશ થયે. અને બીજા દિવસે સભામાં રહેલા કેશવે રાજાઓની આગળ કહ્યું. “ભે–ભે ! તેના કુળથી વિરુદ્ધ વીરકનું ચરિત્ર છે. તે પછી તેઓ પણ સાવધમનવાળા થઈને પ્રત્યે ! ઘણે કાળ છે એમ બોલતા સાંભળવાને આરંભ કર્યો. ફરી કૃષ્ણ આ પ્રમાણે કહ્યું. “જેણે બદરીવનમાં રહેલા. લાલ વર્ણના આટોપવાળા નાગને ભૂમિશસ્ત્રવડે માર્યા તે ખરેખર આ તંતુવા ક્ષત્રિય છે. જેણે ચક્રથી ખોદાયેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ 3i9 ગંગા કલુષિત પાની વડે વહેતી ડાબા પગ વડે શકી. તે આ દરજી ખરેખર ક્ષત્રિય છે. તેમજ જેણે કલશીપુરમાં રહેતી ઘષવતી સેનાને વામહસ્ત વડે રેકી. તે ખરેખર આ ક્ષત્રિય છે. " , - તેથી હે ક્ષત્રિયો ! સારી રીતે પ્રકટ પુરૂષવ્રતવાળે આ મારે જમાઈ થવા યોગ્ય છે. એમ કહીને હરિએ વીરકને કહ્યું. મારી આ પુત્રી કેતમંજરીને ગ્રહણ કરે પરંતુ તે ઈચ્છતા નથી, ત્યારે ભૂકુટી ભીષણ કરીને કેશવે કહ્યાં પછી કેતુમંજરીને પરણીને ઘરે લઈ ગયો. તે તેના ઘરમાં શય્યા ઉપર બેઠેલી રહી. - વીરક તો નિરંતર તેની આજ્ઞા ધારક થયો. એકવાર કેશવે પૂછયું ! કેમંજરી કામ કરે છે? તે કહે છે, કે “હે પ્રભુ! હું જ તેની આજ્ઞાનું પાલન દાસની જેમ કરું છું ત્યારે કૃષ્ણ તેને કહ્યું.” સર્વ તારું કાર્ય જે તેની પાસે હઠથી ન કરાવ્યું તે તેને કેદખાનામાં પૂરીશ. હવે કૃષ્ણના અભિપ્રાયને જાણનારા વીરકે પિતાના ઘરે જઈને કેતુ મંજરીને કહ્યું. વસ્ત્ર ધોવા માટે પણ લાવે, કેમ નિશ્ચિત થઈને બેસેલી જ રહે છે ત્યારે તેણે કહ્યું. કેષિક શુ રાજપુત્રી એવી મને જાણતો નથી ? એમ બોલતી તેને વીરકે કેપ વડે વસ્ત્રવણવાની રસી વડે નિ:શક પણે તાડના કરી. ત્યારે તે રાતી પિતાનો પાસે જઈને તેને પિતાને પરભવ કહ્યો. કુણે પણ કહ્યું “હે પુત્રી ! તે જ સ્વામીપણું Jun Gun Aaradhak Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ 384 છેડી દાસીપણું માંગ્યું છે. તેણે એ કહ્યું. તે મને તમે હમણાં સ્વામીત્વ આપે. કેશવે પણ કહ્યું. હમણાં તે તું વીરકને આધીન છે. મારા વશમાં નથી. તે પછી અતિ આગ્રહ વડે તેણીએ કહ્યું ત્યારે કેશવ વડે વારણ કરાયેલા વીરકે તેને શ્રી નેમિનાથ પાસે લઈ જઈને દીક્ષા અપાવી. એકદા કૃણે સમસ્ત મુનિઓને દ્વાદશાવત વંદનવિધિવડે વંદન કર્યું બીજા રાજાઓ તે શક્તિરહિત હોવાથી ખેદ પામેલા રહ્યા. વાસુદેવને અનુસરનાર તેની પાછળ વીરકે પણ કેશવની ભક્તિ વડે સર્વ સાધુઓને દ્વાદશાવતી વંદન વડે વાંદ્યા. તે પછી કૃષ્ણ સ્વામીને કહ્યું. “હે પ્રભુ! ત્રણસો સાઠ સંગ્રામ વડે ત્યારે હું શાંત ન થયો. જેમ આ વંદન વડે મને થાક લાગ્યું. ત્યારે સર્વ પણ કહ્યું. “હે કેશવ! આજે તમે ઘણું પૂણ્યઉપાર્જન કર્યું ક્ષાયિક સમ્યકત્વ અને તીર્થકર નામકર્મ સ્વાધીન કર્યું. તેમ તારા વડે સાતમી નરકથી ઉદ્ધરીને ત્રીજી નરક યોગ્ય આયુ કર્યું અને તે અંતે નિકાચિત કરશે. એમ સાંભળીને હાર્ષિતમનવાળા કૃણે કહ્યું. “હે નાથ ! ફરી વંદના કરું જેથી મારું પૂર્વની જેમ મૂલથી નરકનું આયુ તુટી જાય. સ્વામીએ કહ્યું.” હવે પછી તારું દ્રવંદન થશે, ફળ તે ભાવ વંદનથી પ્રાપ્ત થાય છે. ત્યારે કેશવે વરકના ફળને પૂછયું. સ્વામીએ કહ્યું આને ફળ ખરેખર કાયકલેશ થયું. કારણ કે આણે ખરેખર તારા અનુસરણથી વંદના કરી છે. તે પછી ભગવંતને વંદના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ 295 કરીને ભગવતનું વચન હૃદયમાં ભાવતે કૃષ્ણ સપરિવાર દ્વારકાપુરીમાં ગયે. એક સમયે શ્રી નેમિનાથ ભગવંત વડે દેશનામાં અષ્ટમી-ચતુર્દશી આદિ પર્વ દિવસના મહામ્યનું વર્ણન કરાતે છતે હાથ જોડીને કેશવે જિનેશ્વરને નમસ્કાર કરીને . વિનંતિ કરી. હે સ્વામી ! રાજ્ય કાર્યની વ્યગ્રતાથી સર્વે પણ પર્વ દિવસો મારા વડે આરાધવા શક્ય નથી. તેથી વર્ષ માંહે માટે એક દિવસ બતાવવાની કૃપા કરી. ત્યારે ભગવતે કહ્યું. થયા છે દેઢશે જિનકલ્યાણક એવી માગસર સુદ એકાદશીને દિવસ મોટો છે. પૂર્વમાં પણ સુવ્રત શ્રેષ્ઠિ આદિએ આરાધેલી છે. ત્યારે કેશવે ફરી પણ પ્રભુને પૂછ્યું. “હે જિનેન્દ્ર ! કોણ સુવ્રતશેઠ થયા? તે પછી ભગવંતે તે શેઠને સર્વે પણ સંબંધ કહ્યો. અને કૃષ્ણ ચમત્કાર પામ્યું. તે પછી કૃષ્ણ પ્રભુને એકાદશી તપની વિધિને પૂછી સ્વામીએ પણ મૌન રહીને કલ્યાણની આરાધના આદિ વિધિ સર્વે કહી. તે સાંભળી તેણે પ્રજાસહિત મૌન એકાદશી મહાપર્વની આરાધના કરી. - હવે કૃષ્ણની ઢઢણ નામની રાણીને ઢંઢણ નામને પુત્ર યૌવનાવસ્થામાં આવેલે ઘણી રાજકુમારીઓ પરણ્યો. તે એકવાર સ્વામીની પાસે ધર્મ સાંભળીને સંસારથી વિરક્ત બુદ્ધિવાળા ઢંઢણને પિતાએ કરેલા દીક્ષા મહોત્સવ પૂર્વ દીક્ષા લીધી. ઢઢણ સ્વામીની સાથે વિહાર કરે છે. અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #405
--------------------------------------------------------------------------
________________ ઘણા સાધુઓને માન્ય થયે, અને આ પ્રમાણે તેને રહેતાં અંતરાયકર્મ ઉદયમાં આવ્યું. : : - જ્યાં-જ્યાં તે જાય ત્યાં-ત્યાં ભક્ત પાનાદિ કાંઈ પણ ન પામે, અને તેની સાથે જે મુનિઓ જાય તેઓને પણ તેમજ આહારાદિ પ્રાપ્ત થતો નથી. તે પછી તે સાધુઓએ શ્રી નેમિનામને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે સ્વામી ! ત્રણ લોકના નાથ આપના શિષ્ય અને કૃષ્ણના પુત્ર ઢંઢણ મહર્ષિને શ્રેષ્ઠિયોના ઘરેથી ધાર્મિક ઉદાર લેકવાળી આ નગરીમાં ભિક્ષા પણ મળતી નથી. ત્યાં કારણ શું ? ત્યારે સ્વામીએ કહ્યું “પૂર્વમાં મગધદેશમાં ધાન્યપૂરક નામના ગામમાં રાજાને અધિકારી પરાશર નામને બ્રાહ્મણ હતો તે ગામમાં રાજ્યના ક્ષેત્રોને ખેડાવતે હતે. હવે એકદા ભેજન આવી ગયા પછી પણ તે ખેડુતોને તે બ્રાહ્મણે ભેજન માટે ન છોડયા. સુધા અને તૃષાથી પીડિત અને થાકેલા વૃષભ અને હાલિકે વડે તે બ્રાહ્મણે બલાત્કારથી તે ખેતરમાં એક એક વારાથી પાછું અલગ-અલગ ખેડાવ્યું. તે કારણથી તેણે અંતરાય કર્મ ઉપાર્જન કરીને અને મરીને કેટલાય ભવભમીને આ ઢંઢણ થયો. અને હમણું તે કમ આને ઉદયમાં આવ્યું છે. એમ સાંભળીને થયો છે સંવેગ જેને એવા ઢંઢણે પ્રભુની પાસે “બીજાની લબ્ધીથી હું ભેજન નહીં કરૂં” એમ અભિગ્રહ ગ્રહણ કર્યો. તે તે અલાભ, પરીષહને સહન કરતો અને બીજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ 367 લબ્ધિવડે આહાર ન કરતાં તેને કેટલેક કાળ વ્યતીત થયો. એક સમયે સમવસરણમાં બેઠેલા વાસુદેવે શ્રી નેમિનાથજીને પૂછયું. “પ્રભુ ! આ મુનિયોમાં કેણ ખરેખર દુષ્કર કાર્ય કરનાર છે? સ્વામીએ પણ કહ્યું.” આ સર્વે પણ દુષ્કર આરાધના કરનાર છે, પરંતુ ઢઢણ તે ઉત્કૃષ્ટ છે જે ખરેખર અલાભ પરીષહને સહન કરતાં આટલે કાળ વ્યતીત કયે. - તે પછી પ્રભુને વંદના કરીને હર્ષિત કૃષ્ણ દ્વારકા પૂરીમાં પ્રવેશતાં નેચરી અર્થે જતાં ઢંઢણ ઋષિને જોયા. તે જ સમયે હાથી ઉપરથી ઉતરીને તેમને કેશવે ઘણી જ ભક્તિ વડે વાંદ્યા. ત્યારે એક શેઠે જોઈને વિચાર્યું “આ કેઈપણ ધન્ય પુરૂષ છે જે ખરેખર કૃષ્ણ વડે વંદાઓ. * તે પછી ઢંઢણ પણ ગોચરી અર્થે ફરતા તે જ શ્રેષ્ઠિના ઘરે આવ્યા. ત્યારે બહુમાન વડે તેણે તેમને ઉત્કૃષ્ટ ભક્તિ વડે મોદક વહરાવ્યા. ઢઢણે પણ આવીને અને પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. સ્વામી ! શું મારું અંતરાય કર્મ ક્ષીણ થયું. જે સ્વલબ્ધિથી આહાર મળે. સ્વામીએ કહ્યું. “તારું અંતરાય કમક્ષીણું નથી થયું. લબ્ધિ તે કૃષ્ણની છે. કૃષ્ણ તને વાંઘો છે, તેથી તે ભદ્રક ભાવવાળા શ્રેષ્ઠિએ તને પ્રતિલા. - તે સાંભળીને રાગાદિ રહિત “આ તે બીજાની લબ્ધિ” એમ વિચારીને ભિક્ષાને સ્થડિલ ભૂમિ ઉપર પરવા માટે ગયો. અને ત્યારે. અહા ! જીવોના પૂર્વાજિંત કર્મ દુખે ક્ષય થાય એવા છે, એમ સ્થિરતા પૂર્વક વિચાર કરતા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #407
--------------------------------------------------------------------------
________________ 398 અને સંસારના સ્વરૂપને ચિંતવતા તેણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે પછી શ્રી નેમિનાથને ત્રણ પ્રદક્ષિણ કરીને કેવલિની સભામાં દેવે વડે પૂજાયેલા તે બેઠા. ભગવંત શ્રી નેમિનાથે ગ્રામ, આકર, નગર આદિમાં વિહાર કર્યો. એકવાર વિહાર કરતા પાપાદુગમાં આવ્યા. ત્યાં રાજા ભીમની રાણી રાજગૃહના સ્વામી જિતશત્ર અને કમલાની પુત્રી સરસ્વતી ઘણી જ મૂખ હતી. વંદના માટે આવેલા તે રાજાએ પ્રભુને તેનું કારણ પૂછ્યું પ્રભુએ કહ્યું, “પૂર્વભવમાં પદ્મરાજાની બે પનિયો પદ્મા અને ચંદના, રાજાએ પદ્માને એક ગાથાને અર્થ પૂછો. તેણીએ કહ્યો. તેનું પતિની પાસે માન જોઈને ચંદનાએ તે પુસ્તક બા. તે મરીને તે કર્મ વડે તારી આ પત્ની મૂખ થઈ. એમ સાંભળીને તેણીએ કહ્યું. “સ્વામી કેવી રીતે આ મારું જ્ઞાનાંતરાય કમ વિલય થશે. સ્વામીએ કહ્યું. “શુકલપંચમીની આરાધનાથી” તે પછી તેના વડે તે આરાધના કરાઈ જ્ઞાનાંતરાય કર્મ વિલિન થયું. તે પછી તે સ્થાનથી વિચરતાં પ્રભુ ફરી-ફરી દ્વારકામાં સમવસર્યા. ત્યાં એક સમયે સ્વામી રહેલા હતા અકસ્માત વર્ષાદ થયે. રથનેમિ ગેચરી ફરીને સ્વામીની પાસે આવતા હતા અને તેણે એ વૃષ્ટિથી ઘણુજ ભીજાયેલા એક ગુફામાં પ્રવેશ કર્યો તે અવસરે રાજમતી સાધવી પણ પ્રભુને વંદન કરી આવતી હતી. તેની સાથે રહેલી સાધ્વી વૃષ્ટિથી ભય પામેલી સવે પણ વિખરાઈ ગઈ. પરંતુ રાજીમતી તે ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ 389 જાણતી તે જ ગુફામાં પ્રવેશી. પૂર્વમાં પ્રવેશ કરેલા રથનેમિને અંધકારના કારણથી ન જેતી તે ઉપર રહેલા વસ્ત્રોને જલરહિત કરવા માટે મુક્યા. નેમિ વસ્ત્રરહિત તેને જોઈને કામથી પીડિત થઈને બેલ્યો “હે સુન્દરી ! મારા વડે તું પૂર્વમાં પણ પ્રાર્થને કરાયેલી હતી. હમણાં કીડા કરવાનો અવસર છે. તેના સ્વરથી રથનેમિને જાણીને શીધ્ર છુપાવેલા અંગોપાંગવાળી તેણીએ કહ્યું. આવા કુળમાં જન્મેલાઓને ક્યારેય આવું કાર્ય શોભતું નથી. તમે પ્રભુ સર્વજ્ઞના નાના ભાઈ અને શિષ્ય છે. તેથી તમારી આ બન્ને કવિરુદ્ધ કાર્યની કેવી બુદ્ધિ? હું તે સર્વજ્ઞની શિષ્યા થઈને તારી ઈચ્છાને પૂર્ણ નહીં કરું, આ ઈચ્છા વડે પણ તું ખરેખર ભવસમુદ્રમાં પડશે. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે “રમૈત્ય દ્રવ્યને વિનાશ, સાધ્વીનું શીલભંગ, ત્રાષિને ઘાત અને જિનશાસનની અપભ્રજના, આવા અકાર્ય કરનારે સમ્યકત્વરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ આપી છે. ઉત્તમ પુરૂ જલતી અગ્નિમાં પ્રવેશ કરે છે પરંતુ અગંધન કુળમાં જન્મેલા નાગ વમેલા વિષને ખરેખર ખાવાની ઈચ્છા કરતાં નથી. જે અપયશના ઈચ્છુક ! તને ધિક્કાર છે. જે તે જીવવાના કારણે વમેલાને પીવા ઈચ્છે છે. તે કારણથી તે ખરેખર તારું મરણ જ કલ્યાણકારી છે. હું ઉગ્રસેન રાજાની પુત્રી અને તમે સમુદ્રવિજય Ac. Gunratnasuri M.S.
Page #409
--------------------------------------------------------------------------
________________ 4o રાજાના પુત્ર ગંધનકુળમાં જન્મેલા નાગ જેવા ન થાઓ ! ધારણ કરેલ નિમલ ચારિત્રને પામેલા. જે તમે કામદેવથી પીડિત થઈને નારીને ઈચ્છશે તે વાતહત વૃક્ષની જેમ અસ્થિર આત્મા થશે. આ પ્રમાણે તેના વડે પ્રતિબંધાયેલા તેણે પણ ફરી-ફરી પશ્ચાત્તાપ તત્પર થઈને સર્વ ભેગેછાને છોડીને તીવ્રવ્રતને પાવ્યું. અને તે દુષ્કર્મને પ્રભુની આગળ આલેચીને તે. શુદ્ધમતીએ એકવર્ષ સુધી છદ્મસ્થપણે રહીને કેવલજ્ઞાન મેળવ્યું. ' ભવ્ય આત્માઓરૂપી કમલ માટે સૂર્ય જેવા પ્રભુ બીજે વિહાર કરી એકવાર ફરી શ્રી ગિરનાર પર્વતના સહસ્ત્રામાણમાં સમવસર્યા. કેશવે, પાલક-શાંબ આદિ પુત્રને કહ્યું. મેં ભે! સવારમાં જે પ્રથમ નાથને વંદન કરશે તેને મનવાછિત ઘડો આપીશ. તે સાંભળીને શબકુમારે સવારના પહેરમાં શય્યાથી ઉઠીને ઘરમાં રહીને પણ ઘણા જ ભાવનડે શ્રી નેમિનાથને વંદના કરી. પાલકે તે ઘણું રાત રહે છતે ઉઠીને ઉત્તમ ઘોડા ઉપર બેસીને જઈને અભવ્યપણાથી હૃદયમાં આક્રોશ કરતાં પ્રભુને દ્રવ્ય વંદન વડે વાંદ્યા. 5 : - તે પછી પાલક વડે દપક ઘડે મંગાયે છતે કૃષ્ણ કહ્યું. “હું તેને ઘેડો આપીશ જેને સ્વામી પ્રથમ વંદન કરનાર કહેશે. તે પછી તત્કાલ જઈને પ્રથમ આપને કે વાંધા ? એમ કેશવે પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું.” મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #410
--------------------------------------------------------------------------
________________ 401 પાલકે દ્રવ્યથી અને શાંબે ભાવથી પ્રથમ વંદના કરી. “આમ કેમ? એમ ફરી કૃષણે પૂછવાથી પ્રભુએ કહ્યું. આ પાલક અભવ્ય છે. જાંબવતીને પુત્ર શાંબ તે ભવ્ય ધર્માત્મા છે.” તે ભાવવિહિન પાલકને કંસના શત્રુ એવા કૃણે ક્રોધવડે ઘરમાંથી કાઢયો. અને વગર માંગ્યે પણ અશ્વ આપીને શાબને મહામંડલિક રાજા કર્યો. - દ્વાદશ પરિછેદ એકવાર વિનીત આત્મા કેશવે શ્રી નેમિનાથને વંદના કરીને દેશના અંતે હાથ જોડીને આ પ્રમાણે પૂછયું. હે પ્રભુ ! દ્વારકા, યાદવો અને મારે નાશ કેમ થશે? શું કઈ પણ કારણથી, બીજા દ્વારા અથવા સ્વયં કાલવશથી? ત્યારે ભગવંતે કહ્યું. “શૌર્યપુરના બાહર આશ્રમમાં પરાશર આ નામને તાપસોને મુખ્ય આચાર્ય હતે. તે યમુનાદ્વીપે ગમે ત્યાં કેઈ નીચ કુલની કન્યાને તે સેવી. અને તેમને દ્વૈપાયન નામને પુત્ર થયે. તે બ્રહ્મચારી પરિવ્રાજક યાદવોની સાથે મૈત્રીના ભાવથી અહીં રહેલાને દારૂના નશામાં અંધ થયેલાં શાંબ આદિ વડે માર મરાશે. ત્યારે તે કુદ્ધ બનીને દ્વારકા નગરીને યાદવો સહિત બાળશે. અને તારું મૃત્યુ તારા ભાઈ જરાકુમારના હાથથી થશે. તે પછી તે સર્વે પણ યાદવો વડે “અરે ! આ કુલાંગાર” એમ હદયના કલુષ આશયવડે તે જરાકુમાર જોવાયો. હવે તે જરાકુમારે વસુદેવને પુત્ર થઈને પણ શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #411
--------------------------------------------------------------------------
________________ 402 હ' 8 “ભાતૃઘાતક?” તે વાતને સર્વથા અન્યથા કરવા માટે પ્રયત્ન કરું એમ વિચાર કરતો ઉઠીને અને શ્રી નેમિનાથજીને નમસ્કાર કરીને બાણેના બે માથાઓને ધારણ કરી ધનુષધારી થઈને કેશવની રક્ષા માટે વનવાસને આશ્રય કર્યો. તે દ્વૈપાયન પણ લોકેના મુખથી તે પ્રભુના વચનને સાંભળીને દ્વારકા અને યાદવેના રક્ષણ માટે વનવાસી થયા. કૃષ્ણ પણ સ્વામીને વંદન કરીને ચિંતાતુર દ્વારકામાં આવ્યો. આના મૂળમાં ખરેખર મદિરા અનર્થકારી થશે. અને એ હેતુથી મદિરાને નિષેધ કર્યો. કેશવની આજ્ઞાથી પાસે રહેલા ગિરનાર પર્વતના કદમ્બવનમાં કાદમ્બરી ગુફાના શિલાકુંડમાં પૂર્વકૃત પહેલાંની બનાવેલી મદિરાને સર્વ દ્વારકાના લેકેએ ઘર ઘર ધાયેલા પાણીની જેમ લઈ–લઈને ફેકી. હવે બલદેવને સારથી બાંધવસિદ્ધાથે કહ્યું. “આ નગરી અને યાદવકુલની આવી દુર્દશા કેમ જઈશ ? તેથી મને રજા આપ જેમ હું સ્વામીની પાસે હમણાં જ વ્રત ગ્રહણ કરું. હું ખરેખર કાલક્ષેપ સહન નહી કરુ. તે પછી અશ્રુ નાંખતા બલદેવે પણ કહ્યું. હે ભાઈ! આ યુક્ત કહ્યું છે. હે અનઘ ! રજા આપવા માટે અસમર્થ પણ મારા વડે તને રજા અપાય છે. પરંતુ તપ તપીને મૃત્યુ પામે છતે દેવગતિમાં ગયે આ ભાઈને સ્નેહને યાદ કરીને વિપત્તિમાં રહેલા મને પ્રતિબંધ આપજે. તે પછી સિદ્ધાર્થ હા એમ કહીને સ્વામી પાસે દીક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #412
--------------------------------------------------------------------------
________________ 403 લીધી, અને છમાસી યાવત્ દુષ્કર તપ કરીને આયુષ્યપૂર્ણ કરીને દેવલેકમાં ગયો. અને આ બાજુ જે મદિરા પૂર્વમાં શિલાકુડમાં ફિ કેલી હતી, તે અનેક પ્રકારના વૃક્ષના પુના પડવાથી વધારે સ્વાદવાળી થઈ એવા સમયમાં વૈશાખ માસમાં કોઈપણ શાંબકુમારને પુરુષ ભમતે ત્યાં ગયો. અને પ્યાસ બુઝાવવા તે મદિરા જઈને પીધી. તે પછી હર્ષિત થતે તે મદિરા વડે મશક ભરીને શાબના ઘરે ગયો. અને તેને ભેટ રૂપમાં આપો. તે પ્રમોદ દાયક મદિરાને જોઈને હર્ષ સહિત શાંબ મદિરાપાન કરી-કરીને આ પ્રમાણે છે. “હે ભદ્ર! તે આ ક્યાંથી પ્રાપ્ત કરી? તેણે પણ ત્યાં રહેલી તેમને કહ્યું. તે પછી શાંબ બીજા દિવસે દુખેદમન કરાય એવા કુમારની સાથે કામ્બરી ગુફામાં ગયા. કાબરી ગુફાના વેગથી કાદંબરી નામની તે મદિરાને જોઈને તૃષાતુર નદીને જોઈને હષિત બને તેમ તે હર્ષિત થયે, - તે પછી પુષ્પિત વૃક્ષના વનની અંદર મદ્યપાનના સ્થાનથી શાંબે નેકરવડે તે સુરાને લાવીને મિત્ર–ભાઈ અને ભાઈના પુત્રની સાથે પીધી. ચિરકાળથી ઘણી જુની અને સારા દ્રવ્યથી સંસ્કૃત થયેલી તે મદિરાને પીતા તેઓ તૃપ્તિને ન પામ્યા. હવે મદ્યપાનમાં અંધ બનેલા તે કુમારએ કીડા કરતાં આગળ તે પર્વતને આશ્રય કરીને ધ્યાનમાં સ્થિત દ્વૈપાયને P.PRAC. Gunptnaguri M.S. Jun Gus Az echak Trust
Page #413
--------------------------------------------------------------------------
________________ 404 ઋષિને છે. ત્યારે શબે પિતાના ભાઈ આદિને આ પ્રમાણે કહ્યું. આ આપણું નગરી અને કુલને હણનાર છે. તેથી આને મારે, મરેલે આ કેમ કેને મારશે ? તે પછી તે કુપિત સર્વેએ પણ પત્યરે વડે પાદ પ્રહાર વડે ચપેટા વડે અને મુષ્ટિના ઘાત વડે ફરી-ફરી તેને માર્યો. તેને પૃથ્વી પીઠ પર પાડીને અને મરેલાની જેમ કરીને તેઓ દ્વારકામાં પિતપોતાના ઘરમાં ગયાં. અને તે કૃષ્ણ ચરપુરુષો દ્વારા જાણ્યું. અને જાણીને મનમાં ખેદિત થયેલાએ આ પ્રમાણે વિચાર્યું. “અહો આ કુમારની કુલને અંત કરનાર દુર્દાન્તતા. તે પછી કૈપાયનની પાસે રામસહિત કેશવ પણ ગયે. અને ત્યાં કોધથી લાલ આંખવાળા દષ્ટિવિષ સર્ષની જેમ દ્વૈપાયન ઋષિને છે. તે પછી મદયુક્ત હાથીને મહામહાવતની જેમ મહાભયંકર તે ત્રિદંડિને શાંત કરવા માટે કૃષ્ણ આરંભ કર્યો. “હે હે તાપમાં શ્રેષ્ઠ ! ક્રોધજ મહાશત્રુ છે.. જે ખરેખર જીને અહીં જ કેવલ દુઃખ નથી આપતા પરંતુ લાખે જન્મો સુધી દુઃખ આપે છે. મારા પુત્રોએ અજ્ઞાનથી મદિરાપાનમાં અંધ થઈને જે અપરાધ કર્યો તેને હે મહષિ સહન કરે. તમને આ અમર્ષ રાખ ગ્ય નથી. એમ કેશવવડે કહેવા છતે પણ તે ત્રિદંડી શાંત ન થયો. અને આ પ્રમાણે બોલ્યો. હે કૃષ્ણ! આપના સમવચને વડે સયું ! આપના પુત્રોવડે મરાતા મારાવડે સર્વલોકસહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #414
--------------------------------------------------------------------------
________________ 405 દ્વારકાને બાળવાનું નિયાણ કરાયું છે. હવે અહીં તમારા બેના વિના કેઈની મુક્તિ નથી. - હવે રામે કેશવને નિષેધ કરતાં કહ્યું, “ભાઈ વ્યર્થ જ આ પરિવ્રાજકને અનુનય ન કર, આ અધર્મોના મુકુટને મણિ છે. વકથયેલા પગ-હાથ અને નાસિકા, મોટા હેઠ, દાંત અને નાક, વિલક્ષણ આંખવાળા અને હીન અંગોપાંગવાળા, પુરુષે કયારેય પણ શાંતિ પામતાં નથી. તેથી હે ભાઈ! આને સુકુમાળવચને કહે છતે પણ ભવિષ્યમાં થનાર વસ્તુને ના નહી થાય. સર્વજ્ઞ ભાષિત ખરેખર અન્યથા કયારેય પણ ન થાય. તે પછી શેકથી સંતાપ પામતે કેશવ પિતાના ઘરે આવ્યો. અને દ્વૈપાયનનું નિયાણું દ્વારકામાં પ્રકટ થયું. બીજા દિવસે નગરમાં પટલ વગડાવ્યો. પટમાં આ પ્રમાણે જણાવ્યું. મેં જો લોકો! હવે પછીથી તમો વિશેષથી ધર્મ ક્રિયામાં તત્પર થાઓ. તે પછી સર્વે પણ લોક તે પ્રમાણે કરવાનો પ્રારંભ કર્યો. હવે ભગવંત પણ રૈવતગિરિ સમવસર્યા. ત્યાં જઈને અને વંદન કરીને કણે જગતના મહામહની નિદ્રારૂપી અંધકારને નાશ કરનારી સૂર્યની પ્રભા જેવી દેશના સાંભળી. તે ધર્મદેશના સાંભળીને પ્રદ્યુમ્ન–શાંબ-નિષધ-ઉત્સુક–સારણું આદિ કેટલાય યાદવ કુમારોએ દીક્ષા લીધી. સત્યભામા-રુકિમણી “જાંબવતી આદિ યાદવસ્ત્રીઓએ ભવથી ઉદ્વિગ્ન થઈને સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #415
--------------------------------------------------------------------------
________________ 406 - હવે કૃષ્ણ પૂછવાથી ભગવતે કહ્યું. “પાયન બારમે વર્ષે આ દ્વારકાને બાળશે. ત્યારે કેશવે વિચાર્યું.” તે સમુદ્ર વિજ્યાદિ ધન્ય છે જેઓ પૂર્વમાં જ વ્રતધારી થયા. રાજ્યલુબ્ધ અને દીક્ષારહિત મને ધિક્કાર છે. તેવા આશયને જાણીને પ્રભુ બેલ્યાઃ “હે કેશવ! કયારેય પણ વાસુદેએ પ્રવજયા ગ્રહણ કરી નથી કરતાં નથી. અને ગ્રહણ કરશે નહી. કારણ કે તેઓ નિયાણવડે કરેલી વજીની અર્ગલાવાળા નિશ્ચયથી નીચે જ જાય છે. તમે પણ ત્રીજીનરક પૃવી વાલુકાપ્રભા નામની ત્યાં જશે. તે સાંભળીને કેશવ તત્કાલ અત્યંતવિહુવલ થયો. ફરી પણ ભગવંતે કહ્યું હે હરિખેદ ન કર, કારણ કે ત્યાંથી મરીને વૈમાનિક દેવ થશે, અને તે પછી ઉત્સર્પિણી કાળ આવે છતે પૈતાઢય પર્વતની પાસે પુઢા નામના જનપદમાં ગંગાદ્વાર નગરમાં જિતશત્રુ રાજાને પુત્ર બારમે જિનેશ્વર શ્રી અમમ નામના તમે થશે. બલદેવ તે બ્રહ્મદેવ લેકે જશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે. તે પછી દેવગતિમાં જશે. તે પછી ચવે છતે તે અહીં ભરતક્ષેત્રમાં પુરુષ થશે. કે કેશવ! તારા અમમ નામના તીર્થકરના તીર્થમાં તે મેક્ષમાં જશે. એમ કહીને જગતના નાથ શ્રીનેમિજિન વિહાર કરતાં અન્ય સ્થાનકે ગયાં. કેશવ પણ તીર્થંકરપદ પ્રાપ્તિને સાંભળવાવડે હર્ષ પામીને શ્રી નેમિનાથને વંદન કરીને દ્વારકામાં ગયા. હરિએ ફરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ 407 તેમજ ઘેષણ કરાવી અને લેકે સર્વે પણ વિશેષપણે ધર્મમાં આસક્ત થયાં. હવે દ્વૈપાયન મરીને અગ્નિકુમારમાં ઉત્પન્ન થયો, તેણે પૂર્વના વૈરનું સ્મરણ કર્યું અને દ્વારકામાં આવ્યો. પરંતુ ત્યાં સર્વ લોકેને ઉપવાસ, છટ્ઠ, અડ્રમાદિ તપમાં આસક્ત અને દેવપૂજામાં વિશેષ આસક્ત તે અસુરદેવે જેયા. તે પછી ધર્મના પ્રભાવથી ઉપદ્રવ કરવા માટે અસમર્થ છિદ્રોને જેતે તે દુષ્ટ બુદ્ધિવાળે અગ્યાર વર્ષ ત્યાં રહ્યો. હવે બારમું વર્ષ આવે છતે લેકે એ વિચાર્યું', જે આ તપવડે દ્વૈપાયન ભાગી ગયો અને આપણે જિત્યા, હવે સુખ પૂર્વક રમીએ. તે પછી તેઓ સ્વેચ્છાપૂર્વક કડા કરવામાં પ્રવૃત થયા. અને મદ્યપાનસહિત માંસ ખાવા લાગ્યા ત્યારે છિદ્ર જેનાર તૈપાયનને અવકાશ મલ્યો. તે પછી દ્વારકામાં ક૯પાંતકાલના ઉતપાત જેવા યમમંદિરને ' દેખાડનારા ઉત્પાત પ્રકટ થયા. ઉલ્કાપાત પડયા. નિર્ધાત થયા. પૃથ્વી કંપી, ગ્રહમાં ધૂમકેતુએ પણ ધૂમને છેડયો. છિદ્રસહિત સૂર્યમંડળે પણ અંગારવૃષ્ટિ કરી. અને અકસ્માત્ સૂર્ય-ચંદ્રનું ગ્રહણ થયું. ઘરોમાં લેપની બનાવેલી પુતલીઓએ પણ અટ્ટહાસ્ય કર્યો. ચિત્રિત દેવે પણ ભ્રમર ચઢાવીને હસ્યા. તે નગરમાં જ બુક પ્રમુખ શવાદ ફરવા લાગ્યા. અને તે કૈપાયનદેવ શાકિની-ભૂત-તાલ-પ્રેતાદિથી ઘેરાયેલો લાગ્યો. ત્યાં પૌર લેકએ સ્વપ્નમાં પોતાને લાલ વસ્ત્ર, અને વિલેપન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #417
--------------------------------------------------------------------------
________________ 408 કરાયેલા કાદવમાં મગ્ન તથા દક્ષિણ દિશાની સામે ખેંચાતા જોયા. બલદેવ વાસુદેવના હલ–ચક આદિ રને નાશ થયા. તે પછી તૈપાયન દેવે સંવર્તકવાયું વિકુવ્યું. તેણે સર્વ જગ્યાએથી તૃણ કાષ્ટ આદિને નગરીમાં લાવ્યા. અને લેકે દિશા દિશાઓમાં નાશતાંઓને પણ લાવી–લાવીને નગરીમાં નાખ્યાં. તે વાયુવડે આઠે દિશાઓથી પણ મૂળસહિત ઉખેડેલા વૃક્ષેવડે સેવે પણ દ્વારકાનગરીને તૃણ—કાષ્ઠાદિવડે ભરી. તે પછી સાઠ કુલ કોટી બાહર રહેલા અને બહોતેર કુલ કેટિ અંદર રહેલાઓને ભેગા કરીને દ્વારકામાં તે અસુરે આગને પેટાવી. કલ્પાંતકાલના વાયુથી ઉદ્ધત થયેલી અગ્નિની જેમ છિદ્રરહિત ધૂમનાસમૂહવડે જગતને પણ બંધ કરતી તે અગ્નિ ધગ-ધગ કરતી આ પ્રમાણે જલી, એક પગ પણ આગળ જવા માટે અસમર્થ તે બાળવૃદ્ધસહિત નગરના લેકે પરસ્પર જકડેલાની જેમ પિડિભૂત થયેલા રહ્યા. ત્યારે રામસહિત શેવિંદે વસુદેવ દેવકી અને રોહિણીને જવાલાથી ખેંચીને રથમાં બેસાડી. પરંતુ ત્યાં માંત્રિકવડે તંભિત સર્ષની જેમ તે દેવવડે તંભિત ઘોડા અને વૃષભે એક પગલું પણ ન ચાલ્યા. - ત્યારે વસુદેવ–બળદેવે સ્વયં તે રથને ખેંચ્યો. પરંતુ તત્કાલ તે રથના પૈડાનું જેડલું લાકડીની જેમ ત્રટ-ત્રટ ભક્સ થયું. તે પણ તેમણે હે રામ ! હે કૃષ્ણ ! રક્ષા કર, એમ વાસુદેવાદિના આકદવડે દીનમનવાળા તે રથને સ્વશક્તિથી નગરીના દ્વારે લઈ ગયા. ત્યારે જ તે દેવે દ્વારા કમાડૅને તહાલતે ચો. પરંતુ તેમણે થયું. તેમના પૈડાનું એક સ્વયં તે રથને નાદિના આ છે રામ ની જેમ મનવાળી કારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ 400 જલદીથી બંધ કર્યા. રામ ચરણના પ્રહારવડે તે કમાડને ફૂટેલી ઠીકરીની જેમ ભાંગ્યા. તે પણ ભૂમિમાં ગ્રસિત થયેલાની જેમ તે રથ ન નિકળ્યો. . હવે તે દ્વૈપાયન દેવે રામ-કેશવના પ્રતિ કહ્યું. હે! હે! આ તમારા બનેને મોહ કેવો? અહો પૂર્વમાં પણ તમને મારા વડે કહેલું છે કે જે તમે બેના સિવાય કેઈને પણ નહીં છોડું, કારણ કે મારા વડે તપ વેચાયું છે ? તે પછી તે પિતાએ તે બન્નેને કહ્યું : હે વત્સ! તમે જાઓ, તમે બે જીવતાં છતાં ખરેખર સ યાદ આવતાં જ છે. અમારા માટે તમે તમારી શક્તિને પ્રકટ કરી. પરંતુ ફરી આ દુર્લઘનીય ભવિતવ્યતા બળવાન છે, ભાગ્યરહિત અમારા વડે શ્રી નેમિનાથ પાસે દીક્ષા ન લેવાઈ હમણું તે અમારા કર્મના ફળ અમે ભોગવશું. એમ કહે છતે પણ બલભદ્ર–કેશવ નથી જતાં, ત્યારે વસુદેવ-દેવકી હિણીએ આ પ્રમાણે કહ્યું. - હવે પછી અમારે ત્રણ જગતના ગુરુ શ્રી નેમિનાથનું શરણ છે. અમે હમણું ચારે આહારને ત્યાગ કરીએ છીએ. અરિહંત-સિદ્ધ-સાધુ અને કેવલિભાષિત ધર્મ આ ચારનું શરણ લેવાની ઈચ્છાવાળા અમે તેમના શરણને પ્રાપ્ત કર્યું. અમે કોઈને નથી. અને અમારું પણ કોઈ નથી. એ પ્રમાણે સ્વયં કરેલી આરાધનાવાળા નવકાર મંત્ર ગણવામાં તત્પર થઈને રહ્યા. હવે તેના ઉપર પણ દ્વૈપાયન Jun Gun Aaradhak Trust
Page #419
--------------------------------------------------------------------------
________________ 410 દેવે મેઘની જેમ અગ્નિ વર્ષાવી મરીને તે વસુદેવ આદિ ત્રણે સ્વર્ગમાં ગયા. તે પછી મહા દુઃખથી પીડિત રામ-કેશવનગરના બાહર જીર્ણ ઉદ્યાનમાં ગયા. અને ત્યાં રહીને સ્વનગરીને જલતી બનેએ જોઈ માણિક્યની દિવાલ પાષાણના ખંડની ચૂર્ણ જેવી થઈ. ગોશીષ ચંદનના મનોહર સ્તંભે ઘાસની જેમ રાખ થયાં. કીલ્લાના અગ્રભાગે તડું–ત એમ શબ્દ કરતાં તુટયા. ઘરના ઉપરના તલ ફડ–ફડ એમ અત્યંત અવાજ કરતા કુટયા, સમુદ્રમાં જલની જેમ ત્યાં જવાલામાં અંતર ન થયો. કલ્પાંત કાલના એક સમુદ્રની જેમ સર્વ સ્થાનકે એક મેક અગ્નિ થઈ. અગ્નિજવાલા હાથવડે નાચવાની જેમ શબ્દો વડે ગજવાની જેમ, ધૂમના બહાને મચ્છીમારની જેમ નગરના લેકરૂપી મચ્છના માટે જાલ બની. હવે બલભદ્રને કહ્યું : વિક–ધિક નપુંસકની જેમ હમણા હુ નગરીના કિનારે રહેલે પિતાની નગરીને બલતી જોઉં છું. જેમ નગરીની રક્ષા કરવા માટે હું સમર્થ નથી. તેમ જોવા માટે પણ સમર્થ નથી. હવે આર્ય ! બેલ આપણે કયાં જઈએ ? સર્વ આપણે બનેને વિરુદ્ધ વતે છે. ત્યારે બલભદ્ર બોલ્યો. “આપણું મિત્ર, સંબધિ, અને ભાઈયો પાંડું પુત્ર પાંડવો છે. તેથી તેમના ઘરે જઈએ. કૃણે પણ કહ્યું. ત્યારે તેઓને મેં દેશહિત કર્યા તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ 411 ઘરે પિતે કરેલા અપરાધના કારણે લજિત આપણે બે કેમ. જઈ શું ? ત્યારે રામે કહ્યું. સંત પુરૂષ નિત્ય મનમાં ઉપકારને જ ધારણ કરે છે. પરંતુ તેઓ સ્વપ્નની જેમ કયારેય પણ અપકારનું સ્મરણ કરતા નથી. અનેક પ્રકારથી આપણા દ્વારા સત્કાર કરાયેલા તે પાંડવો કૃતજ્ઞ છે. આપણી તેઓ અવશ્ય પૂજા કરશે. “તેથી હે બાંધવ ! બીજે વિચાર ન કર.” એમ રામે કહ્યા પછી કેશવ અને રામ પાંડવોની નગરી પાંડુ મથુરા પૂર્વ દક્ષિણ દિશા. પ્રતિ ચાલ્યા. અને આ બાજુ જલતી નગરીમાં ચરમશરીરી રામપુત્ર ઉજવારક” ઘરના ઉપર ચઢયે છતે ઊંચા બાહ કરીને આ પ્રમાણે બોલ્યા. હમણું હું શ્રી નેમિનાથને શિષ્ય છું. પૂર્વમાં સ્વામીએ ચરમશરીરી અને મેક્ષગામી કહ્યો. છે. જે જિનાજ્ઞા પ્રમાણે હોય તે હું અગ્નિમાં કેમ બળું? એમ કહે છતે જમ્મુકદેવોએ તેને ઉપાડીને સ્વામીના પાસે લઈ ગયા. ત્યારે શ્રી નેમિનાથ પલ્લવદેશમાં સમવસરેલા હતા. અને ત્યાં પુન્યાત્મા કુવારકે દીક્ષા લીધી. પૂર્વમાં અપ્રવજિત જે રામ-અને કૃષ્ણની સ્ત્રિયો હતી તેઓએ શ્રી નેમિનાથનું સ્મરણ કરીને અનશન કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. સાઠ અને. બહોતેર કુલટી યાદદગ્ધ થયા. આ પ્રમાણે છ માસ સુધી તે નગરી બળી અને તે પછી સમુદ્રવડે લઈ જવાઈ. આ બાજુ ગેવિદ માર્ગમાં જતાં અનુક્રમે હસ્તિકલ્પ નગરમાં ગયે છતે ભૂખની પીડા રામને કહી. તે પછી તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #421
--------------------------------------------------------------------------
________________ 412 બલભદ્રે કહ્યું. હે ભાઈ! તારા માટે ભેજન અર્થે હું આ નગરીમાં જાઉં છું. અહિં અપ્રમતપણે રહેજે, જે મને અહીં ક્યાંયથી પણ કષ્ટ થશે તે હુ’ સિંહનાદ કરીશ. તે સાંભળીને તું આવજે. એમ કહીને તે નગરમાં રામ ગયો. નગરના લોકો વડે “દેવના આકારને ધારણ કરેલ આ કેણ? એમ આશ્ચર્ય થી જેવા તે પછી દ્વારકા અગ્નિવડે બળી. ત્યાંથી નિકળીને આ રામ અહીં આવે. ( આ પ્રમાણે વિચારોથી ઉત્પન્ન થયેલી વાતે લેકમાં થઈ. રામે અંગુઠી વડે કંદેઈના ઘરથી વિવિધ જ્ય અને હાથના કડા વડે મધ વિકેતાની પાસેથી મદિરા લીધી. તે ગ્રહણ કરીને બલભદ્ર જ્યાં રાજમાર્ગની પાસે આવ્યે. ત્યાં તે તેને જોઈને વિસ્મય પામેલા આરક્ષકે રાજાની પાસે ગયા. અને તે નગરમાં ધૃતરાષ્ટ્રને પુત્ર અચ્છદંત નામને કૃષ્ણને સેવક પાંડ વડે પૂર્વમાં હણાયેલા જે કરાયેલે રાજા હતો. અને ત્યાં તેને આ રક્ષકોએ આ પ્રમાણે કહ્યું. ' હે સ્વામી! તમારા નગરમાં કેઈપણ પુરૂષે મહામૂલ્યવાળી કડુ અને મુદ્રિકા આપીને ચોરની જેમ હમણાં મધ અને ભેજન ગ્રહણ કર્યું છે. અને સાક્ષાત્ રામના જે -હમણાં જ બાહર જાય છે. તે ચોર હો કે બલદેવ છે, પરંતુ અમારા કહેનારાઓને હવે અપરાધ નથી. એમ સાંભળીને પિતાના શત્રુઓને પક્ષપાત કરનાર તે બલભદ્રને મારવા માટે તે અછદંત રાજા તત્કાળ સેના સહિત આ છે, તે જણાયું. નગરના બને દરવાજા અને આગળા દેવરાવ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #422
--------------------------------------------------------------------------
________________ 413 બલદેવે પણ ભોજન અને પાણી મુકીને અને ગજસ્તંભનું ઉમૂલન કરીને, સિંહનાદ કર્યો છે જેણે એવા બલભદ્ર તે સર્વ શત્રસેનાને મારવા લાગ્યો. સિંહનાદ સાંભળીને કેશવ પણ દોડયો. પગના પ્રહાર વડે પ્રતોલીના દરવાજા ભાંગીને સમુદ્રમાં વડવાનલની જેમ તે નગરમાં પ્રવેશ કર્યો. તે અગલા ને જ ગ્રહણ કરીને હરિએ ઘણી પર સેનાને મારી. તે પછી વશમાં આવેલા તે અચ્છદતને આ પ્રમાણે કહ્યું. “હમણાં પણ અમારું ભુજા બલ કયાંય ગયું નથી, પુરૂષના શરીર ઉપરના મલના જેવી લક્ષ્મી ગઈ તે પણ શું થયું ? તેથી રે રે નરાધમ ! તે આ શું કર્યું? હવે અમારી કૃપાથી તારું રાજ્ય વિનીત થઈને ચિરકાળ સુધી ભોગવ. અપરાધસહિત પણ તું અમારા વડે મુકાયેલો છે. એમ કહીને તે ચરણમાં પડેલાને છોડીને નગરથી બાહર ઉદ્યાનમાં જઈને તે બંનેએ ભજન કર્યું. તે પછી દક્ષિણ દિશા પ્રતિ જતાં કૌશામ્બવનમાં આવ્યા. અને ત્યાં મદ્યપાનથી, નમકસહિત ભજનથી, ઉષ્ણકાળથી, થાક લાગવાથી અથવા શોકથી વધારે શુ? અને પુણ્યક્ષયથી કેશવને તીવ્રવૃષા લાગી. હવે બલભદ્રને હરિએ કહ્યું : “ભાઈ! તૃષાવડે ગલું સુકાય છે, તેથી વૃક્ષની છાયાથી વ્યાપ્ત પણ અહિંવનમાં જવા માટે હું સમર્થ નથી. બલભદ્ર બોલ્યા, ભાઈ! પાણી માટે જઈશ પરંતુ આ વૃક્ષની નીચે વિશ્રામ કરતે અપ્રમત્તપણે રહેજે. ત્યારે જ ઘા ઉપર પગ ચઢાવીને અને પિતાના પીળા વસ્ત્ર વડે શરીરને Jun Gun Aaradhak Trust
Page #423
--------------------------------------------------------------------------
________________ 414 ઢાંકીને માર્ગમાં રહેલા વૃક્ષની નીચે હરિ સુતે અને નિદ્રાને પ્રાપ્ત થયો. જલ માટે જતાં રામે ફરી પણ કહ્યું. “હે પ્રાણવલ્લભ! જ્યાં સુધી હું જલ લાવું ત્યાં સુધી તું ક્ષણમાત્ર પણ અપ્રમત્તપણે રહેજે. તે પછી ઉંચામુખવાળે થઈને ફરી પણ બલદેવ બોલ્યો. “હે વનદેવતા ! મારે ના ભાઈ ગુણમાં માટે, તમારા શરણે છે, તેથી આ વિધવલભની તમારે જ રક્ષા કરવી જોઈએ. એમ કહીને તે પાણી લાવવા માટે ગયે. અને ત્યારે ત્યાં ધનુર્ધારણ કરેલે વ્યાધ્રના વસ્ત્ર પહેરેલે, લાંબી દાઢીવાળે, વ્યાધ શિકાર બનેલે જરાકુમાર કર્મથી ખેંચાયેલ -ત્યાં આવ્યો. શિકાર વડે ત્યાં ભમતો તેણે તેમ રહેલા કૃષ્ણને જોયો. અને હરણની બુદ્ધિથી તેમના ચરણમાં તીણબાણ માર્યું. ત્યારે કેશવ વેગથી ઉઠીને બોલ્યો. અરે મને અપરાધ વગર છલથી વગર બેભે કેણે ચરણમાં બાણ વડે વિધ્યો. ખરેખર ક્યારેય પણ જણાવ્યા સિવાય મારનાર હું નથી. - તેથી આપ પણ પિતાના શેત્રના નામને કહો. તે પછી વૃક્ષની અંદર રહેલો તે પણ ચકિત થઈને બેલ્યો. યાદવવંશરૂપી સમુદ્રમાં ચંદ્રમા સમાન વસુદેવરાજાની જરારાણીની કુક્ષીથી ઉત્પન્ન હું જરાકુમાર નામને રામ-કેશવા મેટો ભાઈ છું, શ્રી નેમિનાથના વચન સાંભળીને કૃષ્ણની રક્ષા માટે અહીં ચિરકાલથી રહ્યો છું. આજે આ સ્થાને રહેતા મને બાર વરસ થયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ 415 પરંતુ અહીં ક્યારેય કોઈપણ માનવને જે નથી. અને તમે ભે! આ પ્રમાણે બોલે છે તેથી તમે કોણ છે? હવે કૃણે કહ્યું. હે પુરૂષવાઘ! આવ-આવ, હું તે જ તારો ભાઈ કૃષ્ણ છું. જેના માટે તું વનવાસી થયો છે. હે ભાઈ! તારા બાર વરસને વનવાસનો પ્રયાસ વ્યર્થ ગયો. જેમાં મુસાફરને દિશાહથી દૂર સુધી ઉલંધન કરેલા માર્ગે ચાલવાને પ્રયાસ વ્યર્થ જાય છે. “તે સાંભળીને શું અહીં આ કૃષ્ણ છે.” એમ બેલ જરાકુમાર શીધ્ર ત્યાં આવ્યે. અને કૃષ્ણને જોઈને મૂચ્છ વડે ભૂમિ ઉપર પડ્યો. કેમે કરીને સંજ્ઞા પ્રાપ્ત કર્યો છતે તેણે કરૂણ સ્વરમાં રેવતા હરિને પૂછયું. હા હા ભાઈ ! આ શું ? અને તારું અહીં આવવું કેમ થયું ? શું દ્વારાવતી બળી ? શું યાદવોને ક્ષય થયે ? તે ખરેખર શ્રી નેમિનાથજીની વાણી તારી આવી અવસ્થા જેવા વડે સર્વ સત્ય થયેલી દેખાય છે. ત્યારે કૃષ્ણ પણ સર્વ વૃતાંત કહ્યો. જરાકુમારે ફરી પણ ઘણું રેવતાં આ પ્રમાણે કહ્યું. હા ! મારા વડે અહી આવેલા ભાઈનું કેવું ઉચિત કર્યું ! દુર્દશામગ્ન નાનાભાઈને (ભાઈયોનું વાત્સલ્ય કરનાર) તને મારતાં મને નરક પૃથિવીમાં પણ કયાં સ્થાન મળશે? તારી રક્ષા કરવાની બુદ્ધિથી ખરેખર મેં વનવાસને આશ્રય કર્યો. પરંતુ હું જાણતું નથી જે વિધાતાએ તારી સામે યમની જેમ મને અહિં પણ યમના સ્થાને મૂક્યો. હે પૃથ્વિ ! માગે આપ જેથી આ શરીર વડે જ un Aaradnak Must
Page #425
--------------------------------------------------------------------------
________________ 416 આજે તે નરક પૃથ્વીમાં હું જાઉં હવે પરંતુ અહીંનું સ્થાન નરકથી પણ અધિક દુઃખદાયિ છે. “કારણ કે મારે સર્વ દુઃખથી અધિકતર ભાઈની હત્યાનું દુઃખ ઉપસ્થિત થયું છે. હું વસુદેવને પુત્ર અને તારે ભાઈ કેમ થાઉં? અથવા મનુષ્ય પણ કેપ થાઉં ? જેણે ખરેખર આવું અકાર્ય કર્યું. - શ્રી નેમિનાથના વચનને સાંભળીને ત્યારે જ હું” કેમ ન મળે ? હે હરિ ! તમારે તે છતે અને મારા જેવા પહેલા મથે છતે શું ઓછું થાત? તે પછી ગેવિંદે કહ્યું. હે ભાઈ ! તારે શોક વડે સયું'. ન તારાવડે અને ન મારા વડે ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરી શકાય. યાદમાં શેષ તું એક જ છે. તેથી ચિરકાળ સુધી જીવ. હમણું તું જલદી જા–જા. અન્યથા રામ મારા વધના કોધથી તને મારશે, મારા કૌસ્તુભરત્નને ઓળખાણ માટે ગ્રહણ કરીને પાંડવેની પાસે જા, ત્યાં સર્વવૃતાંત કહેજે. તે તારા સહાયક થશે. તથા તારે થેલીવાર વિપરીત પાછા પગ વડે દૂર જઈને, જેમ પગલાનુસારી રામ તને શીધ્ર ન મળે. પૂર્વમાં એશ્વર્ય સંયુક્ત વડે મારા દ્વારા દેશમાંથી કઢાવાથી લેશ પામતાં પાંડને અને બીજાઓને સવેને મારા વચન વડે ખમાવજે. ( આ પ્રમાણે ફરી-ફરી કૃષ્ણ વડે કહેવાયું. તે જરાકુમાર કૌસ્તુભમણીને ગ્રહણ કરીને કૃષ્ણના પગમાંથી બાણ ખેંચીને ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #426
--------------------------------------------------------------------------
________________ .417 હવે તે ગયે છતે પગની વેદનાથી દેવીદ ઉત્તર દિશાની સામે મુખ કરીને હાથ જોડીને બોલવા લાગ્યો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ પાચેને મારો મન-વચન-કાયાથી નમસ્કાર છે. ભગવંત વિશવના સ્વામી શ્રી અરિષ્ટનેમિનાથને મારે નમસ્કાર છે. જે જિનેન્દ્રભગવંતે અમારા જેવા પાપીઓને છેડી પોતે પૃથ્વી ઉપર તીર્થ પ્રવર્તાવ્યું. એમ કહીને ઘાસના સંથારા ઉપર જઘા ઉપર પગ મૂકીને અને વસ્ત્રવડે શરીર ઢાંકીને કેશવે ફરી વિચાર્યું તે ભગવંત નેમિનાથજીને ધન્ય છે, તે વરદત્તાદિ ગણધરોને ધન્ય છે, પ્રદ્યુમ્ન–શાંબ આદિ કુમારોને ધન્ય છે અને તે સત્યભામા, રુકિમણી અદિ મારી સ્ત્રીઓને ધન્ય છે. જે ખરેખર સંસારવાસના બંધનરૂપ ઘરને છોડીને દીક્ષિત થયા. આ વિડંબનાને પામેલા એવા મને તે ધિક્કાર છે, ધિક્કાર છે, આ પ્રમાણે વિચારતાં તેના અંગે ચારે બાજુથી તુટયા. યમનાભાઈની જેમ પ્રબલવાયુને કેપ થયો. હવે તૃષા-શેકવાયુ-અને ઘાતથી પીડિત કૃગણે તત્કાલ વિવેકથી ભ્રષ્ટ થઈને ફરી એમ વિચાર્યું “હું પૂર્વમાં ક્યારેય પણ જન્મથી પણ માનવ-દેવવડે પરાભૂત ન થયો. તે હું કૈપાયન અસુરવડે પ્રથમ કેવી દશામાં લઈ જવાયો. આટલીવાર ગયે છતે પણ જે તેને જોઉં તે સ્વયં ઉઠને તેને અંત કરૂં. તે મારી આગળ કેણ? અને તેની 27 { ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #427
--------------------------------------------------------------------------
________________ 41 રક્ષા કરવામાં કોણ સમર્થ થાય? એમ ક્ષણભર રૌદ્રધ્યાનને પ્રાપ્ત કરી હજાર વર્ષનું પરિપૂર્ણ આયુષ્ય પૂર્ણ કરીને કૃષ્ણરાજા મરીને નિકાચિત કમ વડે પૂર્વમાં ઉપાર્જિત ત્રીજી પૃથ્વીનું રાજ્ય કરવા માટે ગયા. - કુમારાવસ્થામાં સોળ વર્ષ, છપ્પન વર્ષ –માંડળિક પદ ઉપર, આઠ વર્ષ દિગવિજયમાં, નવસેવીસ વર્ષ વાસુદેવ પદ ભેગવવામાં એમ કેશવનું એક હજાર વર્ષનું આયુષ્ય પ્રમાણ જાણવું. - ' જે અહીં ભવિષ્યમાં અનાગત તીર્થકરોની પંક્તિમાં શ્રી અમમ નામના બારમા તીર્થંકર કૃષ્ણ થશે તેમને નિત્યદેવતાઓના ઈન્દ્રવડે પણ નમસ્કાર કરાય છે તે વૈકુંઠ (મોક્ષ)માં જનાર જીવને મારે પણ નમસ્કાર થાઓ. ત્રદ પરિવેદી ' . હવે બલભદ્ર કમલપત્રના પુડામાં પાછું લાવીને અપશુકને વડે ખલના પામતે જલદી કેશવની સમીપમાં આવ્યો. ત્યારે આ સુખ પૂર્વક સુતે છે એવી બુદ્ધિથી તે ક્ષણભર ઉભે રહ્યો. પરંતુ કેશવના શરીર ઉપર માખીઓ જોઈને તેના મુખ ઉપરથી વસ્ત્રને દૂર કર્યું અને પગ પર પ્રહાર જોયો. તે પછી બલભદ્ર ભાઈને મરેલે જાણીને મૂલથી છેદેલા વૃક્ષની જેમ તત્કાલ મૂચ્છ વડે પૃથ્વી ઉપર પડયો. *. થોડી ક્ષણોમાં ચેતના પામે છતે તેણે સિંહનાદ કર્યો અને તેથી સર્વે પણ જાનવર ત્રાસ પામ્યા અને વન કમ્યું તે પછી તે રામ આ પ્રમાણે બોલ્યો. “અહીં સુખપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #428
--------------------------------------------------------------------------
________________ * ૪૧દ સુતેલા મારા નાના ભાઈ વિશ્વમાં એક માત્ર વીરને જે મહા પાપીએ માર્યો તે પિતાની જાતને કહે છે : ' : 8 - જે તે સત્ય સુભટ હોય તે મારી સમક્ષ પ્રકટ થાય. સુપ્ત, પ્રમત્ત, બાલક, નષિ અને સ્ત્રી એટલાઓ ઉપર કે પ્રહાર કરે? એમ ઉચ્ચ શબ્દો વડે આકાશ કરતે રામ તે - વનમાં ભમ્યો. ફરી કેશવની પાસે આવીને અને તેને આલીંગન કરીને ઘણા કરૂણ સ્વરથી રોયો. હાભાઈ! પૃથ્વી ઉપર એક વીર ! મારા ખેલામાં રમેલ ! હા વયમાં નાને પણ ગુણમાં મોટા! વિશ્વમાં એકમેવ શ્રેષ્ઠ ! હે મારા હૃદયકમલના સૂર્ય ! તું કયાં રહ્યો છે ? હે કૃષ્ણ! આપના વિના હું રહેવા માટે સમર્થ નથી. એ પહેલા તું બેલતે હતું પરંતુ હમણાં તું પિતાના ભાઈને વચન પણ કહેતું નથી. - કેશવ! તે મૌન ધારણ કર્યું હશે. પરંતુ મને કાંઈ યાદ આવતું નથી, તું ખરેખર સમુદ્ર જે ગંભીર છે મારે સવ અપરાધ સહન કર. અથવા જે મારા જલ લાવવામાં વિલંબ થયો તે કારણથી તું રુષ્ટ થયો છે? 4 - - હું સ્વીકાર કરું છું કે તું સ્થાને રુણ થયો છે. તે પણ હે વીરોના વીર! ઉઠ સૂર્ય અસ્ત થાય છે, આ મહાપુરૂષે મે સુવાને સમય નથી. એમ પ્રલાપ કરતા રામે રાત્રી -વ્યતીત કરી. . . . "); } - પર * * સવારના પણ હે ભાઈ! તું યોગ્ય રીતે પુંછ થયો છે હવે ઉઠ ઉઠ મારા ઉપર કૃપા કર એ પ્રમાણે ફરી ફરી ACN Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #429
--------------------------------------------------------------------------
________________ 420 બોલ્યો. હવે તેને ઉઠતે ન જોઈને રામમોહથી માહિતી થઈને ઉપાડીને અંધ ઉપર આપીને પર્વત ગુફા-અને વનમાં ભમ્યો. ભાઈના નેહથી મોહિત બલદેવ કૃષ્ણના શરીરને વહન કરતે પુષ્પાદિથી રોજ પૂજા કરતે છ માસ વ્યતીત કર્યા. આ પ્રમાણે ત્યાં જ રામ પર્યટન કરતે છતે વર્ષાકાલ આવ્યો અને ત્યારે દેવભાવને પામેલા તે સિદ્ધાર્થ દેવે અવધિજ્ઞાન વડે જોયું. અને વિચાર્યું.” અહો ! ભાઈના પ્રેમવાળે મારે ભાઈ મરેલા કેશવને વહન કરે છે તેથી આને પ્રતિબોધ આપું. આણે મને પૂર્વમાં પ્રાર્થના કરેલી છે જે “આપદામાં પ્રતિબોધ " એમ. વિચારીને તે પર્વતથી ઉતરતા પાષાણના રથને વિક, વિષમ પર્વતથી ઉતરીને તે રથને સમસ્થળમાં ભાંગ્યો. તે પછી તે રથને સારથીરૂપી તે દેવે સાંધવાને ઉપક્રમ કર્યો. ત્યારે બલભદ્રે તેને કહ્યું : 2 મુગ્ધ ! રથને સાંધવાનો શું ઈચ્છા કરે છે જે ખરેખર વિષમ પર્વતથી ઉતરીને સમસ્થાને ટુકડા થયા છે ? દેવે પણ કહ્યું. “હજારે યુદ્ધમાં ન. મરેલે જે હમણું યુદ્ધ વિના પણ મરેલો જે જીવે તે મારે રથ પણ સજજ થાય.” A. હવે તે દેવ પાષાણમાં કમલ રોપવા લાગ્યો. ત્યારે રામે કહ્યું. રે રે! શું પાષાણમાં કમલનું વન ઉગે છે ? દેવે સામે જવાબ આપ્યો “જે આ તારો નાનો ભાઈ મરેલે જીવશે તે આ કમલે પણ ઉગશે.” ફરી થોડોક આગળ થઈને તે દેવ બળેલા વૃક્ષને સિંચવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #430
--------------------------------------------------------------------------
________________ ત્યારે રામ બોલ્યો. શું બળેલું વૃક્ષ સિંચેલું વાંઝણી ની જેમ ઉગશે ? દેવે પણ કહ્યું. “જે તારા સ્કંધ પર રહેલું શબ જીવશે તે આપણ ઉગશે.” ફરી પણ દેવે યંત્ર વિમુવીને રેતી પીલવા લાગ્યો. રામે કહ્યું. શું આમાંથી તૈલ નિકળશે ? તેણે કહ્યું. “જે તારે મરેલે ભાઈ જીવશે તે આમાંથી પણ તૈલની ઉપલબ્ધિ વડે મારી ઈચ્છા પૂર્ણ થશે ?" તે ફરી તે દેવ આગળ ગેપના રૂપમાં થઈને ગાયના શબોના મુખમાં જીવતી ગાયના મુખમાંની જેમ નવા ઘાસને ખવડાવવાનો પ્રયત્ન કર્યો, તે જોઈને બલભદ્ર બોલ્યો રે મૂઢ માનવ ! હાડકા જેવી આ ગાયો જ્યારે પણ શું ભક્ષણ કરશે? - ત્યારે દેવ બાલ્યો “જે તારો ભાઈ સજીવ થશે તે આ ગાયો પણ ઘાસ ચરશે?” ત્યારે રામે મનમાં આ પ્રમાણે વિચાર્યું શું સત્ય છે કે મારા ભાઈ મર્યો છે જે આ પ્રમાણે એક જ વાકય આ સર્વે પૃથક–પૃથફ બેલે છે. તે દેવે પણ તે ચિંતવેલું જાણીને તત્કાલ તેની સામે સિદ્ધાર્થરૂપવાળો થઈને “આ હું તારે સિદ્ધાર્થ સારથી છું.” ત્યારે મેં દીક્ષા લીધી આયુષ્ય પૂર્ણ કરીને દેવપણું પામ્યો, તમને પ્રતિબોધવા માટે અહીં આવ્યો “કારણ કે તમારા વડે પૂર્વમાં પ્રાર્થના કરાયેલ છું.” શ્રી નેમિનાથે ખરેખર કૃષ્ણનું મરણ જરાકુમારના હાથે કહેલું તે તેમજ થયું છે. સર્વાભાષિત શું અન્યથા થાય? un Aaradnak Trust
Page #431
--------------------------------------------------------------------------
________________ કેશવ વડે પિતાનું કૌસ્તુભરત્ન ઓળખાણ માટે આપીને જરાકુમાર પાંડની પાસે મોકલેલે ગયો છે.. તે સાંભળીને બલભદ્ર સત્યમાન બેલ્યો. “હે. દેત્તમ!.તે મને સારો પ્રતિબોધ આપ્યો. પરંતુ હમણાં હું ભાઈના મરણના દુઃખરૂપી સમુદ્રમાં ડુબેલો શું કરું? ત્યારે સિદ્ધાર્થે કહ્યું. હવે પછી શ્રી નેમિનાથના ભાઈ અને વિવેકી એવા તમને દીક્ષા વિના બીજુ કાંઈ કરવું યોગ્ય નથી. તે પછી તે બલદેવે હો એમ કહી તે દેવસહિત જઈને સિધુના સંગમવાળા સ્થળમાં કૃષ્ણના શરીરને ચંદનાદિકાઠે વડે સંસ્કાર કર્યો, . દીક્ષા લેવાની ઈચ્છાવાળા રામને જાણીને કૃપાલુઓમાં અદ્વિતીય શ્રી નેમિનાથે પણ વિદ્યાધર ત્રાષિને શીઘ્ર મેકલ્યા, તેમની પાસે રામે દીક્ષા લીધી. અને તુગિંકપર્વતના શિખર ઉપર રહીને તીવ્રતપ કર્યું અને સિદ્ધાર્થ નિરંતર રક્ષક થયો. - એક વાર તે રામ રાજષિ માસક્ષમણના પારણે કઈ એક નગરમાં પ્રવેશ કરતાં, કઈ પણ કૂવાને કાંઠે રહેલી બાળકવાળી સ્ત્રીએ જોયા. તેમના રૂપની અધિકતા જોવામાં વ્યગ્ર મનવાળી એ તેણીએ ઘડાના સ્થાને પુત્રના ગળામાં રસ્સી બાંધી તે જ્યાં તેને કુવામાં ફેકવા લાગી ત્યાં બલભદ્ર મુનિ વડે જેવાઈ. અને વિચાર્યું.” આવો અનર્થ કરનાર મારા રૂપને ધિક્કાર છે ધિક્કાર છે.. ... . હવે પછી હું ગામનગરમાં પ્રવેશ કરીશ નહી પરંતુ વનમાં કાષ્ટાદિ લેવા આવનાર પુરૂષ પાસે જે ભિક્ષા મળશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #432
--------------------------------------------------------------------------
________________ તેથી જ પારણું કરીશ. હવે તે સ્ત્રીને પ્રતિબદી કરીને ત્યારે જ બલભદ્ર મુનિ વનમાં ગયા. માસક્ષમણ આદિ દુષ્કર તપ કર્યો. પાર : મ–કાદ આદિ લેવા આવનાર પુરૂએ લાવે અને તે કે અપાયેલ નિર્દોષ આહાર–પાણું ગ્રહણ કરીને તે ગુન પારણું કર્યું. હવે તે તૃણ-કાષ્ઠ આદિ લેવા આવનાર પુત્રે જઈને પોત-પોતાના રાજાઓને કહ્યું. કે “કેપિણ દેવા પુરૂષ વનમાં તપ કરતા રહ્યા છે.” તે સાંભળીને તેઓ એ શંકા કરી કે " આ અમારા રાજયને લેવાની ઈચ્છાથી આવું તપ કરે છે ? અથવા શુ મંત્ર સાધના કરે છે ?" તેથી જઈને આને મારીએ. એમ વિચારીને તે એક સાથે સર્વ સૈન્યને લઈ રામ મુનિની પાસે ગયા. અને તે પછી નિત્ય જ સાનિધ્યકારી તે સિદ્ધાર્થ દેવે જગત માટે ભયંકર અનેક સિંહને વિકુછ્ય. ત્યારે તે રાજાએ ચકિત થયેલા તે સાધુપુરૂષને પ્રણામ કરીને વંદના કરીને, અને પોતાને અપરાધ ખમાવીને ગયા. તે પછી બલભદ્ર નરસિંહ આ નામથી વિખ્યાત થયો. હવે ત્યાં વનમાં તપ તપતે તેમની પ્રધાન ધર્મદેશના વડે વાઘ, સિંહ આદિ ઘણું વનમાં રહેનારા જીવો અતીવ ઉપશમ રવાળા થયા. . તેઓમાં કેટલાક શ્રાવકે થયા. કેટલાક ભદ્રક પરિણમી થયા. કેટલાય કાર્યોત્સર્ગ કરે, કેટલાકે અનશન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #433
--------------------------------------------------------------------------
________________ 424 કર્યું. અને તે માંસ ખાવાથી નિવૃત્ત રામમહામુનિના તિર્યંચ રૂપધારી શિષ્યોની જેમ પાસે રહેનારા થયા. ' હવે એક રામના પૂર્વભવના સંબંધવાળે જાતિસ્મરણ પામેલો અતિસંવેગ પામેલો કોઈ એક મૃગ સદેવ સાથે રહેનારે થયે. રામષિની ઉપાસના કરતા-કરતે તે હરણ વનમાં ભમે. અને અનસહિત કાષ્ઠ તૃણાદિ લેવા આવનારા એની ગવેષણ કરે. અને જ્યારે તેમને જુએ ત્યારે જ આવીને ધ્યાનસ્થ રામશિને મસ્તક વડે પગે નમસ્કાર કરીને ભિક્ષાદાયકને જણાવે. રામત્રાષિ તેના ઉપરોધ વડે ધ્યાનથી ક્ષણભર મુક્ત થઈને આગળ ચાલનાર તે મૃગની સાથે ત્યાં ભિક્ષા માટે નિકળે. એકદા તે વનખંડમાં સુંદર કાષ્ટ માટે રથ કારક આવ્યા. ઘણું સારા અને સરલ ઘણાં વૃક્ષોને છેદ્યા. તે હરણ ભમતાં તેમને જોઈને તત્કાલ રામત્રાષિને જણાવ્યું. તે મહામુનિ પણ તેના ઉપરધથી ધ્યાન પાયું. તે પછી તે રથકારકો ભેજન માટે બેઠે છતે આગળ ચાલનારા તે હરણની સાથે માસક્ષમણના પારણે ત્યાં રામષિ આવ્યા. હવે રથકારકેમાં મોટા પુરૂષે રામને જોઈ પ્રીતિપૂર્વક આમ ચિંતવ્યું. “અહો ! અહીં મહાઅરણ્યમાં પણ કોઈપણ જંગમ ક૯૫૬મની જેમ આ સાધુ મને પ્રાપ્ત થયા. અહો આમનું રૂપ ! અહે સૂર્ય જેવું તેજ ! અહો કેઈપણ મહાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #434
--------------------------------------------------------------------------
________________ કર૫ શાંતતા ! આ અતિથિ મુનિ વડે હું ખરેખર સર્ગ થા કૃતાર્થ છું.” આ પ્રમાણે વિચારી પંચાંગ પ્રણિપાત વડે પ્રણામ કરીને ભૂમિ પીઠને સ્પર્શ કરીને રથકારે વંદના કરીને બલભદ્ર સાધુને અન્ન-પાન આગળ ધર્યું. ત્યારે રામષિએ વિચાર્યું ." આ કઈ પણ શુદ્ધ બુદ્ધિવાળા શ્રાવક સ્વર્ગ ફળરૂપી કર્મને ઉપાર્જિત કરવા માટે મને ભિક્ષા આપવા માટે સારી રીતે ઉદ્યમશીલ છે. જે આની ભિક્ષા ગ્રહણ ન કરૂં. તે આને સદ્ગતિમાં ખરેખર હું અંતરાય કારક થાઉં', તે કારણથી આ આહારને ગ્રહણ કરું. એમ વિચારીને તે કરૂણારસમાં ક્ષીર સમુદ્ર જે રામષિ પિતાના શરીર પ્રત્યે નિરપેક્ષ પણ તેની પાસેથી આહારને ગ્રહણ કર્યો. તે મૃગ પણ ઉંચા મુખવાળે અથુ પડતા જલ વડે નયન યુગને ભીની કરે તે મુનિ અને રથકારકને જેતે આ પ્રમાણે વિચારવા લાગ્યું. અહો કૃપાનિધિ આ મહામુનિ પિતાના શરીર પ્રત્યે પણ નિરપેક્ષ તપના જ એક સ્થાનરૂપ રથકારને અનુગ્રહ કર્યો. અહો આ રથકારને ધન્ય છે અને આને અવતાર પણ મહાન ફળદાતા છે. જેના વડે આ ભગવાન આ અન્ન-પાન વડે પ્રતિલાભિત કરયા છે. હું ફરી મહામંદ ભાગ્યવાળ તપ કરવામાં અસમર્થ તેમજ પ્રતિલાભવા માટે પણ અસમર્થ છું. તે કારણથી તિયગ ભવથી દુષિત એવા મને ધિકકાર છે. PAC Gunratnasul M Jun Gun Aaradhak Trust .
Page #435
--------------------------------------------------------------------------
________________ - આ પ્રમાણે ત્રણે પણ તે મુનિ–રથકારક અને મૃ5 જ્યાં ધર્મના વિચારોમાં તત્પર રહેલા છે. ત્યાં મહાવાયુથી હણાયેલું અધું છેદેલું વૃક્ષ તતકાલ પડયું. ત્યારે તે ત્રણે પણ તે પડેલા વૃક્ષ વડે હણાયેલાનું આયુષ્ય પૂર્ણ થયું, અને બ્રહ્મકમાં પોત્તર નામના વિમાનમાં દેવ થયા. સાઠ માસક્ષમણ, સાઠ પક્ષક્ષમણ. ચાર, ચાર માસ આદિ દુષ્કર તપ તપીને સો વર્ષ સુધી વ્રત પાલીને બારશે વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરીને પાંચમા દેવલોકમાં ગયે છતે તે બલભદ્ર દેવે અવધિજ્ઞાન વડે ત્રીજી પૃથવીનું રાજય કરતાં પોતાના ભાઈને જે. તે પછી ભાઈના મોહથી મોહિત રામ વૈકિય શરીર કરીને ગોવિંદની પાસે ગયે. અને તેને પરમ પ્રીતિથી આલિંગન કરીને આ પ્રમાણે બો. “રામ તારો મોટો ભાઈ તારી રક્ષા કરવા માટે બ્રહ્મલેકથી અહીં આવ્યે છું. “તેથી કહે તારી પ્રીતિ માટે શું કરું? એમ કહીને તે કૃષ્ણને હાથથી ગ્રહણ કર્યો, પરંતુ તે હાથથી ટુકડા થઈ થઈને પારાની જેમ ભૂમી ઉપર પડ્યો. અને ફરી મળે. : " પ્રથમ આલિંગનથી, તે પછી પૂર્વભવ કથનથી અને તેને ઉદ્ધરવાને જણાવેલા રામને કેશવે અતિ સભ્રમપણથી ઉઠીને નમસ્કાર કર્યો. હવે તેને બલભદ્દે કહ્યું. હે ભાઈ ! શ્રી નેમિનાથ વડે ત્યારે વિષયથી ઉત્પન્ન થયેલું સુખ, દુઃખના અંતરવાળું કહ્યું કે તારે હમણું પ્રત્યક્ષ થયું. કર્મના નિયંત્રિતપણાથી તને દેવલેકમાં લઈ જવા માટે તે હું સમર્થ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #436
--------------------------------------------------------------------------
________________ 47. નથી. તેથી હે હરિ ! તારી મન પ્રીતિ માટે હું તારી. પાસે રહું. . ત્યારે ગોવિન્ટે પણ કહ્યું. “હે ભાઈ! તારા અહીં રહેવાથી પણ શું થવાનું છે? તારા હોવા છતાં પણ આ પૂર્વનું ઉપાર્જન કરેલું નરકાસું અવશ્વ મારે જ ભેગવવું છે. આ નરકથી પણ મને અધિક દુઃખ ત્યારે થયું જ્યારે મારી આ અવસ્થા વડે શત્રઓને હર્ષ અને મિત્રોને વિષાદ છે. તેથી તું ભરતક્ષેત્રમાં જા. .. અને ચક, શાંગ, ધનુ, શંખ, ગદાધારક પીળાવસ્ત્રવાળા અને ગરૂડ દવજવાળ મને વિમાનમાં રહેલો સર્વને બતાવ-તેમજ નીલા વસ્ત્ર ધારક નાલવાવાળા અને હલ મૂશળશસ્ત્ર ધારક વિમાનમાં રહેલા તને પિતાને પણ સર્વત્ર પગલે પગલે બતાવ. જેમ ખરેખર મહાબલવાળા રામ-કેશવ વિનાશ ન પામનાર સ્વેચ્છાથી વિહાર કરનાર એમ પૂર્વના તિરસ્કારને. બાધક પ્રોષ લોકમાં થાય. એમ સાંભળીને અને તેને સ્વીકાર કરીને રામ ભરત ક્ષેત્રમાં આવ્યું. અને તે બે રૂપમાં તેમજ કરીને સર્વત્ર બતાવ્યું. અને આ પ્રમાણે કહ્યું. “ભે જે લોકો ! અમારી બન્નેની સુંદર પ્રતિમાઓ બનાવી સર્વોત્કૃષ્ટ દેવની બુદ્ધિથી તમે આદર કરો. પૂજે. કારણ કે અમે જ સૃષ્ટિના બનાવનાર અને સંહાર કરનાર છીએ. અમે દેવાથી અહીં આવ્યા છીએ અને સ્વેચ્છાથી દેવલોક P.P.AC. Gunratnasuri V.S. Jun Gun Aaradhak Trust
Page #437
--------------------------------------------------------------------------
________________ 428 * માં જઈએ છીએ. દ્વારાવતી અમારા વડે બનાવાઈ અને જવાની ઈચ્છાવાળા અમારા વડે જ સંહાર કરાઈ કર્તા અને હર્તા બીજે કેઈ નથી. વર્ગ આપનાર અમે જ છીએ, આ પ્રમાણે તેમની વાણી વડે સર્વ લોકોએ ગ્રામ નગરાદિમાં રામ કેશવની પ્રતિમા કરી-કરીને પૂજ્યા. તે દેવે પ્રતિમાની પૂજા કરનારાઓને ઘણે ઉદય કર્યો. તે કારણથી સવે પણ લેકે તેમના ભક્ત થયા. અને આ પ્રમાણે તે રામદેવે ભાઈના વચનને ભરતક્ષેત્રમાં કરાવીને ભાઈના દુખથી દુઃખી મનવાળા થઈને ફરી બ્રહ્મદેવલોકમાં ગયે. કરી અને આ બાજુ તે જરાકુમાર પાંડવેની પાસે જઈને કૌસ્તુભ મણ આપીને દ્વારકાના દાહ આદિ સર્વ વાત કહી. તે સાંભળીને શેક મગ્ન થયેલા તેઓ એક વર્ષ સુધી રોતા કેશવના મૃતકા ભાઈઓની જેમ વિશેષપણે કર્યા. તેઓની પ્રવજ્યા લેવાની ઈચ્છા જાણીને શ્રી નેમિનાથે પાંચશે મુનિએની સાથે ચાર જ્ઞાનના ધણી શ્રી ધર્મઘોષમુનિને મોકલ્યા. તે પાંડ પણ અત્યંત સંવિગ્ન થઈને પોતાના રાજ્ય ઉપર જરાકુમારને સ્થાપીને દ્રૌપદી આદિ સહિત તે સાધુ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી અને અભિગ્રહ સહિત તપ કર્યો. હું ભાલાના અગ્રભાગ વડે ઉંછ ભેજન ગ્રહણ કરીશ એમ ભીમસેને અભિગ્રહણ કર્યો અને તે તેને છ મહિને અભિગ્રહ પૂર્ણ થયો. બાર અંગ શી ખેલા તે પૃથ્વી ઉપર વિચરતાં અનુક્રમે શ્રી નેમિનાથને વંદન માટે ઉત્કંઠિત પણે ચાલ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #438
--------------------------------------------------------------------------
________________ અને આ બાજુ મધ્યદેશ આદિસ્થાનમાં શ્રી નેમિનાથ ઉત્તરમાં રાજગૃહાદિ નગરમાં વિચર્યા. તે પછી હીમતિ પર્વતે જઈને અનેક પ્લેચ્છ દેશોમાં વિચરતાં પરમેશ્વરે અનેક રાજા–પ્રધાન આદિ અનેકેને પ્રતિબોધ્યા. સ્વામી આર્ય - અનાર્ય દેશોમાં વિચરતાં ફરી પણ હીમતિ પર્વત પર આવ્યા. તે પછી જગતના મેહનું હરણ કરનાર શ્રી નેમિનાથ કિરાત દેશમાં વિચર્યા. હમત પર્વતથી ઉતરીને સ્વામી દક્ષિણાપથમાં ભવ્યાત્મારૂપી કમલના વન ખંડમાં સૂર્યની જેમ પ્રતિબોધતા વિહાર કર્યો. અને આ પ્રમાણે કેવલજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને શ્રી નેમિનાથને વિહાર કરતા અઢાર હજાર સાધુઓ થયાં. સુબુદ્ધિ આદિ ચાલીસ હજાર સાધ્વી થઈ ચૌદપૂર્વ ધર ચારશે, અવધિજ્ઞાની પન્નરશો, વૈક્રિયલબ્ધિવાળા અને કેવલજ્ઞાની પનર–પનરશે, મન પર્યાવજ્ઞાની એક હજાર, આઠસો વાદિઓની સંખ્યા, શ્રાવકેની એક લાખ એગણસીતેર હજારની સંખ્યા અને શ્રાવિકાઓની ત્રણ લાખ ઓગણચાલીશ હજાર સંખ્યા છે. ( આ પ્રમાણે ચતુર્વિધ સંઘથી પરિવરાયેલા દેવ-દાનવ અને નરેન્દ્રોની સાથે પ્રભુ પિતાને નિર્વાણ સમય જાણીને ગિરનાર પર્વત પર ગયા. - ત્યાં દેવેન્દ્રો દ્વારા રચાયેલા સમવસરણમાં સ્વામીએ વિશ્વની અનુકંપા વડે અંતિમ દેશના આપી. તે દેશના વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #439
--------------------------------------------------------------------------
________________ જ8 ત્યાં પ્રતિબંધ પામીને કેટલાકે દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા, અને બીજા સરળ પરિણમી થયા. * તે પછી સ્વામીએ વાંચશે છત્રીસ સાધુઓ સાથે એક માસનું પાદપપગમન નામનું અનશન કર્યું. આષાઢ શુકલ અષ્ટમીના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં હેતે છતે ઉત્તમ શૈલેષી ધ્યાનમાં સ્થિત શ્રી નેમિનાથ તે મુનિઓની સાથે સંધ્યા સમયે નિર્વાણ પામ્યા. - પ્રદ્યુમ્ન–શાંબ આદિકુમારે. કૃષ્ણની આઠ પટ્ટરાણીએ, ભગવંતના ભાઈ, બીજા પણ ઘણા સાધુઓ રાજીમતી આદિ સાધ્વીઓ પરમપદને પામ્યા. છે. ચાર વષ ગૃહસ્થાવસ્થામાં, એક વર્ષ છદ્મસ્થપણામાં, અને પાંચ વર્ષ કેવલી અવસ્થા આ પ્રમાણે રથનેમિનું આયુષ્ય જાણવું. કૌમારાવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવલજ્ઞાનની અવસ્થાના વિભાગથી આ આયુની સ્થિતિ રજીમતીની પણ જાણવી. શિવાદેવી–સમુદ્રવિજય મહેન્દ્રદેવલેકમાં ગયા. - બીજા પણ દર્શાહમહદ્ધિ કે દેવ થયા. કુમારાવસ્થામાં ત્રણ વર્ષ, છદ્મસ્થાવસ્થા અને કેવલી અવસ્થામાં સાતશે વર્ષ આ પ્રમાણે શ્રી નેમિનાથ સ્વામીનું હજાર વર્ષનું– આયુષ્ય થયું. શ્રી નેમિનાથના નિર્વાણથી પાંચ લક્ષ વિષ વ્યતિત થયા પછી બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથનું નિર્વાણ થયું. " હવે શ્રી સૌધર્મેન્દ્રની આજ્ઞાથી ધનદે શિબિકા બનાવી. મેં પછી શકે વિધિવત પ્રભુના અંગને પૂંછને પિતે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #440
--------------------------------------------------------------------------
________________ 43 સ્થાપ્યા. દેવોએ નૈઋત્ય દિશામાં નાના વિધ રત્નશિલાથી યુક્ત શિલાના તલ ઉપર ગશીર્ષ ચંદન જેવા ઈ-ધન વડે ચિતા રચી. ત્યાં સૌધર્મેન્દ્ર સ્વામીની શિબિકા ઉપાડીને લાવ્યા. અને ચિંતામાં પ્રભુના શરીરને મુકયુ. - હવે શકના આદેશથી અગ્નિકુમારોએ ચિતામાં અગ્નિ મુકી. અને વાયુ કુમારોએ શીધ્ર જલાવી. તે પછી રસી સમુદ્રના જલ વડે મેઘકુમારે એ કાલાગ્નિને બુઝાવી, પ્રભુની દાઢાઓ શકે, ઈશાન ઈદ્રોએ ગ્રહણ કરી. બીજા દેએ શેષ અસ્થિઓ, તેમની દેવીઓએ કુસુમેન, રાજાઓએ વસ્ત્રોને અને લેકે શ્રી નેમિનાથની ભમને ગ્રહણ કરી. ત્યાં સ્વામીના શરીરના સંસ્કાર વૈડૂર્યશિલાના તળા ઉપર શકે સ્વામીના લક્ષણોને અને નામને વજી વડે લખ્યું. ત્યાં શિલા ઉપર શકે શ્રી નેમિનાથજીની પ્રતિમા સહિત વજ પતાકાથી વિભૂષિત મહામનહર રત્નમય અતિઉંચુ ચૈત્ય બનાવ્યું. આ પ્રમાણે કરોને સૌધર્મેદ્રાદિ દેવ પિત–પોતાના સ્થાનમાં ગયા. * આ બાજુ પાંડવ મુનિ ભગવતે ત્યારે હસ્તિક-પપુરે હતાં. આ સ્થાનથી તે ગિરનાર પર્વત બાર યોજન છે. તે પછી પ્રાતઃકાલમાં શ્રી નેમિનાથને વંદન કરીને આપણે માસક્ષમણ તપનું પારણું કરશું. એમ પરસ્પર પ્રીતીપૂર્વક બેલતાં તેઓએ તે હસ્તિક૫પુરમાં કસુખથી આ પ્રમાણે સાંભળ્યું. શ્રી નેમિનાથ સ્વામી તે તે સાધુઓ વડે પરિવરેલા મેક્ષમાં ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun. Gun Aaradhak Trust
Page #441
--------------------------------------------------------------------------
________________ 462 તે સાંભળીને તે પાંચ પાંડવે ઘણુ શેકાતુર મહાવૈરાગ્યવન્ત શ્રી વિમલાચલ તીર્થ ઉપર ગયા. અને ત્યાં માસિક અનશન કરીને ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેમને એવા તેઓ મોક્ષમાં ગયા. તે દ્રૌપદી તે બ્રહ્મદેવલોકમાં ગઈ બાવીસમાં તીર્થકર ભગવંત શ્રી નેમિનાથ જે સર્વ રાજાએથી વંદિત છે. ઈન્દ્ર પણ જેમના ચરણેમાં નમે છે, જે કૃષ્ણબલભદ્ર અને તેમના શત્ર જરાસંધાદિના ગર્વને દૂર કરવામાં શક્તિ સંપન્ન છે. અને જે પૃથ્વી મંડળ પર મનુષ્યમાં પ્રસિદ્ધ મર્યાદાની રેખા સમાન અત્યન્ત કીર્તિ ભંડાર છે. - એવા શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર વિદ્વાનના આનંદ પ્રમોદના હેતુ ભુત છે. અને નવા-નવા વિસ્તારિત સુલલિત શ્રેષ્ઠ ગદ્યરચનાથી અનુબન્ધિત, જેમાં કૃષ્ણ બલભદ્ર તથા જરાસંધાદિની કથા છે. જે પૃથ્વીમાં શ્રેષ્ઠ વલ્લભ સ્વામી થયા છે તેમની કથા દ્વારા ગુંફિત આ ચરિત્ર કાને દ્વારા સાંભળવામાં ભવ્યાત્માઓ માટે મંજલ અને કલ્યાણકારી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust