________________ શ્રકૃટી ભયંકર બતાવતે લલાટ ઉપર ત્રણ રેખાએ કરેલા તેણે ભાલાના અગ્રભાગ વડે લેખ આપે. તે પછી તે દારુકે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું: રે રે! તે કૃષ્ણ વાસુદેવના ભાઈ પાંડેની પત્ની દ્રુપદરાજાની પુત્રી જ બુદ્વીપના ભરતક્ષેત્રથી અહી લાવી છે. અને હવે તે કૃષ્ણ રાજાઓને રાજા પાંડુરાજાના પુત્રોની સાથે સમુદ્ર પણ આપેલા માર્ગ થી અહીં આવીને રહ્યા છે. તેથી હમણાં પણ જે જીવવા ઈચ્છતા હોય તે જલદીથી તે સતીને આપ.” પદ્મ પણ મનમાં ચમત્કાર પામીને અને ક્રોધિત થઈને બોલ્યા. તે કૃષ્ણ ત્યાં જ વાસુદેવ અહીં તે “સ્વસહિત 6 વ્યક્તિ છજ છે.” તે મારી આગળ કેટલા ? તેથી તું જા. અને સંગ્રામ માટે શીવ્ર તૈયાર થા. દારુકે આવીને તેના -વચનને કૃષ્ણને કહ્યું તે પછી તત્કાલ પદ્મ તૈયાર થઈને સેનાની સાથે આવ્યું. સૈન્ય આવ્યા પછી વિમયિત આંખોવાળા કૃષ્ણ પાંડવોને આ પ્રમાણે કહ્યું. અહીં પદ્મની સાથે શું આપ યુદ્ધ કરશે? અથવા શું રથમાં રહેલા તમે મને યુદ્ધ કરતા જોશો ? ત્યારે તેઓએ કહ્યું. “હે પ્રભુ? પદ્મની સાથે અમે “આજે રાજા પવ અથવા અમે” એવી પ્રતિજ્ઞા કરીને યુદ્ધ કરશું. અને તે પછી તેઓએ પદ્મની સાથે યુદ્ધ કર્યું . તત્કાલ તે સબળ સૈન્યવાળા રાજાએ પાંડને હરાવ્યા. ત્યારે પાંડવ એ કૃષ્ણને આવીને આ પ્રમાણે કહ્યું. સ્વામી ! આ પધ બળવાન અને બલવાળા સૈનિકેથી યુક્ત તેથી અમારા વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust