SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 258 . તે પછી કેપસહિત સાધુ અને સાધવીઓએ તે સમદેવ પ્રમુખ લોકેને કહ્યું. બે રતા, ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મેદાનવાળા જુદા રસ્તાવાળા મહાપથમાં નાગશ્રીનું દુષ્કર્મ પ્રકટ કર્યું. - તે પછી સોમદેવ આદિ વડે ઘરથી બાહર કઢાએલી તે પાપિણી નાગશ્રી લકે વડે નિર્ભસના કરાતી ચારે બાજુ દુખી થઈને ભમી. કાસ-શ્વાસ–જવર-કુષ્ઠ આદિ ભયંકર સેળરેગ વડે આક્રાન્ત થઈને આ ભવમાં પણ નરકપણાને પામી શ્રુધિત-નૂષિત, જીર્ણ વસ્ત્રવાળી અને આશ્રય રહિતપણે ભમતી અનુક્રમે મરીને છઠ્ઠી નરકમાં ગઈ. આ ત્યાંથી નિકળીને સ્વેચ્છપણામાં અવતરી. ત્યાંથી પણ મરીને સાતમી નરકમાં ગઈ ત્યાંથી નિકળીને મચ્છપણામાં આવી. પાછી સાતમી નરકમાં જઈને મત્સ્યમાં ઉત્પન્ન થઈ . આ પ્રમાણે તે પાપિણી સાતે નરકમાં બે-બેવાર ગઈ અને તે પછી પૃથિવીકાયાદિમાં અનેકવાર ઉત્પન્ન થઈને અકામ નિજરાના યોગથી ઘણું દુષ્કર્મ ખપાવ્યા. અને તે પછી તે અહીં જ ચમ્પાનગરીમાં સાગરદત્ત શેઠની સુભદ્રાની કુક્ષીથી ઉત્પન્ન થયેલી સુકુમારિકા નામની પુત્રી થઈ અને ત્યાં જ જિનદત્ત સાર્થવાહ મહાધનવાન હતા. તેની ભદ્રા નામની પત્ની અને સાગર નામને પુત્ર હતા. એકવાર સાગરદત્તના ઘરની પાસેથી જતાં જિનદત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036465
Book TitleNeminath Charitra
Original Sutra AuthorN/A
AuthorGunvijay Gani, Jayanandvijay
PublisherPadmavati Prakashan Mandir
Publication Year1997
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size245 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy