SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ 224 પાસે વિકુવી તેને જોઈને કાલકુમારે પૂછયું. હે ભદ્ર, તું કોણ છે? શા માટે તું રુદન કરે છે ? ત્યારે તેણીએ કહ્યું. જરાસન્ધથી ડરેલા સર્વે યાદ નાઠા. અને તેઓની પાછળ કાળની જેમ વીરકાલકુમાર દોડયો. તેઓને નજીક આવેલા સાંભળીને સર્વે પણ યાદવોએ અગ્નિમાં પ્રવેશ કર્યો. દશાહ, અને રામ-કૃષ્ણ, આ ચિતામાં પ્રવેશ કર્યો. તે ભાઈના વિયેગથી હું પણ આ અગ્નિમાં પ્રવેશ કરું છું. એમ કહીને તેણીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. હવે દેવતાવડે મોહિત કરાયેલા કાલે યવન અને સહદેવને અને બીજા પણ રાજાઓને કહ્યું કે મેં તાતની અને બહેનની આગળ આ પ્રતિજ્ઞા કરી છે જે આગમાંથી પણ ખેંચીને યાદવેને નિશ્ચિત મારીશ. હવે તે મારા ભયથી અગ્નિમાં પ્રવેશેલા યાદવેને મારવા માટે હું પણ સત્ય પ્રતિજ્ઞાવંત આ જલતી આગમાં પ્રવેશ કરીશ. એમ કહીને તે કાલ તલવાર અને ઢાળ હાથમાં લઈને પતંગિયાની જેમ અગ્નિમાં પ્રવે. અને દેવતા વડે ઠગાયેલે પોતાના સ્વજનેના દેખતાં મ. ન : - આંતરામાં સૂર્ય અસ્ત થઈને પર્વતની બીજી બાજુ ગયે. તેથી તે યવન સહદેવાદિ ત્યાં જ રત રહ્યા. સવાર થયે તેઓએ તે પર્વત અને તે ચિતાને ન જોઈ. એ આવીને યાદ દૂર ગયા એમ તેમને કહ્યું. વૃદ્ધપુરુષેએ વિચારીને દેવકૃત સંમહિને જાણીને યવન આદિ પાછા ફરીને તે સર્વવૃત્તાંત જરાસંધને કહ્યો. અને તે સાંભળીને ઘી મૂરછ વડે
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy