SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 338 ઉચિતને જાણનાર કૃષ્ણ સંભઐસહિત મહામૂલ્યવાન આસન ઉપર શ્રી નેમિનાથને બેસાડીને ગૌરવસહિત બોલ્યો. “ભાઈ શું આજે તાર વડે આ શંખ પૂરાયો, જેના નાદ વડે સવ પણ પૃથ્વી સુભિત થયેલી હજી પણ વતે છે. - શ્રી નેમિએ પણ “હા” એમ કહચે તે પોતે પ્રભુના બલની પરીક્ષા કરવાના મનવાળા કેશવ તેને ગૌરવ આપવા પૂર્વક બોલ્યા. પાંચજન્ય પૂરવા માટે મારે વિના કેઈ પણ બીજે સમર્થ નથી. આપે આ પૂયે છતે તે ભાઈ હું હમણાં હર્ષિત થયો છું. પરંતુ હે માનદ ! મને વિશેષ પ્રીતિ ઉત્પન્ન કરવા માટે પોતાનું ભુજબળ પણ બતાવો. ભાઈ! મારી સાથે જ બાહુ યુદ્ધ વડે યુદ્ધ કર, શ્રી નેમિએ પણ “આ પ્રમાણે હે” એમ કહે છતે કુમારોથી પરિવરાયેલા તે બને વીરહાથી જેવા નેમિ-કેશવ આયુધ શાળામાં ગયા. હવે પ્રકૃતિથી દયાળુ પ્રભુએ મનમાં વિચાર્યું મારા હૃદય ભૂજા અને પગવડે આકાંત કેશવનું શું થશે? તે કારણથી જેમ આને અનર્થ ન થાય અને મારી ભુજાનું બળ પણ જાણી લે તેમ મારે કરવું. એમ વિચારીને સ્વામીએ કૃષ્ણને કહ્યું : “ભાઈઆ ફરી-ફરી ભૂમિ ઉપર લેટવાપણાનું યુદ્ધ સાધારણ લેકેનું છે. પરંતુ આપણે બનેને તે પરસ્પર ભૂજાવાળવા વડે યુદ્ધ હો. તેના વચનને સ્વીકારીને કૃ] વૃક્ષની શાખાની જેમ પિતાની ભૂજ લાંબી કરી. અને તેને લીલામાત્રમાં શ્રી નેમિએ કમલનાળની જેમ વાળી. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy