________________ : : 1 - 1 >> - :::: - - - પ્રશસ્તિ પંચમગણધર શ્રી સુધર્માસ્વામિજી પટ્ટે સં. ૧૨૮૫માં તપાગચ્છ આ શ્રી જગશ્ચચંદ્રસૂરિજીની પરંપરામાંકિયોધારક આ શ્રી અનંદવિમલસુરિજી, શ્રી દાનસૂરિજીની પદે અકબર પ્રતિબંધક આ શ્રી હીરસૂરિજી, શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી તથા સૂર્યસમાન શ્રી કનકવિ. જયજીના ચરણમાં રાજહંસ સમાન શ્રી ગુણવિજયજી ગણીએ આ. શ્રી હેમચંદ્રસૂરિ રચિત-ચરિત્રના અનુસાર સુગમ ગદ્યબંધથી સૌરાષ્ટ્ર વેલાકુલ નગરમાં સં. 1668 માં રચ્યું. આ ચરિત્ર ગણિ શ્રી વિજયજીની પ્રેરણાથી પ૨૮૫ ક પ્રમાણે શ્રાવણ સુદ-૬માં પૂર્ણ થયું. આ ચરિત્ર રવિન્ચંદ્ર સુધી જય પામે. કિયોધ્ધારક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિના આ. શ્રી જયંતસેનસૂરિના આશિર્વાદથી શ્રી જયાનંદવિજ્યજીએ ગુર્જર ભાષામાં ભાષાંતર કરી આ. શ્રી ચિદાનંદસૂરિ મારફત પ્રસિદ્ધ કરાવ્યું. દ–ચિદાનંદસૂરિ શ્રી કાર્ટર રેડ જન . મૂ. પૂ. સંઘ બેરીવલી (ઈસ્ટ), મુંબઈ-૬૬ ફેન 805 8908, P.P. Ac. Gunratnasuri M.S.