SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ 408 કરાયેલા કાદવમાં મગ્ન તથા દક્ષિણ દિશાની સામે ખેંચાતા જોયા. બલદેવ વાસુદેવના હલ–ચક આદિ રને નાશ થયા. તે પછી તૈપાયન દેવે સંવર્તકવાયું વિકુવ્યું. તેણે સર્વ જગ્યાએથી તૃણ કાષ્ટ આદિને નગરીમાં લાવ્યા. અને લેકે દિશા દિશાઓમાં નાશતાંઓને પણ લાવી–લાવીને નગરીમાં નાખ્યાં. તે વાયુવડે આઠે દિશાઓથી પણ મૂળસહિત ઉખેડેલા વૃક્ષેવડે સેવે પણ દ્વારકાનગરીને તૃણ—કાષ્ઠાદિવડે ભરી. તે પછી સાઠ કુલ કોટી બાહર રહેલા અને બહોતેર કુલ કેટિ અંદર રહેલાઓને ભેગા કરીને દ્વારકામાં તે અસુરે આગને પેટાવી. કલ્પાંતકાલના વાયુથી ઉદ્ધત થયેલી અગ્નિની જેમ છિદ્રરહિત ધૂમનાસમૂહવડે જગતને પણ બંધ કરતી તે અગ્નિ ધગ-ધગ કરતી આ પ્રમાણે જલી, એક પગ પણ આગળ જવા માટે અસમર્થ તે બાળવૃદ્ધસહિત નગરના લેકે પરસ્પર જકડેલાની જેમ પિડિભૂત થયેલા રહ્યા. ત્યારે રામસહિત શેવિંદે વસુદેવ દેવકી અને રોહિણીને જવાલાથી ખેંચીને રથમાં બેસાડી. પરંતુ ત્યાં માંત્રિકવડે તંભિત સર્ષની જેમ તે દેવવડે તંભિત ઘોડા અને વૃષભે એક પગલું પણ ન ચાલ્યા. - ત્યારે વસુદેવ–બળદેવે સ્વયં તે રથને ખેંચ્યો. પરંતુ તત્કાલ તે રથના પૈડાનું જેડલું લાકડીની જેમ ત્રટ-ત્રટ ભક્સ થયું. તે પણ તેમણે હે રામ ! હે કૃષ્ણ ! રક્ષા કર, એમ વાસુદેવાદિના આકદવડે દીનમનવાળા તે રથને સ્વશક્તિથી નગરીના દ્વારે લઈ ગયા. ત્યારે જ તે દેવે દ્વારા કમાડૅને તહાલતે ચો. પરંતુ તેમણે થયું. તેમના પૈડાનું એક સ્વયં તે રથને નાદિના આ છે રામ ની જેમ મનવાળી કારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy