Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008082/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અભિનવ ભાગવત ભાગ ઃ પહેલા લેખક : રતબાલ સંપાદક : દુલેરાય માટલિયા હર હર , મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ અભિનવ ભાગવત ભાગ પહેલા : લેખક : સંતમાલ • સંપાદક : લેરાય માલિયા : પ્રકાશક : મહાવીર સાહિત્ય પ્રકાશન મદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૦૦૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ અબુભાઈ શાહ મંત્રી : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૪ પ્રથમ આવૃત્તિ : મહાશિવરાત્રી ૨૦૪૦ તા. ૨૯-૨-૮૪ કિંમત : વીસ રૂપિયા સુક : પ્રવીણચંદ્ર નટવરલાલ ગામી પ્રણવ પ્રિન્ટર્સ, ૧૧/અ વિજય કોલોની અમદાવાદ-૩૮૦ ૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિઃ બે પુષ્પ શ્રીમદ્ ભાગવત” સ્વયં પ્રસ્તાવના છે, સ્વય ગ્રન્થ છે અને સ્વયં ભગવાનનું વાડ્મય-સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવત ઉપર કાંઈપણ લખીને સાહિત્યમાં વધારો કર્યા વિના કાંઈ વિશેષ ફલ સિહ ભાગ્યે જ થાય. વિશ્વભરના સમસ્ત સાહિત્યને સાર-અર્ક –તાત્પર્ય વગેરે જે શબ્દથી વ્યવહાર કરીએ તે શબ્દનો વ્યવહાર શ્રીમદ્ ભાગવત માટે કરી શકીએ છીએ. આ તથ્યને લીધે જ કેઈપણ વ્યક્તિ પ્રતિદિન થોડી પણ પંક્તિઓનું વાંચન કરે, ચિંતન કરે અને સ્ટણ કરે તે બુદ્ધિ દિવ્ય બને; જીવન ઉત્તમ બને; અને ભગવાન અનાયાસે મળે. શ્રીમદ્ ભાગવતજીની એક સદુક્તિને આ સ્થાને ઉલ્લેખ કરું કીરિ નમાર્થી પરાજય” –માન કેઈને પણ આશ્રય, – કોઈના પણ ઉપયેગી થવું એનું નામ જીવન કહેવાય. આવી જ એક સક્તિ નીવરતરવની સા” –જીવનું ફલ કેવલ તત્ત્વજિજ્ઞાસા છે. અને તવના બ્રહ્મ–પરમાત્મા–ભગવાન એવા ત્રણ અર્થ થાય છે. એક ત્રીજી સદુક્તિ “મણો ઉષાં વર કમ સર્વગ્રાળુનીવન” ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષોને યશ ગાતાં માનવને માર્ગદર્શન આપ્યું કે “ધન્ય જીવન છેઆ વૃક્ષોને કે તેઓ પિતાનાં મહત્વના પત્ર- પુષ્પ– ફલ-છાયા-મૂલ–વકલ-કાષ્ઠ-ગંધ– રસ-ભરમ- કેયલા-નવ પલ્લવ બારે બાર અંગે દ્વારા ભેદભાવ વિના પ્રત્યેક પ્રાણી માટે ઉપયોગી જીવન જીવે છે તે મનુષ્ય વૃક્ષો પાસેથી જીવતાં શીખે. આવા તે વચનામૃતો અપાર છે. નિરંતર વાંચન-ચિંતન-મનન આવાં વાકયોનું થાય તે માનવના જીવનની પરમ શુદ્ધિ-સિદ્ધિ Page #5 -------------------------------------------------------------------------- ________________ સફળતા પ્રાપ્ત થાય, અતુ. લખવાની આવશ્યકતા ન હતી તે પણ પ્રાસંગિક બે પુષે આ સમાધિભાષાનું અર્ચન કરવાની વૃત્તિથી આલેખ્યાં છે. આવા ગ્રન્થને અનુવાદ, ભાષાન્તર, વિવેચન, ટીકા જે કાંઈ લખનાર લખે છે તે ભગવાનની ઉપાસના કરે છે અને સમાજનાં સ્વજને માટે દિવ્ય માર્ગદર્શન કરે છે. તપસ્વી, તટસ્થ, શ્રમશમસ૫ગ્ન, સાધુશીલ, દેશભક્ત મુનિશ્રી સંતબાલજી આવા જ ભક્તજન હતા. એમના જીવનની થોડી પણ સમ્પત્તિ કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં ઉમએગમાં લે તો તેઓશ્રીની સંપત્તિ તે અઢળક રહેશે જ પણ લેન ર અઢળક ગુણ સમૃદ્ધ થશે. આબાલવૃદ્ધને સમજ પડે, બુધ-અબુધને પણ બોધ મળે એવા નિર્મળ ભાવથી એમણે “અભિનવ ભાગવત” ગુજરાતી ભાષામાં મૂક્વા તુત્ય પ્રયતન કર્યું છે તે સદા આદરણુય છે. એટલું જ નહીં પરંતુ નાનાં બાળકો અને સાધારણું વર્ગ ના આપણે ભારતના બંધુજ પાસે આ ગ્રંથ ભાથા રૂપે મોકલવા જેવો છે. લગ્નાદિ પ્રસં. ગેમાં આવા પ્રજોની લહાણી થાય તે માટે યજ્ઞ કર્યો મનાશે. મુનિ સંતબાલને મારા ઉપર અકારણ અધુરાસ હતો. મળવાનું મન થાય ત્યારે પરસપર પરથી સતા અને તેમાં માનતા, એમના આ આદરણીય સજાને બે શબ્દપુપ સમ્પીને વિરમું છું, શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ, સેલા કૃષ્ણશંકરના અમદાવાદ-૩૮૦૦૫૪ જયશ્રીકૃષ્ણ Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સંતબાલજી મહારાજના મુખેથી રામાયણનું શ્રવણ કરવું તે એક લહાવા જેવું છે. જામનગરના ચાતુર્માસમાં એના સાપ્તાહિક ક્રમમાં એક દિવસ રામાયણ અને એક દિવસ ગીતા પર જાહેર પ્રવચન રહેતાં એમાં જૈન અને જેનેરેએ જે તરબળ જ્ઞાન-ભક્તિને આનંદ લીધે તે તેમની સમ્યફ ભક્તિમાં પ્રગટ થતે જણા. મહારાજશ્રી જૈન ધર્મને તે એક મહાસાગરરૂપ માને છે કે જેમાં સર્વ ધર્મની સરિતા મળે છે અને ભળે છે. એથી જ સર્વધર્મ ઉપાસના એમનાં બાર વ્રતમાં સત્યશ્રદ્ધા પછી તુરત જ સ્થાન પામી છે. દરેક ધર્મને પિતાના અધિષ્ઠાન, અનુષ્ઠાન, તત્ત્વજ્ઞાન અને કથાસાહિત્ય હેય છે. એ જ એની બહા, શીલ, ચારિત્ર અને સંસ્કારનું ઘડતર કરતાં હોય છે જેને તેને દ્રવ્યાનુયેગ, ચરણનુયોગ, કરુણાગ અને ધર્મ કથાનુગ કહે છે. રામાયણ, મહાભારત, અને ભાગવત એની લેક-પરિભાષા અને શૈલીમાં પણ ધર્મકથાનુયોગ બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે માનવતા, ન્યાયનીતિમયતા, સુવ્યવસ્થિતતા, અને આધ્યાત્મિકતાના આરોહણનું આ ગ્રંથ માધ્યમ બન્યા છે અને જે ગ્રંથ દ્વારા માનવતા વિકસે, સંપૂર્ણ ન્યાય—નીતિમયતાનું મૂલ્ય વિકસે, સ્વ અને સમાજનું કોય થાય તેવા આચાર-વિચારોની વ્યવસ્થા સ્થપાય તેમજ પ્રભુને સમર્પિત થવાના કે અહંતા–મમતા અને કામ-ધાદિ વિકારે વિરામ પામવાના ઉપચારોથી નિજ શુદ્ધિરૂપ મોક્ષને સહાય મળે તે ગ્રંથ ધર્મકથાનુગ બનનારું વિમલ શાસ્ત્ર છે, પુનિત પુરાણું છે. ત્રણેય ગ્રંથામાંથી આ બધી સામગ્રી અને પ્રસંગે જે વ્યવહારમાં સદાચાર ને ન્યાય–નીતિ Page #7 -------------------------------------------------------------------------- ________________ પિષક છે તેમજ નિશ્ચયે વ્યક્તિની તનની, મનની આત્માની શુદ્ધિ કરતો સમાજને પણ સત્વશુદ્ધિ ને શ્રેય પ્રત્યે પ્રેરી મોક્ષમાર્ગ પ્રતિ દેરી જાય છે, તેને શોધી શેાધીને સંતબાલજીએ ઉચિત સ્થાને સારી રીતે ઉપસાવ્યાં છે અને અભિનવ સાધનાને અંગરૂપ બનાવી છે. એથી જ આ ગ્રંથ અભિનવ રામાયણ, અભિનવ મહાભારત અને અભિનવ ભાગવતનું નામ પામ્યા છે. વિશ્વ વાત્સલ્યમાં તે પ્રાસંગિક મહાભારત ને પ્રાસંગિક ભાગવતરૂપે લખાયા છે. તત્વ મૌલિક અને શાશ્વત છે પણ પ્રસંગેને પ્રગટ કરવાની શૈલી અને રજૂઆત અભિનવ છે. એની નવીનતા એમાં છે કે કેવળ વાત, મનોરંજન, કે મિથ્યા ગણુતા આ લોક-પરલેકનાં ફળે માટે થતાં અનુષ્ઠાને કે ક્રિયાકાંડાય ચિત્તશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને સમાજશુદ્ધિનાં સાધનો બની જાય તે રીતે તેની સજાવટ કરી છે. આવી સજાવટ આત્મવિવેક અથવા તે સમ્યફ દૃષ્ટિનાં લોચનિયા ઊઘડ્યાં હેય ત્યાં જ સંભવે છે તે દૃષ્ટિએ અભિનવ ભાગવતને હું મૂલવું છે. ભાગવત મહિમા સમ્યક નેત્રથી જોતાં સંસારનાં ભૌતિક સુખે નિર્માણ કરતાં મિથ્યા શાસ્ત્રો પણ સર્વહિત કરતાં સમ્યફ પરિણામમાં પલટી જાય છે તે ભાગવત જેવું ભક્તિરસ સીંચતું શાસ્ત્ર સમ્યફ જ્ઞાનદર્શન અને ચારિત્રને પુષ્ટ કરે તેમાં શી નવાઈ ? સમ્યફ દર્શન એ છે કે જે આત્મતત્વને જાણી, જીવમાત્રને આત્મવત માની સર્વ સાથે આત્મવત રહેવાનું શીખવે છે. સંતબાલજી કહે છે કે સાચા જ્ઞાની શુકદેવજીના મુખેથી ભાગવત પ્રગટયું તે સમ્યક જ્ઞાનના પ્રકાશથી જીવનને અજવાળે છે. કેમકે આત્મવત સર્વભૂતેષુ' એ સૂત્ર જેમણે વણ્ય; આ ભાગવત તે ત્યાગી શુકજીના મુખે સયું.” (પા. ૧૪) Page #8 -------------------------------------------------------------------------- ________________ આ શુકદેવજીએ વ્યાસ ભગવાન પાસેથી તે સાંભળેલ, પરંતુ એમણે તે સાંભળીને આચારમાં વણું દીધું. સર્વ પ્રાણ પ્રત્યે સમભાવસભર આત્મદષ્ટિપૂર્વક પરમાત્મ-પ્રાપ્તિના દયેય પ્રત્યે તે એવા તો એકાગ્ર બની ગયા હતા કે તેમનામાં દેહભાવ કે સ્ત્રી-પુરુષ-ભાવ સુધ્ધાં રહેવા પામ્યો ન હતો. એમની આત્મસાધનાની ઉત્કૃષ્ટતા વ્યાસજીથીયે વધી ગઈ હતી. તેથી સંતબાલ કહે છે? પ્રાણું હે નાનું કે મેટું, નારીનર મહીં પણ; આમા એક જુએ તેથી, વ્યાસથીયે વધુ શુક. સવ પેદા થયા છે, ભગવાન થકી જયમ; ભગવાન મહીં પાછા, મળવું ધ્યેય છે ત્યમ. (પાન ૧૬) જગતના બધાં દ્રવ્યમાં કેવળ આમદ્રવ્ય જ જ્ઞાને પગવાળું છે; એથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે એ ચેતન તત્વ રૂપ હરિ જ અધિષ્ઠાન રૂપ છે. જીવાત્મા વિભાવથી સંસાર સજે છે; તેમાં ટકે છે અને વિભાવ દશા ટળે સ્વયંના શુદ્ધ સ્વભાવમાં જ રમમાણ રહે છે. આવા આત્મદ્રવ્યના જાણકાર અને સર્વાત્મા સાથે દિવ્ય-દષ્ટિએ એકવ માણનારા શુકદેવજીની વાણુમાંથી નીકળેલ ભાગવતનો મહિમા વર્ણવતાં સંતબાલ કહે છે : અધમી અતિપાપી, સૌ તરે એકસામટાં; એવી આ યુગમાં આપે, ભક્તિ ભાગવતી કથા. એટલે જ કળિકાળ ત્યાગ ને તપ પ્રેરશે; ભક્તિ, કર્મ તથા જ્ઞાન જાથી મોક્ષ અપશે. (પ. ૭, ૮, ૯) ભાગવતને ધમકથાનુયોગ ભક્તિ, અનાસકત કર્મ, અને જ્ઞાનની ત્રિવેણથી મુક્તિની Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ જેમ ગીતાજીએ કહી છે તે જ વાતને સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મુક્તિ રૂપે જૈન દર્શને વર્ણવી છે. ભક્તિને જૈને શ્રદ્ઘાપૂર્વક સમકિત કહે તે અને સમકિતની દૃઢતા, સ્થિરતા અને પ્રાપ્તિ માટે ધર્મકથાનુયાગના મહિમા ભગવાને વખાણ્યા છે, ભાગવતને સ ંતબાલજી ધર્મકથાનુયોગના અંશ રૂપે આત્મ-પરિણામમાં કેવી રીતે પ્રયાજે છે તેના ક્રમ જોતાં એ પ્રત્યેાજનમાં તેના સ્પષ્ટ દર્શનની વિશિષ્ટતા નજરે તરે તેવી છે. બીજા જૈન સાહિત્યકારા અને સંતબાલમાં એક વિશિષ્ટ પ્રકારના તફાવત જોવા મળે છે. તે એ છે કે તેઓ જૈન રામાયણુ, અહાભારત કે પદ્યુમ્નરિત્ર વગેરેમાં ત્રેસઠ સલાકા પુરુષને અથવા હરિપુરાણુ આદિપુરાણુ જેવા જૈન પુરાણને આધાર ગ્રંથ માની રામકૃષ્ણાદિનું ચરિત્રચિત્રણ કરવામાં આવે છે, જ્યારે સતબાલજી સજનમાન્ય અને ખાસ કરીને હિંદુધર્માંના તુલસી, વ્યાસજી વાલ્મીકિજીના આધાર ગ્રંથની વસ્તુને એમનેમ રાખી તેમાં નવા અથ અને અભિનવ મૂલ્યાનું સિંચન કરે છે, જે સિંચનમાં બ્રાહ્મણુ અને શ્રમણુ: પરંપરાના સુંદર, શુભ અને શુદ્ધ સંસ્કારના સંવાદસભર સમન્વય જોવા મળે છે અને એથી જ એમના ગ્રંથાનું નામ રાખ્યું છે અભિનવ રામાયણુ અભિનવ મહાભારત અને અભિનવ ભાગવત. આ અભિનવ પ્રયાગમાં જૈનત્વની સ્યાદ મુદ્રાને સધર્મ ઉપાસના રૂપે જે વિકાસ જોવા મળે છે તે તેની વિશિષ્ટતા છે, ષડ્કર્શીન જિન અંગ ભણજે તત્ત્વને પેાતાની ઉપાસનામાં વણી હિંદુ દર્શનના પ્રાણુ સમાં રામાયણુ, મહાભારત, ભાગવત અને ગીતાજીની પાછળ રહેલ શુભ અને શુદ્ધ દૃષ્ટિને તેના યથાર્થ સ્થાને મૂકી જિન-ભજનામાં બ્રહ્મ-ભજનાને એકાકાર કરે છે. સાકાર નિરાકાર, સગુણુ-નિગુણ અને જિનદષ્ટિ બ્રહ્મષ્ટિનાં સાપેક્ષ મૂલ્યાને અનેકાંતશાસ્ત્રમાં સમાવી લેવાની તેની અનેાખી શૈલી જેમ જૈન દૃષ્ટિ ગીતામાં જોવા મળે છે તેમ રામાયણ મહાભારત અને ભાગવતમાં પણ તે જ તત્ત્વદષ્ટિ વૈવિધ્યપૂર્વક વ્યાપક Page #10 -------------------------------------------------------------------------- ________________ થતી જોવા મળે છે. સંતબાલજી જૈનત્વ પરંપરાગતબદ્ધ માન્યતામાંથી મુક્ત થઈ અગમ અને યુગને સુમેળ કરતી મહાવીર અને ગાંધીની, આચારાંગ અને ગીતાની શાશ્વતી અને પરિવર્તન સાધતી કાંત અને વૈજ્ઞાનિક સાધનાને અજવાળે છે. પ્રાગાત્મક સાધના-શૈલી એમની સાધનાની ખૂબી એ છે કે પ્રમેયાત્મક એટલે શાસ્ત્રાર્થ પરંપરા પર નહીં પણ પ્રયોગાત્મક છે. વ્યકિતગત અને સામુદાયિક જીવનમાં સત્ય અહિંસાના પ્રયોગ કરતાં કરતાં જે સત્યનો અનુભવ થાય છે તે અનુભવના આધાર પર તે ચાલે છે. શ્રીકૃષ્ણ ભાગવતમાં સમગ્રતાનું સર્વાગી દર્શન કરાવ્યું તે જીવનદર્શનને લક્ષમાં રાખીને સર્વાગી અને સમગ્ર જીવનનાં સર્વ ક્ષેત્રને સત્ય-અહિંસારૂપી ધર્મના પ્રભાવથી પ્રભાવિત કરવાના મુગલક્ષી ભગવદ્કાર્યની પ્રેરણા લેવા સંતબાલજી અભિનવ ભાગવત આલેખી રહ્યા છે એથી જ મંગલાચરણમાં તે કહે છે: રહે આ ભારતગ્રામ વિશ્વકે કે સદા સ્થિત, તે માટે પ્રગટયા રામાયણ અને મહાભારત. એમ વિજ્ઞાનયુગે આ ગાંધી–પ્રયોગ તે રૂપે ને ભાલ—નકાંઠાનો તે સંદર્ભે પ્રયોગ છે. ભાગવત થકી એવા ગ્રામકેબિત કૃષ્ણને આલેખાશે રૂડી રીતે ભાગવત કથામૃત. (પા. ૧) આ આલેખને મુખ્ય હેતુ સમ્યફ ભક્તિની પુષ્ટિ છે તે સ્પષ્ટ કરતાં સંતબાલજી પ્રસ્તાવના રૂપે કહે છે: “એક અર્થમાં જ્ઞાનવ રૂપે જે રામાયણને ગણુએ તે મહાભારત-ગ્રંથ કર્મવેગ રૂપે છે અને ભાગવતનો ગ્રંથ ભક્તિ રૂપે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જીવનનાં આ ત્રણેય પાસાંઓથી સમગ્ર જીવન બને છે. એટલું જ નહીં બલકે સળંગ જીવન અને સમસ્ત જીવન અથવા વ્યક્તિમાંથી જ સમષ્ટિ જીવન બને છે. આમ તે જે કે ભક્તિને પાયે જીવનનાં સમગ્ર પાસાંઓમાં મજબૂતપણે રોપાઈ જ જોઈએ; એમ છતાં કેટલીકવાર જ્ઞાન અને કમની યોગિક તાલીમ મળ્યા પછી જ ભકિત સાર્થક થાય છે. એ રીતે ગીતા ઉપરાંત રામાયણ અને મહાભારત અભિનવ રૂપે લખાયા પછી જ આ ભક્તિ–ગ્રંથ ભાગવત લખાય તે પણ સહેતુક જ છે.” આ દૃષ્ટિએ આ ગ્રંથ આલેખાય છે. તેમાં ભારતીય દર્શને અર્ક, અને સ્વધર્મ યુક્ત સેવાકર્મને મર્મ છવા સાથે સ્થળે રથને ક્ષાયિક સમકિતિ અને ભાવી તીર્થકર શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિને સમ્યફ ભક્તિમાં પરિણુત કરી છે. નરનારી એકષ અને પછાત શ્રમજીવી ગામડાને જીવમાત્ર સાથે એકતા સાધતા આત્મધમથી તે ભક્તિને પુષ્ટ પણ કરી છે. અહા ! ધન્ય છે દેહથા પર પ્રી-પુરુષના ભાવથી પર એવી અક્ષર પુરુષોત્તમ અવિનાશી શ્રીકૃષ્ણની કે સચિદાનંદ આત્મતત્વ રૂપ ભગવંતની ભગવતિઃ આનુશ્રુતિક અતિહાસિક આધારે ભાગવત પુરાણ અનુશ્રુતિક છે. વ્યાસજીએ શુકદેવને, ગોકર્ણધંધુકારીને, શુકદેવ પરીક્ષિતને અને સનકાદિએ નારદજીને આ કહ્યું એમ કર્ણોપકર્ણ આ કથા ચાલી આવે છે માટે તે આનુશ્રુતિક ઇતિહાસ રૂપે છે. એમાં સૂર્યવંશ, ચંદ્રવંશ, દિતિ–અદિતિનાં સંતાન, મનુવંશ, યદુવંશ અને દેવ દાન તેમજ માનવોની વંશાવલી આવે છે. પાર્જીટર, ડોલરભાઈ માંકડ, કનૈયાલાલ મુન્શી વગેરે બીજાં પુરાણો તથા વંશાવલીના આધારે આપી તેને ઐતિહાસિક કડી તરીકે ગઠવે છે. થોડી રસની ક્ષતિ આવે તે વહોરી લઈને સંતબાલે પણ જ્યાં બની શકે ત્યાં આ વંશાવલીની પરંપરા જાળવી રાખી છે. આનુશ્રુતિક પરંપરા જાળવવા છતાં અને જુદા જુદા કાળે જન્મેલા મહા Page #12 -------------------------------------------------------------------------- ________________ પુરુષોને એક વ્યાસપીઠ પર વ્યવસ્થિત રીતે રજૂ કરવા છતાં ભાગવત ઇતિહાસના ગ્રંથ કરતાં કૃષ્ણમાં પૂર્ણ પુરુષાત્તમપણુ આરાપી મુખ્યપણે ભક્તિના ગ્રંથ જ રહ્યો છે. ખરી રીતે તા પ્રાચીન દંતકયાએ અને ભક્તિક્રયાના સંગમ કરી વ્યાસજીએ તેમાં ભારતના પૌરાણિક અનુખાના, અધિષ્ઠાને, અને પરપરાને સાંસ્કૃતિક ખજાના સધર્યો છે. સ ંતબાલે વંશાવલીની ઠંડી સાથે ભારતના પ્રાચીન વારસાના વૈભવને વિધવિધ શૈલીથી રજૂ કરીને ષડ્કાના ઇતિહાસ પશુ સંક્ષેપમાં વણી લીધા છે. એટલું જ નહીં પણ માનવતા, ન્યાય—નીતિમતા, વર્ણાશ્રમ-વ્યવસ્થા, અને ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિકતા પર ઊભેલા ધર્મોના સંગમ કરી વિશ્વના સધને સાથે બેસવાને રંગમાંચ પણ પૂરા પાડેલ છે. તે કેવી રીતે એ સમાવતાં સંતબાલ કહે છે: “સ” સવિદ્યા ને સદૂધ સર્વાંગી મુક્તિ અર્થે છે અને ભાગવતનેા હેતુ પણ જીવને સમય અને સર્વાંગી રીતે બંધનમુક્ત કરવાના છે.' પરીક્ષિતને શુકદેવજી કથા હેતુ કહે છે ખરી રીતે તે! જીવમાત્ર પરીક્ષિત છે. પ્રજ્ઞાપરાધથી સસાર તેને ઘેરી વળ્યા છે. મેાહ રૂપી સના ડંસનું જેને ઝેર ચડયું છે તે જીવ સપ્રયાગ અને સત્સંગરૂપી યજ્ઞકમ કરે તા સૌંસારના ઝેરથી મુક્ત થાય છે. તે સમાવતાં સતબાલ કવે છે માયાવશે ધન આત્મ કેરું, આસક્ત એવા મનથી થયેલું; નિલેપભાવે શુચિ ક થાતાં, તે સ` બધા છૂટી શીઘ્ર થતાં. (પા. ૨૨) આ શુચિકર્મ-કર્તવ્ય ક્રાંત પ્રયાગ કરનારા વિભૂતિ રૂપ સ ંતા કે અવતારી યુગપુરુષ! ચીંધતા હાય છે; કેમ કે તેઓ અવ્યક્ત નીતિ સામાજિક ન્યાય અને વિશ્વશાંતિને તાલ મેળવવાના આ પ્રયાગ Page #13 -------------------------------------------------------------------------- ________________ કરી વિશ્વને ધર્મ દૃષ્ટિએ સમાજ રચવા પ્રેરે છેઃ અવ્યકત નીતિ ને ન્યાય, વ્યકત વિશ્વશાંતિને, મેળવે તાલ બને, પ્રવેગકાર સંત તે. (પા. ૨૪), યુગપુરુષ કૃષ્ણ અને ગાંધીજી યુગાવતારી પ્રગકાર હતા. એથી જ એમની કથા યુગે યુગે સર્વાગી સમાજ-સાધનાનું પ્રેરક બળ બની રહે છે. તે વ્યક્તિ તથા સમાજનું શ્રેય કરવા ઉપરાંત મોક્ષપ્રાપ્તિ સુલભ બનાવે છે; કેમ કે વ્યકિત-સમાજ બન્નેની સાધના સમતોલતા, હોય છે તે જ સર્વાગી મોક્ષપ્રાપ્તિ થતી યથા. વ્યક્તિની સાધના કિંતુ અહીં એકાંગિની બની, તેથી આ રાષ્ટ્રમાં આજે સમાજ સાધના પ્રતિ, આપવા ઝોક મુખ્યત્વે સર્વાગી સાધના ભણું, ભાગવત–પ્રભુ પૂર્ણ શ્રીકૃષ્ણની કથા કહી. (પાન ૩૪) ભાગવતને કાર્યપ્રદેશ બ્રહ્માએ અવ્યકતમાંથી વ્યક્ત સૃષ્ટિ સર્જવા મનુ અને શતરૂપાને પોતાના અંગમાંથી પ્રગટ કર્યા. મનુને પાચ સંતાને થયાં; બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, તેમ જ ત્રણ પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસુતિ. આકૃતિ રુચિ પ્રજાપતિને, દેવહૂતિ કર્દમજીને અને પ્રસુતિ દક્ષ—પ્રજાપતિને પરણી. એમના સંતાનોથી આખું જગત છલકાઈ ગયું. ભાગવતમાં અનુપુત્રો મનુષ્યો, દિતિના દૈત્ય, અદિતિના દેવો તથા અવતારી અને વિભૂતિઓનાં જીવનની કથા આલેખી છે. ખરી રીતે તે તે કથા માનવકુળના ઇતિહાસની વિકાસયાત્રા છે; દેવ, દાનવ અને માનવમાં પડેલા શુભાશુભ ભાવોની સંગ્રામ-કથા છે અને શુભાશુભથી ઉપર ઊઠી શુદ્ધ આત્મતત્વમાં રત રહેનારા Page #14 -------------------------------------------------------------------------- ________________ આત્માથીની પુરુષાર્થ-કથા છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માનવીય અને દિવ્ય પુરુષાર્થોની ભૂત, વર્તમાન અને ભાવ ક્ષિતિજેને આંબવાને ભાગવતને પ્રયાસ છે. એટલે એના ક્ષેત્રની ક્ષિતિજ અંત જ નથી; પરંતુ એ અવ્યકત અનંતને વ્યક્ત કૃષ્ણના સગુણ સાકાર વૈષ્ણવી અવતારથી આકારીને બેનમૂન શિલ્પ જેવી કૃતિને કંડારીને વ્યાસજીએ એક અને અનંતને તાળો મેળવ્યો છે. વ્યક્તિ સમાજ અને સમષ્ટિ, એકાત્મા, અનંત અસંખ્ય જીવાત્મા અને પરમાત્માના સુસંવાદી તાલના એકરાગી રાસ–રસને જે વર્ણવે છે તે જ કૃષ્ણના ગ્રંથાવતાર પ્રેમરસ રૂપે ભાગવત છે. જીવનનાં સર્વ પ્રશ્ન અને ક્ષેત્રને તે સ્પર્શી જાય છે. સમગ્ર જીવનના અનુબંધને જોડનાર, વ્યવસ્થિત કરનાર, તૂટેલા અનુબંધને સાંધનાર અને જીવનનું સર્વાગી ધન કરનાર ગ્રંથાવતાર ભાગવતને સંતબાલે ધર્માનુબંધ રૂપે આલેખીને કૃષ્ણ અને ભાગવતની અનેખી શૈલીનું પિતાની રીતે નિરૂપણ કર્યું છે. તેમાં મૌલિક તવો અને મૂળ ભાવોને એવાં તો અકબંધ જાળવ્યાં છે કે વાચક ભાગવતનું અધ્યયન ને નિદિધ્યાસન કરતાં કરતાં સ્વયંને કૃષ્ણપ-કૃષ્ણકાર કે કૃષ્ણમય ભાવોમાં સહેજે લયલીન કરી પ્રભુ સાથે અનુસંધાન સાંધી દે છે અને એ જ એનું મહત્વનું ને મુખ્ય કાર્યક્ષેત્ર છે. ભાગવતનું વસ્તુ ધર્મ-સંસ્થાપન અને ધર્મની રક્ષા ભાગવતનું વસ્તુવિધાન જીવનવિકાસનું આરોહણ કરાવતા પ્રભુના અવતાર પર રચાયું છે. અવતારોનું કાર્ય દુષ્ટાનું દમન કરી, સંતોનું રક્ષણ કરી ધર્મસંસ્થાપન કરવાનું છે. ચોવીસ અવતારમાં શ્રીકૃષ્ણાવતારને ભાગવતે પૂર્ણાવતારી રૂપે પ્રગટ કર્યો છે. અવતારે પુરાણમાં, દશ-વીસ જે કહ્યા; તે પૈકી શ્રેષ્ઠ સર્વાગી, પ્રભુ શ્રીકૃષ્ણજી રહ્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રભુનુ' ધ સસ્થાપન કાય બ્રહ્માજીએ પેાતાના એક જ શરીરમાંથી મનુ અને શતરૂપાનું સર્જન કરી તેનાં સતાનેા દ્વારા સૃષ્ટિને સભર કરી સૃષ્ટિની સકતા અને ભયાનકતા સૃષ્ટિના આદિમાનવને ભય અને અહેાભાવથી આશ્રમુગ્ધ કરે છે ત્યારે તે અન્યકત તત્ત્વને પોતાના સ્વામી પ્રભુ ક્ર નિયામક માની તેનાં યજન, ભજન અને સેવન કરે છે. આમ સધની ઉત્પત્તિના મૂળમાં પ્રભુ–સેવા અને ભજન રહેલાં છે. કપિલ ભગવાનની યજન-ભજન દૃષ્ટિ મનુપુત્રી દેવતિ અને કદ ઋષિને ત્યાં પ્રગટેલા કપિલ ભગવાને યુજન-ભજન ભક્તિને એકડા છૂટાવી ધ-સંસ્થાપનના આરંભ કર્યાં. કપિલે તેમના પિતાને આત્મધર્મ સમજાવતા પરમાત્માને સમર્પિત થઈ સન્યાસ દીક્ષા દ્વારા પ્રભુના કાર્યમાં જોડાઈ જવા રૂપ યુજન કા સમજાવ્યું. પ્રભુ-યજન પરમાત્મા અને આત્મા. ૢને સ્વરૂપ માં; સાધના ક્રમશઃ સાધી, પામે સિદ્ધિ પૂરેપૂરી. સાચા સંન્યાસીનું મૂલ્ય આ રાષ્ટ્રેસ શ્રેષ્ઠ છે ક્રમ કે ભગવ–કૃત્ય તેએકથી જ અને જગે. (પા, ૪૪ પિતાજીને ઈશ્વરાથે સેવાયજ્ઞ રૂપી યજન દ્વારા પ્રભુ પામવાનું કહી માતાજીને સાકાર-સગુણુ ઘ્યાન-પૂજા દ્વારા પ્રભુ પ્રાપ્ત કરવાનો રીત બતાવતાં તે કહે છેઃ પ્રભુ-ભજન શુદ્ધ ચિત્તે પ્રભુ કેરું, કપી સ્થૂળ શરીર જે; હે।મારો ભકત-ભકતા તે, તેને જરૂર પામશે. (પા. ૪૧) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અત્રિ-અનસૂયાની વસેલ-સેવા મનુની બીજી પુત્રી આકૃતિનું રુચિ પ્રજાપતિ સાથે લગ્ન થયું. તેનાથી યજ્ઞ અને દક્ષિણે જગ્યાં. તેના બાર પુત્રો પૈકી અત્રિ તથા અનસૂયાનું દાંપત્ય સર્વત્ર મંગલ જેનારું અને સર્વના ગુણ ગ્રહણ કરી. સર્વ પ્રત્યે વાત્સલ્ય વર્ષાવનારું હતું. તેમનામાં મારા-તારાને ભેદ ન હતો. તેમની વિશ્વવત્સલ સાધનાથી આકર્ષાઈ સત્યના ત્રિવિધ સ્વરૂપ જેવા બ્રહ્મા, વિષ્ણુને મહેશ ચંદ્ર, દત્તાત્રેય અને દુર્વાસા રૂપે તેમના મેળે પ્રગટ થયા. તેમાં દત્તાત્રેયજી વિષ્ણુના અવતાર રૂપ હતા. દત્તાત્રેયે સર્વત્ર ગુણ જોઈ, ગુણ ત્યાં ગુરુશરણભાવ વહેતો કર્યો. આમ પરમાત્મા એકરૂપ હોવા છતાં ત્રિવિધ રૂપે પ્રગટ થયા. આત્મા એક રૂપે તોયે, મુખ્ય ત્રિધા ભવે બને; જન્મ રક્ષા અને મૃત્યુ, આકારે ત્રિસ્વરૂપ તે. (પા. ૪૭) આ કારણે પ્રભુભકિતનાં વજન, ભજન અને સેવન એવાં ત્રણ વરૂપ રહ્યાં છે. (૨) ન્યાય-નીતિનું સ્થાપન સતીનું સમર્પણ ભંજન, યજન અને સેવનથી પ્રભુમાં મન સ્થિર થાય છે, પણ પ્રભુનું કાર્ય તો અન્યાય-અનીતિ રૂ૫ અધર્મનું નિવારણ કરી ન્યાયનીતિ રૂપ ધર્મ સ્થાપનાનું છે. એ કાર્ય મનુની ત્રીજી પુત્રી પ્રસુતિ જે દક્ષ પ્રજાપતિને આપી હતી તેની પુત્રી સતીએ કર્યું. ભગવાન શંકરને વજ્ઞભાગ ન આપીને મદાંધ પિતાએ ભગવાન શંકર પ્રત્યે જે સામાજિક અન્યાય કર્યો હતો તેના નિવારણ માટે સ્વયં અગ્નિમાં આહુત થઈને સતીએ ન્યાય-મૂલ્યની તટસ્થ ભાવે પ્રતિષ્ઠા કરી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સત્તા અને ધન તણા મદ રાકવાને સાચું તટસ્થ બળ નિઃસ્પૃહ ત્યાં ખપે જે; સક્રિય તે યદિ યથાર્થ રહે સમાજે, તે સત્ય જાતિ મહી ધર્મ ટકે સદાયે. (પા, ૧૦) બલિદાન તાં મૂત ઉદાહરણ ભારત, સીતા ને પાતી રાધા ગવાયાં ગૃહસ્થાશ્રમે. (પા. ૫૯) (૩) ધ્રુવની નીતિસાધના અન્યાય પે'લે ધરથી શરૂ થઈને, વ્યાપતા વેગથી વિશ્વમાં પછી; માટે જંગે ન્યાય ખરે જ ઈચ્છશા, તેા પે'લ એની ઘરથી કરા તમે. અનુના પુત્ર ઉત્તાનપાદે સુરુચિ રાણી પ્રત્યેના મેાહથી સુનીતિ તથા તેના પુત્ર ધ્રુવજી પ્રત્યે અનાદર બતાવી અન્યાય કર્યો. તે ધ્રુવજીએ તપ કરી પ્રભુ પામીને નિવાર્યા અને સુનીતિની સ્થાપના કરી. આમ પ્રાણત્યાગ અને તપથી ન્યાય-નનાં મૂલ્યાની સ્થાપના તથા રક્ષા કરવાના મર્મ બતાવી સંતબાલ કવે છે: “જેને ભક્તિ ખરી જાગી, પેખે સત્ર તે રિ; ાતામાં સર્વાં પ્રાણીમાં, જાણે અદ્વૈતતા ભરી. આવું ાણી મુમુક્ષુ જે, વવન આચરે; તેમ ધ્રુવ ગતિ પામી, નિશ્ચે મેાક્ષપદે ઠરે, (પા. ૭૧) (૪) પ્રિયવ્રતનુ પરોપકારાર્થ જીવન મનુના બીજા પુત્ર પ્રિયવ્રત માટા ભગવદ્ભક્ત હતા. તેમની પાસે બ્રહ્માજીએ ઉત્તમ સંતાન અર્થે ગૃહસ્થ-જીવન ગાળવાની માગણી કરી. ભૂખે પત્ની અને ચૌદ ચૌદ સતાના છતાં તેએ આ તરથી નિર્લેપ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રહી સમાજહિતાર્થે ગૃહજીવનનું સેવન કરી વાસના ક્ષય કરી. સ્વવાસના ક્ષયાર્થે જે, ને આવે જગહેતુએ; સત્યનિષ્ઠ રહે સૌને, વિશ્વાસપાત્ર વીર તે. (પા. ૨૮) આમ મનુ ભગવાનનાં બે પુ અને બે પુત્રીઓના વંશજોમાંના પરમોત્તમ પુરુષોનાં દૃષ્ટાંત દ્વારા ધર્મતત્વનાં મૌલિક ઉદાહરણ આપી સર્વધર્મ રહેલા સારતત્વને ભાગવત રજૂ કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ સર્વધર્મને સાર રજૂ કરતાં કહે છે બે બેલથી બાંધીઓ, સર્વ ધર્મને સાર; પ્રભુ ભજે નીતિ સજે, પરઠ પરોપકાર. જગતના બધા ધર્મના સંસ્થાપકાએ એક યા બીજી રીતે આ વાત કરી છે. ભાગવતે દષ્ટાંત દ્વારા સમજાવવાની મનહર શૈલીથી તે વધુ સ્પષ્ટ કરી. કપિલનું ભજન–યજન, સતી ને ધ્રુવની ન્યાયનીતિ અને પ્રિયવ્રતના પરોપકારમાં સર્વ ધર્મનાં બીજ સમાયાં છે એ સહજ રીતે સમજાવી દીધું છે. (૫) સત્યાથીને જીવનસંગ્રામ અંતરાત્મા કે પરમાત્મા કે પરમ સત્યામાનું મુખ્ય કાર્ય છે અશુભ અને અશુદ્ધ સામે શુભ ને શુદ્ધને સહાય કરવાનું. વ્યક્તિ અને અને સમાજનાં જીવનમાં શુભ અને અશુભ, પાપ અને પુણ્ય, નેકી અને બદી, પાક અને નાપાક વૃત્તિઓ પડી હોય છે. અવતારી સંત અને વિભૂતિઓ અશુભ, પાપ, બદી કે દુષ્ટ વૃત્તિ સામે પ્રત્યક્ષ લડત આપી, પુણ્ય, શુભ અને ભદ્રને વિજય અપાવવાને માર્ગ બતાવે છે. એથી જ દુરિતાને વિદારી ભદ્રને પ્રતિષ્ઠિત કરવાનું કાર્ય અને તારી કાર્ય ગણ્યું છે. દરેક ધર્મો અશુભને જીતવાને નેક આદેશ આપે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વેન-વધુ અને પાપના પ્રતિકાર ભાગવતકાર જીવનસંગ્રામમાં સજ્જ અને સાવધ રહેવાની વાત કરતાં કહે છે કે જેમ વ્યક્તિગત અશુભ પર તેમ સામાજિક અનિષ્ટ પર પણ વિજય મેળવવા જોઇએ. ધ્રુવના વશમાં વેન નામે રાજા થયે. તે ક્રૂર, પાપી અને પ્રજાપીડક હતા. તેથી ઋષિએએ જનહિતાર્થે તેના સામને! કરી, તેને મૃતપ્રાય કરી, તેની ભુજમાંથી પૃથુ અને અર્ચિને પ્રગટ કર્યાં. (૬) પૃથુ-અર્ચિના પાવના પુરુષા પૃથુ પ્રભુને અવતાર મનાય છે. તેણે મૃદુતાથી, ધર્મ વ્રુદ્ધિથી ખેતી, ગેાપાલન અને બ્રહ્મધર્મની વૃદ્ધિ કરી, ધરીને એવી સમૃદ્ધ કરી કે તેના નામ પરથી તે પૃથ્વી કહેવાય છે. પૃથુને સ ંતા, બ્રાહ્મણા અને સેવકાને તથા પ્રશ્નનેા ટેકે હતા. તેથી એમણે જે સસ્કૃતિના પાયા નાખ્યા, તેમાં મૃદુતા, યા, સત્ય, તપ, ત્યાગ અને શાંતિ સ્થિર થયાં તે વવતાં સંતબાલ કવે છે અનુષ્ટુપ સંત-દ્વિજ તપ ત્યાગ ને પ્રામત જો ભળ્યાં, તા થાયે મૃડુતાની ત્યાં બાહ્ય ભીતર એકતા. (પા. ૭૩) શાલ રાજ્યે દંડ, પ્રા મહી સુગઠના, હિંન્ને મહી ત્યાગતા; સંતેામાં તપ-તેજની વિપુલતા, એ ચાર ભેગાં થતાં; તા તેા ભારતમાં ફરી વિલસતી, સત્સ`સ્કૃતિની પ્રભા; તે આખા જગતે પ્રભાવિત કરી, શાંતિ બનાવે સ્થિરા. (41. 193-198) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આમ પૃથુએ ક્રુરતા પર સૌમ્યતાને, કાયરતા પર વીરતાને, કૃપશુતા પર દાના, ક્રોધ પર ક્ષમાના અને અસત્ય પર સત્યને વિજય કરી, શુભથી પ્રજાનું શ્રેય અને શુભ કર્યું. તે પછી એને અનાદિના ઉપદેશથી તે શુભ અને અશુભથીયે પર તેવા નિજ આત્મશુદ્ધિ રૂપી મૈક્ષના માર્ગ પ્રબળ પુરુષાર્ય કર્યા. અને અચિ પણ તેની સાથે જ આત્મસાધનામાં રહી. કેમ કે સાથે એક પર આત્મા, આત્મા સ્વયં સંધાય છે; આત્મા સાથે પર કોય, આપેાઆપ સધાય છે. જીવન ને જગત બને, અેક જ ભિન્ન છે નહી”; તેથી જ છેવટે તાળા, એ બન્નેના જંતા મળી. (પા. ૮૫) આમ ઉત્તાનપદ રાજના વ ́શમાં પૃથુ, ચેતાગશે! અને ખીજા અનેક રાજવી અશુભને અકુશમાં રાખી, શુભનું સમર્થન કરી, શુદ્ધ આત્મતત્ત્વ બક્ષી, જીવન અને જગતનું શ્રેય કરવામાં પરમ પુરુષાની પગદડી પાડી ગયા. (૭ ઋષભદેવના અવધૂત-આત્મયાગ મનુના ખીન્ન પુત્ર પ્રિયવ્રતના વર્દેશમાં પણ ભગવાન ઋષભદેવ જેવા તીથ કરને! જન્મ થયા. તે વિષ્ણુના અવતારરૂપ હતા. ભરત ક્ષેત્ર જ એવું ક્ષેત્ર છે જ્યાં, હિંદે જન્મેલ જે સ્ત્રીએ, જન્માવે ઋષભાદિને. લાવી ન શ્વે શકે ? તે હિંદ વિશ્વશાંતિને, શીઘ્ર પ્રથમ ષત્રે મા, સ્વપર-શ્રેય પથ આ; મસમાજના પિતા, થઈ શકા મનુ જેથી, વ્યક્તિ સમાજ સસ્થા તે, સમષ્ટિ સાર તત્ત્વને; તાળા જે મેળવે ધર્મ, તે ધર્માં વિશ્વધર્મ" હૈા. (પા, ૯૨, ૯૩) Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્માથી પુરુષ તે છે, ભવ પ્રપંચને વિષે ચોમેર ભાગ વચ્ચે છે, પ્રભુ લક્ષ્ય રહી શકે. પુરષાર્થ થકી નિત્ય, કર્તવ્ય કર્મ આચરે; મજલક્ષી કરે સૌને, સર્વ હિતેચ્છુ સંત તે. (૫. ૯૫) આ લાલચે બને, કદી પૂર્ણ મુક્તિની; સ્વપર–શ્રેય–માગે છે, પસાર કરવી રહી. (પા. ૧૦૪) આત્મામાં સ્થિર ન થાય, કાયમી જ્યાં લગી મન; ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે' ચિરંતન. (પા. ૧૬) યેગી કદી ન મહાય, સાધનાજન્ય સિદ્ધિમાં; કેમ કે સાચી કાંતિ તે છે ત્યાગમાં, ને ભોગમાં. (પા. ૯૮) માયા દયા જુદાં, એક પાડે, બીજ ચઢાવતું; જન્મ વધારતું એક, બીજુ જન્મ નિવારવું. (૫. ૯૯) ભગવાન ઋષભનું અધ્યાત્મ-દર્શન રહૂગણને સમજાવતાં ભરતજી કહે છે : આત્મા મુખ્ય જગે બીજુ, બધું ગૌણ બતાવવા; એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગત વૃથા. ન સંબંધી ન સંબંધ, છોડવાનાં કલ્લાં કદી; છાડવાં મેહ-આસક્તિ, તે બને પરનાં સદા. (પા. ૧૦૮) આત્મબુતિ સદા જેની, દેહાદિ પર છે ઘણું; તે છત પડી ઘૂમે, જંજાળ ભવાની. (પા. ૧૧૨) સવદહી તણે હૈયે, કાયમ પ્રભુજી વસે; એવું માની સદા વતે, પામે પ્રભુકૃપા સુખે. (પા. ૧૨૧) આત્મશુદ્ધિનું અમૃત ઔષધ નામજપ અવતારી વિભૂતિ અને પરમ સંતાની ગેરહાજરીમાં પાપમાવા મુક્ત કરનારું, સંસારમાંથી તારનારું કેઈ ઔષધ છે? તે પ્રશ્નને Page #22 -------------------------------------------------------------------------- ________________ જવાબ આપતાં અનમિલના દષ્ટાંતથી ભાગવત સમજાવે છે, રામ કરતાં નામ મેટું છે. પ્રભુસ્મરણ બધાં પાપ અને રોગ નિવારવામાં અમૃત બાધ વહે છે. તેથી જ કહ્યું છે કે નામ હદયને કમળ કરી કરણાથી અમૃત કરનારું છે, ફક્ત નામેય થાય જ્યાં; સહદયા દયાભક્તિ, મેક્ષ દે શી નવાઈ ત્યાં? (પા. ૧૧૮) આત્મસ ગ્રામ આત્મા જ આત્માને મિત્ર છે અને તે જ આત્માનો વેરી છે. પુણ્ય પ્રેરે તે મિત્ર; પાપ પ્રેરે તો શત્રુ. તેને જ દેવ-અસરસંગ્રામ કહે છે. તે જ દૈવી–દાનવી વૃત્તિઓ છે. કુમતિ જીતી સુમતિ સિદ્ધ કરવી તે છે માનવતા, અભય, સત્વસંશુદ્ધિ, અહિંસા, દયા, ક્ષમા, સત્ય વગેરે દિવ્ય ગુણે જેમ સમાજમાં અને વ્યક્તિમાં છે, તેમ કામ, ક્રોધ, લોભ, અહંકાર, વેરભાવ, દર્પ વગેરે આસુરી ગુણે પણ વ્યક્તિ અને સમાજમાં પડેલા છે. જેની જેવી વૃત્તિ તેવા કુલ સાથે તેને પ્રીતિ થાય છે અને તેવી તેની પ્રકૃતિ બની જાય છે. માનવકુલને ઇતિહાસ કહ્યા પછી દેવદાનવ કુલને ઇતિહાસ વર્ણવતાં ભાગવત-કથાકાર કહે છે કે મનુની એક પુત્રી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવી હતી. તે દક્ષ પ્રજાપતિને પંચજન પ્રજાપતિની પુત્રી આસિકનીથી થયેલ સાઠ કન્યામાંથી તેને કશ્યપ સાથે પરણાવી હતી. તે પૈકી અદિતિની વંશપરંપરામાં પ્રભુ પ્રત્યે પ્રીતિ હેવાથી દિવ્ય ગુણ વધ્યા તેથી તેઓ દેવ કહેવાયા અને દિતિની કુખે દૈત્ય જેવાં અહંકાર–પ્રધાન બાળકે થયાં. આમ અદિતિના દેવ અને દિતિના દાનવ વચ્ચે પ્રકૃતિભેદે વમનસ્ય થયું. દેવમાં પ્રપત્તિની ભાવના હતી. દાનમાં પ્રતિકારની પ્રબળતા હતી. દેવોમાં દિવ્ય ગુણ તથા ભગવાન પ્રત્યેની યાચના-પ્રાર્થના હેવાથી Page #23 -------------------------------------------------------------------------- ________________ અને દાનમાં અભિમાન અને અહંકારની તીવ્રતાથી ધ, માન, માયા, લોભ અને યુદ્ધખોરવૃત્તિની અત્યંત વૃદ્ધિ હેવાથી ભગવાન દેવને પક્ષ લેતા હતા. જેમાં જ્યારે ભોગપરાયણતા, ધંમડ અવિનય અને અન્વય-મદ આવતા ત્યારે તેમની શક્તિ ક્ષીણુ થતી. કેટલાક શ્રાપિત થતા અને એ તકને લાભ લઈ અસુરે તેમના પર આક્રમણ કરી તેમને હરાવતા. ઇન્દ્ર એક બાજુથી ભેગમસ્ત રહી બૃહસ્પતિ ગુરૂને અવિનય કર્યો અને બીજી બાજુથી વિશ્વરૂપને વધ કર્યો એટલે દેવોની શક્તિ નબળી પછે, ત્યારે વિશ્વરૂપના પિતાએ પુત્રનું વેર લેવાના હેતુથી વૃત્રાસુર પ્રગટ કર્યો. વૃત્રાસુરે દેવોને ત્રાહિમામ કરી દીધા. આખું વિશ્વ અશાંતિથી ઊભરાઈ ગયું. વેરને બદલે પ્રેમથી પ્રાર્પણ કરી વિશ્વશાંતિ સ્થાપતું ઉદાહરણ રજૂ કરવા દધીચિ પ્રગટયા; કેમ કે વૈરને બદલે લેતાં, વૈર બીજ રહી ફરી; ફેલાય વિશ્વમાં જેથી, ઘોર અશાંતિ કાયમી. તેવી વેર ભૂલી વહાલે, વિશ્વને જે વધાવશે; તે જ સતી દ્વિજે સંતો તણું ત્રણ અદા કરે. (પા. ૧૨૯) માનવતાને મહિમા આ ઘર ત્રાસમાંથી મુક્તિનો માર્ગ બતાવતાં ભગવાને દેવને દધીચિ અશ્વિની પાસે જઈ તેમનાં અસ્થિ માગવા કહ્યું; કેમ કે માણસ સિવાય તેવું સમર્પણ કેણ કરી શકે? મહર્ષિનાં હાડકાંના વજથી વૃત્રાસુરને હરાવાની વાત આવી અને ધીચિ બોલી ઊઠયા? અતે નશ્વર આ દેહ, માટી સાથે મળી જશે; મૂલ રક્ષાર્થ કાજે તે, સ્વયં તે તજ ન સ્પે? (પા. ૧૩૧) દેવની માગણીથી મનુષ્યજન્મ સાર્થક કરવાનો અવસર પ્રાત થવાના આનંદમાં દધીચિએ પ્રભુમાં લીન થઈ સાપ કાંચળીને અને કોઈ જાને જન્મ સાર્થક થઇ જ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ તજે તેમ દેહ તજી દીધેા. તેમાંથી વ મનાવી ઇન્દ્ર જ્યારે વૃત્રાસુરને મારવા તૈયાર થાય છે ત્યારે યિને ત્યાગ વૃત્રાસુરને પશુ હૃદયપલટા કરે છે. ખરે જેને દેહાધ્યાસ ટળે છે તે તરણાની જેમ દેહ ઘેાડે છે. તે સત્યાથીના આવા બલિદાનથી વૃત્રાસુરનું આત્મભાન જાગ્રત થતાં તે પ્રભુની સેવામાં પેાતાનાં તન, મન, ધન અર્પવાની પ્રાર્થના કરતા પ્રભુશરણ પામે છે; તે પ્રસંગ વર્ણવતાં સતબાલ કવે છેઃ સુઋષિનાં તપ-ત્યાગ ને ભળે. પ્રભુની કૃપા; કુપાત્ર દૈત્ય તો ક્રમ ન પામે દૈવી પાત્રતા ? (પા, ૧૩૧) જેમ દાનવામાંથી દૈવી પાત્રતા પમાય છે તેમ દેવેમાં પણ જો વિનય ઉદ્ધતાઈ આવે તેા જય-વિજયની જેમ દાનવપણું પમાય છે. હિરણ્યાકસ અને હિરણ્યાક્ષ રૂપે તે દૈત્યકુળમાં અવતર્યાં. એકને વરાહનું રૂપ લઈ અને ખીન્નતા નૃસિંહનું રૂપ લઈ ભગવાને વધ કર્યાં. અને એ જ કુળમાં પ્રદ્લાદ જેવા સત્યાગ્રહી ને લિ જેવા દાની પ્રગટ કરી, દૈત્યમાં પણ દૈવી ગુણુના વિભાવની શકયતા બતાવી છે. જન્મના કુળનેા નહીં પણુ સત્સ ́ગ અને જ મેટિા છે. સત્સંગે વાલીએ વાલ્મીકિ અને અને છે. તે તે માનવકુળ જ લબ્ધ છે માટે ગણાયા છે. સ્વપુરુષા ના મહિમા દાસીપુત્ર નારદ મા મહર્ષ મનુષ્યજન્મ દુર્લભ સત્સંગના પ્રભાવ ભલે ગમે તે હે! પણ ગર્ભાવસ્થાથી જ જો સત્સ`ગને સુસંસ્કાર પાડવામાં આવે તા જેમ પારસમણુના સ્પર્શથી લેાહતું હેમ થાય છે તેમ કઠાર દૈત્યકુળમાં પણ સૌમ્ય સાત્ત્વિકતા સહેજે પ્રગટે તેનું દૃષ્ટાંત પ્રદ્લાદ પૂરું પાડે છે. નારદે તેમને ગર્ભાવસ્થામાં જ બ્રહ્મજ્ઞાન આપેલું. એથી તો એ દાનવકુળમાંયે મહામાનવપણું પામી ગયા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાયાનું મૌલિક જ્ઞાન, ગ રdi મળી શકે; કેમકે બ્રહ્મ છે વ્યાપ્ત, છ ને નિખિલે જશે. (પા. ૧૭૦) એકને (બ્રહ્મને જાણી લો સોએ, શાસ્ત્રનિચોડ એ કહ્યો, કેમ કે એકને જાયે, જાણો સઘળું તમે. (પા. ૧૭૧) સર્વાગી પ્રભુતા ધયેય, બાકી ગૌણ બધું ગણો; તે જ વ્યષ્ટિ–સમષ્ટિનું, સ્વપર-એય સાધશે. (પા. ૧૭૬) તેવા પરમ ભકતોને જ, સર્વાગી પ્રભુતા વરે, બીજા ત્યાગી પૂરે તોયે, એકાંગી સાધના ધરે. (પા. ૧૭૬) ભક્ત પ્રહૂલાદે જે બંધ નારદ પાસેથી સાંભળ્યો તે હટ્યસ્થા કર્યો. તે સત્યરૂપી બ્રહ્મ માટે જીવનભર લડયા, ઝૂઝથા અને અંતે પ્રભુને પામી પિતાને પણ ઉદ્ધાર કર્યો. ફરે દેવત્વ દૈત્યત્વ, પરમ પુરુષાર્થથી; મનુત્વ પામી આત્માથી, અતે પામે પર ગતિ. (પા. ૧૭૮) પ્રહલાનું અધર્મ સામે ધર્મયુદ્ધ હતું, જેમાં ધર્મને વિજય થયો, એથી યુધિષ્ઠિર મહારાજે આચરેલા વ્યવહાર—ધર્મ તથા મોક્ષ જ્યાં ધર્મનું મિલન થાય છે તે વ્યાપક માનવ–ધર્મને સમજાવતાં ભાગવત આલેખક કહે છેઃ માનવ ધર્મનું સવરૂપ માનવીના વ્યવહાર–ધર્મમાં વસ્ત્રમ-વ્યવસ્થા સમાજને સુવ્યવસ્થિત રાખે છે અને સત્યની ઉપાસના મેક્ષધર્મ પ્રત્યે દોરી જાય છે. ગુણકર્મથી વર્ણ ચાર છે. ચાર વર્ણો ને આથમે વણેમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ, રક્ષે સમાજ સંસ્કૃતિ, વૈદ્યક ન્યાય કરે સોંઘાં, ત્યાગ ને બ્રહ્મચર્યથી, Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૩ બનમાય સદા ક્ષે, પ્રશ્નનાં ક્ષત્રિયે અને; દીસ્યો શુક્રીય બાકીની, સેવા બનવતા જગે. (પા. ૧૮૨) સિંગાયું મળ વર્ણાનું, આશ્રમેા થારથી અહી, તે ચારમાંય છે મુખ્ય, બ્રહ્મચર્ય પ્રથં કરી, (યા. ૧૮૪) ભવતૃષ્ણા રહે વડી, નણી સમૂળગી હશે. તે ગૃહસ્થાશ્રમી કિવા સન્યાસી મેાક્ષ મેળવે. (પા, ૧૮૮) ગૃહસ્થાઅમ પકાય, તેથી આ દેશને ભલે1; ત્યાગી તપસ્વી ભકતાના, જેમાંથી થાક જમતા. (પા. ૧૯૦) ઢાષાદિ છે શત્રુ, આત્માના મુખ્ય તે ખરા; અંકુશે તેમને રાખી, અતે ક્ષીણુ કરી ભલા. (પા. ૧૯૪) તે માટે મેાહ સબધા, ડી વ્યૂ થાયરે; લેાહીસમાં જને સાથે, તે મુમુક્ષુ થાય છે. (પા. ૧૯૫) થાણુ અને સેવકની પૂજ્યતા ઉપન્નતિ સસ્કાર દેનાર મનુષ્ય વિશ્લે સુપાત્ર ને સેવક બ્રાહ્મણૅય તે ખુદ પ્રભુના પૂજનીય હૈય તેથી જંગે ઉત્કટ સ્થાન તેહનું. (પા, ૧૯૦) સતાના મેાક્ષદાયક ધમ હાનિલાભા, સુખા-દુ:ખેા, જયા-પરાજયે; જડે સૌ તે રહ્યાં; આત્મા, સચ્ચિદાનંદૃ એકલા. પ્રાણીમાત્ર મહીં તેવું, એક આત્મત્વ પેખતે; વિશ્વમય છની નય, પ્રસન્ન મ–સંત શા. (પા, ૧૮૮) જે અનાયાસ આયાસ, ને તાત્મ્ય તટસ્થતા, સાથે જીવનમાં પૂરાં, તે પામે પૂર્ણ સાધુતા. Page #27 -------------------------------------------------------------------------- ________________ જેઓ પામેલ છે. આવી પ્રવૃત્તિલક્ષી-નિતિ; તે કાંતિપ્રિય સંતથી, થતી સધર્મ-સ્થાપના. (પા. ૧૮૬) આવા સંતો અને ગ્રાહ્મણનું વિશે બહુમાન થાય છે. પ્રલાખા વંશમાં બલિરાજા થઈ ગયા. ઈજે તેમને હરાવી તેમની બધી સંપત્તિ લઈ લીધી અને તેમને પ્રાણરહિત કરી નાખ્યા ત્યારે શાચાર્યે તેમને સજીવન કર્યા અને દાદા મલાદએ માળા આપા તે ધારણ કરીને બલિરાજ ભક્તિશાળી અને શકિતશાળી બની ગયા અને ઇન્દ્રપુરી છતવા આવ્યા. દેવે અને ઇન્દ્ર જ્યાં ત્યાં છુપાઈ ગયા ત્યારે અદિતિએ કશ્યપજીની દેરવાણી પ્રમાણે પયોવ્રત કર્યું અને ભગવાન વામન રૂપે ત્યાં અવતર્યા. ભાદરવા સુદ બારસે બ્રહ્માજીએ પણ સ્તુતિ કરતાં કહ્યું? ભક્ત માતા પિતા જ્ઞાની, બને ઋજુ તપસ્વીઓ; તે સ્થળે જન્મવા ઈછે, ભગવતી વિભૂતિઓ. (પા. ૨૨૨) બલિરાજા ભૃગુ પાસે યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યાં જ હાથમાં છત્ર, દંડ અને જળભરેલા કમંડળ સહિત વામન આવી પહોંચ્યા. બલિએ સત્કાર કરી દક્ષિણે માગવા કહ્યું. ભગવાને ત્રણ ડગલાં જમીન માગી. બલિએ તેમના ચરણ પખાળી સંકલ્પ કરી જેવું જમીનનું નું દાન કર્યું કે વામને વિશ્વરૂપ ધારણ કર્યું. બલિનું મન પણ વિશ્વરૂપ બની ગયું, બે ડગલામાં ભગવાને બલિનું સર્વસ્વ લઈ લીધું અને ત્રીજે પગલે બલિએ ભગવાનને ચરણ સ્વમસ્તક પર પધરાવવા માગણી કરી. પ્રભુએ તેને સુતલમાં સ્થાન આપ્યું. બલિ પ્રભુની કસેટીમાં પાર ઊતર્યા તેથી કહેવાયું છેઃ સત્યાથી કરી સકસોટી થાતી, વસુંધરા લક્ષ્મી સદર જાતી; તેયે ચળના સતથી કદાપિ, જે દૈત્ય એવા બલિરાજ નામી. (પા. ૨૨૫) Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્મ આ પ્રમાણ લિાએ દૈત્યવંશને પેાતાની અનન્ય ભક્તિથી કૃતકૃત્ય કરી નાખ્યા. ગનેમાનું દાંત શાપી નમ્રતા, સમતા માત્યાગ પ્રભુઅહાથી પ્રગટાવવાનુ કહી પછી હવે છે; જીવનમાં ગજગ્રાહ જ્ઞાનથી જે અહ' આવે, તે અહંકાર ાડજો. ને વિશ્વમમતા-લક્ષે, વ્યક્તિત્વ વિકસાવો; તા આખરે થશે. આત્મારૂપ આત્મા થકી તમા, બનીને પ્રભુનું અંગ ક‘મુક્તિય પામશેા. (પા, ૨૦૧) જીવને અહંકાર–વિકારરૂપી મગરમચ્છે પકડયો છે; મેહિરાબે ગ્રંથો છે. તે પ્રભુને સાદ કરે ને અંતર્યામીની સહાય મળે તેા તેમાંથી અવસ્ય મુક્ત થાય. સામાજિક સૌંઘર્ષ અને સમુદ્રમ થન આ સંગ્રામ જેમ વ્યક્તિગત જીવનમાં છે તેમ સામાજિક જીવનમાં દૈવી-આસુરી રૂપે સંધ અને સ્વાર્થની ખેચાખે ચી દેખાય છે. સમગ્ર જીવન જાણે પરસ્પર વિરેાધી હિતેાની ખેંચનામંથનમાં જતું હેાય તેમ બને છે. આ સંધર્ષી વૃત્તિને સમુદ્ર-મથન રૂપે રજૂ કરી છે. જીવનમાં ઝેર અને અમૃત, માહિતી અને ફસામણી, સાધન-સન્નતા અને રકતાનાં ક્રૂ પડેલ જ છે અને જે સત્ય પ્રભુનું શરણુ લે છે તેની પડખે પ્રભુ રહે તેથી તે છે. ગર્વિષ્ટ તિસ પન્ન છતાં અહકારથી હાર છે, જીવનસ`ઘનું મૂળ આનું મૂળ ભીતરમાં છે, દૈવી-આસુરીભાવ અંતરમાં છે તે દૂર કરી અન્યાય સામે આત્મશુદ્ધિથી લડાય તે જ દિવ્ય ગુણા વિજયી નીવડે અને શિવત્વની કૃપા પામે. તેથી તે કહે છેઃ Page #29 -------------------------------------------------------------------------- ________________ દુષ્યને ભીતરે બેઠા, કામનોધાદિ સવ તે; એક બાજુ હણે તેને, આત્મપ્રકાશ લાધશે. કિંતુ પછી સમાજે જે, અન્યાય ને અનિષ્ટ તે; ટાવા કાજ આત્માથ, મથે છે, સર્વથા જગે. તો જ સર્વાગી આત્માની પ્રાપ્તિ પૂર્ણતયા થશે; બહિરાત્મા મટી છવ, શિવ સિદ્ધત્વ પામશે. (પા. ૨૦૩) એવો છવ જગનાં ઝેર કંઠે રાખી કેવળ વાત્સલ્યનાં અમૃત જ વેરશે. પણ ઘમંડી ને સ્વચ્છંદી તે અમને નહીં પામી શકે; માનવીના મહા શત્રુ, સ્વછંદ ને ઘમંડ બે; પેસે સમૂહમાં ત્યારે, ખુદ પ્રભુ હલી ઉઠે, રવિછક સંયમી રીતે, જ્યારે સો જન ચાલશે; ત્યારે માનજે નિચે, ધર્મકાર્ય થશે જ; (પા. ૨૦૬) શિવે ઝેર કંઠે ધર્યા પછી લક્ષમીજી પ્રગટેલાં. અને એ પછી અમૃતકુંભ લઈ ધવંતરિ જેવા સમુદ્રમાંથી પ્રગટ થયા તેવા જ દેએ તેમની પાસેથી અમૃતકુંભ ઝૂંટવી લીધે ને દેવને ભાગ આપવા પણ ના કહી. અંદરોઅંદર કલેશ થવાથી છીનવે પશુતાવાળા દૈત્ય જે દેવભાગ તે, જામે પરસ્પર કલેશ ને છીનવ્યું સરી જશે. (પા. ૨૦૯) લક્ષ્મી, સંપત્તિ, સત્તા કે વૈભવ સાંપડે પણ આસુરીભાવને લીધે તે સુખ-શાંતિ આપવાને બદલે કલેશ, કલહ અને અશાંતિ આપી ચાલ્યાં જાય છે. દૈત્યનું ખરેખર એમ જ બન્યું; જ્યારે દેવોએ ભગવાનમાં વિશ્વાસ રાખી તેમની જ સહાય માગી. એ સ્થિતિને લાભ લઈ ભગવાને મોહિનીરૂપ ધારણ કર્યું. દેવે તેમાં મુગ્ધ ન થયા પણ અસુરોએ તેના રૂપ પાછળ મેહિત થઈ અમૃતકુંભ વહે ચવાનું કાર્ય મોહિનીને સોંપી દીધું. મેહિનીરૂપે ખુદ ભગવાન હતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ એમણે દેવોને અમૃત આપ્યું ને દાનવો અમૃત વિના રહી ગયા. લોભી ને લાલચુ આમ વધુ લાલચથી હાથમાં આવેલ પણ ગુમાવે છે; ત્યારે સ્થિરતાથી પ્રભુને આશ્રય લેનાર પિતા પાસે જે ન હોય તે પામે છે. માટે સંતબાલ કહે છે? મૂઢ રવાથી ડરે સૌથી, લાલચે ઢળી જતે; કષ્ટ-લાલચમાં થી આપે સત્રભુ આશરે. (પા. ૨૧૨) દેવો એ રીતે પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાથી સંગ્રામમાં જીતી ગયા. દેવ-અસુર સંગ્રામ અથવા જીવનમાં આવતાં દુરિત અને દ્ધ ભાવો વચ્ચેના સંગ્રામને સાર આપતાં સંતબાલજી કહે છે? આત્માને પરમાત્માને, સાધે ન જ્યાં લગી કમે; ખેંચાતે ત્યાં લગી જીવ, દેહે ક્રિયાદિના સુખે. માટે જ ઈશ્વરી નિષ્ઠા, ને પ્રત્યક્ષ ગુરુકૃપા; ચાલજે સાધી સંગાથે, ભવ–સંગ્રામ જીતવા. (પા. ૨૧૪) ભવસંગ્રામ જીતવો બહુ મુશ્કેલ છે. કામાદિ દોષથી નારદ જેવા પણ ચળી ગયા હતા, તે દષ્ટાંત આપી સંતબાલ ફરી. ચેતવે છે ? શિવ નારદના જેવા, મહેશ્વરાય કામથી; ન ચેતતાં પડયા હેઠા, ચેતી પાછા ફરી ચઢ્યા. માટે ચેતી સદા ચાલી, સત્યાથી પ્રભુનિષ્ટ છે; પ્રભુ-ગુરુ-કુપા પામે, નક્કી ભવાંત તે કરે. (૫. ૨૧૭) દાનમાં દુઝતા હતી એટલે ગુરુકૃપા પામવા છતાંય પ્રભુકૃપા ન પામ્યા. દેવોમાં સૌજન્ય હતું એટલે બીજી નબળાઈઓ હોવા છતાં પ્રભુકૃપા પામ્યા; કેમ કે પ્રભુ-કૃપા ને'ય, દુષ્ટતા હોય ત્યાં લગી સૌજન્મે તે મળે બને, બાહ્યાંતર સુખે વળી. (પા. ર૧૭) Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આમ દેવ-દાનવ વંશનું વન કરી ફરી ભાગવતકાર માનવવશ પ્રત્યે આવે છે. યુગેયુગે મનુનું અવતરણ મૂળમાં ભગવત્તત્ત્વ રાખી મર્ત્ય સમાજને ધર્માર્થ સ્થાપવા માટે મનુ જન્મે યુગેયુગે દેશકાળ નિહાળીને પ્રશ્ન ને ધર્મ એયનું અનુપુત્રો તથા દેવા રક્ષણુ કરતા ઘણું (પા.૨૧૯-૨૦) આદ્ય મનુ અને મન્વંતરની કથામાં આપણે જોયું કે મનુ શતરૂપાનાં સંતાનેાની સૃષ્ટિમાંથી ભગવાન કપિલે આત્મવ સમજાવી યજન- પૂજનનું સાધન આપ્યું. ધ્રુવે નીતિના, સ્તીએ ન્યાયના, પ્રિયવ્રતે પાપકારના સ`સ્કાર દૃઢ કરી ધર્મમાત્રના સાર રૂપ પ્રભુભજન, નીતિપાલન અને પરાપકારનાં ઊંડાં મૂળ નાખ્યાં. એ જ રીતે વ્યક્તિ સમાજ અને સમષ્ટિનું વ્યવસ્થિત નિર્માણ કરવા પૃથુએ પ્રજાપાલન, અત્રિઅનસૂયા અને દત્તાત્રેયનું ગુણુદી જગવાત્સલ્ય, ભગવાન ઋષભદેવ ભરતાદિની શ્રેયાનુબંધી અધ્યાત્મ-સાધના અને પ્રભુ નાંમના રસાયણુ સાથે વર્ણાશ્રમ-ધર્મની વ્યવસ્થા સમજાવી, પ્રથમ મન્વંતરે અનુષ્યના જીવનવિકાસના મૌલિક સત્યનું બીજારોપણ કર્યું છે. ભાગવતકારે એ પછી મનુષ્યજીવનમાં રહેલા અશુભના ગજગ્રાહનું આલેખન કર્યું . એ જ ગજગ્રાહ દેવદાનવ રૂપે સમાજમાં કેવી રીતે કામ કરી રહ્યો છે તેનું પ્રદ્લાદ, લિ, વૃત્ર જેવા દાનવા અને દૈવાની પ્રભુનિષ્ઠા બતાવી, શુભા-શુભથી પર તેવી સર્વા‘ગી આત્મશુદ્ધિ પ્રત્યે લક્ષ્ય દારો, ભાગવતકાર કરી વર્તમાન મન્વંતરે માનવીય ગુણુવિકાસનું કાર્ય કર્યું. તેના ઇતિહાસ સંભળાવે છે, તેમાં વર્ણ તથા જતિવ્યવસ્થાનું મૂળ ગુણુક છે, જન્મ નહીં ત સમજાવતાં કહે છે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વૈવાત મનુને વંશવેલો પ્રથમ વૈવસ્ત મનુ નિ:સંતાન હતા, તેથી વસિષ્ઠ ઋષિ પાસે વરણ યજ્ઞ કરાવ્યો હતો. તે વખતે શ્રદ્ધાએ પુત્રીની માગણું કરી, તેથી ઈલા નામની કન્યા પ્રાપ્ત થઈ. વસિષ્ઠ ઋષિએ એ કન્યાને જ પુત્ર બનાવી તેને અનુકુમાર નામ આપ્યું. તે શંકરના શ્રાપિત પ્રદેશમાં મૃગયા કરવા જતાં ફરી નારી બની ગયો. વસિષ્ઠ ઋષિની પ્રાર્થનાથી તે એક અધિકમાસથી બીજા અધિકમાસ સુધી એક વખત નર રૂપે અને બીજી વખત નારી રૂપે રહેતો. જ્યારે તે નારી રૂપે હતા ત્યારે ચંદ્રકુમાર બુધના સંયે એને પુરૂરવા નામે પુત્ર થયો. તે વંશ ચંદ્રવંશ, ઐલવંશ, અથવા પુરુવંશ તરીકે પ્રખ્યાત થયે. મનમાંથી જ વિવર્ણો સમાજ મનુના પુત્ર કષના વંશે ક્ષત્રિયે થયા. ધૃષ્ટથી ધાસ્ટ નામના બ્રાહ્મણ થયા.દિષ્ટના પુત્ર નાભાગથી વૈશ્ય થયા. કાનન મહર્ષિ બની અગ્નિવેશ્યાનન ગાત્ર ચલાવી ગયા. કિંજથી ક્ષત્રિયો અને ક્ષત્રિયે પાછા જાતુકર્ષની જેમ બ્રાહ્મણ ને ઋષિ પણ બની જતા. આમ આરંભમાં જ મનુએ એ સંસકાર પાડ્યો કે જાતિ કે વણે એ તે ગુણુંકમ-આશ્રિત છે. જન્મથો સ્ત્રી, પુરુષ કે વર્ણવર્ણના ભેદ નથી, કેવળ ગુણકર્મથી છે. આથી જ આરંભની વંશાવલીમાં સંતબાલ સાર કાઢે છે : નારી બને છે તેમ, સ્ત્રીઓ અને પુરુષ જે; તે માનવું પડે વિશ્વ, સાપેક્ષ દેહ બેઉને. કિંજથી ક્ષત્રિય થયા, ને ક્ષત્રિય બને દિ; વૈો પણ થતા એમ મૂળ પ્રતાપ કમને. (પા. ૨૩૧) ભારતીય સંસ્કૃતિનો એક કુલાથે વ્યક્તિને ત્યાગ, પ્રામાથે કુલ જીવન; રાષ્ટ્રા ગામને ત્યાગ, આત્માથે ત્યાગ સર્વને. Page #33 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિનો પાયે ત્યાગ છે. વ્યકિત કુટુંબમાં પિતાનું વ્યકિતત્વ ઓગાળી નાખે; કુટુંબ ગામના હિતમાં પિતાનું હિત સમજી ગામ અર્થે જ જીવન જીવે; ગામ પિતાના બધા સ્વાર્થ જતા કરી રાષ્ટ્રનું સાચું ને પાકું એકમ બની રહે અને રાષ્ટ્ર વિશ્વનાં એકષ ને શાંતિનું, સંતુલન જાળવતાં અધ્યાત્મ અર્થે પિતા સવસ્વ હેમવા તત્પર રહે એવી ભારતીય સંસ્કૃતિની પરંપરાને આરંભ કર્યો સતી સુકન્યાએ. સુકન્યાનું સમર્પણ મનુપુત્ર શર્યાતિ પિતાની પુત્રી સુકન્યા સાથે યવન ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં એક રાફડામાં આગિયા જે તગતગાટ જોઈ સુકન્યાએ કુતુહલથી તેમાં બાવળની ચળ ઘોંચી. તેથી તેમાંથી લોહીની ધાર નીકળી પડી. રાફડે તો યવન ઋષિ પર જામી ગયું હતું. અવિનયને કુતૂહલથી સુકન્યાએ ઋષિની આંખે વીંધી નાખી. ઋષિને ધ ચડશે, પણ રાજવીએ ક્ષમા માગી પિતાની પુત્રી તેમની સેવામાં અર્પણ કરી. કુટુંબના હિતાર્થે સુકન્યાએ તનમન ઋષિને અર્પણ કર્યો. સમર્પિત થઈને તે ઋષિની સેવા કરવા તત્પર થઈ. તેના સમર્પણથી ઋષિને સંતોષ થયે ને તેને ક્ષમા આપી; કેમ કે ઘણ અવિનય સાથે સંતને જે અભક્તિએ દૂભવે ત્યાં મળે માફી, ફક્ત પૂરા સમર્પણે (પા. ૨૩૪) સુકન્યાએ એકધારી પતિસેવાથી અશ્વિનીકુમારની કૃપા જીતી લીધી. અશ્વિનીકુમારે પિતા સાથે ચ્યવન ઋષિને સિદ્ધકુંડમાં સ્નાન કરાવ્યું ત્યાં તે ઋષિને આંખો અને યૌવન પ્રાપ્ત થયું. આમ પતિભાવે સમર્પણપૂર્વકની તન્મયતાથી સુકન્યાએ પિતાનાં કામ-ક્રોધાદિ અને ઋષિનાં કામ-ક્રોધાદિનું શમન કર્યું, અહંને લય કર્યો. ખુદ ચ્યવન ઋષિએ શર્યાતિ રાજાને કહ્યું: “તમારી પુત્રીના ત્યાગનપથી Page #34 -------------------------------------------------------------------------- ________________ હું મુનિમાની મથામુનિ બને છે. તે નારાયણનાં સેવા અને સમપણની ભાડાસાધના પાસે મારું તપસ્વીપણું અને મુનિપણું વામણું બની શું છે, કેમ કે ત્યારે તપે તે પૂર્ણ, મુનિ પછી મહામુનિ, થવા નિસર્ગ સંયોગે, જે વર્ષ કૃપા કરી. (પા. ૨૩૪) નાભાગની વ્યનિષ્ઠા મનુપુત્ર નભાગનો સૌથી નાનો દીકરો નાભાગ ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ તેના ભાઈઓએ પૈતક સંપત્તિ વહેંચી લઈ તેના માટે કાંઈ જ ન રાખ્યું. નાભાગે પિતાને વાત કરી. પિતાએ હ્યુંઃ “આંગિરસ ગ્રાહ્મણે યજ્ઞ કરે છે. તું જે વૈશ્વદેવ સંબંધી સમાધાન તેમને આપશે તો તેઓ યજ્ઞધન તને આપી દેશે.” અને ખરેખર તેમ જ બન્યું પણ. જો તે ધન લેવા જાય છે તે જ એક કાળા રંગના માનવીએ કહ્યું : “આ ધન મારે છે. તે માટે તારા પિતા જે નિર્ણય આપે તે મને માન્ય છે. નિષ્પક્ષપાતપણે ન્યાય દેવામાં સત્યનું પાલન થાય તે જ રાજ્યનીતિમાં સત્યનું સ્થાપન થાય. તે ન્યાયે નભાગે યા ભાગ રુદ્રને છે તેમ સ્વીકારી રુદ્ર દેવની તરફેણમાં ન્યાય આપે. નાભાગે રુદ્રદેવને પ્રણામ કરી તેમની ક્ષમા માગી, તે ધન તેમને અર્પણ કર્યું. તેણે દારિદ્રય મળે તો તેને વધાવી લીધું. તેની બ્રહ્મનિષ્ઠાથી પ્રસન્ન થઈ રુદ્રદેવે બધું ધન તેને અર્પણ કરી દીધું. આમ નાભાગે ન્યાયનીતિ સભર સત્યનું સ્થાપન કર્યું. તેને સાર આપતાં સંતબાલ કહે છે: ન્યાય નીતિ અને સત્ય, સાચવશે જે સ્વભાવથી; પામે દારિદ્રય તે તે, પામશે સુખ કાયમી. (પા. ૨૩૯) અંબરીષની પ્રભુભકિત નાભાગના પુત્ર અંબરીષે પિતાના જ્ઞાનવારસાને પચાવી પિતાના Page #35 -------------------------------------------------------------------------- ________________ બધાં કર્મો યજ્ઞ પુરુષ ભગવાનના સર્વાત્મ સ્વરૂપને સમર્પિત કરી દીધાં હતાં, તેનાં સ અંગે ને પ્રાણુ પ્રભુસેવામાં પ્રભુમય અની ગયાં હતાં. તે પ્રભુ અર્થે જ જીવતા હતા, એથી ભગવાન સદા તેની રક્ષા કરતા હતા; કેમકે પ્રભુ પોતે સ્વ ભક્તોને, ભક્તિને કારણે જ્ઞાન, પેાતાનાથીયે વધુ ગણે; કથીયે મહાન છે. (૫ા. ૨૪૧) સૌરિની પરમાત્મ પ્રીતિ આમ સમર્પણુ, બ્રહ્મનિષ્ઠા અને ભક્તિની એકરૂપ ત્રિપુટીનું નિરૂપણુ કરી તે દ્વારા શુદ્ધ ચેતના સાથે સમરસ થવાનું ઉદાહરણ આપતાં ભાગવતકાર કહે છે કે સૌભરિ ઋષિને પૃથ્વીપતિ માધાતા એ પેાતાની પચાસ કન્યા આપેલી, તે પ્રયાસ - કન્યા સૌરિને સમર્પિત થઈ તેમનામાં લીન થઈ સૌરિમય બની, સૌરિએ પશુ પચાસેય પત્નીએ સાથે વનમા રહી વાસનાશુદ્ધિ ને પ્રભુભક્તિથા શુદ્ધ ચૈતન્ય સાથે એકવ સાધી લીધું અને અહીંના ક્ષય દ્વારા આત્મ કથના જે માર્ગ તેમના પવિત્ર દાંપત્યે વિશ્વ પાસે રજૂ કર્યા તેના મમ રજૂ કરતાં સંતબાલ કવે છે વ્યક્તિ અને સમષ્ટિ એ, ભલે ઢાયે જુદાં છતાં; ઊંડે ઊંડેય બન્નેમાં, છે એક શુદ્ધ ચેતના, (૫૫, ૨૪૪) આ શુદ્ધ ચેતના સાથે જેણે સવાદ સામે! તે પરમા-સત્ય અને વ્યવહાર સત્યને તાળા મેળવીને સત્યમય જીવન જીવી જાય છે. એનું હરિશ્ચંદ્ર ઉદાહરણ છે. હરિશ્ચંદ્રનું. સત્યપાલન રાજ હરિશ્ચંદ્ર સત્યને જ પ્રભુ માનતા; પરમા-સત્યને વ્યવહારમાં તાળા મેળવતા. વચનનું પાલન એ વ્યવહાર-સત્ય છે તેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩ માનીને વિશ્વામિત્રને આપેલા વચનના પાલન માટે પિતાની પટરાણી તારામતી અને પુત્ર રોહિતને ત્યાગ કર્યો હતો. રાણી અને પુત્રે રાજાના વચનપાલન માટે પોતાની જાત વેચીને દાસ-દાસી બનીને પણ સાથ આપ્યો. અંતે એ સત્ય શોભા પામ્યું. વિશ્વામિત્ર પ્રસન્ન થયા ને હરિશ્ચંદ્ર ઉદાહરણરૂપ બન્યા; કેમ કે એમણે પરમ સત્ય ને વ્યવહારુ સત્યને તાળે મેળવી આપ્યો હતો. નિરપેક્ષ પરં સત્ય, સાપેક્ષ કૃતિમાં બને; તાળા બનેય સત્યને સૌના સાથ થકી મળે. (પા. ૨૪૬) અવિરત તપ દ્વારા ગંગા-અવતરણ થતા જે પ્રભુપાદાથી, સંત ત્રિગુણાતીત; તે જ પાદથી જન્મેલાં, તેથી ગંગાજી પુનિત. પાપ હરાય ગંગાથી, સામાન્ય નરનાં પણ; ઋજુતા નમ્રતા શુદ્ધ, ભાવે સ્પ સુપાવન. (પા. ૨૪૯) હરિચંદ્રના વંશમાં સગર થયો. સગરના સાઠ હજાર પુત્રોએ કપિમુનિ પર ખોટા આક્ષેપ મૂક્યો. તેના પરિણામે તે બળીને ખાખ થઈ ગયા, સગરપાત્ર અંશુમાને કપિલને પ્રસન્ન કરી યજ્ઞપશુને પ્રાપ્ત કરી અશ્વમેધ પૂરો કર્યો. ઉપરાંત ગંગાજીનું અવતરણ થાય તે તેના સ્પર્શ દ્વારા તેના કાકા સગરપુત્રોને પણ ઉદ્ધાર થશે એવી મુનિપ્રેરણાથી અંશુમાને, તેના પુત્ર દિલીપે અને પૌત્ર ભગીરથે ત્રણ પેઢી અવિરત તપશ્ચર્યા કરી. ગંગાજીને અવનિમાં વહેતાં કર્યા અને સગરપુત્રને ઉદ્ધાર કર્યો. ત્રણ ત્રણ પેઢી સુધી અન્યના ઉદ્ધાર માટે ખાખ જેવા પ્રાણહીન થયેલાને પાવન કરાવવા જે પારમાર્થિક તપ થાય તે તપશ્ચર્યા ૩ વહેતી ગંગા જ જીવનને શુદ્ધ કરે છે, પાપને હર છે. પરમાર્થ તપનું પ્રત્યક્ષ પ્રતીક પ્રભુના પદકમળમાંથી પ્રગટતું હાવાથી શુદ્ધ ભાવે નમ્રતાથી પ્રભુના ચરણનું શરણ લેનાર તેને પ્રાપ્ત કરે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભગીરથી વ‘શના પાવના પુરુષા ભગીરથી વંશમાં ઋતુપર્ણી; તેના પૌત્ર સોદાસના વંશમાં ચક્રવી ખટ્યાંગ થયેલા. ચક્રવતી છતાં સવભાગેાપભેગમાંથી મનને નિવૃત્ત કરી ભગવાનમાં જોડી ભક્તિથી તે પ્રભુપદ પામી ગયા. ન જેનું મન પ્રાણા કે, ઇંદ્રિયાને વશે થયું; શુદ્ધાત્માનાં રહી તેનું, મન પ્રભું મહીં ભળ્યું. (પા. રપ૧) આવા ખર્દૂવાંગના પુત્ર દીર્ઘબાહુના યશસ્વી પુત્ર રઘુ થયા. ભક્તિ, ગેાપાલન અને સત્યપાલન એ આ વંશની ટેક હતી. એ રઘુના અજ થયા અને અજના પુત્ર દશરથ થયા. ભગવાન રામચનુ ચુગકાય સુગૃહસ્થી બની રામે, ન્યાય ને નીતિ સ્થાપિયાં; રામાયણુ જગે તેથી, પામ્યું આદર્શ ગ્રૠથતા, (પા. ૨૬૩) આમૂલાગ્ર જગત શુદ્ધિ, કાજે શસ્ત્ર પ્રયાણ જો; જાતે પ્રભુ કરે તાયે, જગત શુદ્ધિ થતી ન તા. એવી શીખ દર્દ વિશ્વ, સિધાવ્યા યુગ વીર એ; તેથી બન્યા મહાત્મા ને, જગમાં વિશ્વવ ંદ્યતે. (પા. ૨૫૩) હારાન્ત દશરથને ચાર પુત્રે થયા–રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન શ્રીરામે લક્ષ્મણને સાથમા રાખી વિશ્વામિત્રનેા યજ્ઞ તારાજ કરવા મથતા તમામ રાક્ષસેાને પરાસ્ત કરી નાખ્યા. અહલ્યાને ઉદ્ગાર કરી, શિવધનુષ તેાડી, સીતાજીને પેાતાનાં કરી લીધાં. પરશુરામજીના ભલા માટે તેમના ગના ચૂરા કરી, પ્રેમમાર્ગે વાળ્યા. પિતાશ્રી દશરથ મહારાજના વચનની રક્ષા માટે રાજપાટ છેડયુ અને વનમાં કરતા રહ્યા. વનમાં પણુખાની અઘટિત માગણીથી અકળાઈ લક્ષમણે તેનાં નાક, કાન કાપી તેને કુરૂપ બનાવી, ખરદૂષણાદિ રાક્ષસેાને પરાજિત કરી, રામ લમણે વનભૂમિને અને ઋષિ મુનિઓને નિર્ભય બનાવ્યાં. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રામની ગેરહાજરીમાં ભરતે ઝૂંપડીમાં રહી ગાદી પર રામની પાદુકા મૂકી ટ્રસ્ટી તરીકે રામરાજ્યનું સંચાલન કર્યું. તેથી સંતબાલ કહે છે : રાજતંત્ર અયોધ્યાનું, રહી ભરત ઝૂંપડે; ચલાવે ને બીજી બાજુ, લક્ષમણ વસે વને. નજીકમાં રહી એક, બંધુ રામ ઉપાસક્ત; દૂર રહી બીજે બંધુ, રામર્તવ્ય સાધત. (પા. ૨૫૬) શુર્પણખાનું વેર વાળવા નિમિત્તે રાવણે સીતાનું હરણ કર્યું. રામે વિષ્ટિ કરી સીતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો પણ વિષ્ઠ રાવણ ન માન્યો. તેને ગર્વના હરણ માટે રામે યુદ્ધ ખેલ્યું, જેમાં તેને વધ કરી તેને ધૂળ ચાટતો કર્યો ને રાવણરાજ્યને વિનાશ કરી વિભીષણને રાજ્યધુરા સોંપી. ચૌદ વર્ષ પૂરાં થયાં હતાં એટલે પુષ્પક વિમાનમાં અમે ધ્યા પહેચ્યા. રામ-ભરત મિલન થયું. અયોધ્યાનગરી આનંદથી ઊભરાવા લાગી અને ગુરુજનો એ રામજીનો વિધિસર રાજ્યાભિષેક કર્યો. કરે કુટુંબનાં કૃત્યો, નિલેપી રહી પ્રભુ; ફર્જ અદા કરે તેમ, નિર્મોહી માનવો સહુ. આખાય જગતને રામ, શાંતિસંદેશ ખાસ દે; તેને જ રામના ભક્તો, આચરી અચરાવશે. (પા. ૨૫૮) શ્રીરામે સમસ્ત પ્રજાને સાથે રાખો કશા જ નાત-જાત કે રંગ વગેરેના ભેદભાવ રાખ્યા વિના પ્રજાકલ્પ શું કરવા માંડયું. સમસ્ત પ્રાણીઓને સુખ દેવાવાળા શ્રીરામના રાજવકાળમાં કાયાથી કે વયથી નહિ બલકે મનથી પણ નાના-મોટા જીવમાત્રને પિતાથી જરા પણ કષ્ટ થવા નથી દેતા. તેથી રોગ, ચિંતા, શોક, ભય, દુઃખનું નામ રઘુ ન હતું. એકપત્નીવ્રતધારી રામનું જીવન રાજર્ષિઓ જેવું કર્તવ્યપાલન, નિષ્પક્ષપાત, સત્યપાલન, સમતા અને સંયમથી આદર્શ ગૃહસ્થાશ્રમના ઉદાહરણરૂપ હતું અને સીતાજીએ પ્રેમથી, સેવાથી, શીલથી, વિનયથી, Page #39 -------------------------------------------------------------------------- ________________ પિતાની બુદ્ધિ અને લજા આદિ ગુણોથી રામચંદ્રનું ચિત્ત ચોરી લીધું હતું જાણે શરીરે બે પણ દિલ તો એક જ હતું. સત્ય ન્યાય વિશે નિષ્ઠ, આખો મર્ય સમાજ આ; ત્યાગથી જ રહે માટે, ત્યાગી શ્રેષ્ઠ પ્રભુથીયે. નિત્યે વિશ્વે વખાણ્યું છે, સંયમપ્રિય સેવ; સંસ્થાગત રહી નિત્યે, ત્યાગે જાગૃતિ રાખત. (પા. ર૬૦) શ્રીરામે આખું ભૂમંડળ આચાર્ય તથા સંયમી બ્રાહ્મણોને દાનમાં આપી દીધું અને રામસીતા બંનેએ શરીર પરનાં વસ્ત્ર અને મંગલ અલંકારો જ રાખ્યાં. તેઓ બધાએ પ્રસન્ન થઈને રામને આખી પૃથ્વી પાછી સોંપી. રામે પિતૃભાવપૂર્વક રહી પ્રજાકલ્યાણ કર્યું. પ્રજામાં શીલ ને ત્યાગની નિષ્ઠા પૂરી રહે એટલે ચેડાંક દંપતીની વાતને કાને ધરી એમણે સીતાને ત્યાગ કરી રાજા તરીકે ધર્મ બરાબર પાળે, વાલમીકિ આશ્રમમાં સીતાપુત્ર લવ-કુશે બધી વિદ્યા શીખી, શ્રીરામનાં લશ્કર હરાવ્યાં, શ્રીરામ-લક્ષમણ પણ આ બાળકોના પરાક્રમથી આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે શસ્ત્રપ્રયાગથી કાર્ય પૂરું થતું નથી તો શું કરવું ? જે કાર્ય શસ્ત્રથી ન પત્યું તે શ્રીરામના હૃદયમાં પ્રગટેલ વાત્સલ્યથી પત્યું. તે બંને પુત્રોને સોંપી સતા શ્રીરામનું ધ્યાન ધરતાં ધરતાં પૃથ્વીમાં સમાઈ ગયાં. સતીજીના વિરહ પછી પિતાનું અવતારી કાર્ય પૂરું થયું માની શ્રીરામ પણ પરલોક પ્રયાણ કરી ગયા. એમણે માનવસમાજ ઉપરાંત રીંછ અને પશુ જેવા વા ૨ માનવેને પણ ઉદ્ધાર કરી પ્રતિષ્ઠા આપી. એમનો નિર્મળ યશ પાપોને નાશ કરે છે માટે ઋષિ-મહર્ષિ ને મુનિઓ રામનું શરણું ગ્રહણ કરી એમના જ નામનું સ્મરણ કરે છે. ઇશ્વાકુ વંશનાં નર–૨ને છે દેહાદિ વિનાશી ત્યાં, માત્ર આત્મા સનાતન પાંપણમાં રહી નિમિ, એ યાદી દે ચિરંતન. (૫. ૨૬૩) Page #40 -------------------------------------------------------------------------- ________________ ३७ ઈરાકુવંશનાં નરરત્નોમાં નિમિરાજા થયા, જેણે દેહમાત્રને બંધન ગણ દેહાધ્યાસ છોડી દીધો હતો અને દેહ પણ છેડવા છતા હતા. તેમને સજીવન કરી રાજ્ય કરે તેમ લેકે દેવોને પ્રાર્થતા હતા. છેવટે દેએ પ્રાણીમાત્રની આંખોમાં ઇરછાનુસાર નિવાસ કરી પ્રભુચિતન કરતા રહે તેવી વ્યવસ્થા ગોઠવી. તેમના શરીરનું મંથન કરી દેહ એટલે જનક રાજાને પ્રગટ કર્યા. તે વંશના બધા રાજ દેહ છતાં વિદેહી કહેવાયા. તેઓ નિરાશકત, બ્રહ્મજ્ઞ, અને શાસ્ત્ર તથા પ્રજાનું પાલન કરનાર હતા તેથી યાજ્ઞવલ્ક્ય આદિ ઋષિજને અને બ્રહ્મજ્ઞાની ગુરુજનેની સદા તેમના પર કૃપા રહી હતી. સીતાજી એ જ વિદેહવંશી જનકરાજાનાં પુત્રી હોવાથી તે વૈદેહી પણ કહેવાય છે. આમ સૂર્યવંશનાં મનુ, શર્યાતિ, સુકન્યા, ઇવાકુ, માધાંતા, દિલીપ, હરિશ્ચંદ્ર, રઘુ, અજ અને શ્રીરામ તથા નિમિ અને જનક વિદેહી જેવાં નરરતનો સંક્ષેપે ખ્યાન આપી ભાગવતકાર ચંદ્રવંશનું વર્ણન કરી સુર્યવંશના અવતારી ભગવાન રામની જેમ જ ચંદ્રવંશના પૂર્ણાવતારી કૃષ્ણચંદ્રના યદુવંશને વર્ણવી નવમે સ્કંધ પૂરે કરે છે ચંદ્રવંશના પરાક્રમી પુરુષે સૂર્યવંશનાં પ્રતાપ, પવિત્ર અને વચનપાલક નરરત્નો અને ભગવાન રામ જેવા યુવાવતારીને ઈતિહાસ કહી હવે શુકદેવજી ચંદ્રવંશને ઈતિહાસ કહે છે. વિરાટપુરુષ એવા નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીના પુત્ર અત્રિ મહર્ષિજીની આંખમાંથી અમૃતમય ચંદ્રમા જમ્યા. ચંદ્ર બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું. તેને ઠપકે દેવાને બદલે શુક્રાચાર્યે ચંદ્રને પક્ષ લીધે તેથી અસુરો પણ ચંદ્રના પક્ષમાં આવ્યા. મહાદેવજી અને ઈજે બહતિને પક્ષ લીધે. તેથી દેવ-અસુર સંગ્રામ તીવ્ર બન્યો. અંગિરાજીએ બ્રહ્માને સંગ્રામ બંધ કરાવવા વિનંતી કરી. બ્રહ્માજીએ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચંદ્રને ઠપ આપ્યો અને તારા બૃહસ્પતિને પાછી આપી. તારાને ચંદ્રથી બુધ નામનો પુત્ર થયો. તે બુધ સાથે મનુપુત્રી ઇલાનાં લગ્ન થયાં. નરનારી ઐક્ય માટે હલાવતાર વાસનાક્ષય હેતુએ, ત્યાગદિશા રહી જતા જે; પુરુષે તે થઈ મોટા, જતા જ મોક્ષની ભણી. વિશ્વવાત્સલ્ય સંવેદી, વાંછે નારી-શરીરને; તથા નર અને નારી, એક્ય-પ્રવેગ સે કરે. (પા. ૨૬૬) મનુના પુત્ર ઇલાને કુદરતી રીતે નરનારી શરીર વારાફરતી ભેગવી વેદનદય-કમ ખપાવી વહેલાં મોક્ષ ભણી જવાને વેગ બને. નારી શરીરે સંપૂર્ણ વાત્સલ્ય અને નર-શરીરે સંપૂર્ણ પુરુષત્વને પ્રયોગ કરી નર-નારી ઐક્યની પાવની કથાનું ઈલા ઉદાહરણ છે. ઈલાને ચંદ્રપુત્ર બુધથી પુરૂરવા નામને મહાપરાક્રમી અને સૌન્દર્યવાન પુત્ર થયે, તેનાં રૂપગુણથી આકર્ષાઈ ઉવશી તેની સાથે પ્રણયથી જોડાઈ. તેનાથી તેને આયુ, શ્રેતાયુ, સત્યાગું, રાય, વિજય અને જય નામે છ પુત્રો થયા, વિજયને ભીમ, ભીમને પૌત્ર જાહૂનું ગંગાજીને ખોબામાં પી ગયો હતો. જનુને પુત્ર પુરુ હતો. પુરુની પાંચમી પેઢીએ ગાધિ થયા. પરશુરામનું અવતારીકાર્ય ન્યાય-સસ્થાપન ગાધિની પુત્રીનું નામ સત્યવતી હતું. સત્યવતીનું ઋચીક ઋષિ સાથે લગ્ન થયું હતું. એક વખત ઋષિપત્ની અને તેની માતાએ દરેકે પોતાને માટે ઋચિક ઋષિ પાસે પુત્રની માગણી કરી. તેથી અલગ અલગ મંત્રથી ઋષિએ બંને માટે ચરુ પકવ્યા પછી સ્નાન કરવા ગયા અને પાછળથી પુત્રી માટેને ચરુ માતાએ અને માતા માટે ચરુ પુત્રીએ આરોગતાં માતાના પેટે વિશ્વામિત્ર અને દીકરીના પેટે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જમદગ્નિ થયા. જમદગ્નિપુત્ર પરશુરામ ન્યાયની સ્થાપના માટે સત્તાધ અને કર હૈહય વંશને અંત લાવવા એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી. અંતે શ્રીરામચંદ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થયા ત્યારે રામના વિયે, નમ્રતાએ, શૌર્ય અને પ્રેમે તેમને જીતી લીધા. પરિણામે સમાજને રોજી, રાટી અને ન્યાય મળ્યા કરે તેવી ધર્મ વ્યવસ્થા માટે એકાગ્ર થયા; કેમ કે અંતે નક્કી થયું એ કે, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે; સત્ય જ છે અહિસાને, આત્મા અમૂલ્ય આ જગે(પા.૨૬૯) રોજી રોટી તથા ન્યાય, પામે મત્સ્ય પૂરેપૂરાં; તે રક્ષાય અહિંસાને, સત્ય બનેય સેજમાં. દ્રવ્યભાવે અહિંસા જે, વ્યક્તિ સમાજ આચરે, તે ધાર્મિક બને વિશ્વ, વાતાવરણ આખું. (પા. ર૭૧) ન્યાય-સંસ્થાપન માટે પરશુરામે પ્રારંભમાં ઘેર-હિંસાથી ક્ષત્રિય વિનાની પુત્રી કરવા પ્રયત્ન કર્યો. રામચંદ્રના મિલન પછી એમણે ધર્મય વાતાવરણ રચવા પ્રયત્ન કર્યો. ક્ષત્રિય-પુત્રી સાથે લગ્ન કરી બેય વચ્ચે વેરને સ્થાને સુમેળ સા અને ધર્મની લગામ સંતો ને દિના હાથમાં રહે તેવી વ્યવસ્થા કરી; કેમ કે લગામ સર્વ ધર્મોની, રહે સંત દિને કને, વ્યક્તિ સમાજ સર્વત્ર, અહિંસાધર્મ આચરે. (પા. ર૭૦) સાથોસાથ પરશુરામે બ્રહ્મક્ષાત્ર સમાજ ઊભો કરી એવું દષ્ટાંત રજૂ કર્યું કે ને જે વેર-વસુલાત, રાગ્નિ ન શમતે યદિ; તો સાટું વૈરનું લેવા, કેઈ ના મથશે કદી. (પા. ર૭૫) વિશ્વરૂપને વિશ્વમૈત્રીયજ્ઞ જન્મ વર્ણ ગમે તે હે, બ્રહ્મતેજ પમાય છે; માત્ર ગુણે તપે ત્યાગે, માટે સૌ જાય તે પંથે. (પા. ર૭૮) Page #43 -------------------------------------------------------------------------- ________________ મહારાજ ગાધિને પરમ તેજસ્વી પુત્ર વિશ્વામિત્ર થયા. એમણે ઘણું તપ કરીને તપોબળથી બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું. એમણે માનવમાત્ર સાથે ભાવાત્મક એકતા સાધતે વિશ્વમૈત્રીને આદર્શ આપી સર્વ સાથે એકતાને સેતુ રચતો વિશ્વમેત્રી યજ્ઞ કર્યો, જે શ્રીરામચંદ્ર પાર પાડો. હરિશ્ચંદ્ર રામ નવમેધ યજ્ઞમાં હેમવા શુનઃશેપને લાવેલા. વિશ્વામિત્રે વરુણદિની સ્તુતિ કરી તેને પાશ બંધનમાંથી મુક્ત કર્યો અને નરમેધ યજ્ઞની પ્રથા પણ બંધ કરાવી. એટલું જ નહીં પણ પિતાના સો પુત્રને તેમણે શુનઃશેપને પિતાના મોટાભાઈ તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી. તેમાંથી મોટી વયને પચાસ પુત્રોએ શુનઃશેપને મોટાભાઈ તરીકે સ્વીકારવાની ના કહી. વિશ્વામિત્રે તેમને મલેર૭ ગણ્યા અને મધુર છંદાએ પિતાથી નાના ૪૯ ભાઈઓ સાથે મંત્રદૃષ્ટા શેપને સ્વીકાર્યા. તે બધા મધુજીંદા નામે મશહૂર થયા. આમ વિશ્વામિત્રે વણુ કે વયના ભેદ વિના માનવમાત્રને મિત્ર માની સર્વ સાથે મૈત્રીને મંત્ર આપી ભારતમાં રહેલા વિધવિધ વર્ણવિચાર અને વ્યવસ્થાવાળાને નાળાના મણકાની જેમ એક ભાવનાના સૂત્ર પરોવવાનું મહાકાય શ્રીરામ દ્વારા પાર પાડવું. નહુષ ને યયાતિનું પતન પુરૂરવાના એક પુત્રનું નામ આપ્યું હતું. તેના વંશમાં ગુત્સમદ, ઋદમાં શ્રેષ્ઠ શૌનકજી, આયુર્વેદ પ્રવર્તક ધવંતરિ અને નહુષ જેવાં નરર થયાં. નહુષ રાજાએ ઈદ્રપદ પ્રાપ્ત કરી ઇદ્રની પત્ની શચીનો સહવાસ કરવા ચેષ્ટા કરી, તેથી બ્રાહ્મણોએ તેને ઈદ્રપદથી ભ્રષ્ટ કરી અજગર બનાવી દીધો. ત્યારથી રાજયપદ પર યયાતિ બેઠે. માટે જ કહ્યું છે સત્તા જીરવવી એ તે, ભારે કઠિન કામ છે. એવું જ વાસનાનું છે. ના જીતે તે નીચે પડે. (પા. ૨૮૦) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧ યયાતિએ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી. પરિણામે તેની સાથે લગ્ન થયાં અને તેને કૂવામાં ધકેલી દેનાર રાજા વૃષપર્વાએ પિતાની પુત્રીને તેની દાસી તરીકે તેની સાથે ભૂલના પ્રાયશ્ચિતરૂપે મોકલી. દેવયાનીની ગર્ભાવસ્થા સમયે શર્મિષ્ઠા સાથે યયાતિનો સંબંધ બંધાતાં તે પણ ગર્ભવતી બની. આથી દેવયાની રિસાઈને પિયર ચાલી ગઈ. શુક્રાચાર્યે ગુસ્સામાં આવી જઈ યયાતિને આમ આયે : “તું બૂઢ થઈ જા.” રાજાને તુરત જ બુઢાપાએ ઘેરી લીધો. તેને દેવયાનીથી યદુ અને તુર્વસુ નામના બે પુત્રો થયા અને શર્મિષ્ઠાથી દુષુ, અનુ અને પુરુ થયા. પુરની પિતૃભક્તિ તેમાં પુરુએ પિતાનું યૌવન આપી પિતાને બુઢાપ જાતે જ ભરયુવાનીમાં સ્વીકારી લીધો. તેને ત્યારથી માતાપિતા ખૂબ જ પ્રસન્ન અને ખુશી થયાં ને પુરુને શ્રદ્ધા હતી કે પાત્ર અસત્ય પંથે જે, જાય તો પૂર્ણ અર્પણા; ત્યાં ધરવા થકી અંતે, ઠેકાણે આવશે એકદા. (પા. ૨૮૪) પુરુની શ્રદ્ધા ફળી. યયાતિને સમય જતા વાસના ક્ષીણ થતાં વિચાર આવવા લાગ્યા કે, અખંડ આનંદનું ધામ આત્મા; વિલાય ને ભોગ સદા ભજ્યાથી. ને વાસના ક્ષીણ થતાં ફરી, અહા ! આત્મા છતે થાય જ તે તજ્યાથી. (પા. ૨૭) આમ સમજી એણે પુત્રને જવાની પાછી આપી તેમજ ભૂમંડળની સત્તા સોંપી. તેના અન્ય ભાઈઓને પણ જુદા જુદા વિસ્તારનાં રાજ્ય સયાં. આ પુરૂવંશમાં દુવંત, ભરત ચક્રવતી અને દાનેશ્વરી રંતિદેવ જેવા મહાપુરુષે થયા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૨ દુષ્કૃત અને ભરત ચક્રવતી કણુ અને મેહ, પથ એ છે સદા જુદા; વાસનાક્ષયને એક, વાસનાવૃદ્ધિના બીજો. (પા. ૨૯૦૬ ક્ષત્રિય રાજર્ષિ વિશ્વામિત્રને મેનકાથી જે પુત્રી થઈ તેને કણ્વ મુનિએ આશ્રમમાં ઉછેરી માટી કરી હતી. તેનાં રૂપ, વિનય અને તેજથી આશ્રમ શે।ભતા હતા. એ આશ્રમમાં એકવાર રૈભ્ય પુત્ર દુષ્યંત જઈ ચઢી અને શકુ ંતલા દુષ્યંત તે બ ંનેને પરસ્પરનું આકણું થયું. બંને સંયમી તથા નિયમ વશ રહેનારાં હતાં હતાં આમ બન્યું તેમાં બંનેએ કુદરતને સંકેત માની ગાંધવ વિવાહથી વિધિસર. લગ્ન કર્યા. આશ્રમમાં જ શકું તલાએ ભરતને જન્મ આપ્યું. શ્રાપને લીધે દુષ્યંત આ પ્રસંગ ભૂલી ગયા હતા. બાળક તે તપાવનમાં નિર્ભયતાથી ઊછર્યા. આશ્રમમાં જઈ ચડેલા રાજાએ સિંહના દાંત ગણુતા બાળકને જોઈને આશ્ચયથી પૂછ્યું : ‘તું કાણુ છે?' ત્યાં આખી ઘટના ખુલ્લી થાય છે. એવામાં શ્રાપની મુદ્દત પૂરી થાય છે ને દુષ્યંતે સમાદરભર્યા ઉત્સાહથી માતા-પુત્રતે અપનાવી ભરતને પાટવીપદ આપ્યું. જગે ભરતના જન્મ, થયે। દૃષ્ટવંત રાજથી; કાર્યો સ્વપર-શ્રેયાર્થે સીઝતાં તપ-ત્યાગથી. (૫ા. ૨૯૩) દુષ્યંતના મૃત્યુ પછી ભરતના રાધિરાજ તરીકે અભિષેક થયા, એમણે દી તમાને પુરાહિત બનાવી ગંગા તટપર પંચાવન અને યમુનાતટ પર અમ્રુતેર મહાયજ્ઞ કરી અપાર ધનરાશિનું દાન કર્યું તેથી ‘પરમ યજ્ઞ'નું બિરુદ પામેલા. એમણે દેવાંગનાઓને અસરાના ખામાંથી છેાડાવી હતી. ભાગમય ઐશ્વ છતાં ભરત આત્મ અશ્વ માં સદાય રત રહેતા તેથી ભરતને સ`સારનાં કાઈ પ્રત્યેાભના લેાભાવી શકતાં નહીં અને ડરને એણે જીતી લીધેા હતા. પેાતાને સતાને હાવા છતાં ભરદ્વાજની યેાગ્યતા જોઈ તેમને પેાતાના દત્તક તરીકે સ્વીકાર્યા. આમ વંશવારસા કરતાં ગુણુના વારસાને પ્રાધાન્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ ४३ આપી ચક્રવતી છતાં એમણે ગુણ પ્રમાણે ગાદીની નવી પ્રણાલિકા પાડી સ્વપર-શ્રેયાથે શાસન છે તેવું ઉદાહરણ ઊભું કર્યું. એથી જ ભરત ચક્રવતીનાં તપત્યાગ વખણાય છે. એમના નામ પરથી આ વિશાળ ખંડનું નામ ભારત પડેલ છે. - પરેપકારી રંતિદેવ જે વિશ્વ ભગવરૂપ, જીવ સો લઘુ કે ગુરુ; તે પછી સર્વના શ્રેયે, પિતાનું શ્રેય છે રહ્યું. રંતિદેવ તણું આવા, વિચારે જગ માન; હેયે ધરી સદા વતે, તે પામે સુખ સૌ જીવો. (પા. ર૯૫) ભરતજીના દત્તકપુત્ર ભરદ્વાજના પુત્ર મન્યુને પાંચ પુત્રો હતા. તે પૈકી ચેથા પુત્ર નાના પુત્ર સંસ્કૃતિને ગુરુ અને રંતિદેવ નામે બે પુત્રો હતા. રંતિદેવ નીતિ-ન્યાયથી જે કાંઈ મળે તેની પણ માલિકી રાખ્યા વિના જરૂરિયાતવાળાને પતે ભૂખ્યા રહીને પણ દાન દેતા હતા. તેમની પરગજુ ભાવનાને રંગ તેના આખા પરિવારને લાગ્યો હતો. બધાં ભૂખનું દુઃખ જોયા વિના દાન દેવામાં ઘર હતાં. એક વખત અડતાલીસ દિવસ એવા ગયા કે અનાજનો દાણો તો ઠીક પણ પીવાનું પાણે પણ પીવા ન મળ્યું. એગણપચાસમે દિવસે સંકટ અને ભૂખ યાસના ત્રાસથી આખા પરિવારનાં શરીર ક્ષીણ થઈ કાંપતાં હતાં. તેવામાં ખીર, લાપસી ને પાણી મળ્યાં. જે એ પરિવાર ભોજન કરવા તત્પર થયે, તેવામાં બ્રાહ્મણ, શુક, કૂતરાપાલક અને ચાંડાલ એક પછી એક આવ્યા અને રંતિ દેવના પરિવારે પોતાનું ભોજન અને પાણી તેમને આપી દીધાં અને પોતે ભૂખ-તરસની રિબામણુ ધીરજથી સહન કરી. તેમનાં આ તપત્યાગથી ખુદ ભગવાન પ્રગટ થયા અને આખા પરિવારને ભગવાનને મય બનાવી દીધો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ગાગ્યને બ્રાહ્મણવેશ ક્ષત્રિય રકત સંબંધે, સ્વર્ગીય અસર થકી; નીપજ્યા ઋષિ ગણોથી, તેમ વર્ણ ઉભય. (પા. ૨૯૮) પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, ઋષિઓ, અપ્સરાઓના સંબંધોથી માનવ સમાજના વિકાસ ને વિસ્તાર થતા હતા. તેમાં ઉરચ-નીચના કે નાના-મોટાના ભેદભાવ ન હતા. ક્ષત્રિયમાંથા ગુણ વિકાસે બ્રાહ્મણ બની શકાતું. ભારતના પૌત્ર મના પાચમાં પુત્ર ગર્ગથી શનિ અને શનિથા ગાને જન્મ થયો હતો. ગાર્યું ક્ષત્રિય છતાં બ્રાહ્મણગુણની પ્રાપ્તિને કારણે એના થકી ગાગ્ય બ્રાહ્મણવંશ ચાલ્યો. તેના પુત્ર મહાવીને પૌત્ર દુરિતક્ષય થયો. મન્યુના પ્રથમ પુત્ર બૃહતક્ષત્રના પુત્ર હરતીએ હસ્તિનાપુર વસાવ્યું. તેના પુત્ર દ્વિમીઢના વંશમાં સાનિમાન હિરણ્યનાભ પાસેથી યોગવિદ્યા શીખી ને પારગત થયા ન “પ્રાશ્યસામ” નામની ઋચાઓની છ સંહિતા રચી. અજમીઢના વંશમાં ભર્યાશ્વ નામને રાજવી થયે. તેને પાંચ પુત્રો થયા. તેને લીધે પાચાલ પ્રદેશ નામ પડયું તેના મોટા પુત્ર મુગલના નામ પર બ્રાહ્મણો માં મોગલ્ય ગાત્ર પ્રસિદ્ધ બન્યું છે. મુદ્દગલના પુત્રનું નામ દિવોદાસ અને દીકરીનું નામ અહલ્યા હતું, જે ગૌતમ મહર્ષિને આપ્યાં હતાં અને રામચંદ્રના ચરણસ્પર્શ મહત્તા પામ્યાં હતાં. તેમના પુત્ર શતાનંદ; શતાનંદના પૌત્ર શરદવાન અને ઉર્વશીથી કૃપાચાર્ય અને કૃપી જગ્યા. કૃપી દ્રોણાચાર્યને પરણાવ્યાં હતાં. આમ આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય કુલ ગુણકર્મ પ્રમાણે થતાં અને લગ્ન પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, અસરાઓ પરસ્પરની સમજણથી કરતાં. મહાભારતનાં પાત્રો સજીવન શબ થાય, શ્રી ભગવતપ વડે; તે પછી આત્મવત્ હૈયાં, કમ ને પલટી શકે ? (પા. ર૯૯) Page #48 -------------------------------------------------------------------------- ________________ કપ ભાગવતકાર ઇતિહાસનું વર્ણન કરતાં કરતાં શ્રીકૃષ્ણને કાદ સમય સુધી આવી પહોંચ્યા. એમણે દીવોદાસના વંશમા પદ અને દ્વપદનાં દ્રૌપદી અને ધૃષ્ટદ્યુનનું વર્ણન કર્યું. અજમઢના પુત્ર ઋક્ષ અને ક્ષના પુત્ર સંવરણ અને સૂર્ય પુત્રી તપતીથી કુરુ, એમ કુરુ વંશને આરંભ થયે. કુરુને ચાર પુત્રો થયા ૧. ચેદિક તે ચેદિ દેશનો રાજા થ ૨, બૃહદ્રથન વંશ લાંબા ચાલે. જરાસંધ તેના પુત્ર થાય ૩. જહુનુને પ્રતીપ અને પ્રતાપને દેવાપિ, સંતન અને વાનિક નામે પુત્રો થયા ૪. ચોથા પુત્ર પરીક્ષિતને કંઈ સંતાન ન હતું. પ્રતીપપુત્ર દેવાપિ રાજ્ય છેડી ગાગે વિચર્યા. શાંતનુ રાજા થયા. શંતનું રાજાને ગંગાજીથી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીમ જન્મેલા અને માછીરાજની કન્યા સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના બે પુત્રો થયા. આ જ સત્યવતીથી પારાશર મુનિ દ્વારા દ્વૈપાયન વ્યાસજીનો જન્મ થયો હતો. માતા સત્યવતીના કહેવાથી વ્યાસજીએ પિતાના સંતાનવિહીન મરેલા ભાઈ વિચિત્રવીર્યની પત્નીઓથી ધૃતરાષ્ટ અને પાંડુ નામના બે પુત્ર જન્માવ્યા અને તેમની દારથી વિદુરજી થયા. ધૃતરાષ્ટ્રને ગાંધારીથી સે પુત્ર થયા. પાંડુને કુંતીથી ધર્મ, વાયુ ને ઈદ્ર દ્વારા અનુક્રમે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન થયા અને બીજી પત્ની માદ્રીને અશ્વિનીકુમાર દ્વારા સહદેવ ને નકુલ યા. આ પાંચ પાંડવો દ્વારા દ્રૌપદીને પાંચ પુત્રો થયા. આ સિવાય પાંડવોને પ્રત્યેકને પરિણીત પત્નીથી પુત્ર થયા હતા. અર્જુનને સુભદ્રા નામની પત્નીથી અભિમન્યુ થયા એ અભિમન્યુની પત્ની ઉત્તરાની કૂખે પરીક્ષિત થયા હતા, પણ બ્રહ્માસ્ત્રથી બળી ગયેલા. ભગવાન કૃષ્ણના પ્રભાવથી ભસ્મીભૂત કાવામાંથી એ જીવતા જાગતા નીકળી આવ્યા. આમ કુરુક્ષેત્રની લડાઈમાં પરસ્પરના અસ્ત્ર-શોના યુદ્ધથી ઘણા વંશે નાશ પામ્યા. ભગવાન શ્રીકૃષ્ણ આથી જ બાળપણમાં જે મધુરાદ્વૈતનો પ્રેમરસ પીધે હતો તેનું ભરયુદ્ધ વચ્ચે અજુનને ગીતા દ્વારા પાન કરાવ્યું, અને વિભૂતિ અને વિરાટદર્શન દ્વારા માનવ Page #49 -------------------------------------------------------------------------- ________________ માનવ વચ્ચેની એકતાનું દર્શન કરાવતાં શુકજીએ કહ્યું : દે મર્યો પશુ મળે, છે સંબંધ પરસ્પર; વ્યક્તિચેતના સંગે છે વિશ્વચેતન સ્થિર. તેથી વેર-વસુલાતે પ્રાણીઓ-રાચશે ન કો'; માફી ક્ષમા અહિંસાથી આપી સન્માર્ગ લોખરે. (પા. ૩૦૩) પરીક્ષિત ! તમારા પુત્રો બધા જ બેડ પરાક્રમી છે. તે પૈકી જન્મેજય તક્ષક નાગના કૃત્યથી ગુસ્સે થઈ સર્પયજ્ઞની આગમાં સર્વોને હેમશે અને જન્મેજય વેર છોડી પ્રેમના માગે પૃથ્વી પર રાજ્ય કરશે. જન્મેજયનો પુત્ર શતાનીક યાજ્ઞવલ્કય ઋષિ પાસેથી ત્રણ વેદ ને કર્મકાંડ કૃપાચાર્ય પાસેથી અસ્ત્રવિદ્યા અને શૌનક પાસેથી આત્મજ્ઞાન મેળવી પરમાત્મપદ પામી જશે. આમ પરીક્ષિતને ભૂત, વર્તમાન અને ભાવિનો ઈતિહાસ કહી જે વંશમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા તે વંશના પાવન સ્પર્શથી પુનિત કરી નવ કંધ પુરી કરે છે અને સંતબાલજી તેનું સરલ ભાષામાં રસપાન કરાવે છે : સંતબાલજીની અધ્યાત્મ-શૈલી આનુશ્રુતિક ઈતિહાસની પરંપરાગત કડીને કડીને જાળવી રાખી. એકએક પાત્ર અને વંશની ખૂબીનું વર્ણન કરતાં કરતાં સંતબાલજી એક વાત સ્પષ્ટ રીતે કંડારે છે કે ભારતીય સંસ્કૃતિમાં જન્મગત નહીં પણ ગુણકર્મગત વિકાસને જ પ્રતિષ્ઠા છે. ભારતીય સંસ્કૃતિ દેહપ્રધાન નહીં પણ પુરુષાર્થપ્રધાન છે. એટલે સ્ત્રી-પુરુષ, કે વર્ણવયના ભેદ વિના પુરુષાર્થને જ પ્રાધાન્ય આપે છે અને પુરુષાર્થ માટે ત્યાગ, તપ, અને સમર્પણમાં વપરનું શ્રેય રહેલું છે એટલે એ પ્રકારના પ્રસંગોનું આલેખન કરવામાં એમણે ભાગવતના સાર–ભાગનું સુંદર સંકલન કર્યું છે. સમાજવિજ્ઞાનને મને સમજાવતાં સમજાવતાં એમણે અધ્યા Page #50 -------------------------------------------------------------------------- ________________ ४७ જીવિદ્યાના પીયૂષને દેહ દોહીને આપણી સમક્ષ રજૂ કર્યું છે. માણસમાં રહેલી અસુર–ચેતના સામે યુદ્ધ કરી દિવ્ય-ચેતનાની વિજયપ્રાપ્તિને માર્ગ બતાવતા રહેવા છતાં એમણે લક્ષ્ય તે સચ્ચિદાનંદ શહ-ચેતનાની પ્રાપ્તિ પ્રત્યે જ દોરવ્યા કર્યું છે. એટલું જ નહીં પણ એ પ્રાપ્તિને માર્ગ પણ સ્વપર-શ્રેયની સામુદાયિક સાધના છે, સમગ્રતાની ઉપાસના છે, સર્વના સુખહિત સાથે ધર્માનુબંધ છેએ પણ એમણે વિશ્વના આરોહણ સાથોસાથ બતાવ્યા કર્યું છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણના પૂર્ણાવતારી કાર્યનું રેખાચિત્ર રજૂ કરતાં પહેલાં એમના પહેલાંના અવતારોની વિશિષ્ટતા સમજાવતી ભૂમિકા પહેલા ભાગમાં પૂરેપૂરી સ્પષ્ટ કરી છે. બીજા ભાગમાં ભગવાન કૃષ્ણ ના અવતારી કાર્યનું આકલન કર્યું છે. આ ભાગ તે એ આકલનમાં અધિષ્ઠાનરૂપે રહેલ અધ્યામના પાયાને મજબૂત કરવામાં ઉપયોગી નીવડે તોય ઘણે અર્થ સશે તેમ માની તેની વિસ્તૃત ચર્ચા કરી છે. ભાગવત ગ્રંથાવતારની પરમ ભક્તિથી જેણે પૂજા કરી છે અને પુષ્ટિ માર્ગના પાવના સ્પર્શથી ભગવત્ સ્વરૂપનું જેણે રસપાન કર્યું છે તેવા કે. કા. શાસ્ત્રીજી જ આ પુસ્તક પર કશું લખવાના અધિકારી પુરુષ છે. આમ છતાં આટલું વિસ્તારથી લખવાની ધૃષ્ટતા મેં એટલા માટે કરી કે લોકિક જગતની રસદષ્ટિએ લખાયેલા કથામૃતોને અધ્યાત્મ દષ્ટિમાં એકરસ કરી લૌકિકને પરમાર્થમાં પલટી નાખવાને પારસ પુરુષાર્થ અને સંતબાલના ભાષ્યમાં દેખાય છે. મૂળ સ્વરૂપને યથાર્થ રાખીને ભાગવત-ભક્તિને પૂરેપૂરી પુષ્ટ કરીને ભાગવતકારના આશયને યથાવત્ જાળવીને એમણે જે આ અદ્ભુત મધુસંચય અનુષ્ટ્ર અને કાવ્ય દ્વારા સંચિત કર્યો છે તેમાં કૌશલ્ય-સભર ભક્તિ કળા બતાવી જૈનેતર ગ્રંથ ને જૈન દૃષ્ટિએ જોવાની આંખ આપી તેથી મુગ્ધ થઈને આટલું લાંબુ લખ્યા વિના હું રહી શકતો નથી. જૈન જગત આને સ્યાદ દષ્ટિએ જાણે-માણે અને સર્વ ધર્મને પિતામાં ખપાવવાની જૈન દર્શનની Page #51 -------------------------------------------------------------------------- ________________ ક્ષમતા અને સાગરપેટા વલણને વિકસાવે તે ભાગવત, રામાયણ ને મહાભારતની ત્રિપુટી એને વ્યાપક આત્મ-ધર્મની વ્યાસપીઠ પરથી અશુભના નીંદણુ, શુભના પિષણ, અને શુદ્ધના આરાધનની એટલે કે અનિષ્ટનો ઇન્કાર ઈષ્ટને સ્વીકાર અને શુદ્ધતા લક્ષે પ્રયાણ કરતી આત્મસાધનાના મધુર ગુંજારવથી અહંદ પારાયણ કરવાને ઉત્તમ અવકાશ અપશે. એટલું જ નહીં પણ બ્રાહ્મણ અને શ્રમણ પંરપરાના પુનિત પ્રવાહીને એકરસ અને એકરૂપ બનાવી ધર્મના શાશ્વત સ્વરૂપને પ્રગટ કરવાને તેના મનેરને પાર પાડવાનું સામર્થ્ય પણ બક્ષશે, અને સંતબાલજીની સર્વધર્મ ઉપાસનાના સ્વપ્નને સાકાર કરશે. આવું મંગલ દર્શન મને આ પુસ્તકના પાને પાને લાધતાં આના પર આટલું લાંબું લખવાની અનધિકાર ચેષ્ટા કરી હોય તે વાચક મને માફ કરે. વિસ્તારને દોષ વહારીને પણ સંતબાલ પ્રત્યેની અને ભાગવત પ્રત્યેની ભક્તિ મને પરાણે લખવા ધકેલી રહી છે. એટલે એમને વશવતીને જે કાંસુંઘેલું લખાયું તે વાચકના કરકમળમાં રજૂ કર્યા વિના રહી શકતું નથી. –દુલેરાય માટલિયા સંત સાથી Page #52 -------------------------------------------------------------------------- ________________ પાન નં. ૫) - - - જે જ જે જે જ અનુક્રમણિકા પ્રકરણ ૧. મંગલાચરણ ૨. ભગવતી ભક્તિમહિમા ૨. ગાકણું ઉપાખ્યાન ૪. ભાગવત સપ્તાહવિધિ ૫. ફળપ્રાપિત ૬. વ્યાસ શુકદેવ સંવાદ ૭. કથા પ્રારંભ ૮. નારદનું પૂવજીવન ૯. પરીક્ષિત અને પાંડવકથા ૧૦, ભગવાન કૃષ્ણનું દ્વારકાગમન ૧૧. પરીક્ષિત અને કલિયુગ ૧૨. પરીક્ષિતને શ્રાપ ૧૩. શુકદેવને ઉપદેશ ૧૪. ગ્રંથાવતાર ભાગવત ૧૫. મય અને વિદુરસ વાદ ૧૬. કઈમ અને દેવહૂતિ ૧૭. ભગવાન કપિલને અજયભાગ ૧૮. દેવદૂતિ માતાને બંધ ૧૯. અત્રિ-અનસૂયાની વાત્સલ્યભક્તિ ૨૦. દક્ષ પ્રજાપતિને મદ ૨૧ ભગવાન શંકરનું સર્વરોધક વિભૂતિત્વ ૨૨. સતીને મહિયર પ્રેમ ૨૩. સતીને શરીરત્યાગ ૨૪. યજ્ઞવંસ અને યજ્ઞપૂર્તિ ૨૫. ધ્રુવની ન્યાય-નીતિ સાધના ૨૬. નારદ-કૃપા ૨૭. ધ્રુવની અચળ-ભક્તિ ૨૮. ધર્મમય ધ્રુવનીતિ ૨૯, વેનરાજાનો વધ ૩૦, પૃથુરાજાનું પ્રજપાલન ) * ४४ ४७ ૪૮ ૧૧ ૧૭૩ ૧૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પૃથુ-અર્ચિના પુણ્ય પુરુષા ૩૨. પુરંજન ઉપાખ્યાન ૩૩. પ્રચેતાગણની પારિવારિક ભાવના ૩૪. પ્રચેતાગણને પરમા ૩૫. પ્રિયવ્રતનું પાપકારી જીવન ૩૬. આનિધચરિત ૩૭, ઋષભદેવરિત્ર ૩૮ ભગવાન ઋષભદેવના ઉપદેશ ૩૯. મુક્તિદાતા અવધૂતયેાગ ૪૦. જડભરત અવતાર ૪૧, જડભરત-રદૂંગણુ મિલાપ ૫૦ ૪૨. જડભરત–ર૦ૢગણુ તત્ત્વસ ંવાદ ૪૩. જડભરતનું આત્મદર્શન ૪૪. રગણને હૃદયપલટા ૪૫. ભવ-મુક્તિને ઉપાય ભક્તિ ૪૬, સૃષ્ટિવન ને સેવાભક્તિ ૪૭. અજામિલ કથા ૪૮. હરિનામ-મહિમા ૪૬. પ્રાચેતસ દક્ષની ઉત્પત્તિ ૫૦. ક્ષ-પુત્રોને નિવૃત્તિ-માગ ૫૧, વિશ્વરૂપની કથા પર, વૃત્રાસુરના ઉત્પાત ૫૩. દધીચિનું પ્રાણાપણુ ૫૪. ઇન્દ્રનું પ્રાયશ્ચિત ૫૫. ચિત્રકેતુ કથા ૫૬. અંગિરાનારનું આશ્વાસન ૫૭. શેષ ભગવાનના સાક્ષાત્કાર ૫૮. સતી પાર્વતીને શાપ ૫૯. વૃત્રાસુરરૂપે પુનર્જન્મ ૬૦. અદિતિ-દિતિવ શવ ન ૬૧. રુદ્-ગણુની ઉત્પત્તિ ge e ૮૫ ૮૩ ८८ ૯૧ ૯૨ ૯૫ ૯૮ ૧૦૨ ૧૦૪ ૧૦૬ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૪ ૧૧૬ ૧૧૮ ૧૨૧ ૧૨૩ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૩ ૧૪૫ ૧૪૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ૧ ૧૪ ૧૫૩ ૧૫૬ ૧૫૮ - ૧૬૨ ૧ ૬૫ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ૧૭૬ १७८ ૧૮૦ ૧૮૨ ૧૮૪ ૬૨. પુંસવન વ્રત-વિધિ ૬૩. પુંસવન વ્રતની ફલશ્રુતિ ૬૪. એકાગ્રતા દ્વારા પ્રભુપ્રાપ્તિ ૬૫. જય-વિ જયને શાપ ૬૬. હિરણ્યકશિપુને વરદાન ૭. પ્રસાદનું પ્રભુમય જીવન ૬૮, પ્રદૂલાદની અચળ પ્રભુશ્રદ્ધા ૬૯, પ્રહલાદની પ્રેરકવાણી ૭૦, ગર્ભાવસ્થામાં નારદ-બોધ ૭૧. નૃસિંહાવતાર ૭૨. પ્રહૂલાદ-પ્રાર્થના ને પ્રભુ વરદાન ૭૩, જય-વિજયની ક્રમશ: મુક્તિ ૭૪, મયદાનવના ત્રિપુરનો નાશ ૭૫. વર્ણાશ્રમ—રચના ૬. આશ્રમધર્મને પાયે બ્રહ્મચર્ય ૭૭, સદ્ધર્મ–સ્થાપના ૭૮. પ્રવૃત્તિ ને નિવૃત્તિની સમતુલા ૭૯, શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ ૮૦. ગૃહસ્થનો સ્વધર્મ ૮૧. સંન્યાસીને આત્મધર્મ ૮૨, મન્વતરોનું વર્ણન ૮૩, ગજે દ્રાક્ષ ૮૪. ગજેન્દ્રને પૂર્વ જન્મ ૮૫. સમુદ્ર-મંથન ૮૬. નીલકંઠનું વિષ-ગ્રહણ ૮૭, લકમી અને ધન્વ તરિ-પ્રાગટય ૮૮. મોહિની-લીલા ૮૯, દેવ-દાનવ યુદ્ધ ૯૦. ભગવાનની અલૌકિક માયા ૯૧, મત્વ તરકથા ૯૨, વામન–અવતાર ૧૮૮ ૧૯૦ ૧૯૩ ૧૯૪ ૧૯૭ ૧૯૯ ૨૦૧ ૨૦૩ ૨૦૬ ૨૦૯ ૨૧૨ ૨૧૪ ૨૧૭ ૨૧૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ૨ ૨૨૫ ૨૨૮ ૨૩૧ ૨૩૪ ૨૩૯ ૨ २४६ ૨૪૮ ૨૪૯ ૨૫૧ ૨૫૧ ૨૫૬ ૨૫૮ ૨૬૦ ૯૩. બલિરાજની અપૂર્વ ભક્તિ ૯૪, મસ્યાવતાર ૮૫. વૈવસ્વત મનુની વંશવેલ ૯૬. વન–સૂકન્યા કથા ૯૭. નાભાગ કથા ૯૭, પ્રભુપ્રેમી અંબરીષ ૯૮, અગિરસ ગૌત્ર અને સૌભરિ ચરિત્ર ૯૯. હરિશ્ચંદ્ર આખ્યાન ૧૦૦. રાજા સગર અને અંશુમાન ૧૦૧, ગંગા-અવતરણ ૧૦૨. સૌદાસ અને ખાંગ ૧૦૩. સંક્ષિપ્ત રામચરિત્ર ૧૦૪. શ્રીરામનું આગમન અને ભારતનો ભાતૃપ્રેમ ૧૦૫. રાજ્યાભિષેક અને રામરાજ્ય ૧૦૬. કસોટી અને સીતા-ત્યાગ ૧૦૭. ઈવાકુવંશના ઉજજવલ રતને ૧૦૮, ચંદ્રવંશ અને પુરૂરવા ૧૦૯, પિતૃભક્ત પરશુરામ ૧૧૦. સહસ્ત્રાર્જુનવધ ૧૧૧. પિતૃઆજ્ઞા અને માતૃવધ ૧૧૨, પિતૃવધે પૃથ્વી નક્ષત્રી ૧૧૩. વિશ્વામિત્ર–વંશકથા ૧૧૪. દેવયાની સાથે યયાતિનું લગ્ન ૧૧૫. પુરની પિતૃભક્તિ ૧૧૬. વાસનાક્ષયે મુક્તિ ૧૧૭, દુષ્યત–શકુ તલા ૧૧૮, ભરત ચક્રવતી ૧૧૯, રંતિદેવ ૧૨. ગાર્યને બ્રાહ્મણવંશ ૧૨૧. મહાભારતનાં પાત્રો ૧૨૨. ઇતિહાસની ઝાંખી ૨૬૩ २७० ૨૭૩ ૨૭૫ ૨૭૮ ૨૮૦ ૨૮૪ ૨૮૭ ૨૯૦ ૨૯૪ ૨૯૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ રહે આ ભારતગ્રામ, વિશ્વકે સદા સ્થિત, તે માટે પ્રગટયાં રામાયણ ને મહાભારત. ૧ એમ વિજ્ઞાનયુગે આ ગાંધીપ્રયોગ તે રૂપે ને ભાલનલકાંઠાને તે સંદર્ભે પ્રયોગ છે. ૨ ભાગવત થકી એવા ગ્રામકેન્દ્રિત કૃષ્ણને, આલેખાશે રૂડી રીતે ભાગવતકથામૃતે હવે. ૩ ભારતીય ગામડું વિશ્વ કે સ્થપાયા વિના કાયમી વિશ્વશાંતિ શક્ય જ નથી, એ વાત ભારતે એકેએક ભારતીય નર-નારીના ઘટઘટમાં ઘૂંટીને ગોઠવી દીધી છે. તેથી જ જેટલા અવતારી, તીર્થ કરો કે યુગપુરુષ થયા, થાય છે, તેમણે ગામડાંનું અનુસંધાન સાધ્યા વિના ડગ ભર્યા નથી. કદાચ ભૂલ્ય ચૂયે ભર્યા તે વચ્ચેથી અરણ્યમાં અને ગામડે જવું જ પડયું છે. આ દેશમાં ચાર ધમ સંસ્થાપક ભગવાને થયા, એમનું આવું જ થયું છે. દા. ત. રામને જન્મ ભલે અધ્યા જેવી નગરીમાં થયો, પણ વિશ્વામિત્ર ઋષિએ એમને રાક્ષસતત્વના નિવારણને નિમિત્તે પણ અરણ્ય ભણી દોર્યા જ હતા. એને પછી પણ શું ? ભગવાન રામ અને લક્ષ્મણને જો ચૌદ વર્ષને વનવાસ રહ્યો તે સીતાજી પણ રામની સાથે વનમાં જ ગયાં ને અને અપહરણ પછી પણ અશોકવનમાં જ મુખ્યત્વે રહ્યાં. અરે પ્રા. ૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગર્ભવતી થયા પછી સુધાં વાલ્મીકિ આશ્રમ(વન)માં જ અંત લગી રહેવું પડયું હતું ને ! ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ પણ બચપણમાં ભલે નગરોમાં મેટા થયા પણ દીક્ષા પછી બનેએ તપથી માંડીને ધર્મપ્રચાર કાજે પણ આખરે જિંદગીને બહુ મોટો ભાગ તેઓને અરો અને ગામડાંમાં જ વિતાવવો પડ્યો ને ! આ સંદર્ભમાં જે ગાંધીજીને જોઈશું તો પણ ભરજુવાનીમાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને પણ તેઓએ છેવટે તે અમદાવાદ પાસેના (સાબરમતી વિભાગને લો કે, વર્ધા પાસેના સેગાંવ વિભાગને લો, આખરે તો) ગામડાંને જ કેન્દ્રમાં રાખીને જિંદગી પસાર કરી ને ? ભલે એમનું અવસાન દિલ્હીના બિરલા હાઉસમાં થયું ! પરંતુ મુખમાં તે રામરાજ્યની કલપનાને કારણે 'હે રામ! જ આવી ગયું ને ! એ કહેવાની જરૂર ન હોય કે રામરાજય અને ગ્રામરાજ્યમાં કશે ફેર નથી. આપણે પણ અહીં મથુરાના શ્રીકૃષ્ણ કે દ્વારિકાના શ્રીકૃષ્ણ કરતાં ગોકુળ ગામડાના કૃષ્ણને હલાવવા માટે હવે (પ્રાસંગિક રામાયણ અને પ્રાસંગિક મહાભારત પછી પ્રાસંગિક અથવા અભિનવરૂપે) ભાગવતને જ ચર્ચીશું. ભાગવત એટલે ભગવાનનું જ સ્વરૂપ અને એ સ્વરૂપમાં ગામડું અને ગ્રામજને સિવાય બીજું કઈ મુખ્ય તવ નથી. આમ તો ભાગવતમાં અનેક બાબતો છે. પરંતુ ગામડું, સમાજે ૫છાત ગણું કાઢેલા વર્ગો અને નારીજાત એ ત્રણેય પર ભગવાન કૃષ્ણ ખુશખુશ છે. એટલું જ નહીં, જન્મતાંની સાથે જ બરાબર મધરાતે મથુરાનગરી અને માતા દેવકીજીની ગોદ છોડી જમનાકાંઠાના ગોકુળગામના નેસડાઓમાં ગામડિયણ યશોદા ગોવાલણને જનેતા બનાવી તે માતાનું દૂધ પી–પીને મોટા થાય છે. ગાયોને જતે ચરાવે છે. ગાયનાં મીઠડા ગોરસ ચાખે છે. દહીં દૂધ, મલાઈ, માખણ ખાતાં ખાતાં સતત ગોપાલ બાળકનું વાત્સલ્યભર્યું સાંનિધ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ માણે છે. કુમારાવસ્થામાં નિર્દોષ ગોપીઓની ગોઠડી સાધી નરનારી વચ્ચેના અભેદામૃતની દુનિયા વ્રજમાં અને વૃંદાવનમાં ખડી કરી દે છે. કદાચ આ જ કારણે ‘વ્યાસે છિછું જગત સર્વ આખુંયે વિશ્વસાહિત્ય વ્યાસની એઠરૂપે બની ગયું હશે! અને એવા સાહિત્યસ્વામી વ્યાસજીને પણ ભાગવત લખીને જ હાથ ધોઈ નાખવા પડ્યા જણાય છે ! અનુકરણ–પાત્ર એવા રામાયણનું યુગાનુરૂપ રસપાન કર્યા પછી જેમ ગુરુગમ સાથે રાખી વાંચવા જેવા મહાભારત ગ્રંથરહસ્યને નવી રીતે જો તેમ હવે ગુરુગમ સાથે રાખી ભાગવતને પણ જોઈ લઈએ. એક અર્થમાં જે જ્ઞાનગરૂપ રામાયણ ગ્રંથને ગણીએ તો મહાભારત ગ્રંથ કર્મગ રૂપ છે, છે. અને ભાગવતને ગ્રંથ હવે ભક્તિ ગરૂપ છે. જેમ ભક્તિના પાયા વિના જ્ઞાન અને કર્મ યોગરૂપ ન બનતાં માત્ર શુષ્કતા અને વેઠ વધારનારાં બને છે, તેમ જ્ઞાન અને કર્મના સહારા વિના ભક્તિ માત્ર વેવલાપણને ડાળ બની રહે છે. એટલે જ જીવનનાં આ ત્રણેય પાસાંઓથી સમગ્ર જીવન બને છે. એટલું જ નહીં બલકે સળંગ જીવન અને સમસ્ત જીવન અથવા વ્યક્તિમાંથી જ સમષ્ટિ જીવન પણ બને છે. આમ તો જોકે ભક્તિને પાયો જીવનમાં સમગ્ર પાસાંઓમાં મજબૂતપણે રોપાઈ જ જોઈએ. પછી જ જ્ઞાન અને વૈરાગ્ય કિવા જ્ઞાનયોગ અને કર્મયોગનો આદર થવા જોઈએ. એમ છતાં કેટલીક વાર જ્ઞાન અને કર્મને વોગિક તાલીમ મળ્યા પછી જ ભક્તિ સાર્થક થાય છે, એ રીતે ગીતા ઉપરાંત રામાયણ અને મહાભારત અભિનવરૂપે લખાયા પછી જ આ ભક્તિગ્રંથ ભાગવત લખાય તે પણ સહેતુક જ છે. ભાગવતી ભક્તિમહિમા જ્યાં ભાગવત સપ્તાહ-પારાયણ થતાં રહે; ત્યાં વિરાજી જતા આવી ખુદ શ્રીકૃષ્ણ આખરે Page #59 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પધારે ત્યાં કહેને! શી કમી રહે? ભક્તિ ને જ્ઞાન-વૈરાગ્ય–ત્રિવેણી ત્યાં સ્વયં વહે ૨ એટલે જ કલિકાળે ભાગવત કથા તાણું વ્યાખ્યું માહાસ્ય સર્વત્ર, જે જિજ્ઞાસુ સુણે સહુ ૩ એક વખત નૈમિષારણયમાં ભગવત કથારસ પીવામાં તથા પાવામાં કુશળ એવા શ્રી મુનિવર શૌનકજીએ સૂતમુનિરાજને નમસ્કાર કરીને પૂછયું : “હે સૂત મુનિરાજજી ! આ વિષમતિવિષમ એવા કલિકાળમાં કૃપા કરી આપ એવું અગત્યનું સાધન બતાવે કે જેથી ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક સુખ અને રસાસ્વાદ મળે ! અને સદાકાળ ભગવાન કૃષ્ણ હાજરાહજૂર રહ્યા કરે !' પ્રસન્નચિત્ત ગુરુદેવ સૂતજીએ કહ્યું: “હા, તમારી અતૂટ જિજ્ઞાસુ, અભીપ્સા અને પાત્રતા જોઈ નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યોને સમજીને પ્રાણીમાત્રમાં ઓતપ્રોત થઈ શકનાર અને જેઓ અનાસક્ત ગૃહસ્થ એવા રાજા જનકના સુશિષ્ય બની રહેનારા એવા અને પિતા કરતાં પુત્ર સવાયાની કહેણું સાર્થક કરનારા તેવા શ્રી શુકદેવજીએ જે રસધામ એવું ભાગવત કથામૃત પરીક્ષિત રાજાને પાયું છે, તે હું તમને જરૂર સંભળાવી શકીશ, કારણ કે તમે સાચા વિષ્ણવ છે અને જન્મ-જન્માંતરનાં પુથી સમૃદ્ધ છે. આ ભાગવતકથામૃત પીવા અમૃતના કળશ લઈ લઈને દેવો પણ ત્યાં હાજર થયેલા. અપાર ઋષિમુનિઓ તે ત્યાં હાજર હતા જ, જ્યારે દેએ કહ્યું : “આ સ્વર્ણામૃતના બદલામાં અમને ભાગવતનું કથામૃત સંભળાવો.' ત્યારે હસીને શુકદેવજીએ કહેલું: સ્વર્ગના અમૃતની તુલના ભાગવતકથાથી તમે કરે છે તે કદી થઈ શકે નહીં. ભક્તિની ગ્યતા ન પામે તેઓને ભાગવતકથા સાંભળવાનો અધિકાર કયાંથી મળી શકે ? ટૂંકમાં દેવે પણ ભાગવતકથામૃતને સ્વર્ગીકૃત કરતાં Page #60 -------------------------------------------------------------------------- ________________ અધિક માને છે, પરંતુ તેઓની સુધાં ભાગવતકથામૃત પીવાની યેગ્યતા નથી તે નથી જ. અરે, ખુદ બ્રહ્માજીને પણ પરમ આશ્ચર્ય થયેલું કે પરીક્ષિત રાજાને ભાગવતકથાશ્રવણથી શી રીતે મુક્તિ થઈ ગઈ ” એટલે કે જે કલિયુગમાં મુક્તિ તે દૂર રહી, પણ મુક્તિને સાચો માગ પણ મળવો અશક્ય છે, તે કલિકાળમાં મુક્તિ આપનારું આ અજોડ સાધન ભાગવતકથામૃત ક્યાંથી ઉપલબ્ધ થઈ શકયું ? પ્રથમ તો ખુદ નારદઋષિએ બ્રહ્મ, પાસે આ સાંભળેલું, પરંતુ વિધિસર તો નારદજીએ શૌનકાદિ ઋષિઓ પાસેથી જ સાંભળ્યું હતું કે જે શૌનકાદિ મુનિઓએ સૂતમુનિરાજ જેવા જ્ઞાની ગુરુ પાસેથી સાંભળેલ હતું અને એ સતમુનિરાજને એમના ગુરુદેવ, અખંડ બ્રહ્મચારી અને વસુધૈવ કુટુંબકમ” તેમ જ આત્મવત્ સર્વભૂતેષ એ બે મહા મંત્રોને આત્મસાત કરનાર શુકદેવજીએ એકાંતમાં બેસી એકદા આ ભાગવતકથામૃત પ્રેમથી પાઈ દીધું હતું એમ પ્રસ્તાવના કરીને હવે શાંત પ્રસન્નચિત્ત સૂતજીએ ભાગવતકથામૃત શરૂ કરતાં કહ્યું : “એક વખત સનકાદિ ચાર વિશુદ્ધ ચિત્ત એવા બટુક ઋષિઓ સત્સંગ માટે બદરીવનમાં આવેલ વિશાલાપુરીના સ્થાનમાં આવ્યા. ત્યાં તો તેઓને અનાયાસે હાથમાં તંબૂર લઈને દેવર્ષિ નારદજી ભેટી ગયા. એટલે સનકાદિ ચાર બાલમુનિઓએ કહ્યું: “અરે ! મહાન મુનિ નારદજી! આજે આપનું હાં ઊતરી ગયેલું કેમ દેખાય છે ? આપ કયાંથી આવે છે ? અને હાંફળાફાંફળા થઈ આપ ક્યાં પધારી રહ્યા છો ? આપ જેવા અનાસક્ત ભૂનિમહારાજને આ જાતની હલકી ઉદાસીનતા શા માટે આવી શકે ? તરત જ નારદમુનિ મહારાજ ઝબક્યા : “જોકે દેખાવમાં તે બાલમુનિવરો દેખાએ છે, પરંતુ આપ જ્ઞાનવૃદ્ધ છે. તેથી જ આપ જાણવા છતાં અજાણુ થઈને પૂછે છે, એ હું જાણું ગયે છું. એમ છતાં આપ મારા મુખ દ્વારા બેલાવી જગતભરનું કલ્યાણ કરવા માંગો Page #61 -------------------------------------------------------------------------- ________________ મારા છેા, તેથી હું પણુ નિખાલસ હૈયે આપને કહી દઉં છું—ભારત વની ભૂમિને જગતભરમાં સર્વે[ચ્ચ સમજીને અહીં આવેલે પરંતુ એ સર્વોચ્ચ ભૂમિમાં જ સર્વાંનીચ તત્ત્વ દેખ્યું તેથી હું દુ:ખી થઈ ગયેા. ત્યાં જ હરિકૃપાએ એક યુવતીને મે જોઈ. વળી તે યુવતી પાસે બે ઘરડાં માણુસે આળસ ભરીને આળાટતાં હતાં. મેં તેણીને પૂછ્યું : આ કાણુ ?' તેણીએ કહ્યું : “આ જ એ બેટા છે.” વૃદ્ધ બાળક અને માતા યુવતીને નજરાનજર દેખીને હું હેંગ થઈ ગયેા. પણ જ્યારે સાંભળ્યું કે નૃંદાવનમાં જ તે ધરડીમાંથી જ યુવતી ખની છે, ત્યારે તરત સમજાઈ ગયું કે એ ખીજું ક્રાઈ નહીં, ભક્તિસુંદૂરી છે, અને આ એમનાં જ્ઞાન અને વૈરાગ્ય એવા બે ઘરડાં પુત્રરત્નેા છે. જ્યાં ભક્તિ તે ભગવદ્ભકતાના હૃદયમાં વિરાજે, ત્યાં ઘરડાં થયેલાં એવાં નાન અને વૈરાગ્ય તા જુવાન અને અજરઅમર બને, તેમાં નવાઈ જ શી ? એટલે જ હું આ સદેશે। આપવા આ તંબૂરા લઈને મ` જગતમાં ઝટઝટ ફ્રી લેવા માગું છું, અને કહેવા માગું છું : માનવે ! જરાપણુ શંકા ન લાવે. આ કલિકાળમાં એક માત્ર ભિકતને આરાધા, એટલે બધી જ રીતે સુખી સુખી થઈ જશે. ભગવાન ખુદ તા ભકતના દાસ હેાઈ તમારા પણ દાસ બની જશે. બસ આ જ કારણે હું હાંફળાફાંફળા થઈ ઝપાટાબંધ જઈ રહ્યો છું.” “નારદ મુનિનાં આ વચને સાંભળી સનકાદિ ઋષિઓએ ખુશી વ્યકત કરી દીધી.” એમ કહી સૂતજીએ પણ આટલી પુનઃ પ્રસ્તાવના કરીને આ વાત આગળ ચલાવતાં કહ્યું: શૌનકાદિ મુનિએ ! બસ જ્યારથી ભક્તના હુયકમળ પર ભકિતએ આસન જમાવ્યું. ત્યારથી ભતવત્સલ શ્રીકૃષ્ણ ભગવાન જાતે જ પેાતાનું પરમધામ તજીને ભાગવત સપ્તાહમાં હાજર થઈ જવાનું પ્રણ લઈ બેઠા છે.' આટલું કહેતાં સૂતએ સનકાદિ તથા નારજીના સંવાદને થાડા આધાર લઈને આ વાત જરા હવે આગળ લંબાવી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાકણું ઉપાખ્યાન કુછોરુવંત માબાપ ! કરતાં વાંઝિયાં સુખી; કિંવા હે સંતતિ એવી, જે તારે પેઢીઓ ઘણી. ૧ અધમી કે અતિપાપી, સી તરે એકસામટાં, એવી આ યુગમાં આપે, ભક્તિ ભાગવતી કથા ૨ સુતજી વઘાઃ “સનકાદિક ચાર બટુક મુનિએ નારદમુનિને “આ દુનિયામાં કોઈ એવો અધર્મ કે કઈ એવું પાપ નથી કે જે ભાગવત સપ્તાહ યજ્ઞથી દૂર ન થઈ શકે ! એમ કહીને તેઓએ એક પ્રાચીન કથા કહેવા માંડી : તુંગભદ્રા નદીને કાંઠે એક સુંદરનગર હતું. ત્યાં શ્રૌત–સ્માર્ત, બંને કર્મમાં નિપુણ એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ આત્મદેવ. આત્મદેવને ધુંધુલી નામની હઠીલી સ્ત્રી હતી. બાળક ન હોવાથી બન્ને જણ (દંપતી) દુઃખી દુઃખી રહેતાં હતાં. તેવામાં આત્મદેવને એક નિઃસ્પૃહી સંન્યાસી મળ્યા. તેમની પાસે આત્મદેવે રડીને માગ્યું : “આપની કૃપાથી મને એક બાળક થાય.” તેમણે આત્મદેવને સમજાવ્યું: “બાળકવંત કરતાં નિ બાળક રહેવું તે વધુ સારું છે.' પણ એ વાત કાઈ રીતે આત્મદેવજી બ્રાહ્મણને ગળે ન ઊતરી, એટલે એક ફળ આપ્યું. તે ફળ હઠીલી ધુંધુલીએ પિતે ન ખાતાં ગાયને આપ્યું અને પિતાની બહેનનું બાળક પિતે રાખ્યું અને અંટસંટ સંભળાવી–બનાવીને પિતાની બહેનને ધાવ માતાની જેમ પોતાના જ ઘરમાં રાખવાની પિતાના ભેળા પતિની સંમતિ મેળવી લીધી. હવે આ ગાયના પેટે માનવબાળક જગ્યું. તે હતું સર્વાંગસુંદર દિવ્ય, નિર્મળ અને સોનેરી શરીરવાળું સહામણું. બ્રાહ્મણે આ બાળકનું નામ રાખ્યું Page #63 -------------------------------------------------------------------------- ________________ ગકણું. આ રીતે આત્મદેવ બ્રાહ્મણ દંપતીને બે બાળકે મળ્યા. એકનું નામ ધુન્ધકારી અને બીજાનું નામ ગાકર્ણ. ધુંધુકારી હિંસક, જૂઠે અને બધી રીતે દુષ્ટ નીવડ્યો. એક દહાડે ધુંધુકારીએ માબાપને ગાળ દઈને ઘરમાંથી તગડી મૂક્યાં. હવે રડતો બાપ કહે છે: “કુસંતાન કરતાં વાંઝિયાં બધી રીતે અમે સારાં'—એમ ખિન્ન ખિન્ન થઈ ગયા. તેવામાં ખબર પડવાથી ગણે આવી પિતાને જ પિતાને સુંદર ઉપદેશ દ્વારા ભરપૂર દિલાસો આપ્યો. પિતાના વનમાં ગયા બાદ ધુંધુકારીએ મને ખૂબ મારી; ધન માટે આખરે કુવામાં પડી તે મરી ગઈ. ધુંધુકારીને વેશ્યાઓએ લૂંટીને મારી નાખે. અને તે પ્રેત થયો. પ્રેતે ગોકર્ણ પાસે દયા માગી. ગોકર્ણે કહ્યું: “તારી સદ્ગતિ કરવા અમે ગયામાં શ્રાદ્ધ કર્યું, તોય સદ્ગતિ કેમ ન થઈ ?' ગોકર્ણની આ વાત સાંભળી ધુંધુકારી તો ચાલ્યો ગયો. પરંતુ ગોકર્ણએ સૂર્ય મહારાજને પૂછયું શું કરવું ? સૂર્યે કહ્યું : ભાગવત સપ્તાહ સંભાવ. જરૂર બેડે પાર થશે.” ગોકર્ણ જીએ ભાગવત સંભળાવવા માંડયું. પશુ, પક્ષીઓ અને માનવો એ સાંભળવા ભરાવા લાગ્યાં પણ બાર કંધે સાંભળી ધુંધુકારી પ્રેત મટીને દિવ્યરૂપધારી મહા વૈષ્ણવ બની ગયો. પહેલાં સૌને નવાઈ લાગી. આ કણ? એ બીજું કઈ ન હતું. તે હતે પેલે ધુંધુકારી પ્રેત ! તેણે ગોકર્ણજીને પ્રેતતા -મુક્તિ માટે મહાન આભાર માન્ય. આમ, એકાગ્રચિત્ત શ્રદ્ધાભક્તિયુક્ત થઈ જે ભાગવતકથા સાંભળશે તેને બેડો પાર થશે જ થશે.” ભાગવત સપ્તાહવિધિ ઉપજાતિ આસ્તિકતા પ્રેરક વાણુંવંતા, વિરક્ત ને વૈષ્ણવી ભક્ત, વક્તા; Page #64 -------------------------------------------------------------------------- ________________ અgs,૫ એકાગ્ર જિજ્ઞાસુસુયોગ્ય શ્રોતા, બને હશે ભાગવતી કથામાં. ૧ અનુષ્યપ તે તે કથા પરિણામે, ત્યાગ ને તપ પ્રેરશે; ભક્તિ કમ તથા જ્ઞાન–જાવી મોક્ષ-અપશે ૧ ન રદમુનિને સનકાદિ ઋષિઓએ ભાગવત–સપ્તાહ શ્રવણને વિધિ બતાવતાં કહ્યું : “ભદ્ર, વ્યતિપાતાદિ કાળે વજીને ભાગવત સપ્તાહ (૧) ભાદરવો (૨) આસે (૩) કાર્તિક (૪) માગસર (૫) અષાઢ અને (૬) શ્રાવણ એમ છ માસમાં પ્રાયઃ કરવું. આ કથામાં વાતાવરણ જમાવવા માટે વધુમાં વધુ જિજ્ઞાસુ સજજને ભેગા થાય એમ કરવું. કથાની ભૂમિ પણ પવિત્ર અને કળાપૂર્ણ હોવી જરૂરી છે. વકતા અને શ્રોતા વચ્ચે પૂર્વ દિશા આવે તો સારું. ઉચ્ચ કેટિના ચારિત્ર્યવંત બ્રાહ્મણો પણ કથામાં આવે જ. વિરક્ત અને વિષ્ણુભક્ત કથા વાંચે, તે ઠીક ગણાય. પંડિતાઈ ભલે ઓછી હેય પણ ચારિત્ર્ય સારું હેય, આસ્તિકતાને પ્રેરે તેવી વક્તાની વાણું હેવી જોઈએ. ભગવાન કૃષ્ણનાં પ્રતિમાજીનું પ્રતિષ્ઠાન, શ્રોતાઓની અંતઃકરણની આરજૂ ભરી પ્રાર્થના થયા બાદ ભાગવતના વક્તાશ્રીનું પણ ખારૂં સન્માન કરવું ઘટે. સાતેય દિવસ ભાગવતકથામાં પ્રાયઃ હાજર રહેવાનું વ્રત લે અને પાળે, તે જ પ્રમાણે છેડા ચારિત્ર્યશીલ અને સુશિક્ષિત બ્રાહ્મણ દ્વારા નિર્વિને ભાગવતકથા પૂરી થાય તેવો જાપ કરાવે, જે શ્રોતા તથા બીજા લેકે, ધન, સંપત્તિ, ઘર અને પુત્રાદિની ચિંતા છોડી અડગ એકાગ્રતાથી ભાગવત કથા સાંભળે, તેને ઊંચામાં ઊંચું શ્રવણ ફળ મળે. ભાગવત–સપ્તાહ સારી રીતે પાર પડે, માટે શ્રોતા-વક્તા વગેરેએ અપાહાર જ લેવું. દિવસને મેટો ભાગ કથાવચન–શ્રવણમાં જ જોઈએ. અને કથાથી Page #65 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ લે ત્યારે પણ ભગવાનના ગુણે જ ગાયા કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ કરવા કરતાં અને અલ્પાહારને વધુ મહત્ત્વ આપીએ છીએ કે જેથી આવ્યાક્ષિપ્ત એવા મનથી કથાશ્રવણ થઈ શકે. ભગવાન પ્રત્યે જેમને ભક્તિ ન હોય, તેવાએને ભાગવતકથા સાંભળવાનો કઈ અધિકાર નથી. દાળ, મધ, તેલ, ભારે ભેજન, વાસી અને અને ભાવથી દષિત થયેલા એવા ખોરાકને ન લે. કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લાભ, દંભ, મેહ તથા શ્રેષથી તે સે જોજન દૂર જ રહેવું. વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, સેવક, સ્ત્રી, રાજા અને મહાપુરુષની નિંદાથી સાવ અળગા રહેવું. કુસંગ છેડી હંમેશાં સચ્ચાઈ, પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતાથી જ વર્તવું. પાપીઓએ તે ભાગવતકથા જરૂર સુયોગ્ય અધિકારી પાસેથી સાંભળવી જ જોઈએ, જેથી બધાં પાપ બળશે. અને આમાં અકિંચન ભક્તને તે બહુ અવકાશ જ છે. કથા પૂરી થયે ભાગવત–ગ્રંથ અને વક્તાનું પૂજન કરી લેવું, વિરક્ત શ્રોતા કર્મશાન્તિ માટે ગીતા પાઠ કરે. ગૃહસ્થ શ્રેતા ભલે ગાયત્રી મંત્ર અથવા દશમ સ્કંધને એકએક લેક બોલી વિધિપૂર્વક હવન કરે અને આહુતિઓ આપે ! કંઈક ત્રુટિ રખે રહી હાય તો તેને સાફ કરવા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે ! ટૂંકમાં નારદજી ! ભાગવત કથા જ એક કથા આ દુનિયામાં એવી છે કે જે ભોગ અને મોક્ષ બનેય આપી શકે.” આ રીતે નારદજીને સનકાદિકે ભાગવત સપ્તાહ સંભળાવ્યું, અને તરત ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય હષ્ટપુષ્ટ થઈ ગયાં જે જોઈ નારદ મુનિ ખુશ ખુશ થઈ ગયા. “વાહ ! મને તે ખુદ હરિવર જ મળી ગયા.” એટલામાં જ ત્યાં ખુદ શુકદેવજી પોતે પહોંચી ગયા. તેમની ઉંમર સોળ વર્ષની જ દેખાતી હતી. તેઓ પણ ભાગવત પાઠ જ લલકારતા હતા. તેથી બધા શ્રોતાઓએ ઊડીને સ્વાગત કર્યું Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નારદમુનિએ તા પૂજન પણ કર્યું, શુકદેવજી માલ્યા : આ ભાગવતથામૃત એ વેદ–વૃક્ષનું પાકેલું ફળ છે, કલ્પવૃક્ષ ફળ જેવું. કશું તેમાંથી કાઢી નાખવા ચેાગ્ય છે જ નહી. માટે ભગવાનના પ્રેમીજના ! પ્રલય કાળ લગી ખુશીથી વાર'વાર પાન કર્યાં કરો. આ ભાગવતકથા મારા પિતા મહામુનિ ભગવાન શ્રીકૃષ્ણ દ્વૈપાયન એવા વ્યાસજીએ રચ્યું છે, જે ત્રણેય પ્રકારના આધિ, વ્યાધિ અને ઉપાધિ તાપથી મુક્ત કરી દે છે. ભાગવતકથા જીવનમાં વણી લેનારને ખીજી ફ્રાઈ સાધનાની કે શાસ્ત્રોની જરૂર જ નથી. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ ખુદ આવે અને હઠાવ્યા પણ હઠે નહીં, ત્યાં ખીજાં શું જોઈએ ? સ્વ લેાક, સત્યલેક, કૈલાસ અને વૈકુઠમાં પણ જે નથી, તે મહાન રસ ભાગવતમાં છે.” આટલું શ્રી શુકદેવ ખેાલા ત્યાં તે ચાર પાદે સાથે-ખુદ રિવર સામે હાજર થઈ ગયા. આજે પણ હરિ વિરાજી જાય છે ફળપ્રાપ્તિ અનુષ્ટુપ આવી, ભાગવત કથા મહી'; કિંતુ, અશ્રદ્ધાળુ ન પેખશે. ૧ વશસ્થ શ્રદ્ધા અને આદર સાથ જે સુણે, આ ભાગવતી સુધામયી; છે દેવને દુર્તંભ તાય માનવી સૌને, કથા જ અને તે ભવસિંધુ-તારિણી. ૨ ભગવાન ખુદ જ્યારે ચાર પાદા સાથે શુકદેવજી કથિત Page #67 -------------------------------------------------------------------------- ________________ ભાગવતકથામાં આવીને વિરાછા ગયા ત્યારે એ કથામાં ભગવાન શંકર, પાર્વતીજી અને બ્રહ્માજી સ્વયં આવીને હાજર થઈ જાય એમાં નવાઈ જ શી હાય રે ત્યાં પ્રહલાદજી કરતાલ બજાવવા લાગ્યા. ઉદ્ધવજીએ મંજીરાં હાથમાં લઈ લીધાં. દેવર્ષિ નારદ વીણું બનાવવા લાગ્યા. અર્જુનછ ખુદ રાગ આલાપવા લાગ્યા. ઇંદ્ર પોતે મૃદંગ બજાવવા લાગ્યા અને શૌનકાદિ ઋષિઓ વચ્ચે વચ્ચે જ્યષ કરવા લાગ્યા. જ્યારે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આનંદથી નાચવા લાગી ગયાં ત્યારે આવાં સંકીર્તનોથી ભગવાન રાજી થાય, તે સ્વાભાવિક જ હતું. તેમણે કહ્યું: “વરદાન માગો.” શ્રોતા લોકોએ એક જ વચન માગ્યુંઃ પ્રભુ! “ભવિષ્યમાં જ્યાં જ્યાં ભાગવત સપ્તાહકથા ખરેખર ભાવપૂર્વક થાય ત્યાં આપ અહીં ખુદ પધાર્યા તેમ અવશ્ય પધારતા જાઓ.” ભગવાન વચન આપીને તરત જ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. પછી નારદજીએ ભગવાન તથા એમના પાર્ષદેનું લય કરીને તેમને નમસ્કાર કર્યા અને પછી શુકદેવજી આદિ તપસ્વીઓને પણ નમસ્કાર કર્યો. કથાથી આનંદિત થઈ શ્રોતાઓ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા તે સમયે શુકદેવજીએ ભક્તિ મૈયાને એના અને પુત્રો જ્ઞાન તથા વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં ચોટળકની જેમ સ્થાપિત કરી દીધાં. આથી જ ભાગવત શાસ્ત્રનું યથાર્થ સેવન કરવાથી ભગવાન શ્રીહરિ સાચા વૈષ્ણવોનાં હૃદમાં આવીને આજે પણ વિરાજી જાય છે. આ સંસારના જે છ દરિદ્રતા અને દુઃખરૂપી વ્યાધિઓથી પીડિત થઈ રહ્યા છે તેમજ જે જીવો પર માયારૂપી પિશાચિનીએ કાબૂ લઈ લીધે છે અને જે સંસારચક્રમાં ગળકા ખાધા કરે છે તેમના કલ્યાણ માટે પણ શ્રીમદ્ ભાગવત ગઈ રહેલ છે. શોનકજીના પૂછવાથી ફરી શ્રી સૂતજી બેયાઃ “ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા અને કલિયુગનાં ત્રીસ વર્ષથી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કાંઈક વધુ સમય વીત્યે ત્યારે ભાદરવા સુદ નોમને દિવસે શુકદેવજીએ પરીક્ષિત રાજા પાસે આ કથા આરંભી. ત્યારબ દ કલિયુગ પછી બસે વર્ષ વીતી ગયા બાદ અષાઢ માસની સુદ નેમને દિવસે મેકણુજીએ આ કથા સંભળાવી હતી, અને ત્યારબાદ કલિયુગનાં ત્રીસ વર્ષ પાછાં નીકળી ગયા બાદ કાર્તિક સુદ નવમીએ સનકાદિ ઋષિઓએ આ કથા કરી હતી. નિષ્પાપ શૌનકજી ! કલિયુગમાં આ ભાગવતકથા જ એવી રસમય અને બધી રીતે ઉત્તમ કથા છે કે જે સંસારના રોગને નાશ અનાયાસે કરાવી દે છે. સંતજને ! આપ શ્રદ્ધા અને આદર સહિત આ ભાગવતકથાનું પાન કરો. આ કથા હોય તે બીજી કઈ સાધનાની જરૂર રહેતી નથી. કારણ કે આ કથા જે યથાર્થ સેવાય તો આપોઆપ જીવન સહેજે એવું બની જાય છે કે પછી એ જીવનથી સાચે ધર્મ ક્ષણ પણ વિદાય લઈ શકે નહીં. અરે ! ખુદ યમદેવ પણ પિતાને તેને કાનમાં કહી દે છેઃ “ભગવાનની આ ભાગવતકથામાં ખરેખર જે રસતરબોળ હય, તેનાથી તમે દૂર જ રહેજે.” મતલબ મૃત્યુ પણ ભાગવતકથામાં તરબોળ હોય તેવાઓને પજવી શકતું નથી. પરીક્ષિત પિોતે જ એ વાતનું પ્રબળ પ્રમાણ છે. શૌનકજી ! આ પરમ ગૂઢ અને રહસ્યમય વાત મેં આપને કહી છે. બધાં શાને આ જ એક નિચેડ છે. આ ભાગવતની કથાને શુકદેવજીનું શાસ્ત્ર કહે તે પણ કહી શકાય. તેનાથી ઊંચું કે પવિત્ર બીજુ કયું શાસ્ત્ર હેય? વળી આની વિશેષતા તે એ છે કે તે સાવ અભણુ લેકેને પણ ભણેલાઓ કરતાં પણ આગળ લઈ જાય છે. કારણ કે આમાં મુખ્યત્વે જોઈએ છે અંતરને આદર. એ બને હોય એટલે બસ. બીજુ કાંઈ જ જોઈતું નથી. ભલે પછી સંસારી હે કે ત્યાગી હે ! એ બને સ્થિતિમાં પણ ઉદ્ધાર થઈ જાય છે, માત્ર શ્રોતા અને વક્તા બનેમાં પરમ રસમય ભક્તિ અને એકાગ્રતા જોઈએ. બાર કંધરૂપ આ ભાગવતકથાને રસ ખરેખર દેવદુર્લભ એવો મહાન રસ છે. આથી જ કહ્યું છે કે ભાગવતકથાના રસપાન પછી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભૌતિક કે આખ્યાત્મિક કઈ પણ વિષય એવે! નથી કે જે ત્રણેય લેકમાં પ્રાપ્ત ન થઈ શકતા હાય! મતલબ આ ભાગવતકથા પછી કશું અસાત્ રહેતું નથી.’’ વ્યાસ-શુક્રદેવ સવાદ શ્રોતા ઉચ્ચ, કથા ઉચ્ચ, કિંતુ વક્તા ન ઉચ્ચ જ્યાં; તેવી કથાનું સાફલ્ય યથાર્થ નીપજે ન ત્યાં. ૧ આત્મવત્ સ ભૂતેષુષ્ટ, એ આ ભાગવત તે ત્યાગી સૂત્ર જેમણે વણ્યું; શુકજીના મુખે સયું”. શ્રીમદ્ ભાગવતની શરૂઆત કરતાં શૌનકાદિ ઋષિએરૂપી શ્રોતાઆને ઉદ્દેશીને કુશળ વક્તા સ્વરૂપે શ્રી સૂક્તમુનિજી કહે છે: જે ગમે તેવી ચેર્ડન કૅતિમાં જાય, તેથે જે કદી પણ સ્વભાવથી વિપ રીત જઈ શકતા નથી; જેની આગળ દુનિયાની મહાનમાં મહાન શક્તિએ તુચ્છ છે; જે જ્ઞાન અને સત્ય સ્વરૂપે છે એવા અને ત શક્તિવાળા પરમસુખના ધામરૂપ પરમાત્માને હૃદયપૂર્વક નમીએ છીએ. આપણે એ તે! આ પહેલા જોઈ ગયા કે આ ભાગવતપુરાણુના રચનારા મહાપુરુષ શ્રી વ્યાસમુનિ છે. વેદનું આ ભાગવતપુરાણુ એ એવું પાકું પરિપૂર્ણ ફળ છે, કે જેમાંથી કાઢી નાખવા જેવું કશું જ નથી, જેમ જે ફળ શુકાસ્વાતિ હાય, તે મીઠું જ હોય છે તેમ આ ભાગવતકથા રૂપી વેળ પણ શુકદેવજી જેવા સુયેગ્ય પુરુષના મુખાવિંદથી કહેવાયું છે માટે પરમરસામૃતરૂપ છે. હે શૌનકાદિ ઋષિવર ! આપે આ નૈમિષારણ્ય જેવી પરમ Page #70 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર ભૂમિમાં દીર્ઘયજ્ઞ કરવાનું વિચાર્યું, તે પણ અનાયાસે મહામંગલ કાર્ય બની ગયું છે.” શૌનકાદિ ઋષિઓ બોલ્યાઃ “આપને સુગ અમને થયે તે પણ અમારાં મહાન ભાગ્ય ! કારણ કે કથા ગમે તેટલી મધુર હોય, પણ એને કહેનારા શ્રેષ્ઠ વક્તા ન હોય તે તેની મધુરતા, શ્રોતાઓ ગમે તેટલા સુયોગ્ય અને કથારસિક હોય, તે પણ ઓછી યોગ્યતાવાળા પાસે એવી કથા સાંભળવામાં મધુરતા જાગતી નથી. આપ તે બને રીતે સુપાત્ર છે. જેમ આપનામાં પ્રખર બુદ્ધિ છે તેમ આપનામાં ભગવાનની યથાર્થ શ્રદ્ધા અને ધારણા પણ છે. એટલે જ અમારી આતુરતા વધી ગઈ છે.” સત બેલ્યા: “સૌથી પહેલાં તે પરમાત્મા અને પછી વ્યાસ ગુરુને નમીને શુકદેવજી વિષે જ શરૂઆતમાં થોડુંક કહી દઉં: તદ્દન બટુક અવસ્થામાં શુકદેવ વૈરાગ્યવાસિત થઈ ઘેરથી નીકળી પડેલા. આવો અબેધ લેખાતે બટુક સાવ નાની ઉમરમાં નેધારે (કેઈને પણ સહારો લીધા વિના) એકાએક નીકળી પડે, ત્યારે સગા પિતાજીને કેટલું બધું લાગી આવે! આથી વ્યાસ જેવા જગદગુરુ પણ “એ બેટા! એ બેટા !” કહી વિરહવ્યથા ઠાલવવા લાગ્યા ત્યારે શુકદેવજી પોતે જવાબ આપે તે પહેલાં શુકદેવની વતી વૃક્ષો જ બોલી ઊઠેલાં આત્મવત્ સર્વ ભૂતેષુ” સૂત્રનું આથી વધુ બીજું કયું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકીશું ? એવા યોગ્ય મહાપુરુષનું કથેલું આ રહસ્યપૂર્ણ અને પરમ નિઃસ્વાર્થ ભકિતને તાદશ પરિચય કરાવે તેવું મહાપુરાણ છે. આ કલિકાળમાં આયુષ્ય પણ ઓછું છે અને આ યુગમાં લેકે પણ તર્ક પ્રધાન છતાં વાસ્તવિક રીતે જોતાં તેઓ કમભાગી પણ છે અને મંદબુદ્ધિ પણ છે. તેમને સારુ તમો બધા સ્વીકારે છે. તેવી જ પામર દશા છે. એટલે જ શુકદેવ જેવા Page #71 -------------------------------------------------------------------------- ________________ સંતમુખામૃતરૂપી નીકળેલી ભગવાન કૃષ્ણની આ અનુભૂત પ્રયાગકથા કહેવાનું મન થઈ જ જાય છે. આમ, વકતા પણ સુયોગ્ય, ગ્રંથ પણ સુયોગ્ય અને તમારા જેવા શ્રોતાઓ પણ સુયોગ્ય-એ બધું જોઈ ને સંતના હૈયામાં અખંડ ભગવાન છે એવા એ પરમસંતને મુખેથી કહેવાયેલી આ પરમ રહસ્યવાળી કથા આજે રજૂ કરતાં મને આનંદ જ થાય છે. જેની ધારા કેઈ સંયોગોમાં દાતી–ભેદાતી નથી એવી સાચી ભકિત આ ગ્રંથના જિજ્ઞાસુ શ્રોતાઓને જરૂર પ્રાપ્ત થાય છે. જ્યાં ભગવાનનું ચિન્તન હૃદયસ્થ થયું પછી કર્મો કરવા છતાં એને બંધ થઈ શકતો નથી. દાઢમાંથી ઝેરની કોથળી ગઈ પછી મહા વિષધર સાપનો ડંખ પણ શું કરવાને ? એ આ ભાગવતકથારસ સંસારને ઘેરી વળેલા અજ્ઞાનાંધકારને કદી ન બુઝાતો અખંડ દીવો છે. હવે તમે એકાગ્રતાથી શ્રવણ કરો” એમ કહી ભાગવતકથા લંબાવી શ્રી સૂતજીએ આગળ ચલાવ્યું. કથા-પ્રારંભ પ્રાણી છે નાનું કે મેટું, નારી–નર મહી પણ; આત્મા એક જુએ તેથી, વ્યાસથીયે વધુ શુક. ૧ સવ પેદા થયા છે, ભગવાન થકી જ્યમ; ભગવાન મહીં પાછા, મળવું દયેય છે ત્યમ. ૨ મુનિપ્રવર શ્રી સૂતજી બોલ્યા : “શૌનકાદિ ઋષિઓ ! જેમ અગાધ સરોવરમાંથી નાના નાના અનેક પ્રવાહી નીકળે છે, તેમ ભગવાનથી જ એકબાજુ આખાયે સંસાર (નાના મોટા છવો રૂપે) ઊપજ છે તો બીજી બાજુ પાછા એ સંસારમાં નૈતિક મૂલ્ય ટકે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અને અન્યાય કે અધર્મની પ્રતિષ્ઠા ન થાય તે માટે તેઓ વિશિષ્ટ પ્રકારે પણ અવતાર ધારણ કરે છે. આવા અવતારે બીજો પુરારોમાં દશ કહ્યા છે. અહીં ભાગવતમાં એની સંખ્યા કુલ્લે મળીને ચાવીસની છે. અને બીજી રીતે કહીએ તે આ જેમ ભગવાનની સંખ્યા છે તેમ બીજા નાનામોટા ધર્મક્રાંતિકારોની સંખ્યા તો એથી પણ વિશેષ છે જ. દા. ત. મનુ મહારાજ તથા એવા બીજા મહાપુરુષો (મહામાનવો) થયા છે, તે સીધેસીધા ભગવાનના જ અંશરૂપ ગણાય છે. આ બધા ભગવાનના અવતારો અને ભગવાનના અંશરૂપ અવતારોમાં ભગવાન કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ અને સ્વયં ભગવાન કહેવાય છે, અને તેથી જ એક અર્થ માં તેઓ જગદ્ગુરુ પણ કહેવાય છે. આ ભગવાન જેમ પતે આસક્તિથી રહિત છે, તેમ તેમને ખરા. દિલથી ભજનારા પણ આસકિતથી રહિત થઈ શકે છે. તેથી જ ભગવાન કૃષ્ણ પરના સેવામય યારને લીધે હું તમને ખરેખર સદ્ભાગી માનું છું. અને આ ભાગવતકથા જે વ્યાસજીએ રચી છે તે સાંભળવાની તમારી જિજ્ઞાસા જોઈ મને આનંદ આનંદ થઈ રહે છે. તમારે લીધે આ કથા સાંભળનાર સૌને પણ અનન્ય લાભ થવાને છે. પહેલાં આ પુરાણને વ્યાસજીએ શુકદેવજીને અભ્યાસ કરાવ્યું. જ્યારે રાજા પરીક્ષિત ગંગાતટ પર મૃત્યુપર્યત નિરાહારી રહેવાને નિયમ લઈને મોટામેટા ઋષિમુનિઓથી ઘેરાઈની બેઠા હતા, ત્યારે શુકદેવજીએ એમને આ સંભળાવેલ. એ શુકદેવજીએ સંભળાવેલ, ત્યારે હું પણ ત્યાં શ્રોતારૂપે બેઠો હતો. મેં તેમની પાસેથી અનુભવયુક્ત ગ્રહણ કર્યું, તે હું તમને સંભળાવું છું. વ્યાસજી બોલ્યા : “નૈમિષાયમાંના આ દીર્ઘકાલીન યજ્ઞમાં જે મુનિઓ હતા, તેમાં શૌનક સૌથી વિદ્વાન અને વૃદ્ધ હતા. તેઓ જ આ બધામાં કુલપતિ હોવાથી બોલ્યા: Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૮ “સતજી! આપ ભાગ્યશાળી અને શ્રેષ્ઠ વકતા છે. શુકદેવજીએ જે કથા કહી, તે જ આપ કહે. કારણ કે શુકમહિમા તે એચના પિતાના મહિમા કરતાં પણ મોટો છે. તેઓના હૈયામાં નર– નારી અથવા માનવ અને માનવેતર એવા કશા છવભેદ જ છે નહીં. અમે સાંભળ્યું છે કે વૈરાગ્યવાસી શુકપુત્રની પાછળ જયારે મોહવશ વ્યાસપિતા જઈ રહેલ, ત્યારે રસ્તામાં સરિતજલમાં કે સરોવરજલમાં નગ્નસ્નાન કરતી સ્ત્રીઓએ નગ્નપણે ચાલ્યા જતા શુકદેવને જોઈને જે નગ્નપણું નહોતું છેડયું, તે વૃદ્ધપિતા વ્યાસજીને જોઈને છોડી દઈ કપડાં ધારણ કરેલાં. અને જ્યારે વ્યાસ મહારાજે આમ કરવાનું કારણે પૂછયું ત્યારે સ્ત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, “માફ કરજે મુનિજી ! તમારી દૃષ્ટિમાં તે સ્ત્રીપુરુષ વગેરેને ભેદ ભર્યો જ છે, જ્યારે તમારા પુત્રની દૃષ્ટિમાં આ ભેદ રહ્યો જ નથી.” આવા છે એ શુકદેવજી. તેઓ કુરુજાંગલ દેશમાં પાગલ, મૂંગા અને ભૂખની માફક વિચરે છે. તો તેઓએ શી રીતે પરીક્ષિતરાજને આ લાંબી ભાગવતકથા કહી હશે ? વળી પરીક્ષિતરાજા તે સમ્રાટ હતા. તેઓ ગંગાતટ પર આ કથા સાંભળવા શા માટે બેઠા હશે ? એમણે આમરણાંત અનશન કેમ કર્યું હશે ? આવા અનેક પ્રશ્નો અમારા મનમાં ઊઠે છે. અને આપ જેવા અનુભવી જ્ઞાની સિવાય અમને આવા પ્રશ્નોનું સાચું સમાધાન બીજુ કાણુ આપી શકશે ?” નારí પૂર્વજીવન અતિકામી અહંકારી, સ્પૃહાવાન મદમત્સરી; છો!! તોયે પ્રભુ પામે, સાચી કૃષ્ણ-કથા થકી. ૧ પૂર્વજન્મે હતા, નીચ ગતિમાં તેય નારદ; કૃણ-કથાથી સત્સંગ બન્યા તે પ્રભુ-પાર્ષદ. ૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કૃષ્ણ કથા સુણ જે સત્સંગના પ્રતાપથી; તે થવા પ્રાપ્ત સત્સંગ નમ્રતા પૂર્ણ સાધવી. ૩ શૌનકાદિ ઋષિઓને ઉદ્દેશીને સૂતજી વિદ્યાઃ “પિતા પરાશર મામિ દ્વારા માતા સત્યવતીના ગર્ભમાં ભગવાનના–કલાઅવતાર એવા મગીરાજ વ્યાસ જમ્યા. એકદા સરસ્વતી નદીને કાંઠે તેઓ શૌચાદિથી પરવારીને એકાંત પવિત્ર સ્થાને બેઠા હતા. સૌને સુલભ એવું મહાભારત રચ્યા પછી પણ તેમને સંતોષ નહોતો થયે. તેવામાં જ ત્યાં નારદજી પહોંચી આવ્યા. તેઓનું તેઓએ બહુમાન કર્યું અને બેસાડ્યા કે તરત તેઓ બોલ્યા: “આપ તો ખૂબ ભાગ્યશાળી છે, છતાં કો ચિંતિત છ વ્યાસ વદ્યા: “આમ તે બધું જ મારાથી થયું છે, છતાં કંઈક કમી રહી ગઈ છે. મને ખ્યાલ આવતો નથી કે મા કમી કઈ છે? આપ ખુદ બ્રહ્માજીના માનસપુત્ર છે, જેથી ગુપ્ત મેદાને જાણે છે. પ્રકૃતિ અને પુરુષ બન્નેના સ્વામી એવા બ્રુને પણ આપ પિછાણે છે અને સૂર્ય સમાન ત્રણેય લેકમાં ભણી શો છો. વળી સૌના અંતઃકરણને જોઈ પણ શકે છે. માટે શક્ય જ મારી કમી કઈ છે તે બતાવ્યો...' નારદે કહ્યું : “આપે આમ તે બધું જ કર્યું છે. પણ હજુ વધુ પ્રમાણમાં ભગવાનનાં યશગાન ગાવાં પડશે. હા, આપે ધર્મ આદિ પુરુષાર્થોને ઉપદેશ જરૂર કર્યો છે; પરંતુ ભગવાન કૃષ્ણને ગૂઢ મહિમા સવિશેષ પ્રમાશુમાં ગાયું નથી. આપની પાસે એ ગાવાની શક્તિ તો ઘણું જ છે, માટે સ્મરણ કરી કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગંભીર લીલાઓનું કીર્તન કરે. જુઓ, હું આપને મારા જ એક પૂર્વજન્મની ઘટના સંભળાવું. હું પૂર્વજીવનમાં વેદવાદી બ્રાહ્મણની એક દાસીને કરે હતા. બચપણથી જ હું ત્યાગીઓની સેવામાં રહેત. હું એાછું બેલતો. આ ત્યાગીલોક વર્ષાઋતુમાં એક સ્થાને જ ચેમાસું કરતા. તેઓ ફક્ત ભગવાનની સાચી લીલાઓ જ ગાતા રહેતા. હું પણ ઘણું શ્રદ્ધાથી Page #75 -------------------------------------------------------------------------- ________________ - ક ધ્યાનપૂર્વક તે ગાયનનું એક એક પદ સાંભળતા. તેથી પ્રભુમાં મારી રુચિ થઈ ગઈ. ચાર જ માસમાં મારામાં ભક્તિભાવ જાગી ગયો. ચાતુર્માસ પૂરું કરીને જતી વખતે તે સંતગજનેએ મને ભગવત શરણાગતિ રૂ૫ ગુહ્યતમ જ્ઞાનને ઉપદેશ આપે, જેથી ભગવાનને સમર્પિત કરવાની કર્મ કળા હું શીખી ગયો. ભગવાનનાં વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ એવાં ચાર વિખ્યાત નામ છે. આ ચારેયના નમરકારે ખુદ ભગવાન કૃષ્ણજીએ જાતે આવીને પ્રેમરૂપી ભક્તિનું દાન કર્યું. આથી જ મને લાગે છે કે આપ પ્રેમમયી ભગવાનની લીલાઓનું વર્ણન કરે, જેથી જ્ઞાનીથી માંડીને વધુમાં વધુ અજ્ઞાની છે તેમનાં પણ બધાં દુઃખ દૂર થઈ શકશે. ભક્તિ સિવાય આ કામમાં બીજા બધા ઉપાયો ભારે કઠણ છે. એક ભક્તિને ઉપાય જ સરળ ઉપાય છે. વ્યાસજીએ આખુયે પૂર્વકાળનું નારદજીનું જીવન જાણવા ઈચ્છયું, ત્યારે શ્રી નારદ બોલ્યા : “હું તે બાળક હતા. ચોમાસું પૂરું થતાં ત્યાગીઓ બધા ચાલ્યા ગયા. અહીં બ્રાહ્મ ની વસતિમાં દાસીપુત્રરૂપે હું જ એકલો હતો. બાકી મારા ઉપર મારી માને હેત અથાગ હતું. પણ શું કરે ? તે પોતે પરાધીન હતી. છતાં મારી ખાતર દુઃખ વેઠીને પણ લાડ કરાવતી, તેવામાં અચાનક તે પણ એક દિવસ સર્પદંશથી પરલોકવાસી થઈ. છતાં મેં તે તેમાં પ્રભુદયા માની લીધી અને ઉત્તર દિશામાં એકલવા નીકળી પડ્યો. એક જંગલમાં વૃક્ષ તળે પ્રભુ-ચિંતનમાં મસ્ત બન્યું. ત્યાં મને ભગવાનને સાક્ષાત અનુભવ થયો. રોમેરેામ પુલક્તિ થઈ ગયાં. પરંતુ ભગવાન તો ચાલ્યા જ ગયા અને હું ફરી પ્રભુદર્શન માટે વ્યાકુળ બન્યો ત્યારે તેઓએ કહ્યું: “સત્સંગ અને નિષ્પા૫૫ણને લીધે જ તને મારા અનુભવ થઈ શક્યો. હવે બીજા જન્મમાં તું મારા પાર્ષદ થઈશ. તારી આ સંસ્કાર–સ્મૃતિ અખંડ રહેશે.” એમ આકાશવાણું થયા પછી એ વાણું પણ ફરી ન સંભળાઈ. પરંતુ એમને આ કૃપા-પ્રસાદ પામીને ત્યારથી પ્રભુને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રણામ કરીને હું ભગવાનની લીલાઓનું નિર્ભીકપણે બાળક ઢાવા છતાં ક્રીન અને સ્મરણ કરવા લાગી ગયેા. મારી સ્પૃહા, મદમત્સર ચાલ્યાં ગયાં. મારી આસક્તિ ટળી ગઈ. હું બસ, એકમાત્ર કૃષ્ણપરાયણ બન્યા. અને પ્રેમથી મૃત્યુ આવ્યા બાદ આ દિવ્ય ભાગવત(ભગવાનના પાદ)રૂપ શરીર મળી ગયું, આ વીણા ખુદ્દ ભગવાને દીધેલી છે. તે સાથે લઈને રાકટાક વગર સત્ર આખાયે જગતમાં હું વિયરું છું. ભગવાન મારા હૈયામાં આવી સતત દ ન આપે છે. આપના આત્મસંતાષને પણ આ એક જ (ભાગવતની) થા) ઉપાય છે. જગતના અહંકારી અને વિષયી માનવાના ઉદ્દારના પશુ આ જ ઉપાય છે.” એમ ખેલી નારદજી વિદાય થયા.” જ્યારે શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : તજી ! નારદર્મ્યાનએ પ્રેરણા પણ આપી અને આમેય વેદવ્યાસજી સ્વયં જ્ઞાની છે તા તેઓએ નારદમુનિના પધારી ગયા બાદ શું કર્યું. ' ત્યારે સૂતજી ખાલ્યાઃ “આપ સૌની જિજ્ઞાસા જોઈ મને પણ આ વાત કહેવાનું મન થઈ જાય છે. સાંભળેા. બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કિનારા ઉપર શમ્યાપ્રાસ નામનેા એક આશ્રમ છે. ત્યાં વારવાર ઋષિઓના યજ્ઞા થયાં કરતા હોય છે. એટલામાં જ ચારે તરફ ખેરડીઓનાં વનની બાજુમાં વ્યાસજીનેા પેાતાના પણુ આશ્રમ છે. ત્યાં તેઓ પ્રથમ તે એકાગ્રતાથી ખેસી ભક્તિભાવમાં લીન બની ગયા. કારણ કે માયાની સાથે રહેવા છતાં બચવાનું સાધન એકમાત્ર ભક્તિયોગ જ છે. તેથી પરમહંસેાની સંહિતારૂપ તેઓએ આ ભાગવત પુરાણુ રચી કાઢવું, જે સાંભળતાં જ શ્રીકૃષ્ણ ભગવાન તરફ આપે આપ ભક્તિ જાગી જાય છે, જેથી શાક, મેાહુ અને ભય નષ્ટ થઈ ાય છે. તેમણે સૌથી પહેલાં આ મહાન શાસ્ત્ર એમના પુત્ર શુકદેવજીને ભગુાવ્યું. શુકદેવ સ્વયં જ્ઞાની છતાં ભગવાને જ તેને આ ગ્રંથ ભણવા પ્રેર્યા હતા.’’ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પરીક્ષિત અને પાંડવકથા (ઉપતિ) માયા વશે અન્યન આત્મ કેરું, આસક્ત એવા મનથી થયેલું; નિલે પભાવે શુચિકમ થાતાં, તે સર્વ બધા છૂટી શીઘ્ર જાતા. (અનુષ્ટુપ) નારી જાતિ; દયાળુ છે, ઉગારે અધમાધમ; હૈ શકે પ્રેરણા તેની, રાજ્યમાં ધર્મના પુટ. : સૂતજી ખેાલ્યા : હવે હું પરીક્ષિત-જન્મ, પરીક્ષિત—ક તથા મેાક્ષ અને પાંડવેના સ્વર્ગારેાહણુની વાત સૌથી પહેલાં કહીશ. જેથી આપોઆપ ભગવાન શ્રીકૃષ્ણની અનેક કથાઓના ઉદ્ય થઈ જશે. પાંડવ–કૌરવ યુદ્ધમાં પાંડવેાના વિજય થઈ ચૂકયો. ભીમગદાથી દુષ્ટધનની જાંધ ચિરાઈ ગઈ એટલે માલિકને સારું લાગે માટે અશ્વત્થામાએ સૂતેલાં દ્રૌપદી-માળકાનાં માથાં ઊડાવી દીધાં. જો કે આ કી ઘટનાથી ખુદ દુર્ગંધન પણ દુ:ખી જ થયા હતા ! આવું અધમાધમ નૃત્ય એક આચાર્યાં પુત્ર કરે તે કેવું ! અર્જુને અશ્વત્થામાને મારવાનું વચન ઉચ્ચાર્યું, પરંતુ પશુની માફક બાંધીને દ્રૌપદી પાસે અશ્વત્થામાને જયારે અર્જુને હાજર કર્યા, ત્યારે દ્રૌપદીને અશ્વત્થામાનાં પત્ની કૃપી અને માતા ગૌતમી બન્નેની દયા આવી. છેવટે મણિ સહિત મુકુટ ઉતરાવીને અશ્વત્થામાની એટલી તે! માનહાનિ કરી નાખી કે જે મૃત્યુથી પણ ભયાનક વસ્તુ હતી ! પછી યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તી, દ્રૌપદી આદિ સૌને ભદ્ર કૃષ્ણે ધૌમ્યાદિ ઋષિજનાની સાથેાસાથ બેસી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધર્મોપદેશ આપે. પછી યજ્ઞ-દાનાદિ ક્રિયાઓ કરાવી. હવે વિદાય થવા ભ. શ્રીકૃષ્ણ તૈયાર થઈ ગયા. આમ છળથી છીનવેલું રાજ્ય પણ કૃષ્ણકૃપાથી પાંડવોને પ્રાપ્ત થયું. જેવા તેઓ તૈયાર થયા છે તુરત ઉત્તરા રેડી આવી. અશ્વત્થામાથી ફેંકાયેલા બ્રહ્માસ્ત્રની અસરથી ભગવાને તે ઉત્તરાના ગર્ભનું કવચથી રક્ષણ કર્યું. ત્યારબાદ પાંડવો સહિત ભગવાન કૃષ્ણ શરશય્યા પર પિહેલા ભીષ્મજી પાસે ગયા. દાદા ભીખે ભગવાન કૃષ્ણની અંદરથી અને બહારથી સ્તુતિ કરી અને ધર્મરાજ વગેરે પાંડવોની માફી માગી લીધી. તે વખતે અનેક ઋષિમુનિઓ તથા રાજાઓ અને ભગવાન કૃષ્ણની હાજરીમાં અનેક ધાર્મિક પ્રશ્નો પુછાયા, જે બધાના સુંદર જવાબ મળ્યા. છેવટે ભીખદાદા પ્રભુલીન બની દેહ તજી બેઠા. તેમની અંત્યેષ્ટિક્રિયા કરાવી ધર્મરાજ વગેરે પાંડવ ભગવાન કૃષ્ણ સાથે જ પાછી હસ્તિનાપુરમાં આવી ગયા અને ધર્મજ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણની સંમતિથી તથા કાકાશ્રી ધૃતરાષ્ટ્ર ની અનુજ્ઞાથી ત્યાંનું ધર્મલક્ષી રાજ્યશાસન ચલાવવા લાગ્યા.” - શૌનકાદિ ઋષિઓ સૂતજીને પૂછે છે : “ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવૃત્તિ તે પ્રથમથી જ ન હતી. તે તેઓએ હસ્તિનાપુરનું રાજ્ય શી રીતે ચલાવ્યું ?” સૂતજીએ કહ્યું : “વાંસ જેમ પરસ્પર ઘસાતાં અગ્નિ પેદા કરીને ભસ્મ થાય છે તેમ કૌરવો ખતમ થયા હતા. એમ છતાં ધર્મરાજને ભ્રાતૃવધનું ભારે દુઃખ હતું. તે ભ. કૃષ્ણ અને દાદાભીમના ઉપદેશથી ભારિત ટળતાં અને જ્ઞાન થતાં “જે થાય તે સારા માટે માની દુઃખ વિસરાઈ ગયું. ભાઈઓ ભીમ વગેરે પણ એમની આજ્ઞાવશ રહ્યા. પોતે ભગવાનવશ રહી, તે વખતે એવું તો રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિરે ચલાવ્યું કે પરિસ્થિતિ પરિવર્તન થતાં જ વરસાદ નિયમિત વરસવા લાગે. ગાય, નદી, સમુદ્ર, પર્વત, વનસ્પતિ, લતા ઔષધિ યથાર્થ રીતે પ્રજા કાજે ફળવા લાગ્યાં. દૈવિક, ભૌતિક અને આત્મિક કલેશ તે પ્રજામાંથી વિદાય જ પામી ગયા.” Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભ. કૃષ્ણનું દ્વારકાગમન જે આસક્ત લઈ એઠું સદાચાર પ્રચારનું; ઉતારી પાડતા કાન્ત સંત પ્રવેગકારને ૧ ત્યાં ઘઉં કાંકરા પેઠે, જનતાને જનાર્દન; ઉઘાડા પાડી તે સૌને, પૂજાવે સત્ય આ જગે. ૨ અવ્યક્ત નીતિ ને ન્યાય, ને વ્યક્ત વિશ્વશાતિ છે; મેળવે તાલ બને, પ્રગકાર સંત તે. ૩ આગળ વધતાં સૂત બેલ્યા : “હવે ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરથી વિદાય થવા લાગ્યા કે વ્યાસમાતા સત્યવતી ધૌમ્ય-કૃપાચાર્ય વગેરે ઋષિજને તથા દ્રૌપદી, ગાંધારી, કુંતી, સુભદ્રા, ઉત્તરા તથા ભીમ–અનાદિ પણ યુધિષ્ઠિર સહિત વ્યથિત થવા લાગ્યા.” સત કહે છે: “હસ્તિનાપુરની નારીઓ કહે, “પ્રલય વખતે પણ જે મૂળરૂપમાં રહે જ છે, એવા આદિપુરુષ અને પૂર્ણ બ્રહ્મરૂપ પરમાત્મા જ આ છે; ખરેખર તો આમની ભક્તિથી જ જગતની જે પરમવિશુદ્ધિ થાય છે તે કદી યેગ, ધ્યાન વગેરેથી થતી નથી. ખરેખર યદુવંશ આ દુનિયામાં સદ્દભાગી છે કે જ્યાં ભગવાન ખુદ જમ્યા. રુકિમણી આઠ પટ્ટરાણુઓમાં પણ વધુ માનિની હાઈ ઘણી સદ્દભાગિની નારી છે કે જેને વારંવાર ભગવાનના શરીરનું સ્પર્શ સુખ અને હેઠ દ્વારા અમૃતપાનનું સુખ મળી જાય છે ! જેના સ્મરણ માત્રથી ગોપીઓ પિતાના દેહનું જ સાવ ભાન ભૂલી જાય છે, ખરેખર તે ધન્ય નારીરને છે.” સૂત આગળ વધતાં કહે છેઃ “...કુરુજાંગલ, પાંચાલ, શૂર Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સેન, યમુનાતટવતી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મય, સારસ્વત, મરુધવું વગેરે પ્રદેશો વટાવી સૌવીર અને આભીર પ્રદેશની પશ્ચિમે આનર્ત દેશમાં શ્રીકૃષ્ણ આવ્યા. રસ્તામાં તેમને ખૂબ ભેટ મળી. છેડા તો થાકી જ ગયા હતા. દરસ્તામાં જ્યાં જ્યાં જલાશ આવ્યાં, ત્યાં ત્યાં તેઓએ ઊતરીને સંધ્યાવંદનક્રિયા વગેરે કર્યું જ હતું, પાંચજન્ય શંખ વાગતાં જ દ્વારિકાવાસી ધન્યભાગી પ્રજા નાચતી નાચતી પિતાના સ્વામીને સામે લેવા ગઈ. મધુ, ભોજ, દશાહ, અહં, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવો વીર હતા. સ્વાગત માટે દ્વારિકામાં શણગારને પાર ન રહ્યો. સત તથા માગધ બંદીજનોએ સ્તુતિગાન (બિરદાવલી) કર્યું. દેવકી આદિ સાતેય વસુદેવપત્નીએને જેવા વંદન કરવા કૃષ્ણ પાસે ગયા કે તરત તેમને ગોદમાં બેસાડી જ દીધા. વાત્સલ્ય-ઝરણુઓ તેમનાં સ્તનમાંથી સહેજે કૂટવા લાગી ગઈ. વસુદેવજીને ચરણે પડી પ્રભુએ આશીર્વાદ લીધા, ત્યાં તો સોળહજાર એકસો આઠ રાણીઓ રાજી રાજી થઈ ગઈ. તેઓનાં મુખ અને લચને લજિત થયાં. છતાં પ્રથમ મનથી, પછી આંખોથી અને છેવટે પુત્રાના બહાનાથી ધરાઈ ધરાઈને આલિંગન કર્યું. આવું નજરોનજર જોઈ જેઓ કામીજનો હતા તેઓ તો ભગવાન શ્રીકૃષ્ણને પણ અતિકામી અને અતિ આસક્ત જ માની લઈ, ટીકા કરવા લાગી ગયા. કેવી સાશ્ચર્ય મૂ ખંતા છે ! પણ એમાં એમને શો વાંક ? કારણ કે ખુદ સોળ હજાર એકસો આઠ રાણીઓ જ એમ સમજી ગઈ કે દુનિયામાં ભલે આ ભગવાન ગણતા હોય ! પરંતુ અમારા નેત્રકટાક્ષથી (જુઓને 2) કેવા પાણી પાણી થઈ જાય છે! બસ જગતની આ જ નવાઈ છે કે જેવી દષ્ટિ હોય તેવું જ આસકત માનવીઓ-પછી ગમે તેવા શુદ્ધ પવિત્ર ગણતાં હેય કે પવિત્રતા માટે આમ કરીએ છીએ એમ કહેતાં હેય પણ સાચા અનાસક્તને પણ તેઓ-આસક્ત માનીને જ ટીકટપણું અને Page #81 -------------------------------------------------------------------------- ________________ હાંસી મશ્કરી કરવા લાગી જતાં જ હોય છે. માત્ર વિરલા જ આવા યુગપુરુષોને ઓળખીને (એમની) યથાર્થ કર કરી શકે છે (મતલબ કે, પ્રવેગકાર તરીકેની કદર કરી શકે છે.” પરીક્ષિત અને કલિયુગ ઉપજાતિ જુગાર અસત્ય તણે પિતા છે, દારૂ થકી તો મદવૃદ્ધિ થાયે, આસક્તિ તીવ્ર વ્યભિચારથી જ; હિંસા થકી નિર્દયતા અતીવ. ૧ સેનું તે સર્વનું, વાહક એકલું બને, ન જે ન્યાયનીતિ સાથે, ધનિકો જીવતાં શીખે. ૨ શૌનકજી વગેરેને ઉદ્દેશીને સૂતજીએ કહ્યું : “અશ્વત્થામાએ ઉત્તરારાણીના ગર્ભને નષ્ટ કરવા પ્રયત્ન તો કર્યા પણ ભગવાને એ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા. આ રીતે પરીક્ષિત ઊગરી ગયે. પરીક્ષિતના ભવિષ્ય વિષે બ્રાહ્મણેએ કહ્યું: “મનુપુત્ર ઈક્ષવાકુની જેમ આ સ્વપ્રજાપાલન કરશે. રામના જેવો પ્રતિજ્ઞ હશે. આ શરણાગતવત્સલ તથા યાજ્ઞિકેમાં દુષ્યન્તપુત્ર ભરતની માફક વંશને ફેલા કરશે. બાણ કળામાં અર્જુન જેવો બહાદૂર થશે અને એ સંપૂર્ણ રીતે પ્રાણપ્રેમી હશે.” આ જાણું સૌથી વધુ આનંદ ધર્મરાજ યુધિષ્ઠિરને થયો. (૧) પાંડવ–કોરવોને વંશ ચાલુ રહ્યો અને (૨) સુયોગ્ય પુત્ર મળે. તેવામાં મહર્ષિ મૈત્રેય પાસે આત્મજ્ઞાન પામીને વિદુરજી હસ્તિનાપુરમાં આવી લાગ્યા. આ સત્સંગને લીધે વિદુરજીની કૃષ્ણભક્તિ મજબૂત Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૭ : બન્ને મૃત્યુને ચાલ્યા ગયા. બની ગઈ. તેમના સ્થાનમાં ભેર મૌ ગયાં. ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ જ માનથી તેને સાકાર કર્યા. કાણુ કે કાકા વિદુચ્છ ધર્મના આ અવતારરૂપ હતા. ત્યારબાદ વિદુરે દાખવેલે રસ્તે ધૃતરાષ્ટ્ર અમે ગ્રીધારી બન્ને જજ્જુ ઉત્તરાખંડમાં હિમાલય તરફ વિદુરજી નીકળી પડયાં, ધર્મરાજ યુધિષ્ઠિરને આના ખબર મળતાં તને પ્રથમ ને ખૂબ ખૂબ દુ:ખ થયું, પરંતુ તેવામાં અચાનક નારદ સમજીએ માવીને ધમરાજને સાચે દિલાસા આપ્યા ર્તાવ જેવી ગંગાની સાત ધારાના પવિત્ર સ્થળે તેએ ગયાં છે અને ખુશી ભેટશે; ચિન્તા ન કરશેા.” એમ કહી તે તેવામાં જ ધર્મરાજ યુધિષ્ઠિર, આ દિવસેામાં જેનું ખૂબ ચિંતન કરતા હતા તે નાનેાભાઈ અર્જુન દ્વારકા જઈને લગભગ સાત માસે પાછા ફર્યાં. આથી તરત ધર્માંરાએ અર્જુનને દ્વારકાપુરીના અને ભગવાન કૃષ્ણના ખબરઅંતર પૂછવા માંડચા, પણુ અર્જુને તેા વજ્રાઘાત જેવા દુઃખપ્રદ સમાચાર કહેતાં કહેતાં આંખામાંથી અશ્રુધારાએ ટપકાવવા માંડી. આ સાંભળીને હિમાલય તરફ પાંડવા પણુ ચાલવા લાગી ગયા. તેઓએ રસ્તામાં સાંભળ્યું કે પ્રભાસમાં વિદુરજીએ પણુ પરલેાકમાં પ્રયાણ કર્યું છે. આમ દ્રૌપદી અને પાંડવાના વિરહતા પે થાડા વખત તા પ્રજાનું આખું વાતાવરણુ શૂન્યકાર બની ગયું. પરંતુ ગુણનિધિ પરીક્ષિતે ગાદી પર આવી બધું સારી રીતે પાછું વાતાવરણ સંભાળી લીધું. પરીક્ષિતનું લગ્ન ઉત્તરપુત્રી ઇરાવતી સંગાથે થયેલું. તેનાથી તેએને જનમેજય આદિ ચાર પુત્રો થયા. એવામાં એક દૃશ્ય તેમણે જોયું. એક શુદ્ર જેવા જણાતા માનવી ગાય તથા બળદને મારતા હતા. તેનાથી તરત ગાય અને બળદનું પરીક્ષિત રાાએ સારી પેઠે રક્ષણ કર્યું. એ ગાયરૂપે પૃથ્વી હતી અને એક પગવાળા બળદરૂપે ધર્મરાજ . પેાતે હતા. આ કલિયુગમાં ધર્મરાજાના તપ, પવિત્રતા અને ક્યા એ ત્રણ પાયા નષ્ટ થયા છે; માત્ર એક સત્યને! પાયે જ મજબૂત છે. તેને તેા કલિયુગ નષ્ટ નહીં જ કરી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શકે. છેવટે કલિયુગે પિતાનું સ્થાન માગ્યું. અને તે રીતે પરીક્ષિત રાજાએ (૧) જગાર (૨) દારૂ (૩) સ્ત્રીસંગે સ્પષ્ટ થતા દૂરાચાર અને (૪) હિંસા, જેમાં ચાર પ્રકારના ક્રમશઃ દોષે છેઃ (૧) અસત્ય (ર) મદ (૩) આસક્તિ અને (૪) નિર્દયતા. મતલબ કે આ જતના આ ચાર દૈષવાળાં જ સ્થાને તારે યોગ્ય છે તેમ કહ્યું, કલિયુગે જ્યારે વધુ એક સ્થાન માગ્યું ત્યારે (૫) સોનું બતાવાયું. આમકલ્યાણની ઈચ્છાવાળાએ એ પાંચેય સ્થાનેથી અળગા સદાય રહેવું અને ધર્મલક્ષી રાજાએ, પ્રજાવર્ગના સાચા સેવકે અને ધર્મોપદેશકે તે આનાથી દૂર રહેવું; એટલું જ નહીં જનતાને પણ એ અધર્મથી બચાવી જ લેવી.” ષિપ્રવર સતજીએ કહ્યું : “ભગવાન કૃષ્ણની ચિરવિદાય પછી જ કલિયુગનો પ્રભાવ ઊભો થયેલે અને ફેલાવા લાગે. પરંતુ જુગાર, દારૂ, વ્યભિચાર અને હિંસા ઉપરાંત બસોનું એ પાંચ સ્થાનમાં જ કલિ રહેવા લાગ્યું, જેથી રાજા પરીક્ષિતજીને થયું-“આ પાંચમાં ફસાનાર જન)માં જે કલિ રહેતો હોય, તો એ ભજનમાં ને રહેતે !”—એટલે પરીક્ષિત રાજાએ એક અર્થમાં નચિંતતા પણ અનુભવી. કારણ કે પરીક્ષિત રાજાનું ચિત્ત ભગવાન કૃષ્ણના ચરણમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ચૂકયું હતું.” પરીક્ષિતને શ્રાપ ક્યારેક ઈષ્ટ–નેન્ટોના, ગણે છુપાઈને રહે; માટે જ ઈષ્ટ–નેમાં, ભેદ ન જ્ઞાનીઓ જુએ. ૧ તેમાંય જે અનિષ્ટનું, બને નિમિત્ત ભક્ત કે', તે છે ત્યાં ગૂઢ સંકેત, નિસર્ગને માનજે ભલે. ૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આવી જ્યાં સસ્થા, વક્તા, ને શ્રોતા હો સુપાત્ર જે; તે ત્યાં ખુદ સાકાર, બની પ્રભુ પધારતા. ૩ સતાજીએ કહ્યું: “પરીક્ષિત રાજાનું ચિત્ત ભગવાનના ચરણમાં સંપૂર્ણ શ િહતું. આથી, એમને માટે જિંદગી અને મૃત્યુ બને પણ સરખાં હતાં. અને ભય નહોતો. એની પ્રતીતિ એ કે બ્રાહ્મણના શાપને મન મનાવી. તક્ષનાગ દંશ મારવા આવવાનું છે એમ જાણવા છતાં બધા પ્રકારની આસકિત તજીને ગંગાકિનારે નૈષ્ઠિક બ્રહ્મચારી ચાલક પાસે તેઓ ભાગવતકથારસ પીવા એકાગ્ર થઈ ગયા. બસ, આ મુખ્ય વાત જ સમજી લેવાની જરૂર છે...” આ સાંભળી શૌનકાદિ ઋષિઓ સતકથનથી પ્રભાવિત થઈને એકદમ બોલી ઊઠ્યા : બસ, બસ. આ લોકદષ્ટિએ મોટામાં મોટા યજ્ઞ અમે કરવા અહીં આવ્યા છીએ, પણ આપ જેવા પ્રખર અનુભવીના મુખારવિંદથી ભાગવતકથા સુણીને અમને દુનિયાનું બીજું બધું જ જાણે સાવ તુચ્છ ભાસે છે ! સ્વર્ગ તે શું પણ આ પ્રસંગે ખુદ મેક્ષ સામેથી આવે, તે એનેય ભેટવા ઊઠવાનું અમને જરાય મન નથી થતું. તેથી વધુ શું કહીએ ? ભાગવતકથા આપ જેવા મહાન અધિકારી સંત પાસેથી સાંભળતાં ભગવાન કૃષ્ણના વિશ્વમય જીવનનું જાણે જાતસંવેદન થઈ જાય છે. આપ જગદગુરુ શ્રીકૃષ્ણજીવનલીલા, શક્ય તેટલા વિસ્તારથી અમને જરૂર સંભળાવો. અમે જરૂર એ બધું જીરવી શકીશું. બ્રહ્માજી અને શંકર ભગવાન પણ કૃષ્ણગુણનું વર્ણન પિતાના મુખથી પૂર્ણપણે કરી શકતા નથી, પરંતુ આપ જેવા શ્રીકૃષ્ણકથારસમાં નિમગ્ન અને અંદરથી અને બહારથી (એમ બન્ને પ્રકારની) સાધુતાવાળા ઋષિજન તે એ ગુણોનું વર્ણન જરૂર કરી શકે છો. કારણ કે આપના હૈયામાં જ નહીં, બલકે મેરેમમાં એકમાત્ર શ્રીકૃષ્ણ રમી રહ્યા છે.” ખૂબ ખુશ થઈને સૂતજી બોલ્યા –“સુપાત્ર શ્રોતાજને આગળ સાચું વકતૃત્વ સહેજે ખીલી ઊઠતું હોય છે. બાકી Page #85 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીકૃષ્ણના ગુણને પાર કઈ જ નહીં પામી શકે, તે હું કયાંથી જ પામું ? વળી આપ ભલે મને પરમસંત કહે કે માને, પણ હું મારી ઊણુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું. સાકાર છતાં નિરાકાર એવા ખુદ પરમાત્માના ગુણ કરતાં પણ શ્રીકૃષ્ણ –ગુણ અનેક દષ્ટિએ વધી જાય છે; કારણ કે વીતરાગતાની પરાકાષ્ઠા સાધી મોક્ષ પામ અથવા મેક્ષ પામીને નિલેપતા અનુભવવી એ બધું કઠણ તો ઘણું, પરંતુ રાગમય વિચાર, વાણું અને વર્તન નજરોનજર દેખવા છતાં એ રાગમયતાને પણ વીતરાગતાને ચેપ લગાડી શકે એવી પરમ નિલે પતા(સંસારમાં એવું જીવન જીવીને) બતાવવી એ બધાથી પણ કઠણ છે. આ જ એ પૂર્ણ પુરુષોત્તમની વિશેષતા છે...” એમ બોલીને તેઓએ સીધેસીધું કથાનું જ મંડાણ કરવા માંડયું. સૂતજી બોલ્યા: “એકદા જંગલમાં એકાકી ફરતા રાજવીને ખૂબ ભૂખ તરસ લાગ્યાં. દૂરથી આશ્રમ જોઈ ભૂખ-તરસ નિવારવા પરીક્ષિત રાજવી શમિકમુનિના તે આશ્રમમાં પહોંચ્યા. પણ શમિકમુનિના પુત્ર ઋષિકુમાર શૃંગી બાજુમાં રમવામાં પડેલ, જેથી રાજાને ભૂખ-તરસ છતાં કોઈએ કશો તેને ભાવ ન પૂછયો. કારણ કે શમિકમુનિ પણ ધ્યાન– મગ્ન હતા. રાજાને આ ન સમજાયું. તેનો અહંકાર ઘવાયે. ગુસ્સામાં ને ગુસ્સામાં તેને કશું ભાન ન રહ્યું. તેણે યાની અને પ્રશાંત મુનિના ગળામાં મરેલા સાપ ધનુષના છેડા વતી પહેરાવી દીધો. બાળક મૃગી ઋષિકુમારને આની જાણ થઈ કે તરત તે પણ તેના જેવા સંતને અણછાજતું બોલી ગયે “પૂજ્ય એવા બ્રાહ્મણ અને તેમાંય મહર્ષિનું આવું અપમાન કરનાર કોણ છે? શું જાણે છે એ ? એમ ક્રોધમાં ને ક્રોધમાં “જા તને સાચે તક્ષક નાગ કરડી મોત આપશે. શમિકમુનિ ધ્યાનથી પરવારીને જુએ છે તો રડતો ઋષિકુમાર આ બેલી રહ્યો હતો. પરિસ્થિતિ સમજી લઈને તેઓ બોલ્યાઃ “બેટા! કેટલીક વાર સારો માણસ પણ મોટી ભૂલ કરી બેસતો દેખાય છે. ત્યાં ક્ષમા આપવી, તે સંતોની ફરજ છે; નહીં કે આવાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ધ તરબોળ શ્રાપવચન ! પણ ખેર ! દીકરા ! તું તે નિમિત્ત બન્યો છે ! ઋષિ પિતા-પુત્ર બને પારાવાર અફસોસ કરે છે. અહીં પરીક્ષિતરાજાને પણ આ અપકૃત્યને પારાવાર પસ્તાવો થાય છે અને ગંગાકિનારે આવી અનશન-વ્રત લઈ બેસે છે. તેવામાં કુદરતી રીતે ઋષિસુનિઓ, બ્રાહ્મણે વગેરે માતબર લે ત્યાં આવી પહોંચે છે અને થોડી જ વારમાં ત્યાં શુકદેવજી અવધૂત પણ જાતે ઉપસ્થિત થાય છે. કુદરતની કેવી વ્યવસ્થિત પેજના છે ! પરીક્ષિત રાજા ખુશ ખુશ થઈ ગયા અને “આ યુગે ક્ષણભંગુર કાયાવાળા માનવી માટે ઉત્તમમાં ઉત્તમ કયું કર્તવ્ય ?” આ સૌને માટે અતિમહત્ત્વને પ્રશ્ન પૂછી નાખે.” શુકદેવને ઉપદેશ અવતારો પુરાણમાં, દશવીસ જે કહ્યા; તે પૈકી શ્રેષ્ઠ–સર્વાગી, પ્રભુ શ્રી કૃષ્ણજી રહ્યા. ૧ કિંતુ અંધ ઘટે ના કં, અનુકરણ એમનું ઊર્વીકરણના યત્ન, છે પડે સરખાવવું. ૨ શુકદેવજી બોલ્યા : “રાજેન્દ્ર પરીક્ષિતજી આ કાળ એક રીતે અતિશય કઠણ છે, તે એટલા માટે કે બુદ્ધિશાળી માનવી ઝીણમાં ઝીણું વાત તરત સમજી જાય છે, પણ આચરી શકતા નથી; હવાઈ કલ્પનાઓમાં મોટે ભાગે રાચે છે. બીજી રીતે આ કાળ અતિશય સરળ પણ છે. કારણકે બહુ આચરી ભલે ન શકે, પણ શ્રીકૃષ્ણ વાસુદેવનું મનમાં અખંડ સ્મરણ રાખે, એટલે તેટલેથી જ તેને બેડો પાર થઈ જાય છે. અનિત્યમાં રાચવું એના કરતાં નિત્યમાં રાચવું શું Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ખાટું ? શરીર, પુત્ર, સ્ત્રી આદિના સ્થૂળ સબધા અનિત્ય છે; જ્યારે ઈશ્વર જ જેની પછવાડે છે, તે સૂક્ષ્મ સંબંધ નિત્ય છે. દુઃખની વાત એ છે કે માનવીને ઉત્તમ તક મળી છે, છતાં તે ઉપલક-એટલે કે ઉપરનું –જ મુખ્યપણે જુએ છે. ખરી રીતે જોવું તે એ જોઈએ કે આ બધાં ઉપરનાં દેખાતાં લેાભામણુાં દશ્યા પાછળ પણ મૂળ કારણ શું છે, અને તે કાં છે ? મારા પિતા કૃષ્ણ દ્વૈપાયને મને દ્વાપર યુગના અંતમાં શ્રીમદ્ ભાગવતરૂપી મહાપુરાણનું અધ્યયન એટલા માટે જ કરાવ્યું. આમ તે મારી કુદરતી રુચિ નિર્ગુણુ પરમાત્મામાં હતી, પરંતુ આ ભાગવતમાંની ભગવાન શ્રીકૃષ્ણ જગદ્ગુરુની અદ્દભુત લીલાએએ ખરેખર મારું હૃદય એવું તે હરી લીધું કે હવે એના ચિંતન વિના મને કશું કાંઈ જ ગમતું નથી. તારા જેવેા યોગ્ય અને જિજ્ઞાસુ શ્રોતા મળ્યા, એટલે હવે મારા આનંદની કાઈ સીમા રહી નથી, જો, સૌથી પહેલાં હું તને રાજિષ ખાંગતી વાત કહીશ. તે રાષિને જ્યારે લાગ્યું કે હવે મારું આયુષ્ય તૂટવામાં માત્ર બે ઘડી બાકી છે, ત્યારે જ ભાગવત શ્રવણથી ભગવાનના અભયપદને પ્રાપ્ત કરી લીધું હતું; તે તારે માટે તે હજુ પૂરેપૂરા સાત દિવસ જિંદગીના બાકી છે, એટલે જરૂર તારું અને તારા નિમિત્તે ભાગવત શ્રવણથી અનેક જીવાનું કલ્યાણુ થશે. મૃત્યુ સમયે ગભરાઈશ નહીં. હા, શરીર અને તેને લગતાં સબંધીઓના સબધામાં અહુ તા મમતા દૂર રાખી, માત્ર કન્ય સબધ જ રાખે ! શરૂઆતમાં તે પૈકીના મેાહ-સંબધથી છૂટી વ્ય-સંબંધ નક્કર બનાવવા માટે તે બધાંથી વેગળા એકાંતમાં રહેવું પડે, ખરું. અને સ્થિર આસને પવિત્ર જગ્યાએ પવિત્ર “ૐ” કારના મનને દુમીને નક્કર જાપ પણ કરે ! પ્રાણને પશુ વશ કરવા જરૂરી તેા છે જ, છતાં જ્યારે મન ચંચળ થાય ત્યારે ભગવાનમાં તેને લગાડો દેવું, જેથી ક્રમેક્રમે જરૂર વાસનામુકિત થઈ જવાની.” રાજા પરીક્ષિતે જ્યારે પૂછ્યું: ‘મનને મેલ મટાડનારી ધારણા કઈ ?' શુકદેવજી ખેલ્યા “શરૂમાં આસન : Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સિદ્ધિ અને પ્રાણુને આયામ જરૂરી છે. ઇંદ્રિયાને વશ રાખવી પણ અનિવા`પણે જરૂરી છે. પછી આ બધું જ વિરાટ સમષ્ટિના અંગ રૂપ વિશ્વ છે, તેવી ધારણા કરવી જોઈએ, મતલબ કે જો પિંડે સા બ્રહ્માંડ' એ હકીકત રૂપ નગદ સત્ય છે. માનવ એ વિરાટનું નિવાસસ્થાન છે, એમ માનવું જોઈએ. પરીક્ષિતજી ! વિરાટ ભગવાનનું આ સ્થૂળ શરીરવન છે. બુદ્ધિ દ્વારા મનને સમજાવી આ સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જરૂરી ગણાય, અને શરીરની અનિવાર્ય જરૂરયાતા રાખીને ખીજી છેડી દેવી જોઈએ. અનિવા` જરૂરિયાતામાં પણ માનવે સાદાઈમાં ભવ્યતા અને સંયમમાં આનંદ ખાળવા જોઈએ. ભગવાન પર અનન્ય પ્રેમમય ભક્તિ ન સધાય, ત્યાં લગી ભગવાનના સ્થૂળ રૂપનું જ મુખ્ય ચિંતન કરવુ. ઘટે.નિન બુદ્ધિથી મન વશ કરી અંતરાત્મામાં અને પછી પરમાત્મામાં સાધક સ્થિર થઈ જાય ! આમાં જ સાચી કૃતકૃત્યતા છે. આમ થવાથી ત્રિગુણાતીત સહેજે થવાય છે. ખરેખરે તે શ્રીકૃષ્ણ તરફ અનન્ય પ્રેમ એ જ સશ્રેષ્ઠ ધર્મ છે.” આટલું કહીને સૂત-શૌનક સંવાદ યાદ કરી કરીને શુકદેવ મેાલ્યા : “બ્રહ્માને પ્રભુએ કહ્યું અને બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદ ઋષિને કહ્યું. ભગવાનના લીલામય અવતારાનું વર્ણન કર્યું. સામાન્ય રીતે પુરાણામાં દસ અવતારાનું વન આપે છે. પણ અહીં સરળતા માટે હું ચાવીસ અવતારે વવું છું. (૧) પહેલા અવતાર ચાર સનકાદિરૂપ લઈને ઋષિઓને ભુલાયેલું જ્ઞાન પ્રથમ જ તાજું કરાવ્યું (૨) ધર્માંરાજનાં પત્નીના ગર્ભમાં તપસ્વીરૂપે નર-નારાયણ થયા. (૩) ધ્રુવ (૪) પૃથુરાજ (૫) ઋષભદેવ (૬) હયગ્રીવ (છ) મત્સ્યાવતાર (૮) કચ્છપાવતાર (૯) નૃસિંહ (૧૦) વામનાવતાર (૧૧) હંસાવતાર (૧૨) મનુ અવતાર (૧૩) ધન્વંતરી (૧૪) પશુરામ (૧૫) રામ (૧૬) કૃષ્ણ તથા બુદ્ધુ અવતાર વગેરે ચાવીસ અવતારાનું વર્ગુન અહીં સાવ ઇશારા રૂપે કર્યું છે. પ્રા. ૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પરંતુ કૃષ્ણ-સ્વરૂપ ઉપર જ મુખ્ય મદાર બાંધ્યેા છે. કૃષ્ણનું ચતુ. ભૂજ સ્વરૂપ જોઈ તથા તેમના ચાર પાદે! (સુનંદાદિ) સાથે તેએને નિહાળી બ્રહ્મા આનંદ પામ્યા. પછી ખુદ ભગવાન પાસેથી નારદે સાંભળવા માંડયું, એ જ ભાગવત હવે શુકદેવજી જાતે સંભળાવે છે. ગ્રંથાવતાર ભાગવત વ્યક્તિ-સમાજ બન્નેની, સાધના સમતાલતા; હાય જો તે જ સર્વાંગી-માક્ષ પ્રાપ્તિ; થતી યથા. ૧ વ્યક્તિની સાધના કિંતુ, અહી' એકાંગિની બની; તેથી આ રાષ્ટ્રમાં આજે, સમાજસાધના પ્રતિ. ૨ આપવા એક મુખ્યત્વે, ભાગવત પ્રભુ પૂર્ણ સર્વાંગી સાધના ભણી; શ્રીકૃષ્ણની કથા કહી ૩ શ્રી શુકદેવજી ખેલ્યા ઃ રાન્ત પરીક્ષિત ! આમ ત। આ ભાગવત પશુ એક પુરાણુ જ છે; છતાં તે ગાગરમાં સાગર સમું છે. તેમાં સ, વિસ, સ્થાન, પાષણ, ઊતિ, મન્વન્તર, ઇશાનુકથા, નિરાધ, મુકિત અને આશ્રય એમ દશેય વિષયેાનું વર્ણન છે પણ એના મૂળ આધાર આશ્રયતત્ત્વ છે. તેને યથાથ મજબૂત કરવા માટે જ બાકીના નવ વિષયે વર્ણવ્યા છે. આમાં શ્રોત અને માં બન્ને વિચારધારાઓ છે. એટલે કે વ્યક્તિગત સાધના અને સમાજગત સાધના બન્નેય છે. પરંતુ બન્નેની સમતુલા છતાં આ કલિકાળને અનુરૂપ સમાજગત સાધના પર જોર વિશેષ અપાયું છે. આત્મા પેાતે પરમાત્મારૂપ હોવા છતાં માયાવશ થઈ નિલેષ છતાંયે કેમ ઊપજે છે અને વિસ્તરે છે, તે ખરેખરૢ અત્યંત ચિન્તનીય બાબત હેવા છતાં Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૫ હકીક્તરૂપે છે જ. આથી, આખરે તો આ બધી બાબતોને મન, વાણી અને કાયાથી અગમ્ય છતાં અનુભવગમ્ય માની સંસાર કેમ થયે, એ વિચાર કરવાને બદલે સંસાર કેમ કરી છૂટે તેને જ વિચાર મુખ્યપણે કરે જરૂરી છે. આ દષ્ટિએ ભગવાનના પરમભક્ત વિદુરજી અને મિત્રેયને જે અતિસુંદર સંવાદ છે, તે જ તમને હું સંભળાવી દઉં “વિદુરજીએ પિતાના ભાઈ ધૃતરાષ્ટ્રને, ધર્મરાજ યુધિષ્ઠિર આદિ પાંડવોને પિતાના પુત્ર તથા પુત્ર મિત્રોથી થયેલા ઘોર અન્યાયને દૂર કરવા અને તેમ ન થાય તે દુર્યોધન, દુઃશાસન આદિને તદ્દન છેડવા સમજાવ્યા. પણ આ વાત સાંભળી દુર્યોધનાદિએ અપમાનથી વિદુરજીને કાઢી મુક્યા. પરંતુ તેઓને આવા અપમાનની કયાં પડી હતી ? તેઓએ પ્રભાસ આદિ સુંદર તીર્થો કર્યા અને વમુનાતટ પર ઉદ્ધવજી મળ્યા. તેઓ પ્રેમથી અરસપરસ ભેટી પડ્યા અને પિતાના આરાધ્ય દેવ અને ભગવદાતાર શ્રીકૃષ્ણ તથા આખાયે તે પરિવારના કુશળક્ષેમ પૂછયા. આ વખતે ઉદ્ધવજીની આંખમાં વિરહાશ્રુપ્રવાહ વહેવા લાગ્યો. બચપણથી જ તેઓએ મતિ બનાવી શ્રીકૃષ્ણભક્તિ દઢ કરી હતી અને પછી તો વર્ષોથી તેઓની પ્રત્યક્ષ સેવા કરી હતી. તેનું વિદુરજીએ નામસ્મરણ કરાવ્યું એટલે રોમે રોમે ભક્તિ ઊલસે તે સ્વાભાવિક હતું. ઉદ્ધવ બોલ્યા : સમુદ્રમાં રહેલી માછલી ચંદ્રને શું જાણે ? તે ભગવાન કૃષ્ણને યાદ ન ઓળખી શક્યા. ન કરવો ઓળખી શક્યા.” એમ કહી બાલવયે, કિશોરવયે અને યુવાનવયે ભગવાન શ્રીકૃષ્ણ જે જે લીલાઓ કરેલી તેનું સવિસ્તર વર્ણન કર્યું. ઉદ્ધવજી પાસે વિદુરજીએ ભાગવત સાંભળવા ઈછયું. પરંતુ તે બધું મિત્રેય કહેશે, એમ સમજાવી વિદુરને વિદાય કર્યા. વિદુરજી ખૂબ ફરતા ફરતા ઠેઠ હરિદ્વારમાં પહોંચ્યા, ત્યાં મોયછની મુલાકાત થઈ ગઈ. મૈગોયજીએ કહ્યું: “પ્રથમ પ્રથમ પ્રભુશ્રીએ વિરાટ શરીર પેદા કર્યું, આ બધાનું મૂળ માયા જ છે.” આ સાંભળતાં જ વિદુરજીની બધી Page #91 -------------------------------------------------------------------------- ________________ શંકાઓ દૂર થઈ ગઈ. વળી મૈિત્રેયજી બેલ્યા : “આપ વ્યાસમુનિના વિર્યથી પેદા થયા હોઈ સાક્ષાત્ યમદેવના જેવા છે. એટલે હવે હું તમને શ્રી ભાગવત પુરાણ જ કહી દઉં છું. જેને શ્રી સંકર્ષણ ભગવાને સનકાદિ ઋષિઓને સંભળાવેલું. ખુદ બ્રહ્માજી પણ એક વખત પિતાનું અધિષ્ઠાન કેણ તે સમજી શક્યા ન હતા. છેવટે અંતઃકરણમાં જ તેઓ જોઈ શક્યા. અને ભગવાને સ્વયં કહ્યું : તપ કરે અને જેમ હું દેખાઉં છું તેમ મારામાં આખું જગત છે જ, માત્ર તેને વ્યક્ત રૂપે પેદા આપે કરવાનું છે. તપની સાથે કામના ભળતાં સુંદર સૃષ્ટિનું નિર્માણ થશે. આ રીતે પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમલનાભ ભગવાને આ સૃષ્ટિકર્તા બ્રહ્માજીને ભ્રમ ટાળ્યો અને કામનાને તપ તથા ઉપાસનાને પુટ આપી તેઓને સૃષ્ટિ ઉત્પન્ન કરવાને રસ જગાડશે. આ રીતે એક બાજુ સૂત–શૌનકને, એક બાજુ શુકદેવ–પરીક્ષિતને અને હવે વિદુર-મૈત્રેયનો ભાગવત સંબંધી સંવાદ આગળ ધપે છે.” મોય અને વિદુર સંવાદ અનુષ્યપ બે પાસાં કામનાનાં આ, લાલસા વાસના તથા; લાલસા લોભ દર્શાવે, પ્રતિષ્ઠા પ્રાણુ વાસના. ૧ | ઉપજાતિ પરિગ્રહ, પ્રાણ તથા પ્રતિષ્ઠા, એ ત્રિપુટી છેડવી પૂરી રીતે તે કામનાનાં ઉભયે જ પાસાં, જિતાય છે પૂર્ણપણે સદા તે. ૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ ३७ ૩૭ મૈત્રેયજી બોલ્યા : “વિદુરજી ! હવે તો સમજી ગયા હશો કે બ્રહ્માએ સૃષ્ટિ પેદા કરી, એ વાત જેમ સાચી છે, તેમ જગતમાં કાળદ્રવ્ય પણ આ ક્ષેત્રોમાં આ યુગે વિશેષ કામ કરતું હોવાથી કાળને પણ કોઈ સૃષ્ટિકર્તા કહે તો વાંધો નથી. મૂળ તે આત્મા કહે કે પરમાત્મા કહો, તે જ સૃષ્ટિનું મૂળ કારણ છે. કામનાથી (કામનાનાં બે પાસાંઃ (૧) લાલસા અને (૨) વાસના. લાલસામાં પરિગ્રહ મુખ્ય છે. વાસનામાં પ્રાણ અને પ્રતિષ્ઠા મુખ્ય છે. તેને લીધે) (જીવન) બંધન થાય છે. પરંતુ જે કામના સાથે સંયમ–તપ ભળે તે બંધન થતું નથી અને થયું હોય તે તે બંધન દૂર થઈ જાય છે. આ રીતે જોતાં જેમ બ્રહ્મા પેદા થયા, તેમ શંકર પણ પેદા થયા. બ્રહ્માજીથી ચાર નિવૃત્તિપરાયણ અને ઊર્ધ્વરેતા મુનિઓ થયા. (૧) સનક (૨) સનંદન (૩) સનાતન (૪) સનકુમાર જેઓ સૃષ્ટિ વિસ્તારવા રાજી ન હતા. ત્યાર પછી શિવ પેદા થયા. શિવ દ્વારા પહેલાં તે રૌદ્રસૂષ્ટિ પેદા થઈ, પણ પછી કલ્યાણપ્રદ સૃષ્ટિ પેદા થઈ. એક વખત સ્વયં જન્મેલા બ્રહ્માજીને આટલી સૃષ્ટિથી સંતોષ ન થયો. એ અસંતોષપૂર્વક વિચાર કરતાં કરતાં તેમના પિતાના એક જ શરીરના બે ભાગ પડી ગયા ? (૧) પુરુષ (૨) ત્રી. પુરુષ તે મનુ અને સ્ત્રી તે શતરૂપા. ત્યારથી જ સંભેગજન્ય સૃષ્ટિ થવા લાગી. મનુભગવાનનાં પાંચ સંતાને થયાં: બે પુરુષ સંતાન અને ત્રણ નારીસંતાન પુરુષસંતાનનાં નામ હતાં : (૧) પ્રિયવ્રત અને (૨) ઉત્તાનપાદ. અને સ્ત્રીસંતાનનાં નામ હતાં (૧) આકૃતિ (૨) દેવહૂતિ અને (૩) પ્રસૂતિ. આકૃતિ રુચિ પ્રજાપતિને પરણી, દેવદૂતિ કદમજીને પરણું અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને પરણી. અને એમનાં સંતાનથી આખું જગત છલકાઈ ગયું. અલબત્ત સંભેગી સૃષ્ટિથી જન્મેલા મનુએ પોતાના પિતા પાસે (રહેવા માટે) પૃથ્વીની માગણી કરી. એટલામાં ભગવાને જ વરાહાવતારમાં આવી પૃથ્વીને રસાતલથી બહાર ખેંચી આણી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એટલે પૃથ્વી ઉપર આવી ગઈ અને પાણ એની નીચે આવી ગયું ત્યાર બાદ વિદુરજી ! એક ઘટના બની, તે એ કે કશ્યપમુનિની પત્ની દિતિને કામવાસનાએ એટલી તો ઘેરી લીધી કે પૂજા કરતા ધ્યાનમગ્ન મુનિકશ્યપજી સાથે સંધ્યાકાળે પણ તેણીએ વાસના પિષવા માગણું કરી. કશ્યપજીએ આદરપૂર્વક દિતિને ખૂબ સમજાવી. છેવટે થોડી ધીરજ રાખવા કહ્યું, પણ તેણે ધીરજ ન રાખી શકી. એ વખતના અકાળ ઋવિવિહારથી દિતિની કુખે બે રાક્ષસી બાળકે થયા, જેમનાં નામ ક્રમશઃ (૧) હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પડયાં. તેઓ બ્રહ્માએ પેદા કરેલી આખીયે સૃષ્ટિને ત્રાહી પકાવરાવતા. દિતિને જેકે સંધ્યાના રતિવિહાર પછી પસ્તાવો ખૂબ થયે. એમ છતાં કોઈપણ નારી, ગમે તેવાં પોતાનાં સંતાનો હોય તોયે એમનું ભલું ઈચ્છે છે અને ચિરંજીવીપણું પણ ઈચ્છે છે. એટલે “એ બનેને વધ છેવટે ભગવાનને હાથે જ થશે; બીજા કેઈના હાથે નહીં અને પિતાને ત્યાં એવો પ્રતાપી પૌત્ર થશે, કે જેની સહાયમાં આવેલા ભગવાનના હાથે એ બને પિતાના રાક્ષસી પુત્રોને નાશ થશે” એમ બેવડી સિદ્ધિ દિતિએ કુકર્મ કરવા છતાં પશ્ચાત્તાપ અને પ્રભુપ્રાર્થના વાટે પ્રાપ્ત કરી લીધી.” આ રીતે મૈત્રેયજીએ વિદુરજીને કથામૃત પાતાં પાતાં હવે સરસ્વતી નદી પર દીર્ઘતપસ્યા કરતા કર્દમ મુનિ જે ઈશ્વર કૃપાથી મનુપુત્રી દેવહૂતિ જેવી મહાન સતી સ્ત્રી પામ્યા અને દેવહૂતિએ પિતાના શરીરની, પ્રાણની કે મનની કશી ફિકર નહીં કરીને જીવસટોસટ વાસના-રહિતપણે કઈમ મુનિની સેવા કરી તે સુંદર કથા પણ કહેવી શરૂ કરી દીધી. કર્દમ અને દેવહુતિ હે ભલે વાસના તોયે, સદધર્મિ-લક્ષ્ય બ્રહ્મનું; ગૃહસ્થાશ્રમ તે તેને સજે સંતાન ધર્મેનું. ૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ માયામાં ભાન ભૂલેલા ગૃહસ્થાશ્રમી જે જને આદર્શ તેમને સૌને, દાખવ્ય કપિલે ખરો. ૨ કઈમમુનિ પિતાનાં ધર્મપત્ની મનુપુત્રી દેવહૂતિ પર ખુશ ખુશ થઈ ગયા અને બોલ્યા : ‘તમારી સર્વોત્તમ સેવાભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયે છું. તમે મારામાં સંપૂર્ણ સમપર્ણ કરી નાખ્યું છે તેની મને ખાતરી થઈ ચૂકી છે. મને જેમ ભગવાનના આંતરિક સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેમ બાહ્ય સ્વરૂપે વિભૂતિએ પણ પર્યાપ્ત સાંપડી ચૂકી છે. તેના ઉપર હવે આપને સંપૂર્ણ અધિકાર હું માન્ય રાખું છું. બેલે આપની શી ઈચ્છા છે ?' આટલું બેલી કર્દમમુનિએ દેવહૂતિના ચહેરા સામે જોયું. દેવહૂતિ બેલ્યાં : “મારે બીજું શું કહેવાનું હોય ? ગૃહસ્થાશ્રમી પતિવ્રતા સ્ત્રીની શી ઈચ્છા હોય, તે આપ ક્યાં નથી જાણતા ?” કર્દમષિ બોલ્યા : હા; આપણે લગ્ન વખતે જે કરાર કર્યો છે તે હું કેમ ભૂ લું? પણ ત્યાગ–તપથી ટેવાયેલું મારું શરીર અને મારાં ત્યાગ-તપમાં એકાગ્ર થયેલું આપનું ક્ષીણ-શરીર તંદુરસ્ત સુદઢ શરીરવાળા સંતાન માટે કાર્યક્ષમ થશે ?” દેવહૂતિ બેલ્યાં : “જેઓ ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્તિને જ ગૃહસ્થાશ્રમને નિચેડ માની ત્યાગનો ત્યાગ સહજપણે સ્વીકારી શકે છે તેને માટે આવું ધર્યું સંતાન અશકય નથી.” આ ઋષિદંપતીની વાત કેટલી બધી વથાર્થ છે! તે જ કારણે કદાચ આદર્શ ગૃહસ્થાશ્રમને આદર્શ સંન્યસ્તા શ્રમ કરતાંય એ દાષ્ટએ ઉત્તમ ગયો હશે. જે જૈન ધર્મ શ્રમણ–સંસ્કૃતિમય છે તે જૈન ધર્મમાં પણ “સતિ એગે હિં- ભિખુહિં ગારચ્યા સંજત્તરા” એટલે કે કેટલાક ત્યાગી ભિક્ષુ કરતાં પણ સાચા ગૃહ સ્થાશ્રમ સંવમદષ્ટિએ આગળ ગણાય છે. આ રીતે એક જ વારના સમાગમ એકએકથી ચઢે એવી સુંદર અને એકી સાથે નવ કન્યાઓ જન્મી. દેવહૂતિજીને આનંદ પણ થયે અને દુઃખ પણ થયું. આનંદ Page #95 -------------------------------------------------------------------------- ________________ ४० એ વાતને કે સુયોગ્ય સંતતિ જન્મી ! અને દુઃખ એ વાતનું કે આવા પવિત્ર કર્દમ ઋષિ આગળ મેં મારી આવી જાતની વાસનામય કામના કેમ રજૂ કરી ? ઋષિ તરત તે વાત પામી ગયા અને કહ્યું : “આમાં દુઃખ માનવાનું કહ્યું કારણ નથી. ભગવાનની મહાન કૃપાથી જ તમોને વાસનામય કામના થયેલી. હજુ થોડું આપ વ્યક્તિગત તપ વધારે અને પછી જોઈ શકશો કે ખુદ ભગવાન પોતે જ આપના ગર્ભમાં પધારશે.” આટલું સાંભળતાં જ દેવહૂતિજી તે પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં અને વાસના જે ધર્મવિહીન હોય તો પાડે છે, તેમ ધર્મસહિત હોય તે ચઢાવે પણ છે અને ક્રમેક્રમે આપોઆપ તે ક્ષીણ પણ થાય છે જ તે રહસ્ય તેમણે આ અનિવાણમાં પ્રત્યક્ષ અનુભવ્યું. દેવહૂતિને ભગવાન સિવાય હવે જગતમાં કશું જ દેખાતું નહેતું અને ખરે જ પરમ પ્રસન્ન મુખમુદ્રા કરીને મૈત્રેય મુનિએ ભક્ત વિદુરજીના આલાદમાં વૃદ્ધિ કરતાં કરતાં કહી નાંખ્યું : “. મઋષિને ગે ઋષિપત્ની દેવહૂતિને ગર્ભમાં ખુદ ભગવાન પધાર્યા. એ પુત્રનું નામ “કપિલ' પડયું. નવ કુમારીઓનાં નામ ક્રમશઃ આ હતાં: (૧) કલા (૨) અનસૂયા (૩) શ્રદ્ધા (૪) હવિભૂ (૫) ગતિ (૬) ક્રિયા (૭) ખ્યાતિ (૮) અરુન્ધતી અને (૯) શાન્તિ હતાં અને તેમના પતિઓનાં નામ ક્રમશઃ આ હતાં : (૧) મરીચિ (૨) અત્રિ (૩) અંગીરા (૪) પુલત્ય (૫) પુલહ (6) ક્રતુ (૭) ભગુ (૮) વશિષ્ઠ અને (૮) અથર્યો. આથી સૃષ્ટિકર્તા બ્રહ્માજી પણ ખુશ ખુશ થઈ ગયા. કારણ કે આદર્શ ગૃહસ્થાશ્રમને આદર્શ આવાં ઋષિઓ અને ઋષિપનિીઓ સિવાય બીજુ કોણ આપી શકે ? એ જ રીતે મનુપુત્રી દેવહૂતિની કૂખે જે કપિલમુનિ આવ્યા તેઓ માયામ ભાન ભૂલેલાં સંસારી મનુષ્યોને સાચું અને વ્યવહારુ તાવજ્ઞાન શીખવવાના (આ કાળમાં આ ભૂમિ પર) મહાન નિમિત્ત રૂપ બની ગયા. માટે જ એ કપિલ ભગવાન તરીકે પંકાયા. Page #96 -------------------------------------------------------------------------- ________________ ભ. કપિલને અધ્યાત્મયોગ સાચા સંન્યાસીનું મૂલ્ય, આ રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ છે; કેમ કે ભગવત્ કૃત્ય તેઓથી જ બને જગે. ૧ શુદ્ધ ચિર પ્રભુ કેરું કલ્પી સ્થૂળ શરીર જે હોમાશે ભક્ત ભકતા તે, તેને જરૂર પામશે ૨ ભક્ત વિદુરજીની વાતોમાં આગળ વધતાં વધતાં ત્રેયજી બોલ્યા : “ભક્ત વિદુરજી ! પિતાને ત્યાં ખુદ ભગવાન જમ્યા તેથી કર્દમ ઋષિ અતિ પ્રસન્ન થઈ તેમને પ્રણામ કરીને એકાંતમાં બોલ્યા : હું વિષયલેલુપ પામર છું, છતાં યોગીને દર્શનદુર્લભ એવા મહાન અને નિર્ગુણ નિરંજન પરમાત્મા ! આપ સ્વપર કયાણ અથે, ભક્તજનને ત્યાં જન્મ ધારણ કરીને ભક્તજને ઉપર મહાકૃપા કરી તેઓને જે મહત્તા અપાવે છે, તે જોઈને હું ગદ્ગદિત થઉં છું. આપ એશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વિર્ય અને શ્રીથી પરિપૂર્ણતયા યુક્ત છો. હું તે આપને મારે આંગણે પ્રત્યક્ષ જોઈને ખરેખર કૃતકૃત્ય થઈ ગયે ! હવે આપ જાતે થઈને આજ્ઞા આપો તે હું સંન્યસ્ત લઈને ખરેખર આગળ વધવા માગું છું.” ભગવાન ખુદ બેલ્યા : “આ૫ ખરેખર ઋષિ અને મહાન છે તેથી મારી મહત્તા જરૂર ગાઓ છો બાકી મેં કશું વિશેષ કર્યું નથી. મારા આપેલા કોલને પાળવા કાજે મારે જન્મ આત્મદર્શનમાં ઉપયોગી થઈ શકે તેવા જિજ્ઞાસુ અને આત્માથીઓને માટે મુખ્યપણે થયો છે. કારણ કે આત્મજ્ઞાનને સૂકમમાગ હમણાં પરિસ્થિતિવશ લેપાઈ ગયો છે. ભલે હવે આપ સંન્યસ્ત માગે જાઓ, પરંતુ જે કાંઈ પ્રયોગરૂપે કાર્ય કરે ને ઈશ્વરાપણ બુદ્ધિ રાખીને જ કરજો. જેથી તે કાર્યો મારા આ મહાકાર્યના જ અંગરૂપ બની તેમાં મદદગાર બની જશે. સંન્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્તવૃત્તિથી પ્રયોગ ખાતર જ બધાં કાર્યો કર્યો જવાં એ જ સંન્યસ્ત આશ્રમનું પરમ રહસ્ય છે. ટૂંકમાં સંન્યાસ તે વૃત્તિને જ સંન્યાસ, કર્મને સંન્યાસ નહીં, મારાં પ્રત્યક્ષ માતાજી બન્યાં છે એ મહાન પવિત્ર દેવહૂતિને તે તેઓ અહીં રહેશે તો હું એમને આત્મજ્ઞાનમાં મગ્ન બનાવી મૂકીશ. આપ એ અંગે કશી ચિન્તા ન કરશે.” આમ, કર્દમમુનિ ભગવાનને પ્રદક્ષિણું કરી વંદીને પ્રસન્નતાપૂર્વક પોતાનાં મહાન ધર્મપત્ની દેવહૂતિજીની રજ લઈ રવાના થયા. હવે તેઓ અનાસકત ભાવે સંન્યસ્ત ધર્મ પાળવા લાગી ગયા અને પ્રાણિમાત્રને (સમભાવે) પિતાને આત્મા વિષે જોવા લાગી ગયા. એ રીતે અંતે એ પરમપદ પામી ગયા. આ વખતે શૌનકજીએ સૂતજીને પૂછયું કે માતા દેવહૂતિને મેક્ષ કેવી રીતે થયું ?' ત્યારે સૂતજીએ કહ્યું : આપ પૂછે છે તેવા જ જિજ્ઞાસુભાવે વિદુરજીના પૂછવાથી ત્રયજી નીચે મુજબ આગળ ને આગળ વધે જતા હતા. ગૌત્રેયજી બેલ્યા : “ભકતજી ! પિતાજીની ગેરહાજરી પછી ખૂબ સેવાભાવપૂર્વક પિતાનાં માતુશ્રી પાસે કપિલ રહેવા લાગ્યા. એ બિદુસરોવર તીર્થમાં કપિલ જરા પુખ્ત થયા ત્યારે એકદા શાંત પ્રકૃતિને સમયે અતિશય જિજ્ઞાસાથી માતાજીએ પિતાના પુત્ર છતાં જગદુદ્ધારક એવી એ વિરલ વિભૂતિ આગળ નમ્રભાવે પૂછ્યું: “મારા પ્રભુ ! વિષયે તો વિનશ્વર છે. છતાં એમાં મન સતત શાથી ખેંચાયા કરે છે તે કૃપા કરીને સાવ સરળ ભાષામાં મને એ સમજાવ !' કપિલ બોલ્યા : ““માતાજી ! માનવીનું ચિત્ત જો ખરેખર સ્વસ્થ અને પ્રસન્ન થઈ જાય તે વિષયો અથવા કેઈપણ રિદ્ધિ-સિદ્ધિઓની લાલચમાં મન જઈ શકશે નહીં, એમ છતાં માની લે કે કદાચ જશે, તે પણ જે મૂળ ધ્યેય માટે માનવ આવ્યા છે તે મૂળ ગેયથી તે તે અંશમાત્ર ચલિત નહીં જ થાય ! ચિત્તની ક્ષુબ્ધતા એવાં સાધક-સાધિકાઓની કદી જ નહીં થાય અને અંતે તે જ્યાં ગયા પછી પાછું ફરવું નથી પડતું તે જ પરમપદ એવાં સાધક-સાધિકાઓને આપોઆપ પ્રાપ્ત થઈ જ જાય Page #98 -------------------------------------------------------------------------- ________________ ४३ છે. માતાજી ! ધ્યાન, ગ, સાધના જે કાંઈ કહે તે આટલા માટે હોવાથી એક અર્થમાં ચિત્તશુદ્ધિ એ જ પરમ ગ છે, ધ્યાન પણ એ જ કહેવાય. બીજે પણ એથીયે સરળ માર્ગ છે, તે એ કે કપનાથી પ્રભુચરણમાં અને પછી પ્રભુની જાંઘ, કેડ, નાભિ, ભુજાઓ, મુખ, મીઠું સ્મિત એમ કલ્પના કરતાં કરતાં સાવ ભક્તિમય બની જવું. એમ કરવાથી સાધક-સાધિકાઓનું હૈયું સ્વયમેવ દ્રવવા મંડી પડે છે. આ જાતનું પ્રભુમય અથવા વિશ્વમય બનવાથી જડ અને ચેતનનું અલગપણું કયાં અને કેવી રીતે છે, તે બધું યથાર્થ સમજાઈ જાય છે, અનુભવાય છે, સંવેદાય છે. આ વેળાએ પ્રભુકૃપાથી પ્રભુની માયાનું સાચું રૂપ પણ સાથે સાથે સમજાય છે, અનુભવાય છે અને સંવેદાય પણ છે. માતાજી ! નિષ્કામ ભાવે પ્રેમમય ચિત્ત બનાવીને જે પ્રભુ ભજાય છે, તે જ મારી ભક્તિ છે. શરૂઆતમાં ભલે તે તમય કે જેમય હૈય, પણ કમેક્રમે તે જ સત્ત્વમય બની છેવટે મારા પ્રેમસ્વરૂપને અથવા ત્રિગુણાતીત-અપ્રાકૃત સ્વરૂપ–ને સુધા તેવાં સાધક–સાધિકાએ પામે જ છે, પામે જ છે. અહીં આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ આપે આપ થઈ જાય છે. આ ભૂમિકાની પહેલાં કેટકેટલીયે કસેટીઓ અવશ્ય થયાં કરતી હોય છે. જેઓ આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ કરવામાં પડી જાય છે તેઓને તે હું મૃત્યુભય પણ જરૂર ઉપજાવું છું. બાકી અભેદભાવ અને પ્રાણિમાત્રમાં હું છું એમ માનીને જે મને ઉપાસે છે, તેને મૃત્યુભય સાવ સહેજે દૂર થઈ જ જાય છે.” મૈત્રેયજી બેલ્યાઃ “ભક્ત વિદુરજી ! આ રીતે ખુદ ભગવાનને શ્રોમુખે જ માતા દેવહૂતિએ અહંકાર રૂપી સંકર્ષણ, બુદ્ધિરૂપી પ્રદ્યુન અને ઈ દિયાધિષ્ઠતા નીલસમાન વર્ણન વાળા અનિરુદ્ધનું સ્વરૂપ પણ સમજી લીધું. આ આખું બ્રહ્માંડ શું ? વિરાટ સ્વરૂપ શું ? એ સુદ સમજી લીધું અને છેવટે તો શ્રદ્ધ પ્રજ્ઞાવંત બની માનવજન્મમાં પ્રકૃતિ અને પુરુષને વિવેક થઈ જે આચરણ થાય, તે જ ક્ષમાર્ગ છે એવો બરાબર ખ્યાલ માતાજીને Page #99 -------------------------------------------------------------------------- ________________ ४४ આવી ગયો.” દેવહૂતિ માતાને બોધ પરમાત્મા અને આત્મા, બંને સ્વરૂપ જીવમાં; મોહમાયા વશે જીવ, ન ખિી શકો છતાં. ૧ સમજી શીધ્ર આ શીખ, માતાજી દેવહૂતિ; સાધના કમશઃ સાધી, પામ્યાં સિદ્ધિ પૂરેપૂરી. ૨ મરોય મુનિજી બોલ્યા, મહાત્મા વિદુરપ્રતિ, આ માતાપુત્ર – સંવાદ, શ્રદ્ધાથી તરશે સુણી. ૩ કપિલ ભગવાન માતા દેવહૂતિજીને કહે છે: “માતાજી ! આ જીવમાં રહેલે આત્મા જ સ્વયં પરમાત્મા બનવાની યોગ્યતાવાળો છે. ત્યાં નથી શરીર કે નથી શરીરને લગતા કઈ જ સંબંધે. ત્યાં તો માત્ર એકાંતિક આનંદ અને શાંતિ જ હોય છે; પરંતુ મેહ અને માથાને આધીન બનીને આ જીવ પિતાના આમ–પરમાત્મ સ્વરૂપને ભૂલી, જે નાશવંત વસ્તુ અને નશ્વર સંબંધે છે તેમને જ શાશ્વત માનવાની પાયાની ભૂલ કરી, છ દુમને (કામ, ક્રોધ, મદ, મહાદિ)ને પિતા વિષે અપનાવી લે છે અને ચોરાશી લક્ષજીવનિરૂપ સંસારમાં ભટક્યા જ કરે છે. એને માંડમાંડ ઘણુ ઘણા પુણ્ય સંગો પછી જ માનવજન્મ પ્રાપ્ત થાય છે. માનવજન્મમાં પણ માતાના ગર્ભમાં આવ્યા પછીથી બહાર આવતાં સુધીમાં એને જરાપણુ ઓછાં દુઃખે સહેવાનાં નથી આવતાં ! એ સહીને એ માંડમાંડ કુમાર, કિશોર અને યુવાન બને છે. યુવાન બન્યા પછી કોઈ વિવેકી અને જિજ્ઞાસુ માનવ જ સત્યાભિમુખ અથવા ઈશ્વરાભિમુખ બની Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આગળ વધે છે. બાકી મોટા ભાગના જીવો તો સુંદર માનવજન્મ, ભરપૂર જુવાની, સત્સંગ અને ધર્મમય વાયુમંડળવાળું સાધનક્ષેત્ર મળવા છતાં એ બધાં સાધનનો સદુપયોગ કરવાને બદલે દૂરપયોગ જ કરે છે અને વળી પાછા ચોરાસી લાખ છવયોનિની ગતિમાં ફેરા ફર્યા કરે છે. જેઓ સન્માર્ગે વળે છે, તેમાં પણ કેટલાંયે ઋષિમુનિઓ અથવા સાધક-સાધિકાઓ આસક્તિને કારણે કર્મ, જપ, તપ વગેરે તે સારી પેઠે કરે છે, પણ સ્વર્ગમાં જઈ વળી પાછા ચોરાસીના ફેરામાં પડી જતાં હોય છે. આખરે સ્વર્ગલોક પણ ભલે ઊચા પ્રકારનું ગણાતું હોય પરંતુ, તે આખરે તે છે માત્ર બાહ્ય સુખ જ. બાહ્ય સુખથી લલચાવું નહીં. તેમ કરવાથી આમા જે સુખ ઝંખીને આ બધી સાધના કરે છે, તે સુખ તે એને મળતું જ નથી. માટે જ પૂજ્ય માતાજી ! મારી તો આપને એ જ વિનંતિ છે કે અનંત પ્રકારનાં પુણ્યને કારણે આપને આ સંગેમાં ઈશ્વરાભિમુખ વિચારો સૂઝયા છે અને આપે એ જ પાયાને પ્રશ્ન ઉઠાવ્યો છે; તો આપને મારી એ જ વિનંતિ છે કે એકમાત્ર ભગવાનનું જ મન, વાણી અને શરીરથી ભજન કરે ! મારા નમ્ર મતે તે ભગવાન વાસુદેવનું લક્ષ્ય રાખી કરેલી ભક્તિ તરત જ સાંસારિક બાબતોથી વિરક્તિ અને બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપે છે. આ માર્ગ જેઓનું હૃદય ઉન્નત છે અને મન સરલ અને પવિત્ર છે, તેવાં સાધિકાઓને માટે તો સાવ સહેલો છે. કરવાનું માત્ર આટલું જ કે શરીર છે તો એને લગતાં કાર્યો તે કરવાં જ, પણ ઈશ્વરાપર્ણ બુદ્ધિથી. એમ થશે તે આસક્તિ આપોઆપ દૂર થઈ જશે અને સર્વત્ર ભગવાનમય જગત દેખાવાથી સમત્વબુદ્ધિ સહજમાં નીપજશે. અનંત કાળે યોગીજને જે નથી પ્રાપ્ત કરી શકતા, તે અવશ્ય આથી સહેજમાં પ્રાપ્ત થઈ જાય છે. આમ તે ભગવાન એક જ છે, એમ છતાં સાધક-સાધિકાએને વિવિધ કક્ષાએ વિકાસ-ક્રમ યોજાતો હોવાથી ભક્તિ-સાધનાને પણ એ દષ્ટિએ વિવિધ પ્રકારે થાય, તેમાં વધે નથી.” ગૌત્રેયજી Page #101 -------------------------------------------------------------------------- ________________ બોલ્યા : “ભક્ત વિદુરજી ! આ અપૂર્વ સદૂધ ખુદ ભગવાનના જ શ્રીમુખે કહેવાય પછી શી ખામી રહે ? માતાજી દેવહૂતિ અત્યાર સુધી તે જ્ઞાની પુત્ર તરીકે જ ભગવાનને નીરખતાં હતાં, પરંતુ હવે એમણે તેઓશ્રીને જ ભગવભાવે ભજતાં કહ્યું : “હે પ્રભુ ! ખરેખર આપ જ સંપૂર્ણ જીવન પ્રભુ અને અચિત્ય અનંત શક્તિઓથી સંપન્ન છે. આપને જે ખુદ બ્રહ્માજી પણ નહેતા એ ળખી શક્યા, તે હું તે કઈ વિસાતમાં છે અને છતાં મારા જેવી અપવ્યકિતની ગોદમાં અનંતસ્વરૂપી એવા આપ પધાર્યા અને મારી અલ્પતામાં મહત્તા ભરી દીધી. ખરેખર આપના ગુણે અપરંપાર છે. ભલે આપ મને માતા કહે એમાં આપની જ વડાઈ છે; બાકી મારા નિમિત્તે આપે જે આ જ્ઞાનભંડાર ખુલે મૂક્યો છે, તે સાંભળી અનેક જિજ્ઞાસુઓ પાવન થઈ જશે અને પરમધ્યેયને પંથ પામશે.' મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું: “આ સાંભળી કપિલ ભગવાન બેલ્યાઃ “બસ માતાજી! હવે આપને જરૂર બેડો પાર થશે.” એમ કહી પિતાનું પ્રેરણાકૃત્ય પૂરું થયું જાણું તેઓ ત્યાંથી ચાલતા થયા અને દેવતિજી સરસ્વતીના મુકુટસમાન પિતાના આશ્રમમાં ભેગાભ્યાસ કરતાં કરતાં સમાધિમાં સ્થિર થવા લાગી ગયાં. છેવટે તેઓ વૃદ્ધ થવા છતાં વૃદ્ધત્વવિડન બન્યાં, નારીદેહ હોવા છતાં નારીનરથી ભિન્ન એવા માત્ર આત્મભાવમાં તલ્લીન થયાં, એમનું તેજોમય દિવ્યશરીર વધુ ને વધુ દીપી રહ્યું અને છેવટે પરમાતમપદ પામી ગયાં. જે સ્થળે તેઓ આ પરમદશા પાગ્યાં, તે સ્થળ “સિદ્ધપદને નામે વિખ્યાત થયેલ છે. અને જાણે દેવહૂતિ પતે જ નારૂપ બની ગયાં હોય એમ આજે એ દેવહૂતિનદી ખૂબ જ મહિમાવંતી છે. કપિલ ભગવાનને કઈમ–દેવહૂતિના આશ્રમથી ઈશાનકાણુ પર આવેલા સમુદ્ર સ્થાન આપી દીધું. તેથી તે સ્થળની અહોનિશ પ્રાર્થના થતી હોય છે. વિદુરજી ! ખરેખર જે આ માતા-પુત્રને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સંવાદ શ્રદ્ધાથી સાંભળશે, તેઓને અવશ્ય શ્રી હરિચરણની મીઠી મધુરી ભક્તિની પ્રસાદી મળશે જ મળશે..” અત્રિ–અનસૂયાની વાત્સલ્યભક્તિ આત્મા એકરૂપે તોયે, મુખ્ય વિધા ભવે બને જન્મ, રક્ષા અને મૃત્યુ આકારે ત્રિસ્વરૂપ તે. ૌોય મુનિ બેલ્યાઃ “વિદુરજી ! સ્વાયંભુવ મનુ અને મહારાણુ શતરૂપાજીને (1) પ્રિયવ્રત અને (૨) ઉત્તાનપાદ એમ બે પુત્રો અને આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ નામની ત્રણ કન્યાએ પણ હતી જ. મહારાણી શતરૂપાની અનુમતિથી ભાઈઓ હોવા છતાં (અને તે જમાનામાં ભાઈબહેન સાથે જ પ્રાયઃ લગ્ન થતાં, છતાં) આકૃતિનું લગ્ન “પુત્રિકા-ધમ પ્રમાણે રુચિ નામના પ્રજાપતિ સાથે થયું હતું. પુત્રિકા–ધર્મમાં શરત એ હોય છે કે પહેલો પુત્ર કન્યાના પિતે લઈ જઈ શકે. એ રીતે જે એક જે આકૃતિને રુચિ પ્રજાપતિથી જખ્યું, તેમાં પુરુષનું નામ યજ્ઞ હતું, જે સ્વરૂપધારી વિષ્ણુ જ જાણે સાક્ષાત હોય તેવો હતો. અને જેડામાં જે કન્યા જન્મી હતી, તેનું નામ “દક્ષિણ હતું, તે પણ જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેવી જ હતી. તે બન્નેને દેવતા જેવા બાર પુત્રો થયા. તે મન્વન્તરમાં મરીચિ વગેરે સાત ઋષિઓ પણ હતા જ. તેઓને સપ્તર્ષિ કહી શકાય. એમ આ મવંતરમાં પિતાનાં પાંચ બાળકે અને એમનાં બાળકે એમ ચોમેર મનુને માનવવંશ ફેલાઈ ગયે, તેમાં અત્રિ તથા અનસૂયાનું દાંપત્ય પણ વિખ્યાત છે.” વિદુરજીએ પૂછયું: “ગુરુજી, ઉપત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવે શું કરવાની ઇચ્છાએ અવતાર લીધેલ ?” મૈત્રેય કહે : Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૮ “બ્રહ્માજીએ બ્રહ્મર્ષિ અત્રિને સુષ્ટિ પેદા કરી વિસ્તારવાની આજ્ઞા કરી ત્યારે અરિજી તથા અનસૂયાજીએ ઋક્ષ નામના કુલ પર્વત પર જઈને મહાતપ કર્યું. તે પર્વત પર નિર્વિધ્યા નામની નદીનો જલપ્રવાહ કલકલ કરતો વહી રહ્યો હતો જેથી બધાં વૃક્ષે ફુલોથી લદબદ થઈ ગયાં. તપમાં આ મહર્ષિદંપતી ઈશ્વરને પેતાન જેવાં જ બાળકે પિતાને ત્યાં જન્મ એ શુભ સંક૯પ કરતાં હતાં. મહર્ષિનું તપ જાણે એમના મસ્તક પર એવું ઝળકી રહેતું હતું કે જાણે તેના તે તપ:તેજથી આખુંયે જગત ઉજમાળ ઉજમાળ બની જતું હતું. બરાબર તે જ વખતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પિતાનાં વાહને અને શસ્ત્રા સાથે સાક્ષાત ત્યાં પધારી ગયા. અત્રિ મહર્ષિ બેલ્યાઃ “હું તો એક જ જગદીશ્વરનું ધ્યાન ધરતો હતો, છતાં આપ ત્રણેય કેમ પધાર્યા ?” દેવોએ રિમત કરતાં કહ્યું : “ભગવાન તે ભક્તોને અધીન જ હોય છે. તમારો દંપતીનો સંકલ્પ એવો હતો કે જેમાં ત્રણે (ઉત્પત્તિ, સ્થતિ અને લય)નું સ્વરૂપ આવી જાય એટલે બ્રહ્મતે જરૂપે તમારે ત્યાં ચંદ્રમા, વિષ્ણુ તે જરૂપે વેગવેત્તા દત્તાત્રેયજી તથા શંકરતેજ રૂપે દુર્વાસા ઋષિ પધારશે.” અને મૈત્રેય બેયાઃ “વિદુરજી ! સમય જતાં એમ જ થયું. એ જ રીતે અંગારા ઋષિની ધર્મપત્ની શ્રદ્ધાથી, પુલહ ઋષિની ધર્મપત્ની ગતિથી, ક્રતુ ઋષિની ધર્મપત્ની ક્રિયાથી, પુલત્ય ઋષિની પત્ની હવિભૂથી એમ અનેક સૃષ્ટિ પેદા થઈ અને વિસ્તરી ગઈ. દક્ષ પ્રજાપતિને મદ ઇચ્છી મદાંધનું શ્રેય, કરે જે સામને શુચિ તોયે તેને ગણી શત્રુ, વેર વધારતે મદી. મનુજીની ત્રીજી પુત્રી પ્રસુતિનું લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પતિ સાથે થયું. એમની સોળ કન્યાઓ પૈકી એક મહાદેવજીને પણ અપાઈ હતી. મૂર્તિદેવીની કૂખે નર-નારાયણ ભગવાન પેદા થયેલા. તેમને નીરખી આખી પૃથ્વી રાજી રાજી થઈ ગઈ. તેઓ યુવાન થતાં વાર જ ગ ધમાદન પર્વત પર ચાલ્યા ગયા. આ નર અને નારાયણ એ જ એક અર્થમાં તે વાસુદેવ અને અર્જુન જ ગણાય, જેઓ પૃથ્વી પરથી અધમ ને ભાર ઉતારવા માટે જ આવ્યા હતા. હવે મારે તમને એક ખાસ વાત કહેવી છે, તે ધ્યાન દઈને તમે સાંભળો. દક્ષ પ્રજાપતિ એ મહાદેવના સસરા હોવા છતાં એવું વર્તન આચર્યું કે તે દુઃખથી પોતાની પુત્રી સતી (મહાદેવ–પની)નું વહેલું મૃત્યુ થયું. અને ધૂળ બાળકે તો પેદા થયાં જ નહીં ! કારણ કે પતિપરાયણ સતીજીએ યુવાવસ્થામાં જ પિતાને પ્રાણત્યાગ નોતરી લીધો. વાત એમ બની હતી કે એકદા દક્ષ પ્રજાપતિ એક મોટી સભામાં ગયા હતા. મોટા મોટા એકેએક જણે દક્ષ પ્રજાપતિનું સન્માન કર્યું, પરંતુ ભગવાન શંકરે જરાપણું સન્માન ન કર્યું ! કારણ કે તેમણે જોયું કે દક્ષ પ્રજાપતિને પિતાના બ્રહ્મતેજનું અતિભયંકર અભિમાન થયું છે. તેઓ બેઠા રહ્યા એથી દક્ષ પ્રજાપતિને અતિશય ખરાબ લાગ્યું અને તેઓ સૌની આગળ ઉધાડા થઈને બોલી પણ ઊઠયા : “જે કે મને એનું કંઈ નથી, પણ આ મહાદેવજી આમ તો મારા પુત્ર જેવા છે, છતાં તેઓએ મને માન આપ્યું નહીં. મને હવે પસ્તાવો થાય છે કે આવા જમાઈરાજ મેં ક્યાં ને ત્યા કે જેઓને સામાન્ય શિષ્ટાચારની પણ કયાં ખબર છે? કારણ કે ભૂતપિશાચ સાથે સ્મશાનમાં ફરનારા ન ગધડ ગને સભ્યતાને ખ્યાલ ન હોય, તે દેખીતું છે.” આમ કહી ત્યાંને વ! મડદેવજીનું એવા વચનથી જ ઘેર અપમાન કર્યું. છતાં મહાદેવજી તે મિત કરતા રહ્યા. છતાં એથી પણ દક્ષને તો કંધપાર પરાકાઠા એ પહેચી ગયે અને આખી સભા મહાદેવજીના પક્ષમાં હોવા છતાં હવેથી શિવજીને યજ્ઞભાગ ન દેવો જોઈએ.' એમ કહી રાતા પીળા બનીને પ્રા. ૪ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આટલું ખાલી સભા છેાડી ઘરભેગા જ...(દક્ષ પ્રજાપતિ)...થઈ ગયા. આ પ્રસંગને પેાતાના મહાન અપમાનરૂપ માનીને તેએએ એક મેટિ યજ્ઞ ગાઠવ્યેા, જેમાં બધાંને નિમાઁત્રણા જરૂર મેાકલાવ્યાં, પણ એક માત્ર પેાતાના આ જમાઈરાજને અને પેાતાની પ્રાણપ્રિય પુત્રી સતીને પ્રશ્નપતિએ નિમ ત્રણુથી બાકાત રાખી દીધાં. વિદુરજી ! ક્ષ પ્રજાપતિ ખૂબ જ બુદ્ધિશાળી હતા પણ અભિમાન આવે ત્યારે માનવી સામાન્ય શિષ્ટાચાર પણ ભૂલા જ જાય છે! તેને તે વિચાર એકમાત્ર એ જ આવે છે કે મારા અપમાનને બદલે ઝટઝટ શી રીતે વાળું ? જો કે મહાદેવજીએ તે! દક્ષ પ્રજાપતિના ભલા માટે જ આમ કર્યું હતું, પણ મદાંધતા શાણા માનવીને પણ નાક નીચેથી પણ નીચે લઈ નય છે. વિદુરજી ! યજ્ઞમાં સૌથી પ્રથમ મહાદેવજીને યાદ કરવા જોઈએ અને પેાતાના પ્રાણુથી પણુ લાડકી એવી પુત્રી સતીને પણ આવા મહાન પ્રસંગે ભૂલવી ન જોઈએ, પણ દક્ષ પ્રજાપતિને એમની મદાંધતાએ આ બધું જ ક્ષણુવારમાં ભુલાવી દીધું.” ભ. શંકરનું સત્ત્વશાધક વિભૂતિત્વ વસ`તતિલકા સત્તા અને ધન તણા મદ રાકવાને, સાચું તસ્ટથ ખળ નિઃસ્પૃહ ત્યાં ખપે જે; સક્રિય તે દિ યથાર્થ રહે સમાજે, તેમ તે મ-જાતિમહી' ધ ટકે સદાયે, ૧ અનુષ્ટુપ સાવધાન રહે જેમ જગનાયક તેમ સૌ; મ-સમાજ–મુખ્યાંગા હે સર્વત્ર શાંતિ તા. ર Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫૧ વિદુરજીને ઉદ્દેશીને ચૈત્રયમુનિએ આગળ વધતાં કહ્યું : “આમ તા દક્ષ પ્રશ્નપતિ સભા છેાડીને ચાલ્યા ગયા, પર ંતુ જતાં જતાં ભગવાન શંકરને માટે જેમતેમ, ખૂબ ભૂખાળા કાઢતા ગયા. આ સાંભળી નંદીશ્વર નામના અગ્રણી યક્ષે સભામાં આવી કહ્યું : “ક્ષપ્રાપતિ આવા મેાટા માણસ હેાવા છતાં ભગવાન શંકર માટે ગમે તેવું બેજવાબદાર અને અસભ્ય ખેલે તે સારું ન કહેવાય. ભારે દુઃખની વાત છે કે બ્રાહ્મણ જેવા ત્યાગીએ પણ થાડાં લેાભલાલચ આગળ ઉઘાડેછે. આવું ચલાવી શકે છે. ખરી રીતે તે એમણે તરત આવું મેલતાં ક્ષજીને રાકવા જોઈતા હતા !' શંકરભક્તની આ સાચી વાણી કેટલાકને બિલકુલ ન ગમી. એ અસ ંતુષ્ટ વર્ગના પ્રતિનિધિરૂપે ભૃગુઋષિએ એ ખેલનાર યક્ષ ઉપર આક્ષેા કર્યા અને કહ્યું : ‘ઠીક છે, મહાદેવ ત્યાગી તા છે, પણુ એમના અનુયાયીએ દારૂ જેવી અપવિત્ર વસ્તુથી કયાં અળગા રહી શકે છે ?' ટૂંકમાં, ભલે નાના સરખા વર્ગોને પણ આ ભૃગુઋષિના શબ્દને લીધે ક્ક્ષપ્રજાપતિના અવળા વર્તનને ફરી પાછા ટેકા મળી ગયા. અને તેથી એ વર્ગનું અભિમાન પાંગરી ઊઠયું અને બુરાઈને ખાટું સમર્થન મળી ગયું. આથી જ મેટાં માણુસાએ કયે વખતે શું ખેાલવું અને કેમ વર્તવું ? તે બાબત ધણા ધણા વિવેક માગી લે છે. નદીશ્વર યક્ષનું કથન બ્રાહ્મણેtને કે ખુદ પ્રજાપતિ દક્ષરાજને ઉતારી પાડનાર હતું જ નહીં, માત્ર સ્પષ્ટ માગદર્શક અને મીઠા ઠપકારૂપ હતું; જ્યારે ભૃગુઋષિએ તે એવે વખતે અને જેની જરૂર નહાતી અથવા આ વાતની સાથે જે વતને કશી નિસ્બત ન હતી, તેવી ભળતી વાત કરીને ઉઘાડી રીતે દક્ષપ્રજાપતિના અવળા વલણને અજાણતાં પણ ટેકે આપી દીધું ! અધૂરામાં પૂરું એવામાં જ બ્રહ્માજીએ દક્ષપ્રજાપતિને ત્યારના પ્રાપતિઓના અધ્યક્ષ બનાવ્યા એટલે તા એમના (દક્ષપ્રપ્રજાપતિ) ધમડા કાઈ પાર રહ્યો નહીં. તેમણે તા હવે યજ્ઞ પર સ કસ્ત્ર ૪ માંડયા. અને તેને આંતરિક હેતુ એટલે! જ કે શિવને તેમના Page #107 -------------------------------------------------------------------------- ________________ અવિનયને બદલે પૂરેપૂરો મળે છે અને હજુ મળશે. જુઓ, આખી દુનિયા ઊગતા સૂર્યને પૂજે છે કે નહીં? મારે ત્યાં શિવ નહી આવે, એટલે અહીં (આ શુભ કાર્ય માટે) બીજાંમાંનાં કાઈ આવતાં ક્યાં અટકવાનાં છે ? અને બન્યું પણ તેવું જ. એકદા કૈલાસ પર્વત પરના પિતાના જે સ્થાન પાસે શિવ પાર્વતી પ્રસન્નચિત્તે બેસી મીઠી મજાની તાત્વિક વાત કરતાં હતાં, ત્યાં થઈને ત્રાષિ, દેવો, પિતૃઓની જેડાં વિમાનમાં જઈ રહ્યાં હતાં. ગંધર્વ-દંપતીઓ એ યજ્ઞની જ વાતો કરતાં કરતાં ઊડી રહેલાં. તે વાતમાં દક્ષ પ્રજાપતિનું નામ સાંભળી સતીજી એકાએક બોલી ઊઠયાં : “પ્રભો ! આપના સસરા આવા આવા મોટા યજ્ઞો કરે, જેમાં આપને આમંત્રણ જ નહીં? એક તે આપ એમના જમાઈરાજ અને વળી યજ્ઞભાગના સૌથી પ્રથમ હકદાર, દેવોના પણ મહાદેવ છતાં આમ કેમ થાય છે ? અને ઋષિઓ, દે, ગંધર્વો વગેરે આપની ગેરહાજરી ચલાવી પણ લે છે. એ બધું કેમ ચાલી શકે છે ?' મહાદેવ બલા ઃ “સતી ! આ વાતને વધુ ચર્ચવાથી આપને દુઃખ થશે. એટલે મેં જાણી જોઈને એ વાત ચર્ચા જ નથી. એમ છતાં હવે જ્યારે આપે અનાયાસે નિમિત્ત મળવાથી વસ્તુને છેડી જ છે તે હવે ટૂંકમાં કહી જ દઉં. આપ જાણો છો જ કે મારે ફાળે કુદરતી રીતે એવું કામ આવ્યું છે કે, જે માત્ર વ્યક્તિગત પ્રશ્ન ન રહેતાં જ્યાં વ્યક્તિગત પ્રશ્ન ઉપરાંત સમાજગત પ્રશ્ન પણ બની જાય છે ત્યાં મારાથી વડીલ હોય, તેમને પરિપૂર્ણ સત્ય કહ્યા સિવાય રહી શકાતું નથી. અને આવું નગ્ન અને નગદ સત્ય મોટામાં મોટા ગણાતા પુરુષો પણ જીરવી શકતા નથી ! જેઓ મોટે પદે જાય, તેઓએ વધુમાં વધુ નાના બની જવું જોઈએ. આવી સાધના સૌને સિદ્ધ નથી હોતી, એટલે મારે જ સર્વત્ર અળખામણું થવું પડે છે. અધૂરામાં પૂરું આમાં તે એવું થયું છે કે એક બાજુ મારે મારા સસરાને ફાળે ભવિષે આવનારી મહાન જવાબદારીને કારણે અગમચેતી વાપરીને ચીમકીનું વર્તન Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સભામાં બતાવવું પડયુ ત્યારે તેમાંથી તેમણે અંગત રીતે પેાતાની નાનમ માની લીધી, અપમાન ગણી લીધુ. જો તેઓનું મારા પ્રત્યે જમાઈ જેવું આત્મીયત્વ હેાત તા વડીલ તરીકે પાછળથી પણ મને બેસાડીને ‘આવું વર્તન (મે) શાથી કર્યું ?' તેમ મને પૂછીને ખુલાસે મેળવી શકત. પરંતુ તેમણે તેમ તેા ન કર્યું, પરંતુ નહેરમાં મને ઉતારી પાડવા સિવાય રહી રાષા નહી, જોકે પરિણામે એ સભામાં જ મેાટાભાગના લાકા કાચવાઈ ગયા. અને અધૂરામાં પૂરું બીજી બાજુ આપણા મુખ્ય અનુયાયી પણ વિરાધ કર્યા સિવાય રહી શકયા નહીં. જોકે નાહક અને વાણીમાં ઉઘાડેછોગ કરેલું અપમાવિષ ને તે શાન્તિથી જીરવી લીધું, પરંતુ ગુણાનુરાગી માણસેા બધાં જ સહન શીલ નથી હેતાં. એટલે તેઓ ત્યારે સભામાં ચૂપ રહી શકયા હત અને પછી મારા ઉપર રાષ વ્યક્તિગત રીતે ઉતાર્યા હેત તા વધે ન હતા. પશુ મદાંધપણું જ્યારે માઝા મૂકે છે, ત્યારે આવી અવદશા થાય જ છે. અધૂરામાં પૂરુ ભૃગુઋષિએ અમે બુન્ને વચ્ચે સમા ધાનની ભૂમિકા ભજવવાને બદલે પાછું આપણા મુખ્ય અનુયાયીની વાણીની સામે સામુદાયિક આક્ષેપની ભૂમિકાએ દક્ષપ્રજાપતિનું એકલવાયું ઉપરાણુ` લીધું ! એટલે હવે તે બળતામાં ઘી હુમાયું અને સ્પષ્ટ રીતે બે પક્ષેા જેવી ખાજે પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે હવે આપણે આ બાબતમાં ધીરજ રાખી અપમાતા ગળી જતાં અને આપણા બધા જ અનુયાયીઓને શાન્તિ રાખવા સૂચવવું. મતલબ કે થેાડે સમય પસાર થવા દેવા, આમ થવાથી એકપક્ષી ઉત્પત ગમે તેવા આકરા હશે તાય કદાચ શમી જશે. અત્યારે આ એક જ મા દેખાય છે.' મૈત્રેયજી ખેલ્યા : વિદુષ્ટ ! સાંભળ્યું ? ભેળા શંભુ કેવા ઉદાર છે! વ્યક્તિગત સાધના અને સમાજગત સાધનાની સમતુલા જેને સાચવવી છે, તેવા મહાત્માએએ આ રીતે સમય પડચ કમળ વું જ પડે છે. પરંતુ આવા ડાંભાએ એકલા ગમે તેટલા સામ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રહે અને પેાતાના અનુયાયીએને સાગ રખાવે તેટલાથી જ કાંઈ આખા સમાજ વ્યવસ્થિત રહી શકે નહિ. આખા સમાજને વ્યવસ્થિત રાખવા માટે જ્યારે સમાજના પ્રબળ આગેવાનામાં બે પક્ષ પડી જાય ત્યારે સમાજમાં એછામાં આછું એક સક્રિય તટસ્થ ખળ એવુ હેવું જ જોઇએ, કે જે બન્ને પક્ષાને વિશ્વાસ ધરાવતું હેાય અને બન્ને પક્ષે પાસે ન્યાય યથા કરીને પૂરી રીતે પળાવવાની શક્તિ ધરાવતું ાય. ઉપરાંત નાનામાં નાના માનવીને કયાંયથી અન્યાય ન થઈ જાય તેની ચાકી પણ ખરાખર રાખી શકતું હેાય. આમ નથી થતું ત્યાં લગી માન-સમાજ ગૂ′ચવાડા ભરેલા હેાવાથી યુગે યુગે સકળ સમાજની સશુદ્ધિ કરનાર વિભૂતિ તત્ત્વની જરૂર પડે છે. પણ વિદુરજી ! પાછું અહી વ્યક્તિએ પેાતપાતામાં પણ મમતારહિત સાવધાની રાખવી પડે છે.' જ સતીને મહીયર પ્રેમ એવા કેા' કાળ આવે કે, માનવયત્ન ના ફળે; શુદ્ધભાવે ઘણા છેને, કર્યાં તાયે વૃથા અને. ૧ અને કર્તવ્યની વચ્ચે કે વેળા ભ્રાન્તિ થાય કે; હશે સાચુ· કર્યું તેના, નિણ્ય ઝટ ના થશે. ત્યારે ધીરજ રાખીને, થાડા કાળ જવા દઈ; શાન્તિથી જો થતું કા, તા તેમાં શુદ્ધિ આવતી. 3 સતી ખેલ્યાં : ‘પ્રભે ! આપે જાહેરસભામાં આપના સસરાજીનું ખીન કાઈ ભાવે નહીં, પણ આપના વડીલ તરીકે થેડુંક સન્માન કર્યું... હાત તે। આવે! દુઃખદ પ્રસીંગ જ ન ઊભા થાત. પરંતુ એ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૫ હું સમજી શકું છું આપની જગત પ્રત્યેની જવાબદારી વ્યક્તિગત સંબંધે કરતાં ઘણું મોટી અને ગંભીર છે. એ દૃષ્ટિએ આપે તે વખતે એમનુ બીજાઓની જેમ અંધ અનુકરણરૂપ સન્માન ન કર્યું, તે જ જરૂરી હતું. એટલે જે થયું તે થયું. વળી મને એમ થાય કે આપે એમને ખરાબ લાગ્યું છે, એવું ચહેરા ઉપરથી કળી જતાં વાર જ હું આપને પ્રસંગ આવે મારું વર્તન અગ્ય ન હતું પણ યોગ્ય હતું તે સાબિત કરી આપીશ.” એમ કહીને કાંઈક (તમારા સસરાજીનો) કેપ ઓછો કર્યો હેત તે વધુ સારું થાત. પરંતુ આવું કહેવાથી મારા પિતા દક્ષછ કદાચ ત્યારે તો વધારે ગુસ્સા પણ કરત! એ પણ બનવા જેવા લાગે છે. એટલે એકંદરે તે જે થયું તે યંગ્ય જ થયું ગણાય. પરંતુ હવે એમને રોષ દૂર થાય અને આજે જે બે જૂથ પડી ગયાં જેવું બન્યું છે તે ટળે, તે માટે આમંત્રણ ન મળવા છતાં આપણે આ મહાન પ્રસંગ પર જઈ આવીએ તે ઠીક, આ મારો વિચાર આપને કેવો લાગે છે ? સતીનાં આવાં વચનને જવાબ આપતા હોય તેમ ભ. શંકર બોલ્યાઃ “સતી ! દક્ષને અંગત કે કુટુંબગત પ્રસંગ હોત તે નિમત્રણ વિના પણ આત્મીય ભાવે જવામાં આપણે વિનય શોભત, પરંતુ આ પ્રસંગ આખીયે માનવસહિત દેવસૂષ્ટિને છે. વળી ઈરાદાપૂર્વક આપણને અવગણ્યાં છે. આમ તે તમારા ઉપર તમારા પિતાજીને અપાર પ્યાર છે. સતી તરીકે માત્ર યાર જ નહીં, બલકે આદર પણ છે. પરંતુ મારા પરને (નાક) ગુસ્સો તેઓશ્રીએ તમારા ઉપર પણ ઉતાર્યો છે. એટલે હું તે જઈ શકું નહીં, તેમ “તમે જાઓ” એમ પણ કહી શકું નહીં, એમ છતાં એક નારીને પિતાનું મહિયર પળે પળે સાંભરવું શકય છે, તેમાં ય જે પિતાને પિયરમાં આ માટે સમારોહ પ્રસંગ હોય તે કઈ નારીને જવાનું મન ન થાય? એ રીતે તમારું મન પણ થાય, તે સ્વાભાવિક છે. પરંતુ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તમો તમારા પતિમાં એટલાં બધાં એકનિષ્ટ છે કે એમનું ત્યાં ઉઘાડેછોગ થતું અપમાન તમે જ વાર પણ સાખી નહીં શકે. અને ત્યાં આવું બનવાનો પૂરો સંભવ હોવાથી તમોને ત્યાં મેકલવામાં ઘણું મોટું જોખમ મને દેખાય છે. એટલે પણ હમણું આ વાત તમે ખોરંભે નાખી દો, અથવા મહયરના સંભારણા થોડીક વાર ભૂલી જાઓ, તે જરૂરી છે.' મત્રેય મુનિ બોલ્યા : “વિદુરજી ! આમ તો સતી અને શંકર બને અરસપરસ એકરૂપ હતા, એમ છતાં સતીને મહિયર–પ્રેમ આ વાર્તાલાપ પછી ઓછો થવાને બદલે વધુ ઉત્તેજિત બની ગયે. તીને પિતા કરતાં માતાની યાદ વધુ તાજી થઈ ગઈ. આ મહોત્સવમાં તે કેવી હાલતી હશે ! નજીકનાં સગાંવહાલાંઓમાં મારી બહેનીઓ પણ પિતાના ભરથાર અને બાળક સાથે વહેલી વહેલી જરૂર પહેચી ગઈ હશે. એક હું જ જાણે અભાગણ હજુ ત્યાં પહોંચી શકી નથી. ચાલને ઝટ હજુ પણ પહોંચી જાઉં “તયે મહેસવ માણવાને મોકો મળી જશે. આમ વિચારી તેઓ ભેળા શંભુને વનવવા લાગ્યાં : “હું આ મહોત્સવમાં હજુ પણ પહોંચી જવું એવું મારા મનમાં સતત થયા જ કરે છે. શું કરું ? શિવજી બેલ્યા : “સતી ! હું આપને મહિયરપ્રેમ સમજી શકું છું. એ મહિયરપ્રેમ આપણુ અંગત વિકાસ ઉપરાંત સમાજગત સાધના માટે પણ અનિવાર્ય જરૂરી છે, એમ પણ મને હંમેશાં લાગ્યું છે. પરંતુ અહીં માત્ર મહિલર-પ્રેમ જ આપને દક્ષ પ્રજાપતિજી ભણું નથી ખેંચી રહ્યો ! અમારા સસરાજમાઈમાં ફરી પાછું મનઃસમાધાન થઈ પૂર્વવત્ સંબંધ બંધાઈ જાય, તેવી જાતની આપના મંતઃકરણમાં ઊંડે ઊંડે પડેલી લાગણી પણ આ ખેંચાણમાં ઠીકઠીક ભાગ ભજવી રહી છે, એમ મને સપષ્ટ લાગે છે. અને મારા નમ્ર મતે આજે આ જ એક મોટું ભયસ્થળ છે!” સમય પાક્યા વિના (એટલે કે દક્ષજીના મનમાં પસ્તાવાની છેડી પણ લાગણું ન જન્મે ત્યાં લગી) જાતે થઈને અને વિના નિમંત્રણે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫૭ દડી ત્યાં જવામાં હડહડતું અપમાન કદાચ થઈ જશે ! આપનું અપમાન તો આપ સહી શકશે, પણ મારું અપમાન આપ નહીં સડી શકે. અને તેમ થતાં આપ મારી ચિંતા (નાહક) ઉમેરી દેશે. એનું શું ?' મૈત્રેયજી બોલ્યાઃ આટલું બોલ્યા પછી શિવજી ચૂપ થઈ ગયી. પણ એમણે એ જોઈ લીધું કે હવે મારે લીધે જે સતી પિતાને મહિયર નહીં જઈ શકે, તો એમને ઊંડું દુઃખ થવા. અને પરાધીન પણું પણ લાગવા સંભવ થશે. ભગવાન શંકરની ચુપકીદીએ સતીને મહિયર જવામાં અનાયાસે મદદ કરી નાખી. કશી બીજી તૈયારી કર્યા વગર કે વિધિસર આજ્ઞા માગ્યા વગર ચુપકીદીમાં જ આજ્ઞા જોઈ, તેઓએ મહિયર ભણી ચાલવા માંડયું. તરત જ શિવગણુના વળાવિયાઓ અને બીજાઓ તેમની પાછળ પહોંચ્યા. મેના પંખી, દંડો, દર્પણ, કમલ વગેરે ખેલની સામગ્રી, સફેદછત્ર, ચામર અને માળ આદિ શિવજીનાં રાજચિહ્નો અને શંખ, દુંદુભિ વાંસળી વગેરે દ્વારા ગાતા–બજાવતા તથા પિઠિયા પર સતીજીને ગૌરવભેર લઈ જતા તેઓ સાથોસાથ થઈ ગયા. આ સામૈયું દક્ષરાજની યજ્ઞશાળામાં તે પહોંચ્યું પણ ત્યાં ન કેઈએ સતીનું સન્માન કર્યું કે ન કેઈએ પ્રબળ ઈચ્છા છતાં રખે દક્ષને માઠું લાગશે, એ ભયે સતી સામે જોયું ! આ હળાહળ અપમાનની ઘણી ઊંડી ચેટ દસૂતાને પહેાંચી તે ખરી જ, પણ તે જાણવા દીધા વગર પિતાને નમસ્કાર કરી પોતાની માતા જે મંડપમાં બેઠેલાં તે તરફ વળ્યાં. પણ તે પહેલાં તે માતાજીએ જાતે સામે પગલે જઈ સતીને સુખદ અલિગન આપી, છાતી સરસા ચાંપી, વાત્સલ્યરસથી તરબળ બનાવી મૂક્યાં. માતૃપ્રેમ બીજ જેવા ક્યાં થંભે છે? જો કે બહેનોએ પણ વસલરસ પીરસ્યો ખરો પણ તેમાં કાંઈક કુતૂહલ ભાવ અને કૃત્રિમતા પણ હતી જ; જ્યારે માતા માં બધું સહજ સહજ હતું. આ દશ્ય દક્ષછમાં ઇર્ષાગ્નિ જગાવી ગયું અને તેઓ ને રોષ વધુને વધુ ભભૂકી ઊઠ્યો. સતી પર આની પણ વિપરીત અસર થઈ. Page #113 -------------------------------------------------------------------------- ________________ સતીને શરીરત્યાગ શાણિત સંબંધથી નિત્ય ઉચ્ચ છે, વિચાર સંબંધ જ ફકત એક તે, પ્રત્યક્ષ આચારથી દાખવે સતી, સાથે પતિ ગૌરવ પૂર્ણ સાચવી. ૧ બલિદાન તણું મૂર્ત ઉદાહરણ ભારતે; સીતા ને પાર્વતી રાધા, ગવાયાં ગૃહસ્થાશ્રમે. ૨ દક્ષ પ્રજાપતિના યજ્ઞમંડપમાં સતી દક્ષસૃતા પિતાને તે અનાદર થશે જ. પિતૃઘરના વાત્સલ્ય-રસપ્રવાહમાં મહાન નારી કદી આદર-અનાદરની ગણના કરતી હોતી નથી. જ્યારે સતી તે એવો અનાદર થશે, એવું વિચારીને પણ આવેલાં એટલે એ અનાદરને તે ગળી ગયાં. જો કે અહીં માત્ર અનાદર જ નહીં, બલકે અવહેલના થઈ હતી તે જાહેરમાં થયેલી આ હડહડતી અવહેલના માત્ર વ્યક્તિની ન હતી. તેથી જરા લાગ્યું તો ખરું, પરંતુ પિતે જે બાબતમાં કેંદ્રરૂપ હેય; તે સ્થળે ભલે સતીત્વની અવગણના થઈ, છતાં દક્ષતાએ એને મન પર આવી કે તરત કાઢી નાખી. પરંતુ આ અવગણનાનું મૂળ ભગવાન શંકરે કહ્યું હતું તે નીકળ્યું એટલે સતી ન રહી શક્યાં અને છડેચેક થતી ભગવાન શંકરની નિંદા અને સર્વ દેવના મહાદેવ હોવા છતાં, તેમને યજ્ઞમાગ આ યજ્ઞમંડપમાં ઈરાદાપૂર્વક ટાળવામાં આવ્યો તેથી તેઓને અતિશય ક્રોધ ચઢયો. જાણે આખાયે જગતને ભસ્મસાત કરી નાખશે કે શું, એવું મહાવિકરાળ મેં સતીનું થઈ ગયું. સતી સાથે આવેલા શિવજીના ભૂતગણે આ દશ્ય જોઈ દક્ષરાજને મારવાની હદે તૈયાર થયેલા જેવા સતીએ જોયા કે તરત તેઓને તે સતીએ પિતાના તેજ-પ્રભાવથી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૯ રોકયા પણ ક્રોધાતુર વદને તેઓ બેલી ઊઠયા : “પિતાજી ! આપ વડીલને મારે શું કહેવું ? ભલા ! આ જગતના દેવોમાં શંકરથી મોટો કાઈ દેવ છે ખરો ? જે નથી જ તે તેમનો યજ્ઞભાગ નહીં* કાઢયા પાછળ કયું કારણ છે ? શંકર જ સર્વ પ્રાણુઓના પ્રિય આત્મારૂપ છે, તેઓ પ્રબળ સમભાવી છે. એમને મન આ જગતભરમાં કોઈ નથી વહાલું કે નથી કોઈ દવલું ! જગતમાં આપ સિવાય એવું કઈ જ નહીં હોય કે જે ભેળાશંકરને વિરોધ કરે ! આપ જેવા નગુણ લેકે તો ગુણેમાં પણ દોષ જુઓ છો ! સજજન લેકે એમ નથી જોતા, તેઓ ગુણને ગુણ તરીકે અને દોષને જ દેષ તરીકે જુએ છે. એના કરતાં વળી સંતજને તે કેવળ ગુણો પર જ નજર નાખે છે. દોષો ઉપર તેઓની નજરે જતી નથી. મહાસંતો તો વળી દેષો જોવાની વાતને તે દૂર રાખે જ છે; સાથે સાથ બીજાના નાનકડા ગુણને પણ મેટામાં મેટું મહત્વ આપી દે છે, આ સજજને, સંતો અને મહાસં તેની વાત તે દૂર રહી ! પણ તમોએ તે મહાપુરુષ ઉપર પણ દેવા રોપણુ જ કર્યું છે. જે દુષ્ટ માનવી આ જડ શરીરને જ આત્મા માને છે, તે માનવી સદેવ ઈર્ષ્યાગ્નિથી બળતે રહી મહાપુરુષોની નિન્દા કરે તો તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. આવા માનવીનો નિત્ય-સ્વભાવ માની આવી પિતાની નિદાને મહાપુરુષો તે મન પર જ ન લે, તે સાવ સ્વાભાવિક જ છે. પણ મહાપુરુષેની ચરણલિ આવા માનવીના અપરાધે જરાપણ સહન કરતી નથી ! અને એવા મહાનિદક માનવીનું તેજ હરી લે છે. મને દુઃખદ આશ્ચર્ય તે એ વાતનું થાય છે કે, જેમની આજ્ઞા જગતમાં પ્રાણીમાત્ર ઉઠાવે છે, તેમને જ આપ ષ કરે છે. આપ નરકુંડમાળા, ચિતાની ભસ્મ અને હાડકાં તથા વિખરાયેલી જટારૂપી બાહ્ય વેશથી શિવને અશિવ ગણે છે. પરંતુ જગતભરના દે, જેમણે પિતા ઉપર ઓઢી લીધા છે, તે પુરુષનું અશિવ પણ શિવ બને છે, તે મૂળ વાત આપ કેમ ભૂલી જાઓ છે આથી જ માનવે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬ ૦ અને ધ્રુવે એમને શિવ-શંકર કહે છે. દેવે સુધ્ધાં એમના ચરણ પર પડેલા નિર્માલ્યને પેાતાના શિર પર ચઢાવવામાં ગોરવ માને છે. તે મહાન પુરુષની આપને મુખે થતી અવગણનાના સામનેા કરવાની તાકાત જેમનામાં ન હેાય, તેમણે કાનમાં આંગળી નાખી, એવું સ્થાન ગમે તેટલા લાભનું મનાતું ડ્રાય, તાયે તેને છેાડીને તત્કાળ ભાગી છૂટવું જોઈએ ! અને કાંઈય શક્તિ હોય તે એ બકવાદ કરનારી નિર કુશજીસ)ને ખેચી દાખલેા ખેસાડવા જોઈએ. વળી જરૂર પડયે પેાતાના પ્રાણને પણ જતા કરતાં અચકાવું નહીં જોઈએ ! ધમ... તા વીરતાનેા છે, કાયરતાના નથી. મને પેાતાને લાગે છે કે ‘“નીલકડ ભગવાનની નિંદા કરનારા એવા આપની પુત્રી તરીકે હવે હું આ મારું શરીર જ રાખવા માગતી નથી,’ : મૈત્રેયજી ખેલ્યા : ‘ ભક્ત વિદુરજી ! આટલું ખેાલી સીએ મૌન લઈ લીધું. ઉત્તર દિશા ભણી મુખ રાખી તએ બેસી ગયાં. આચમન કરી, તેમણે પીળું વસ્ત્ર એઢી લીધું, આંખે મી'ચી. તેએ સ્થિર આસને ચાગસ્થિત થઈ ગયાં. તે સતીએ પ્રાણાયામ વાટે પ્રાણ અને અપાનને એકરૂપ બનાવી નાભિકમળમાં તેને સ્થિર કર્યો. ઉદન વાયુને નાભિચક્રની ઉપર ઉડાવી ધીમે ધીમે બુદ્ધિની સાથે હૃદયમાં પ્રસ્થાપિત કર્યો. પછી ગળાથી ઠેઠ ભમ્મર વચ્ચે લઈ ગયાં. જે દેવીને નેહવશ શંકર ભગવાન ગેદમાં રાખતા તે જ આ દેવીએ બધાં અંગામાં અગ્નિ અને વાયુ ભરી દીધાં અને પતિચરણમાં જ મનને તલ્લીન કર્યું. દક્ષસતા તરીકેનું અભિમાન પણુ છેાડયું. આમ, શરીરને યોગાગ્નિથી બાળીને ખાખ કહ્યું. રાજવી દક્ષે આ દશ્ય નજરે નજર જોયું, છતાં સતીને ન રોકયાં. તેથી સૌના મનમાં થયું: આ ખરેખર દ્રોહી અને અસહિષ્ણુ રાજવીને જીવતાં અપકીર્તિ અને મરણુ પછી નરક મળશે. જુએને, કેટલી બધી દુષ્ટતા છે !! ત્યાં તે શિવ-પાર્ષદા દક્ષને મારવા ઊભા થયા. પરંતુ ભૃગુ ઋષિએ ઋભુ Page #116 -------------------------------------------------------------------------- ________________ નામને દેવોને યજ્ઞકુંડમાંથી પ્રગટ કરાવ્યા અને દક્ષને તો બચાવી લીધા, પરંતુ યજ્ઞમંડપમાને સૌને આનંદ તો આપોઆપ પલાયન થઈ જ ગયે !” યજ્ઞધ્વંસ અને યજ્ઞપૂર્તિ સવગુણ બલિદાન, વિશ્વ વ્યર્થ ન તેય તે. તમેયુક્ત-રજસ્ત, સજાથી નાથવાં પડે. ૧ રૌદ્ર ને સૌમ્ય બે પાસાં, છે શિવ ભગવાનમાં વ્યષ્ટિમાં ને સમષ્ટિમાં, જીવન પણ છે બેવડા. ૨ તે પૈકી સાધજે સૌમ્ય, રૌદ્ર પાર કરી જજે, તે મર્યજન્મમાં નકકી, સામટી સિદ્ધિ પામશો. ૩ ભક્ત વિદુરજીને ઉદ્દેશીને મેરોયમુનિ બેલ્યાઃ “આપ જાણે જ છે કે નારદમુનિ તે મોટે ભાગે ફરતા રહેતા હોય છે. અને ઘટનાએનું યથાસ્થાને યથાયોગ્ય વર્ણન પણ કરતા હોય છે. સતીજીના સ્વેચ્છાએ શરીરત્યાગની વાત તેઓએ ભગવાન શંકરને વહેલામાં વહેલી પહોંચાડી. એટલે મહાદેવજી વિચારમાં પડયાઃ સતીજીએ તે સ્વબલિદાન આપી પતિભક્તિ તથા અન્યાય પ્રતીકારને અહિંસક માર્ગ બતાવી દીધું અને પિતાનું કલ્યાણ કરી ગયાં, પરંતુ દક્ષ પ્રજાપતિની યજ્ઞસભામાં જમા થયેલાં પૈકીનાં ઘમંડભરી રીતે વતી પ્રજપતિને બેટે માર્ગે સાથ આપનારાને આટલા માત્રથી પિતાની ભૂલને પૂરેપૂરો ખ્યાલ નહીં આવે, અને પસ્તાવો થવાની વાત દૂર રહી જશે. એટલે એને બરાબર ઉપાય કરવો જોઈએ. એ વિચાર પછી એમનામાં રોષ ઊભરાઈ નીકળે. એમણે પિતાની જટાને લટ ઉખાડી Page #117 -------------------------------------------------------------------------- ________________ ર અને ધણું ગંભીર અટ્ટહાસ્ય કરતાં કરતાં ભેાંય પર પછાડી. તા એમાંથી એક મેટા લાંખે પહેાળા પુરુષ પેદા થયા. એના લાંબા પહેાળા શરીરના એક છેડા તા. ઠેઠ સ્વર્ગને અડવા મથતા હતા ! અને બરાબર એક હાર હાથ હતા. મેધ જેવા શ્યામ એને વર્ણ હતા. અને સૂર્યના ગાળા જેવી આગભભૂકતી (તેને) ત્રણ આંખા હતી. એ પુરુષની દાઢી વિકરાળ હતી. અગ્નિજવાળાએ જેવી એ પુરુષની લાલ લાલ જટાઓ હતી અને ગળામાં નરમુંડ માળા હતી. અનેક વિધ શસ્ર-અસ્ર પેાતાના હાથમાં એ પુરુષે લીધેલાં. શિવ-આજ્ઞા મળતાં જ તે જોરથી યજ્ઞશાળા ભણી દોડવા લાગ્યા. એની પાછળ શિવજીના અનેક ગણુા યજ્ઞશાળામાં પહેાંચી ગયા. અને જેમણે જેમણે ભગવાન શંકરનુ જાણી જોઈને અપમાન કર્યું હતું તથા દક્ષપ્રાપતિને ખાટે રવાડે ચઢાવેલા તે પૈકીના એક-એકને પકડી તેને પ્રત્યક્ષ ક્રુડ આપવા શરૂ કરી દીધા. ભાગનારા દેવાને પકડી લેવાયા. તેાયે કેટલાક નાસી ગયા, તા તેએને જવા પણુ દીધા. એ શિવપાદા પૈકીના મણિમાને ભૃગુ ઋષિને બાંધી લીધા, વીરભદ્રે પ્રશ્નપતિને કેદ કરી દીધા, ચંડીશે પૂષાદેવને તથા ન ંદીશ્વરે ભગદેવને પકડી લીધા. આથી યજ્ઞમાંના બ્રાહ્મણ સહિત સૌ પોબારા ગણી ગયા અને આખાયે યજ્ઞશાળામાં પૂરેપૂરી ભાંગફોડ થઈ ગઇ. રમણભમણુ બધું થઈ ગયું. વીરભદ્રે ભૂપૃષ્ઠ.ષતી દાઢી-મૂછ ખેંચી કાઢચ; ભગદેવતાની આંખ ખેંચી લીધી; પૂષાના દાંત ખેંચી કાઢયા અને દક્ષનું માથું ખેંચી કાઢયું. સૌને પોતપેાતાનાં બુરાં કૃત્યાને આ રીતે તરત બદલેા મળી ગયા. પરંતુ બધા દેવેશ વગેરે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ તે સૌને સલાહ આપી : “ભગવાન શંકરના તમા સૌએ મહાઅપરાધ કર્યો અને તેનું જ આ ભયંકર પરિણામ આવ્યું છે. પણ હજુયે તમેાને જો સાચા પસ્તાવા થયા હાય તા એક ઉપાય અવસ્ય છે. તમે! સૌ કશી શરત લાવ્યા વગર કે બહાનુ ધર્યાં વગર વિના વિલંબે અને નિલ હૈયે મહાદેવજી પાસે જઈને માફી માગેા. તે ફરી પાછા Page #118 -------------------------------------------------------------------------- ________________ તેમના જ આશીર્વાદ પામી શકશે. ફરીથી તેમની હાજરીમાં યજ્ઞ પણ થશે અને દક્ષ પ્રજાપતિનું ધડમાથું સંધાઈ જશે. જેમનાં જેમનાં અંગોપાંગે ઘવાયાં છે તેમને તેમને તથા મરેલાં સૌને પુનઃ સંજીવની મળશે. હું તે તમારા વતી બરાબર તેઓની ક્ષમા માગીને માફી અપાવીશ, કિન્તુ તમારે સૌએ એટલું તો સમજવું જ જોઈશે, કે તેઓ જ આપણું સૌમાં “મહાદેવ” છે. તેઓ જેમ સકારણ મહારોષ દર્શાવી શકે છે, તેમ કારણ દૂર થતાં મહાશિષ પણ વર્ષાવી શકે છે.” તરત સૌએ કબૂલ કર્યું. બ્રહ્માજીએ મહાદેવને રીઝવ્યા અને સૌએ આશિષ મેળવી લીધી. એટલું જ નહીં બલકે ખુદ ભગવાન વેશ્વર પણ પ્રગટ થયા અને સમજાવ્યું કે, “એક અર્થમાં તે હું પિતે જ બ્રહ્મા અને હું પતે જ શંકર છું.” ત્યારબાદ સતીને પુનરાવતાર હિમાલયમાં થયે અને મુનિ નારદજીના નિમિત્તે તપ દ્વારા ફરી પાછા તેમની સાથે શંકરને સુગ પણ થઈ ગયે, આમ દક્ષતા તરીકે હતાં ત્યારે પોતાનાં ગુરુ પત્ની (સીતા)ને વેષ ધર્યો હતો ત્યારે જેમને ભગવાન શિવે ત્યાગ કર્યો હતે, તેઓ જ નવાવતારે જળ્યાં, એટલે એ (મહાન પતિવ્રતા મહાસતી)ને હાંસપૂર્વક શિવજીએ સ્વીકાર પણ કર્યો. આવું શિવપાર્વતીનું જોડું અદ્વિતીય અને અખંડિત છે. તેથી વિષ્ણુ-લક્ષ્મી, સીતારામ તથા રાધાકૃષ્ણની જેમ પાર્વતી-પરમેશ્વર તરીકે શાશ્વત આદરને પાત્ર પણ છે જ, વિરજી ! આ ચરિત્ર બૃહસ્પતિશિષ્ય ઉદ્ધવજી પાસેથી સીધેસીધું મેં સાંભળ્યું છે. આથી જે જિજ્ઞાસુ માણસ સાચી ભક્તિથી હમેશાં એનું શ્રવણ-કીર્તન કરશે, તેની સંસારવાસના જરૂર નષ્ટ થશે.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવની ન્યાયનીતિ સાધના વંશસ્થ અન્યાય પેલો ઘરથી શરૂ થઈ, ને વ્યાપ વેગથી વિશ્વમાં પછી; માટે જગે ન્યાય ખરે જ ઈચ્છશો, તે પેલ એની ઘરથી કરો તમે. ૧ સત પ્રયત્ન કર્યો પૂરા, દિલ સાથે છતાં ફળ; જે ન દેખાય, તોયે તે, રાખે શ્રદ્ધા સુનિશ્ચિળ ૨ કેમ કે કારણે સર્વે, જામતાં વાર લાગતી; તેથી વાટ પડે જેવી, ક” કાર્ય ફળતાં ઘણી. ૩ મોયછ બયાઃ “વિદુરજી! સનકાદિ, નારદ ઋભુ, હંસ, અરુણિ અને યતિ એ બધા બ્રહ્માજીના પુત્રોએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવા ગૃહસ્થાશ્રમ પ્રવેશ ન કર્યો. એથી એમને કેાઈ સંતાન ન થયું. જગતમાં જેમ સત્ય અને બ્રહ્મચર્ય છે, તેમ અસત્ય અને અબ્રહ્મ પણ છે જ. બ્રહ્માજીના જ એક પુત્રનું નામ હતું અધર્મ, અધર્મને પરણે કોણ? મૃષા પોતે જ અધર્મની પત્ની બની ગઈ. અધર્મ અને મૃષા જેવાં પતિ-પત્નીમાંથી કેવાં બાળક જન્મે ? બાળક તરીકે જો દંભ અને બાલિકા તરીકે જન્મી માયા. એ બન્નેને પોતાને કઈ સંતાન ન હોવાથી) નિતિ નામને માનવ લઈ ગયો અને તે ભાઈબહેનને જ પરસ્પર પરણાવી દીધાં. એમાંથી લેભ નામે પુત્ર અને નિકૃતિ (એટલે કે ઠતા નામની પુત્રી થઈ. તેમાંથી પેદા થયાં ધ અને હિંસા. અને એમાંથી પેદા થયાં કલિ (કલ) અને દુરુક્તિ (ગાળ) બસ, આમથા જ જલ્પા ભય અને મૃત્યુ ! ભય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૫ તથા મૃત્યુના સંયેગે જયાં યાતના અને નરક, આ છે સંક્ષેપમાં અધીને વંશવારસો. આટલી ઓળખાણ યથાર્થ થઈ જવાથી મનની મલિનતા દૂર થઈ જાય છે. હવે તમે બ્રહ્મપુત્ર મનુ મહારાજની વંશાવળી સાંભળોઃ હરિને અંશ બ્રહ્માજી ! અને બ્રહ્માજીના અંશરૂપ સ્વાયંભુવ મનુ મહારાજને શતરૂપા મહારાણુથી બે પુત્ર થયા (૧) પ્રિયવ્રત અને (૨) ઉત્તાનપાદ, ભગવાન વાસુદેવની કળાએ જન્મવાથી એ બંનેને સંસારને સુરક્ષિત રાખવાની જોરદાર તાલાવેલી હતી. ઉત્તાનપાદ રાજાને રાણુઓ બે હતી : (૧) સુનીતિ અને (૨) સુરુચિ. તે બે પૈકી સુરુચિ નાની છતાં વધુ વહાલી હતી.” રાયજી કહે છે : “ભક્તજી જુઓને, માયાનું દેવું પ્રાબલ્ય છે ! ! એક દિવસ ઉત્તાનપાદ રાજા સુરુચિ રાણીથી પેદા થયેલા પુત્ર ઉત્તમને પિતાની ગોદમાં લઈ રમાડી રહ્યા હતા. તેવામાં સુનીતિને પુત્ર ધ્રુવ પણ દોડીને આવી પહોંચ્યા અને ઉત્તમની જેમ પિતાની ગાદમાં બેસવાની પિતાની ઇચ્છા પ્રગટ કરી. પરંતુ અણમાનીતીથી જન્મેલા ધ્રુવ તરફ રાજા ઉત્તાનપાદ હજુ નજર કરે તે પહેલાં તે ઘમંડથી ભરેલી સુરુચિ ત્યાં દોડી આવી અને છણકો કરીને બેલીઃ અલ્યા ધ્રુવ ! શું કરવા મંડ્યો છે ! આ ગોદમાં તે જે રાજસિહાસન પર બેસી શકે, તે જ બેસશે. ભલે તું રાજપુત્ર રહ્યો, પણ મારી કૂખે પેદા કયાં થયે છે ? મારી કુખ વિના ઉત્તાનપાદ રાજવીનું રાજ સિંહાજન તને ક્યાંથી મળે? નહીં જ મળે. મારી કૂખે તું આવ પછી રાજવીની ગેદ અને ગાદી બનેય મળી શકશે. તપસ્યા દાર શ્રી નારાયણને સાધી લઈશ તે જ હવે તને તારા બીજા જન્મ મારી કૂખ મળી શકશે, સમયે કે?' બાળક જોકે ઉમ્મરે નાના હતા પણ સ્વમાનો હતો. આવું હડહડતું અપમાન અને તેય સમા–બાપની હાજરીમાં થયું. એટલે એ સ્વમાની બાળકને જબર ધક્કો લાગે. એ સ્થાન છેડતે, જોરથી રડતે અને લાંબા લાંબા Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્વાસ ભરતે પિતાની માના પાલવડામાં મેં નાખી હીબકે હીબકે તે ખૂબખૂબ રડવા લાગી ગયો. સુનીતિ માતા પિતાના કીંમતી પાલવથી આંસુ લૂછતી અને તેય પિતે દુઃખદ આંસુ સારતી, એ બાળકની વાત સાંભળવા લાગી. બાપડો બાળક તે શું કહી શકે ? કહે તોયે કેટલું કહી શકે ? પણ જે લેકાએ આ દુઃખદ દશ્ય જોયેલું, તેમની પાસેથી સાંભળી તે બોલી ઊઠી : “બેટા ! પહેલાં તું રડવાનું સાવ બંધ કરી દે. મારા દીકરા ! તારાં આંસુડાં જોઈ મારું લોહી સુકાઈ જાય છે! મારા બેટા ! તારાં કમનશીબ છે કે તું મારી કૂખે જ ! હું તો રાજાજીને દાસી જેટલીય વહાલી નથી. માટે હવે તું એક વાર સકલ-દુઃખ-નિવારક ભગવાનને સમપિત થઈ જા. તેઓ જ તારું સ્વમાન સાચવી-સચવાવી શકશે. હવે મારું ગજુ નથી. હું માત્ર તે પરમ કૃપાળુ પ્રત્યેની તારી પ્રાર્થનામાં તો જરૂર શામેલ થઈ શકીશ. પિતાના નાનેરા વહાલસોયા પુત્રને હાથે કરીને કઈ કઠેર મા તપને માગે ધકેલવા રાજી હાય !” માના આ શબ્દ શબ્દ હૈયું રેડાતું હતું. પુત્ર માની પ્રેમભરી વિદાય લેતાં કહ્યું : “બા ! ભલે હું ના રહ્યો, પણુ મને ખ્યાલ આવી ગયો છે કે ભગવાન જ મને બોલાવે છે. તું મારી જરીકે હવે ચિંતા ન કરીશ, માત્ર આશીર્વાદ આપતી રહેજે. તારા આશીર્વાદ વિના એકલી મારી તપસ્યા ફળ નહીં આપી શકે.” પુત્રને માએ કઠણ હૈયે આંસુ પાડયા વિના આશિષ આપી દીધીઃ બેટા! પૂર્ણ સફળતા પામજે.” અને બાળક ધ્રુવમાં સમગ્ર વિશ્વની હિમ્મત જાણે એકઠી થઈને આવી ગઈ ! ! ! તે જંગલમાં ઊંડે ઊંડે જઈ બેસી ગયો. ત્યાં તે નારદજી ઝબક્યા. તરત ધ્રુવ એમને ચરણમાં લેટી પડયો. Page #122 -------------------------------------------------------------------------- ________________ નારદ-કૃપા નાનું બચ્ચું છતાં મત્ય, સિંહસમ બને કદી તે રીતે આ લઘુ ધ્રુવ સૌ ભક્તોને જો વટી. ૧ મટાડી રોગ દે સ્વાચ્ય, જે રીતે કટુ ઔષધિ, કુનિમિત્ત તેને દોરે, મીઠી સુસાધના પ્રતિ. ૨ અતિશય હાર્દિક ભાવથી વંદન કરતા એવા બાલક ધ્રુવને ઉદ્દેશીને નારદ ઋષિ બોલ્યા : “બેટા ! તને તારી સાવકી માતા સુરુચિનાં વચનબાણોએ ઘાયલ કરી નાખે છે, તેથી તું એકલો અટૂલે ચાલી નીકળ્યો અને ઠેઠ આવા ગાઢ જંગલમાં આવી પૂગ્યો છે ! પરંતુ મારે તને કહેવું જોઈએ કે હજુ તારી ઉંમર એગ કે તપ માટે ઘણું નાની ગણાય. તારે તે ખાવું પીવું ને ખેલવું-કૂદવું જોઈએ. જે માર્ગ તું પકડવા માટે આટલે દૂર પગે ચાલી આવ્યો, તે માર્ગમાં મોટા મોટા મુનિવર અને મોટા મોટા યોગીઓ પણ થાકીને પાછા ફરી ગયા છે; તે તારે તારા બાપુજીનાં લાડ ભેગવવા પાછા ફરી જવું જોઈએ. પુખ્તવય થાય ત્યારે જે ઈરછા જન્મે તે જરૂર પાછે આ માગે આવજે. બાકી અત્યારે તારું કામ નથી. તારું ગજું પણ શું ?” એમ સ્મિત કરતા જ્યારે નારદમુનિ બેલ્યા ત્યારે ધ્રુવ બેલી ઊડયો : “મહામુનિ ! આપ તો મારા જેવા નાના બાળકને પ્રોત્સાહન આપવાને બદલે બીજી જ વાત કરવા લાગી ગયા ! સાંભળે ત્યારે. હું ભલે ઉંમરે નાનો બાળ રહ્યો, પણ ક્ષત્રિય બાળ છું. સાચે ક્ષત્રિય બચ્ચે કદી સંપત્તિ, સગાં કે પ્રાણની પરવા કરતો હતો નથી.' નારદે કહ્યું: વત્સ ! તારી વાત સાચી છે પણ જેમ ક્ષત્રિય બચ્યામાં બલિદાન-ભાવના હોય છે, તેમ રજેગુણની માત્રા પણ સવિશેષ હોઈ શકે છે. તું આ ઉંમરે આટલો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૮ દૂર નીકળી આવ્યો. જ્યારે મને ખોળો ખૂંદવાની ઈચ્છા હોય, ત્યારે એ બળે છેડી ભગવાનને ખેળે બેસવા આવ્યું, તે તારી અદ્દભુત બલિદાનવૃત્તિ તે સૂચવે જ છે, પરંતુ અભિમાન હોય તો ? જે બલિદાન પાછળ મિથ્યાભિમાન પડયું હોય, તે બલિદાનનું કઈ ખાસ મૂલ્ય નથી.” ધ્રુવ ફરીથી નારદમુનિની ચરણરજ લઈ બોદો : “મહામૂનિ ! મારા કરતાં તે આપ જ મને વધુ સમજી શકે. કહું “મને અભિમાન નથી !' તે એ તો ડંફાશ કહેવાય. હું કંઈ સમજુ નહીં. આપ જ મને સાચો અને સરળ રસ્તે બતાવો. બાકી હવે હું ભગવાનની ચરણરજ લઈ પૂર્ણ રીતે પાવન થયા સિવાય પાછે મારે ઘરે જવાને નથી, એટલું નિશ્ચિત.” ધ્રુવનાં આ વચામાં નિખાલસતા, નમ્રતા છતાં અડગ વલણ સ્પષ્ટ તરી આવતું હતું, જેથી નારદજી ખુશ ખુશ થઈ ગયા અને બોલ્યા : “બેટા ! ચિંતા ન કર. તારી ચે.ગ્યતાની મને હવે પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે. સુનીતિમાતાએ પોતાના લાડલા દીકરાને આશીર્વાદ સાથે રજા આપી દીધી તે તારી યોગ્યતા માટેનું નાનું-સૂનું પ્રમાણપત્ર ન ગણાય !” તરત ફરી એક વાર ધ્રુવને પોતાના ચરણ ઉપર ઢળી પડેલે જોઈ ઋષિજી ગદ્દગદિત થઈ ગયા અને માથા પર હાથ ફેરવતાં કહ્યું : “બેટા ધ્રુવ ! તું યમુના તીર પરના મધુવનમાં પહોંચી જા. ત્યાં શ્રીહરિને કાયમી નિવાસ રહેલ ગણાય છે. તેમનું એક નામ ભગવાન વાસુદેવ પણ છે જ. ત્યાં ત્રણ વખત રોજ નહાઈ ધોઈને નિત્યક્રમથી પરવારી આસન પર બેસી “ નમો ભગવતે વાસુદેવાય” પર સ્થિર ભાવ રાખી યથાર્થ પ્રાણાયામ ઠીક ઠીક કરતો રહેજે. કારણ કે ભગવાનમય થવા માટે શુદ્ધ પ્રાણ, શુદ્ધ મન અને ઇન્દ્રિય સંયમની ખાસ જરૂર પડતી હોય છે. પોતાના પરમ ગુરુ તરીકે હૃદયમાં વિરાજમાન આત્માને જ પરમાત્મારૂપ ગણું એમાં એકાગ્ર થવાની જરૂર છે.” ધ્રુવ પણ હવે રાજી રાજી થઈ બોલ્યો : “અપ જ ખુદ બ્રહ્માના ઔરસપુત્ર છે. બસ હવે આપની કૃપા થઈ એટલે Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રભુકૃપા થવાની, થવાની અને થવાની જ.” એમ બોલી નારદઋષિને ત્રણ વાર પરિકમ્મા કરીને ધ્રુવ તો મધુવન ભણે નારદજીના માર્ગદર્શન મુજબ ચાલી નીકળે. નારદજી પણ ધ્રુવજીને વિદાય આપી તેના પિતાશ્રી ઉત્તાનપાદ (ધ્રુવના પિતા) પાસે આવી પહોંચ્યા ધ્રુવની અચળ પ્રભુ-ભક્તિ નિમિત્ત માત્ર છે મત્ય, અન્યનાં દુઃખમાં છતાં, ઊંડે થે ઘટે તેને, પસ્તાવો દિલને સદા. ૧ અડાડતા પ્રભુ આવી, ધ્રુવ કંઠે સ્વશંખ જ્યાં, તત્કાળ ઝરવા લાગી, દિવ્ય વાણું અખંડ ત્યાં. ૨ પળે ઠે પળે રૂઠે, વિચિત્ર માનવી મન; આત્મલક્ષી બનાવો તે, થશે તમે જ ઈશ્વર. ૩ મધુવન ભણું ધ્રુવ ચાલ્યા ગયા પછી તેના પિતાશ્રી ઉત્તાનપાદને પસ્તાવાને પાર ન રહ્યો. મો જોઈને નારદજી ત્યાં પહોંચ્યા. ઉત્તાનપાદ રાજને સત્કાર પામી તેઓ બોલ્યા : “રાજાછ! આટલા બધા શેક મગ્ન શાથી ?” તરત રાજાએ પિતાનું પેટ ખોલ્યું: “એની સાવકી મામાં પાગલ બનીને મેં મારા દીકરા ધવને ઘણે અન્યાય કરી નાખ્યો. રખે વનમાં એને કેાઈ ઝેરી જાનવર કરડે કે મારી નાખે! હે કે દુષ્ટ ! કે પિતા થઈને મારા સગાપુત્રને જાતે ત્યાં ધંકલી દીધા ! !” નારદ બોલ્યા : “રાજાછ! આખરે માનવી તો નિમિત્ત છે. હા, આવું નિમિત્ત બનનારને પસ્તાવો થવો જોઈએ. અને સદ્ભાગ્યે તમને તરત પસ્તા થશે છે ! પરંતુ આ નિમિત્તે દુરનું તે કલ્યાણ જ કરી નાખ્યું છે ! ખરેખર એ છોકરા જે મેં આજ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સુધી કઈ છોકરો જોયો નથી ! કેવી તન્મયતા અને કેટલો બધે ઉત્સાહ ! એ પરથી લાગે કે “ગભ્રષ્ટ સાધક થઈને હવે વેગ પૂર્ણ કરવા અહીં તે આવી લાગે છે” એની સાવકી માતા આવાં વેણ ન બેલી હોત તો એની ભક્તિને વેગ શે મળત? આપ કે એની માતા સુનીતિ તથા સાવકી માતા સુરુચિ કશી ચિન્તા ન કરશો. એ બાળક ભક્તના રખેવાળ ભગવાન સ્વયં છે. મને તો લાગે છે કે એને નિમિત્તે તમારે યશ પણ ચોમેર ફેલાઈ જશે.” આવાં નારદવયનેએ ઉત્તાનપાદ રાજાને આશ્વાસન જરૂર મળ્યું, પણ ચિન્તા મટી નહીં. ઊલટી બેવડી ચિન્તા થઈ. “શું કરતો હશે અને ક્યારે આવશે ?' માનવમનની કેવી વિચિત્રતા છે ! ગુસ્સો પણ કરાવે છે અને પાછું પસ્તાવો પણ કરાવે છે! અહીં મધુવનમાં પહેાંચી ધ્રુવે નિરાંતે યમુનાસ્નાન કર્યું અને પછી એકાગ્ર ચિત કરી ભગવાનને ઉપાસવા બેસી ગયો. ફલ, પાંદડાં ખાતો સાધનામાં આગળ વધો. જળ તથા વાયુ પીને દિવસો ગુજાર્યા. ઘડીભર તે એવા ધ્રુવની વિશ્વાત્મય સાધનાને કારણે પ્રાણિમાત્રના શ્વાસ જાણે રોકાઈ ગયા ! આખી પૃથ્વી જાણે મૂકી પડી! આવું કુદરતી થાય ત્યારે દેવોને પસ્તાવો થાય જ. કારણ કે રખે અમારું કાંઈક ખૂટવાઈ જાય ! ભગવાને દેવને શાંત કર્યા અને ગરુડે ચઢી પ્રભુ જાતે પધાર્યા. વેદમય શંખ ધ્રુવ ગળે અડાડયો અને તરત વેદમયી દિવ્યવાણી એ બાળકમાંથી ઝરવા લાગી ગઈ. પછી તે સુંદર રીતે ભગવાનની સ્તુતિ કરવા માંડી. ભગવાનને શ્રીમુખેથી કેવા પ્રેરક શબદો નીકળ્યા : “તપસ્વી રાજકુમાર ! ધન્ય છે, તને, જ્યાં કેઇન નિવાસ ન થયો, ન થશે તેવું સ્થાન તને આપું છું. જે વત્સ! ધર્મ, અગ્નિ, કશ્યપ, સપ્તર્ષિ સહિત નક્ષત્રો તને પ્રદક્ષિણા કરશે. આ થઈ પરલેકની વાત આ લેકમાં પણ તારા પિતા વનમાં વાનપ્રસ્થ જીવન જીવવા જશે અને તને જ રાજ્ય સુપ્રત કરશે. તારા સાવકે ભાઈ ઉત્તમ શિકાર+ાં મોત વહારશે. અને તારી સાવકી માતા સુરુચિ અગ્નિમાં પેસી Page #126 -------------------------------------------------------------------------- ________________ જશે.” આટલું બોલતા બોલતા ભગવાન ચાલી નીકળ્યા. અને પોતાના સ્થાનમાં પહોંચી ગયા. વિદુરજી પૂછે છે : રાયજી ! આટલું બધું થવા છતાં ધ્રુવજી કેમ સંતોષ ન પામ્યા ?” મોયજીએ કહ્યું, “ધ્રુવને થયું ભગવાન ખુદ મારી પાસે ચાલી–ચલાવીને આવ્યા, છતાં હું કેમ એમને પારખી ન શક્ય ! હવે ધ્રુવ વતનમાં પાછો આવ્યા. ધ્રુવ આવે છે એટલા ખબર મળતાં ઉત્તાનપાદ રાજના હૈયામાં ટાઢક વળી. તેઓ હર્ષ ઘેલા થઈ સેનાને ઘેડ બનાવી વાજતે ગાજતે સ્વાગત કરવા દોડી ગયા. માતા સુનીતિના આનંદને પાર ન રહ્યો. સુરુચિએ પસ્તાવા સાથે અંતરથી ધ્રુવનું સ્વાગત કર્યું. ઉત્તમ-ધ્રુવ બાંધવ-જેડી રૂપે હાથણી પર બેસી રાજનગરીમાં રોમેર ફર્યા. પ્રજા રાજી રાજી થઈ ગઈ. નારદજીની વાતને યાદ કરી રાજા ઉત્તાનપાદે ધ્રુવને જ રાજગાદી સપી પોતે વન–પ્રયાણ કર્યું. ભારતીય સંસ્કૃતિમાં કર્તવ્ય ધર્મ જ પ્રધાનપદ ભોગવે છે ને !” ધર્મમય ધ્રુવનીતિ બાલ ભક્તિને સાધી, ગૃહિવે ભાગ ભગવ્યા; એ રીતે વાસના જીતી, ધ્રુવ ધ્રુવપદે ઠર્યા. ૧ આવું જાણું મુમુક્ષુ જે, ધ્રુવ જીવન આચરે; તેય ધ્રુવ-ગતિ પામી, નિશ્ચ મોક્ષપદે કરે. ૨ જેને ભક્તિ ખરી જાગી, પેખે સર્વત્ર તે હરિ, પિતામાં સર્વ પ્રાણમાં, જાણે અદ્વૈતતા ભરી. ૩ “ઉત્તાનપાદ રાજ તે ધ્રુવને સુગ્ય જાણી ગાદી સોંપી વનમાં સાધનાથે ચાલ્યા ગયા. ત્યારબાદ પ્રજાપતિ શિશુમારની પુત્રી “શ્રી” Page #127 -------------------------------------------------------------------------- ________________ કર સાથે ધ્રુવનાં લગ્ન થયાં હતાં. જેનાથી ‘કલ્પ' અને ‘વત્સર' એ મે પુત્ર થયેલા. ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રો ‘ઇલા' હતી. તેનાથી એક ઉત્કલ નામના પુત્ર થયે! તેમ એક કન્યારત્ન પણ પાકવું. અ. બાજુ હિમાલય ઉપર મૃગયા કરતાં કરતાં એક બળવાન યક્ષે ઉત્તમને મારી નાખ્યા. ત્યારબાદ ઉત્તમનાં સગાં માતા સુરુચિ પણ સ્વર્ગે ગયાં. યક્ષ દ્વારા પાતાના ભાઇ ઉત્તમ મરાયે તે જાણી ક્રોધ અને ખેથી ભરેલા ધ્રુવ યક્ષનગરી અલકાપુરીમાં જઈ પહેાંચ્યા અને એવે તેા શંખ તેણે વગાડચો કે સૌ ભયભીત બની ગયાં કે આ કેણું ?'’ હવે આ વાતને આગળ લંબાવતાં શ્રી ચૈત્રયમુનિ કહે છે : “વિદુરજી ! વારવર ધ્રુવે બહાદુરી દેખાડી, એક લાખ ત્રીસ હજાર યક્ષેાએ પ્રથમ તા તારીફ કરી પણ પછી પેાતાનું બધુંય શસ્ત્રાસ્ત્રાનું બળ ધ્રુવ પર ાંવી દીધું. આખરે ધ્રુવે એકાએક એવી વીરતા બતાવી, કે આખરે ધાય યક્ષા યુદ્ધ મેદાનમાંથી ભાગી જ ગયા!! જોકે એમ છતાં એમણે અનેક કપાવનારી માયા રચી ! પરંતુ આખરે તે। ધ્રુવછ જ કાવ્યા. અને કેટલાક યક્ષેા મૃત્યુશરણુ પણ થઈ ચૂકયા. તેવામાં ધ્રુવના દાદા સ્વાયંભુવ મનુ પાતે અનેક ઋષિએને સાથે લઈને ઠેઠ અહી પહેાંચી આવ્યા અને ધ્રુવજીને ક્રોધ રહિત બનવા સમજાવ્યા. ધ્રુવ સમજી પણુ ગયા. એવામાં જ ત્યાં અતિથિ વિભૂષણ કુબેર ખુદ આવી ગયા. અને વેરત્યાગ માટે ધ્રુવને ધન્યવાદ આપી કહ્યું : બેટા ! તું તે બહુ ડાહ્યો છે. માત્ર નિમિત્તરૂપ છે. માટે જે થયું તે સારું જ થયું છે. તું મારી પાસે વરદાન માગી લે. હું તારા ઉપર બહુ પ્રસન્ન થયે છું.’ ધ્રુવે તા હરિચરણમાં ભક્તિની દૃઢતા સિવાય બીજું કશું ન માગ્યું, કુબેરજીએ તે આપ્યું પણ ખરું અને પોતે જાતે જોતજોતામાં અંતર્ધાન થઈ ગયા, ધ્રુજીએ પણ રાજનગરમાં પાછા ફરી ઘણા સુંદર યજ્ઞા પૂરા કર્યો. પ્રભુભક્તિને લીધે ધ્રુવજીએ પ્રાણીમાત્રમાં શ્રીહિરને જોયા, ધ્રુવજીએ પેાતે શીલસ પન્ન, બ્રાહ્મણુભક્ત, દીનવત્સલ અને ધર્મમર્યાદાના રક્ષક તરીકે જીવન ગાળ્યું. પ્રજાને મન તે ધ્રુવચ્છ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૦૩ ખરેખર પિતા રૂપ જ બની ગયા હતા. હવે ધ્રુવજીએ પણ ભાગકાળ પૂરા થયેલા જાણી બધું જ પુત્ર ઉત્કલને સોંપી પાત બદરકાશ્રમ તરફ પહાંચી ગયા. ત્યાં ધ્રુવે મહાન સાધના કરી. જેને પરિણામે વિષ્ણુ ભગવાનના બે સેવકૈા (નંદ અને સુનંદ) વિમાન લઈ ધ્રુવ પાસે આવી પહેાંચ્યા અને પોતાની ઓળખાણુ આપી. આ જાણી નમ્રસ્વભાવી ધ્રુવ ખુદ કાળ પર પગ મૂકી એ વિજ્ઞાનમાં બેસી ગયા. અને વિષ્ણુધામની અચળ ગતિને પામી ગયા. નારદજી હવે ચામર ધ્રુવજીની પ્રશ સા કરતા ત્રિલેાકમાં ફરતા ફરતા કહેતા હતાઃ ક્ષત્રિયરાજ તા શું, બલકે બ્રાહ્મણ અને ઋષિમુનિએ પણુ ન પામો શકે અથવા વિરલ સુભાગ્યે જ પામી શકે તેવી સર્વોચ્ચ ગતિ ખચપથી જ ધ્રુવજીને મળી ચૂકી છે!' ઐોયજી ખેલ્યા : ‘વિદુરજી ! તમે મારી પાસે દારકીર્તિ ધ્રુવજીનું જે જીવન સાંભળવાની તીવ્ર ઇચ્છા રજૂ કરેલી તે મેં સંક્ષેપમાં તમેાને યથાર્થ રીતે સંભળાવ્યું છે. આ ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું પરમપવિત્ર અને મંગલમય જીવન છે. આ સુણનારને શીલ તરત પ્રાપ્ત થઈ શકે છે. આ જીવનચરિત્રને ખરેખર સવારે-સાંજે એકાગ્રયિત્તથી જે વાંચશે-ચિંતવશે, તે સર્વોત્તમ પદ અવશ્ય પામી જશે.” આટલું કહી ચૈટોયમુનિ છેવટે વિદુરજી આગળ વદીને ચૂપ થયા, વેનરાજાના વધ કાક વાર અને એવું, દિસે ખાદ્ય ભીતરે મૃદુતા કેરા, કિન્તુ સ્રોત વહે સંત-દ્વિજ, તપ-ત્યાગ, ને પ્રજામતો તા થાયે મૃદુતાની ત્યાં, બાહ્ય-ભીતર કઠારતા; જિહાં, ૧ ભળ્યાં; એકતા. ૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪ રાજ્ય દંડ, પ્રજા મહીં સુગઠના, દ્વિજે મહીં ત્યાગતા; તેમાં તપ-તેજની વિપુલતા, એ ચાર ભેગાં થતાં. ૩ તે તે ભારતમાં ફરી વિલસતી સંસ્કૃતિની પ્રભા. ને આખા જગને પ્રભાવિત કરી, શાંતિ બનાવે સ્થિરા. ૪ મૈત્રય ઋષિ બોલ્યા: વિદુરજી ! ધ્રુવજીએ પોતાના પુત્ર ઉકલને ગાદી તો સોંપી; પરંતુ ધ્રુવજીનો એ સુપુત્ર હાઈ એને સાર્વભૌમ વૈભવ અને રાજ્યસત્તા બને જાણે ઝેર સમાન જ થઈ પડયાં ! જન્મથી જ ઉત્કલ શાંતચિત્ત, આસક્તિશૂન્ય અને સમદષ્ટિ હતો. એથી એને પ્રાણીમાત્રમાં પિતાનો આત્મા અને પિતા વિષે પ્રાણીમાત્રને આત્મા દેખાતો અને અનુભવાતા. જગત આવા સત્પુરુપને તરત નથી ઓળખી શકતું. એટલે એને ચિત્તભ્રમવાળા સમજીને પ્રૌઢ મંત્રીઓએ એને બદલે એના ભાઈ શ્રી–પુત્ર વિસરને રાજ બનાવી દીધે ! વત્સરની વહાલી પતનીથી પુછપર્ણ, તિમકેતુ, ઈષ, ઊર્જા, વસુ અને જય નામે છ પુત્ર થયેલા. પુષ્પાણની બે સ્ત્રીઓથી ત્રણ-ત્રણ (એમ કુલે છે) પુત્રો થયા, તેમાંની બીજી ભાર્યાના સૌથી નાના પુત્ર વ્યુઝને પિતાની સ્ત્રી પુષ્કરિણથી સર્વતેજા નામને દીકરો થયો. સર્વતેજાને આકૃતિ નામની નારીથી ચક્ષુ નામને પુત્ર હતા. અને ચાક્ષુષ મવંતરમાં તે જ “મન” તરીકે પ્રસિદ્ધ થઈ ગયે ! તેને પોતાની સ્ત્રી નડવલાથી બાર પુત્ર થયા. તેમાંના સૌથી નાના ઉદ્ભુકને છ પુત્રો થયા ! તે પૈકીને સૌથી મેટ અંગ હતું. તે અંગેની પત્ની સુનીથાથી ફુરકમ વેનને જન્મ થયે ! તે એટલે બધે દુષ્ટ થયે કે એના ત્રાસથી તંગ થઈને અંગ રાજ પિતે જ નગર છેડી ચાલી ગયા. આ રાજર્ષિ ઉચ્ચ કેટિના હતા, પણ શું કરે ? તે બહુ ત્રાસ પામવાથી તથા પ્રજાને ત્રાસ ન જોઈ શકવાથી, આ વેનરાજાને ઋષિઓએ શ્રાપથી નિપાણ કરી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નાખ્યો. પણ શું થાય ? રાજા તો જોઈએ જ, એટલે એની જમણી ભુજાનું મંથન કરી મુનિઓએ તેમાંથી જ વિષ્ણુ–અવતાર રૂપ મહારાજ પૃથને બહાર કાઢ્યા. આ મહારાજા પૃથુએ જ નગર, ગ્રામ વગેરેની સુંદર રચના કરી હતી.” આ સુણીને તરત જ વિદુરજી બેલી ઊઠયા : “અરે મુનિજી! અંગ રાજા તે ઘણું શીલસંપન્ન, સાધુ-સ્વભાવ અને બ્રાહ્મણભક્ત તથા મહાત્મા હતા, છતાં એમને આ કમળ દીકરો કેમ જ ? વળી રાજા વેનને ઋષિ મુનિઓ જેવા પણ કેધિત થઈને શ્રાપ આપે, એ કેટલું યેગ્ય લેખાય ?' મૈત્રેયજી બોલ્યા: “તમારો પ્રશ્ન સાચે છે. પણ જીવને આ જ જન્મનાં કર્મ નથી હોતાં, અનેક જન્મોનાં હેય છે. ટૂંકમાં તમને અહીં આ વાત કહી દઉં. અંગ રાજાએ એક વખત રાજર્ષિરૂપે અશ્વમેધ મહાયજ્ઞ કર્યો, પણ એ અપુત્ર અંગ રાજાને યજ્ઞ દેવોએ ન સ્વીકાર્યો, તેથી બ્રાહ્મણની સલાહથી એમણે પુત્ર માગ્યો, તે અંગપત્ની સુનથાને પુત્ર તે થે. પણ એ પુત્રમાં પિતાના બાપદાદાના સંસ્કારને બદલે, એની માતા અનીથાના પિતાશ્રી એટલે એ પુત્રના નાને અધર્મ)ના સંસકાર આવ્યા. તે નાનપણથી જ એ તે કૂર બન્યું કે નાનાં નાનાં બાળકોનાં ખૂન જ કરી નાખે ! અને જાનવરોની હત્યાઓ કરાવતે. કશી મણ રાખે જ નહીં. નગરવાસી પ્રજા તો ત્રાહિ ત્રાહિ પિકારવા લાગી. મેર “ન”ની ભયંકર ધાક ફેલાઈ. પિતાના પુત્રને સુધારવા માટે અંગ રાજાએ ઉપાયે યોજવામાં કશી મણું ન રાખી, પણ તેમાં સફળતા ન મળી. ત્યારે એક રાત્રે તેઓ વિચારમાં પડયા, પલંગમાં પોઢયા પણ નિદ્રા ન આવી, તેથી એકદમ બિછાનામાંથી ઊઠી, પોતાની ધર્મપત્ની સુનીથાને સુતી (ભરનિદ્રામાં) મૂકીને તમામ રાજપાટ, માલમિલકત, પત્ની-પરિવાર છોડી ચાલી નીકળ્યા. ખૂબ તપાસ કરી, પણ પછી શેના મળે ! આખરે આ રીતે વેન ગાદી પર આવી વધુ જુલમ કરવા લાગી ગયે, તેથી તેવટે તેનેય ઋષિઓએ જનહિત ધારીને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તે ખાતર ભસ્મ કરી નાખ્યા. સુનીથા, એના શબની રખેવાળી કરતી રહી. તેવામાં એક વખત સરસ્વતી નદીને કાંઠે ઋષિમુનિઓએ વિચાર કરી વેનની ભુજાઓનું માંથન કર્યું. તા તેમાંથી એક પુત્રપુત્રીનું જોડુ નીકળ્યું, બસ તેનું જ નામ તે પૃથુ અને તેની ધર્મ – પત્ની અ!િ પૃથુમાં ભગવાનની જ કળા ઊતરી. વિદુરજી ! તા રાજા પૃથુને ખુદ કુબેરજીએ સાનાનું સિહાસન અને ચંદ્રે છત્ર તેમજ ‘વાયુ' દેવે બે ચામર, ઈંદ્રે મુકુટ, ધર્મદેવે માળા, યમદેવે દંડ, બ્રહ્મદેવે કચ વગેરે આપ્યાં. સિંહાસન પર પૃથુ અદ્ભુત રીતે પતિ-પત્નીરૂપે શેશભતાં હતાં. પૃથુ રાજાનું પ્રજાપાલન હાજરીમાં પ્રશસાથી, અહંતા ગુરુ-ગ્રંથિતા; અન્નેને વધવાનીય, વધવાનીય, ઊઠતી સ`ભવિતતા. ૧ પ્રભુ મહિષ દ્વિજ મુનિને પ્રજા, અપી શુભેચ્છા પૃથુના પ્રયત્નથી; નિ:સ‘ગભાવે સ્વ ગૃહસ્થી ભાગવી, મતિ. ૨ વને તપસ્યા કરવા થતી પૃથુ રાજા ખેાલ્યા : “પ્રજાજને ! તમે સૌ મારી પ્રશંસા, મારી આગળ પ્રગટ કરવા ભેગાં થયાં છેા. ભલે પ્રશંસાપાત્ર માનવી હાય તા પણ તેની હાજરીમાં તેની પ્રશંસા ન કરવી સારી. કારણ કે તેમ થવાથી અહંકાર અને ગૌરવ'થિ બન્નેને વધવાને સંભવ ઊભા થાય છે, માની લઇએ કે જીરવી શકે તેવું પાત્ર તમે માનીને તે બન્નેની સ ́ભવિતતા ન જુએ પરતુ એમ છતાં હજુ એવે. ક્રાઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ ७७ ગુણ મારામાં પ્રગટ થયાનું પ્રમાણ નથી; ત્યાં લગી તમે મારા કયા ગુણની પ્રશંસા કરી શકશે ?” પૃથુરાજનો આ નમ્રતાથી ઋષિમુનિઆએ જાતે પ્રજાજનેને કહ્યું : ‘રાજમાં રજોગુણ હેાય તેનો પ્રશંસા ન થાય પર ંતુ તે સત્ત્વગુણની પ્રશંસા અમારી હાજરીમાં આપ સૌ કરા, તે તા યાગ્ય જ છે. તેમ ન થાય તેા ગુણચેારતા કહેવાય. મહારાજા પૃથુએ જે નમ્રતાનું પ્રગટ—પ્રમાણે જાતે પ્રગટ કર્યું, તે જોતાં હવે તે એમની પ્રશંસા અનિવાર્ય રૂપે કરવાનું સહેજે તમારે માટે ધ થઈ ગયું ગણાય. ખીજી પણ વાત છે; ગુણીજનની પ્રશ ંસાથી દુર્ગુણીજનેામાં (પ) ગુણીજને બનવાની મહાભિલાષા પણું પ્રગટવી સુલભ બનતી હૈાય છે. એટલે હવે તે દેવ અથવા ઇશ્વરના કલાવતાર તરીકે પણ પૃથુરાજને પ્રશ ંસવા સહજ કવ્ય જ બની ગયું લેખાય...પછી તે! સૌએ દેવાંશ તરીકે જ પૃથુરાજાની અતિશય પ્રશંસા કરી અને પ્રશ્નજનેા તરફથી ખેલાયું : આપ જાતે સુજન-પૂજા, રાષ્ટ્ર રક્ષા અને વિશાળ ન્યાયરૂપી ઇશ્વરી કાર્ય કરવા નિર્માયા હૈ। એવી છાપ અમેા સૌને પડે છે. અમને આશા જ નહીં, બલકે ખાતરી છે કે આપ યોગ્ય જ કરવેરા પ્રજા પર નાખી તે ભડાળના પ્રજાકીય નેતાગીરી દ્વારા કુદરતી આફતે વખતે ઉપયાગ કરાવી શકશેા જ.' પૃથુરાજાએ પ્રજાજનનો સ્તુતિ પ્રમાણે વર્તવાની પ્રભુ પ્રાથના કરીને પ્રજા-કદર કરી. તેમણે ચાતુ સમાજની પણ કદર કરી, ત્યાર બાદનાં ઇશ્વરી કૃત્યો વિષે ભક્ત વિદુરજીએ વર્ણન કરવાનો વિનંતી કરી, ત્યારે મુનિ મૈત્રેયજી ખેલ્યા : “પહેલાં તા પૃથ્વી અન્ન ચારતી હતી, પરંતુ પૃથુરાજની કન્યા બની ગઈ. એટલે દૂધ ધારાની માફક પુષ્કળ અન્ન પેદા કર્યું, જેથી પ્રા ખુશ ખુશ થઈ ગઈ. પૃથુરાજાએ યજ્ઞો પણ કર્યા, પરંતુ યજ્ઞાને નિમિત્તે ઇન્દ્રે પાખડ ઊભું કર્યું, તેથી તે પાખડ દૂર કરવા પૃથુરાજાએ ઇન્દ્ર સાથે સધિ કરી નાખી અને યજ્ઞાને બદલે હવે મેાક્ષ માર્ગને સરળ કરનારાં Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાધને તરફ ભગવાનની કૃપાથી લાગ્યા. ઇન્દ્ર તે પૃથુરાજાને ચરણે પડી ગયે; કારણ કે યજ્ઞમાંના પશુનું હરણ કરવાની છે જે ભૂલ કરેલી તે એ રીતે સુધારી. આમ જોતાં દેવો કરતાં માનવતા જ છતી ગઈ. પ્રજાજને એ પૃથુરાજાના ધર્મકૃત્યની અત્યંત પ્રશંસા કરી નાખી. બસ, તેવામાં જ ત્યાં સૂર્ય સમાન તેજસ્વી અને પ્રતાપી ચારેય મુનિશ્વર પધારી ગયા. પૃથુરાજાએ અત્યંત ભાવપૂર્વક પ્રણામ કરીને સનકાદિક ચારેય ઋષિઓનાં સ્તુત્ય વચને ગ્રહ્યાં. પ્રત્યુત્તરમાં તે ચાર પૈકીના એક શ્રી સનતકુમાર બેલ્યાઃ માનવી માત્રને મુખ્ય હેતુ તે મોક્ષ માર્ગે જવું અને એ માર્ગમાં આવવા માટે એગ્ય એવાં બીજાં માનને માર્ગ સરળ બનાવી દે એ છે. રાજાજી ! તમે આવા રાજવીને ફાળે આવેલી કુદરતી સેવા સારી પેઠે બજાવી છે, અને આગળ ઉપર બજાવવાના છે, જે જાણુને તમને અમે અંતરને ધન્યવાદ આપીએ છીએ.” આ સાંભળીને સહજ નમ્ર એવા પૃથુરાજાએ; તે ચારેય બ્રહ્માજીના પુત્રોને ભારે આભાર માન્યો અને કહ્યું “જેમ શ્રી હરએ મુજ રંક પર કરુણા કીધી અને દર્શન આપ્યાં, તેમ આપ દયાળુ પુરુષોએ પણ એ ઈશ્વરી કૃપા ઉપર મહેર–છપ મારી દીધી ! અને કષ્ટ લઈને પધાર્યા તે બદલ આપને હું બહુ જ ઋણી છુ.” ત્યાર બાદ ઘેડી ઉપદેશાત્મક વાત કરીને તેઓ (ચારેય મુનીશ્વર) પાછા સ્વસ્થાને જવા વિદાય થઈ ગયા.” ગેયજી બોલ્યા : “વહાલા વિદુરજી ! ભગવાન, મહામુનિઓ અને પ્રજાના આશીર્વાદે તથા સ્વ-પુરુષાથે વર્ષો લગી અનાસક્તપણે ભેગ ભેગવવા છતાં પૃથુરાજ સતત ઈશ્વરી કૃત્યરૂપ પોતાની રાજય ફરજ બજાવતા રહ્યા ! તથા છેવટે પોતાને રાજ્ય-ભાર પોતાના ગ્ય પુત્રોને સોંપીને પિતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી તપસ્યા માટે પધારી ગયા.” Page #134 -------------------------------------------------------------------------- ________________ પૃથુ-અચિને પુણ્ય પુરુષાર્થ ન વીરતા વિના મેક્ષ, હેવી સજ્ઞાન તે ઘટે; સજ્ઞાન-તપ અર્થે તે, પૂર્ણ સંન્યસ્ત જોઈએ. ૧ બીજી ન સાધના સ્ત્રીને, ખપે માત્ર સમર્પણ ધર્મકાત્યર્થ જેથી તે, અને માધ્યમ ઉત્તમ. ૨ ગૃહસ્થ નર-નારીય, અવશ્ય મોક્ષ પામશે; બને અનુસરે જે તે, કાતિ પ્રિય સંતને. ૩ મુનિ મિત્રેયે વિદુરજીને ઉદ્દેશીને આગળ વધતાં કહ્યું: “આ પ્રમાણે મોટા મનવાળા પ્રજાપતિ શ્રી પૃથુ મહારાજાએ સ્વપરકોય માટે એકબાજુ સૌ પ્રજાજનો તથા પ્રાણિજનોને એક આદર્શ નૃપતિ તરીકે રોજી, રોટી, સલામતી અને શાન્તિનું સુખ ઋષિમુનિઓના આશીર્વાદથી આપવા માટે પૂરેપૂરે પુરુષાર્થ કર્યો. તે જ રીતે બીજી બાજુ ધર્મ–ક્ષના પુરુષાર્થની દિશામાં આગળ વધવાનું નકકી કરી પિતાનાં ધર્મપત્ની સાથે તે કાળને અનુરૂપ બની તપોવન તરફ પ્રયાણ કર્યું હતું. તેઓએ વનમાં પણ વાનપ્રસ્થાશ્રમ રૂપી આશ્રમનું યથાર્થ રીતે આચરણ કર્યું. પ્રથમ પ્રથમ ફલથી, પછી પાંદડાથી, પછી માત્ર પાણુ પર અને પછી માત્ર વાયુ પર રહેવા લાગ્યા. જે વીરતા બહાર બતાવેલી, એ જ વીરતા એમણે ભીતરના દુશ્મન કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર પર વાપરી. પ્રાયઃ તેઓ મૌન રાખતા અને બહારની ઘેર તપસ્યાની સાથેસાથે પૃથુ રાજાએ આંતરિક તપસ્યા પણ ઘણું જોરદાર રીતે કરી. સહજ સંયમ પરિપૂર્ણપણે સાધી લીધો. એમનું ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ થયું. અહંતા–મમતા વિશ્વમયતામાં લયલીન બની ગઈ. જડ-ચેતનનું ભેદવિજ્ઞાન હસ્તામલકત બની ગયું. Page #135 -------------------------------------------------------------------------- ________________ સ૬૪ રિદ્ધિ-સિદ્ધિઓ જન્મ, પણ તેમને ઉપયોગ કરવાનું સહેજે ટાળી નાખ્યું. હરિમય જગત પૃથુરાજ માટે હવે કુદરતી રીતે બની ગયું. જયાં લગી આવી સ્થિતિ ન થાય, ત્યાં લગી ગમગે કે ધ્યાનમાગે ગમે તેટલો પુરુષાર્થ થાય, તોયે મેહજન્ય પ્રમાદ અંશે પણ રહી જ જતે હોય છે. પૃથુરાજા હરિમય બનતાં શરીરનો અંચળા સ્વાભાવિકપણે ઊી ગયા. આસતિને કારણે જે સુક્ષ્મ-સ્થૂળ શરીર બંધાયું હતું, તે પરિપૂર્ણ અનાસક્તિને કારણે છૂટી ગયું. આ વખતે આખાયે જગત સાથેની જે જીવની ચેતના હતી, તે સૌની સાથે પ્રત્યક્ષ સંબંધની જેમ ઋણાનુબંધ પૂર્ણ પણે, આમ અનાયાસે ચુકવાઈ ગયા. આ રીતે પૃથુરાજા હરિના અંશાવતાર હતા, તે અંતે પણ હરિમાં વિલીન થયા.” મહાત્મા વિદુરજી ક્ષત્રિય, બ્રાહ્મણ, ઋષિ-મુનિ તથા છેવટે બ્રહ્મમય એવો આ આખેય જીવનક્રમ સાંભળે આનંદ વિભોર બની ગયા. હવે મરોય બોલ્યા: “સાંભળી લે જરા વિદુરજી ! પૃથુપત્ની અને બીજી કશી જ સાધના ન કરવી પડી. સાચી સ્ત્રીને પતિ સમપિત ભક્તિથી બધી જ સાધનાનું માખણ આપે આપ મળી જાય છે. કારણ કે તન, મન અને ચેતન સાથેના સમપર્ણ કરતાં બીજી કોઈ વિશિષ્ટ સાધના આખાયે જગતમાં કશી નથી. અચિ એવી મહાન નારી બની ગઈ. જેની પરમસ્તુતિ કરીને સ્વર્ગલોકનાં દેવદેવીઓ પણ ધન્ય ધન્ય બની ગયાં. પૃથુ મહારાજાએ પરમ પુરુષાર્થ અને કઠોરથીયે કઠોર તપથી જે માંડમાંડ મેળવ્યું, તે જ પરમાત્મપદ પૃથુપત્ની અચિને સર્વથા સમર્પણ માત્રથી મળી ગયું. અંતે સૌથજી વદ્યાઃ આ બને મહાન વિભૂતિઓનું વિસ્તૃત વર્ણન મેં આપ આગળ વિદુરજી! માત્ર એટલા માટે નથી કર્યું કે તે બન્ને મહાનુભાવોનાં જીવન-ચિંતનથી આપનું જ કલ્યાણ થાય ! આ બંનેની જીવને જેઓ અનાસકતભાવે અને એકાગ્રતાપૂર્વક સાંભળશે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સભળાવશે અને જાણુશે તેએ પણ તે જ પદ પામી જવાના ! અરે વિદુરજી ! સકામ ભાવે પણ ભણુરો-ભણાવશે તે જરૂર શુદ્ધિ અને તેજસ્વિતા તા પામશે જ પામશે; માત્ર આદર અને શ્રા હાવી જોઈએ. તેા જરૂર ભૌતિક, પારલૌકિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારે લાભ થશે જ થશે. અમંગલ દૂર થઈ મંગલ પ્રગટ થશે. કલિયુગના દેખે। તેવાં સાધક–સાધિકાઓને પીડી નહીં શકે. કાઈ પશુ સારું કામ કરવા ઈચ્છનારાઓએ આ જીવનવૃત્તાંતા સાંભળી પછી જ કાઈ પણુ સારું કામ કરવું જોઈએ.' પુરજન ઉપાખ્યાન થતા માયા વચ્ચે જીવ, કિંતુ આવી પ્રભુ સખા; ઉગારે પાત્રને એવું, કહે પુરંજની કથા. ૧ જેની શ્રદ્ધા ન દરે હા, સત્તા મૂળ પ્રશ્ન વિષે; પેખી અધ્યાત્મ ઝંખે જે, તે રાજ્ય કાયમી ટકે. ૨ ઋષિ મૈત્રેયજી ખેલ્યા : “પૃથુરાજા પછી તેમના મેટા પુત્ર વિજિતાષ રાન્ન થયા. પરંતુ એમના અતિશય પ્રેમ પેાતાના નાના ભાઈએ ઉપર હેાવાથી તેમણે પેાતાના એ ચારેય નાના ભાઈઓને ચારે દિશાઓને અધિકાર સાંપી દીધા. હક્ષને પૂના, ધૂમકેશ ને દક્ષિણના, વૃકને દક્ષિણના અને વિષ્ણુને ઉત્તરના રાજ્યાધિકાર મા ગયેા. રાન્ન વિજિતાશ્વને ઇન્દ્ર દ્વારા અ ંતર્ધાન થવાની સિદ્ધિ અથવા શક્તિ મળેલી, તથા તેએ ‘અંતર્ધાન'ને નામે પશુ ઓળખાતા. ઈન્દ્ર એમના પિતાજીના અશ્વમેધ યજ્ઞ-ધાડા લઈ જવા છતાં તેમણે ઈંદ્રના વધ ન કર્યાં. તે તેા બધી જ રીતે ઉદાર હતા. એમની પ્રા. દુ Page #137 -------------------------------------------------------------------------- ________________ ८२ બીજી એક ધર્મપત્ની નભસ્વતી હતી. તેની કુખે હવિન નામને પુત્ર થયેલ. રાજ્ય ઉપર હોવા છતાં એમની શ્રદ્ધા દંડશક્તિ પર ન હતી, માનવીય અહિંસા પર હતી. એથી જ એમણે રાજ્યાધિકાર પુત્રોને હવાલે સોંપી પોતે યજ્ઞકાર્યમાં ખૂંપી ગયા. પરંતુ એમનુ થાકાર્ય, સક્રિય આધ્યાત્મિક્તા સાથે જ સંકળાયેલું હતું. વિદુરજી ! હવિર્ધાનના છ પુત્રો પૈકી મહાભાગ બહિષદ યજ્ઞકુશળ અને યોગકુશળ નીવડેલા. એમને પ્રજાપતિનું પદ મળી ગયું હતું. યજ્ઞાદિને કારણે તેઓ પ્રાચીનબહિ નામથી પણ વિખ્યાત થઈ ચૂક્યા. બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની કન્યા શતકૃતિથી તેમનું લગ્ન થયેલું. અગ્નિ પણ મોહિત થાય, તેવું એ શતક્રુતિનું રૂપ હતું. તેની કુખે પ્રચેતા નામના દશ પુત્રો થયા. જેઓ પ્રચેતાગણ તરીકે ઓળખાયા. તે બધા ધર્મસ પરષો થયા. લગ્નને બદલે તેઓએ ભર યુવાનીમાં સમુદ્ર-પ્રવેશ કર્યો. તપ કરી કરીને હરિની આરાધના કરી. હરિ-આરાધનાની તપસ્યા કરતાં પહેલાં શ્રી શિવજી(મહાદેવજી)એ કહેલું: “હું આપ સૌને જે સ્તોત્ર આપું છું. તેને શ્રદ્ધાપૂર્વક આપ સૌ જાપ કરજે. ટૂંકમાં તાયુક્ત આ જાપથી બધી જ મંગલ કામના પૂર્ણ થઈ જાય છે.' આ પ્રચેતા ગણેએ ભગવાન શંકરની પણ ભાવથી પૂજા કરી. દર્શન આપી ભગવાન શંકર વિદાય થયા. આ દિવસોમાં પ્રાચીનબહિષ રાજને યજ્ઞો બહુ જ ગમતા. જે માનવી વારંવાર જેમાં મન ચટાડે છે, તેને તે ગમી જાય છે અને બીજુ કશું વિચારવા પણુ મન ભાગ્યે જ તૈયાર થાય છે. પરંતુ નારદજીને લાગ્યું કે રાજા ખૂબ ગુણિયલ છે. એટલે તેઓએ જાતે તેમની પાસે જઈને આધ્યાત્મિક માર્ગ બતાવી દીધા. આધ્યાત્મિક અનુસંધાન વિનાના બધા કર્મકાંડે નિરઈક છે, એટલું જ નહીં બલકે બંધનકર પણ છે જ, એમ કહી પુરંજન રાજાનું ઉદાહરણ પણ એમની આગળ રજુ કરી દીધું, “જે એક નારીમાં કાગ્રસ્ત થયો, તે અનેક પ્રકારનાં એણે પાપે, હિંસા અને જૂઠ પ્રપંચથી કર્યો એટલું જ નહીં પણ કામપ્રસ્ત દશાને Page #138 -------------------------------------------------------------------------- ________________ લીધે અનેક ઠેકાણે તે પતન પામે છે. કાલકન્યાને વશ થઈ છેવટે એ પુરંજનને રોવાનો વારો આવી ગયું. છેવટે તે મરીને પણ વિદર્ભરાજની પુત્રી વૈદભરૂપે થયો અને મલયધ્વજ રાજા(પતિ)ની સાથે કલા જ રા ભગવાનને ચરણે સમર્પિત થઈ મલય પર્વતમાં સેવામાં ખૂંપી ગઈ. છેવટે મલયરાજવી અવસાન પામે તેની ચિંતામાં બળી મરવા તયાર થઈ પરંતુ તેના મિત્ર અવિજ્ઞાતે પિતાની આ બધી માયા જ હતી. તું નથી પુરુષ કે નથી સ્ત્રી આવું બ્રાહ્મણરૂપે બધું સમજાવ્યું.” નારદજી બોલ્યાઃ “બસ; રાજા પ્રાચીનબહિ! તને પણ હું આ પુરંજનનું ઉપાખ્યાન કહીને ચેતવી દઉં છું. વિદુરજી! આ રીતે નારદજીની કૃપાએ પુરંજનરૂપી જીવ અને અવિજ્ઞાત સખારૂપી ઈશ્વર એમ પરિપૂર્ણ રહસ્ય રાજ પ્રાચીનબહિને બતાવી આપ્યું.” પ્રચેતાગણની પારિવારિક ભાવના દે બંધ રાગ ને દ્વેષ, માત્ર દેહ ન બંધ દે, લિંગ દેહે રહી બને, જન્માંતરો પમાડશે. ૧ પ્રભુ લક્ષી ગૃહસ્થય, સંન્યાસીને ય દોહ્યલે; એ મોક્ષ ખરે પામે, છોને સંસારમાં રહે. ૨ રાજા પ્રાચીનબહિને ભક્તશ્રેષ્ઠ નારદજીના અધ્યાત્મપરસ્ત ઉપદેશથી ઘણાં સંતોષ–સમાધાન થયાં. છતાં એક વાત પૂછવાનું મને થયું કે “શરીર છોડયા પછી બીજે જન્મે તે જ શરીરે કરેલાં કમે બીજું શરીર શી રીતે ભેળવી શકે ? આ પ્રશ્ન મને ખૂબ ખૂબ મૂંઝવી રહે છે. નારદજી ! આપ એનું સમાધાન કરાવી દે.’ નારદજી બાલ્યા : “ધૂળ રીતે અથવા ઉપલક રીતે જોતાં તમારી મૂંઝવણ યોગ્ય ઠરે. પરંતુ સૂમ રીતે અથવા ઊંડાણની રીતે જોતાં તમારી Page #139 -------------------------------------------------------------------------- ________________ મૂંઝવણ નિરર્થક કરે છે. કારણ કે જેમ સ્થૂળ શરીર છે તેવું જ સૂમ શરીર પણ છે. જેને વૈદિક પરિભાષામાં લિંગશરીર' કહેવામાં આવે છે. એ લિગ શરીર સાથે જ મળે અહંતા તથા મમતા જોડાયેલ છે. એ જ મુખ્ય કારણે સ્થૂળ શરીર સર્જાય છે અને જ્યાં લગી મેહ-અજ્ઞાન, રાગ-દ્વેષ કે અહંતા–મમતા હશે ત્યાં લગી પુનજેને મટવાના નથી. અને જન્મદુઃખ, જરા દુઃખ, રગદુઃખ, મરણદુઃખ એ બધાં દુઃખે સુદ્ધાં મટવાના નથી. યજ્ઞયાગાદિ પણ જ્યાં લગી આ ઊંડાણનાં મૂળિયાંને ન અડે, ત્યાં લગી એ રાગ–ષનાં મળિયાં તે સાબૂત જ રહેવાનાં. એવાં ઉપલક શુભ કથિી બહુ બહુ સ્વર્ગ મળે પણ મોક્ષ માટે તે રાગદ્વેષનાં મૂળ પર જ પ્રહાર થઈને અને અંકુર સહિત તેનું ઉન્મેલન કરીને જ જપી શકાય. આથી જ પ્રાચીનબહિ રાજવી ! તું માત્ર સ્થૂળ કર્મકડેમાં રાચવાનું છોડી દે.' આ સાંભળી રાજવી પોતાના પુત્રોને રાજગાદી સેંપીને ત્યાગ–તપને આચરવા અને શાંતિથી ઊંડું મનનનિદિધ્યાસન કરવા કપિલાશ્રમમાં પહોંચી ગયા. “નિષ્પા૫ વિદુરજી ! પ્રાચીનહિં રાજ તથા નારદજીના આ પ્રેરક સમાગમમાંથી જે સાધક-સાધિકાઓ પ્રેરણા મેળવી આચરણને પંથે જશે, તેઓ પણ ગૃહસ્થાશ્રમી પુરંજનનું રૂપક અને આ તત્ત્વજ્ઞાન સાંભળી અને ત્યાગ– તપમાં દઢ થઈ મેક્ષનાં અનંતાનંત સુખ અવશ્ય પામશે.” હવે ફરી પાછી વિદુરજીએ પેલી પ્રચેતાગણ સાથેની અધૂરી મૂકેલી વાત પકડી લઈને તેઓ મૈોય ઋષિને પૂછે છે: “ોયજી ! પ્રચેતાગણ વિષે ફરીથી મને જરા વિગતથી કહે !” મૈત્રેય મુનિ બોલ્યા : “રુદ્રજી દ્વારા એ પિતૃભક્ત વિનયી પ્રચેતાગણ પાસે પ્રત્યક્ષ હરિ ગરુડ પર ચઢીને ત્યાં વેગપૂર્વક આવી પહોંચ્યા. અને બોલ્યા: “તમે વિનીત અને ભક્ત છે. પરંતુ હજુ વાસનાના અને સુમધૂળ બને પ્રકારના અંશે તમારા સૌમાં છે, એટલે તમે એક સુકન્યાને પરણી લો. તમે સૌ એક જ સ્વભાવના હેઈ સ્થૂળ શરીર જુદા જુદા ભલે Page #140 -------------------------------------------------------------------------- ________________ દેખાઓ છે, પરંતુ મૂળમાં એકરૂપથી વધુ નજીક છે. એટલે એક જ સુકન્યાને તમે બધા પરણી લેશે તે સ્થૂળ-સૂક્ષ્મ બન્ને પ્રકારની વાસનાથી પણ મુક્ત બની શકશે અને આદર્શ ગૃહસ્થાશ્રમી થઈ મોક્ષ પણ જરૂર મેળવી શકશે. કંડુ ઋષિ ઈકે મોકલેલી પ્રચા સુંદરીથી ફસાઈ જતાં, તેના ગર્ભે એક કન્યા જન્મી છે. તે કન્યાને વૃક્ષાએ પાળી પિષી છે તથા ચંદ્રમાની એ કન્યા પર મહેર ઊતરી છે. તે હવે વયે શીલ-સગુણવાળી જુવાન બની છે, તે તમે સૌ એને જ પરણું લે. મારું લક્ષ્ય ચૂક્યા વગર ગૃહસ્થાશ્રમ ભોગવશે તે તે આદર્શ ગૃહસ્થાશ્રમ બની જશે. અને એ મારફત તમને મોક્ષલાભ પણ થઈ જશે.” ખુદ ભગવાનનું વચન હેવાથી પ્રચેતાગણે તે વચનને માથે ચઢાવ્યું. બ્રહ્માજીના આશીર્વાદે તેઓ બધાએ પેલી વૃક્ષકન્યા મારિષા સાથે લગ્ન કર્યા. જેના ગર્ભથી દક્ષ પ્રજાપતિ એવા દક્ષ જમ્યા કે યુવાન થયા પછી જેમણે મરીચિ આદિ બીજા અનેક પ્રજાપતિઓને પિતપેતાની ફરજ બજાવવામાં લીન કરી દીધા હતા ! પ્રચેતાગણને પરમાર્થ સાથે એક પર આત્મા આત્મા સ્વયં સધાય છે; આત્મા સાથે પર શ્રેય, આપોઆપ સધાય છે. ૧ જીવન ને જગત બને, છેક જ ભિન્ન છે નહીં, તેથી જ છેવટે તાળે, એ બન્નેને જ મળી. ૨ અર્પણયુક્ત સંતોને, સમાગમ, જે થશે; સ્વાન્તરશુદ્ધિ સાથે, તો સ્વયં પ્રભુ લાધશે. ૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ મિત્રેયે કહ્યું: “વિદુરજી ! ઘણું ઘણાં વર્ષો ગૃહસ્થાશ્રમ ભોગવતાં ભોગવતાં વીતી ગયાં. ત્યારે એક દિવસ પ્રચેતાગણને એકાએક ભગવાનનાં “અપ્રમત્તતાસૂચક વચને યાદ આવી ગયાં અને તેઓ પિતાની પત્ની મારિષાને પોતાના (પુખ્ત વયના) સંતાનને સેવાર્થે સોંપીને પશ્ચિમ સમુદ્ર તટ પર જાજલિમુનિને આશ્રમ પહોંચી ગયા. અને ત્યાં રહી ખૂબ ખૂબ અધ્યયન, ચિંતન અને નિદિધ્યાસન કર્યું, એવામાં તક જોઈને નારદજી ત્યાં આવી પૂગ્યા. તરત તેમનું આ પ્રચેતાગણે કાળજીપૂર્વક આદર સન્માન કર્યું અને આધ્યાત્મિકજ્ઞાન મેળવવા માટે તેઓને ઉપદેશ આપવા વિનવણી કરી. હરિચરણમાં ચિત્ત જેડી નારદઋષ બેલ્યાઃ “પ્રાણીમાત્રમાં માનવજન્મ જ સર્વોચ્ચ જન્મ છે. અને માનવજન્મમાં પણ લયધારી સાધક-સાધિકા જ સર્વોચ્ચ છે. એ લજ્ય બીજું કશું નહીં, પણ એક માત્ર આત્મા. પરમમાં પરમ કલ્યાણની પરાકાષ્ટા પણ એક માત્ર આત્મા જ છે. વળી જેમ ભેજન દ્વારા પ્રાણેને તૃપ્ત કરવાથી આપોઆપ બધી ઇંદ્રિયોને તાજગી મળી જાય છે; ઝાડનાં મૂળિયાંને પાણું પાવાથી આખાય ઝાડને દરેક ભાગને પોષણ મળી જાય છે તેમ એક માત્ર પરમાત્માની આરાધના કરવાથી આમાની આરાધના આપોઆપ થઈ જાય છે. કારણ કે જડ-ચેતન અથવા જીવન અને જગત બંનેના મહાનિયમની સાચી ઓળખાણુ પરમાત્માની આરાધના વિના થઈ શકતી નથી. એક આત્માને જાણે એ આખા જગતને જાણી શકે છે. પણ સાથોસાથ જગતને જાણ્યા વિના એક આત્માને જાણી શકાતો નથી, એ વાત પણ તેટલી જ સાચી છે. જેમ સૂર્ય અને સૂર્ય પ્રકાશ એ બે એક ભિન્ન છે જ નહીં, તેમ જીવન અને જગત પણ છેક ભિન્ન છે જ નહીં. જે પરિસ્થિતિ આવે, તે પરિરિથતિમાં જે મનનું સમાધાન મેળવી સપુરુષાર્થ અવિરત ચાલુ રાખી શકશે, તે જરૂર પરમાત્મપદ મેળવવું ઘણું સહેલું થઈ પડશે. બીજો કોઈ પણ સાધને કરતાં સત્સંગનું સાધન સર્વોચ ગણાય. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૭ અંતઃકરણની શુદ્ધિ સાથે સત્સમાગમ પ્રભુપ્રાપ્તિમાં ખૂબ મદદગાર બની જાય છે. પ્રભુને સાચો પ્યાર અથવા પરમાત્મપદની ઓળખાણ તે ભગવાન કે છેવટે સંતામાં સર્વથા સમર્પણથી જ થઈ શકે. નિસ્પૃહી ત્યાગીની સંપૂર્ણ સમર્પણુતા ભગવાનને સહેજે સહેજે આકષી આણે છે. બાકી એક બાજુ સાધુજનોની અવહેલના કરે અને બીજી બાજુ ભગવાનને પામવાને પ્રયત્ન કરે છે, તેવા દુબુદ્ધિઓને ભગવાન પ્રાપ્ત થઈ શકતા જ નથી. ભગવાન તે ભાવનાને ભૂખ્યા છે ! સાચા સાધક-સાધિકા એવા પ્રભુને ક્ષણવાર પણ કેમ વિસરી શકે ? ” મૈત્રેયજી કહેઃ “વિદુરજી ! આ રીતે નારદઋષિએ અનેક વાતે કરી. ધ્રુવજી વગેરેનાં જીવનવૃત્તાંતો પણ સંભળાવ્યાં. પ્રચેતાગણને હૈયે તે બધાં વસી ગયાં. અને તે સૌએ વિધિપૂર્વક આરાધના કરી. ભગવાનપ્રાપ્તિ પણ કરી લીધી. મેં આજે તમને સંભળાવ્યું, તેનું નામ જ મૂળે તે પ્રભુકથા છે.” શુકદેવજી કહે છે: “ઉત્તાનપાદના વંશનું વર્ણન આને કહી શકાય. હવે પ્રિયવ્રતનું પણ વર્ણન આગળ જતાં આવશે.” આટલું મોય પ્રવચન સાંભળીને વિદુરજી એકાએક બેલી ઊઠયાઃ “આપે કરુણા કરીને મને અને મારા નિમિત્તે સૌને આધ્યાત્મિક જ્ઞાન આપી દીધું. આ પછી વિદુરજી મેયજીની આજ્ઞા લઈને બંધુજનની મુલાકાત કરવા માટે હસ્તિનાપુરમાં આવી પહોંચ્યા. આ જીવનચરિત્ર સાંભળશે, તે બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારનાં સુખ જરૂર પામશે. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રિયવ્રતનું પરોપકારી જીવન જ્ઞાની ટોચે ચઢી કી પડે ખાઇમાં છેક હેઠ, જાણે કામી અતિશય અની કૂતરાંથી પૂરા તે; છે દ*ભી કે વચન રૂપ છે-માત્ર તે જ્ઞાન તેનું, કે, આવ્યા તે જગહિતકૃતે વાસના-નાશ, હેતુ. ૧ સ્વવાસના ક્ષયાથે જે, ને આવ જગ હેતુએ; સત્યનિષ્ઠ રહે સૌના વિશ્વાસપાત્ર વીર તે. ૨ C હવે પાછા પરીક્ષિત અને શુકદેવજીને સંવાદ શરૂ થાય છે. કારણકે ઋષિ મૈગેયજીથી તા વિદુરજીને અત્યાર સુધીનાં તેઓશ્રીના શ્રીમુખેથી સાંભળેલાં વચનેાથી ધણું ઘણું મનનું સમાધાન થઈ ગયું હતું. પરીક્ષિત રાન્ન પહેલેા જ એક અતિ મહત્ત્વના પ્રશ્ન પૂછે છે કે “મહારાન્ત પ્રિયવ્રત તેા ઘણા મેટા ભગવદ્ભક્ત હતા, તેા તેએ ગૃહસ્થાશ્રમના પ્રપોંચમાં કેમ પડયા ? અને પડયા ત્યાં લગી તા સમાય છે કે ગૃહસ્થાશ્રમમાં પણ એકધારું. આદમય વન હેાય તા ગૃહસ્થાશ્રમી પણ અવસ્ય મેક્ષ પામે છે, ઊલટા એતા ત્યાગીને પણ ત્યાગી બની(એટલે કે ત્યાગમાંથી પેદા થયેલી પ્રતિષ્ઠાને પણ ત્યાગી) જળ-કમળનું જીવંત ઉદાહરણ બની જઈ શકે છે. પરંતુ પ્રિયવ્રતરાજ તા પેાતાની પત્નીમાં એટલા બધા આસક્ત થઈ જાય છે કે એને અમુક કાળ લગી તા આ આખાયે જગતમાં પેાતાની પત્ની સિવાય કશું જ દેખાતું નથી. એક બે નહીં પણુ દશ દશ પુત્રો થયા અને તાપણુ ભાગ-તૃપ્તિ થઈ નહીં..-શું ભેગા ભેગવ્યા કરવાથી કદી કાઈની તૃપ્તિ થઈ શકી છે? અગ્નિમાં ઘી હેામવાથી કદી અગ્નિ ખ્રુઝાયા છે? ઊલટા એ તે વધુ ને વધુ પ્રદીપ્ત જ બનતા હાય છે. અગિયાર અગિયાર માળા અને હમેશાં પાસેને પાસે Page #144 -------------------------------------------------------------------------- ________________ છાયાની માફક રહે તેવી રૂપાળી અને કહ્યાગરી નારી. પરંતુ પ્રિયવ્રત રાજાને તેટલેથી સંતોષ ન થયું. શેને થાય ? ભેગ વસ્તુ જ એવી છે. પ્રિયવ્રત રાજાએ વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી સ્વ–પની ઉપરાંત બીજી સ્ત્રી સાથે પણ લગ્ન કરી નાખ્યું. એટલું જ નહીં તે બીજી સ્ત્રીથી પણ પુત્રો થઈ ચૂક્યા. એટલે લાગે છે એવું કે કાંતે મૂળે જ પાયા વગરની ભક્તિ હશે, પણ આમ માનવાથી પણ ઊંડે ઊંડે એમ પણ લાગ્યા કરે છે કે પ્રિયવ્રત રાજાજીને કદાચ અન્યાય થઈ જતો હશે અને જે એમની ભક્તિને પાયાવાળી માનીએ છીએ તે આવી આસક્તિ પ્રિયવ્રતરાજામાં સંભવે જ નહીં એમ પણ લાગે છે. તે આનું સમાધાન કેવી રીતે કરવું ?”...શુકદેવજી બોલ્યા: “તમારે પ્રશ્ન ખરેખર ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે તે તમે કહે છે, એવું જ બને. પરંતુ પરીક્ષિતજી ! એક સાવ અનોખી અને બીજી પણ વાત છે અને તે ખૂબ યાદ રાખવા જેવી છે કે જ્યારે ઉત્તમ સંતાને જગતને અનિવાર્ય–જરૂરી બને છે ત્યારે યોગભ્રષ્ટ અને પરમ વીર આત્મા અને ખાનદાન એવા સત્યપ્રિય દેહધારીની જ પસંદગી કરવી પડે છે. મનુ મહારાજના આ પ્રિયવ્રત પુત્ર પાસે ખુદ બ્રહ્માજીએ આવીને તે અર્થે માગણી કરવી પડી હતી. અને ત્યારે જ પ્રિયવ્રત રાજાએ પણ તે માગણું નમ્રભાવે તરત સ્વીકારી લીધી હતી ! જો આને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ માપીએ, તો કેટલે મોટો આ ત્યાગ ગણાય ! જેમ ખુદ બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને વિનવા આવ્યા, તેમ બી જે પણ એમના જીવનમાં પરમ વીરતાને અજબ નમુને છે. એક વખત ખુદ સૂર્ય સામે પ્રિયવ્રત રાજાએ હેડ કરી અને પિતે જાણે બીજા સર્ય હેય ! એવું આચરણ કરીને બતાવી દીધું ! રાત દેખાઈ જ નહીં, મતલબ સૂર્યને પણ પોતાની આગળ નમાવી દીધા ! આટલી મહાન શક્તિ બ્રહ્મચારીમાં જ સંભવી શકે ! આ અર્થમાં તે તેઓ બબ્બે પત્નીઓ અને ચૌદ ચૌદ સંતાન પેદા કરવા છતાં Page #145 -------------------------------------------------------------------------- ________________ (એ ગૂઢતત્વની દષ્ટિએ તો) છેવટ લગી એ બ્રહ્મચારી જ રહ્યા ! આ જબૂદીપાદિ ભૂમંડળે અને સાત દ્વિપને ફરતા સાતેય સમુદ્રો છે. તે સમુદ્ર પૈકીને એક જ જંબુદ્વિપને ફરતે જ ખારે, બાકી બધા મીઠા અને અંતિમીઠા સમુદ્રો જ છે. તે તેના પ્રતાપે જ છે. તેઓના પુત્રો પૈકીના ત્રણે તે અવિવાહિત રહી અવિવાહિતપણે જ સંન્યાસ લીધે અને પહેલી પત્નીના બાકીના સાતને એકેક દિપ રાજતંત્ર માટે સે. પિતાની પ્રથમ પત્નીથી થયેલી પુત્રી ઉર્જ સ્વતીને ખુદ શુક્રાચાર્ય જોડે જ તેઓએ પરણાવી અને અગ્નિ જેવા પિતાના સાત પુત્રો સિવાય બીજી ભાર્યાથી થયેલા ત્રણ પુત્રો આવતા મન્વતરના અધિપતિરૂપે બની ગયા ! આ જાતના પ્રિયવ્રતરાજાના જીવન અને કર્તવ્યપાલનથી સ્પષ્ટ થાય છે કે તેઓ અતિકામી હતા, પરંતુ ઈશ્વરના અનુસંધાનને ક્ષણવાર પણ ચૂક્યા ન હતા !' એટલે જ કહી શકાય કે “સત્ય જેમના જીવનમાં આ બધું કરવા છતાં ઉત્કૃષ્ટપદ ભગવે છે, તેઓ જ કંઈ અતિકામીપણુનું વર્તન કરે છે, તે નિસર્ગ પ્રેરિત અને વાસનાક્ષય અથે જ હોય છે. આ બધા વર્તનમાં પણ એવી મહાવિભૂતિએ ઈશ્વરી દયા લેખવી જોઈએ. પરંતુ એમના જીવનમાં છેલ્લે નિરાશા જેવું જરૂર સ્પર્શી જાય છે અને ઈચ્છાઓ કે અનિચ્છાએ તેવી મહાવિભૂતિને માટે એ બધા ધૂળ ભેગેને તે ત્યાગ થવા પામે જ છે ! તે જ જગતની વૈરાગ્ય ધારા અખંડભાવ ટકેલી રહી શકે ને ! બીજી વાત એ કે વિલક્ષણ રૂપ આવા અતિરાગી-અતિવૈરાગી જીવન–ધારકના પ્રથમ પત્નીના પ્રથમ પુત્રનું જીવન પણ ભારે વિલક્ષણ છે ! જે પણ હું હવે તમને કહીશ.” પરીક્ષિત રાજા એ પ્રિયવ્રતરાજના અગ્રગણ્ય પુત્ર આગ્નીધ્રનું જીવન સાંભળવા શુકદેવજી સામે અજબ ને અને એકાગ્ર સુણવા ઉત્સુક બની રહ્યા ! Page #146 -------------------------------------------------------------------------- ________________ આગ્નીધ્રચરિત્ર સંયમ–તપલક્ષી જ્યાં, માનવી, દૈવીયેગથી; જન્માવે ઘમ્ય સંતાને, એ જ આ ભૂમિ ભારતી. ૧ પ્રસવે કૃખ જેઓની, આકષી ખુદ ઈશને; પાકે એવી મહા સ્ત્રીઓ, ફક્ત ઘમિઠ ભારતે. ૨ મહર્ષિમુનિઓ કેરી, તેથી અહી પરંપરા વર્ષોથી ચાલી આવી છે એવી આ ભારતી ધરા. ૩ પિતા દેવવ્રત રાજ્ય પાટ વગેરે આગ્રોધ રાજકુમારને સોંપી પ્રયાણ કરી ગયા. આગ્નીધ્ર પ્રજાને પુત્ર ગણુને પૂરેપૂરું પાલન કર્યું. એક દિવસ લેક-પરલોકના વિચારમાં એમને થયુંઃ અપુત્રની ગતિ જ નથી તે શું કરવું ? એ વિચારમાં જ પુત્રવેણું જન્મી. તેથી તેઓ સપુરાની કામનાને કારણે મંદરાચળ પર્વતની એક ઘાટીના એકાંત સ્થળમાં જઈ પ્રથમ તે બધાયે પ્રજાપતિના સ્વામી એવા બ્રહ્માજીની ઉપાસના કરવામાં તલ્લીન થયા. આ સ્થળ પણ એવું સુંદર, રસાળ અને રમણીય હતું કે સુરસુંદરીઓ ક્રીડા કરવા લલચાતી. બ્રહ્માની ઉપાસનાથી બ્રહ્માજીને પ્રેરણ થઈ, અને પરિણામે પોતાની સુરસભામાંથી એક પૂર્વચિતિ નામની અપ્સરાને પિતે જ આગ્નીધ્ર પાસે મોકલી આપી. એ અસરાનું નૃત્ય અને ઝણઝણું ઊઠેલાં ઝાંઝરથી જરાક આંખ ઊઘડી ત્યાં તે અદ્દભુત લાવશ્યવાળી લલના જોવામાં આવી. એ અસરા ભમરીની માફક એક ફૂલ પાસે જતી હતી અને ત્યાં એની વિલાસપૂર્ણ ગતિ હતી. વળી થોડી થોડી વારે લજામય લે ચનથી તિરછી આંખે તે આગ્ની તરફ નિહાળતી હતી અને જાણે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કાંઈક તેઓને સાઁભળાવતી હોય તેમ ઝીણું છતાં મીઠી વાણી— કલરવ તેમજ એ માટે સ્મિત સહિત જ્યારે એનું માં ઊધડતું ત્યારે મધપૂડામાંથી જાણે મધ ઝરતું હેાય તેવું મધુરું વ્યક્તિત્વ નજરે ચઢી જતું. પછી તે આસીકની આંખે પણ સહેજે ઊધડી ગઈ અને પછી તે એ યુવતીનાં ફરકતાં સૂક્ષ્મ વસ્ત્રામાં ડાકિયું કરતાં કરતાં ગુહ્યાંગા પણ નજરે ચઢી ગયાં. તેણીને વેણી વગેરે બધા જ શણુગાર આક્રોધને ખૂબ સહામણેા લાગવા માંડયો અને ધીરે ધીરે આસીધ્રના મનમાં કામવાસના જોર કરવા લાગી ગઈ. આમ તપની ક્રિયા એક બાજુ સરી ગઈ અને પેટ ભરીને એ લલતાંગી વિનતા ઉપર પૂરેપૂરી મીટ માંડીને એ જોવા લાગ્યા. એટલે પેાતે શરમાઈને નાસી જવા માગતી હેાય તેમ નાસવા લાગવા જાણે મંડી ગઈ. આ બધું જોઈ હવે આસીધી ન રહેવાયું. તેઓ મેાલી ઊંચા : ‘હું તા રક્ષણ આપનાર છું. મારાથી ડરવાની જરાય જરૂર નથી.” અને પછી તેા એક પછી એક એવાં વેણુ નીકળવા લાગ્યાં કે નયના ઢાળીને એકાગ્ર ચિત્તે તે અપ્સરા સાંભળી જ રહી. આગ્ની પણુ ઊભા થઈને નજીક આવવા લાગ્યા અને વાણીથી એ અપ્સરાને ધાયલ કરી નાખી. લલનાને વશીભૂત કરનારી વાણી આગ્નીવ્રતે સહજ સુલભ હતી અને તે અપ્સરા વાણી-વશીકરણને વશ થઈ ગઈ. પ્રસન્ન હૈયાં બન્નેનાં એક થયાં. અને ત્યાં ને ત્યાં ગાંધવ વિવાહ પણ થઈ ચૂકયો ! આ રીતે એક માનવી રાજા અને એક અપ્સરા રાણીથી નાભિ આદિ નવ પુત્રો જન્મી ચૂકયા. ઋષભદેવચરિત્ર હિંદે જન્મેલ જે શ્રીએ, જન્માવે ઋષભાઈિને; તે હિંદુ વિશ્વશાંતિને, શીઘ્ર લાવી ન શ્વે શકે ? ૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પ્રથમ ઋષભે બે , સ્વપર શ્રેય પંથ આ; થઈ શક્યા મનુ જેથી, મર્યસમાજના પિતા. ૨ વ્યક્તિ, સમાજ, સંસ્થા ને સમષ્ટિ ચાર તત્વને, તાળા જે મેળવે ધર્મ, તે ધર્મ, વિશ્વધર્મ છે. ૩ નાભિરાજાનાં મહારાણું તે જ સુપ્રસિદ્ધ એવાં મેરુદેવી. તેઓની કુખે બાળક ન હોવાથી ઋત્વિજો દ્વારા નાભિરાજાએ વજન કરાવ્યું. ઋત્વિજ બનેલા ઋષિઓએ એવી તે એકાગ્રતાથી યજન કર્યું કે ખુદ વિષ્ણુ ભગવાને જાતે આવીને વચન આપ્યું : તમે મારા જેવા પુત્રની કામનાથી ભક્તિપૂર્વક વજન કરે છે. મરુદેવીજી એવાં તો વાત્સલયમયી ભકિતથી તરબોળ છે કે હું પિતે જ ત્યાં જન્મ લેવા ઇરછીશ. આવી ભકિતમય તરબળ માતાની કૂખ મને ગમે છે.” એ વયનોથી નાભિ પિતા અને મરુદેવી માતા તો ખુશ ખુશ થઈ ગયાં. આમ સંન્યસ્તરૂપે ઊર્ધ્વરેતા-મુનિ ધર્મ પ્રગટ કરવા શુદ્ધ સ્વરૂપે ખુદ પ્રભુના અવતાર રૂપે ખુદ શ્રી ઋષભદેવજી મરુદેવીમાતાની કુખે જમ્યા. નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પ્રિય પરીક્ષિત રાજન! તને કદાચ શંકા થઈ હશે અને થાય જ કે “ખુદ ભગવાન ઊઠીને એક માનવીય માતાની કુખે જન્મ લઈ શકે ખરા?” પરંતુ એમાં શંકા રાખવાનું કંઈ જ કારણ નથી. કારણ કે પોતે જ આખાયે જગતનું અધિષ્ઠાન છે તેણે માનવીય જીવનથી જ ૫માતા એવા મેક્ષનો માર્ગ સાફ કરવા માટે માનવીય માતાની કૂખે જન્મ લે અનિવાર્ય બની રહે તે દેખીતું છે. આ રીતે નાભિનંદનરૂપે પિતે મરુદેવી માતાની કુખે તેઓ વજ, અંકુશ વગેરે ચિહ્નોવાળા શરીર સાથે તથા સમતા, શાંતિ, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે ગુણવાળી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચેતના સાથે જન્મ્યા હેાવાને કારણે એમનેા સહજ પ્રભાવ પ્રતિદિન વધતા જતા હતા. બચપણથી જ એમને જોઈને સૌને પ્રેમના હિલેાળા આવતા, તેથી એમનું નામ ઋષભ (શ્રેષ્ઠ) દેવ રખાયું. એક વાર દેવેન્દ્ર સેટી કરવા માટે ઋષભના રાજ્યમાં વૃષ્ટિ જ ન થવા દીધી. તેા ઋષભે પેાતાના પ્રભાવથી એ ઈંદ્રે અટકાવેલા મેઘને મુક્ત કરાવી અનળ વર્ષા વરસાવી, આથી તેના પિતા નાભિરાજ ખૂબ ખુશ થયા. નાની ઉંમરમાંથી જ આટલે બધા પ્રભાવ જોઈને તથા પ્રજા અને મત્રીઓની મરજી નણીને તેમણે જાતે ઋષભદેવને રાજ્યગાદી સેાંપી. પ્રજાપ્રિય સેવાની પ્રેરણા લઈ રાજ્ય ચલાવવવાની શિખામણુ પણ આપી. આ રીતે પેાતાનું સંસારક વ્ય પૂરું બજાવી તે અને મરુદેવી માતા બનેય જણુ હિમાલયના ખરિકાશ્રમમાં ચાલ્યાં ગયાં. અને ત્યાગ, તપ આદિ કરી. છેવટે સ્વસ્વરૂપમાં લીનતા પામ્યાં. આ બાજુ ઋષભદેવ રાજાએ ઇંદ્ર આપેલી સ્વપુત્રી જયન્તી સાથે લગ્ન કરી લીધું, અને શ્રૌત-સ્માત (અથવા સ્વપરશ્રેયઃસાધક) ધર્મની સમતુલાવાળું જીવન-આચરણ કર્યું અને જગતના મુમુક્ષુ જીવેા દ્વારા એવું આચરણ (સાથે સાથે) કરાવ્યું પણ ખરું. એમના અનાસક્તિમુક્ત અને સમ વી'ને પ્રતાપે ભરત આદિ સે પુત્રો ક્રમે ક્રમે જન્મ્યા. આ મહાયેાગી ભરતજી એ સેએ સેા પુત્રોમાં સૌથી અધિક ગુણવાન અને સૌથી અધિક ભાગ્યવાન હતા, એમના જ નામને કારણે આ અજનાભખંડનું નામ ‘ભારતવ' પડયુ અને દિને દિને એ નામ જ વધુ ને વધુ પ્રચલિત થતું ગયું. એમનાથી નજીકના નાના નવ ભાઈ (જે કુશાવર્ત વગેરે) હતા, તે ખરેખર સ્વભાવથી જ શ્રેષ્ઠ હતા. પછીના નવ ભાઈએ કિવ, હિર વગેરે વધુ પડતા ભક્તિનિષ્ઠ હતા. એમનું પવિત્ર રિત આગળ અગિયારમા સ્કંધમાં (ભાગવતમાં) નારદ–વસુદેવ-સંવાદના પ્રસ`ગથી આવશે. બાકીના જયંતીકુમાર વગેરે એકયાસી ભાઈએ પિતાના આજ્ઞાપાલનમાં અક્ષરશઃ એક્કા હતા. તે શુદ્ધ યુન Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાગના રુચિવાળા હોઈ શુદ્ધ બ્રહ્મણકમી બની ગયા હતા. એ સોના પિતા ભગવાન ઋષભનાથને જેકે કશું કરવાનું રહ્યું ન હતું. તેઓ ખરેખર કૃતકૃત્ય જ બની ગયા હતા. એમ છતાં બીજાને સર્વ વ્યવહાર ધર્મમય બનાવવા માટે, તેઓ પણ નાનાં-મોટાં બધાં જ કાર્યોને અનુકરણપાત્ર બનાવતા રહ્યા. એને પરિણામે એવું તે સુંદર લેકઘડતર ત્યાં થયું કે ચોરી માત્ર અદશ્યમાન થઈ ગઈ અને એક એક પ્રજાજન પિતાને ખપતી ચીજો વડે અત્યંત કરકસરથી જીવનનિર્વાહ ચલાવતા થયા અને બીજાની ચીજવસ્તુ પર દૃષ્ટિપાત કરતા પણ બંધ થઈ ગયા. આમ એકબાજુ રાજ્ય જ્યારે સુખરૂપ અને સહજ રીતે ચાલવા લાગ્યું ત્યારે સમય જોઈને તેઓ ફરતા ફરતા બ્રહ્માવર્તન દેશમાં પધાર્યા અને ત્યાં પોતાના બધાય પુત્રોને લાવી આસપાસનું સુંદર વાતાવરણ જોઈને શીખ આપવા માંડી.” ભગવાન ઋષભદેવને ઉપદેશ આત્માથી પુરુષ તે જ, ભવ–પ્રપંચને વિષે ચોમેર ભેગ વચ્ચે જે, પ્રભુ લક્ષ્ય રહી શકે. ૧ પુરુષાર્થ થકી નિત્ય, કર્તવ્યકર્મ આચરે; પ્રભુલક્ષી કરે સૌને, સર્વ હિતેચ્છુ સંત તે. ૨ પ્રભુથીયે પ્રભુ ભક્તો, શ્રેષ્ઠ કહ્યા તેથી ખરે; પ્રજાને સર્વદા સાચો, સહ ચીંધ્યા કરે સુખે. ૩ ભગવાન ઋષભદેવે બ્રહ્માવતર પ્રદેશમાં મોટા મોટા બ્રહ્મર્ષિ પુરુષની સભામાં પ્રજાની સામે જ એકાગ્રચિત્તવાળા, વિનયશીલ અને પ્રેમભારથી સુસંયમિત પિતાના પુત્રોને ઉદ્દેશીને કહ્યું : “આ મનુષ્ય Page #151 -------------------------------------------------------------------------- ________________ જીવન તો દિવ્ય તપ માટે છે, કે જેથી અંતઃકરણ પરમવિશુદ્ધ થઈ જાય અને અનંત એવા આત્માનંદ અથવા બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ શકે. આપણું ધર્મશાસ્ત્રોએ સત્સંગને અપૂર્વ મહિમા વર્ણવ્યા છે. મહાપુરુષોની સેવા મુક્તિ તરફ ખેંચી જાય છે જ્યારે કામ પુરુષોના વ્યાસંગને નરક તરફ પણ ખેંચી જતાં વાર લાગતી નથી. સાચા સંતો અથવા યથાર્થ મહાપુરુષો તેઓ છે કે જેઓ સમતાશીલ, પરમશાંત-ક્રોધવિહીન, નાનાં-મોટાં સોનું હિત ચિંતવનારા અને સચ્ચારિત્ર્યશીલ હોય છે અથવા જેઓ ઉપલક નજરે જોતાં ભલે કોઈવાર સરચારિત્ર્યશીલ ન પણ દેખાતા હોય ! છતાં પ્રભુપ્રેમ માટે જ જેઓને અખંડ પુરુષાર્થ હોય છે, ભલે ને પછી બાહ્યદષ્ટિએ સ્ત્રી, પુત્ર, સાધને આદિ સામગ્રીઓથી વીટળાયેલા રહેતા હોય તેઓ પળ માત્રને પ્રમાદ કોઈવાર કરતા નથી દેતા. આનું જ નામ સાચા આત્માથી પુરુષ ગણાય. કારણકે એમના ઊંડા અંતઃકરણની મુખ્ય રુચિ પરમાત્મા પ્રતિ હોય છે. આ સભર વિશ્વમાં હું અને મારું એ બે જ મુખ્ય બંધન છે. વહાલા પુત્રો, યાદ રાખે, “કઈને કઈ પ્રકારનું કર્મ તે સદૈવ રહેવાનું. કાયાથી નહીં તે વચનથી અને વચનથી પણ નહીં તો મનથી. પણ કર્મ તે રહેવાનું, તે રહેવાનું જ. એટલે કર્તવ્ય કર્મ સદૈવ આચરવાં અને મારામાં જ (ભગવાનમાં જ) મન, વાણી અને કાયાને જોડાયેલાં રાખવાં. અન્ય જીવોને પણ પરમાભાભિમુખ બનાવવાને પુરુષાથી સાથે ને સાથે કરતા રહેવું. કારણકે સામાન્ય જીવોને કર્તવ્યકમ ને ઊંડે અને સાચે વિવેક હેત નથી. જે માત્ર પોતાનું જ કલ્યાણ ઈચ્છે છે પણ અજ્ઞાની જીવનું અજ્ઞાન છોડાવવા તરફ લક્ષ્ય જ નથી આપતા, તેઓ સાચા “ગુરુ' પદને લાયક છે, એમ ન કહી શકાય ! અરે ! તેઓ સાચાં માતાપિતા અને સખી–સખા કે પતિ-પત્ની પણ નથી જ, ભગવાન પોતે જે માનવશરીર ધારણ કરે છે, તે તો માત્ર ધર્મતત્વને સ્થિર કરવા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૭ માટે જ ધારણ કરે છે. જેમ મે માનવશરીર ધારણ કર્યું" જ છે ને ? પણ તે ધર્મ સ્થાપના માટે અને અધર્માંની થયેલી સ્થાપનાને ઉથાપવા માટે જ. કારણકે શુદ્ધ સત્ય, એ જ મારુ` હૃદય છે. આથી જ સૌ મતે ઋષભ એટલે કે કોષ્ઠ તરીકે આળખે છે. પ્યારા પુત્રો ! તમે! સૌ મારા તનુજ છે-આત્મજ છે!, માટે મારા મુખ્ય પુત્ર ભરતજીની તમે સૌ સાચી સેવા કરા, તમે નક્કી માનજો કે ‘મારા ભરતજીની સેવા એ ખરા અર્થમાં તા મારી સેવા છે. એટલું જ નહીં, ભરતજીની સેવા એ જ સાચી પ્રજસેવા પણ છે...' તેઓએ (ભગવાન ઋષભનાથે) બ્રાહ્મણા તરફ તરત નિહાળીને સૌને ઉદ્દેશીને કહ્યું : “આ બ્રાહ્મણેા એ પ્રજાના ગુરુ હેાવાને કારણે એક અર્થમાં એમને હું ભગવાન કરતાં પણ વધુ માનપાત્ર ગણું છું. કારણકે તેએ જ હંમેશાં પ્રજાને સાચા રાહ ચીંધે છે અને ત્યાગ-તપલક્ષી કઠણુ જીવન જીવે છે! માટે વડાલા પુત્રો ! એવા બ્રાહ્મણાની સેવા એ પણ મારી જ સેવા છે. આ રીતે સુયેાગ્ય રાજવી એ જો દેવાંશ છે, તે। આ પ્રશ્ન અને રાજ્ય બંનેને ધલક્ષી બનાવી રાખનાર બ્રાહ્મણેા એ એક અર્થમાં પૂરેપૂરા દેવ જ છે.” : હવે નૈષ્ઠિક બ્રહ્મચારી એવા શુકદેવજી માલ્યા “હે પરીક્ષિત રાજન! ભરતજીને રાજ્ય સોંપી આ મુજબ રાજા ઋષભદેવજી સાવ નિવૃત્ત થઈ ગયા. અને વચ્ચે પણ તેઓએ છેડી આંતરબાહ્ય (અને પ્રકારને) ત્યાગ પેાતાના પ્રત્યક્ષ જીવનથી આચરી બતાવ્યેા. બસ, આ પ્રકારના પૂસંન્યાસ લઈ પછી તે બ્રહ્માવત પ્રદેશથી પણ બહાર નીકળી ગયા અને અંતે તેા અવધૂતના જેવું તે વવા લાગી ગયા. અને છતાં સેાળે કળાએ ખીલેલું સૌ અને સુવાસપૂ માધુ એમની દરેક ચેષ્ટામાં વીંટળાઈ વળ્યું હતું. સર્વ પ્રકારની રિદ્ધિએ, લબ્ધિ અને સિદ્ધિએ ચરણુ ચૂંબતી ધૂમતી હતી, છતાં ભગવાન એવા ત્યાગપૂર્ણ ત્યાગનેાય ત્યાગ કરનારા-પુરુષે એમની કશી દરકાર પણ કરી ન હતી !” પ્રા. ૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ મુક્તિદાતા અવધૂતગ ચગી કદી ન મહાય, સાધનાજન્ય સિદ્ધિમાં, કેમકે સાચી કાંતિ તે ત્યાગમાં છે, ન ભેગમાં. ૧ અંતે તે મુક્તિથી મટી, છે ભક્તિ ભગવાનની; સંન્યાસી ને ગૃહસ્થીની, ધારા, બે સાધના તણું. ૨ આ બેમાં કે છે શ્રેષ્ઠ ? તે નિ કેવું દેવું; પિત–પોતાની કક્ષાએ, બંનેનું જરૂરીપણું. ૩ શુકદેવજીને પરીક્ષિત રાજાએ પૂછયું : “ભગવાન ઋષભદેવને તો જન્મથી જ આત્મજ્ઞાન પૂરેપૂરું હતું, પછી તેઓએ અણિમા આદિ સિદ્ધિઓનો ત્યાગ શા માટે કર્યો ? એ ત્યાગ ન કરીને જગતના કલ્યાણમાં એને ઉપયોગ કર્યો હોત તે, શું છેટું હતું ?” શુકદેવ બાલ્યા : “પરીક્ષિત ! આનાં મુખ્ય બે કારણે છે: (૧) ચંચલ ચિત્ત એગીને પણ ક્યારે પાડી દે એને ભરોસો નથી. એટલે મનને ભરેસે પ્રમાદ કરો એગ્ય નથી. અને (૨) માને કે ઋષભદેવ ભગવાન પોતે તે મન પર લગામ રાખી શકે, પણ આવા મહાપુરુષો દૂરગામી દષ્ટિવાળા હેવાથી એમનું અનુકરણ કરી બીજા પણ ભવિષ્ય પડી ન જાય એ માટે પોતાનું જીવન જાગૃત અને અનુકરણીય જ રાખે ! બીજી એ વાત પણ તેઓ સમજે છે કે સિદ્ધિઓ દ્વારા જે કલ્યાણ થાય એના કરતાં અનેકગણું ક૯યાણ સિદ્ધિ પામ્યા છતાં એને ત્યાગ કરનારા પાસેથી સાધકે શીખી શકે છે. આખરે રિદ્ધિસિદ્ધિ એ તે રાહત માત્ર છે. કાંતિ એમને ત્યાગ છે. આખરે તો ક્રાંતિનું વાહન બને, ત્યાંલગી જ સિદ્ધિઓની કીમત છે ! છેવટે તો સાધનરૂપ શરીરને પણ છીએ ત્યાગવાની કળા ગીપુરુષોએ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શીખી લેવી જોઈએ ! જેથી મૃત્યુને અવસર આવ્ય માનવી સુખે સમાધિએ મરી શકે. ભગવાન ઋષભદેવ કુટકાચલ વનમાં ચાલ્યા ગયા. કેક, બેંક અને કુટક આદિ દક્ષિણ કર્ણાટકના પ્રદેશમાં ઉન્મત્તપણે ભગવાન ઋષભદેવ વિચરવા લાગી ગયા. અને એક વખત વનના અગ્નિદાહમાં ભગવાન ઋષભનાથનું શરીર પણ બળીને ભસ્મીભૂત થઈ ચૂછ્યું. આ રીતે ભેગીઓના પણ પરમનાથ એવા ઋષભદેવનું જીવન પરમહંસ સંન્યાસીઓ માટે પણ આદર્શરૂપ બની ગયું. તે જીવન નમસ્કારને જ પાત્ર છે. જે શાંતચિત્ત શુદ્ધભાવને મોખરે રાખી આ જીવન એગ્ય શ્રોતા–વક્તા સાંભળે તે તે બંનેને આ યુગે વાસુદેવામાં અનન્ય ભક્તિ અવશ્ય થઈ જાય છે.” શુકદેવજી કહે : “જુએ પરીક્ષિત રાજવી ! ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના સ્વયં મિત્ર, ગુરુ, યદુવંશરક્ષક, કુલપતિ અને ઉપાસ્યરૂપ હતા. પરંતુ આ બધું તે ઠીક પરંતુ મુક્તિ કરતાંય મારે મન ભક્તિનું મૂલ્ય અનેકગણું છે. તેથી જ બીજું બધું કઠણુ ગમે તેટલું હોય, તેયે ભક્તિયોગથી વિશેષ કશુંય કઠણ નથી. એવા ભગવાન ઋષભનાથના આ અપ્રતિમ જીવનને નમસ્કાર ! ભરતચરિત્ર માયા દયા જુદાં; એક, પાડે બીજુ ચઢાવતું; જન્મ વધારતું એક, બીજું જન્મે નિવારતું. ૧ જ્યાંથી આ આથમે માયા, ત્યાંથી ઊગે દયા ખરી, જેથી મેક્ષ મળે અંતે, માયા સૌ થાય વેગળી. ૨ શુકદેવ બોલ્યા : “ભ. ઋષભનાથને એરસપુત્ર ભરતજી પણ એક અર્થમાં પિતા કરતાં સવાયા થયા. ભક્તિ તો તેમનામાં અભુત હતી. તેઓ વિશ્વરૂપની કન્યા પંચજની સાથે પરણ્યા. તેઓને Page #155 -------------------------------------------------------------------------- ________________ તે સ્ત્રીથી સુમતિ આદિ પાંચ પુત્રો જન્મ્યા. તેમણે પરમહંસ સંન્યાસીને ધર્મોમાં મૂળ યજ્ઞકર્મ ભુલાઈ ન જાય, માટે યશ–પુનરુત્થાન શરૂશરૂમાં સુંદર રીતે કર્યું. પછી ગૃહસ્થાશ્રમ તજીને તેઓ હરિહર ક્ષેત્રમાંના પુલહાશ્રમમાં પહોંચી ગયા. તે આશ્રમમાં રહેનાર પર ખુદ ભગવાનનું વિશિષ્ટ વાત્સલ્ય છે. ત્યાં આ કલિયુગમાં પણ ભગવાનની મુલાકાત થતી રહે છે. જ્યાં “ચક્રનદી' નામની ગંડકી નદી વહે છે. ત્યાં રહી ભરતજી સૂર્ય તેજની ઉપાસનામાં તલ્લીન બની જતા. કેટલીકવાર તે તેઓને શરીરનું કે કર્મકાંડનું પણ કશું ભાનસાન રહેતું નહીં. એકવાર ગંડકીતીરે તેઓ શૌચાદિથી પરવારી લઈ પ્રણવ જાપ કરતા બેઠા હતા. તે વખતે એ જ ભરતજીની દષ્ટિ એક પ્યારી હરણ પર પડી. એ બાપડી ખૂબ તરસી હતી અને ગંડકીતીરનું મીઠું મધુરું પાણું પીતી હતી. એટલામાં જ એક ઘટના બની ગઈ. ગંડકીતીરે જેવી પિલી હરણી પાણી પીએ છે, તે જ એક ભયંકર સિંહની ભારે ગર્જનાનો અવાજ નજીકની ગુફામાં થયેલે તે આ હરિણીને કાને અથડાયો. એક તે હરણ જાત જ ડરપોક અને તેમાં વળી સિંહની ગજને સાંભળે એટલે શી ખામી રહે! તેમાં વળી નારી જતિ. હરિણીનું તે જ્યનું માથું કાળજુ ફડફડ થવા લાગ્યું અને આંખો ફાટી ગઈ ! એણે નદીને પેલે પાર જવા માટી છલાંગ મારી–એ ઠેકી તો ગઈ પણ તે વખતે તેને ગર્ભ પોતાના સ્થાનથી હટીને યોનિદ્વારથી નીકળી નદીના પ્રવાહમાં પડી ગયે. તે કાળિયાર મૃગલીને ગર્ભ નદીમાં પડયો. ભયભીતતા અતિશય હતી. લાંબી છલાંગ મારીને પણ પિતે શ્રમિત થઈ હતી. મૃગલાંઓના ટાળાથી છૂટી પડી ગઈ હતી. તરસ પણ હજુ પૂરી છિપાઈ નહોતી. આમ તે બાપડી થોડે દૂર જતાં તરત મૃત્યુ પામી ગઈ. પ્રણવને જાપ કરતા ભરતજીએ જ્યારે નજરોનજર જોયું કે આ તાજ જન્મેલું મૃગબચ્યું નદીના વહનમાં વહેવા લાગ્યું છે, એટલે તરત તેઓ માળા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ એક બાજુ રાખી પ્રવાહ સાથે દોડયા અને તરત મૃગબાળને બચાવી પાળ પર ન મૂકતાં તેને આશ્રમ પર લઈ આવ્યા. ત્યાં લગી તા યા હતી, પણ ધીરે ધીરે મૃગબચ્ચાને ખવડાવે પીવડાવે. રખે તેને વાધ કે ઝેરી જંતુ-જાનવર ઉપાડી જાય, ફાડી નાખે કે ઈન્દ્ર પહેાંચાડે ! તે ભયે માટે ભાગે પોતાના હાથમાં જ રાખે! પાસે જ સૂવાડે અને પેાતાના હાથથી જ ધાસ ખવડાવે. એમ કરતાં દિવસેા વીત્યા. હવે તા મૃગબચ્ચું મેટું થઈ ગયું હતું. પેાતાની મેળે હરતું-ફરતું, ઘાસચારા ચરતું અને પેાતાના રક્ષણુમાં પાતે સશક્ત એવા મૃગલા બની ગયેલું. છતાં હવે ભરતજી તેને જરાય અળગું કરવા તૈયાર ન હતા. કારણ કે હુવે યાનુ સ્થાન માયાએ પચાવી પાડચુ હતું, દયા ઊંચે ચડાવે છે, પણ માયા નીચે પાડે છે. મૃગલાને સ્પર્શી ભરતજીને ઘણા મીઠા લાગતા હતા. તેમાંય જ્યારે એ સેાડમાં આવી ભરાય અથવા મનુષ્ય બાળકની માફક તેને તેઓ ગાદમાં તેડે ત્યારે પેાતાનાં કામળ અંગાથી તે મૃગબચ્ચું પણુ પ્યાર બતાવા માંડયું હતું. આ બધાથી બંને વચ્ચેની માયા પ્રગાઢ બન્યે જતી હતી. એક પુત્રપુરવાર છેાડયો અને આ બીજો પરિવાર જાણે મન પર સવાર થયેા ! આ હરણું પણ લાડભૂખ્યું કયારેક માનવ બાળકની માફક જાણે રુસણાં લીધાં હાય ! તેમ પણ વતું. આમાંથી જાપ અને પ્રભુસ્મરણ ભરતજી પાસેથી છૂટી ગયાં અને આને આ ખવડાવવું ને તે ખવડાવવું, એમ આખાય દિવસ એ જ પળેાજણમાં વીતવા લાગ્યા. રાતે પશુ મૃગબાળનાં જ સ્વપ્નાં આવવા લાગ્યાં. પેાતે જપતપમાં હાય અને ઘાસ ચરતાં ચરતાં જરાક બહાર નીકળી જાય તે તરત ઊભા થઈને તેની પાછળ દોડે અને એનાં પગલાં પડયાં હેાય, તે ધરતીને પણ ધન્યભાગી માને. જાણ્યે અજાણ્યે નૃગબાળ છુપાઈ જાય તે વિકામાં ઘેરાઈ જાય અને રડવા લાગી જાય. મારા મૃગલાને કાઈ હિંસક પ્રાણી તેા નહીં ખાઈ ગયું હાય ! નહીં તે હમણાં દેખાતું તું અને એટલીવારમાં ય કાં ! આમ ખેલતાં ખેાલતાં ડૂસકાં Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભરવા લાગે ત્યાં તો પેલો મૃગ દેખાય અને તરત તે એટલે મોટા મૃગલે થવા છતાં, તેને પોતાની ગાદમાં ઊચકી લે. છાતી સરસ ચાંપે અને બચીઓ ભરવા માંડે ! આ રીતે એક દિવસ ભરત ઋષિને કાળ આવી ગયે. પણ મૃગલામાં માયા રહી ગઈ, તેથી મૃગરૂપે જયા, જે નિમાં રહી ગયું મન, ત્યાં જ મળી ગયું તન સહવતન.” જડભરત અવતાર તીવ્રાસક્તિ ન હોય તે, શરીર–સ્પર્શ ભાવના; ન ઊઠે એ હદે જેથી, ફરી પેદા થતા તિર્યો. ૧ કદાચ બાહ્ય રીતે, એ, છો નીચ ગતિમાં જતે; કિન્તુ ઘર્માશ; હૈયાને, ફરી એને ઉઠાવતે. ૨ અંત સમયે જે નિમાં જવા જેવું મન હોય, તે જ યોનિ મળે છે. જે ભાવ યાદ કરી છવ; અંતકાળે પિતાનું શરીર છોડે, તે ભાવ-ભાવિત થવાની તે સ્થિતિને પામે છે. એ રીતે મહાન ઋષિ એવા ભરતજી પણ મૃગયોનિ પામ્યા. છતાં ઊંડે ઊંડે જે અધ્યાભતાને સ્પર્શ થઈ ચૂકેલે, તે કંઈ સાવ ચાલી જાય ખરો ? ના. અને તેથી જ શરીરે મૃગ થવા છતાં પેલી પૂર્વ જન્મની અધ્યાત્મ સ્થિતિની સ્મૃતિ સાવ નષ્ટ નહોતી થઈ. એટલે મોટે ભાગે ઘણીવાર મૃગનિને પસ્તાવો થયા કરતો : “જે આસકિત છેડવા મેં એકાંત વાસ અને નિસર્ગ વાયુ મંડળને આશ્રય લીધે. છતાં ‘દયા’ને ઠે. માયા'માં ઊંડે ઊતરી ગયો અને આ દશા આવી પડી. મારે તે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મૃગમાં પણ પરમાત્મા જ જોવાના હતા. અને જો એ પરમાત્મદર્શન કર્યા કર્યું હાત તા માહ્ય (સ્થૂળ) શરીરસ્પની આટલી તીવ્ર તાલાવેલી ન લાગત અને જો તીવ્ર તાલાવેલી ન હેાત તેા ઉંમરલાયક થયે હું એ મૃગલાને જરૂર તજી શકત.” આમ વિચાર કરતાં કરતાં એક દિવસ ફરી પાછે વૈરાગ્ય જાગ્યે અને અહંતા તથા મમતાની વૃત્તિને મારી તેએ પોતાનાં મૃગતિનાં બધાં સગાંવહાલાં (પેાતાની સગી જનેતા મૃગલી સહિત સૌ)ને છેડી ફરી પાછા ભગવતી ક્ષેત્ર શાલિગ્રામ તીર્થ પર પુલહ ઋષિના આશ્રમમાં મૃગ શરીરે આવી ગયા અને મૃત્યુકાળ આવ્યે આ શરીર જલમાં અને અધુ બહાર' એ રીતે ગંડકી નદીને તીરે જ પ્રેમપૂર્વક પ્રાણ ત્યજી દીધા. હવે એમને અતિમ શરીરે બ્રાહ્મણ યાનિનું માનવમંદિર પ્રાપ્ત થયું. આંગિરસ ગેત્રના બ્રાહ્મણુ કોષ્ઠને ત્યાં એમનેા જન્મ થયે. પરંતુ કર્મકાંડી બ્રાહ્મણુ તેએ ન બન્યા અને મૂખની માફક અવધૂત વૃત્તિથી ફરવા લાગી ગયા ! જે કાંઈ મળે તે લૂખુંસૂકું અન્ન ખાઈ શાંતિથી (નૈર્સાક ભિક્ષુવૃત્તિથી) જીવવા લાગ્યા. છતાં શરીર-તંદુરસ્તી ખૂબ સુંદર હતી. એક વખતે પુત્રની તામસી કામનાથી કાઈ ડાકુઓના સરદારે એક માનવબલિ ચઢાવવા ધારેલું. તે માનવાલિ બાપડું છટકી ગયું અને આ ભરત સાધુજી એના માણુસાના હાથમાં આવી ગયા. પરંતુ નવવડાવી ખવડાવી જેથી ગરદન પર તલવાર ચલાવવા જાય કે ભદ્રકાલીમાતા કુપિત–કુપિત થઈ ગઈ. અને પ્રત્યક્ષ ચંડિકાનું રૂપ લઈ મૂર્તિને ફાડીને રૂબરૂ પ્રગટ થઈ ગઈ તથા તે બધા જ ડાકુઓનાં ધડ-શિર જુદાં કરી નાખ્યાં ! ‘જેવાં કરે તેવાં પામે' એવું દૃશ્ય આખેમ ખડું થયું અને આ ભદ્રકાલીએ ભગવદ્ભુત પરમહંસને બચાવી લીધા. અહી` શુકદેવજી કહે છે “પરીક્ષિત રાજન ! સાચા પરમહંસ તે આનું માથુ મૂકવાના સમય આવે, ત્યારે પેાતાનું નામ! કે જેએ સ ંતસ્વરૂપ અસલી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચૂકતા નથી ! કારણ કે તેઓ દેહ અને આત્મા વચ્ચે ભેદ બરાબર જાણું અનુભવી ચૂક્યા છે ! ખૂબીની વાત એ પણ સમજવા જેવી છે કે આવા મહામુનિની અગ્નિપરીક્ષા સંકટ અને પ્રલોભન બંને રીતે હજુ વારંવાર થયા જ કરતી હોય છે. જેનું ચરમ શરીર હેય છે તેવા મહાત્માઓને આવી ડગલે ને પગલે સાનુકૂળ-પ્રતિકૂળ, પ્રતિકૂળ–સાનુકુળ એમ શુભાશુભ દિવિધ (બેધારી) દશામાંથી પસાર થયે જ છૂટકે થાય છે !” જડભરત–રહૂગણ મિલાપ ઉચ્ચ સાધક ને ભક્ત મહાત્માનેય એકદા; પસાર હાય થાવાનું અગ્નિ-કસોટીમાં અહા ! ૧ આફતો લાલચે બંને કસેટી પૂર્ણ મુક્તિની; સ્વ પર શ્રેય માગે તે પસાર કરવી રહી. ૨ પરીક્ષા કરનારાંઓ, પસ્તાયે આખરે પૂરાં, કિંતુ તવાવું પેલાં તે પડે છે જ્ઞાનીને સદા. ૩ શુકદેવજી બોલ્યાઃ “રાજા પરીક્ષિતજી ! એકવાર સિધુ સૌવીર દેશને સ્વામી રાજા રહૂગણુ પાલખીમાં બેસી જઈ રહ્યો હતો. એ રીતે ચાલતાં ઈક્ષમતી નદીને કિનારે પાલખી ઉપાડનારા મજૂરોના જમાદારને વચ્ચેથી કઈ મજૂર ચાલ્યા જતાં એક મજૂરની જરૂર પડી અને જોગાનુજોગ આ જડભરત (બ્રાહ્મણદેવતા) જ સાંપડી ગયા! પછી તે પૂછવું જ શું ? “આ તગડા હૃષ્ટપુષ્ટ જુવાનને લઈ લઈએ, તે જે બરાબર ઉપાડશે” પણ જેવી પાલખી માથા પર લીધી કે “રખે રસ્તામાં કોઈ નાને પણ જીવ પગ તળે કચરાઈ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ : જાય !' તે ભયે જોઈ જોઈને જડભરતજીએ પગ મૂકવા માંડયો. એટલે એ બેસનાર રાજને કયાંથી ફાવે ? એણે ઉપરથી મજૂરાને સુચના તા આપી પણુ એ તે! તેમ ને તેમ જ ચાલ્યા કર્યું, એટલે ત્રાડ મારી : અલ્યા! મજૂરા ! પાલખી ઊંંચી નીચી કેમ કરે છે! !' તરત મજૂરા પૈકીએ ફરિયાદ કરી ગરીબપરવર ! અમારા કઈ દાષ નથી, આ નવે મજૂર એમ કરે છે?' રાનએ વિચાર્યું કે ‘આ નવા મજૂરને દોષ કદાચ આ જૂનામાં ય પેસશે !' એમ ધારી ઘણા ટાણા માર્યા : અરે ! તું દેખાવમાં તે તાજોમાજો છે. અને જુવાન હાવા છતાં વૃદ્ધની માફક કેમ ચાલે છે ?” પરંતુ હુ શાક અને ઉદ્વેગથી પર એવા જડભરતજીની તા મસ્તી એમ ને એમ રહી, કશું ખેલ્યા વિના રજૂગણુ રાખનાં રજોગુણભર્યાં વનેને પ્રેમથી જીરવીને શાંત રહ્યા. આથી રમણુ રાખને લાગ્યું : ‘મારાં વચનેનું આ એક મજૂરડે। અપમાન કરી રહ્યો છે !' એટલે એમણે પ્રભુના અનન્ય ભક્ત એવા જડભરતજીને બહુ મેાટા તિરસ્કાર કરી નાખ્યા. છતાં જડભરતજીએ એને જવાબ સુંદર આધ્યાત્મિકપૂર્ણ રીતે આપી દીધા. આખરે રગણુ પણ સુપાત્ર સાધક હતા, એટલે આ વચન સાંભળી, તેમનું રજોગુણી આવરણ સરી ગયું અને પાલખી ઉપરથી ઠેકડે! મારીને નીચે ઊતરી ગયા. અને જડભરતના ચરણામાં ઝૂકી પડયા. અને ક્ષમા માગવા લાગ્યા. જનેઈ જોઈને કહ્યું : અા દ્વિજવર ! મહાત્મા! મેં આપને ઓળખ્યા જ નહીં. અને હું આપને મજૂર ધારીને જેમ તેમ ખેાલવા મંડી પડચો, પરંતુ આપના અન્યાત્મસભર પ્રત્યુત્તરથી હવે મારી સાન ઠેકાણે આવી છે. ખરેખર આપ જ્ઞાની પુરુષ છે. મારાથી થયેલી અવજ્ઞાની ક્ષમા આપી હવે આપ મને ઉપદેશ આપે. ખરેખર આપ અદ્ભુત સાધક અને મહાન ભક્ત છે !' આમ કહી, એક નમ્ર નિખાલસ સેવકની અદાથી જ્યારે જ્ઞાન સાંભળવા એ રસ્તામાં જ બેસી ગયા, ત્યારે પાત્રતા જોઈ જડભરતજી પણ ખીલી ઊડયા,” Page #161 -------------------------------------------------------------------------- ________________ જડભરત રહૂગણુ તત્ત્વસંવાદ આત્મામાં સ્થિર ન થાય, કાયમી જ્યાં લગી મન; ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે ચિરંતન. ૧ વાતે અધ્યાત્મની છે ને! ઊંડી ને હું ઘણી મહીં; તે ઉપરછલી ને, બુદ્ધિ સ્તરે રહે તિહાં. ૨ રાજા રહૂગણને ઉદ્દેશીને પિલા અવધૂત બ્રાહ્મણ કહે છે : “ખરું કહું ? તારામાં રાજસત્તાનું અભિમાન આવ્યું, એટલે તે સારાસારનો વિચાર ગુમાવી દીધું અને આવા પ્રકારનું દુર્વર્તન કરી નાખ્યું ! મને તે તેને કોઈ હરખશેક નથી અને હું પણ તારા દેશે કેમ દૂર થાય, તે અંગે જરૂર વિચારી રહ્યો છું અને વિચારીશ. પણ તારે એ પણ સમજવું જોઈએ કે જ્યાં લગી પરમાર્થતત્વની યથાર્થ જાણકારી થતી નથી, ત્યાં લગી માણસ ભલે પિતાની તાર્કિકબુદ્ધિથી મોટી મોટી આધ્યાત્મિક વાત ડહોળ્યા કરે, પણ એવા વાણીવિલાસથી વિકાસમાર્ગની દિશામાં એકડે મંડાત નથી જ ! પરમાર્થતત્ત્વનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં લગી માણસ બહુ બહુ તો શુભ કર્મો કરે છે. વેદોમાં પણ કર્મકાંડ ઉપર ખૂબ જોર અપાય છે. તેનું કારણ સ્વર્ગ લાલસા અથવા ભૌતિક લાલસા જ છે. જ્યાં લગી ભૌતિક લાલસાને મસાલે જ માનવીના ઊંડાણમાં ભરેલો છે, ત્યાં લગી એવો માનવી ખુદ ઉપનિષદો વાંચે, તે પણ તેને સાચું અને મૌલિક તત્ત્વજ્ઞાન એ નિમિત્તે પણ થતું જ નથી. માટે સૌથી પહેલાં તે આ માયાવાળા મનને ચેતન સાથેના પિતાના અનુસંધાનને ભલે નાને સરખે પણ જાતઅનુભવ કરાવવો જોઈએ. તે મન ત્રિગુણાતીતપણાને પણ સમજવા તૈયાર થઈ શકે. બાકી તો એ (મન) બાપડું સત્વ, રજ અને તમોગુણથી યુકત એવી માયામાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જ મસ્ત રહ્યા કરતું હોય છે! આથી જ અનુભવી સાધકે મનને જ બંધ અને મોક્ષનું મૂળ સાધન માનીને ચાલે છે ! પાંચ જ્ઞાને– ન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિ અને અહંકાર એ મનની વૃત્તિઓ છે અને પાંચ પ્રકારનાં કર્મ, પૃથ્વી આદિ પાંચ તન્માત્રા અને એક શરીર તે અગિયાર એમના આધારભૂત વિષય છે. સ્પર્શ, રૂપ, ગંધ, રસ અને શબ્દ એ પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષયો છે અને મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ અને લેવું-આપવું વગેરે વ્યાપારે એ કમેંદ્રિયના વિષયે છે. શરીર પરનું મારાપણું વગેરે અહંકારને વિષય છે. આમાં ક્ષેત્રજ્ઞ તે એક અર્થમાં વિશુદ્ધ જ્ઞાનરૂપ છે અને માત્ર આ બધાંના સાક્ષીરૂપે જ તે રહે છે. આમ તો એક અર્થમાં આત્મા જ પરમાત્મા રૂપ છે. આ દષ્ટિએ આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્ર છે એમ કહી શકાય. એક દષ્ટિએ “આત્મા જ પરમાત્મા રૂપ પણ ગણું શકાય, પણ છવરૂપ પ્રકૃતિ સાથે આમા સીધે જોડાયેલો છે, એટલે એને જીવાત્મા તરીકે કહેવે વધુ છે. પરમાત્મા આ રીતે સર્વવ્યાપક છે. અને ખરી રીતે કદી તેને માયા પરાસ્ત કરી શકતી નથી, માયા પણ એના તાબામાં જ રહેતી હોય છે. એક બાજુથી જેમ એ સાવ જ નિલેપ અને સમસ્ત વિશ્વમાં છે, તેમ બીજી બાજથી એ પ્રાણીમાત્રના અંતઃકરણમાં રહી સૌ જીવોને પ્રેરિત પણ કરે છે. અહીં આ ઠેકાણે ભગવાન વાસુદેવને લેવાથી બંને રીતે ઠીક રહે છે. કારણ કે ભગવાન વાસુદેવ પરની ભક્તિ જ આખરે કામ-ક્રોધાદિથી દૂર કરાવી મનને આભામાં બરાબર સ્થિર કરાવી શકે છે. અને મન કે ચિત્ત ક્યાં લગી આત્મસ્થિર ન રહે ત્યાં લગી સંસારનાં ભ્રમણ ઓછાં થવાને બદલે વધે જ છે. એટલે હરિ અને સવિશેષે તે પ્રત્યક્ષ ગુરુની શરણાગતિ લઈને એ છએ આત્મરિપુઓને મારી એના ઉપર વિજય મેળવી લેવો જોઈએ. આ જ એક અમોઘ શસ્ત્ર છે.” Page #163 -------------------------------------------------------------------------- ________________ જડભરતનું આત્મદર્શન આત્મા મુખ્ય જગે બીજુ, બધું ગૌણ બતાવવા એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગદ વૃથા...૧ ન સંબંધી ન સંબંધ, છોડવાનો કહ્યાં કદી; છોડવાં મેહ-આસક્તિ, તે બન્ને – પરનાં સદા....૨ રાજા રહૂગણે ભરતજીરૂપ બ્રાહ્મણકોષ્ઠને કહ્યું: “હવે આપ મારા પૂજાપાત્ર બ્રાહ્મણ જ નહીં, અરે ગુરુદેવ જ નહીં, ખુદ પ્રત્યક્ષ ભગવાન બની ગયા હતા તેવા જણાઓ છે. મારી ઊંડા અંતકરણની પરમભક્તિ આપના તરફ સોળે કળાએ શોભતી ઊછળી રહી છે; એટલે હવે જે આપને મારી આવી ગ્યતા જણાતી હોય તે આ પ્રત્યક્ષ દેખાતું જગત મિથ્યા છે અને બ્રહ્મ અથવા આત્મા એક જ સત્ય અને સનાતન છે તે કઈ અપેક્ષાએ ? તે સમજાવો.” બ્રાહ્મણે સાવ સાદી ભાષામાં કહ્યું : “..તર મૃગલે વૈકિસૂરણે અને ભૂમિના સંસર્ગ -નયનભ્રમણથી-પાણુરૂપ દેખાતા એ જલાભાસ તરફ દોડતા જાય છે, તેમ તેમ એક બાજુ પુષ્કળ થાકને અનુભવ પણ કરે છે અને નિરાશાનેય અનુભવ કરે છે. તેમ આ આનંદભૂખ્યો (અથવા વાસ્તવમાં સ્વરૂપભૂખ્યો) આત્મા ડાદિ પર અને દેહાદિને કારણે બનેલાં મમતામય સંબંધીઓમાંથી “આનંદ મળશે' એવી મેડમી ભ્રમણાથી પામરપણું અનુભવી દિને દિને વધુ ને વધુ પરાધીન બનીને સાચો આનંદ ઈ બેસે છે ! આથી જ અનુભવી મહાપુરુષોએ બ્રહ્મ અથવા આત્મા તરફનું લક્ષ ન ચૂકવા અને મેહમમતાને બદલે દેહાદિ પર તથા દેહાદિને કારણે બંનેનાં સંબંધીઓ પર કર્તવ્ય ભાવે જ બધાં કર્મો કરવા માટે આ મહાસૂત્ર આપ્યું છેઃ “બ્રહ્મ સત્ય જગતમિથ્યા એટલે બ્રહ્માનંદ જ સાચે આનંદ છે અને મોહમમતામય Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સબધથી થતાં કર્મોથી જે આનદ દેખાય છે, તે માત્ર આનંદાભાસ જ છે. હા, કવ્યૂ પૂરતી પ્રસન્નતા જો એમાંથી તારવી શકાય, તે આત્મલક્ષ્ય પણ દૃઢ રહે છે અને કર્તવ્ય સંબંધા ઊલટા વધુ સુદૃઢ અને એ આપણાં દેહાદિના સંબંધીએ માટે પણ વિકાસપ્રેરક બની રહે છે. આમ જોઈએ તેા વાત એકની એક લાગે છે અને છતાં આ વાતમાં નીતિન્યાય પૂરેપૂરાં સાચવી શકાય છે, જ્યારે મેાહમમતાવાળા સંબ ંધમાં સંબંધીએને ખુશ કરવા તરફ્ મુખ્ય લક્ષ હાવાથી નીતિન્યાયની ખેવના રહેતી નથી. જેને કારણે ધીરેધીરે ચેમેિર જગ્ઝવ્યવહારનું આ પાસું અનિષ્ટા અને અન્યાયેાથી છવાઈ જાય છે, અને માનવજગતને રહેવા માટે પણ કા સાધક ખનનું નથી, તે! ખીન્ન પ્રાણીઓ માટે તા શાન્તિદાયક રહે જ શી રીતે ? આ અશાન્તિ કે અસુખ દૂર કરવા માટે કેટલાક લેાકેા સંબધાને શુદ્ધ કરવાને બદલે સંબંધીએ સ્વાર્થનાં સગાં છે.' કહી સમૂળગાં તેમને જ છેડી દે છે. પરિણામ એ આવે છે કે ખીજા' સંબધીએમાં પાછે એ આસક્ત થઈ રાગ દ્વેષ વધારી મૂકે છે. એટલે આટલી મૂળ મુદ્દાની વાત સમજી લેવી જઈએ કે ‘સંબધીઓ કે સંબધા પેતેિ ખાધક છે જ નહીં. સબંધીએ કે સબધા માંહેના મેાહુ બાધક છે.' મારે પોતાને ગતજન્મ જાત અનુભવ છે કે હું ભરતરાજા તરીકે રાજપાટ, ઘરબાર બધું છેાડીને ગંડકીતીરે આશ્રમમાં આવી વસેલે, પરંતુ ‘સંબધીઓને છેડયાં, એટલે પત્યું' એમ માનવાને લીધે સંબધીઓ પરની આસક્તિ છેડવાના અનુભવ, જ્યાં કરવાને હતેા તે ન કર્યાં, ઊલટ સક્તિ તે ભીતરમાં વધી ગઈ. યેાનિ એથી જ પામ્યા. સદ્ભાગ્યે સ્મૃતિ તાજી રહેલી. જેથી આ બ્રાહ્મણ જન્મે અવધૂતપણે હું તે કારણે જ વિચરું છું. આમ તું રાજાપણાનું અભિમાન છેાડીશ, તેા તને પણ ‘આત્મલક્ષી અવાજ સત્ય છે બાકી બધું એના આગળ ગૌણુ છે’ તેવા આનંદપ્રાપ્તિની દૃષ્ટિએ (આ જગત) સાવ તુચ્છ અને મિથ્યા ગણાશે.' Page #165 -------------------------------------------------------------------------- ________________ રહૂગણુના હૃદયપલટે - કૈ અજ્ઞ – અપરાધીનાં,અપમાના ગળી જઈ જ્ઞાન માર્ગે ચઢાવે આ સતાની ભારતી ભૂમિ. સ્વશ્રેય સાધવા છેને, ઉપાદાને ન સજ્જ છે !; પ્રનિમિત્ત ખની જાતે, તા૨ે તેને ય તારશે. ૧ જગે સર્વોચ્ચ એથી જ, સત્સંગ-મહિમા કહ્યો; એના જેવું નથી ખીજું, સર્વોચ્ચ સાધનેય કા’ ૩ બ્રાહ્મણુ અને રાજા રદ્દગણુના સંવાદ આગળ ચાલે છે. બ્રાહ્મણ કહે છે ઃ સૌંસારમાં એકલી કડવાશ નથી, તેમ એકલી મીઠાશ પણ નથી, એમાં એકલી કડવાશ હાત, તા જીવને વૈરાગ્ય આવતાં વાર ન લાગત. એ જ રીતે એકલી મીઠાશ હૈાત તા મીઠાશના અતિશયપણાને લીધે પણ બૈરાગ્ય ઊભા થાત–પરંતુ આ એક એવું કડવાશ અને મીઠાશનું મિશ્રણ છે કે થોડાક વૈરાગ્ય જાગે ત્યાં જ રાગ પાછે જીવને પકડમાં લઈ લે છે. અને રાગના પ્રત્યાધાતરૂપે દ્વેષ જાગે છે. આમ રાગદ્વેષની ધટીમાં જીવ પિસાયા કરે છે. મેહ, માયા અને તૃષ્ણા એવાં જોરદાર છે, કે સત્યમાર્ગ સૂઝવા દેતાં જ નથી. કદી ભૂલ્યેચૂકશે સત્યની ઝાંખી થાય કે તરત પાછા મેહમાયાના પડદે આવીને ઊભા જ રહે છે. આ માત્ર એકલા ગૃહસ્થીની જ દા નથી, ખુદ સંન્યાસીની પણુ એવી જ દશા છે. છતાં ચેારાસી લાખ જીવયેાનિમાં મનુષ્ય જન્મ જ એવા છે કે જેના યથાર્થ ઉપયાગ કરી લેવાય, તે કર્મબન્ધનના પાશમાંથી કાયમ માટે મુક્ત થઈ શકાય !'' આ સાંભળી રગણુ રાજીરાજી થઈને ખેલ્યા : “ખરેખર હું આજે કૃતકૃત્ય થઈ ગયા. આપ કહેા છે, તે સાવ સાચું છે. માનવજન્મની Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મહત્તા દેવની ગતિ કરતાં પણ મહાન છે. કારણ કે દેવગતિમાં ભોગવિલાસ અને રિદ્ધિસિદ્ધિ ભલે મળે, પણ ભગવાનનું નામ અને આપ જેવા પુરુષોનો સમાગમ તો સાંપડતો જ નથી. એકલા ભેગથી તે સર્વનાશ જ થાય ! ખરી રીતે તે ત્યાગની દૃષ્ટિ સતત નજર સામે હોય, તો જ ભેગો ક્ષમ્ય બની શકે છે એટલું જ નહીં બલકે અપશ્ય થવાને બદલે પથ્યપણામાં પણ પરિણમી શકે છે. હું કેવો મહાન સદ્દભાગી કે આ મુહૂર્તભરને પણ સત્સંગ મને કેટકેટલી સાચી દિશાની સમજણ આપી ગયો ! ખરેખર આ સત્સંગ પ્રભુ કૃપા વિના કદી પ્રાપ્ત થઈ શકતો નથી. હું આપ જેવા અવધૂતષીને તે વારંવાર નમું જ છું. સાથે સાથે બાળકો, યુવાન છે કે વયેવૃદ્ધ હે પણ તત્ત્વવેત્તા માત્રને મારા વારંવાર નમરકાર હો ! આપે ખરેખર મારી આંખોનાં પડળ તોડી જ્ઞાનચક્ષુઓનું દાન કર્યું છે. આપને ઉપકાર માનું એટલે ઓછો છે.” શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે: “આ રીતે પિતાનું અજ્ઞાનવશ અપમાન કરનાર રહૂગણ રાજાને પણ એ બ્રહ્મર્ષિએ તે કરુણભાવે સન્માર્ગ જ દાખવ્યો. ન તેઓ ગુસ્સે થયા, ને અભિશાપ આપે ! રાજા રહૂગણ પિતાના પૂર્વવર્તનથી ખૂબ જ પસ્તા અને ગદગદિત ભાવે તે બ્રાહ્મણની ચરણરજ પિતાના મસ્તકે ચઢાવી લીધી. અને રહૂગણરાજાનું આખું જીવન પલટાઈ ગયું.” હવે પરીક્ષિત રાજા કહે છે : “મહાભાગવત મુનિશ્રેષ્ઠ ! આપે મને પણ આવાં દૃષ્ટાંત આપી આપીને ખરેખર પાવન કર્યો જ છે, પરંતુ હજુ પણ જરા વધારે ચોખવટ કરીને કહે કે જેથી તે આત્મજ્ઞાનને દી૫ક તે વચનોના વાચકે અને શ્રોતાઓને (સૌને) પાવન પાવન કરી નાખે ! તેથી જેત પ્રગટી જાય.” Page #167 -------------------------------------------------------------------------- ________________ ભવ-મુક્તિને ઉપાય ભક્તિ આત્મબુદ્ધિ સદા જેની દેહાદિ પર છે ઘણ; તેવો જીવ પડી ઘૂમે જે પાળે ભવચક્રની....૧ થયા ભરત આસક્ત, સત્સંગ વિણ તે રીતે, ભૂલ ખંખેરી તે પાછા, મોક્ષ પામ્યા સુખે સુખેર તેનું ચારિત્ર જે ગાશે, ને ભાવે સુણશેય જે; તે પામી રિદ્ધિ ને સિદ્ધિ, કેમે મુક્તિય પામશે...૩ હવે પરીક્ષિતને શુકદેવજી કહે છે : “હે રાજન્ ! જ્યાં લગી દેહ પિતાથી સાવ ભિન્ન હોવા છતાં, તેના ઉપર આત્મબુદ્ધિ રહે ત્યાં લગી જીવ મોટે ભાગે પુણ્ય, પાપ અને પુણ્ય-પાપથી મિશ્ર જ કર્મો કરતો રહે છે. અને એ ત્રણેયના ફળ સ્વરૂપે સુખ-દુઃખ, હર્ષશાક અને જય-પરાજય તથા યશ-અપયશનાં જોડકાંમાં અટવાઈને ચોરાસી લક્ષ છવયોનિમાં ભટકતા ફરે છે. માંડ માંડ પુણ્યના સંચયથી માનવ દેહ સાંપડે છે. અને માનવદેહ સાંપડે તે એ મેક્ષનું સાધન પણ છવ માટે બની શકે છે, પરંતુ માનવદેહ પામ્યા પછી જે સત્સંગ મારફત ઊંડી શ્રદ્ધાગભિત વિવેકબુદ્ધિ ન જાગે તે એ જીવ આત્મલક્ષવિહીન જીવન જીવી ફરી પાછા ચેરાસી લાખ યોનિમાં ભમતો થઈ જાય છે. જેના પરિભ્રમણ કાળની પછી કેાઈ સીમા નથી ! તું અને હું પણ એવા અનંતકાળ લગી સંસારચક્રમાં આથડયા પછી કોઈ મહાપુરુષની કૃપામય પ્રસાદીથી જ આ સુંદર દશા સહેજ પામ્યા છીએ. ટૂંકમાં ભગવાન કૃષ્ણમાં આ યુગે જે રીતે ચિત્ત ખૂંપાડવાથી ભવભ્રમણને સમૂળગે અંત આવે છે, તે અંગે અહીં વાર્તા–ચર્ચા આપણે રસપૂર્વક કરી રહ્યા છીએ. બાકી સામાન્ય Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ રીતે માનવી પોતાને આ પુણ્ય નિધિરૂપ માનવદેહ માત્ર ધન સાધન કમાવાની જ પળોજણમાં એળે ચાલ્યો જાય, તેવી રીતે વર્તે છે. એની મન સહિતની સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દની પાંચ જ્ઞાને દિયે વારંવાર મનને અધોગતિમાં લઈ જઈ પતન અપાવે છે. માટે જ એ પાંચ ઇન્દ્રિયો તથા મનથી હરહંમેશ ચેતતા રહેવું જરૂરી છે. નહીં તો માનવી જીવતાં મરેલાં છે, તેવું અનુભવવાને. આ વિષયમય સંસારમાં જન્મ, જરા, રોગ, મૃત્યુ વગેરે જાતજાતનાં અનેરાં દુઃખે છે, છતાં ઇકિયાસક્ત જીવ ખરો વખત આવ્યે પામર બની જાય છે. જેથી જે માનવ જીવન પામી ઠેઠ મોક્ષ સુધી પહોંચી આ સકલ કર્મોથી મુક્ત થવું છે, તે થઈ શકતો નથી. અને આ મહામૂલે સમય પણ સુખાભાસી વિષય વિકારી ચિતનમાં પસાર કરી નાખે છે. આમાં એમનેય ખાસ વાંક નહીં કાઢી શકાય. કારણ કે મોટા મેટા રાજર્ષિઓ પણ રાગદ્વેષ જીતવામાં નિષ્ફળ જતા દેખાય છે ત્યાં બીજ એનું તો ગજ જ શું ? આવી છે. આ અટપટી સંસારરૂપી અટવી! હે રાજન ! હવે તો તને જરૂર આ ભવાટવીની ગહનતાના રૂપક પરથી સાચો રસ્તો કર્યો ? તે સારી પેઠે સમજાઈ ગયું જ હશે. હવે હું તને શ્રી ઋષભનાથના પુત્ર ભરતજી કે જેમનું જીવન મૃગબાળમાં આસક્ત બનવાથી મૃગ થયા બાદ ફરીથી બ્રાહ્મણ જન્મ પામી જેએાએ અવધૂત બનીને બધી આસક્તિ જોઈ નાખી હતી તથા અવધૂતપણામાં રાજા રહૂગણનું અપમાન પામીને પણ તેમને સન્માર્ગે દોરેલા, તેમના જ જીવનની બીજી ઘણું અદ્દભુત ઘટનાઓ છે તે કહી સંભળાવું. ખરી રીતે તો તે બધાના મૂળમાં એમની (મહર્ષિ ભરતજીની) અવિરતપણે વિલસી રહેલી ભગવાન કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ જ રહેલી છે તે જ સૌએ વિચારવાની છે. કારણ કે જ્યાં આવી અનન્ય ભક્તિ હોય, ત્યાં આસક્તિની જાળ આવા પરમ પવિત્ર ભક્ત આત્માને શી રીતે સ્પર્શી શકે? ખરેખર એમનું આ પ્રા. ૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચરિત્ર ઘણું કલ્યાણકર, આયુ તથા ધનની વૃદ્ધિ કરનારું, સંસારમાં યશ વધારનારું અને અંતમાં સ્વર્ગ-નરકથી પર એવા શુદ્ધ મેક્ષ પદને આપનારું છે. જે શ્રોતા આ જીવનને સાંભળે છે અથવા સંભલાવે છે અથવા એ ચરિત્રને આદર કરે છે તેની બધી શુભેચ્છાઓ સહેજે પૂરી થાય છે! ! બીજા કોઈ પાસે એમને કશું જ માગવું પડતું નથી.” સૃષ્ટિવર્ણન ને સેવાભક્તિ જગે સારું અને માઠું, બને તોય પ્રભુત; સ્થૂળરૂપ ગણી અને, છોડી સૂકમ ભણી જવું. ૧ ભક્તિમાર્ગ ઊંચે એ જ બીજાં સૌ સાધને થકી; સૌ પાપ-પુણ્યથી મુક્તિ, પમાશે ફક્ત ભક્તિથી. ૨ શુકદેવજી પરીક્ષિત રાજાને ઉદ્દેશીને બોલ્યા : “રાજન ! જે ભરતજીનું વૃત્તાંત મે કહ્યું તે પરથી ભરતજીના પુત્ર સુમતિ થયેલ, તે તને ખ્યાલ બરાબર જ હવે આવી ગયો હશે. તેઓ વેદવિરુદ્ધ ન હતા. વેદપૂરક જ હતા. પરંતુ ઘણીવાર ઊંચી વાત સાંભળીને માનવી પિતાની કક્ષા નથી છતાં ઊંચી કક્ષા માનીને વાસ્તવિકતાથી વેગળો થઈ જાય છે, તે પોતાને જ નહીં, બલકે જગતને પણ નુકસાન કરી બેસે છે! એટલે સુમતિરાજાના જીવનથી ખોટું એવું અનુકરણ ન કરવું પણ વેદને વિરોધ ન કરતાં વેદ માનનારાઓને ઊદમુખી બનાવવા. સુમતિરાજાને રાણું વૃદ્ધસેનાથી દેવતાજિત પુત્ર થયો. એ વંશના પ્રતીહરાજએ પિતે શુદ્ધચત્ત થયા પછી પરમપુરષ નારાયણને સાક્ષાત અનુભવ કર્યો હતો. તેવી જ રીતે એ જ વંશમાંને ગયરાજા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પણુ વિષ્ણુભગવાનના અંશાવતાર મનાયા હતા. આમ વર્ણન કરતાં કરતાં જ્યારે પ્રિયવ્રત્તરાજના વનમાં એ વાત આવી એમના રથના પૈડાંના ચૌલાથી દ્રીપા બની ગયા ત્યારે પરીક્ષિતરાજતે ઘણુ આશ્ચર્ય થયું. પરંતુ ભગવાનની માયા શું નથી કરતી ? એ જવાબ મળ્યે, ત્યારે પરીક્ષિત રાજાએ આ આખી સૃષ્ટિનું વર્ષોંન સાંભળવા ર્યું, ત્યારે કહ્યું, ગમે તેટલું વર્ણન હું કરું, તેાય અંધારું જ રહેશે. કારણકે વાણીને મર્યાદા છે અને વર્ણન અસીમ છે ! છતાં ટૂંકમાં કહું તા કમલ સમાન જે જખૂદ્દીપ છે, તે કમલની માફક ગાળાકાર છે, અને સાત દ્વીપ પૈકીને એ ભીતરને કાશ છે, એમ દર્શાવી મેરુ પર્યંત વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું. આમ તા ભારતવર્ષી કરતાં ખીજા જ ખૂદ્દીપના વર્લ્ડ (એટલે કે ભૂમિવિભાગ) ધણાં સારાં, ફળદ્રુપ અને ભૌતિક એવાં અનેક પ્રકારનાં સુખ આપનારાં છે, પરંતુ એમાં કામના વિશેષ હેાવાથી એકંદરે ઉદ્ધાર કરવા માટે ભારતવર્ષાં સૌથી ઉત્તમ છે. પછી અઠ્ઠાવીસ પ્રકારની નરકભૂમિ વવી કે જ્યાં અશુભ કર્મોનાં ઘણા અનિચ્છનીય કળા ભે!ગવવાં પડે છે. કંઈ નરકભૂમિ કયાં પાપા કરવાથી મળે છે? તે તારે જેમ સમજી લેવાનું છે, તેમ તારે નિમિત્તે બધા લેકાએ સમજવાનું છે. પણ એક અમાં આ ભગવાનનું જ ભલે અદ્ભુત અને રૌદ્ર સ્વરૂપ છે પણ તે સ્થૂળ જ છે. ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપમાં જવા પહેલાં આ સ્થૂળ સ્વરૂપના પણુ અનુભવ કરી લેવા જોઇએ, જેવા પાપ અને પુણ્ય બન્ને કર્માનાં ફળનું જ્ઞાન થઈ જાય. છેવટે તા પાપ અને પુણ્ય બન્ને કર્માને છેાડી દેવાનાં છે, પણ એકવાર ભગવાનનું સૂમ સ્વરૂપ વિચારાય અને એના ઉપર જો ભક્તિ જામે તા મનમા તરત પ્રાયશ્ચિત્ત કરવાના વિચાર આવે છે. મતલબકે ગૃતિ આવે છે અને માનવી સૌંસારને તરી જાય છે. આને સારુ ધર્મજ્ઞ, શ્રદ્ધાળુ અને ધીરપુરુષ તપસ્યા, બ્રહ્મચર્ય, ઇંદ્રિયદમન, મનની સ્થિરતા, દાન, સત્ય, આંતર-બાહ્ર પવિત્રતા તથા યમ-નિયમ જેવાં સાનેથી મન, રાણી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અને કાયાથી કરાયેલાં મોટામાં મોટા પાપને પણ નાશ કરી શકે છે. પરંતુ એ બધાં કરતાં ભક્તિનો માર્ગ સાવ સહેલો છે. સૂર્યના આવતાં જ અંધકાર ચાલ્યો જાય છે, તેમ પળવારમાં બધાં પાપ પિબારા ગણું જાય છે. વિશેષ વાત તો એ છે કે બીજ સહિત બધાં પાપે એ થકી નષ્ટ થઈ જાય છે, બીજાં સાધનમાં તે કાંઈક પણ ખામી રહી જાય છે, પરંતુ ભક્તિના માર્ગમાં ગમે તેવાં ભયંકર પાપે પૂર્વજન્મનાં બાકી રહ્યાં હોય કે આ જન્મનાં નવાં થયાં હોય, તે બધાં જ એક સામટાં બળીને સમૂળગાં નષ્ટ થઈ મુકિતને માર્ગ–ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ સાવ સરળ બની જાય છે.” અજામિલ કથા બન્યા કુસંગથી પાપી ને અધમી અજામિલ; ભગવન્નામથી પાછો, થયે ધર્મિષ્ઠ બ્રાહ્મણ ૧ ચરિત્ર ભાવથી જે આ, ભણશે તેય વૈકુંઠ, પામી જશે અને મૃત્યુ, તરશે તે સનાતન. ૨ શ્રી શુકદેવજી બેયા : “પરીક્ષિત ! શ્રી ભગવાનના ચરણના ગુણાનુરાગી ભકતજનોને કાંઈ પણ પ્રાયશ્ચિત્ત કરવાનું બાકી રહેતું જ નથી. તેમને યમદૂતનું મેટું પણ જેવું પડતું નથી તે પછી નરકે જવાની તો વાત જ કયાંથી હોય ? આ બાબતમાં ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતોને સંવાદ તને હું સંભળાવુંઃ “કન્યકુજ (કનોજ) નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતા હતા. એનું નામ અજામિલ હતું. તે દાસીના સંસર્ગમાં દૂષિત થવાથી તેને સદાચાર પ્રેમ મૂળ જ નષ્ટ થયો હતે. ક્યારેક તે વટેમાર્ગુઓને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ બાંધીને લૂંટી લેતા. ક્યારેક જુગારમાં સૌને એકસરખા હરાવી દેતો. કેઈનું ધન દગાખોરીથી લઈ લે તો કોઈની ચેરી કરી લેતા. આમ ઘણું નિધ અને મહાવ્યસનોના ફંદાભર્યા કામમાં તે ખૂંપી ગયો હતા. આ રીતે મહાઅનીતિથી કુટુંબનું ખાણું પીણું કમાતો અને માનવ તથા માનવેતર પ્રાણીઓને સતત સતાવ્યા કરતા. એમ કરતાં કરતાં તે એંશી વર્ષને બૂઢ થયે. તેને કુલે દસ પુત્ર હતા. તેમાં બધાથી નાનાનું નામ નારાયણ હતું. એના ઉપર પેલી દાસી(માતા)ને પણ અતિમહ હતા અને અજામિલે તે જાણે “નારાયણ નામના એ પુત્રને હૃદય જ સોંપી દીધું હતું. બાળકની તોતળી વાણમાં એ લઢ બની ગયો હતો. પિતે ખાય તે પોતાના બાળકને પણ ખવડાવે, પિતે પીએ તો સાથે સાથે પોતાના નારાયણને પણ પાણી પીવડાવે. એ નારાયણ નામના આ નાના પુત્રમાં એ તન્મય બનેલે કે મૃત્યુ નજીક આવી ગયું છે એની પણ અજામિલને ખબર ન રહી. એવામાં ત્રણ યમદૂતો એને મૃત્યુ માટે લેવા આવ્યા. તેમના હાથમાં ફાંસી હતી અને તેમનું મોઢું પણ વાંકું અને કદરૂપું હતું. એ ત્રણેના શરીરનાં રિમેરામ ખડાં થઈ ગયાં હતાં. તે સમયે પેલે નાને નારાયણ જરા દૂર દૂર રમતે હતો. પેલા ત્રણ યમદૂતાના ચહેરાઓ જોઈને એ (અજામિલ) ખૂબ ગભરાઈ જઈ મોટેથી બૂમ પાડી ઊઠ્યો : “નારાયણ, અરે નારાયણ! તું ક્યાં છે ?” ત્યાં તો ભગવાન વિષ્ણુના પાર્ષદે ત્યાં આવી પહોંચ્યા અને યમદૂતના કાર્ય (મૃત્યુ)ને નિફળ બનાવી મૂક્યું. યમદૂતોએ તેમને પૂછયું પણ ખરું કે “તમે ધર્મરાજાએ અમને આપેલી આજ્ઞાને કાં નિષ્ફળ બનાવો છે ? તરત પાર્ષદોએ કહ્યું: “પુણ્ય, પાપ અને બધા ધર્મો કરતાં ધર્મ સચ વસ્તુ છે અને એ ધર્મને સાર ભગવન્નામસ્મરણમાં છે. એ આ અજામિલે કઈ ને કઈ રીતે કર્યું જ. એટલે હવે એને બીજા કયા પ્રાયશ્ચિત્ત ની જરૂર નથી. અને એ અમરત્વને જ પ્રાપ્ત છે. જો કે યમદૂતેને હજુ પૂરું સમાધાન ન થયું, પણ તેઓને ખાલી હાથે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાછા તો ફરવું જ પડ્યું. આ બાજુ અજામિલને થયું “ખરેખર આ સ્વપ્ન હતું કે સાચું હતું ? મને ત્રાસપ્રદ યમદૂતોથી બચાવનાર તે પેલા દેવપુરુષો જ હતા. મારા જેવો મહાપાપી તે પુરુષોની મદદ શી રીતે મેળવી શક્યો ?' એમ વિચારતાં વિચારતાં એમના જીવનમાં પૂર્ણ પસ્તાવા સાથે શુદ્ધિ અને સાચું વલણ પાર્ષદના દર્શન માત્રથી આવી ગયાં. ત્યારબાદ ત્રિગુણાતીત થઈ અમિલની વિવેકબુદ્ધિ ભગવાનમય બની ગઈ કે તરત ત્યાં પેલા પાર્ષદે (કે જેમને) એમણે જોયેલા તે પિતે જ હાજર થઈ ગયા. અજામિલે તેમને ભાવપૂર્વક માથું નમાવીને નમસ્કાર કર્યો. એમનાં દર્શન પામીને એ તીર્થસ્થાનમાં ગંગાતટ પર સ્થૂળ દેહ છૂટી ગયે અને અજામિલ વૈકુંઠવાસી બની ગયા. બસ રાજન ! પરીક્ષિત ! આ રીતે કલિકાળમાં નામને જ મહિમા સૌથી મોટો છે. આવા ભગવાન નામને ધારણ કરનારા અજામિલનું આખ્યાન પણ ભાવથી સાંભળશે, તે અમૃતત્ત્વ અવશ્ય પામી જશે. હરિનામ–મહિમા ચમત મહાપાપી–પાસે છો જાય! તોય તે, પ્રભુ નામ થકી પાછા, તેઓને ફરવું પડે. ૧ અમૃત કરનારું છે, ફક્ત નામેય થાય જ્યાં; સહુદયા – દયાભક્તિ, મેક્ષ દે શી નવાઈ ત્યાં ? ૨ અજામિલનું ઉદાહરણ સાંભળી તાજુબી પામેલા રાજા પરીક્ષિત બોલ્યા : “હે શુકદેવજી! આ આપે એવી વાત કહી છે કે આખાયે જગતને તાજુબ થશે કે “દેવાધિદેવ યમરાજના વશમાં જીવ માત્ર છે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અને એમના જ દૂતનું અપમાન થાય અને યમરાજના આદેશની જ અવગણુના થાય તા તા અન થઈ નય !' માટે આપ સિવાય આ વાતનું સમાધાન ખીન્નાઈ કરી શકે તેમ નથી. તેા આપ જ એ વાતનું સમાધાન કરી કરાવી આપે! તે સારું.” શુકદેવજીએ કહ્યું : “તમારી શંકા બિલકુલ વાજબી છે. ખુદ યમદૂતે એ પણ તરત યમરાજ પાસે જઈને આ જ શંકા કરી પ્રશ્ન પૂછ્યો હતા. યમદૂત કહે : “જગતભરના જીવાના કર્મ ફળદાતા યમરાજજી ! જો આપતી આજ્ઞાની પણ આમ અવહેલના થરો, તા જગતના જીવાની કર્મીવ્યવસ્થા ચાલશે શી રીતે ?’ એમ કહી અન્નમલના પાપાની યાતના માટે અમે। તેને ઉપાડી લાવવા તા ગયા, પણ જેવું અજામિલે નારાયણનું નામ લીધું કે તરત ચાર સિદ્ધો ત્યાં ઝડપથી આવી પહેાંચ્યા અને માલ્યા રર મા, ડર મા અમે તારી રક્ષા અર્થે આવી ગયા છીએ’ તે! આ શું ?” ધમરાજ ખેલ્યા ઃ શાસ્ત્રો અને ઋષિ–મુનિઆના કથન કરતાં આ એક નવી અને અજબ વાત છે, એટલે આશ્ચર્ય તા જરૂર થાય જ પણ એ યથા છે, મારા ઉપર અને સૌ ઉપર જે પરમાત્મા બિરાજે છે તેઓનું નામ અનિચ્છાએ પણ ક્રાઈ પેઢારે તા તે ગમે તેવે! મહાન પાપી ડેય તાયે તેનાં પાપે ક્ષણવારમાં જ બળીને ખાખ થઈ જાય છે. આવી વ્યક્તિએ અપવાદિત અને મારા શાસનથી પર છે. આથી મારી શિક્ષા ત્યાં ચાલી શકતી નથી. માટે ભગવાનનું નામ જે ભૂલથી પણ લે, ત્યાં હવે પછી તમારે જવું જ નહીં! અને ભૂલથી કદાચ જઈ ચઢળ્યા હૈા તે તરત વગર કહ્યું પાછા ફરી જવું! અને મારે પાસે તેવા જ પાપીએ ને—અધમી આને લાવવા કે જે ભગવાન અને ભગવાનના નામની ઘૃણા જ કર્યા કરે છે! ભગવાનનું નામ લીધા પછી, પણ તે અર્જુમલને અહીં લાવવાના પ્રયત્ન કર્યા, તે ઘણું જ અજુગતું થયું ગણાય, પ્રભુના અપરાધ એ એક અર્થમાં મારા પેાતાના પશુ અપરાધ જ કર્યો ગણાય. ચાલે! ભૂલથી જે થયું તે થયું. તે પરમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કૃપાળુ છે, તેથી મારી અને તમારી સૌની ભૂલા જતી કરી ક્ષમા આપશે ! માટે બધાં પાપોનું સાચુ અને નક્કર પ્રાયશ્ચિત્ત પણ ભગવાનનું નામસ્મરણ અને ભગવાનનું જ કીન છે. હું હવે તમારા વતી એ. પરમપ્રભુ અને સર્વાન્તર્યામીને નમસ્કાર કરી ક્ષમા માગી લઉં છું.” શુકદેવજી ખેાલ્યા : ‘“એમ કહીને ખુલાસા કરતાં કરતાં ખુદ્દ યમરાજજીએ પરમકૃપાળુ પરમાત્માની ક્ષમા માગી લીધી, માટે આ દાખલા ઉપરથી હે પરીક્ષિત ! તારે પણ એમ સમજવું જોઈએ કે બધી જ પાપવાસનાએ આમૂલાગ્ર નિમૂ ળ કરવાનું કામ માત્ર ભગવાનનું નામસ્મરણુ, ગુણુસ્મરણુ અને કીન-ભજન જ કરે છે. જેએ વારંવાર ભાવપૂર્વક ભગવાનનું નામ ઉચ્ચારે છે તેમના હૈયામાં પ્રેમમયી ભક્તિ આપોઆપ જન્મી જાય છે. ત્રતા, તપેા, ત્યાગે! જે ન કરી શકે, તે એક માત્ર ભાવપૂર્વકના પ્રભુસ્મરણથી કરી શકાય છે. જ્યાં ભજનને રસ ચાખવા મળ્યા, ત્યાં વિષય રસ ફિક્કો સહેજે સહેજે જ બની જવાને. બાકી ભજનને! સાચેા રસ ચાખ્યા વિના જે ખીજી રીતે વાસનાવિજય માટે પ્રયત્ના કરે છે તેને લીધે વાસના ઉપર ઉપરથી નષ્ટ થાય છે અને તક મળતાં ફરીથી તે પાંચરવા માંડે છે. ટૂંકમાં જ્યારથી ખુદ યમરાજા પાસેથી યમદૂતએ આ બધું બરાબર એકાગ્રતાથી સાંભળ્યું છે, ત્યારથી તે હવે ભલે મહાપાપી હાય! પણ પ્રભુનું નામ લેતે હૈાય, તા ત્યાંથી દૂર જ રહ્યા કરે છે. એટલું જ નહી એ યમદૂતા ભગવાનના ભકતથી બહુ જ ડરે છે અને તેમની સામે આંખ પણ માંડી શકતા નથી, બસ પરીક્ષિત ! આ આમ તેા ઇતિહાસ જ છે, પણ અત્યંત રહસ્યમય અને ગેપનીય છે. મને પણ મલયાચળ પર્વત પર બિરાજેલા અગસ્ત્ય ઋષિ દ્વારા જ શ્રીહરિની પૂજા કરતાં કરતાં સાગન આપીને પછી જ સંભળાવ્યેા હતા. સાથે સાધક પરખી પછી જ મેં તને આજે તારી શ્રદ્ધાભક્તિ જોઈને જ તે સંભળાવ્યે છે!!'' આ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રાચેતસ દક્ષની ઉત્પત્તિ જન્મેલા ક્રોધ–અગ્નિને, આત્મવિચાર વારિએ; સમાવે જીવ જે દેહે, ત્રિગુણાતીત થાય છે. ૧ સર્વ દહી તણે હૈિયે, કાયમ પ્રભુજી વસે; એવું માની સદા વતે, પામે પ્રભુ–કૃપા સુખે. ૨ શુકદેવજીને રાજા પરીક્ષિતજીએ પૂછ્યું : “આપ સંક્ષેપમાં તે ત્રીજ કંધમાં સ્વાયંભુવ મવંતરમાં દેવતા, અસુર, મનુષ્ય, સર્પ, પશુપક્ષી વગેરેની સૃષ્ટિ શી રીતે થઈ અને વધી તે તે જણાવી દીધું છે, પણ હવે એ જ વાતને જરા વિસ્તારથી હું સાંભળવા ઈચ્છું છું. પ્રકૃતિ આદિ કારણોનું ય પરમ કારણ તે ભગવાન પોતે જ છે. તેઓ ખુદ જે શકિતથી અને જે પ્રકારે એની પછીની સૃષ્ટિ પેદા કરે છે, તે મારે સાંભળવું છે.” સૂતજી કહે છેઃ “શૌનકાદિ ઋષિએ ! પરમયોગી વ્યાસનંદન શ્રી શુકદેવજીએ રાજર્ષિ પરીક્ષિતને આ સુંદર પ્રશ્ન સાંભળી અભિનંદન કર્યું અને હવે શુકદેવજી બોલ્યા: “રાજ પ્રાચીનબહિના દસ છોકરા કે જેમનું નામ પ્રચેતાગણુ” હતું. જ્યારે તેઓ સમુદ્રની બહાર નીકળ્યા અને જોયું કે પિતાના પિતાની એકાંતિક નિવૃત્તિપરાયણતાને કારણે આખીયે પૃથ્વી ઝાડોથી છવાઈ ગઈ છે. તેથી તેઓને પ્રચેતાગણને) વૃક્ષો ઉપર અપરંપાર ક્રોધ આવી ગયો અને વૃક્ષને બાળવા પોતે અગ્નિ અને વાયુની સુષ્ટિ ખડી કરી દીધી. જ્યારે વૃક્ષે ભડકે બળી રહ્યાં હતાં ત્યારે વૃક્ષોના રાજાધિરાજ ચંદ્રમાએ પ્રચેતાગણને ક્રોધ શાંત પાડવા આ પ્રમાણે કહ્યું: “મહાભાગ્યવાન પ્રચેતાઓ ! Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ આ વૃક્ષ્ા તેા બાપડાં દીન છે. એમનાથી વેર ન કરી, આપ તા પ્રજાની અભિવૃદ્ધિ કરવા ઇચ્છે છે! અને આપ પ્રજાપતિ છે, તે સૌ જાણે છે. વળી શ્રીહિર ભગવાને સંપૂર્ણ વનસ્પતિ અને આષધિએ પ્રજાના હિતાર્થે, એમના ( પ્રજાના ) ખાનપાન અર્થે બનાવી છે. સમસ્ત પ્રજાના હૃદયમાં શક્તિમાન ભગવાન બિરાજે છે. એટલે આપ આ આખા સંસારને ભગવાનનું નિવાસસ્થાન સમજી તેની કદર કરે તેા ખુદ ભગવાન પણુ રાજી રાજી થશે. ભયંકર ક્રોધને આત્મવિચાર દ્વારા જે પેાતાના શરીરમાં જ સમાવી લે છે તે કાળક્રમે સત્ત્વગુણુ, રજોગુણુ અને તમેગુણ એમ ત્રણેય ગુણેા પર વિજય મેળવી શકે છે. માટે હવે જે ઝાડ બચી ગયાં છે, તે ઝાડાને આપ ન બાળશો. જુએ આ પ્રમ્લેચા અપ્સરાની પુત્રી સુંદરીને આ ઝાડાએ જ પે!ષણ આપ્યું છે. જેને આપ સૌ પત્ની તરીકે સ્વીકાર કરી પ્રજાની અભિવૃદ્ઘિના કામમાં લાગી જા !' પ્રત્યેતાએ ચંદ્રમાના કથનનેં સ્વીકાર કરી શાંત થયા. એ કન્યાથી પ્રચેતાગણુ દ્વારા પ્રાચેતસક્ષની ઉત્પત્તિ થઈ ગઈ, પછી એની પ્રસૃષ્ટિથી ત્રણે લે! ભરાઈ ગયા. એમણે વિધ્યાચલના નિકટવર્તી પતા પર જઈને કઠાર તપ કર્યું. પ્રાપતિ દક્ષે ભગવાનની ખૂબ સ્તુતિ કરી. આમ વિધ્યાચલના અધમણુ તીમાં જ્યારે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાન ખુદ પ્રગટ થઈ ગયા. ગરુડ પર તે બિરાજમાન હતા. પ્રત્યક્ષ ભગવાનને વંદન કર્યાં. ભગવાને કહ્યું : તમારી તપશ્ચર્યા સલ થઈ છે. મારી પણુ સૃષ્ટિની અભિવૃદ્ધિની જ છા હતી. હવે હું દક્ષ ! ૫ોંચજન પ્રજાપતિની કન્યા અસિકનીને તમે પત્ની તરીકે સ્વીકાર કરી ગૃહવાસ ભાગવે.' કહી ભગવાન ત્યાં જ અંતર્ધાન થઈ ગયા.' Page #178 -------------------------------------------------------------------------- ________________ દક્ષ-પુત્રોને નિવૃત્તિ માર્ગ જાણ્યા વિનાનું વિષયી–રહસ્ય. સ્વીકારી લે, જે વિષયે વિરક્તિ; વચ્ચેથી પાછા વિષયે વળી તે, પડી જતા ભોગની ખાઈ માંહિ. ૧ રહસ્ય વિષે કે, જાણ નિલેપ જે રહે; છતાં સમત્વ – એકવ – સાધવા વિષયે વહે. ૨ તે જ સાચી વિરક્તિના સ્વામી બની શકે જગે, સક્ત છતાં અશુાસક્ત સંપૂર્ણ સંત તે જ છે. ૩ બ્રહ્મચર્યનિષ્ઠાવાન શુકદેવજી બોલ્યાઃ “રાજા પરીક્ષિત હવે ભગવાનના ખુદના શક્તિસંચારને લીધે દક્ષ પ્રજાપતિ સમર્થતાસંપન્ન બની ગયા હતા. એમને પંચજન–પુત્રી અસિકનીના સહયે હર્ય નામના દશેક હજાર પુત્રો ઉત્પન્ન થયા. પણ નવાઈની વાત તે એ બની કે તેઓ દશહજાર આમ સ્થૂળ રીતે જુદા જુદા ભલે દેખાતા, પરંતુ તે સૌનું આચરણ અને સૌના સ્વભાવ પણ જાણે એકરૂપ જણાતા. દક્ષ પ્રજાપતિએ જ્યારે તે સૌને પ્રજોત્પત્તિમાં વિશેષ રસ લેવાનું સૂચવ્યું કે તરત તે બધા એકીસાથે તપસ્યા કરવાના વિચાર સાથે પશ્ચિમ દિશા તરફ ચાલી ગયા. જ્યાં સિંધુ નદી અને સાગરના સંગમ પર આવેલા નારાયણ સરોવર નામનું તીર્થ આવેલું છે. અને જ્યાં મોટામોટા મુનિએ અને સિદ્ધ મહાત્માઓ વસે છે, ત્યાં તે સૌ પહોંચી ગયા. જેવું નારાયણ સરોવરમાં તે સૌએ સ્નાન કર્યું કે તરત તે સૌનું અંતઃકરણ સફટિક જેવું વિશુદ્ધ બની ગયું અને એમની બુદ્ધિ ભાગવત-ધર્મમાં લાગી ગઈ. છતાં પિતાને આપેલા વચન પર મુસ્તાક રહી તપસ્યા કરતા જ રહ્યા, ઊત્રથીયે ઉગ્ર તપ કરતા રહ્યા. ત્યાં તે પરીક્ષક નારદમુનિ ત્યાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આવી લાગ્યા અને બેલ્યા “તમે તમારા પિતાજીના વચન પ્રમાણે પ્રજોત્પત્તિ કરવા તૈયાર થયા છે પણ લાગે છે મૂર્ખ શિરોમણિ. અરે મૂર્ખ ! તમે જે સૃષ્ટિને અંત નથી પરખ્યો કે જોયે. તે સૃષ્ટિ કરશે શી રીતે ? આ તે મોટા ખેદની વાત છે. સાંભળે ? એક એવો દેશ છે કે જેમાં માત્ર એક જ પુરુષ છે. એક એવું છિદ્ર છે કે જ્યાં પેઠા પછી બહાર નીકળવાને કોઈ રસ્તો જ નથી. એક એવી સ્ત્રી છે કે જે બહુરૂપિણી છે. એક એવો પુરુષ છે કે જે વ્યભિચારિણુને પતિ છે ! એક એવી નદી છે કે જે આગળ અને પાછળ બંને બાજુ વહ્યા કરે છે એક એવું વિચિત્ર ઘર છે, જે પચ્ચીસ પદાર્થોનું બનેલું છે. એક એવો હંસ છે કે જેની કહાણી ઘણી વિચિત્ર છે ! એક એવું ચક્ર છે કે જે છરા અને વજથી બનેલું છે ! અને પોતાની મેળે ઘૂમતું રહે છે ! ભૂખ લેકે ! તમે તમારા પિતાજીના ઉચિત આદેશની પાછળનું મુખ્ય રહસ્ય નહીં સમજી લે અને ઉપર મેં બતાવી, તે વસ્તુઓને જોઈ જાણું નહીં લો, ત્યાં લગી તમારા પિતાજીની આજ્ઞાનુસાર સૃષ્ટિ કેમ કરી શકશે ?' નારદમુનિનાં આ વચનો પર, તે બધા વિચાર કરવા લાગી ગયા. જાતે બુદ્ધિશાળી તે તેઓ બધા હતા જ, તેઓ સ્વગત વિચાર કરવા લાગ્યા તે જણાયું, નારદમુનિની વાત તો સાચી છે કે “આ લિંગ શરીર કે જે સામાન્યરૂપે જીવ તરીકે ઓળખાય છે. પૃથ્વી પર આવેલો જીવ તે જ આત્માનું અનાદિથી બંધન છે. એ બંધનને અંત પરખ્યા વિના માનવજીવન પ્રાપ્ત કરીને જે મેક્ષ માટે અનુપયોગી છે એવાં કર્મોમાં મશગૂલ રહેવાથી શો લાભ છે ? કશો લાભ જ નથી. ખરે. ખર સાવ એક તો ખુદ ઈશ્વર તે જ છે ! ખરેખર તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને એ અવસ્થાઓના અભિમાનીઓથી ભિન્ન એ બધાને સાક્ષી છે ! એ ઈશ્વર જ સૌને ડેલું અધિષ્ઠાન અથવા આધારસ્થળ છે! પરંતુ ખરી રીતે ઈશ્વરનું અધિષ્ઠાન અથવા ઈશ્વરનું આધારસ્થળ કાઈ જ નથી ! તેથી જ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ તે સર્વોચ્ચ છે, ભગવાન છે. એ પ્રમાણે પ્રકૃતિ આદિથી અતીત અને નિયુક્ત એવા પરમાત્માને પરખ્યા-જોયા વિના ભગવાન પ્રત્યે અસમર્પિત એવાં (જેમને મિથ્યાકર્મો કહી શકાય, તેવાં) કર્મો કરવાથી શું લાભ? પરમાત્માને પરખ્યા-જોયા પછી જીવને સંસારમાં પાછું ફરવું જ પડતું નથી. જે પોતે સ્વયં અને અંતજતિરૂપ છે એવા પરમાત્માને જાણ્યા પરખ્યા વિનાનાં કર્મો તો બહુ બહુ તે સ્વર્ગ સુખ ભૌતિક સુખ આપી શકે અને ફરી પાછા ચોરાસી લાખ જીવનિના ચક્રમાં ફસાઈ ભમવું પડે, તેવાં કર્મ કર્યા કરવાં એ તો સાવ ફિજલ છે ! આમાં જે બુદ્ધિ કામ કરે છે, તે જ સત્વ, રજ અને તમ ગુણેથી યુક્ત થવાને લીધે વ્યભિચારિણું સ્ત્રીના જેવી જ છે. આ બુદ્ધિમાં જ્યાં લગી વિવેક ન જાગે, ત્યાં લગી અશાન્તિદાયક કર્મો બનવાનાં અને તેનો કઈ અર્થ નથી, આ કુલટા સ્ત્રી જેવી બુદ્ધિને પરાધીન બનેલા જીવની સહજ સ્વતંત્રતા નષ્ટ થઈ ચૂકી છે. અને તે અનંત જન્મથી એ બુદ્ધિને માર્યો ભટક્યા જ કરે છે ! માયા જ એક નદી છે. તપ-વિદ્યા આદિ એ નદીના કિનારાઓ છે. પણ કિનારા પર અહંકાર આદિ દોષોને કારણે એને વેગ ઘણે વધી જાય છે. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે એ માયા નદીને પ્રવાહ એક બાજુ સૃષ્ટિ પેદા કરવા પાછળ છે, તો બીજી બાજ પ્રલય તરફ પણ એનો પ્રવાહ વહ્યું જાય છે. એ પચીસ તનું અદ્ભુત ઘર છે. પુરુષ જ એનું આશ્ચર્યમય આશ્રયસ્થળ છે. તે જ સમસ્ત કાર્યકારણમક જગતને અધિષ્ઠાતા છે. આ જાણવું તે જ સાચી સ્વતંત્રતાને માગે છે. તે વિનાની સ્વતંત્રતા એ સ્વછંદતારૂપ છે. અને એવા કર્મો વ્યર્થ કર્મો છે. ભગવાનનું આવું સાચું સ્વરૂપ બતાવવાવાળું શાસ્ત્ર જ હસ સમાન, નીરક્ષીરવિકી છે. તે બંધન અને મુક્તિ; ચેતન અને જડ એ સૌને વેગળું વેગળુ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કરીને દેખાડી દે છે. આવા અધ્યાત્મશાસ્ત્રરૂપી હંસને આશ્રય છડી બહિર્મુખ બનાવવાવાળા કર્મથી કશે લાભ નથી. ચક્ર તે કાળ પોતે જ છે, તે અખંડ ફરતો રહે છે ! એ કાળની ધારા તીખી વજ જેવી છે. અને તે સારાયે જગતને પિતાના ભણું ખેંચી રહેલ છે. એટલે ખરી રીતે કર્મ સ્થિર બુદ્ધિથી વિવેકબુદ્ધિથી જ કરવાં જોઈએ.” આમ વિચારી તે હઈશ્વોએ બધાએ એકમતથી નિશ્ચય કરી લીધો. અને નારદમુનિને પરિક્રમા કરીને જ્યાં જઈને પછી કદી પાછું ન ફરવું પડે, તેવા મોક્ષમાર્ગના સાચા પથિક બની ગયા. નારદજી પણ પિતાનું કામ પૂરું થયેલું જાણું પ્રભુભજનમાં મસ્ત બનીને પાછા પિતાના રાજના કાર્ય મુજબ કલેકાંતરમાં વિચારવા લાગી ગયા. પણ આ વાત સાંભળી દક્ષ ખૂબખૂબ નાખુશ થયા. જો કે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઘણું સાંત્વન આપ્યું, જેથી દક્ષે એ જ અસિકની પત્નીથી શબલાધુ નામને બીજા એક હજાર પુત્રો પેદા કર્યા. તેઓ પણ પિતાના પિતાની આજ્ઞાને કારણે એ જ નારાયણ સરોવર પર તપ કરવા ગયા. અને તેઓએ “ૐ નમો નારાયણાય પુરુષાય મહાત્મને, વિશુદ્ધસર્વાધિસ્થાય, મહાકંસાય, ધીમહિ એ મંત્રને અભ્યાસ કરી મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરવા લાગ્યા. ત્યાં પણ નારદમુનિએ અને તેઓને પણ તેમના ભાઈઓને માગે જવા સૂચવ્યું, આથી તેઓ તે માગે ગયા અને દક્ષ પ્રજાપતિને નારદ પર ખૂબ ગુસ્સો આવી ગયો. તેઓએ વિષયોની કટુતા જાણ્યા વિના વિષયનિવૃત્તિને માગે પોતાના બાળકને મોકલ્યા, તે ખોટું કર્યું. માટે તમે ભટકતા જ રહે ! એવો શાપ આપી દીધા ! નારદજીએ મુનિધર્મ પ્રમાણે તે અપકારનેય માથે ચઢાવે.” શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજા ! ત્યાર બાદ બ્રહ્માજીએ બહુ બહુ પ્રેમ, ધીરજ અને શાંતિથી સમજાવ્યા એટલે દક્ષ પ્રજાપતિએ ફરી પાછી પિતાની ધર્મપત્ની અસિકની થી સાઠ કન્યાઓ જન્માવી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ તે બધી પુત્રીઓ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ઘણો બધે આદર અને પ્રેમ કરતી હતી. સાઠમાંથી દશ કન્યાઓ દક્ષ પ્રજાપતિએ ધર્મને પરણાવી. તેર કન્યાએ કશ્યપને પરણવી. સત્તાવીસ કન્યાઓ ચંદ્રમાને પરણવી. બે ભૂતને, બે અંગિરા ઋષિને, બે કૃશાપને તથા ચાર તાર્ય નામધારી એવા કશ્યપને પરણાવી. તેનાં સંતાને ઘણાં જ થયાં અને દુનિયાભરમાં ફેલાયાં. તે પૈકી અદિતિની વંશપરં. પરામાં ભગવાન પોતે પોતાના અંશરૂપ વામનરૂપે અવતાર ધારણ કરેલ.” વિશ્વરૂપની કથા નારાયણ કવચથી સહુ દૈત્ય જીતી, દેવ તણું પ્રમુખ ઈન્દ્ર થતા ફરીથી; ઐશ્વર્યવંત ઝટ વિશ્વરૂપ – કૃપાથી. પ્રાયશ્ચિત્તે હદય શુદ્ધિ થવાથી સાચી. સાચા ગુરુ તણી થાયે, શિષ્યથી અવહેલના; તોયે તે જીરવી આપે, મીઠી શિખામણે સદા. ૨ શુકદેવજી બેલ્યા : “ઈન્દ્રને ત્રિલોકી અશ્વર્ય મળવાથી ઘમંડ થઈ ગયેલું. તેથી ગર્વને કારણે ઈન્દુ ધર્મમર્યાદા તથા સદાચારમર્યાદાનું ઉલ્લઘંન કરવા માંડેલું. એક દિવસે ભરી સભામાં તેઓ પિતાની પત્ની “શચી' સાથે સિહાસન પર બેઠેલા. ઓગણપચાસ મરુદ્ગણ, આઠ વસુઓ, અગિયાર રુદ્રો, આદિત્ય, ઋભુગણ, વિશ્વદેવા, સાધ્યગણું, બે અશ્વિનીકુમાર વગેરે એમની સેવામાં હાજર હતા. સિદ્ધ, Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચારણું, ગંધર્વ, બ્રહ્મવાદી, મુનિગણ, વિદ્યાધર, અપ્સરાઓ, કિનર, પક્ષી અને નાગ પણ સેવા-સ્તુતિ કરતાં હતાં. તે વખતે બૃહસ્પતિગુરુ પધાર્યા. તેઓ સૌના પરમ આચાર્યું છે. એમ છતાં ઇન્દ્ર ન ઊભા થયા કે ન આસનાદિથી ગુરુ-સત્કાર કર્યો ! એટલી હદે કે તેઓ આસન પર જ બેઠા જ રહ્યા. તે એશ્વર્ય દોષ જોઈ બુહસ્પતિ આચાર્ય ચૂપચાપ ત્યાંથી ચાલી જઈ ઘેર પહોંચી ગયા. ત્યાર પછી ઇન્દ્રને સમજાયું ખરું કે “મેં ગુરુની અવહેલના કરી છે !' એટલે ઇન્દ્ર પોતે જ સભામાં આ ઘટના બદલ ખેદ વ્યક્ત કર્યો અને પિતે ઐશ્વર્ય મદમાં ભૂલ્યા, તે યાદ કરી ખૂબ પસ્તાવો કરવા લાગી ગયા. આ ક્ષતિ દેવોના શત્રુ અસુરના ખ્યાલમાં તરત આવી ગઈ. તેઓએ બધાએ પિતાના ગુરુ શુક્રાચાર્યના આદેશથી હથિયારો વરસાવ્યાં. દેવે મરવા લાગ્યા, ત્યારે એ બધા દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીને દેવોની આ દશાથી કરૂણું ઊપજી અને ત્વષ્ટાપુત્ર સંયમી વિશ્વરૂપ ઋષિની મદદ માગવા માટે દેવોને સલાહ આપી. તેઓએ તેમ કર્યું. ત્યારે વિશ્વરૂપજી બોલ્યા: ‘તમારી ઈચ્છા, મારી પાસે પુરોહિતપણું કરાવવાની છે ! જે કે એ કામ શાસ્ત્રમાં હલકું ગણાય છે, છતાં આપ વડીલની આજ્ઞાને લીધે, હું એ કામ જરૂર કરીશ. અને ખરેખર એ કામ એણે સુંદર રીતે ચાલુ રાખ્યું અને “નારાયણકવચ, ૐ નમો નારાયણાય અને “ નમે ભગવતે વાસુદેવાય” એ મંત્રને સહૃદય અપનાવાથી તમારી જરૂર બધી રીતે રક્ષા થશે અને ખરેખર એ રીતે દેવે સર્વ પ્રકારના ભયથી મુક્ત થયા. આ વિશ્વરૂપ દ્વારા પ્રાપ્ત થયેલી વૈષ્ણવી વિદ્યા ધારણ કરી રણભૂમિમાં અસુરોને ઈજે જરૂર જીતી લીધા. એક કોશિક ગોત્રી બ્રાહ્મણે પિતાનું શરીર મભૂમિમાં આ કવચ ધરીને છેડયું તે એ બ્રાહ્મણના હાડકાને ગંધવરાજ ચિત્રરથે તે સરસ્વતીમાં લઈ જવાં પડેલાં, એ વાત પણ વિશ્વરૂપે ઇન્દ્રને સંભળાવીને શ્રદ્ધા પ્રથમથી મજબૂત કરેલી.” Page #184 -------------------------------------------------------------------------- ________________ વૃત્રાસુરને ઉત્પાત વૈરનો બદલે લેતાં, વૈર--બીજ રહી ફરી; ફેલાય વિશ્વમાં જેથી, અશાન્તિ કાયમી. ૧ માટે સતી દ્વિજે સંત, ત્યાગે તથા તપે કરી; ઘરથી માંડીને વિશ્વ, બનાવે શાતિ કાયમી. ૨ તેથી વૈર ભૂલી હાલે, વિશ્વને જે વધાવશે. તે જ સતી દ્વિજ સંતે તણું ઋણ અદા કરે. ૩ શુકદેવજી બોલ્યા : “. પરંપરાથી મેં એવું સાંભળ્યું છે કે વિશ્વરૂપનાં ત્રણ માથાં હતાં. તેઓ એક મેઢેથી સોમરસ અને બીજે મોઢેથી સુરાપાન કરતા હતા. અને વળી ત્રીજે મેઢેથી અન્ન પણ એકી સાથે ખાતા હતા. એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા વગેરે બાર આદિત્ય દેવતા હતા. એથી તેઓ યજ્ઞ સમયે પ્રત્યક્ષરૂપે ઊંચા સ્વરથી (ઊંચેરા અવાજથી) બેલીને ઘણું જ વિનયથી દેવતાઓને આહુતિ આપતા હતા. પરંતુ એમની માતા અસુર કુળની હતી. આથી અંદરખાનેથી તેઓ દૈત્યના પક્ષપાતી હતા. અને ગુપ્ત રીતે અસુરે અથવા દૈત્યને પણ યજ્ઞભાગ આપતા હતા. આથી ભવિષ્ય વિશ્વરૂપજી દૈત્યોને સહારે લઈ પિતાને નાશ કરશે-રંજાડશે...” એમ માની તેમની પાસે દેવે કે આવી તલવારથી ત્રણેય માથાં ઉતારો નાખ્યાં. બ્રહ્મહત્યાનું આ પાપ તરત ઇન્ડે ન સ્વીકારતાં એક વર્ષ પછી પિતાની શુદ્ધિ માટે ચાર ભાગમાં વહેંચી નાખ્યું. પૃથ્વી, વન સ્પતિ, સ્ત્રી અને પાણએ એ ઝીલી લીધું. ત્યાર બાદ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા, ઇન્દ્ર – શત્રુ પેદા કરવા હવન કરવા લાગ્યા. પ્રા. ૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તેમ જ આ આ પરીક્ષિતજી તરત અન્વાહાપચન નામના દક્ષિણાગ્નિથી એક એવો મહાભયંકર દૈત્ય પેદા થયો કે જાણે પ્રલયકાલીન લોકનાશક વિકરાળ કાળ કાં ન હોય ! તે દિને દિને ખૂબ વયે જતા હતા. તે જાણે બળતા પહાડની સમાન કાળ હતો અને એના શરીરમાંથી સંધ્યાકાળનાં વાદળાં જેવી દીતિ નીકળ્યા કરતી હતી! એના માથાના વાળ અને દાઢીમૂછ તપેલા તાંબા જેવાં લાલ રંગનાં અને ચક્ષુઓ બપોરના સૂર્ય જેવાં ડરામણુ હતાં. ત્રણ ખૂણાવાળું ત્રિશલ લઈને જ્યારે એ નાચવા લાગી જતો, ત્યારે પૃથ્વી કંપવા લાગી જતી. અને એવું જણાતું કે જાણે પિતાના ત્રિશુલ ઉપર એણે આકાશને ઉપાડી રાખ્યું હેય !” વારંવાર બગાસું ખાવા મેં ઉઘાડતો ત્યારે ગિરિગુફા જેવું તે મુખ જાણે આખા આકાશને પી જશે કે શું ? જીભથી બધાં નક્ષત્રને ચાટી જશે કે શું ? પિતાની વિશાળ અને વિકરાળ દાઢવાળા મુખથી જાણે ત્રણેય લોકને ગળી જશે કે શું આવા તેના ભયંકર રૂપને જોઈ બધા લેકે ડરી જતા અને અહીં તહીં ભાગી જવા લાગતા ! ત્વષ્ટાના આ તમે ગુણું પુત્રનું નામ વૃત્રાસુર પડી ગયું હતું. મોટા મોટા દે પોતપોતાના અનુયાયીઓ સહિત તેના ઉપર તૂટી પડતા, પરંતુ દેવોનાં શસ્ત્રાસ્ત્રો જ તે ગળી જતો. દેવાના આશ્ચર્યની આથી સીમા જ ન રહી ! દેવને પ્રભાવ જ જાણે ચાલ્યો ગયે ! તે સૌ દીન, હીન અને ઉદાસ થઈ ગયા અને આદિપુરુષ શ્રીનારાયણને શરણે જઈ પ્રાર્થના કરવા લાગ્યા. દેવની પ્રાર્થનાથી ખુદ ભગવાન એમની સામે પશ્ચિમ બાજુથી પ્રગટ થઈ ગયા. તેમના હાથમાં શંખાદિ હતાં. તેમની સાથે તેમના સોળ પાર્ષદ હતા. દેવોએ સાષ્ટાંગ પ્રણામ ગદ્ગદિતભાવે કર્યો. આથી પ્રસન્ન થઈ ભગવાનને તેઓને દધીચિ જેવા વ્રત, તપ અને જ્ઞાનમય ઋષિના અંગનું વિશ્વકર્મા દ્વારા આયુધ બનાવી વૃત્રાસુરને મારવાને સફળ ઈલાજ બતાવી દીધો.” Page #186 -------------------------------------------------------------------------- ________________ દાચિનુ પ્રાણાપણુ અંતે નશ્વર આ દેહ, માટી સાથે મળી જશે; મૂલ્ય-રક્ષા કાજે તેા, સ્વય' તે તજવા ન શ્વે... ૧ સુઋષિનાં તપ ત્યાગ, ને ભળે પ્રભુની કૃપા; કુપાત્ર દૈત્ય તા કેમ ? ન પામે દૈવી પાત્રતા ?... ૨ બ્રહ્મચર્યનિષ્ઠ શુકદેવજી ખેલ્યા : “રાજા પરીક્ષિતજી ! દેવેદ્ર હિત દેવાને એ વાત કહી ખુદ આવેલા ર્િ અંતર્ધાન થઈ ગયા. અથવવેદી ધીચિ ઋષિ પાસે દેવએ ભગવાને બતાવેલી વાત પ્રમાણે હાર્દિક યાચના કરી. એ સાંભળી દુધીચિ ઋષિ બહુ ખુશ થઈ ગયા. આખરે જો વિનશ્વર શરીર પડી જવાનું, તા પછી પરાર્થે તેને અપવામાં આનંદ જ થાય ને? અને સાચી સાધના જો વિશ્વચેતના સાથે આ શરીરમાં રહેલી સ્વચેતનાનું અનુસંધાન કરવું તે જ છે, તેા પછી સમય આવ્યે સમય ગુમાવ ાના હાય જ શાને ? તેએ તરત પ્રભુમય સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, એવા તાવિલીન થઈ ગયા કે સાપ, કાંચળીને તજે તેમ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ બધું જ છૂટી જઈ તેએ પ્રભુમાં લીન થઈ ગયા. હવે વિશ્વકર્માએ દધીચિ ઋષિનાં હાડકાંથી વજ્ર બનાવીને ઈંદ્રને સુપ્રત કરી દીધું. ઐરાવત હાથી પર સવાર થઈ દૈવેદ્ર અને ઇતર દેવે ચાલી નીકળ્યા. દૈત્યાએ પેાતાનું બળ અજમાવવામાં ખામી ન રાખી, પણ એક તા દૈવી શક્તિ અને પણ પાછી ઈશ્વરાભિમુખ થઈ જાય, ત્યાં દૈત્યનું શું વળે ? થાકીને દૈત્યો નાસભાગ કરવા લાગ્યા, ત્યારે વૃત્રાસુરે મળ દાખવી લીધા બાદ છેવટે કહ્યું, 'ખુદ ભગવાન ઇચ્છે છે અને ખુદ ઋષિએ મને મારવા પેાતાનું શરીરદાન કરી નાખ્યું છે. ત્યારે આખરે હું મરવાનેા જ. તે પછી શા માટે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભગવાન અને ઋષિમુનિની ઈચ્છા મુજબ હે ઈંદ્ર ! તું તારું વજ ખુશીથી ચલાવતું નથી ? એથી તો મને ધન્યભાગી મૃત્યુ લાધી જશે. આ મૃત્યુની બીજાને કદર ભલે ન હે, પણ મને તે પૂરેપૂરી કદર છે જ.એમ કહી તે પ્રભુપ્રાર્થના કરવા લાગી ગયું : “મારાં મન અને વાણી સદાય એકમાત્ર આપની સેવામાં જ છે. હું આપ સિવાય, સ્વર્ગ અને ભેગપભોગે તે શું ખુદ મોક્ષનીયે પરવા નથી કરતો. મને જન્મ-મૃત્યુ-જરા અને રોગોનીયે ચિન્તા નથી. માત્ર આપના વૌરીઓથી મને દૂર રાખજે અને આપના પરમ ભક્ત સાથે મને સદાને માટે મેળવી આપજે. જેમાં દેહ ગેહાદિમાં મોહગ્રસ્ત છે, તેવા આપના અભકતથી મને સદાને માટે વેગળો રાખજે.” જગતમાં આ વખતે ત્રેતાયુગ બેસી ગ હતો. વૃત્રાસુર અને ઈદ્ર વચ્ચેનું વિરચિત અને ધર્મચર્ચા કરતાં કરતાં સારી પેઠે પરસ્પર યુદ્ધ ચાલ્યા કર્યું. એક વાર તે વૃત્રાસુર, અરાવત હાથી સાથે ખુદ દેવતાઓના ઇંદ્રને અજગર સાપને ગળે, તેમ ગળી પણ ગયે, પરંતુ નારાયણકવચને આધાર હોવાથી આબાદ રીતે એમાંથી ઊગરી ગયા. અને છેવટે વૃત્રાસુર ભૂમિ પર પટકાઈ પડ્યો. આ વખતે મહર્ષિઓ સહિત ગાંધર્વો વગેરે સૌએ ઇંદ્રવિજય પર પુષ્પવૃષ્ટિ કરી. બીજી બાજુ વૃત્રાસુરનું અંતર તેજ ખુદ ભગવાનમાં વિલીન થઈ ગયું. અને સૌ જિજ્ઞાસુઓએ આમ થતું સ્પષ્ટ જોયું–અનુભવ્યું” ઈન્દ્રનું પ્રાયશ્ચિત્ત ન્યાય રક્ષા અનિવાર્ય, સ્વરથ સમાજ સ્થાપવા; કિન્તુ થયેલું જે એથી, તે સ્થળ-પાપ ટાળવા. ૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કરવા પડતા યત્ના, વારવાર ટકે જેથી, શાભે સત્ય; અહિંસાથી ને થાય – સ્વપર શ્રેય, માહ્યાભ્ય તર ઉભયે; વિશ્વમાં શાન્તિ કાયમી. ૨ અહિંસાયે તે વિરાગથી; સત્તાન–વિરાગથી. ૩ શુકદેવજી ખેાલ્યા : મહાદાની પરીક્ષિત રાજન્! વૃત્રાસુરના વધને કારણે ઈંદ્ર ઉપરાંત લેાક અને લેાકપાલ વગેરે સૌ તત્ક્ષણ તા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. તેમાં ભય અને ચિંતા બધાંય જતાં રહ્યાં. સાથેાસાથ આ યુદ્ધ પૂરું થયા પછી સૌ પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. કામ પતી ગયું એટલે પછી તેા કેાઈ ઈંદ્ર પાસે વિદાય માગવા પશુ ન આવ્યું,” રાજા પરીક્ષિતજી પૂછે છે: “આપની આગળ મારી શંકા એ છે કે જ્યારે આખું જગત આ વિજય પછી સુખી થયું, તે પછી ઈંદ્રને પેાતાને સાથી અપ્રસન્નતા વ્યાપી ગઈ ?” શુકદેવજી કહે છે: “હે રાજન ! તમારા સવાલ ઘણું મહુત્ત્વ છે. કારણ કે ગમે તેવા હલકા જીવ હાય, તાયે તેની સ્થૂળહત્યા આખરે તે હત્યા કરનારને પસ્તાવાની આગમાં સળગાવે છે. તેમાં પણુ જ્યારે સમાજસેવક એવી બ્રાહ્મણ શાખાના ગમે તેવા પણ બ્રાહ્મણુની હત્યા થાય ત્યારે તે। એવડી વ્યથા થાય એ દેખીતું છે! તેમાં વળી જ્યારે આ વિજય પછી સૌ પાતપેાતાને સ્થાને ચંદ્રને વગર મધ્યે ચાલ્યા ગયા એટલે એ પસ્તાવે! થાય અને અપ્રસન્નતા જન્માવે તે દેખીતું જ હતું. ઇન્દ્રદેવ આના દિલાસે મેળવવા માનસરેશવરમાં જઈ છુપાયા. આથી સત્યરૂપી પ્રભુધ્યાનની ઇન્દ્રને પૂરી તક મળી ગઈ. આ બાજુ ઇન્દ્રની ગેરહાજરીમાં સ્વનું રાજ્ય સંભાળતારા નહુષ રાજાની જ ઇન્દ્રપત્ની શચી પર દાનત બગડી. શીએ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નહુષને કળાપૂર્વક ઋષિમુનિઓને અપરાધી બનાવી અભિશાપ અપાવી સર્પ બનાવી મૂકે. ઈંદ્ર પશ્ચાત્તાપે પાવન થઈ પાછે હવે ઈંદ્રલોકમાં આવી કરીને સ્થિર બની ગયે. ઈઝરાય સ્વર્ગમાં સ્થિર થયા પછી બ્રહ્મષિ ઓએ ત્યાં પહોંચી જઈ ભગવાનની આરાધના માટે દેવતાઓના આ ઈદ્રને યજ્ઞ-દીક્ષા આપી. બસ હવે જ ઈન્દ્રનાં વૃત્રાસુરવધનાં પાપને જે ભાર હતો, તે સાવ જડમૂળથી ખંખેરાઈ ચૂક. મતલબ કે અન્યાય-નિવારણ માટે કેટલીક વાર લડાઈમાં સ્થળ હિંસા અનિવાર્ય બનતી હોય છે. એમ છતાં એ સ્થળહિંસાથી પણ બચી જવાય, તેટલું સારું. અહિંસા જેટલી વધે, તેટલું જ સત્ય વધુ દીપે છે, અને સત્ય જેટલું દીપે છે તેટલું જ જગત બંને પ્રકારનાં સુખ-શાંતિ પામી શકે છે !!! આમ સુરાસુર સંગ્રામમાં દવવિજ્ય અને છેવટે વિજયના ગર્વને બદલે થયેલાં ધૂળ પાપનો પણ પસ્તાવો કરવાથી વહેલી વહેલી પાપમુક્તિ થાય છે. આ મુજબ આ વ્યાખ્યાનમાં આવતું વૃત્રાસુરનું વર્ણન છેવટે પાપમુક્તિની પ્રેરણા પાય છે. સત્ય ભગવાનની ભક્તિમાં વધારો કરે છે. એથી આ ઈદ્રાખ્યાન જે સદા-સર્વદા વાંચશે-સાંભળશે–સેવશે, તેથી તેમનાં ધન અને યશ વધશે. શત્રુ પર વિજય પામશે. આયુષ્ય અને મંગલ વધશે તથા નાનાં-મોટાં બધાં પાપથી પણ અવશ્ય મુક્તિ મેળવવાનો મહામાર્ગ સૂઝી જશે. ચિત્રકેતુ કથા અકારણે અદેય, ઈર્ષા જે થાય કેઈને; તોયે ત્યાં જાગૃતિ રાખી, વર્તવું નિત્ય સાધકે. ૧ કેમકે આખરે આત્મા, છે એક પ્રાણિમાનો; તે સાધવા પડે રેવું, મેર સાવધાન છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ રાજવી પરીક્ષિતજીએ બહુ જિજ્ઞાસા ભરી રીતે પૂછયું : “હે શુકદેવજી ! ભગવાનની ભકિત ( અને તે પણ નિષ્કામ ભકિત) તો સત્વગુણુ કે ત્રિગુણાતીતતા પામેલા દેવી છો અથવા ઋષિમુનિ ઓને પણ અતિ-દુર્લભ હોય છે. તે મેટેભાગે તમોગુણ અને બહુબહુ તે રજોગુણ એવા વૃત્રાસુરને ભગવાન શ્રી નારાયણના ચરણેની અનન્યભાવને શી રીતે થઈ શકી ? આ સંસારમાં અનંત પ્રાણીઓ છે. તે પૈકી માત્ર માનવ જ મોક્ષ મેળવી શકે અને માનવોમાં પણ કેઈ વિરલા જ સગેવાંગ શુદ્ધ રહી તે સ્થિતિને આંબી શકે. આવી કઠિન સ્થિતિમાં જે દેવને સતાવનારે મહાશત્રુ ગણાય, તે અસુરાધિપતિ રમે વૃત્રાસુર યુદ્ધ વખતે પ્રભુચરણરત રહી, ઇન્દ્રને પ્રસન્ન કેમ કરી શકે ? એ સમજતું જ નથી. આપ જરા આ વાતને સરળ રીતે સમજાયા કૃપા કરો.” આ પ્રશ્ન સાંભળીને શુકદેવજી ખૂબ જ રાજી થયા એવું શૌનકાદિ ઋષિએને કહેતા સૂજી હવે શ્રી શુકદેવજીએ શું કહ્યું કે એમના જ શ્રીમુખે વર્ણવે છે શ્રી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજન! તમારે પ્રશ્ન પૂછીને તમે જગત પર ઉપકાર કર્યો છે. કારણ કે આ એક પ્રાચીન ઈતિહાસ છે ! જે મેં મારા પિતાશ્રી વ્યાસજી, દેવર્ષિ નારદમુનિ તથા મહર્ષિ દેવલજી પાસેથી પણ બરાબર સાંભળે છે. આ પ્રાચીન કાળની વાત છે: સૂરસેન નામના દેશમાં ચક્રવતી–સમ્રાટ મહારાજ ચિત્રકેતુ રાજ્ય કરતા હતા. તે વખતે પૃથ્વી પ્રજાની ઇરછા અનુસાર અન્ન, ફળ વગેરે બધું આપ્યા કરતી હતી. જ્યાં નીતિમય વ્યવહાર અને ધર્મલક્ષી વૃત્તિ છે, ત્યાં આવું બને જ એમાં નવાઈ નથી. અનેક રાણીઓ ચિત્રકેતુ રાજાને હતી. સુંદરતા, ઉદારતા, યુવાવસ્થા કુલીનતા, વિદ્યા અને વીર્ય સામર્થ તથા રાજવીનાં અધય તથા સામર્થ્યમાં કમી નહોતી. રાણીઓ પણ એક એકથી રૂપ ગુણમાં ચઢે તેવી હતી છતાં સંતાન એકેયને એક પણ નહેતું થયું. આ ચિત્રકેતુ આખી પૃથ્વીને જાણે એકછત્રી કમી લીસા હું આ છે. તે તેની Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્રાટ હોય તેવા રાજવી હતા, છતાં એક સંતાન ન થવાને કારણે બાપડા ભારે ચિંતાગ્રસ્ત અને દુઃખી રહેતા હતા. એકવાર અંગિરા ઋષિ ત્યાં પધાર્યા. અચાનક આવા મહાન ઋષિ પધારતાં રાજાએ વિધિપૂર્વક અર્ચા-પૂજા કરી મુખ્ય આસને બેસાડ્યા પછી રાજા નીચે ભોંય પર બેસી ગયો. તેના વિનયથી ઋષિજી ખૂબ પ્રભાવિત થઈ પ્રસન્ન મને બેલ્યાઃ “ગુરુ, મંત્રી, રાષ્ટ્ર, દુર્ગ, ખજાને, સેના અને મિત્ર રાજાઓથી ઘેરાયેલું હોવાથી તું સુખી છે ને ? ખરી રીતે તો જેને આધીન પોતાનું મન છે, તેને જ અધીન; પનીઓ, પ્રજા, મંત્રી, સેવક, વ્યાપારી, દીવાન, નાગરિક, દેશવાસી, બીજા રાજાઓ અને પુત્રાદિ હોય, તેમ આ બધા તમારે આધીન છે ને ? પરંતુ આપને ચહેરે જોતાં કોઈ મોટી ચિન્તા તમોને હેય એવી મને છાપ ઊઠી છે. તે ખરેખર શું છે ?' ઋષિજી જાણતા હોવા છતાં અંકે કરવા ચિત્રકેતુને પૂછે છે. ચિત્રકેતુ રાજાએ કહ્યું: “તપ, જ્ઞાન વગેરે દ્વારા આપ જાણવા છતાં મને જે પૂછે છે તે નમ્રતાથી મારે કહેવું જોઈએ. અને રાજાએ સંતાન ભાવની વાત કહી અને એ દુઃખ દૂર કરવા ઋષિજીને પ્રાર્થના પણ કરી. તરત જ અંગિરા ઋષિએ ત્વષ્ટાદેવનું યજન “ચરુ નિર્માણ કરીને કર્યું અને તે પ્રસાદ સૌથી મોટી કૃતઘુતિ પટરાણીને આપી “પુત્ર થશે' એમ કહ્યું. સમય પર સુંદર પુત્ર થવાથી શરસેન દેશની પ્રજા પણ રાજી થઈ ગઈ અને ચિત્રકેતુ રાજાના આનંદનું તે પૂછવું જ શું ? ઘણાં વર્ષો પછી પુત્ર થતાં સ્નેહબંધન ખૂબ વધતું ચાલ્યું. પણ રાણું અને પુત્ર પર રાજાને નેહ વધતાં બીજી રાણીઓની ઈર્ષ્યા વધી પડી. સમય જોઈને તેઓએ બાળકને ઝેર આપ્યું. એકને એક પુત્ર જવાથી પટરાણી, રાજ તથા પ્રજા સૌ દુઃખપૂર્ણ રીતે રડવા લાગ્યાં. જે જાણું તરત અંગિરા અને નારદ બને ઋષિએ ત્યાં આવી પહોંચ્યા. Page #192 -------------------------------------------------------------------------- ________________ અંગિરા-નારનું આશ્વાસન કેઈ આજે ગયા કેઈ, જવાના કેઈએમ જે; સંસારની ગતિ આ ત્યાં ! કથી શેક શું વળે? ૧ હેથી ન માત્ર આવડે કે દિલાસ દઈ નાસતાં, કિંતુ પ્રત્યક્ષ હોંચીને, સયિ જે બની જતાં. ૨ તેવા ઋષિ–મુનિઓનું, ભારત તેથી વિશ્વમાં ધર્મમૂર્તિ ગણાવે છે, વિશ્વ ગુરુ બને સદા. ૩ પુત્રના શબ આગળ શબ જેવી હાલતમાં આવી પડેલાં રાજારાણને બંને મુનિઓએ આ મુજબ કહ્યું : “તમો એ જાણે છે ખરાં કે આ મરી ગયેલું બાળક પૂર્વ જન્મમાં તમારું શું સગું હતું ? જેમ પાણી અને રેતી બને મળે છે અને પછી વિખરાઈ જાય છે તેવું જ આ આખાય સંસારનું છે. સમયના ધોરી પ્રવાહમાં મળવું અને વિખરાવું બન્યા જ કરવાનું. શાશ્વત તો એ છે કે જે સદાય એક સરખું રહ્યા કરે છે. આવા તો એક માત્ર ભગવાન જ છે. જેઓ પ્રાણી માત્રના અધિપતિ છે. કારણ કે ભગવાનરૂપ પરમ આત્મામાં જન્મ-મૃત્યુને વિકાર છે જ નહીં તેમને નથી ઇચ્છા કે નથી કશી અપેક્ષા ! એટલે કે એવા ભગવાનનું જ ચિન્તન કરવું જોઈએ. પરિવર્તનશીલ આ સંસારમાં મૃત્યુ એ અનિવાર્ય દશા હોઈ તેનાં શોક ચિંતા કરવા નકામા છે.” બ્રહ્મચારી શુકદેવજી પરીક્ષિત રાજાને ઉદ્દેશીને કહે છે: “મહર્ષિ અંગિરા તથા દેવર્ષિ નારદજીની આ દિવ્યવાણથી ચિત્રકેતુ રાજાને જરા શાન્તિ તે થઈ અને આંસુ લૂછી તેઓ બોલ્યાઃ આપ બન્નેની સાદી સીધી વાણી પણ મારા શુષ્ક અને નિરાશા મનમાં નવપલ્લવપણું અને આશાને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સંચાર કરી દે છે. તે ખરેખર આપ કોણ છે, તે તો મને કહે ? તરત અંગિરા મહર્ષિ વદ્યાઃ “પુત્રની તારી અતીચ્છા પૂરનાર હું પિત અંગિરા ઋષિ છું. અને બીજા મારી બાજુમાં અને તારી સામે ઊભા છે તે ખુદ બ્રહ્માજીના પુત્ર નારદજી છે. જ્યારે તારી ખેખિન્ન દશા (ભગવાને તું ભક્ત હોવા છતા) જોઈ એટલે તને ખેદમુક્ત કરવાના હેતુએ અમે બન્ને અહીં આવી પહોંચ્યા છીએ ! ખરું પૂછે, તો અને ભગવાનના ભક્તોને સાચું ભાન કરાવવા જ જગતમાં ભમી રહ્યા છીએ. હું જ્યારે પહેલાં આવેલો ત્યારે જોયું કે તારા હૈયામાં ઉત્કટ સંતાન લાલસા છે. એટલે જ્ઞાનને બદલે સંતાન આપ્યું ! શરૂઆતમાં અભિમુખ થયેલા કે થનારા માનવીને ભગવાનના અમે સંદેશવાહક માનવી ભગવાન પરની શ્રદ્ધા દઢીભૂત કરવા, તેવા જિજ્ઞાસાપ્રિય માનવીની જે જાતની તેની પ્રબળ ઈચ્છા હોય તે પહેલી પૂરી કરી નાખીએ, પણ જેવી શ્રદ્ધા જરાક દઢ થઈ કે તરત એક કસોટી પ્રતિકૂળ અને પછી સાનુકૂળ આપીએ છીએ, જેથી તે ઘડાઈ ઘડાઈને ભક્તિમાં મજબૂત બની જાય. તને એ તો ખ્યાલ હવે જ ગયો હશે કે પુત્રમાં સુખ નથી.” બસ આવું જ સત્તા, ધન, માલ, જમીનજાયદાદ અને પત્નીનું પણ સમજવું! ખરી રીતે તે આ બધાં મનનાં જ રમકડાં છે. અને તે કપિત અને સાવ નકામાં છે. કેમકે એમાં કશુંય સુખ છે જ નહીં અને છતાં સુખ ભાસે છે એ જ વિચિત્રતા છે.' ત્યાં જ નારદજી સમય જોઈને બેલી ઊઠયા : રાજા ચિત્રકેતુ! અંગિરાઋષિની વાણુથી તારું હૈયું દ્રવી ઉઠયું છે. જિજ્ઞાસા જાગી ઊઠી છે જે જોઈ હું તને આ એક “મંત્રોપનિષદ' આપું છું તે ધારણ કરી છે. ભગવાન શંકર આદિ પણ શ્રી સંકર્ષણ દેવને શરણે ગયા છે. અને અભિન્નતા મેળવી લીધી છે. તેને પણ આજે એ જ વાત સુણાવી દઉં છું. તેઓને વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ એમ જુદાંજુદાં નામોથી સંબંધી શકાય છે. એને જ શરણે તમે જાઓ એટલે રાજાજી ! તમને સર્વ પ્રકારે સંતોષ થશે.” Page #194 -------------------------------------------------------------------------- ________________ શેષ ભગવાનને સાક્ષાત્કાર મૂળ તે શિવ છે જીવ, કિંતુ અજ્ઞાન મેહથી; શિવસ્વરૂપ ભૂલીને, ભવભ્રમણમાં પડ્યા. ૧ નિમિત્તે મેહનાં ખૂબ, તેમાં રહ્યા છતાંય જે, સાધે નિલેપતા તે તે, મેક્ષમાર્ગ બને ખરો. ૨ દેવર્ષિ નારદે શબમાં પાછો તે જીવને બેલાવી તેમની આગળ નારદજી બોલ્યા: “હે જીવાત્મા, તારા પિતાજી, માતાજી અને હવે તે ઝેર આપનારી વિમાતાએ પણ પસ્તાવો કરીને વિનવે છે. ફરી તું આયુષ્ય પ્રાપ્ત કરી આ રાજસિંહાસનને અને ભોગને ભગવ.” જીવ બોલ્યો : "મારે મારાં ખરાં માતપિતા કોને માનવાં ? અને કેની વિનંતિથી પાછા ફરવું ? કારણ કે આવાં તે મારાં અનંત જન્મજન્માંતરો થયાં છે. જેમ સોનું વગેરે ખરીદ વેચાણની ચીજો એક વેપારીની પાસેથી બીજા વેપારી પાસે આવે અને જાય છે તેમ આ જીવ પણ અનેક યોનિમાં પરિભ્રમણ કરવા અનેક પાસે આવ-જ કરે છે. જ્યાં લગી લેણ-દેણના સંબંધો હોય ત્યાં લગી તે રહીને પછી પાછો પ્રયાણ આદરી દે છે. ખરી રીતે તે માનવ-જીવનનો સાર મોક્ષ અથવા પરમેશ્વરની પ્રાપ્તિ છે. તે માર્ગ આ જાતનું પર સ્પરનું કર્તવ્ય સમજવાથી જ સરળ થઈ પડે છે.” હવે પરીક્ષિતરાજાને શ્રી શુકદેવજી કહે છેઃ “બસ, આટલું કહીને પેલે જીવ તે ચાલ્યા ગયે. પરંતુ એ જીવના આવા કથનથી, એક બાજુ સૌને આશ્ચર્ય થયું, તે બીજી બાજુથી કર્તવ્ય સંબંધ અને મોહ સંબંધ વચ્ચે ભેદ બરાબર સૌને સમજાવા લાગી ગયે. પેલી બાલહત્યા કરનારી માતાઓએ હાર્દિક પ્રાયશ્ચિત્ત પણ યમુનાના તટ પરી નાખ્યું. આ રીતે અંગિરા અને નારદમુનિના આવવાથી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અને આ પ્રકારના રૂપક ઉપદેશ વગેરેથી સૌને વિવેક જાગી ગયો. ચિત્રકેતુ રાજા પણ વિધિસર થયુનાસ્નાન કરીને પિંડ–તર્પણદિ વિધિ પતાવીને બને ઋષિઓના ચરણમાં લેટી પડ્યો ત્યારે દેવર્ષિ નારદે ભગવસ્વરૂપને સુંદર ઉપદેશ આપે. રાજા ચિત્રકેતુએ આ ઉપદેશની અસરથી સાત દિવસ સુધી લગાતાર એકલા પાણી પર ઉપવાસ કર્યા. જેને લીધે જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાન પછી એમને પરમ પવિત્ર એવું શેષ ભગવાનનું દર્શન થયું. એટલે કે જગતના અધિષ્ઠાનને સુંદર અનુભવ થઈ ગયો. આથી એમનાં બધાં પાપ ઝાડીઝૂડીને સાફ થઈ ચૂકયાં. ત્યારે એને જાણે ભગવાન ખુદ બેલતા હાય ! તેવું સુંદર સંવેદન થયું. એ આ જાતનું હતું : “જીવા આમ તે શિવસ્વરૂપ અથવા પરમાત્મસ્વરૂપ જ છે. પરંતુ પરમાત્મા સ્વરૂપને ભૂલી જગતમાંના બાહ્યભાવો પર હાઈ જાય છે, તેને લીધે જ તે બીચારે જન્મ-જન્માંતરના ચક્રમાં પડી જાય છે. પરંતુ ઘણીવાર મોહ પમાડનારી વસ્તુઓથી (એ જ્ઞાનને લીધે) અલગ ભાગવા માંડે છે, તે પણ બરાબર નથી. આખરે બીજાઓને મોહવાસના લાગે ત્યાં રહીને (સગે રહીને જ) નિર્મોહતા અને નિર્વાસનામય બનાવાનું છે, તે ન ભૂલવું જોઈએ. શરૂઆતમાં ભલે મેહક લાગતી વ્યક્તિ કે વસ્તુઓથી દૂર રહે ! પણ આખરે તો એમની સાથે ચીટકી રહેવા છતાં નિર્લેપતા–અનાસક્તિ સિદ્ધ કરવાની છે ! તે જ સર્વાણિ પૂર્ણતા પ્રાપ્ત થઈ શકશે. નહીં તે રહી ગયેલી અધૂરાશ ઉપર ચઢઢ્યા પછી પણ નીચે જ પાડવાની છે !” આ સંવેદન પછી જેવી આંખ ખોલે ત્યાં તે ભગવાન શેષ જાણે એટલી સંવેદના કરાવી અંતર્ધાન જ થઈ ગયા. એમની દિશા ભણ નમસ્કાર કરી, હવે ચિત્રકેતુ રાજ મેરુ પર્વત પર વિચારવા લાગી ગયે.” Page #196 -------------------------------------------------------------------------- ________________ સતી પાર્વતીને શાપ ભોગી ઘણા જગે પાકે, ત્યાગના રાગીયે થતા; કિન્તુ રાગ તણા ત્યાગી, અજેમાં કેક જન્મતા. ૧ ત્રિલોકનારનું હૈયું, ત્યાં જ ઠરી જતું ખરે, તેવા મહાન તે ત્યાગી-તપસ્વી સવિભૂતિ છે. ૨ સ્વચ્છેદી ને ઘમંડી તે જને એવી વિભૂતિનાં; મૂલ્ય જાણે નહીં મૂખં, તેથી કરે અવતા. ૩ ભગવાન સંકર્ષણ અંતર્ધાન થયા, તે દિશામાં નમસ્કાર કરી હવે ચિત્રકેતુ વિદ્યાધર આકાશમાં નિબંધ રીતે વિચરી રહેલા હતા. એમના શરીરનું બલ અને ઇન્દ્રિયની શક્તિ ઘણું વધી ગઈ હતી. જેથી મોટા મોટા મુનિવરે, સિદ્ધો અને ચારણે એમની સ્તુતિ કરવા લાગ્યા. એ વિદ્યાધરની પ્રેરણાથી બધા વિદ્યાધરની મનહર અને સુંદર સ્ત્રીઓ એમની પાસે ભગવાનના ગુણ અને લીલાઓનું ગીત ગાયા કરતી અને એમને આનંદ પમાડતી હતી. એવામાં એક વખતે તે ચિત્રકેતુ વિદ્યાધર ભગવાન તરફથી પ્રાપ્ત થયેલા તેજોમય વિમાન પર બેસીને ક્યાંક જવા નીકળે, ત્યાં જ એણે જોયું કે ભગવાન શંકર મેટા મોટા મુનિવરોની સભામાં સિદ્ધ-ચારણે વચ્ચે બેઠા છે. અને સાથોસાથ ભગવતી સતી પાર્વ, તીજીને એમની ગોદમાં એમણે બેસાડ્યાં છે, એટલું જ નહીં બલકે એક હાથથી પાર્વતીજીને આલિંગન આપીને પિતે બેસી ગયા છે ! આ જોઈને ચિત્રકેતુને અચંબો લાગ્યો અને માઠું પણ લાગ્યું. એટલે તે પિતાનું વિમાન ત્યાં લઈ જઈ હસી-મશ્કરી કરતો સતી પાર્વતીજી બરાબર સાંભળે તેમ ઘાંટા પાડી પાડીને બોલવા પણ લાગી ગયો : “અરે ! અરે ! શંકરજી તે આખાયે જગતને દાખલે બેસાડનાર Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર તારે આ જ હેતપૂર્વક જીવન-શિક્ષક છે. ધર્મ દિશાના સર્વોચ્ચ ગુરુદેવ છે. એ બધાં પ્રાણએમાં શ્રેષ્ઠ ગણાય છે, છતાં પિતાનાં પત્નીને શરીરે વીંટાઈને બેસી ગયા છે મેટા મોટા જટાધારી બ્રહ્મચારીઓ, બ્રહ્મવાદીઓ અને ઘણું મેટા તપસ્વી મુનિઓની વચ્ચેવચ આ ઢબે બેસી ગયા છે. અરે ! સાધારણ પુરુષ પણ પોતાની પત્ની સાથે આવું વર્તન એકાંતમાં જ કરી શકે, જ્યારે આ મોટા વ્રતધારી અને મહાન ગણાતા હોવા છતાં બધાની સામે પણ આ તે આવું વર્તન દાખવી રહ્યા છે !! ત્યાં હવે કેને અને શું કહેવું ?” અહીં પરીક્ષિત રાજાને મહાન શુકદેવજી કહે છે: “ભગવાન શંકરની બુદ્ધિ તો અગાધ છે અને એવું જ મહાન એમનું ગાંભીર્ય છે! છીછરે સાધક મહાન હૈય, તાયે આવું અપમાન ઝટઝટ સહી ન શકે ! અને એમ થાય તે ઉગ્ર ગુસ્સે પણ સહેજે સહેજે આવી જ જાય ! પણ એમણે તે પ્રસંગને હળવેથી લીધે. અને પ્રસન્નતાપૂર્વક ઝડપી પણ લીધે. સાચું પૂછે તે ચિત્રકેતુ ગાંધર્વ પોતે આ ભગવાન શંકરના મહાપ્રભાવના કશા જાણકાર જ ન હતા. એટલે જ એમના જેવા રાગને ત્યાગી ભગવાન શંકરને યે સમજે ? પરંતુ આવે ટાણે પાર્વતીજી શાંત ન રહી શક્યાં અને આ જિ તે દિયના અતિ અભિમાન પરત્વે તિરસ્કારપૂર્વક શાસન કરનારે દુનિયામાં આ જ એક માનવી છે કે શું ? જણાય છે તે એવું જ કે, બ્રહ્માજી, ભૃગુ, નારદ આદિ અને એમના વારસદારો સનકાદિક પરમ મહર્ષિઓ, કપિલદેવ, મનુ મહારાજ જે ધર્મ રહસ્ય નહેતા કે નથી જાણતા, તેવું રહસ્ય આ ચિત્રકેતુ જાણી ગયો લાગે છે ! નહીં તો ધર્મ માર્ગને ઓળંગનાર અમારું વતન તેઓ કેમ ચલાવી લે છે ? કે જે આ ચિત્રકેતુને મન સરાસર ધનથી વિરુદ્ધનું છે ! આથી જ હવે મને કહેવા દે કે બ્રહ્મા આદિ સૌ જેમનું ધ્યાન ધર્યા કરે છે તેવા પરમ મંગલ રૂપ ભગવાનનું અને એમના અનુયાયી આ મહાપુરુષનું આવું હડહડતું ધાર અપમાન (અરે તિરસ્કાર !) આવે સમયે ખુલે ખુલ્લું આ અધમ ક્ષત્રિય Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કેમ કરી શકત ! ખરેખર તેા આ માણસે ભારે ભયંકર અપમાનનુ કામ કર્યું છે! ભગવાનરૂપે ણે પોતે જ હેાય તેવું શાસન કરવાની કુચેષ્ટા અથવા સાહસ પશુ તેણે જ કર્યાં છે. એથી આ માનવી બધા પ્રકારના દંડને (શિક્ષાને) પાત્ર હાય એમ મને તેા સરાસર સ્પષ્ટ લાગે છે.” એટલું બેલી ધગી ઊઠતાં કહ્યું : “હે દુર્મતિ ! તને પારાવાર ગઈ આવી ગયેા જણાય છે! તને ભગવાનના ચરણ-કમળમાં રહેવાને લગારે અધિકાર નથી, માટે તું પાપી યોનિમાં જ -આસુરી યાનિમાં જ ઝટપટ ચાલ્યે! ! જેથી કરીથી આવી મહાન ભૂલ કરવાની ખે! ભૂલી જાય.'' આટલું સાંભળ્યા પછી તેા પરીક્ષિત રાજાને શુકદેવજીએ કહ્યું કે, ચિત્રકેતુ ખૂ" કાકલૂદી કરવા લાગી ગયા. પેાતાની ભૂલ પણ એને સમજાઈ ગઈ, પણ મેાડું થયું હતું ! એટલે હવે શિક્ષા સહન કર્યા વિના છૂટા ન હતા. માનવી પેાતાના સ્વચ્છંદ અને અહુ કારમાં મહાનથીયે મહાન વિભૂતિને જાણે પાતે કહેવાને અધિકારી માની અપમાન કરવાની હદે પહોંચી જાય છે. આ સ્વચ્છંદ અને મિથ્યાભિમાનને જ્યારે ભયકર ખદલે મળે છે, ત્યારે જ એને પોતાની ભૂલનું કાંઈક ભાન થાય છે, પણ તે વખતે મેાડું થઈ ગયું હાય છે ! ખેર. પણ ચિત્રકેતુનું હૃદય એટલું ઉચ્ચ ગણાય કે જે આ કર્યુ વચન સુણીને સામે ક્રોધી ન થતાં તેણે શંકર-પાર્વતીની ક્ષમા માગી તેના ચરણુકમળમાં લેાટી ગયા અને પેાતાનાં પાપને શ્રાપ પણ રાજી થઈને માથે ચઢાવ્યા. વૃત્રાસુરરૂપે પુનર્જન્મ ભૂલભ’ડાર-સ‘સારે, જ્ઞાની અજ્ઞાની બેની; નાનીમોટી થશે ભૂલા, શંકા ન કાંઈ તે મહીં, ૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાચવી સત્યનું મૂળ, વતે જ્ઞાની સુજાગ્રત; છતાં ભૂલ્ય ફળે તેનાં, ભોગવે સુખમાં રત. ૨ પરાણે દુઃખ પામી તે, ભૂલનાં ફળ ભોગવે, છતાં ચેતે ન અજ્ઞાની, સંસારચક્રમાં ભમે. ૩ નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજન ! ચિત્રકેતુએ ખુશીથા સતી પાર્વતીજીને અભિશાપ (શા૫) ગ્રહણ કરી લીધે, તેથી પાર્વતીજીને ભારે આશ્ચર્ય થયું. ચિત્રકેતુ સાચો ભગવદ્ભકત હતા, તેથી શાપથી ન ડર્યો. ધારત તો તે પણ સતીજીને સામેથી શાપ આપી શકત, પણ પોતે પાર્વતી સતીજીના ક્રોધનું કારણ આપ્યુ, તેથી તેનું જ પરિણામ આવ્યું તે સ્નેહપૂર્વક સામેથી સ્વીકારી લીધું. આથી ભગવાન શંકરે ખુલાસો કરતાં સતી પાર્વતીજીને કહ્યું : “સતીજી! ભગવાનના જે ખરેખરા ભક્ત હોય છે તેની આ જ ખૂબી છે. એટલે “ચિત્રકેતુના આવા વર્તનથી આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. સ્વપ્નમાં થયેલાં સુખદુઃખ જેમ જાગ્રતિ પછી મિથ્યા પુરવાર થાય છે, છીપમાં ચાંદીની ભ્રમણ દૂર થતાં જ છીપ સ્પષ્ટ જણાઈ રહે છે, તેમ ભગવાનના ભકતને સત્ય જ વહાલું હેવાથી જરાક સત્ય જોખમાતાં, એનું દુષ્ટ પરિણામ વેઠવું પ્યારું લાગે છે. જેથી સત્ય પ્રત્યે જે પોતાની નિષ્ઠા છે, તે દૂર થઈ જાય ! આ રીતે ચિત્રકેતુ સાચા અર્થમાં ભગવાનને ભકત હતો અને રહી શકર્યો હતો. કર્મફળરૂપે સ્વર્ગ મળે કે નરક મળે, તેની ચિંતા કદી (ભગવાનના સાચા) ભક્તને હેય નહીં.” તે (ભગવાનભક્ત) તે પ્રત્યેક પ્રાણીમાં પરમાત્માને પેખે છે અને પ્રત્યેક ઘટનામાંના તથ્યને તરત પારખીને સ્વીકારી લે છે. તેથી શાપ મળવા છતાં રાજી થતો થતો ચિત્રકેતુ ગાંધર્વ પિતાના વિમાન પર ચઢીને નિશ્ચિતપણે ચાલતા થયો! ! ભગવાન શંકરના ચિત્રકેતુ સંબંધના આ વર્ણનને સૂણુને Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હવે પાર્વતીજી નિઃશંક બની ગયાં. બસ પરીક્ષિતજી ! આ જ વિવાધર ચિત્રકેતુ સતી પાર્વતીજીના અભિશાપ(શાપ)ને કારણે દાનવ નિનો આશ્રય લઈ ત્વષ્ટાજીના દક્ષિણગ્નિથી પ્રગટ થયા હતા અને તેનું નામ પણ તેવું જ રખાયું હતું “વૃત્રાસુર.” જે રાક્ષસોનિમાં જન્મવા છતાં ભગવાનને ભક્ત જ રહ્યો હતો, એમાં કશું જ આશ્ચર્ય નથી. રાજન ! તારી જે શંકા હતી, તે માટે મેં આટલો બધા લાંબો વિસ્તાર કરીને આ વાત સમજાવી છે. પરીક્ષિતજી! આ માત્ર “ચિત્રકેતુ'ને જ ઈતિહાસ નથી. એક અર્થમાં તે તે પ્રાણું માત્રને માટે જરૂરી એ ભક્તજનને આ ઇતિહાસ છે. આ ઇતિહાસ વાંચતા વાંચતાં ભકતમાં રહેલી હરિભક્તિ અનાયાસપણે વધુ દઢ થઈ જાય છે ! જેઓ આ ‘ચિત્રકેતુ'ને ઈતિહાસ સભાનપૂર્વક સાંભળશે અને જીવનમાં એને સાકાર બનાવશે, તે એવા સભાન પુરુષને કદીયે જન્મબંધન કે સંસારબંધન નડશે નહીં. તેવો સાચે શ્રોતા ભગવાનની પરમ શ્રદ્ધા પામીને આખરે મુક્તિને પણ અવશ્ય ભેટી શકશે.” અદિતિ–દિતિવંશવર્ણન હૈયેય ઈશ્વરી પુત્રો–કાઢી દયત્વ તેમનું; જોડતા દિવ્યતા સંગે, જગે દિવ્યત્વ વાઘતું. ૧ બલિપ્રહૂલાદનાં નામે, રાખવાં યાદ સર્વદા; હિરણ્યકશિપુ તેમ, રાવણાદિ ભૂલી જવા. ૨ ત્યારબાદ શુકદેવજી બોલ્યા : “રાજવી પરીક્ષિત ! સવિતાનાં પત્ની પૃશ્રિના ગર્ભથી આઠ સંતાને થયેલાં. તેમાં સાવિત્રી વગેરે પ્રા. ૧૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ત્રણ દીકરીઓ અને અગ્નિહોત્ર વગેરે પાંચ પુત્રો હતા. ભગની પત્ની સિદ્ધિની કુખે ત્રણ પુત્રો અને એક પુત્રી થઈ. આશિષ નામની તે પુત્રી ખૂબ સુંદર અને સદાચારી હતી. ધાતાની ચાર પત્નીઓને ક્રમશઃ ચાર પુત્રો થયા હતા. ધાતાના નાના ભાઈ વિધાતાને ક્રિયા નામની પત્નીથી પરીષ્ય નામના પાંચ અનિરૂપ બાળકે થયાં હતાં. વરુણજીનાં પત્ની ચર્ષની કુખે ભૃગુઋષિ પાક્યા. વરુણના પુત્રનું નામ વાલ્મીકિ હતું. મિત્ર અને વરુણથી અગત્ય તથા વસિષ્ઠ ઋષિ જગ્યા હતા. બલિ પર કૃપા કરવા માટે ઉપેન્દ્રરૂપમાં ખુદ ભગવાન વિષ્ણુએ વામનાવતાર ધરેલો જે વિષે હું વિશેષ વિવેચન આઠમા સ્કંધમાં કરવા ઈચ્છું છું. પરીક્ષિતજી ! આમ મેં અદિતિનું ટૂંકમાં વંશ-વર્ણન કર્યું. હવે હું કશ્યપજીનાં દિતિ નામનાં પત્નીનું વર્ણન કરીશ. કારણકે તેમાંથી જ એક બાજુ બલિ અને બીજી બાજુ પ્રહૂલાદ જેવા ભક્તો પેદા થયેલા. દિતિના મુખ્ય બે પુત્રો થયા : (૧) હિરણ્યકશિપુ અને (૨) હિરણ્યાક્ષ. તે બે પુત્રો સર્વ દાનના વંદનીય હતા, આ વિષે ડું તે આપણે જોયું જ છે. અહીં હવે થોડું વિસ્તારથી કહું છું...” થોડીવાર થંભીને તરત શુકદેવજી કહે છેઃ “મોટા થયેલા હિરણ્યકશિપુની પત્નીનું નામ કયાધુ હતું. જ્યાધુના ચાર પુત્રો પૈકી સૌથી નાને પ્રફલાદ. પ્રહૂલાદને સિંહિકા નામની એક બહેન પણ હતી. વિચિતિ નામના દાનવ સાથે તેણુનાં લગ્ન થયેલાં તેને લીધે રાહુ નામને પુત્ર થયેલ. આ તે જ રાહુ કે જેનું માથું અમૃતપાન સમયે ભગવાને પોતાના સુદર્શન ચક્રથી કાપી લીધેલું. (જે પ્રહૂલાદને મેટા ભાઈ હતા) તેને કૃતિ નામની પત્નીથી પંચજન પુત્ર થયે. પ્રહૂલાદના બીજા એક ભાઈની પત્ની “ધમનીથી વાતાપિ અને ઈબલ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭, નામના બે પુત્રો થયેલા. મહિષાસુર પણ પ્રહૂલાદના એક બીજા ભાઈ અનુલાદને પુત્ર જ હતા. પ્રલાદને પુત્ર વિરોચન થયેલ, વિરેચનની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિ જન્મેલા. બલિને અંશના નામની પત્નીથી બાણ વગેરે સે પુત્રો થયેલા, દૈત્યરાજ બલિની ઘટના ખરેખર યાદ રાખવા જેવી છે, જે હું તને પછી કહીશ. બલિપુત્ર બાણાસુર ભગવાન શંકરની આરાધના કરવાથી શંકરના ગણોને મુખિયે બની ગયેલા. બાણાસુરના નગરની રક્ષા કરવા આજે પણ તેઓની પાસે ભગવાન શંકર તૈયાર જ છે. દિતિની કૂખે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ સિવાય બીજ એગણપચાસ પુત્ર થયા હતા. જો કે તેઓ તે બધા વાંઝિયા જ રહેલા, તે બધા મરુદ્ગણ તરીકે સુપ્રસિદ્ધ છે. ઈંદ્ર એ બધાને પિતા સમાન દેવતા બનાવી લીધા હતા. મરુદ્ગ ણની ઉત્પત્તિ સેવાધર્મ ખરે શ્રેષ્ઠ, ને મધું મોક્ષ સાધન; તેમાં ઊંડે ભળે સ્વાર્થ, વંઠતું તોય તે પણ, ૧ કદી વિરાગ્ય આઠે જ્યાં, વૈર ડંખ ભભૂકતા; ત્યાં ધર્મસ્તંભ ધર્મિષ્ઠ, જાગી સોને જગાડવાં. ૨ સ્વ-સ્વસ્થાને પછી સૌને, કરવાં ધર્મમાં રત; જેથી જગે બને શાંતિ, માનવ થકી શાશ્વત. ૩ નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી શુકદેવજી બોલ્યા : “રાજન પરીક્ષિતજી ! ભગવાન વિષ્ણુદેવે દેવોના અધ્યક્ષ એવા ઇન્દ્રને પક્ષ લઈ દિતિ સન્નારીના બે પુત્રો : (૧) હિરણ્યકશિપુ અને (૨) હિરણ્યાક્ષને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સદંતર મારી નાખ્યા હતા. જેથી દિતિનું હૃદય શેકાગ્નિથી સારી પિઠે વિહવળ થઈ ગયું હતું. અને તેથી તે એ વિચાર તરફ પણ વળી ગઈ કે, “જોકે શરીર આખરે વિનશ્વર જ છે...ઈદે શરીરની વિનશ્વરતા ધ્યાનમાં ન લીધી, નહીં તે આટલી હદે ન જાત ! ખેર હવે મારે એ ઇન્દ્રની પણ શાન ઠેકાણે લાવવા કાંઈક તો કરવું જ પડશે. તે પોતાના પતિશ્રી કશ્યપ મુનિની સેવામાં લાગી ગઈ. એવી એકાગ્રતાથી સેવા કરે, કે જાણે દુનિયામાં કશ્યપ મુનિ સિવાય દિતિને બીજુ કશું દેખાય જ નહીં ! કશ્યપજી એ સેવાથી પ્રસન્ન અને મુગ્ધ પણ થઈ ગયા. એક દિવસ કશ્યપે કહ્યું : “તારી જે ઈચ્છા હોય, તે તું કશે. જ સંકોચ લાવ્યા વિના ખુશીથી માગી લે. પતિ જે પ્રસન્ન થાય તે પત્ની માટે જગતમાં કેાઈ પણ ચીજ એવી નથી કે જે પતિના વશમાં હોય, તે પત્નીને મળે નહીં! પત્નીને મન પતિ પરમેશ્વરરૂપ જ ગણાય છે અને એક રીતે જોઈએ તો ખુદ ભગવાને જ નારી માટે પતિરૂપ ધારણ કર્યું છે. તેથી પત્ની પણ પતિને ભગવાન કે પ્રભુ માનીને જ પૂજે છે. એવી પતિવ્રતા પત્નીને જગતમાં પતિ સિવાય બીજું કશું જ શ્રેષ્ઠ લાગતું નથી. હું કલ્યાણ ! તે મારી સેવા અતિશય ભક્તિ અને પ્રેમથી કરી છે, માટે તારી જે કાંઈ સારી કે માઠી પણ ઊડી ઈચ્છા હોય, તે નિઃસંકોચપણે મને કહી દે. હું તરત તું ઇચ્છીશ, એમ જ કરીશ.” દિતિ બોલી : “મારા નાથ! આપ તો મારું સર્વસ્વ (સર્વ કાંઈ) છે, માટે મારું બધું જાણે જ છે, છતાં મારે મઢેથી તે વાત કઢાવવા ઈચ્છે છે તો ભલે નિઃસંકોચપણે છતાં નમ્રભાવે હું સ્પષ્ટ કહીશ કે, મારા બે પુત્રને ઇન્ડે મરાવી નાખ્યા, તો હવે આપ કૃપા કરી અને એ પુત્ર આપ કે જે એ ઈદ્રને જ મારી નાખે તે જ મારી ઈચ્છા તૃપ્ત થાય ! આ સાંભળી કશ્યપજીને ખૂબ દુઃખ થયું અને થયું કે દિતિનું હૈયું હજુ વૈરને ડંખ રાખી રહ્યું છે ! મોહ કેવી બૂરી ચીજ છે ! મારે જ એ ડખભરી વાસનાના નિમિત્ત બનવું પડયું ! ખેર થતાં Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ હવે વચન આપ્યું છે, તે પૂરું તે કરવું જ.' તેઓએ કહ્યું : તિ 1 હું તને બતાવું છું, તે વ્રત તારે એક વર્ષ લગી એકાગ્રતાએ કરવું પડશે. એમાં જો જરાક કસૂર થઈ કે તરત એ દેવેન્દ્રશત્રુ થવાને બદલે દેવમિત્ર જ બની જશે.’ દિતિએ કહ્યું : ‘મને આપ જે વિધિ બતાવશે। તે જ હું અક્ષરશઃ આયરીશ.' કસ્યપજીએ કહ્યું : ‘આ વ્રતનું નામ ‘પુ...સવન' વ્રત છે. એકવાર પતિસંગ કર્યા પછી પરિપૂર્ણ સયમ કરી એક માત્ર પતિમાં એકાગ્ર થઈ ‘પતિનું તેજ જ મારી કૂખમાં છે', એ એક જ વિચાર રાખવાના છે... આમ તા ાિંત દઢ નિશ્ચયવાળી અને ધારેલું પાર પાડવાવાળી હતી. પણ આ ખબર વાયુવેગે કેંદ્રરાજને પહેાંચી ગયા અને તે વેશ બદલીને દિતિમાની સેવામાં લાગી ગયા, એક દિવસ ઉતાવળમાં ને ઉતાવળમાં ક્રિતિમાં અશુદ્ધિ આવી ગઈ, જેથી કપટમાં ઈંદ્ર ફાવી ગયા અને એ ગર્ભના (એકમાંથી) એગણુપચ્ચાસ ટુકડા કરી નાખ્યા. જો કે તે ગર્ભ મર્યા તે! નહીં જ પણુ ઈંદ્રના મિત્રરૂપે એગણુપચ્ચાસ એવા મરુદ્દગણુરૂપે એ દિતિપુત્રો બની ગયા, દિતિએ પેલા અનાવટી સેવકને આમ થવાનું કારણ પૂછતાં ઈંદ્રે પેતે કરેલા કપટનેા એકરાર કર્યો અને અંતરથી ક્ષમા માગી લીધી અને કહ્યું : ‘મારી સ્નેહમયી માં ! મારવા છતાં ગર્ભ ન મર્યાં, તેમાં ભગવાનની, ઋષિમુનિની કૃપા ઉપરાંત આપની અસાધારણ પવિત્રતા પણ છે!' આ ભ્રૂણીને નારાજ ન થતાં દ્વિતિ રાજી રાજી થઈ ગઈ..” પુંસવન વ્રત-વિધિ સ્વચ્છંદને પ્રતિબંધ, અહ‘તા-મમતારૂપે; તે બેઉને હટાવી જે, વિશ્વમયત્વ કેળવે. ૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સંપૂર્ણ મુક્તિને સાર, તે જ ગ્ય એકલાં વિશ્વમયત્વ-વ્યક્તિત્વ, સાધી સર્વોપરી થતાં. ૨ સૌ પેલાં જે પતિપત્ની, સાધે આ ઓતપ્રેતતા; તે તે બંનેય પામે છે, સંપૂર્ણ મુક્ત યોગ્યતા. ૩ રાજા પરીક્ષિતે પૂછયું : “ભગવન શુકદેવજી! આપે “પુસવન વ્રત' વિષે વખાણ તે ખૂબ ખૂબ કર્યા, પણ એ વ્રતને વિધિ હજુ નથી બતાવ્યું, તે તે કહી બતાવવા કૃપા કરો.” - શુકદેવજી બેલ્યા : “પરીક્ષિત ! આ વ્રત બધી કામનાઓ પૂરી કરે તેવું વ્રત છે. આ વ્રત ધારણ કરનારી નારી પતિની આજ્ઞા લઈને માગશર સુદ એકમથી એની શરૂઆત કરી દે પહેલાં (મેં અગાઉ જે કહેલી, તે) મરુદ્ગણુના જન્મની કથા સાંભળે અને બ્રાહ્મણોની આજ્ઞા લઈ લે. પછી સવારે દાતણથી દાંત સાફ કરી નાહી લે. બે સફેદ વસ્ત્ર પહેરે અને આભૂષણો પણ પહેરી લે. સવારમાં કશું પણ મોંમાં ખાવાનું નાખતાં પહેલાં લક્ષ્મી-નારાયણની પૂજા કરે અને નીચે મુજબ કહે : - “આપ પૂર્ણ કામ છે. સદા-સર્વદા આપને બધું પ્રાપ્ત છે. તેથી જ કે ઈની પાસે આપને લેવા-દેવાનું ન હોવાથી આપ નિ:સ્પૃહી જ છે. હું આપને વારંવાર નમું છું. એ મારા આરાધ્યદેવ ! આપ કૃપા, વિભૂતિ, તેજ, મહિમા આદિ ગુણેથી હંમેશાં ભરપૂર છે. આને લીધે જ ( આ બધી ચીજો ભગરૂપ હોવાથી) આપ ભગવાન છે. આપ સર્વશકિતમાન જ છે. હું આપને વંદુ છું. અરે માતા લક્ષ્મીજી ! આપ નારાયણ ભગવાનની અર્ધાગના છે. અને મહામાયા સ્વરૂપ પણ છે. ભગવાનના બધા જ ગુણો આપનામાં પણ છે જ. એ મહાભાગ્યવતી જગન્માતા ! આપ મારા પર પ્રસન્ન થાઓ ! હું Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આપને વારંવાર નમું છું..' હે પરીક્ષિત ! આ પ્રમાણે કહીને સ્તુતિ કરીને – એકાગ્રચિત્તે % નમો ભગવતે મહાપુરુષાય, મહાનુભાવાય, મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતભિબલિમુપહરામિ (એટલે કે કાર સ્વરૂપ-મહાનુભાવ, સમસ્ત મહાવિભૂતિઓના સ્વામી એવા ભગવાન પુરુષોત્તમને અને એમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું. અને એમને પૂજે પહારની સામગ્રી સમર્પિત કરું છું..આ મંત્ર દ્વારા હંમેશાં (પ્રતિ રેજ) વિષ્ણુભગવાનનું આવાહન, અર્થ, પાઘ, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, આભૂષણ, ગંધ, પુષ, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ નિવેદન કરી પૂજન કરવું. જે નૈવેદ્ય વધે, તેને ૐ નમો ભગવતે મહાપુરુષાય, મહાવિભૂતિપતયે રવાહા... (મહાન અશ્વર્યોના આધિપતિ, ભગવાન પુરષોત્તમને નમસ્કાર છે, હું એમને માટે જ આ હવિષ્યનું હવન કરી રહી છું.) આ મંત્ર બોલીને અગ્નિમાં બાર આહુતિઓ આપવી. રાજન ! જે સાધિકા બધા પ્રકારની સંપત્તિઓને મેળવવા માગે છે, એણે દરરોજ ભક્તિભાવથી ભગવાન લકનીનારાયણજીની પૂજા કરવી જોઈએ. કારણ કે તેઓ જ બંને (લક્ષમી અને નારાયણ બંને) સમસ્ત ઈચછાઓને પૂરી કરવાવાળા અને સર્વોત્તમ વરદાતા છે. ત્યારપછી ભક્તિભાવપૂર્વક ઘણું ઘણું નમ્રતાથી ભગવાનને સાષ્ટાંગ દંડવત કરવા અને દશવાર પૂર્વોકત મંત્રનો જાપ કરવો. અને ફરી આ જાતના સ્તોત્રને પણ પાઠ કરે છે લક્ષમીનારાયણ! આપ બંને સર્વવ્યાપક છે. અને આ સંપૂર્ણ ચરાચર જગતને અંતિમ કારણરૂપ પણ આપ બને છે, આપનું બીજુ કોઈ કારણ નથી. હે ભગવન! લકમીજી આપની જ માયા–શકિતરૂપ છે. તે જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે, તેને પાર પામવો અત્યંત કઠણ છે. હે પ્રભુ! આપ જ આ મહામાયાના અધીશ્વર છે, અને આપ સ્વયં પરમપુરુષ છે, આપ પિતે સમસ્ત યજ્ઞરૂપ છે. અને આ છે વજનની પ્રક્રિયા. આપ જાતે ફલના ઉપભોકતા છે. અને આ જ છે એને ઉપન્ન કરવાની પ્રક્રિયાઓ. માતા લક્ષ્મી Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પિતે જ એને વ્યકત કરવાવાળા અને એનાં ભક્તા છે. આપ પોતે જ સમસ્ત પ્રાણીઓના આત્મરૂપ છે. અને લક્ષમીજી જ એ બધાંનાં શરીર, ઈદ્રિય અને અંતઃકરણ છે. માતા લક્ષ્મીજી જે નામ અને રૂપ છે, તે આપ એ નામ – રૂપ બનેના પ્રકાશ તથા આધાર છે, પ્રત્યે ! આપની કીર્તિ પવિત્ર છે. આપ બને જ ત્રિલેકીના વરદાનરૂપ પરમેશ્વર છે, આથી મારી મોટી મોટી આશા-અભિલાષા આપની કૃપાથી જરૂર પૂર્ણ થવાની જ.” હે પરીક્ષિત ! આ પ્રકારે પરમ વરદાતા ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કરીને ત્યાંથી નૈવેદ્ય હટાવી નાખવું અને આચમન કરાવીને પૂજા કરવી, ભગવાનની પૂજા કરી પછી પતિને સાક્ષાત્ ભગવાન સમજી પરમ પ્રેમપૂર્વક એમને જે પ્રિય હાય, તેવી ચીજો પતિની સેવામાં ઉપસ્થિત કરવી. ત્યારે એ પતિનું પણ કર્તવ્ય છે કે ઘણા જ હાર્દિક સ્નેહે પિતાની પત્નીને પ્રિય એવા પદાર્થો લાવીને તેઓ એને આપે અને એનાં નાનાં મોટાં બધાં કામ કરે, તે એનું ફળ બન્નેને જરૂર મળે છે. આ માટે જે પત્ની આ વ્રત ન કરી શકે તેમ હોય તે ઘણું એકાગ્રતાથી અને સાવધાનીથી એ પત્નીના પતિએ જ આનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ ભગવાન વિષ્ણુનું વ્રત છે, અને નિયમ લઈ વચ્ચે કદી છેડવું ન જોઈએ. જે આ નિયમ લે તે પ્રતિદિન માળા, ચંદન, નૈવેદ્ય અને આભૂષણ આદિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણ અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરે તે પછી ભગવાનને એમના ધામમાં પધરાવી દે, વિસર્જન કરી દે. ત્યારબાદ આત્મશુદ્ધિ તથા સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ માટે પહેલેથી જ નિવેદિત કરેલે પ્રસાદ ગ્રહણ કરે ! સાધ્વી સ્ત્રી આ વિધિ બાર માસ આચરણ કરી માગશર વદ આઠમે ઉદ્યાપન સંબંધી ઉપવાસ પૂજન વગેરે કરે ! તે દિવસે પ્રાતઃકાલે જ સ્નાન કરીને પૂર્વવત્ વિષ્ણુભગવાનનું પૂજન કરે અને એને પતિ પાયજ્ઞની વિધિથી ધૃતમિશ્રિત ખીરની અગ્નિમાં બાર આહુતિ આપે. તે પછી બ્રાહ્મણ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જ્યારે પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તે ઘણું આદરથી માથું ટેકવી તે બ્રાહ્મણને (ચરણમાં) નમસ્કાર કરે અને એમની આજ્ઞા લઈને ભેજન પછી મૌન રહે અને પહેલાં આચાર્યને ભજન કરાવી પછી ભાઈબંધોની (ભાઈબહેનની સાથે) પોતે ભોજન કરે તે બાદ હવનમાંથી બચેલી ઘી મિશ્રિન ખીર પત્નીને આપે, તે પ્રસાદ સ્ત્રીને સપુત્ર અને સૌભાગ્યદાન દેનારે થાય. પુંસવનવ્રતની ફલશ્રુતિ વિશ્વ પ્રાણીકયની પેલાં, નૃ-નારી એક્ય સાધવું; જેથી કમે ક્રમે આવે, વિશ્વમયત્વ પાધરું. ૧ ભોગ ને ત્યાગ બનૈય, પલાં છેપૂર્વ – પશ્ચિમ વિરુદ્ધ તેય બનેના, તાળાને સાધજે કમ. ૨ વ્યક્તિત્વથી ઊઠી જેથી, વિશ્વમય પામશો; સર્વોપરીવ સાથે તે, ત્રિવેણી સ્વાદ ચાખશે. ૩ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “રાજન પરીક્ષિત ! આ પુંસવનવ્રત એક રીતે નર અને નારી વચ્ચેની એકતામાં ગૃહસ્થાશ્રમી નર નારી માટે ઐકયામૃત નિધિની ગરજ સારે છે. યથાવિધિ આ વ્રતને જે સ્ત્રી આચરે, તે તો સૌભાગ્ય, સંપત્તિ, સંતાન, યશ અને આદર્શ ગૃહસ્થાશ્રમની દિશા પામે જ છે. સાથે સાથે સૌભાગ્યને સંબંધ એના પતિ સાથે લેવાથી, તેને પતિ પણ ચિરાયુપણું પામે છે. જે કન્યા ગૃહસ્થાશ્રમમાં પડવા ઇચ્છે છે, તે પણ જો યથાવિધિ આ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પુંસવનવૃત આચરે તો શુભ લક્ષણવાળો (અને પત્ની ગૌરવમાં માનનારે પતિ ભવિષ્યમાં અનાયાસે પામે છે. જેમ ગૃહસ્થાશ્રમેચ્છુ કન્યા રૂડો પતિ પામે, ગૃહસ્થાશ્રમી નારી પતિએકતા પામે તેમ વિધવા અથવા અવિવાહિતપણું પસંદ કરનારી કન્યા પણ આ પુંસવનવ્રતથી પ્રભુરૂપ (અથવા આત્મારૂપ) પતિને પામી જીવનને વિકાસ અવશ્ય સાધી શકે છે. કારણ કે આખરે નર અને નારીનું મૂળ અને છેડો પ્રાણ માત્ર સાથેની ઓતપ્રેતતા જ છે. જે આવાં વ્રત (કે જેમાં વાસનાક્ષયની સાધનાનું મૂળ રહેલું છે તે દ્વારા પણ ક્રમે ક્રમે અવશ્ય સાધી શકાય, ટૂંકમાં અપભેચ્છા, યશપ્રતિષ્ઠરછા પરિપૂર્ણ થાય છે અને છતાં આવા વ્રતમાં સંયમ, ત્યાગ, તપ, ધર્મભાવના વગેરે હેવાથી આત્મા–પરમાત્મા તરફ પ્રયાણ પણ અનાયાસે થઈ જાય છે. રોગી નારી નીરોગી બની જાય છે, કુરૂપા નારીનું સુરૂપમય તેજ પ્રગટ થાય છે. આ વ્રતને કરનાર કે સહાયક બનનાર પુરષ જે માંગલિક શ્રાદ્ધ કર્મો સહિત કરે તો એમના સદ્દગત પિતૃદેવો પણ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે. મતલબ કે આ વ્રતથી માત્ર પતિ-પત્નીની જ એકતા નથી થતી ! તે એકતા થવા ઉપરાંત સંગત અને હયાત બંને પ્રકારના વડીલો પણ પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવે છે. આ પ્રક્રિયા દ્વારા ખુદ ભગવાનની પણ આરાધના સાથે સાથે થઈ જાય છે. હે પરીક્ષિત ! આ રીતે મેં તમને મરુદ્ગણુની મંગલકથા ઉપરાંત આ મહાન પુંસવનવ્રતનો મહિમા પણ સંભળાવી દીધો. બોલે, હવે બીજુ શું જાણવા ઈચ્છે છે...?” પરીક્ષિત રાજા બોલ્યા: “આપ જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી જ્યારે આટલા ઊંડાણથી નર-નારી વિષે ચેખવટપૂર્વક કહી શકે છે, તેથી મારા જેવા અપગ્ન અને ગૃહસ્થાશ્રમમાં મગ્નને બ્રહ્મચર્યને વિશાળ અર્થ સઝી રહે છે. અને એ પણ ખ્યાલ આવી રહે છે કે “કાયાથી ધૂળ રીતે પળાતું બ્રહ્મચર્ય ખૂબ જરૂરી હોવા છતાં આખરે તે તે પણ એક સાધન માત્ર છે. તે ખ્યાલ સ્પષ્ટ આવી જાય છે. અને વાત Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પણ સાચી છે કે આખરે નર અને નારીના દેહાકારો-શરીર-ચિહ્નો –ભલે ભિન્ન ભિન્ન રહ્યા પણ બંનેને આત્મા તે ક્યાંક પણ એકત્વ ભજનાર છે જ. અને આખરે તે એની જ પ્રાપ્તિ કરવા માટે એવી સાધનાના ખાડા-ટેકરા ઓળંગવા જ પડે છે. પણ મને અહીં એક મુખ્ય શંકા એ રહે છે કે સાધક માટે તે આ બધું છે પણ સિદ્ધ ગણાતા ભગવાન પણ જણે સામાન્ય સાધકની માફક રાગદ્વેષવશ થતા હોય તેમ આપણા આ વૈદિક ગ્રંથોમાં ત્ય–સંહાર કરે છે. ભક્તોની મદદે ઘેરઘેર અને ઠેરઠેર દેડે છે. તે આ બધું શું છે? ખરી રીતે તો તેઓ ત્રિગુણાતીત થયા છે. કાયા અને માયાથી વિરહિત થયા છે. તો શાસ્ત્રોમાં આવું વર્ણન કરવાને મૂળ આશય છે છે ? તે કપા કરીને મને સમજાવે. કારણ કે માનવ તે આ બધું જરૂર કરે, પણ ભગવાનને તેમાં સાથે ભેળવવાની શી જરૂર ? આ સાંભળી શુકદેવજી આનંતિ થઈ બેલી ઊઠયા : “પરીક્ષિતજી ! વાહ રે વાહ ! તમારે આ પ્રશ્ન ઘણે પ્રાસંગિક છે આમ તે ભગવાન જાતે કશું જ નથી કરતા, પણ ભગવાનની લીલાથી આ બધું થવા પામે છે. તેથી જ કહેવાયું છે. મનુષ્યયન અને ઈશ્વરકૃપા.' મતલબ કે જેમ મનુષ્યના પુરુષાર્થની જરૂર છે તેમ એ પુરુષાર્થમાં અહંતા–મમતા, રાગ-દ્વેષ, સ્વછંદ–પ્રતિબંધ ન ભળી જાય તે માટે જેમ બાળક પિતાના પગ પર ચાલતો ન થાય, ત્યાં લગી તેને ઠેલણ ગાડી જેવા આધારની જરૂર પડે છે. તેમ માનવસાધક પિતે સમતાયુક્ત સાચો અને મજબૂત યેગી ન બને ત્યાં લગી લીલામય ભગવાનની (અથવા અવ્યક્ત તત્ત્વની) તેને સહાય મળવાની જરૂર ઊભી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે આવા માનવસાધકને વિશ્વમય” બનાવવાના આવા અવ્યક્ત તવના પણ પ્રયત્ન ચાલુ રહે છે. જે લપડાક પણ મારે છે અને લાડ પણ કરાવે છે. જેથી સાધક માનવ પરિપકવ સમતામય બને ! Page #211 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રતા દ્વારા પ્રભુપ્રાપ્તિ કરો ધિક્કાર સકાર, ન તેની પ્રભુને તમા; સ્વમાં એકાગ્ર હે સૌએ માત્ર છે તેટલી તમા. ૧ થયે એકાગ્ર આત્મામાં, દો ઘટે ગુણ વધે, પ્રભુ – પ્રાપ્તિ થશે પૂરી, દોષહીન ગુણવડે. ૨ વ્યષ્ટિની ચેતના એમ, સમષ્ટિ ચેતના ભણી; વહી, તાળ મળે સાચે, અહંતા મમતા ટળી. ૩ શુકદેવજી બેલ્યા : “...ભગવાન તે સમત્વ ભાવી જ છે. એમ છતાં બાળકોને ચલાવવા માટે જેમ ઠેલણગાડીને આધાર વડલોએ આપવો પડે છે, તેમ ભગવાનને પણ અર્થાથી છતાં નિખાલસ ભક્તને (તેને વિકાસ થતાં પહેલાં) આધાર આપવો પડે છે. ખરી રીતે તે તેનું નિખાલસપણું એ જ જગતમાંના અવ્યક્ત તત્વને આકષીને નિખાલસ સાધક-સાધિકાને મદદ કરવા પ્રેરે છે. ભગવાન સમતા-ધારી છે અને રહેવાના જ. આ એક પ્રસંગ આપના જ પૂર્વજ અને વડીલ ધર્મરાજ યુધિષ્ઠિર વખતે બન્યો હતો તે જ ટૂંકમાં કહું..” એમ કહીને બ્રહ્મચારી શુકદેવજીએ પોતાની વાત આગળ લંબાવીઃ “રાજસૂયયજ્ઞમાં જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જ જોતજોતામાં નરી આંખે ચેદિરાજ શિશુપાલ ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયે– એવે વખતે ત્યાં મહર્ષિ નારદ હાજર હોવાથી યુધિષ્ઠિરે તેઓને જ પૂછયું. “...આ કેવી વાત ! મેટા મોટા ભક્તો પણ ભગવાન કૃષ્ણમાં નથી સમાઈ શકતા. જયારે શિશુપાલ જે અહંકારી અને લંપટ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પુરુષ ભગવાન કૃષ્ણમાં શી રીતે સમાય ? રાજા વેને ભગવાનની નિંદા કરી તે ઋષિ-મુનિઓએ તેને નરકમાં મોકલેલો તે શિશુપાલને ભગવાનમય બનવારૂપી મુક્તિ કેમ હોઈ શકે ? પેટ ભરીને શિશુપાલ તથા દંતવત્ર બને ભગવાનને ગાળો આપે છે. છતાં તે બનેનું ભગવાનમાં સમાઈ જવાનું બની ગયું ! આ જરાય સમજાતું નથી. ખરેખર તો ઘણું અજુગતું પણ લાગે છે. આ પ્રશ્નનું સમાધાન કરે...” આમ કહી પરીક્ષિતજીને શુકદેવજી કહે છે. ત્યારે નારદજી હવે ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવે છે: “તમારી વાત સાચી છે પણ ચાહે તે ભાવે પણ ભગવાનમાં જે એકાગ્ર વધુ થઈ શકે છે, તેને છુટકારો વહેલે થઈ જાય છે. એ અર્થમાં જોઈએ તે ચાહનાર કરતાં ભગવાનને ધિક્કારનાર વહેલામાં વહેલો ભગવાનમય થઈ જાય છે. ભલે ધિક્કારમય ભાવે પણ ભગવાનમાં જે એકાગ્ર બને છે તેના દે ભગવાનના નામસ્પર્શથી ભાગવા જ માંડી જાય છે. ભમરીમાં એકાગ્ર થયેલી ઈયળ' આખરે ભમરી બને છે, તે બીજુ શું છે ? ગોપીઓએ આખીયે પિતાની કામવાસના ભગવાન પર જ ઢોળી દીધી. આ જ રીતે ભયથી કંસની અને વિધથી શિશુપાલ તથા દંતવકત્ર રાજાની ભગવાનમયતા આવી ગઈ. લેહીના સંબંધથી પણ ભગવાનમય બનાય છે અને સ્નેહ અને નિઃસ્પૃહ ભક્તિથી પણ ભગવાનમય બનવું સૌથી સારું છે. કારણ કે એથી સતત સચ્ચિદાનંદમયતાને અનુભવ થાય છે. ધિક્કારાદિને કારણે શરૂઆતમાં તે મનમાં ભારે વેદના થયા કરે છે. એટલે આખરે તો ધિકકારાદિ ભગવાનને ભજવાની સાધનામાં જે આનંદ મળ જોઈએ તેને છાંય મળતો નથી. જ્યારે નિરપૃહી અને સમજદાર ભક્ત ખૂબ ખૂબ આનંદ સાધનામાંયે માણે છે અને સાધ્ય પામ્યા પછી પણ માણે જ છે, આથી ધિક્કારનાર ભલે ભગવાનને પામી શકે અને કદાચ સહજ સ્નેહે ભગવાનને ચાહનાર કરતાં તે ભક્ત ભગવાનને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વહેલે પામી શકે, પરંતુ એ જ્યાં લગી ભગવાનને ખરેખર પામે નહીં, ત્યાં લગી સાધનામાં એ દુઃખીને દુ:ખી જ રહ્યા કરે છે. એથી જ ધિક્કારને માર્ગ કઈ પણ ભક્ત પસંદ કરતા નથી. વેન રાજ તે કોઈ પણ ભાવે એશ–આરામમાં મગ્ન રહેલો અને એણે હિંસા તથા બળરીને જ ઉપયોગ કરેલો. પછી એને નરકમાં જવું જ પડે ને ?' આ વિસ્તૃત ઉત્તરથી ધર્મરાજ યુધિષ્ઠિરને સમાધાન થયું. જય-વિજયને શાપ વિષ્ણુ સમીપ વૈકુંઠે, વસે તેય વિકતા ચૂકે તેઓ પડે નિ, અંતે ભલે ચઢે છતાં. ૧ માટે વિવેક છે મુખ્ય, ધર્મમાં પ્રાણ રૂપ તે; મળે સત્સંગથી માટે, સત્સંગ મુખ્ય છે જગે. ૨ રાજ યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું: “ઋષિવર ! ભગવાનને પાર્ષદો પર પણ અસર કરી શકે એવો શાપ કેણે આપેલ છે અને એ શાપ કેવા પ્રકારને હતો ? ભગવાનના અનન્ય પ્રેમી જીવને પણ સંસારમાં આવવું પડે, એ વાત તે વિશ્વાસ મૂકવા જેવી ન ગણાય તેવી છે. વૈકુંઠમાં રહેવાવાળા જીવોને આવો સામાન્ય દેહ મળે, એ વાત જ ગળે ઊતરે તેવી નથી. તે પછી આ બધું કેમ બન્યું ? તે આપ જરૂર સમજાવે !” નારદ ઋષિ બોલ્યા : “છે તે નવાઈ જેવી છતાં એ વાસ્તવિક બની છે. વાત એમ છે કે એક વખત બ્રહ્માના માનસપુત્ર સનકાદિ ઋષિએ ત્રણેય લોકમાં સ્વેચ્છાવિહારે વિચરતો વિચરતાં ઠેઠ વૈકુંઠમાં પહોંચી ગયેલા. આમ તે સનકાદિ ઘણું પ્રાચીન Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ છે છતાં પાંચ વર્ષના બાળક જેવા જ લાગે ! વળી વસ્ત્ર પણ ન પહેરે એટલે એમને સામાન્ય બાળક સમજીને દ્વારપાળાએ રોકી દીધા. એટલે એમને માઠું લાગ્યું અને કુદરતી રીતે એમના મોઢામાંથી આવું બોલી પડાયું કે “મૂર્ખ ! ભગવાનનું વિષ્ણધામ તો રજોગુણ તમોગુણથી રહિત છે. છતાં તમારામાં એ ભાવ આવી ગયે, માટે તમે અહીં રહેવા માટે નાલાયક છે ! માટે હવે તમો બંને દ્વારપાળા) વહેલામાં વહેલી તકે અસુર નિમાં ચાલ્યા જાઓ !” આ વચનને પ્રભાવે એ નીચે જવા લાગ્યા કે તરત આ બોલનારા સનકાદિ ઋષિઓને દયા આવી અને ફરી કહ્યું : “હા ત્રણ જન્મમાં આ શાપને પૂરો કરી તમે બંને ફરીથી જરૂર આ વિષ્ણુલોકમાં આવી શકશો !” બસ આ ભગવાન વિષ્ણુના વૈકુંઠના બે દ્વારપાળને આ કારણે સંસારમાં આવવું પડયું. એ બંને દિતિના વહાલા દીકરાઓ તરીકે જમ્યા. એ બન્નેનાં નામે ક્રમશઃ (૧) હિરણ્યકશિપુ અને (૨) હિરણ્યાક્ષ હતાં. મૂળ તે વિષ્ણુ ભગવાનના જ પાર્ષદે હેવાથી દાનવોના સમાજમાં સર્વશ્રેષ્ઠ પ્રસિદ્ધ થયા. વિષ્ણુ ભગવાને જાતે નૃસિંહરૂપ ધારણ કરીને હિરણ્યાક્ષને માર્યા હતા.” મુનિ નારદ આગળ વધતાં જણાવે છે: “જ્યારે હિરણ્યકશિપુએ પિતાને જ પુત્ર પ્રલાદ ભગવતપ્રેમી હોવાથી પિતાને મિથ્યાભિમાનને ધક્કો લાગે, તેવું બોલ્યા અને વર્તવા લાગ્યો, ત્યારે પ્રલાદને કામુકે જ મારી નાખવા વિચાર્યું. પરંતુ પ્રલાદ તે ભગવાન વિષ્ણુને પ્યારે ભક્ત અને પ્રાણું માત્ર પ્રત્યે સમદર્શી બની ચૂક્યો હતો. પછી એ દાનવ પિતાને માર્યો શી રીતે મરે ? ઘણા પ્રયને દાનવપતિએ પોતાના પુત્ર પ્રલાદને મારવા માટે કર્યા. પણ દાનવપતિના એ પ્રયત્નો ભગવાન વિષ્ણુએ સદંતર નિષ્ફળ બનાવ્યા હતા. બીજા જન્મમાં તેઓ બંને વિશ્રવા મુનિની શિની (કૈકસી) પત્નીને ગર્ભ રાક્ષસરૂપે રાવણ અને કુંભકર્ણરૂપે જળ્યા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તે વખતે ભગવાન રામાવતારરૂપે પ્રગટેલા. ભગવાન રામનું જીવન તમને માર્કડેય મુનિ સંભળાવશે, હે યુધિષ્ઠિર ! આ તારી માસીના એ બે છોકરા શિશુપાળ અને દંતવકત્રરૂપે આ ક્ષત્રિય કુળમાં આવ્યા છે. શ્રી કૃષ્ણનું સુદર્શનચક્ર અડતાં જ તેઓ પાપમુક્ત થઈ ગયા. તે બંનેએ ભલે વૈરભાવે છતાં ભગવાનને વારંવાર યાદ કરેલા તેથી તેઓ બંને ભગવાનને પામી ગયા અને મૂળ સ્થિતિ પર ભગવાનના પાર્ષદ તરીકે તેઓ વૈકુંઠમાં પણ પહોંચી ગયા. હિરણ્યકશિપુને વરદાન જે નિમિત્તે ચઢ ઊંચે, તે ઉપકાર ઓળવે; સ્વછંદી ને ઘમંડી તે, સૌથી હેઠા પડે જગે. ૧ માત્ર તપે અને ત્યાગે, સર્વાગી શ્રેય ના થતું, વ્યક્તિ ને વિશ્વને આત્મ-તાળે મળે જ તે થતું. ૨ પરીક્ષિત રાજવીને શુકદેવજી કહે છે કેઃ “મુનિ નારદજીને તમારા વડીલ સદ્ગત ધર્મરાજ યુધિષ્ઠિર પૂછે છે કે “નારદજી ! પિતા થઈને પણ હિરણ્યકશિપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહૂલાદ પર આટલે બધો ઠેષ શા કારણે કર્યો ? અને પ્રહલાદે પણ મહાત્મા પુરુષ થઈને પિતૃદ્રોહી કહ્યું કૃત્ય કર્યું, કે તેમનાથી તેમના પિતા હિરણ્યકશિપુને પિતાના જ સગા દીકરા પ્રહલાદ ઉપર આટલે બધો રોષ આવ્યો ? અને ખરેખર તો આપ મને એ જણા કે “પ્રલાદ કઈ સાધના કરીને ભગવાનમય બની ગયા... નારદજી બોલ્યા: “યુધિષ્ઠિર ! સાંભળ.ભગવાને જ્યારે વરાહાવતાર ધરીને ભાઈ હિરણ્યાક્ષને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ મારી નાખ્યો ત્યારે હિરણ્યકશિપુને ધા શાક થયે। અને ગુસ્સા પણ ખૂબ આવ્યા. તેણે દાંત કચકચાવી ત્રિશુલ ઉપાડી ભરી સભામાં કહી દીધું દ્રિમૂર્ધા, ઋક્ષ વગેરે દૈયા અને દાનવા ! તમે મારી આ વાત સાંભળી વિના વિલ ંબે એને અગલ કરી નાખા ! સાંભળેા. પેલાં તા આ વિષ્ણુ (જે ભગવાન કહેવાય છે તે) શે! શુદ્ધ અને નિષ્પક્ષી હતા, પણ દવાએ એના પક્ષમાં એને લઈ લીધેા છે. હવે હું એવા વિષ્ણુને જીવતા નહી રાખુ. આ ત્રિશૂળથી તેનું ગળું કાપી એ લેાહીથી રક્તભૂખ્યા એ ભાઈ હિરણ્યાક્ષનું તણું કરીશ, તા જ આ મારું ‘ભાઈ ગયા'નું દુઃખ કાંઈક ભૂંસાશે. એટલે તમે જલદી જઈ બ્રાહ્મણેા અને ક્ષત્રિયે! [જે તપ, દાન, વ્રત અને સ્વાધ્યાય વગેરે કરે છે, તેને લીધે જ વિષ્ણુ જીવે છે અને પુષ્ટ રહે છે, તેથી તે] બધાને (શુભ કર્મ કરનારાઓને) મારી નાખે ! બ્રહ્મણા, ગાયા, વેદ્ય વગેરેને બાળી નાખેા.' આથી મનગમતી તે વાત પ્રમાણે તેઓએ ગામે, નગરા, ઝાડા ફાડયાં, તેાડયાં અને બાળ્યાં. આમ થવાથી પ્રાતા ત્રાહિ ત્રાહિ પેાકારી ઊઠી, બીજી બાજુ માતા દિતિ, હિરણ્યાક્ષની પત્ની વગેરેને હિરણ્યકશિપુએ ક્લિાસે પણ આપ્યા. ઉશીનર દેશના સુયજ્ઞના દાખલેા આપતા કહ્યું : ‘એ સુયજ્ઞ મરતાં છાતીફૂટતા સૌને બાળ માનવના રૂપમાં યમરાજે સમાધન કર્યું : 'આપ તા સૌ સમજદાર દેખાએ છે, પછી રડા છે શા માટે ? એક દિન તે આપણે સૌને એ માર્ગે જવાનું છે, તમારા કરતાં તે હું બાળક જ લાખગણે સારા નહીં ! કારણ કે મને મારાં મખ્ખાપે હું નાનેા છતાં છેડી દીધા છે, તેા પણ મસ્ત થઈને રહી શકું છું, જયારે શિકારી કાઈ પ`ખીને મારે અને એનાં (સગાંવહાલાં) ડચા કરે તેમ તમે રડયા કરી છે, તા શિકારીએ તા પેલાં બધાં રેાનારાંએને પશુ લઈ લીધાં! તેમ તમારી પણુ એ જ દશા થવાની !' બાળકરૂપી યમના ખાધથી રાજાની રાણીએ સમજી પ્રા. ૧૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગઈ, તેમ તમે પણ સમજી જાઓ!” આ વાત સાંભળી હિરણાક્ષને શિક છેડી બધાં એ સગાંઓ પિતાપિતાને કામે વળગી ગયાં. એટલે હિરણ્યકશિપુએ વનમાં જઈ મોટું તપ કર્યું. એનાથી બ્રહ્માજીએ હિરણ્યકશિપુને એવું વરદાન આપ્યું અને એના આખા શરીર પર કમંડળનું પાણી છાંટી એના અંગે અંગમાં અને રોમે રોમમાં તેજ અને બળ ભરી દીધું ત્યારે ગદ્ગદિત થઈ બ્રહ્માજીને ચરણે પડી હિરણ્યકશિપુએ એવું વરદાન માગ્યું કે બ્રહ્માથી સજેલા કેઈ સર્જનથી હું મરું જ નહીં. જેમ કે ન માનવથી મરુ કે ન પશુપક્ષીથી મરું ! ઘરની અંદર નહીં, તેમ બહારથી પણ ન મરું. આકાશમાં કે પૃથ્વીમાં ન મરુકે ન શસ્ત્રાદિથી મર. યુદ્ધમાં કોઈ મારો સામને કરી જ ન શકે. ઈંદ્રાદિ બધાંમાં મારે મહિમા વધે. આમ યોગી તપસ્વીઓમાં પણ હું જરૂર અક્ષર અશ્વર્ય પામેલે બનું !' બ્રહ્માજીએ ભેળાભાવે ઉપરનું તપ જોઈ વરદાન આપી દીધું.” પ્રહલાદનું પ્રભુમય જીવન જે પ્રાણ કરે દ્વેષ, ગેબ્રિજદેવ-ધર્મને મારો ને સંતને દ્વેષી, બની તે નાશ પામતે. પ્રત્યક્ષ ગુરુને પામી, જાત સેપે સમગ્રથી; કિંવા અન્ય ઉપાયથી, પામે પ્રભુ પદે સ્થિતિ. તેવા સંતે તથા ભક્ત, પ્રભુ-પેગામ જે દીએ; તેને ઝીલ્ય થશે મુક્તિ, ઓળગ્યે દુર્ગતિ થશે.. ૩ બ્રહ્માજી પાસેથી વરદાન પામ્યા પછી હિરણ્યકશિપુએ દુનિયા Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ માં હાહાકાર મચાવ્યો. તેથી દેવો ત્રાહિ ત્રાહિ કરી ભગવાનને શરણે પહોંચી ગયા. લે અને લોકપાલને કઈ રસ્તે ન સૂઝયો, એટલે તે સૌએ ઇન્દ્રિયોને સંયમ કરી તથા મનને એકાગ્ર કરી ખાવું, પીવું અને સૂવું વગેરે છેડી નિર્મળદયે ભગવાનની આરાધના કરી. તરત એક દિવસે મેઘ જેવી ગંભીર આકાશવાણી સંભળાઈ. જે અવાજે બધી દિશાઓ ગુંજી ઊઠી. સાધુજનેને અભય આપનારી તે વાણી આ પ્રકારની હતી...“દિવ્યજનો ! ગભરાઓ નહી ! તમારું સૌનું કલ્યાણ થાઓ. આ મહાદૈત્યની મને પ્રથમથી ખબર છે ! પણ હવે તે હું એને સાવ મિટાવી દઈશ. તમે બધા થોડો વખત ધીરજ રાખે ! જે કઈ પ્રાણુ જ્યારે દેવ, ગાય, બ્રાહ્મણ, સાધુ, ધર્મ અને મારા પર દ્વેષ કરે છે, ત્યારે જલદી એને ચોક્કસ વિનાશ થાય છે! જ્યારે આ મહાદૈત્ય પિતાના જ મહાત્મા સરખા ભક્તપુત્ર પ્રહૂલાદને દ્રોહ કરશે તેમ જ એ મહાભક્તજનનું અનિષ્ટ કરવા ઈચ્છશે, ત્યારે આજે બ્રહ્માના વરદાનને કારણે જે મહા સમર્થ દેખાય છે, તેને પણ હું અવશ્ય મારી નાખીશ.” આ વાણી દેએ સાંભળી, એટલે એમને સૌને ખૂબ નિરાંત થઈ. એમનું બધું દુઃખ જાણે નાશ પામ્યું ! જાણે કે હિરણ્યકશિપુ મરી ન ગયે હાય તેટલી હદે સમાધાન થયું. અને તેઓ ભગવાનને પ્રણામ કરી પોતપોતાને સ્થાન વિદાય થયા. આગળ બોલતાં નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું...“યુધિષ્ઠિર ! દૈત્યરાજ હિરણ્યકશિપુને વિલક્ષણ એવા ચાર પુત્રો હતા. જેમાં આમ તો પ્રહૂલાદ સૌથી નાનો હતો. છતાં ગુણથી ઘણે ઘણો તે મોટા હતા. તે સંતસેવી, બ્રાહ્મણભક્ત, સૌમ્ય સ્વભાવી, સત્યાગ્રહી અને જિતેન્દ્રિય હતો. તે બધાં જ પ્રાણીઓને ઈશ્વરના જ અંશ માન હોવાથી પ્રાણીમાત્ર સાથે સમભાવે વતી શકતો. બધાને તે (પ્રહલાદ) વહાલ લાગતા હતા. તે વડીલો પ્રત્યે વિનયી અને બધાને હિતેચ્છુ હો. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આમ તે મોટા પ્રત્યે આદર રાખનાર, સરખે-સરખા સાથે ભાઈચારાથી વર્તનાર અને નાના પ્રત્યે વાત્સલ્યભાવે વર્તનાર બની ગયો હતા. સોને માનપાત્ર છતાં પ્રલાદ એ નમ્રાતિના રહી શકતો હતો. દુખેથી તે કદી ગભરાતે નહીં. ઇન્દ્રિય, પ્રાણુ, મન અને શરીર એના વશમાં હતાં. કોઈપણ પ્રકારની કામના (એટલે લાલસા–વાસના)થી તે દૂર જ રહેતો. ખરું પૂછે તે બાહ્ય વેશે એટલે કે શરીરે ભલે દૈત્યમાં તે જન્મ્યો પણ પૂરી રીતે દૈત્યતા રહિત અને દૈવીભાવથી સંયુક્ત એ મહાપુરુષ એ બની ગયું હતું. ત્યતાનું તો એમાં લગારે સ્થાન નહોતું ! જેમ ભગવાનના ગુણે અનંત છે, તેમ ભગવદ્ભક્ત પ્રહલાદજીમાં પણ અનંત ગુણ (એક એકથી ચઢે તેવા) હતા. મુખ્ય ગુણ તો પ્રભુ સમપ ણતા એટલે કે જન્મથી જ તે પ્રભુ ભક્ત તરીકે “અવતરેલો જીવ જણાઈ રહેતો હતો. આથી નાનપણથી જ રમત કરતાં કરતાં પણ ભગવાનમય બની જતા હતા, ભગવાનને ખુદને પ્રલાદ પર અને સ્નેહ હતો, અને તેથી પ્રહૂલાદ કહેતા કે “ભગવાને જાણે પોતાના ખેળામાં જ સદા મને રાખ્યો છે અને પિતાનું મિઠું આલિંગન આપી રહ્યા છે !” તેથી જ તેની ખાતાંપીતાં, હરતાં-ફરતાં, સૂતાં-જાગતાં અને કેઈની સાથે વાત કરતાં પણું એકાગ્રતા તે માત્ર એકલા ભગવાનમાં જ રહ્યાં કરતી હતી ! એ રીતે એ રડતો, હસતે પણ બધું ભગવાન વાતે જ. ક્યારેક મને મન ભગવાનમય–આબેહૂબ ભગવાન બની જતો. સત્સંગથી પણ જે સુખ ન મળે, તે પ્રહૂલાદને સહેજે મળી ગયેલું.” આ સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે નારદજીને પૂછયું કે આવા ભકત પુત્ર પર તે પિતાએ ગૌરવ લેવું જોઈએ, તેને બદલે પિતા જ પિતાના આવા ભક્ત પુત્ર પર શાથી ઠેબી બન્યા, તે સમજાતું નથી. Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રહ્લાદની અચળ પ્રભુશ્રદ્ધા સતાનાની પ્રભુ–શ્રદ્ધા, ન જે માબાપને ગમે; તે માખાપા નથી દેવા, દાનવારૂપ છે ખરે. અંતે તા પ્રભુ-શ્રદ્ધાએ, તેવાં સતાન ઊગરે; ન ઊગરે કુળા તેનાં, જાણેા અનેક નિશ્ચયે, ૨ ૧ યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તર આપતાં નારદજી વિગતે કહે છે : બ્યુવિષ્ટિર ! તમે! કદાચ જાણતા જ હરો! કે દૈત્યાએ મહાપુરુષ શ્રી શુક્રાચાર્યજીને પેાતાના પુરાહિત બનાવેલા શ્રી શુક્રાચાર્યને બે પુત્રો હતાઃ (૧) શંડ અને (૨) અમર્ક, એ બન્ને રાજમહેલ પાસે રહી (તેએ) હિરણ્યકશિપુના પુત્ર પ્રદ્શાદ અને ખીન્ન ભણાવવા યાગ્ય દૈત્ય ખાળકાને ભણાવતા હતા. જોકે પ્રહૂલાદને ! ભણુતર (કે જેમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા કાચી પડે તેવું હતું તે) ગમતું નહેતું. છતાં ભણવા ખાતર ભણી પાઠ જેમને! તેમ તે ગુરુજીને સંભળાવી દેતે. એક દિવસ એવું ખન્યું કે બાળકને ગેદમાં લઈ હિરણ્યકશિપુએ પ્રહલાદરૂપી બાળકને પૂછ્યું : ‘બેટા ! તને કઈ વાત સારી લાગે છે?' પ્રત્લાદને ભાવતું હતું અને વૈદ્ય બતાવ્યા જેવું થઈ પડયું. પ્રદ્લાદે કહ્યું : ‘વહાલા પિતાજી ! સંસારનાં પ્રાણી માત્ર ઘાસથી ઢંકાયેલા એવા સંસારૂરૂપી અંધારા ફૂવામાં હું અને મારું' એ બે મહારોગથી આંધળા બની અથડાયા કરે છે, એટલે હરિશરણમાં જો ઘરબારની મમતા છેાડી તન્મય થઈ નય ! કેવું સારું. મને આ વાત જ સાચી અને સારી લાગે છે, પિતાજી !' આવી હિરણ્યકશિપુને બહુ ખરાબ લાગ્યું. કારણ ‘હરિશરણુ’વાળી વાત આટલા નાના બાળકમાં કયાંથી આવી? રખે ગુરુઓને (શંડ અને અમર્કને) ઘેર છુપાઈને કાઈ વિષ્ણુભકત રહેલ હશે, જે પ્રહૂલાદ વગેરે બાળકોને ભડકાવતા હશે ! આથો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧}} હિરણ્યકશિપુએ અને ગુરુએને આ બાબતમાં ઝીણવટથો તપાસ કરવા કહ્યું. એક દિવસ ખેંચી ભરીને (ચુંબન કરીને) પ્રલાદને ગુરુજતેાએ પૂછ્યું` તા પ્રાદે સ્પષ્ટ કહ્યું : મેહમાયાગ્રસ્ત લેકેામાં જ 'અહં' અને 'મમત્વને રાગ હૈાય છે અને વધે છે. ખાકી ભગવાનની કૃપા જેના જેના ઉપર થાય છે, તે તેએ તે અનાયાસપણે અહુતા-મમતાથી વિરકત બની ય છે. મારા ઉપર ભગવાનની અનાયાસ કૃપા ઢાવાથો, હું ભગવાનમાં પરાણે ખેંચાઈ જઉં છું.' આ સાંભળી સામ, દામ, દંડ, ભેદ વગેરે ભ્રૂણા અનુચિત ઉપાય પેલા અને ગુરુઓએ લીધા પણ તેમાં તેઓ ફાવ્યા નહીં, એક દિવસ પ્રહૂલાદના પિતાએ પ્રદ્લાદને પૂછ્યું: 'બેટા પ્રશ્ર્લાદ! તે` ગુરુજી પાસેથી સારી વાત સાંભળી હેાય તે કહે,' પ્રત્લાદે કહ્યું : (૧) ‘શ્રવણ, (૨) કીર્તન, (૩) સ્મરણ, (૪) સેવા-પૂજા, (૫) અર્ચના, (૬) વંદન, (૭) દાસભાવ, (૮) સખાભાવ અને (૯) આત્મનિવેદનરૂપ નવ પ્રકારની ભકિત છે. આ નવ પ્રકારની સમપૂવ કની ભક્તિ થઈ જાય, તે જ ઉત્તમ પ્રકારનું ભણતર છે. પણ આ વાત તા ગુરુજીએ મને શીખડાવી જ નથી !' તરત તે ક્રોધથી ધ્રૂજી ઊઠયો અને ગુરુપુત્રને ખેલાવી ધમકાવવા માંડયોઃ મૂર્ખ બ્રાહ્મણુ ! બાળકને તે આવી અસાર શિખામણુ કયારે આપી? શી રીતે આપી ? નીચે ! મને લાગે છે કે તું અમારા શત્રુને જ આશ્રિત લાગે છે !' ગુરુએ ખુલાસે આપતાં સ્પષ્ટ કહ્યું : 'આ તમારે દીકરે કાઈના બહેકાવાથી બહેકયો નથી. અમે તે! આવી શિખામણુ અને કદી આપી નથી. આ શિક્ષા તે એનામાં સહજ સ્વાભાવિક રીતે બચપણની સાથેસાથે જન્મી છે અને વિકસી છે.' ત્યારે હિરણ્યકોશપુએ ખુદ પ્રદ્લાદને પૂછ્યુ : ખેલ રે બાળક ! તું આવું કાંથી શીખ્યા છે ?' પ્રત્લાદ મેલ્યા : 'પિતાજી! વિષયાસકત પુરુષ આવું ન શીખવી શકે ! તે દેખીતું છે.' આ વાણી સાંભળી પિતા હિરણ્ય આ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કશિપુને બેવડો ક્રોધ આવ્યું : “આટલો નાને બાળક એક બાજ ગુરુનું હડહડતું અપમાન કરે છે અને બીજી બાજુ મારી આગળ પણ આવી ભગવાનની તારીફ કરતાં એ લાજતે નથી. આ દુઃખ કોને કહેવું? તેણે તરત આ પ્રહૂલાદરૂપી બાળકને પોતાની ગાદમાંથી લઈને નીચે પટકી દીધે. દૈત્યને બોલાવી જોરથી બોલ્યોઃ “દૈત્યો! તમે બધા મળીને આ છોકરાને મારી જ નાખો ! ખરેખર આ છેકરે મરવા લાયક જ છે ! કારણકે એને કાકે “હિરણ્યાક્ષ આ છોકરાના પાપે જ માર્યો ગયો ! તમે માને કે ન માને ! પણ મને લાગે છેઃ મારા ભાઈને ઘાતક વિષ્ણુ જ આ રૂપે મારી સામે આવી ગયેલો જણાય છે! એટલે આ છેક બાળક હોવા છતાં જરાય વિશ્વાસને પાત્ર તે નથી જ નથી. એટલે પુત્રરૂપે આ મારા કટ્ટર શત્રુને તમે જલદી ઠાર જ કરી નાખે ! રોગ શરીરમાં જ પેદા થે, તે શું એને દૂર ન કરવો ? માટે હું કહું છું કે આને કેઈ ને કેઈ સ્થળે લઈ જઈ મારી જ નાખે!” આમ થવાથી દૂર દૈત્યે પ્રફલાદ પર જોરથી ધસી જઈ ખૂબ મારવા લાગ્યા, પણ પ્રહલાદને વાળ પણ વાંક ન થયે! આ જોઈને હિરણ્યકશિપુને કેધ ખૂબ વધી ગયો. તેણે મદેન્મત્ત હાથીથી કચડા. ઝેરી સાપને ડંખે મરાવ્યા. પહાડ ઉપરથી નીચે પટક્યો. દૈત્ય-ગુરુએ દ્વારા કૃત્યા નામની રાક્ષસી પેદા કીધી, અને કષ્ટ આપ્યું. વળી શંબરાસુર નામના દેથી માયાના પ્રયોગો કરાવ્યા. અંધારી કોટડીમાં નાખે. ઝેર પીવડાવ્યું, ખાવું બંધ કરાવી બરફ, અગ્નિ, સમુદ્ર વગેરેમાં વારંવાર નાખ્યો છતાં જ્યારે પ્રલાદને વાળ પણ વાં કે ન થાય ત્યારે હિરણ્યકશિપુ ખૂબ મુંઝાયે. શુનશેપની જેમ પિતાનાં અવળાં કર્મથી પિતા વિરેાધી થયેલે, તેવું જ આમનું મારા વિષે થશે. હું કદાચ આ પુત્રને હાથે મરીશ એમ લાગે છે.” પણ દૈત્યોએ હિરણ્યકશિપુને કહ્યું : “આપની શક્તિઓ અભુત છે. ગભરાઓ નહીં.” ત્યારે હિરણ્યકશિપુએ ગૃડધર્મની ફરજે સમજાવવાનું તેમને કહ્યું પણ આથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઊલટું જ બની ગયું અને એક દિવસ કાયવશ ગુરુએ બહાર ગયેલા, ત્યારે પ્રત્લાદે તે જ પાતાના સાથી વિદ્યાથી ઓને લઈ એક બાજુ બેસી તે સૌને સુંદર ધર્મોપદેશ આપ્યા, ખેલવાકૂવાનું છેાડી પ્રદ્લાદજીની આવીધ શિક્ષામાં જ એ બધાં બાળÈને આનંદ પડવા લાગ્યા, એકાગ્રચિત્તે તે બધાં દૈત્ય-બાળક પ્રત્લાદજીને જ સાંભળન વામાં મસ્ત બન્યાં ! પ્રહલાદની પ્રેરક વાણી માનવ જિંદગીનાં સૌ, સાધના પૂર્ણાંકમાંથી; ઘણીવાર મળે કિંતુ, પ્રભુ તે મર્ત્ય યત્નથી. દૈત્યમાંથી ખની મત્યુ સાધી પરમાત્મતા; માનવ જન્મના અંતે, એ જ હેતુ રહ્યો સદા. જ્યારે ગૃહસ્થીપણાના કાર્યવશ ગુરુજી ભણાવવાના કાળ દરમિયાન બહાર ગયા. એટલે બાળકાને તે ગુરુજી બહાર ગયા. એટલે ‘રમવું’ ‘ફૂક્યું' જ ગમે! પ્રદૂલાદજીને પણ બાળકોએ રમવા માટેની હાક મારી પરંતુ પ્રદ્લાદજી અભ્યાસ કરવાને સમયે રમવામાં શાનું ધ્યાન પરાવે ? એમણે પેલાં બાળકે ને બહુ મીઠી વાણીથી પેાતાની પાસે મેલાવીને બેસાડયાં. કરતાં તે બધાં બેઠાં, એટલે જ્ઞાની એવા પ્રહલાદજીની વાણી સહેજે સરી પડી : “મારા બાળમિત્રો ! જુએ; બીજા કાઈ પણુ કરતાં જગતમાં માણસ જ એક એવું સત્તમ પ્રાણી છે કે તે ધારે તે તત્કાળ પરમાત્માને ઓળખી શકે, અને પરમાત્માને દેખવા માટે આ માનવ જન્મ છે. ખાનપાન ભાગ વગેરે માનવેતર પ્રાણીએ પણ કરે છે જ. માનવજન્મની કાંઈક પરમ વિશેષતા છે. તે એ કે તે જન્મેજન્મનાં સૉંચેલાં ખાટાં કર્મીને દૂર કરે અને Page #224 -------------------------------------------------------------------------- ________________ સાચાં કર્મોને આચરે. ખાવા, પીવા કે ભેગવવા માટે બહુ સમય ગુમાવવાની જરૂર નથી. અને બાળમિત્રો ! એ બધું તો કેટલીકવાર અનાયાસે પણ પ્રારબ્ધ(પૂર્વે કરેલાં કર્મોવશાત મળી જાય છે ! જ્યારે પરમાત્માની પ્રાપ્તિ તે માત્ર માનવ જિદગીના શુદ્ધ અને પૂરેપૂરા પ્રયત્નોથી જ થઈ શકે છે કે માનવ જીવનમાં ખૂબ ભેગે ભોગવવા હોય તે સાધનો મેળવવાં પડે છે. જેટલાં વધુ સાધને મેળવાય તેટલો વધુ પ્રયત્ન કરવો પડે. અને આ વિષચક્ર એવું છે કે માનવી એમાંથી જ ઊંચે આવી શકતા નથી. છેવટે મહામૂલી જિંદગી હાથમાંથી સરી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાને સમય કે મેકે જ મળતું નથી. કામ, ક્રોધ અને લક્ષમાં જ વધારો થાય છે. આવા માન માનવ-દેહ મળવા છતાં દાનવરૂપ જ છે, જ્યારે આપણે દાનવ ગતિમાં જન્મવા છતાં ઉચ્ચ માનવ બની એ માગે પ્રયત્ન આદરીએ, તો દાનવમાંથી માનવ, માનવમાંથી દેવ અને દેવમાંથી પરમાત્મપદની પ્રાપ્તિ જરૂર કરી શકીએ તેમ છીએ ! આપણે જે એમ માનીએ કે “બાળક શું કરી શકે છે પણ એવું નથી. આજે આપણે ભલે નાના બાળક હાઈએ, પણ ભૂતકાળ અનેક જન્મોના અનુભવ લઈને પછી અહીં આવ્યા છીએ, એટલે આજથી અને અત્યારથી જ આપણે પરમાત્માને ઓળખવામાં લાગી જવું જોઈએ. આપણે જે બચપણ ખેલકૂદમાં ગુમાવી દઈએ, યુવાની ભોગ ભોગવવામાં ગુમાવી દઈએ તો ઘડપણમાં ઈદ્રિય ઢીલી થયા પછી શું કરી શકવાના ? એટલે જ આ દિશામાં અત્યારથી વધુમાં વધુ પુરુષાર્થ કરે જઈએ. અહંતા–મમતા, સ્વછંદ–પ્રતિબંધ અને રાગ-દ્વેષના ફાંસલામાંથી ઝટ ઝટ નીકળી જવું જોઈએ. તો જ આપણે પરમાર્થની સાચી વાત સમજી ય કિંચિત પણ સાચી નક્કર દિશાનું આયરણ કરી શકીશું. મિત્રો ! ભગવાનની પ્રાપ્તિ માટે કાંઈ પ્રબળ પ્રયત્ન કરવો પડે, તેવું પણ નથી. કારણ કે તેઓ (ભગવાન) સમસ્ત (નાના મેટા) જીવોમાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ એની રીતે વિરાજી રહ્યા છે, જે એક વાર પણ પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને જ પેખી પ્રાણી માત્રની ઉપાસના કરવા લાગી જઈએ, તો ધીરે ધીરે પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને પણ ક્રમે ક્રમે સાધતા જ થઈએ. આપણું સૌને બાળમનમાં પણ જે શિવ, સત્ય અને સૌદર્યની તમન્ના છે તે એ સિવાય બીજા કશામાંથી મળી શકશે નહીં. સૌંદર્ય, માધુર્ય અને તમામ અશ્વર્યની ખાણ માત્ર પરમાત્મા જ છે માટે આપણે આસુરી દુર્ગુણને કાઢી, તેની ઉપાસના કરવા માંડીએ !! ભગવાનનું ખરું સ્વરૂપ માયાને લીધે જ અંધારામાં પડેલું દેખાય છે. એ માયાને પડદે હટાવવાની પહેલ થતાં જ ક્રમે ક્રમે પરમાત્મસ્વરૂપ આપણી નજીક સારી પેઠે પરમાત્મા આવીને જાતે જ દેખાડી દે છે. બાળકેએ કદી આવી વાત ગુરુજનો કે કઈ વડીલ પાસે સાંભળી જ નહોતી, એટલે તેઓ કુદરતી રીતે ખૂબ ખુશ થયા. અને જિજ્ઞાસાપૂર્વક પૂછયું : “આ વાત પ્રહલાદજી ! તમેએ કેની પાસે સાંભળી ” અને જ્યારે પ્રહૂલાદજીએ નારદજીનું નામ લીધું ત્યારે તો એ બાળકને આશ્ચર્યને પાર ન રહ્યો. અને બેલ્યા : “અરે મિત્રવર ! તમને વળી નારદજી ક્યારે અને ક્યાં મળ્યા ? આપણે સૌ તે આપણું જે બે ગુરુપુત્રો છે, તે સિવાય બીજા કોઈ ગુરુને જોયા જ નથી તે પછી બીજા ગુરુ મળ્યાની વાત અને તેમાંય નારદઋષિ મળ્યાની વાત તે બને જ શી રીતે ? આ વાત અમે જરાય સમજતા નથી. તમે જ એ વિગતથી અમને કહી સંભળાવો...” ગર્ભાવસ્થામાં નારદ–બાધ પાયાનું મૌલિક જ્ઞાન, ગર્ભે રહ્યાં મળી શકે; કેમકે બ્રહ્મ છે વ્યાપ્ત, જીવે ને નિખિલે જગે. ૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ એકને જાણી લે સૌએ, શાસ્ત્ર નિચોડ એ કહ્ય કેમકે એકને જાણ્ય, જાણશે સઘળું તમે. ૨ ભક્તહદય પ્રહલાદજી પિતાના મિત્ર એવા દૈત્ય બાળકના ગંભીર પ્રશ્નોના ઉત્તર આપતાં બેલી ઊડ્યા : “મિત્ર એક રીતે મોઢામેઢ ઋષિ નારદજી સાથે વાત નથી કરી, પરંતુ બ્રહ્મ સર્વવ્યાપી અને સદાકાળ સર્વ સ્થળે મોજૂદ છે, એમ જોઈએ તે તમે સૌને મારી વાત જ સાચી લાગશે. મારા પિતાશ્રી દૈત્યરાજ હિરણ્યકશિપુ એકવાર તપ કરવા ગયા. એ મકાન ખોટા લાભ ઉઠાવી ઈન્દ્ર સહિત દેવોએ દૈત્યો પર ચઢાઈ કરી. દૈત્યો ટકી ન શક્યા. માલમત્તા, સ્ત્રી, બાળકે સૌને એમ ને એમ મૂકી જીવ લઈને નાઠા. પાછળ મારાં પૂજય માતાજીને પણ કેદ કરીને દેવરાજ ઇન્દ્ર લઈ જવા લાગ્યો. તેવામાં ઋષિ નારદ બોલ્યા: “આ ગર્ભવતી અને નિર્દોષ બાઈને ન રંજાડે, ગૌરવભેર એમને મુકત કરો !” દેવરાજ બોલ્યાઃ “ઋષિજી ! એ બાઈને હેરાન કરવાની લેશ પણ ઇચ્છા નથી, પણ હિરણ્યકશિપુનો એ ગર્ભ અતિ શક્તિશાળી હેવો સ્વાભાવિક છે. માટે તે ગર્ભ જન્મ પામે કે તરત તેને મારી નાખી પછી એ બહેનને અમે તરત છેડી દઈશું.' નારદજી બોલ્યા : દેવરાજ ઈન્દ્ર! એ ગર્ભ શક્તિશાળી તો અવશ્ય છે જ. પરંતુ હિરણ્યકશિપુએ તે ગર્ભાધાન ટાણે પ્રભુસ્મરણ કરેલું હોઈ તથા બાઈ કયાધુ પણ સદાની ભક્તિપરાયણ હેઈ તે ગર્ભસ્થ બાળક દૈત્યપુત્ર હોવા છતાં દેવપુત્રથી યે વિકાસમાં આગળ એ અને ભગવાનના પરમભકતરૂ૫ જન્મશે, માટે એ ગર્ભને મારવાને તમારો વિચાર તો ખુદ તમારી જાતને જ નહીં સાથોસાથ ભગવાનને મારવા બરાબર થાય તેવું છે. તે એવો પ્રતાપી છે કે તમે મારી પણ નહીં શકે.” આ સાંભળી દેવેન્દ્ર મારાં પૂજ્ય માતાજીને તરત ગૌરવભેર છેડી મૂક્યાં એટલું જ નહીં પણ કેદ કર્યા તેની પણ હાર્દિક ક્ષમા માગી. ભગ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર. વાનની જેમ મારાં એ પૂજ્ય માતાજીને સારી પેઠે સમજાવ્યાં અને કહ્યું : “બેટી! જ્યાં લગી તારા પતિશ્રી તપ કરીને પાછા ન ફરે ત્યાં લગી તું અહીં મારા આશ્રમ પર જ રહી જા.” એ રીતે નિર્ભયતાપૂર્વક મારાં માતુશ્રી પછી આશ્રમમાં જ રહી ગયેલાં અને પ્રેમ તથા ભક્તિથી નારદમુનિની સેવામાં ખૂંપી ગય'. ત્યારે ઋષિ નારદજીએ ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધજ્ઞાન એમ બેવડો ઉપદેશ આપ્યા કર્યો હતે. આ બધો બોધ આપતી વખતે ઋષિ નારદજી મારા ઉપર પણ બરાબર દષ્ટિ રાખતા હતા ! અલબત્ત મારાં પૂજ્ય માતાજીને આ બધાં ભકિત-જ્ઞાન યાદ નહોતાં રહી શકયાં પરંતુ દેવષિ નારદજીની કૃપાથી એ બધું મને હજ પણ અને પૂરેપૂરું યાદ રહી ગયું છે. જો તમે પણ મારી આ વાત પર પૂરેપૂરી શ્રદ્ધા જાળવી રાખશે તો તમને સૌને પણ મારી માફક જ ભકિત અને જ્ઞાન લાધશે ! કારણ કે શ્રદ્ધાથી તે સાવ નપાવટ ગણાતાં નરનારી-આબાલવૃદ્ધની બુદ્ધિ પણ મારા સમાન શુદ્ધ થાય જ છે ! જેમ જન્મ, અસ્તિત્વને અનુભવ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને વિનાશ એ થે ભાવ-વિકારા શરીરમાં જ દેખાય છે. આત્માની સાથે એને કોઈ લગવાડ નથી જ. પણ સાથોસાથ આતના જ્ઞાનમય હોવાને લીધે જ જડ એવા શરીરમાં મમત્વ–બુદ્ધિ થવાને લીધે જ્ઞાનવિરોધી અજ્ઞાનપણું પણ વેદાય છે, એટલે જ “અને મારું” એવા જૂઠા ભાવે આત્માની સહાય લઈને છોડી દેવા જોઈએ. જેમ માટી અને સોનું જાણકારી દ્વારા જુદું પાડી શકાય છે, તેવું જ આત્માનું છે. એક એવા શુદ્ધ આત્મસ્વરૂપને જાણી લેવાથી બધું આપોઆપ જણાઈ જ રહે છે. જો કે આમ જોઈએ તે નાનાં મોટાં પ્રાણું માત્રમાં આત્મા છે જ અને છતાં આત્મા જુદે પણ છે જ. માટે મિત્રે ! તમે વયથી ભલે નાના રહ્યા પણ શ્રદ્ધામય બનો તે ખરેખર મોટાથી પણ મોટા ક્ષણવારમાં થઈ શકશે અને જ્ઞાન–ભકિત સાથે એવાં કામ કરે છે જેથી આખરે તમે વિશુદ્ધ આત્માવાળા થઈ પરમાત્મ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પદને ઓળખી છેવટે તો તે પદને પામી પણ શકે જ. આમ તે આ પદ પામવા માટેનાં અનેક અને જુદા જુદા પ્રકારનાં સાધન છે. પણ નિષ્કામ એવી પ્રભુભકિત સમાન બીજુ કાઈ અજોડ સાધન છે જ નહીં. નિઃસ્વાથી માર્ગદર્શક ગુરુને મેળવી તેમાં સર્વથા સમર્પિત થઈ જઈ ભકિતસુધારસ આપણે સૌએ પેટ ભરીને પી લે જોઈએ. જેથી “તૂડી નંહી એક હરિની રઢ રહે અને કર્મ બીજ જે રાગ-દ્વેષના અંકુરથી ફુટે છે, તે કર્મ બીજ તદ્દન ક્ષીણ થઈ જાય. આ ભગવાનમાંની તન્મયતાને કેઈ બ્રહ્મસુખ કહે છે, તે કોઈ નિર્વાણ સુખ કહે છે ! માટે મિત્રો ! તમે સૌને આ સુખ પ્રભુકૃપાથી શીઘ્ર પ્રાપ્ત થાઓ ! બાકી ભેગસામગ્રી અને ઘન વગેરે તો નકામાં જ છે. તે બધાં ક્ષણભંગુર હોવાથી કાંઈ સુખ આપી શકતાં નથી. એટલે ભગવાનમય બની જવાની વાત જ આપણે સૌએ બચપણથી શીખી લેવી જોઈએ !” ત્ય બાળક ઉપર પ્રલાદજીના આ સહજ-બોધની અસર ઘણી ઊંડી થઈ એટલું જાણતાં જ એ છેકરાને ભણાવનાર શિક્ષકે ખૂબ ગભરાયા અને હિરણ્યકશિપુ આગળ, એમણે ચાડી ખાધી. હિરણ્યકશિપુ આ વાત સાંભળતાંવેંત ધૂંઆપૂંઆ થઈ ગયે. પ્રહલાદ પિતાને પુત્ર હોવા છતાં હવે હિરણ્યકશિપુને પ્રલાદની હત્યાના જ વિચારે રાતદિન આવવા લાગી ગયા. “વિનાશકાળ વિપરીત બુદ્ધિ' એમ અનુભવીઓએ કહ્યું જ છે ને ?” નૃસિંહાવતાર સ્વયં દેવત્વ સામેથી, આવે તેાયે નહીં ગમે; દેવત્વને જ ધિકકારે, દેત્યોની દૈત્યતા જગે. ૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કાય છે. આજ પણ દવાની આગ (માટે જ)સુપાત્રે દૈત્યતા પેસે, ત્યારે તે હાંકી કાઢવા; કરવી પડતી વિશ્વ-વિભૂતિને કઠેરતા. ૨ હિરણ્યકશિપુને દૈત્ય બાળકોના શિક્ષકોએ જ્યારે ફરિયાદ કરી કે “હવે અમારે સારુ બાળકેને શીખવવા–સમજાવવાનું કામ રહ્યું જ નથી. આપના આ પુત્ર પ્રહૂલાદે અમારી સ્થિતિ અત્યંત કફોડી કરી નાખી છે. જે દૈત્ય બાળકે અમારા પર શ્રદ્ધાળુ અને પરમ વિનયથી વર્તતા હતા તે જ બાળકે હવે અમને વાત વાતમાં એવા પ્રશ્નો પૂછતા થયા છે કે જેમને જવાબ અમે તે કશો જ આપી શક્તા નથી.' મતલબ હવે બધા દૈત્ય બાળકે પ્રહૂલાદ તરફ પરમશ્રદ્ધાળુ થઈ ગયા છે. સમયસર આને ઉપાય નહીં લેવાય તો આ આપણો આ દૈત્યલોક પણ દેવલોક જ બની જશે.” આ સાંભળીને હિરણ્યકશિપનાં રેમે રોમ ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. એક દિવસ ઘણું વિનય સાથે પ્રલાદ પિતાના પિતા પાસે ઊભો હતે. તે વખતે હિરણ્યકશિપુ બરાડી ઊઠશેઃ “બહારથી સભ્યતા દેખાડનારા દુષ્ટ છે કરા ! હું તારાં કરતૂક જાણી ગયો છું. તું તે કુપુત્ર પાળ્યો કે જે પોતાના પિતાના શત્રુને પૂજવા લાગ્યો, પણ હવે તો બધાય બાળકોને ટવવા લાગ્યો છે, ખરુંને ? પ્રહૂલાદ હાથ જોડીને પિતા હિરણ્યકશિપુને વિનવે છે : “પિતાજી ! ભગવાન જ આપણા સેના પરમપિતા છે, તેમના તરફ આ દૈત્ય બાળકે વિશ્વાસુ બને, એમાં તો મહાશોભા છે. કારણ કે દુનિયામાં એથી મોટું તો બીજુ કોઈ જ નથી ! બાપુજી ! આપને દુશ્મન તો ક્રોધ અને ઘમંડ છે, જે કૃપા કરીને આપ દૂર કરો અને ભગવાનનું શરણું સ્વીકારી લે એટલે બેડો પાર થશે ! ભગવાન તો ભારે દયાળુ-કૃપાળુ છે! ભૂતકાળના બધા ગુનાઓ માફ કરી નાખે, એવા પરમ ઉદાર છે! પણ જ્યાં અહંકાર, ગર્વ, દર્ય અને એ દિશાનું મહાબલ હોય, તેને એ વચને ચેં ગમે ? તેણે તે સ્પષ્ટ કહી દીધું: “હવે તું મારો સગે પાસે જ રમાડના Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ દીકરો છે તોયે કટ્ટર શત્રુ છે. તને મારે જાતે જ મારી નાખવો પડશે. દુર્ભાગી ! તારે જલ-સ્થલમાં રહેલે વિષ્ણુ આ સ્તંભમાં પણ હશે જ. અને જેવી એ ખંભાને એણે લાત મારી કે ચારેબાજુ એ ભયંકર અવાજ વિસ્તર્યો કે જેમ આખું જગત કંપવા લાગ્યું, તેમ એ પોતે પણ કં. ત્યાં તે નૃસિંહ રૂપ એ જ થાંભલામાંથી પ્રગટ થઈ બહાર નીકળ્યું. જેવો હિરણ્યકશિપુ પોતાની ગદા ઉઠાવી, એ રૂપને મારવા જાય છે, તેવો જ તે પોતે જ નીચે પટકાઈ પડ્યો. નહીં મનુષ્ય, નહીં પશુ એવા આ રૂપે, ન દિવસ ન રાત્રિ, ન ઘરમાં ન બહાર એવા ઊંબરા ઉપર બરાબર સંધ્યાએ એ મહાન રાક્ષસને પરલેકે પ્રયાણ કરાવી દીધું. એની સહાય કરવા આવેલા દૈત્યે પણ પરાજિત થઈ ચૂક્યા. આ નૃસિંહાવતારે તે નખને જ જ્યાં આયુધ બનાવી દીધેલાં ત્યાં કોઈનું શું ચાલે? હિરણ્યકશિપુ પડી જતાં દેવ, માન, પશુ-પક્ષીઓ સર્વે આનંદ પામ્યા. દેવીએ તે હર્ષથી નાચી ઊઠી. બ્રહ્મા, રૂક, ઇન્દ્ર, ઋષિઓ, પિતર, સિદ્ધો, વિદ્યાધરે, નાગ, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણે, યક્ષ, કિપૂર, વૈતાલિકે અને કિન્નરોએ પિતાપિતાને લગતાં સંતોષ અને નચિંતતા પ્રગટ કરી પરમ કૃપાળુ ભગવાનની પરમ અને હાર્દિક સ્તુતિઓ ક્યાંય લગી કર્યા કરી. ભગવાનને પાર્ષદે બોલી ઊડ્યાઃ “હે શરણાગત વત્સલ ભગવાન ! આપનું આવું રૂપ તો અમે આજે જ દીઠું! પ્રભો ! આ કાંઈ દૈત્ય, દૈત્ય જ છેડે હતો ! ! એ તે આપને જ (અમારા સાથીરૂ૫) સેવક હતા. સનકાદિકના શાપે બાપડો દૈત્ય બોલે, તેને આપના હાથે આજે ૩ દ્વાર થઈ ગયે. આપે તે હિરણ્યકશિપુરૂપ દૈત્યપણને એ બાપડાના પ્રભુત આત્માથી વિખૂટું પાડીને એમને મૂળ પાર્ષદ ભાવમાં લાવી મૂકવાને પરમ ઉપકાર કીધે. તેથી ખરી રીતે આ એને વધ નથી, પણ ઉધાર જ છે ” Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્લાદ—પ્રાર્થના ને પ્રભુ વરદાન ત્યાગી ભાગેા ફરી પાછા, ભાગવે પરમા થી; વિશ્વહિતાર્થે ભક્તોને, ભગવન્મય ભાવથી. તેવા પરમ ભક્તોને જ સર્વાંગી-પ્રભુતા વરે; બીજા ત્યાગી પૂરા તાયે, એકાંગી-સાધના ધરે. ', સર્વાંગી પ્રભુતા ધ્યેય, ખાકી ગૌણુ બધું ગણુા; તા જ વ્યષ્ટિ-સમષ્ટિનું, સ્વપર શ્રેય સાધશે.. ૨ ભગવાનને પેાતાને પણુ કાઈવાર એવા ક્રેાધાવેશ થઈ જતે હાય છે, કે તે વખતે પાછા તેમને સચ્ચિદાનંદમય ખુનાવી મૂકવા, એ કાં અસાધારણ હેાય છે. સવાલ થશે કે ‘ભગવાનને પુછુ જો ક્રોધાવેશ આટલી હદે આવી શકતા ઢાય તે ભગવાનનું ભગવતપદ કાં રહ્યું ?' પણ ખરેખર એવું નથી, ભગવાન તા એક અર્થમાં સમષ્ટિરૂપ છે અને સમષ્ટિ ઉપર દુઃખકારણુ હાય તેને નિવારવામાં ખીન્ન પરિબળા પાતપેાતાની શકિત-મર્યાદા મુજમ સહાયક ન બને અને સમષ્ટિ પરનું દુઃખ-નિમિત્ત મહા ભયંકર રૂપ ધારણ કરે તે તેને નિવારવા ખુદ ભગવાનને જ્યારે એકલે હાથે એ બધું કામ કરવુ પડે ત્યારે કામ, કેધ અને લેાભ આખાયે જગતનાં એકઠાં થઈ ભગવાનમાં પ્રગટ થતાં દેખાય, તે અસ્વાભાવિક નથી. અલબત્ત માયાને વા ભગવાન નતે થતા નથી, પણ માયાને પાતામાં (પેાતાની કાયામાં) પ્રકટ થવા દઈ પેતે તે આવી પરિસ્થિતિમાં પણ નિલેષ રહી શકે છે. ભગવાનની આ મહા ખૂબી ઋષિમુનિએ સહિત બ્રહ્મા-શંકર જેવા પણ નથી સમજી શકતા જ્યારે ભગવાનમય બનેલા મહાભકત Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આ વાત સમજી જાય છે. ભગવાનના આ ક્રોધાવેશને જેમ ઋષિમનિઓ કે બ્રહ્મા–શંકર ન નિવારી શકયા, તેમ ખુદ લક્ષ્મીજી પોતે પણ ન નિવારી શક્યાં ! આખરે ત્યાં બ્રહ્માજીએ જાતે એક માત્ર પ્રહલાદ ભક્તને પ્રભુ પાસે કહીને મોકલ્યા કે “બેટા ! ભગવાનની પાસે તમો જાતે જ જઈ ભગવાનને શાન્ત કરે !' એક બીજી રીતે પણ પ્રાદ જ આ કાર્ય સારી પેઠે કરી શકે તેમ હતું. કારણ કે પિતાના પિતાના કાધાવેશના નિમિત્ત પણ પિતે જાતે જ બન્યા હતા. બસ બ્રહ્માજીને આદેશ મળતાં જ બાળક પ્રહૂલાદ તે ભગવાન વિષ્ણુ (જે અત્યારે નૃસિંહાવતાર રૂપે બનેલા તે)ના ચરણમાં લેટી પડયા. વાણી કરતાં વર્તન જ વધુ પ્રભાવ પાડે છે. પ્રહૂલાદ ભકતને જોતાંવંત ભગવાનનું વાત્સલ્યસ્વરૂપ એળે કળાએ ખીલી ઊઠ્યું. આંખમાંથી અમૃત વરસવા લાગ્યું અને પ્રલાદ તરત એ અમૃતરસમાં નિમગ્ન બની ગયા. અદ્દભુત ભાવસમાધિ આપેઆપ લાધી ગઈ. તે સમયે જે ભગવતપ્રાર્થના થઈ, તે એવી તો અજોડ હતી કે જેને ક્યાંય જેટ જ ન મળી શકે.” આ ભગવતપ્રાર્થના જ્યારે ખુદ ભગવાનને પ્રસન્ન કરી શકે તે પછી બીજા ને પ્રસન ન કરે ? ભગવાન સ્વયં બોલી ઊઠયા : જન્મ તું દૈત્યપુત્ર છે, પણ ગુણકમે તું મારે લાડકે દીકરે બની ગયો છે. મને અનહદ પ્રસન્નતા થવાથી તેને વરદાન આપવાની મહેચ્છા થઈ છે. માગી લે, બેટા ! યથેચ્છ વરદાન માગી લે !” પણ પ્રહૂલાદને પ્રભુચરણથી વિશેષ કશું માગવાનું મન ન હતું. છતાં ભગવાને તે કહ્યું : “તારે તારી જાત માટે નહીં, પણ આખાયે જગતની સાત્ત્વિકતા–વૃદ્ધિને કારણે ભેગો ભેગવી તારા ભોગ માટે બનેલી નિમિત્તભૂત નારીઓ અને સમસ્ત નારીજાતિ સહિત નરજાતિ અને પ્રાણી માત્રનું કલ્યાણ થશે.” ભક્ત પ્રહલાદ બે ઃ “જે કે હું આપને સૌથી નાનેરો ભક્ત છું. મારા પિતાજીએ પ્રા. ૧૨ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અજ્ઞાનવશાત્ આપની અવજ્ઞા કરી છે તે માફ કરી, એમને પણ આપના ચરણુમાં સ્વીકાર કરો,'' ભગવાને કહ્યું: “બેટા ! હવે એ ચિંતા તું ન કર, એ ચિંતા હવે તારા જેવા મહાભક્તને કારણે મારા પર આવી છે.” ત્યાર બાદ ભગવાન તેા અંતર્ધાન પામી ગયા. પ્રદ્ લાદે ભગવાનની ઇચ્છા મુજબ પેાતાના પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી નાખી. આ રીતે સૌએ મળીને પ્રત્લાદને દૈત્યરાજ બનાવ્યા અને સર્વ દેવે પાતપેાતાને સ્થળે સીધાવી ગયા,’ જયવિજયની ક્રમશઃ મુક્તિ ચાહે તે ભાવથી ભક્તો, ભજે પ્રભુને ખરા; વિકાસ પામીને, ક્રમશઃ મેાક્ષ પામતા. તે કરે દેવત્વ દૈત્યત્વ, પરમ પુરુષાથ થી; મનુષ્ય પામી આત્માથી, અંતે પામે પર' ગિત. નારદમુનિ કહે છે: “યુધિષ્ઠિરજી ! આ પ્રકારે ભગવાનના એ અને પા દા (જય અને વિજય) દિતિના પુત્ર તરીકે મહાન દૈત્યા થઈ ગયા. ખુદ ભગવાને એ ખ્નેને આ રીતે માર્યા. તેમાં એ બન્નેનું પરમહિત જ હતું, એમ છતાં એ બન્નેની સાવ મુક્તિ ઋષિએના શાપને કારણે ન થઈ અને ફરી પાછા કુંભકર્ણ અને રાવણુરૂપી રાક્ષસીકુળના રાક્ષસ તરીકે જન્મ્યા અને સૌ જાણે છે કે તે જન્મમાં પણુ અવતારી મહાપુરુષ ભગવાન રામચંદ્રજીને હાથે તેએ માર્યા ગયેલા અને ભગવાનનું નામ લેતાં લેતાં એમના જીવનને અંતઢાળ આવેલા તે જ બન્ને ફરી એકવાર આ યુગમાં પણ ભગવાન કૃષ્ણરૂપી અવતારમાં ભગવાનના પરમ શત્રુરૂપે શિશુપાળ અને દંતવકત્ર નામના ખે મહાન શત્રુ તરીકે પેદા થયેલા તેમજ જોત Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ જેતામાં તેઓ બને પણ ભગવાનમાં જ પાછા સમાઈ ગયા છે! ઠીક છે, આ વાત તે અહીં આ બેની જ કરી, પરંતુ ખરી રીતે તે મહાભારતમાં જેટલા ભગવાન કૃષ્ણ સાથે દુશ્મની રાખતા હતા, તે સૌનું અંતે તે કલ્યાણ જ થયું છે. કારણકે કોઈને કોઈ ભાવે ભગવાનને જે અહેનિશ યાદ રાખે છે, તે સૌની સગતિ થાય જ છે ! જે ભગવાનમય સ્મરણથી ભગવન્મય બને અને તેઓની સર્વ પાપોથી અને સર્વ કર્મબંધનથી મુક્તિ થાય તે દેખીતું જ છે ! જેમ ભમરીએ પકડેલી કીડી ગમે તે કારણે પણ ભમરીનું રૂપ ધારણ કરી જ લે છે, તેમ ગમે તે રીતે પણ ભગવાનને માનનારાં ભગવન્મયા બની શકે છે! આમ ભગવાનના પરમભક્ત જેવી દશા ભગવાનના પરમશત્રુ મનાતા લેકની પણ અનાયાસે થાય જ છે ! આમાં કશી નવાઈ નથી. યુધિષ્ઠિર ! તે મને પૂછેલું કે ભગવાન સાથે દ્વેષ કરવાવાળા શિશુપાળ વગેરેને ભગવાનની સારૂપ્યતા કેમ પ્રાપ્ત થઈ! તે વિષે વિગતવાર તને મેં સમજાવી દીધું! મતલબ કે આ આખ્યાનમાં પ્રભુ દ્વારા બે મહાન દૈત્યને મૃત્યુની કથા તે છે જ. સાથોસાથ ભગવાનનું અવતારચરિત્ર પણ છે જ. સાથોસાથ ઘણી અજોડ એવી આ આખ્યાનમાં પ્રહૂલાદભક્તિ પણ છે. ભગવાનનાં ગુણ અને લીલાએનું તથા જીવ, જગત અને ઈશ્વરનું પણ સુંદર વર્ણન છે. ઉપરાંત દેવો તથા દૈત્યનાં પદ-પરિવર્તનની વાત પણ આ આખ્યાનમાં છે જ. માટે જ આ આખ્યાનને ઘણું જ એકાગ્રતાથી જે ચિંતવી ધ્યાનમાં બરાબર લઈ શકશે તેવા જિજ્ઞાસુ ભક્તશ્રેતાઓ અવશ્ય ભગવાનને અભયપદવાળા વિકંઠપદને પામશે જ.” Page #235 -------------------------------------------------------------------------- ________________ મયદાનવના ત્રિપુરનો નાશ અનુષ્ટ્રપ વશે વિશ્વવિભૂતિ સી, રિદ્ધિ-સિદ્ધિ ય જેહના તે પ્રભુ જ્યાં થતા મૂર્ત, તે સદા ધન્ય મકા. ૧ એવી જ ભોમકા એક, જગે અજોડ ભારતી; દૈત્યતા પશુતા વેણ, માનવતા જહીં ખીલી. ૨ “પ્રભુ-ગાનમાં સદા મસ્ત એવા નારદ મુનિજી બોલી ઊઠયાઃ “અરે ધર્મરાજ યુધિષ્ઠિર ! આપ ઘણુ સદભાગી છેકારણ કે તમારા ઘરમાં ખુદ સાક્ષાત પરબ્રહ્મ–પરમાત્મા આવી વસ્યા છે અને વિવિધ રીતે તમને સૌને આનંદ કરાવે છે! ડગલે ને પગલે ખડેખડા રહી મદદે કર્યા કરે છે! જેમનાં દર્શન માટે મોટા મેટા સિદ્ધશ્વર મુનિઓ અનેક પ્રકારનાં જપતપ કરી જિદગીની જિંદગીઓ ફના કરી નાખે, છતાં જે મળી ન શકે, એવા પરમ શાંત અને પરમાનંદાનુભવસ્વરૂપ પરમાત્મા તમારી સાથેસાથે વસીને સેવા ઉઠાવવા હરપળે તત્પર રહે છે. એ જ તમારા મામેર ભાઈશ્રી ભગવાન શ્રીકૃષ્ણ છે. શંકર અને બ્રહ્મા, જેનું વર્ણન કરવામાં પિતાની બધી જ બુદ્ધિશક્તિ ખરચી નાખે છે, છતાં જે વર્ણવી શકતા નથી, તે ભગવાન શ્રીકૃષ્ણ પોતે છે, બીજા કોઈ નહીં ! એ જ સૌના એક માત્ર અને અજોડ આરાધ્ય દેવ છે. માયાવી મયારે જ્યારે ભગવાન શંકરની કમનીય-કીર્તિને કલંક લગાડવા ઇચ્છયું ત્યારે ભગવાન શંકરની કીતિ–રક્ષા પણ તેઓએ જ કરી હતી.” ધર્મરાજ યુધિષ્ઠિર બેલા : “ભગવાન શંકરની કીર્તિને કલંક લગાડવા મયદાનવે જ્યારે ઇચ્છર્યું અને ભગવાન કૃષ્ણ તેમને મદદ શી રીતે કરી ? તે આપ જરા સ્પષ્ટ રીતે સમજાવો તે સારું.” Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ નારદ મુનિ વદ્યા : “એકવાર એ જ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી સુક્તિ મેળવી દેવાએ સધળા અસુરને જીતી લીધેલા. તે વખતે એક એક દાનવ સંગઠિત થઈ મયદાનવ પાસે ગયા અને ક્રીથી દેવા સામે યુદ્ધ આર્યું”. શક્તિશાળી એવા મયદાનવે પેાતાની શક્તિ દ્વારા સેાના, ચાંદી અને લોઢાનાં ત્રણ મહાન વિમાન બનાવ્યાં. તે માત્ર વિમાન નહાતાં, ત્રણ નગર જ હતાં! તેમાં અપરિમિત સામગ્રી ભરી હતી. તે ગુપ્ત રીતે આવા કરી શકતાં. દૈત્ય સેનાપતિઓના મનમાં ત્રણે લાક અને લેાકપતિએ ઉપર વૈરભાવ તા હતા જ. પેલાં વિમાનેામાં રહી ચોરીછૂપીથી તે બધાંના નાશ કરવા લાગી ગયા. ત્યારે લેાકપાલાની સાથે બધીયે પ્રજાએ ભગવાન શંકરને શરણે ગઈ. કૃપાળુ શંકરે ‘ડરા મા' એમ કહીને પાતાનાં ધનુષ્યબાણુ એ ત્રણે વિમાના પર છેડી મૂકવાં, જાણે આગની લપટા જ નીકળવા માંડી ! આથી તે ત્રણેય જાણે બળવા લાગ્યાં અને બધા દૈત્યાધિપતિએ નિષ્પ્રાણુ બની ગયા. માયાવી મયદાનવ પાસે ઘણુા ઉપાયા હતા. એણે પોતે જાતે બનાવેલા અમૃત કૂવામાં સૌ નિષ્પ્રાણ દૈત્યાધિપતિએને લાવી લાવીને નાખવા માંડયા. તે સિદ્ધ અમૃતરસને સ્પ થતાં જ પાછા અસુરા તેજસ્વી અને મજબૂત શરીર-પ્રાણવાળા ખના જતા. તે વાદળાને વિદી કરવાવાળી વીજળીમાંની આગની માફ્ક ફરી તાજામાજા થઈ તૈયાર થઈ જતા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી ગઈ કે પેાતાને સંકલ્પ પાર ન પડવાને કારણે ભગવાન શંકર ઉદાસ થઈ ગયા જાય છે ?' ત્યારે ભગવાન વિષ્ણુ પાત ગાય બન્યા. અને બ્રહ્માજી વાડા બન્યા. તેએ અને જણુ ખરે બપારે તે ત્રણેય પુરામાં ગયા અને અમૃત રસના આખાયે વા માંનું બધું અમૃત પી ગયા. જો કે રક્ષક દૈત્યા જોતા હતા! પણ માયાવશે તે તે બંનેને કશું ન કરી શકયા. મયદાનવે તે રક્ષક દૈત્યોને આ ભગવાનની અપાર લીલાનું વર્ણન કરીને દિલાસા આપી દીધે. ભગવાન શંકરને ખુદ ભગવાને હથિયાર બનાવી, અભિજિત Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ નક્ષત્રમાં લડવા મેકવ્યા અને ભગવાન શંકરે ત્રણેય વિમાનેને ભસ્મ કરી નાખ્યાં. દેવો-દેવાંગનાએ રાજી રાજી થઈ ગયાં. નાચવા લાગી ગયાં. હા, ત્યારથી ભગવાન શંકર પુરારિ' નામે પ્રખ્યાત છે.” વર્ણાશ્રમ—રચના વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ, રક્ષે સમાજ સંસ્કૃતિ વૈદ્યક ન્યાય કરે સેંઘાં, ત્યાગ ને બ્રહ્મચર્યથી. ૧ જાનમાલ સદા રક્ષે, પ્રજાનાં ક્ષત્રિયો અને વૈશ્ય, શુદ્રોય બાકીની, સેવા બજાવતાં જગે. ૨ આ રીતે જ રહી આપે, મ–સમાજ પ્રેમથી; શાન્તિથી જીવીને અંતે મોક્ષે જાય પ્રયત્નથી. ૩ નારદજીને વળી ધર્મરાજ યુધિષ્ઠિરે પૂછયું : “મુનિજી ! ધર્મથી જ માણસને જ્ઞાન, ભગવપ્રેમ અને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થાય છે. આપ પોતે પણ પ્રજાપતિ એવા બ્રહ્માજીના (ખુદના) પુત્ર છે. આપની તપસ્યા, યોગ અને સમાધિને કારણે બ્રહ્માજી (આપના પિતા) પણ બીજા પુત્રોની અપેક્ષાએ આપનું જ અધિક સન્માન કરે છે. ઉપરાંત નારાયણ–પરાયણ, દયાળુ, સદાચારી અને શાન્ત તથા બ્રાહ્મણ ધર્મના મુખમાં ગુપ્ત રહસ્યને પણ આપ જેટલું જાણે છે તેટલું બીજા કોઈ જાણતા નથી. માટે એવા આપ જ મને વર્ણ અને આશ્રમોના ધર્મો ઉપરાંત સનાતન ધર્મનું પણ શ્રવણ (હું જે કરવાને મારું છું, તે કહેવા) કરાવવા કૃપા કરો.' નારદજી બેલ્યા : “ખરી રીતે તે યુધિષ્ઠિર અજન્મા એવા ભગવાન જ આ સમસ્ત ધનું મૂળ કારણ છે. આ જ પ્રભુ ચરાચર જગતના કલ્યાણને Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ માટે ધર્મ અને દક્ષપુત્રી મૂર્તિના દ્વારા પોતાના અંશથી અવતાર ધારણ કરીને, બરકાશ્રમમાં તપસ્યા કરી રહ્યા છે. એ નારાયણ ભગવાનને નમસરકાર કરીને એમના જ મુખથી સાંભળેલા સનાતન ધર્મનું હું વર્ણન કરું છું. સર્વ વેદસ્વરૂપ ભગવાન શ્રીહરિ એમનું તત્ત્વ જાણવાવાળા મહર્ષિઓની સ્મૃતિઓ અને જે વડે આત્મગ્લાનિ ન થઈને આત્મપ્રસાદની પ્રાપ્તિ થાય, એવું કમ એ જ ધર્મનું મૂળ છે. આવા ધર્મનું સેવન, ચાર વર્ષોમાં જે મુખ્ય કરે છે, તેઓને બ્રાહ્મણ કહેવાય છે. શમ, દમ, તપ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, જ્ઞાન, દયા, ભગવત્પરાયણતા અને સત્ય એ બધા સગુણો બ્રાહ્મણોનાં લક્ષણો છે. એમના પ્રત્યે ભક્તિ રાખીને વીરતાપૂર્વક પ્રજાનું પાલન કરે છે, તે ક્ષત્રિય કહેવાય છે. અર્થ, ધર્મ અને કામ એ ત્રણે પુરુષાર્થોની રક્ષા કરવી અને ઉદ્યોગપરાયણ રહેવું, તેમ જ વ્યાવહારિક નિપુણતા આચરવી એ બધાં વેશ્યનાં લક્ષણ છે અને આ ત્રણેય વર્ણોની રક્ષા કરવી, એ શૉનું લક્ષણ છે. મતલબ કે તેઓ વિનમ્રપણે આખાયે સમાજની સેવા બજાવે છે. જે મળે તેમાં રાજી રહી અને કુળ–સેવા કરીને તથા પતિપરાયણ રહી શકે તે જ સતી નારી છે. આ રીતે ચાર વર્ષે અને નારી જાતિથી આખેય માનવસમાજ એકંદરે સુખી, સ્વસ્થ અને શાન્તિમય રહી શકે છે. આ આખા સમાજનું લક્ષ્ય બ્રહ્મચર્ય ભણી રહે, તે પણ જરૂરી તો છે જ, પરંતુ એ કામ આશ્રમે પર નિર્ભર છે. આ આશ્રમમાં મુનિવર્ગ સર્વોચ્ચ કહેવાય છે. અને તેઓ યુગે યુગે મનુષ્યોના ગુણે અને કર્મો જોઈને મૂળ તત્ત્વ જાળવી નવી નવી ઢબે જ ધર્મની અને કર્તવ્યોની વ્યવસ્થાની રચના કરે છે. મતલબ કે જેમ ખેતરમાં ખાતર, પાણી અને ખૂબ ખેડ થયા કરે તે જ પાક સારે પાકે, પણ ખાતર ન હોય અને ખેડમાં રસ ન હોય તે ખેતર હેવા છતાં અને બીજ હોવા છતાં છેવટે બધું જ બીજ સહિત નષ્ટ થાય છે. તેમ આખરે તો અર્થ અને કામ બનેમાંથી સ્વાર્થ લાલસા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અને વાસના દૂર થતાં સંપૂર્ણપણે કામના નષ્ટ થઈ અંતે મોક્ષ ૨૫ષ્ટ થાય છે. આના માટે વર્ણાશ્રમ રચના ઋષિ-મુનિઓએ યથાર્થ રીતે આ દેશમાં યુગે યુગે ફેરફાર કરીને જાળવી રાખી છે, અને તે જ આ દેશની વિશિષ્ટતા છે.” આશ્રમધર્મને પાયો બ્રહ્મચર્ય ઉપજાતિ આ દેશની સંત પરંપરાએ, સાથે લીધી ભારતની પ્રજાને; સદધર્મ દ્વારા જગ–પ્રેમ છતી, યુગે યુગે વર્ણ–વિશુદ્ધિ કીધી. ૧ અનુષ્યપ સિંચામું મૂળ વર્ગોનું, આશ્રમે ચારથી અહીં; તે (આશ્રમ) ચારમાંય છે મુખ્ય, બ્રહ્મચર્ય પ્રથં કરી. ૨ નારદ ઋષિ ધર્મરાજ યુધિષ્ઠરને આગળની વાતે વિશદ રીતે રજૂ કરતાં કહે છે : “ધર્મરાજ ! માનવ શરીર એ ધર્મનું સર્વશ્રેષ્ઠ સાધન હેવાથી તેના ગક્ષેમની ચિંતા પ્રથમ કરવી રહી. સંરક્ષણ તથા પોષણથી સંવર્ધન અને સ્વાથ્યને વિચાર ચાર વર્ણોની રચનામાં રહે છે. યુગે યુગે જે જે વણેની વિશેષ જરૂર પડે છે, તેમને તે તે મહત્વ આ ભારતદેશમાં મળી રહ્યું હોય છે. મતલબ કે અહીં જાતિગત વર્ણ રચના નથી પણ ગુણનિર્ભર વણરચના છે. તેવી જ રીતે એ વર્ણરચનાની પાછળનું પીઠબળ જે ધાર્મિક-આધ્યાત્મિક રહેલું છે, તે આશ્રમે દ્વારા સ્થાપિત કરાય છે. તેને મુખ્ય પાયો Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બ્રહ્મચમાં રહેલા છે. તેથી જ પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ તરીકે લેખાય છે. ગુરુકુળમાં નિવાસ કરવાવાળા બ્રહ્મચારી પાતાની ઈદ્રિચાને વશ રાખી પોતાને છેલ્લામાં છેલ્લા ચાકર માની ગુરુચરણમાં સુદૃઢ અનુરાગ રાખે અને ગુરુ રાજી રહે, તે રીતે ગુરુનું હિતકાર્ય કરતા રહે ! સવારે અને સાને ગુરુ ઉપરાંત અગ્નિ, સૂર્ય અને શ્રેષ્ઠ દેવતાઓની ઉપાસના કરે! અને મૌન રહી એકાગ્રતાથી ગાયત્રીને જાપ કરે, તથા બેય વખતનું સંધ્યાવંદન, આટાપે ! ગુરુ જ્યારે મેલાવે ત્યારે પૂર્ણ પણે અનુશાસનમાં રહી તેમના દ્વારા (ગુરુ દ્વારા) વેદાનું અધ્યયન કરે! પાઠ શરૂ કરતાં પહેલાં તથા અંતે ગુરુદેવના ચરણમાં માથું રાખી પ્રણામ કરે ! શાસ્ત્રાજ્ઞા મુજબ કટિમેખલા, મૃત્રચ, વસ્ત્ર, જટા, દંડ, કમંડલ, જનેાઈ તથા હાથમાં દાભડે ધારણ કરે ! સવારે અને સાંજે ભિક્ષા માગી ગુરુને બતાવી આજ્ઞા લઈ પછી તે ભાજન કરે! કાઈ કોઈ દિવસે ઉપવાસ પણ કરે ! થેાડુ' એન્ડ્રુ ખાય અને શીલરક્ષા બરાબર કરે ! તાનાં કવ્યા નિપુણતાથી પૂરાં કરે ! ગૃહસ્થા સાથે તે કામ પૂરતે જ વ્યવહાર કરે! જુવાન ગુરુ-પત્ની સાથે પણ બ્રહ્મચારી બટુક વધુ પડતા પરિચય ન રાખે ! જ્યાં લગી નરનારી બન્નેમાં મૂળે આત્મા છે અને તે જ યથાર્થ છે; એવું સહજ જ્ઞાન ન થાય ત્યાં લગી નર અને નારી બન્નેને ગાઢ સ ંપર્ક રહે, તે જોખમરૂપ ગણાય. આવી શીલરક્ષા જેમ બ્રહ્મચારીને જરૂરી છે, તેમ ગૃહસ્થાશ્રમીને માટે પણ બ્રહ્મચર્ય લક્ષ્ય જરૂરી છે, ખાનપાનમાં કૈફી ચીજો અથવા માંસાદિ વર્જ્ય ચીજો કાઈપણ સગામાં ન લેવી જોઈએ. ચંદન તથા આભૂષણેા છેડવાં જોઇએ. આમ દ્વિતિના લેાકેા પેાતાની શક્તિ અનુસાર અધ્યયનલીન અને ચિંતનલીન જ રહે. બ્રહ્મચર્યાશ્રમ પૂરા થયે ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સભ્યસ્ત આશ્રમમાં ક્રમશઃ જઈ શકાય. વાનપ્રસ્થીએ ખડધાન્ય, કંદમૂળ, ફળ આદિ સેવ, મેાટે ભાગે ઝૂંપડી અને પહાડની ગુફામાં રહે! ટાઢતડકા સહન કરે ! કેશ, રેશમ, નખ કે અંગે શૃંગાર ન રાખે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વળી એટલું બધું તપ પણ ન કરે કે જેથી શરીરસ્વાથ્યને હાનિ થાય! કાયાની મમતા તોડે અને સમતા જેડે મૃત્યુ આવે તો એને અમૃતળો માની પ્રાણત્યાગને પણ અપનાવી લે અને પાંચ મહાભૂતમાં વિલીન કરી નાખે અને પ્રાણું માત્ર સાથે પોતાના આત્માને લીન કરે. આમ વાનપ્રસ્થી જીવન પણ ચિંતન અને સાહિત્ય સર્જન તથા આત્મોન્નતિ માટે ખૂબ સાધક બનાવી શકાય છે.” સદધર્મ–સ્થાપના જે અનાયાસ-આયાસ, ને તાદામ્ય તટસ્થતા; સાથે જીવનમાં પૂરાં, તે પામે પૂર્ણ સાધુતા. ૧ જેઓ પામેલ છે આપી, પ્રવૃત્તિલક્ષી–નિવૃત્તિ, તે ક્રાતિપ્રિય સંતેથી, થતી સધર્મ સ્થાપના. ૨ મહર્ષિ નારદજી આગળ વધતાં કહે છે : “ધર્મરાજ ! આ સંસારમાં માનવ-જન્મ મેળવવા સહેલા નથી. ઘણા પુણ્યસંચયે એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પય સંચયને ભોગલિસાની તૃપ્તિ માટે જ ઉપયોગ થાય તો પુયસંચય ક્ષય પામીને પાપ અથવા અધર્મ પ્રાપ્તિ પણ એ જ જન્મમાં પારાવાર થઈ શકે છે. ટૂંકમાં માનવ-જન્મ સ્વર્ગદ્વાર અથવા નરકદ્વાર પણ જરૂર બની શકે છે. ખરી રીતે માનવ જન્મ પામીને મોક્ષ ભણું પ્રગતિ થાય, તે જ સાચે માનવ-પુરુષાર્થ છે ! જેમ વર્ણોના પાલનથી સ્વ પર કલ્યાણ સાધવામાં મદદ મળે છે, તેમ આશ્રમને પાલનથી સ્વ પર કલ્યાણમાં અવશ્ય અને વ્યવસ્થિત ગતિ થાય છે. બ્રહ્મચર્યને પાયે મજબૂત હે:ય તો ગૃહસ્થાશ્રમ પણ ઘણે સાધક નીવડે છે, પરંતુ નકકર સામગ્રી જગતને આપવા માટે ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ સૌએ નક્કીપણે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સેવવો જોઈએ. તે જ જન્મ-મરણ તથા જીવ, ઈશ્વર અને જગતનું સાચું સ્વરૂપ પરખાઈ જાય ! એટલું જ નહીં જગતને પણ વાનપ્રસ્થાશ્રમી જીવનનું અનુભવપૂર્ણ ચિન્તન પ્રાપ્ત થાય ! એમ છતાં ખરેખર બ્રહ્મવિચારનું સમર્થ્ય હેય અથવા બ્રહ્મવિચારનું સામર્થ્ય સર્વત્ર ફેલાવવું અને વધારવું હોય તે પૂર્ણ પણે સંન્યસ્ત સેવ અનિવાર્ય છે. આ ભારતવર્ષમાં એનું પાલન પુષ્કળ૫ણે થયેલું હોવાથી આ દેશ ત્યાગી–તપસ્વી સંન્યાસીઓના દેશ તરીકે જ મશદ્ર છે. પ્રથમ તે સંન્યાસમાં માનવ શરીરરૂપી સાધનને સાધનરૂપે તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી મૂકવું પડે છે અને માયામમતા અને અહંતા જડમૂળથી કાઢી નાખવા માટે શરીર સિવાયની જે કઈ ચીજ-વસ્તુ છે, તે સૌને છોડવી જ પડે છે અને પરિગ્રહ, પ્રાણ અને પ્રતિઠાની મમતા પૂર્ણપણે તજીને પગપાળા વારંવાર ગામડે ગામડે ઘૂમવું પડે છે. મોટેભાગે તેવા સંન્યાસીઓ જંગલમાં અને અમુક સમય પૂરતા તે વસ્ત્રરહિત રહેતા હોય છે, પહેરે ત્યારે પણ ઓછામાં ઓછાં વસ્ત્ર પહેરે ઓઢે છે. તેઓ સમજે છે કે “વસ્ત્ર અંગરક્ષણાર્થે છે, વિલાસ-વૈભવ માટે નથી જ !' આ વાત આવા સંન્યાસીઓ બરાબર સમજીને વર્તે છે. સંન્યાસી તે એ અર્થમાં પ્રાણું માત્રને હિતેષી જ છે. સાથોસાથ તેઓ પ્રાણું માત્રના પાલક પણ છે જ ! આ સંન્યાસી બધા જ લગવાડ દૂર કરવા એકાકીપણે વિચરે છે. સુષુપ્ત અને જાગ્રત એ બન્ને દશાથી પર રહેલી આત્મદશાને બરાબિર ઓળખી લે છે. ખરી રીતે તે ઘણીવાર જેમ બંધન એ એક પ્રકારની માયા છે, તેમ એક અર્થમાં મેક્ષ (જે માત્ર કાલ્પનિક કે માનસિક વિકલ્પ રૂપ હયપણ માયા જ છે. આથી સાચા સંત જીવિત કે મરણ બેમાંથી એકેયને કદી આવકારતા કે અવગણતા નથી, સાચા સંત સાચાં શાસ્ત્ર ઉપર પ્રીતિ કરે, કદી વાદવિવાદવાળા તમાં ગુંચવાઈ ન જાય. માત્ર વ્યાખ્યાન આપી દેવાના ધંધામાં ન પડતાં અનુભવયુક્ત વચને જ સુપાત્ર શ્રેતાઓ આગળ અનાયાસે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અને સહજ ભાવે કહે. સાધુઓ ચિહ રાખે કે ન રાખે એમનું મુખ્ય ચિન આત્માનું અનુસંધાન જ હાય ! બહારથી ભલે લાઘરિયે કે પાગલ જેવા લાગે પણ બાળક જેવા તેઓ નિખાલસ અને ખૂબ પ્રતિભાસંપન પણ હોય છે.” પ્રવૃત્તિ ને નિવૃત્તિની સમતુલા ભવતૃષ્ણા રહે ઊંડી, જાણે સમૂળગી હ; તે ગૃહસ્થાશ્રમી કિંવા સંન્યાસી મેક્ષ મેળવે. ૧ હાનિ-લાભ, સુખ-દુ, જય-પરાજ જડે સૌ તે રહ્યાં; આત્મા સચ્ચિદાનંદ એકલે. ૨ પ્રાણી માત્ર મહીં તેવું, એક આત્મત્વ પેખતે; વિશ્વમય બની જાય, પ્રસન્ન કર્ય–સંત શે. ૩ મુનિ નારદજી ગુરુદેવ દત્તાત્રેય તેમજ ભકત પ્રહલાદને અતિહાસિક સંવાદ વર્ણવતા વર્ણવતા બોલી ઊઠયા : “ધર્મરાજ યુધિષ્ઠિર ! એક સમયે ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજી પિતાના કેટલાક મંત્રીઓની સાથે જ (પ્રજાહદયની વાત જાણવાની ઈચ્છાથી) વસતિ ઉપરાંત વન તથા ગિરિમાળાઓમાં વિહરી રહ્યા હતા. તે સમયે ભક્ત પ્રલાદજીએ જોયું કે સહ્ય નામના મહાપર્વતની તળેટીમાં કાવેરી નદીને કાંઠે એક મુનિ પડી રહેલા. એમના શરીરનું નિર્મળ એવું બ્રહ્મતેજ શરીર પરની ધૂળને કારણે ઢંકાઈ જ ગયેલું. તેઓ એક મહાન સિદ્ધ પુરુષ છે, એવી લોકોને જરાય ખબર ન હતી. પણ હીરાને ઝવેરી તત્કાળ પારખી શકે, તેમ ભગવાનના પરમભક્ત પ્રફલાદજીએ તરત એમને ઓળખી લીધા હતા. જેથી પ્રહૂલાદજીએ પિતાના માથાને એ મહાપુરુષને ચરણે ટેકવીને ભાવપૂર્વક પ્રણામ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ર્યાં અને એમની વિધિપુરઃસર પૂન પણ કરી. પછી કાંઈક જાણુવાની સચ્છાથી આ જાતને પ્રશ્ન કરી લીધા કે ‘ભગવન્ ! આપનું ઔર સામાન્ય ઉદ્યોગ અને ભેગપ્રધાન માનવી જેવું ખૂબ હષ્ટપુષ્ટ જાય છે! તા સંસારના સામાન્ય નિયમે જોતાં ઉદ્યોગી ધન મેળવી શકે અને એવા બિનકા જ માટે ભાગે ભાગેામાં ખરડાય છે, એટલે તે ખાનપાનથી હષ્ટપુષ્ટ થાય છે; ખીજું કારણ મને સમનતું નથી. તા ભગવાન ! આપ કાંઈ ઉદ્યોગ તા કરતા નથી, ઊલટા મસ્તપણું મેકિર થઈ પડયા રહેા છે, તે જોતાં આપ પાસે ઉદ્યોગનગર ધન તા હૈાય જ નહી. અથવા આપને માલમલીદા તે ખાવાપીવામાં મળે જ શાના ? અને તે ભક્તરૂપી બ્રાહ્મણુ દેવતા ! વિના માલમલીદે આવું હષ્ટપુષ્ટ શરીર રહે શાનું ? આ પ્રશ્નને સરળ અને શીઘ્ર ઉત્તર સાંભળવાની મારી મનીષા છે, તે કૃપા કરીને સમજાવેને ! આમ તે આપ ચતુર, વિદ્વાન અને સમર્થ દેખાએ છે. આપની વાત પણ મધુર અને અદ્ભુત જણાય છે, તેા મારે એ સમજવું છે કે આનું મૂળ કારણુ શું છે?' તત્કાળ આ સાંભળી ગુરુ દત્તાત્રેય સસ્મિત ખેાલી ઊઠવા “પ્રભુકૃપાએ ભક્ત દિલ હૈાઈ તમે આને મૂળ મર્મ સમજ્યા તા છે! જ, છતાં જગહિતાર્થે પૂછેા છે, તા ટૂંકમાં કહી દઉ’: ‘સુખ જ આત્માનું સ્વરૂપ છે. તે નિવૃત્તિ અને પ્રવૃત્તિની સમતુલાથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે, જ્યારે માત્ર ક્રિપાત્મક નિવૃત્તિ કે પ્રવૃત્તિની દોટમાં મૂળે તૃષ્ણા પડેલી હેાય છે. જેથી નથી પ્રવૃત્તિ સુખ આપી શકતી કે નથી નિર્મત્ત સુખ આપી શકતી ! ઊલટ તૃષ્ણાને કારણે પ્રવૃત્તિમાં રહે! પણ સસારપરિભ્રમણ જ એને લીધે વધ્યાં કરે છે. એવા અજ્ઞાની જીવ સ્વર્ગ-નરક અને પશુ-પ્રાણી જેવી નીચ ગતિમાં આવા કર્યા જ કરે છે, જેમ સેવાળ વગેરેથી ઢ કાયેલા પાણીને અજ્ઞાની તરસ્યા જીવ ન જોતાં ઝાંઝવાની પાછળ ઝાવાં મારે છે તેમ આત્માથી ભિન્ન વસ્તુમાં સુખ શાધવાવાળા સસારી જીવ સંસારમાં સ્વચ્છંદ અહેતા મમતા સાથે ઝાવાં માર્યા કરે છે. તેથી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તપ કર, જપ કરે, શુભ ગણાતાં કામ કરે પણ (તેવો જીવ) અંતે હલકી ગતિને જ પ્રાપ્ત થાય છે. તેને ધન મળે, તોય દુઃખ અને ન મળે તેય દુઃખ. ઉપરાંત જે સત્તા મળી તે નરકગામ થઈ પડે છે. માટે હું એ બધું છોડી જીવ માત્રમાંથી જ્ઞાનાનંદ લૂંટયા કરું છું. તેથી દરેક વખતે હર્ષ-શોકને બદલે માત્ર પ્રસન્ન રહું છું. આમ તૃષ્ણ ન હોવાથી સહેજે શરીરને પોષક સામગ્રી અલ્પ પ્રયાસે મળી જાય છે અને આત્મગૌરવ પૂરેપૂરું સચવાઈ રહે છે.” એવો પરમહંસપણને સાચે આદર્શ સમજી દત્તાત્રેય સંન્યાસી પાસેથી અનુજ્ઞા લઈ પ્રહૂલાદજી અને મંત્રીઓ પિતપતાને સ્થાને તે ગયા, પણ આ અનુભવયુક્ત વચને તે સૌના મનમાં કરાઈ રહ્યાં.” શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમ ઉપજાતિ સંસ્કાર દેનાર મનુષ્ય વિવે, સુપાત્ર ને સેવક – બ્રાહ્મણે ય તે; ખુદ પ્રભુના પૂજનીય હાય, તેથી જગે ઉત્કટ સ્થાન તેહનું. ૧ અનુટુપ ગૃહસ્થાશ્રમ પંકાય, તેથી આ દેશનો ભલો; ત્યાગી તપસ્વી ભક્તોને, જેમાંથી શેક જન્મ. ૨ ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા : “હે નારદજી! આપ દેવનાય ઋષિ જ છે, તે માનવના ઋષિ-મહર્ષિ હોવા વિષે શંકા જ કયાં છે? પણ મારે તો મારી પિતાની વાત આપની પાસે પહેલી જાણી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ લેવી છે. નારદજી! મારા જેવો એક ગૃહસ્થાશ્રમમાં રપ માનવી સહેલામાં સહેલી રીતે અને વહેલામાં વહેલી તકે કઈ સાધના કરીને પરમપદ પામી શકે, તે કૃપા કરીને પહેલાં બતલાવી દે !” મહર્ષિ નારદજી બોલ્યા : “માનવી માટે ગૃહસ્થાશ્રમ કશે બાધક નથી, ઊલટે વધુ સાધક છે જ. માત્ર અહંતા અને મમતા જ માનવીને નીચે પાડે છે. અહંતા–મમતા સમૂળી મારવાનો કે હટાવવાને એક સહેલામાં સહેલે રસ્તે તે ભગવાનમાં પોતાની જાતને સમપી દેવી તે છે. એને લીધે વહેલામાં વહેલું પરમપદ આસાનીથી પાપ્ત થઈ જાય છે. જે ભગવાનમાં પોતાની જાતને સમપે છે, તેને બીજા પણ તેવા જ ભગવતપ્રેમી ભક્તોને વારંવાર સત્સંગ અનાયાસે મળી જાય છે. આવા સત્સંગનું મૂલ્ય અનહદ હોય છે ! તેને લીધે ભગવાનની લીલારૂપી અમૃતનું સદાય પાન કરવાને તેને મળી જ રહે છે. મોટા મોટા મુનિવરની સેવા પણ આવાં સમપિત સાધક કે સાધિકાઓને અનાયાસે મળી રહે છે. આમ કરવાથી તેવો માનવી તરત સમજી જાય છે કે “સગાંસ્નેહી, સ્વજન, ધનમાલ તથા છેવટે પોતીકું ગણાતું શરીર પણ જે છૂટી જવાનું જ છે, તે અહંતા અને મમતા શા માટે કોઈની કરવી ? હા, કર્તવ્યભાવે ગૃહસ્થાશ્રમી તરીકે સદૈવ પોતાની ફરજ બજાવ્યે જવી ! એ જુદી વાત છે !” આથી કુદરતી વ્યવહાર જ એવો બની જશે કે બહારથી બીજાંની જેમ, તેવો સાધક પુરુષ પણ રાગી જ લાગશે, પરંતુ અંતરથી તે પરમ દોરાગી જ હશે. પોતાની અસરવાળાં પતીકાં સ્વજનેની આવશ્યકતાઓ દિનપ્રતિદિન ઘટાડતે જ જશે. તે બરાબર સમજશે કે અનિવાર્ય એવી આવશ્યકતાઓથી જે વધુ સંચિત કરાશે તે તે બીજાઓને માટે કુદરતે જે અનિવાર્ય આવશ્યકતા નિમી છે, તેમાં તૂટ પાડીને સમાજને ચેર બની જવા પામશે ! એ ચાર માનવી ખરેખર તે દંડને પાત્ર છે ! હરણ, ઊંટ, ગધેડાં, વાંદરાં, ઊંદર, સાપ, પંખી અને માખી જેવાં નાનાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મોટાં બધાંય પ્રાણીઓ પ્રત્યે પતીકાં સંતાનની જેમ સાચી દિશામાં જનાર માનવીઓએ વર્તવું જોઈએ, અર્થ અને કામને માટે વધુ સમય સાધન અને સંપત્તિ નહીં વિતાવવાં જોઈએ. એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે “પ્રામાણિક પ્રયત્નોથી પિતાને પિતાના હકની જે સામગ્રી મળે તે નાના મોટા સૌને વહેચીને પછી બાકીની પોતે પિતા માટે વાપરવી જોઈએ. કુટુંબીજનેમાં જે સ્ત્રી પરની મમતા હટાવી શકે છે, તે ગૃહસ્થ કર્તવ્યને મર્મ જરૂર સમજી શક્યો છે, તેમ જાણવું. કારણ કે નારીની તન–ભોગની મમતા હટી ગઈ, તે બધાં પ્રત્યેનાં પિતાનાં કર્તવ્ય યથાર્થ બજાવી શકે છે. ખરેખર તો તે નારી–તન-ભેગા મમતા છૂટવાને કારણે ખુદ ભગવાન પર પણ વિજય મેળવી શકે છે. કારણ કે તેવાં સાધક-સાધિકા અનંત એવા આત્માને બરાબર ઓળખી શકે છે. વર્ષોમાં પણ બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ એટલા માટે જ કહેવાય છે કે જે સંસ્કારોનું સદેવ દાન કરી આત્મજ્યોતિને ઝળહળતી રાખે છે ! એવી રીતે પિતૃશ્રાદ્ધને મહિમા ગૃહસ્થાશ્રમીને માટે સવિશેષ એટલા માટે છે કે તેને લીધે વડીલના ગુણેની સ્મૃતિ મન પર તાજી રહે છે. આત્માની ઓળખાણ સતત તાજી રાખવા માટે પુણ્યસંચય મોટામાં મોટું સાધન છે. આથી પુણ્ય કર્મ અથવા શુભ કર્મ ગૃહસ્થાશ્રમી મા ખાસ કરવા જોઈએ. જેમ કાળની પવિત્રતા પુણ્ય સંચય માટે તથા શ્રેય પ્રાપ્તિના પ્રયત્ન કાજે જરૂરી છે, તેમ ક્ષેત્રની પવિત્રતા જેવી પણ જરૂરી છે. ભગવાન અને આત્મા પ્રાણી માત્રમાં હોવા છતાં એક માત્ર મનુષ્યમાં જ વધુ પ્રકટ છે અને મનુષ્યોમાં પણ જેમાં તપયોગાદિ વધુ છે. તે શ્રેષ્ઠ પાત્ર ગણાય ! એટલે ભગવાનની પ્રતિમાના અવલંબને ભગવાનને ભલે પજે, પણ સુપાત્ર માનવામાં ભગવાન વધુ સક્રિય છે એમ માની તેવા સુપાત્ર માનવને વધુ સેવ ! ખુદ ભગવાન પણ આ જ કારણે સુપાત્ર માનવ અથવા બ્રાહ્મણને પૂજે જ છે ! ! !” Page #248 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થને સ્વધર્મ ગૃહસ્થ નિત્ય કર્તવ્યો, ધર્મલક્ષ્ય બનાવવાં; આત્મજ્ઞાન તણી વાતે, અન્યથા છે નિરર્થકા. ૧ દવે ને પિતૃઓ સાથે, પાયાના સમાજસેવકે; તથા સમાજ પ્રત્યેય, દાનપ્રવાહ વાળ. ૩ કેમ કે વ્યક્તિથી શોભે, જેમ સમાજ સર્વદા; તેમ સમાજથી વ્યક્તિ, શેલે આબાદ સર્વથા. ૩ મેષ ધર્મની વાતોને યુધિષ્ઠિર રાજવી પાસે આગળ લંબાવતાં મુનિશ્રી નારદજીએ કહ્યું : “ગૃહસ્થ પુરુષે જેમ આત્મજ્ઞાન માટે મથવાનું છે, તેમ પિતાનાં ગૃહસ્થ કર્તવ્ય પણ બરાબર બજાવવાનાં છે. નહીં તો આત્મજ્ઞાન માટે પ્રયત્ન પણ બેટી દિશામાં જવાને અથવા અધૂરા રહેવાને પૂરતો ભય છે. દેવોને અન્ન સમપવામાં કે પિતૃઓને (શ્રાદ્ધદિન નિમિત્તે) અન્ન આપવામાં પણ સમાજસેવારૂપી બ્રાહ્મણે ને વીસરવાના નથી. ધન-સંપ ને પણ વધુ સગવહાલાંને જ ભોજન કરાવવામાં પડી જવાનું નથી. એમ થવાથી શ્રદ્ધા વગેરેમાં ક્ષતિ થવાને પૂરો સંભવ રહે છે. યોગ્ય એવાં જનને પણ અન્નદાન કરવામાં તેઓને પરમાત્મસ્વરૂપે જોઈને જ અન્નદાન કરવું જોઈએ. જે કેટલાક લે કે પશુઓનું બલિ આવાં કૃત્યો વખતે ચઢાવે છે, તે ખોટું છે !! પિતૃઓ અને કષિમુનિઓ ન્યાયથી મેળવેલા અનાદિ અહિંસક પદાર્થોથી જ ખુશ રહે છે. અહિંસા જે બીજો એકેય ધર્મ નથી. તે મન, વાણું અને શરીરથી પાળવો જોઈએ. ધર્મજ્ઞ પુરૂષે ઝીણવટથી ધર્મને વિચાર કરવો જરૂરી છે. એમાં ન ક્યાંય સંકુચિતતા હેય (કારણ કે સંકુચિતતાથી સાચા પ્રા- ૧૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મમાં બાધા પડવાથી તે વિધમ બને છે !) પ્રાણુતે પણ પોતાનું કર્તવ્ય(રૂપ સ્વધર્મ પ્રયાણુ) ચૂકવું ન જોઈએ. દંભ કે છળ પણ ધર્મને નામે ન થવું જોઈએ. વર્ણાશ્રમનું મૌલિકત્વ જાળવી ધર્મને પણ યુગાનુકૂળ બનાવી દેવો જોઈએ. એ જ સાચું સ્વધર્મ પાલન ગણાય. ધન અને ધર્મને મેળ ભાગ્યે જ મળે છે, માટે ધનલાભ તન છોડી ધર્મને દરેક કાર્યમાં મુખ્ય ગણુને ચાલવાથી જ ધર્મ પળી શકે. કોઈ વાર એને માટે પ્રાણ પણ જતા કરવા પડે તે તૈયારી રાખવી જોઈએ. સંતેલી જન હંમેશાં સુખી રહી શકે છે. માટે ઇંદ્રિયોની લુપતાને વશ ન થવું. વ્યક્તિનાં અને સમાજનાં પણ તેજ, વિદ્યા, તપ અને યશ તો બચી શકે ! વિવેકની ધર્મમાં ડગલે ને પગલે જરૂર પડે છે. વિદ્યા, તપ અને બીજું બધું ય, સંતોષ ન હોય અને ધન લુપતા કે યશલોલુપતા હેય તો નકામું છે. તમોગુણ અને રજોગુણને સવગુણથી તથા સત્ત્વગુણને પણ ઉપરથિી વશ કરી લેવો. જોઈએ. આ બધા માટે ઈશ્વરનિષ્ઠાની સાથોસાથ ગુરુભક્તિ પણ જરૂરી છે. છેવટે તે ગુરુભક્તિ જ બધા દોષથી ઉગારી શકે છે. ગુરુદેવને તે સાક્ષાત પરમાત્મસ્વરૂપ એળખવા જોઈએ. જે દુર્બદ્ધિ પુરુષ ગુરુદેવને સામાન્ય મનુષ્ય ગણે અવિનયથી વતે છે, તેને માટે શાસ્ત્રશ્રવણ અને મહાન ક્રિયાઓ પણ વ્યર્થ બની જાય છે. ખરી રીતે તે ધર્મરાજ ! ગુરુદેવ જ મેક્ષમાર્ગ માટે ભોમિયારૂપ છે. કારણ કે તેઓ નિઃસ્પૃહી, સકલ છ પ્રત્યે આત્મીયતાવાળા અને (અનાયાસે) ઉપકારક બની જતા હોય છે.” સંન્યાસીને આત્મધમ કામક્રોધાદિ છે શત્ર, આત્માના મુખ્ય તે ખરા; અંકશે તેમને રાખી, અંતે ક્ષીણ કર ભલા. ૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ તે માટે માહ સંબંધ છેડી કતવ્ય આચરે; લેહીં સગાં જને સાથે, તે મુમુક્ષુ થાય છે. ૨ પ્રભુ શ્રદ્ધા કરી પુષ્ટ, સત્સંગ ને ગુરુકૃપા, સાધી લેતાં થશે ક્ષણ, ક્રોધાદિ દુશમને બધા... ૩ નારદબાષિજી ધર્મરાજ યુધિષ્ઠિરને ઉદ્દેશીને આગળ કહે છે : જેમ ખેતી, વેપાર એ બધાં શરીરરક્ષાનાં સાધને ખરાં પણ તેને પરિણામે ભગવાનની પ્રાપ્તિ મોટાભાગના માણસને થતી નથી. તેને માટે બીજી ક્રિયાઓ અને એકાગ્રતા સાધી લેવી પડે છે. તેવું જ ધર્મને એઠે તપ–ત્યાગ કે ધ્યાનાદિ કરે પરંતુ જે ક્રોધ, કામ, મદ, મેહ, લોભ અને મત્સર અથવા પાંચ ઈદ્રિયો અને મન વશ ન થાય, તે તે તપત્યાગનો કોઈ અર્થ નથી !! ખરી રીતે તો ભલે અમુક સમય માટે પણ કુટુંબ કબીલાથી (લોહીના સંબંધીઓની મમતાથી) દૂર થઈ આસન સિદ્ધ કરી મનને કારમાં એકાગ્ર કરવાની જરૂર રહે છે ! મનને સંકલ્પથી મુક્ત બનાવી સ્વસ્થ પ્રસન્ન રાખવાની કળા માટે પ્રાણાયામને પણ ઉપયોગ કરવો જરૂરી છે. છેવટે તો Gડા મનને શેાધી હદય સાથે સુમેળ સાધી ચેતનામાં પરાવવા પ્રયત્ન કર જોઈએ. જેથી ચિત્ત શાંત થાય અને કામવાસનાની ચેટ આત્માને પાડી ન શકે ! જે ચિત્ત પ્રસન્ન, સ્વસ્થ અને શાંત રહે તે બ્રહ્માનંદને સ્પર્શ, તેવા ચિત્તને જરૂર થઈ જાય છે. આ રીતે ધાદિ ઉપર કાબૂ ન મેળવાય તે સંન્યાસ લીધા પછી પણ કામાદિ વાસનાના આવેગે ગૃહસ્થાશ્રમ ભણું દોરી જાય છે. વમેલા ભોગે પાછા ભોગવવાને ચાળે એવા લેકે ચડી જાય છે. શરીરને જ આત્મા માની આવા લેકે ચારેય આશ્રમોને બગાડી મૂકે છે. ઢાંગી બની જવા પામે છે. આવા પતિતોનો સંગ ન કરો કે તેમને પ્રતિષ્ઠા પણ ન આપવી. ઊલટ તેવા ઢોંગીઓના ઢગો તો સમાજમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉધાડા થાય, તેથી જ જહેમત ઉઠાવવી ! જેથી લાકે ચેતીને ચાલી શકે. રાગ, દ્વેષ, લાભ, રોક, માહ, ભય, મદ, માન (બીજાનું અપમાન–બીનનું સારું જોઈને ખળવુ વગેરે) વગેરે જીવના ખરેખરા શત્રુ છે, કારણ કે તેમાં રજોગુણ-તમેગુણ જ પ્રાયઃ મુખ્ય હોય છે. એથી જ સત્સંગ અને પ્રત્યક્ષ ગુરુદેવને શ્રદ્ધા-ભક્તિ સહિત આશ્રય લઈ પ્રભુ-શ્રદ્ધા દઢ કરી જ્ઞાનરૂપી તલવારથી રાગદ્વેષાદિ શત્રુએને નાશ કરી આત્મસ્થિરતા સાધી લેવી જોઈએ. જરા પણ પ્રમાદ કર્યા ગયા સમજવા ! આસ્થિરતા ન આવે ત્યાં લગી ડગલે તે પગલે પતનનું જોખમ ઊભેલું છે જ. આમ તા મેાક્ષમાર્ગને નામે ધર્મીને એઠું ભૌતિક અને આધ્યાત્મિક અને પ્રકાર આવી શકે છે, પણ ભૌતિક લાલસા ઉપર વિજય મેળવી મેાક્ષમાર્ગી કે ધર્મીમાત યથા રાત સિદ્ધ કરી લેવા જોઈએ ! યુધિષ્ઠિર ! એક વાર મેં સંતાની અવહેલના કરેલી, તેને પરિણુામે હું દાસીપુત્ર પદ પામેલે. પણ સÔતાની સેવાથી કરી મારા પણ ઉદ્ઘાર થઈ જ ગયા, તેમ સંતસેવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે, યુધિષ્ઠિર ! તમે બધા ખૂબ સહભાગી છે, જેથી તમારે ત્યાં ખુદ ભગવાનને અવતાર થઈ ચૂકયો છે !” નારદજીની વાણી સાંભળી યુધિષ્ઠિરનું મન અતિ પ્રસન્ન થઈ ગર્યું ! ભગવાન કૃષ્ણે ખરેખર ભગવાન છે, એ જાણીને નવાઈ જરૂર લાગી, પરંતુ નારદજી શા માટે ખાતુ ખેલે ? તેએ તા સાચું જ ખેલે, તેવી ખાતરી પણ હતી જ. તેથી યુધિષ્ઠિરે શકા શહેર ન કરી, બસ આમ જ દેવતા, અસુર, મનુષ્ય આદિની સંપૂર્ણ રીતે સૃષ્ટિ થયેલી છે !'' Page #252 -------------------------------------------------------------------------- ________________ મન્વતરોનું વર્ણન રાજા પરીક્ષિતે હવે પૂછયું : “ગુરુદેવ ! શુકદેવજી ! આપે સ્વાયંભુવ મનુના વંશનું વિસ્તારથી વર્ણન કર્યું . એ જ વંશમાં એમની કન્યાઓ દ્વારા મરીચિ વગેરે પ્રજાપતિઓએ પિતાની વંશપરંપરા બરાબર ચલાવેલી. હવે આપ કૃપા કરી બીજા મનુઓનું વર્ણન કહી સંભળા! ભગવાનને મહિમા અનંત છે, જે જે મન્વતરમા જન્મ ધારણ કરી ભગવાને વિવિધ લીલાઓ કરી છે, અને મોટા મેટા મહાપુરુષોએ જેમનું વર્ણન કર્યું છે, તે મને આપ જરૂર સંભળાવો. અમે વિશાળ અને ભેટી શ્રદ્ધાથી એ વર્ણન સાંભળવા ઈચ્છીએ છીએ. ગયા મવંતરમાં ભગવાને જે લીલાઓ કરી, વર્તમાનમાં જે કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ જે કરશે તે બધું આપ અમને સંભલાવવા કૃપા કર !” શુકદેવે કહ્યું: “પરીક્ષિતજી! સ્વાયંભુવ મનુની પુત્રી આકૃતિમાં યજ્ઞપુરુષના રૂપે ધર્મને ઉપદેશ કરવા માટે તથા દેવહૂતિમાં કપિલ ભગવાનરૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા પુત્ર તરીકે ભગવાને જન્મ ધારણ કર્યો હતો. તેમાં મેં કપિલનું વર્ણન તે આ અગાઉ જ ત્રીજ કધમાં કરી દીધેલું, હવે યજ્ઞપુરૂષની વાત કરું છું. પરીક્ષિતજી ! ! સ્વાયંભુવ મનુ સમસ્ત કામનાઓ અને ભોળેને ત્યાગ કરી ઘર છોડીને શ્રીમતી શતરૂપા સાથે ચાલી નીક ન્યા હતા અને સુનંદા નદીના તટ પર એક પગે પૃથ્વી પર ઊભા રહી વર્ષો લગી એમણે ઘોર તપ કર્યું. તે વખતે તેઓ ભગવાનની સ્તુતિ કરતાં કહેતા હતાઃ “જગત જેમને જાણતું નથી, પણ જેઓ જગતને બરાબર જાણે છે, તે જ પરમાત્મા છે. જે વિશ્વના પ્રાણી માત્રમાં સભર ભરેલા છે. માટે સંસારના સર્વ જચેતન પદાર્થો પરનો મોહ છોડવો જોઈએ અને માત્ર ઉપગ પૂરતે જ જડચેતનના સંબંધને ઉપયોગ કરવો જોઈએ. તૃષ્ણાને સરથા જ્યાગ કરવો ઘટે. પ્રભુની સત્તાથી જ વિશ્વની વસ્તી છે. તે અનંત Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અને વાસ્તવિક સત્ય પરબ્રહ્મ એવો આભા જ પરમાત્મા છે ? વિશ્વરૂપ છે!! એમનાં અનેક નામે અને અનેક શક્તિઓ છે. તેઓ બીજને દાખલે બતાવવા પિતાની મર્યાદામાં રહીને કર્તવ્ય કર્મો સતત કર્યા જ કરે છે. આખરે તો તેઓ જ સર્વ ધર્મોના પ્રવર્તક અને જીવનદાતા છે. એકવાર એવા સ્વાયંભુવ મનુ ભગવાન ઉપનિષદરૂપ શ્રુતિને પાઠ કરતા હતા. ત્યાં ઝોકું આવ્યું અને તરત તેમને ખાવા માટે તેમના ઉપર રાક્ષસો તૂટી પડયા. તે જ વખતે અંતર્યામી ભગવાન યજ્ઞપુરુષ પોતાના પુત્ર યામની સાથે ત્યાં આવી પહોંચ્યા અને અસુરને સંહાર કરી નાખ્યો. બીજા મનુનું નામ સ્વાચિષ હતું. તે અગ્નિના પુત્ર હતા. તેના પુત્ર છુમાન, સુષેણ અને રાચિષ્માન આદિ હતા. તે મવંતરમાં ઈંદ્રનું નામ રોશન હતું. પ્રધાન દેવગણ, તુષિત આદિ તે કાળે હતા. ઉર્જતંભ આદિ વેદવાદી ગણ ત્યારે સપ્તર્ષિઓ હતા. તે વખતે વેદશિરા ઋષિને તુષિતા નામની પત્ની હતી. તેના ગર્ભથી ભગવાને “વિભુ નામનો અવતાર ધારણ કર્યો. તેઓ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. તે કારણે અઠાસી હજાર ઋષિઓ વતનિષ્ઠ બની બ્રહ્મચારી થઈ ગયા. ત્રીજ મનુ પ્રિયવ્રતના ઉત્તમ પુત્ર હતા. તે મનુના પુત્રોનાં નામ પવન વગેરે હતાં. એ મનવંતરમાં વશિષ્ઠજીને પણ પ્રમદ વગેરે સાત પુત્રો હતા. અને સત્ય વગેરે દેવતાઓનાં પ્રધાન જૂથ હતાં. તે વખતે ઈનું નામ સત્યજિત હતું. તે વખતે ધર્મનાં સુવ્રતા પત્નીને ગર્ભે પુરુષોત્તમ ભગવાને સત્યસેનને નામે અવતાર ગ્રહણ કરેલ. સત્યવ્રત નામના દેવગણું પણ એમની સાથે હતા. ત્યારે દુષ્ટ યક્ષ-રાક્ષસે વગેરેનો સંહાર કરેલ. ચેથા મનુનું નામ તામસ હતું, તે ત્રીજા મનુના સગા ભાઈ થતા હતા. તેમના પૃથુ વગેરે દશ પુત્ર હતા. સત્યક આદિ પ્રધાનગણ અને ઈંદ્રનું નામ ત્રિશિખ હતું. મવંતરમાં જ્યોતિર્ધામ વગેરે સપ્તર્ષિઓ હતા. તે વખતે વૈધૃતિ વગેરે દેવોએ નષ્ટ આય વેદોને બચાવેલા. એ વખતે ઋષિપત્ની હરિણીના ગર્ભે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯ હરિના રૂપમાં ભગવાને જન્મ લઈ શાહની ચૂડમાંથી ગાઁદ્રને મોક્ષ કરાવે.” આ વિશે પરીક્ષિત રાજાએ ગજેન્દ્રમોક્ષની પ્રશંસનીય, પુણ્યમય અને શુભમંગલકારી કથા સાંભળવા ચાહી. જેમાં ભગવાન શ્રી હરિના યશનું મહાવર્ણન છે. એ વખતે સુતછ બેલ્યાઃ “હે શૌનકાદિ ઋષિઓ ! રાજા પરીક્ષિત આમરણાંત અનશન કરીને જ આ કથા સાંભળવા બેઠા હતા. એટલે તેમના જ પ્રેરાયેલા શુકદેવજી આનંદપૂર્વક એ કથા કહેવા લાગી ગયા.” ગજેન્દ્રમાક્ષ પ્રવૃત્તિ ને નિવૃત્તિ છે, તેમ આપત્તિ સંપદા; બન્નેમાં સમતા સાધી, પ્રભુલીન બને સદા. ૧ તે યોગક્ષેમની ચિંતા સેજે પ્રભુ કર્યે જતા; જે સ્વચ્છેદ અહંતા ને–રાગદેષ નહીં થતાં. ૨ શુકદેવજી બોલ્યાઃ “પરીક્ષિત ! ક્ષીરસાગરમાં એક ત્રિકૂટ નામને મોટા અને ઊંચો પર્વત હતો. તે પર્વતનાં ચાંદી, સેના અને લેઢાંના શિખરે હતાં. એ શિખરો એમેર જાણે ઝગારા મારતાં હતાં. વચ્ચેની સપાટ જમીન પર પણ રત્નની ખાણ અને રંગબેરંગી ફૂલોવાળા બગીચા અને સરોવર હતાં. ગુફાઓ પણ મને હર હતી. ત્યાં જેમ વાઘ-સિંહ રહેતા તેમ આ સુંદર–સ્થળો પર રમ્યકડાઓ કરવા માટે દેવ-દેવાંગનાઓ પણ આવતાં. ખાસ કરીને તેમની રસિક ક્રીડાઓ ઋતુમાન ઉદ્યાન નામના અતિ સુંદર બગીચામાં સવિશેષ થતી. એમાં વિવિધ વૃક્ષો પણ હતાં. તે બગીચામાં પણ એક મનોરમ્ય સરેવર હતું. જેમાં સોનેરી કમળ ખીલેલાં રહેતાં. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જ્યાં ભમરાઓના ગુંજારવ થતા રહેતા. ત્યાં ગજ અને હાથણુઓનાં ઝુંડ પણ રહેતાં. એક વખત હાથીને બહુ તરસ લાગી. તેથી તે એ સરોવર પર આવી પહોંચ્યો. અને સરોવરમાં પડી પિટભર પાણી પી પછી પિતાની પ્યારી હાથણીઓ તથા બચ્ચાંઓ પર સૂંઢથી પાણું ઢોળી સ્નાન કરવામાં મસ્તાન બન્યો હતો. તેવામાં એક કૈધે ભરાયેલા બળવાન ગ્રાહે એના પગને બરાબર જોરથી પકડી લીધેપણ ઘણું જેર કરવા છતાં તે પિતાના પગને છેડાવી ન શક્યો. કોઈવાર હાથી પિલા ગ્રાહને પાણીમાંથી ખેંચી બહાર કાંઠા લગી લાવે તો કઈવાર મહા હાથીને પેલે ગ્રાહ (જલચર પ્રાણું) અંદર ઊંડાણમાં ખેંચી લઈ જાય. આમ પારસ્પરિક બળ અને દાવ અજમાવતા. 1 જ. આમ પર અજમાવતાં ઘણો સમય વીત્યું પરંતુ બેમાંથી એકેય જણ જીતવા ન પામ્યું ! અંતે હાથી આમ તે દુનિયાનું સૌથી ગંજાવર અને બળવાન પ્રાણું ગણાય છે, પણ આખરે તેની કાયા ઢીલી થઈ. તે થાકી ગયો. તેણે વિચાર કર્યો : આજે હું આ ગ્રાહના ફાંસલામાં ધેરાઈ ચૂક્યો છું. જે મને મારા મજબૂત સાથી હાથીઓ પણ મને આમાંથી ન છોડાવી શક્યા, તે બાપડી હાથણીઓ શી રીતે છેડાવી શકશે. માટે હવે હું સર્વશક્તિમાન એવા એક માત્ર પરમામાનું શરણું લઈ લઉં અને તે પ્રમાણે એક જ પરમાત્માને શરણે સ્તુતિ કરવા લાગી ગયે ! એ સ્તુતિમાં ભારોભાર ભક્તિ હતી ! તેથી ખુદ સર્વશકિતમાન ઈશ્વરને તે અનન્યભાવે ભજવા લાગી ગયો ! જ્યારે ભગવાનને હવે પૂરી ખાતરી થઈ કે ગજેન્દ્રને અહંકાર મરવા પડ્યો છે કે તરત ગુરુડ પર આવીને પણ તેમણે પૂરેપૂરું ધ્યાન આપી ત્યાંને ત્યાં ગ્રાહ પાસેથી ગજેને પૂરેપૂરી રીતે બચાવી લીધું !” Page #256 -------------------------------------------------------------------------- ________________ ગજેન્દ્રના પૂર્વજન્મ માનથી જે અહુ' આવે, તે અહકાર છેાડો; ને વિશ્વમયતા લક્ષ્ય, વ્યક્તિત્વ વિકસાવો, ૧ તા આખરે થશે. આત્મા-રૂપ આત્મા થકી તમે; બનીને પ્રભુનું અંગ – કર્મ મુક્તિ પામશે. - શુકદેવજી ખાલ્યા : “પરીક્ષિતજી! ગજેને અહંકાર ટળીને તેણે ભગવાનની જેવી શરણાગતિ સ્વીકારી કે તરત ભગવાને ગજેંદ્રની સાથે ગ્રાહને બહાર લાવી, તેના મુખમાંથી પકડેલે ગજેને પગ છેડાવી આપ્યા ! અને તરત ત્યાં બ્રહ્મા, શંકર આદિ દેવા, ઋષિએ, ગધા વગેરે ભગવાનની આ શરણાગતવત્સલતાને ખુબ વખાણવા લાગી ગયા. સ્વ માં દુંદુભિએ વાગવા લાગ્યાં. ગ ધર્યાં અને અમ્પ્સરાએ નાચવા લાગી ગયાં. અહીં તે ગ્ર!હ પણ તત્કાળ આશ્ચ પામવા ચેાગ્ય એવા ન્ય શરીરવાળા બની ગયેા. મૂળ તે! તે ' નામને એક શ્રેષ્ઠ ગંધવ જ હતા. દેવલઋષિના શાપને કારણે ગંધ'ની આ દશા થયેલી, ભગવાનની એક કૃપાદૃષ્ટિને કારણે તે સાવ મુક્ત થઈ ગયા ! એણે ભગવાનને ચરણે માથુ` ટેકવી ભાવપૂર્વક પ્રણામ કર્યા. અને તરત ભગવાનને સુયશ ગાવા લાગી ગયેા ! ભગવાનની કૃપાથી ગ્રાહનાં બધાં પાપ-તાપે નષ્ટ થઈ ગયાં. તે ભગવાનને પ્રદક્ષિણા કરી ભગવાનનાં ચરણામાં પ્રણામ કરી, જોતોત્તામાં તા પેાતાના મૂળ સ્થાનમાં ચાલ્યેા ગયેા. એ જ રીતે ગજેને પેાતાને ભગવાનને સ્પર્શ થતાં વેત જ એનું અજ્ઞાન પણ સમૂળગું જતું રહ્યું. તે ખુદ ભગવાનમય બની ગયા. એટલે કે પીતાંબરધારી ચતુર્ભુજ બની ગયો. પૂ જન્મમાં ગજેંદ્ર દ્રવિડ દેશને પાંડચવશી રાજ જ હતા. એનું નામ ઇંદ્રધુમ્ન Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ હતું. તે ઘણે યશસ્વી અને ભગવાનના શ્રેષ્ઠ ઉપાસક હતા. એક વખત રાજપાટ છેાડીને તે મલય પર્વત પર રહેતા હતા. તેણે જટા વધારી તપ કરવા માંડયું, એક દિવસ સ્નાન પતાવી, તે મૌનવ્રતી થઈ મનને એકાગ્ર કરી સશક્તિમાન ભગવાનની આરાધના કરવા લાગી ગયે. તે જ વખતે દૈવયેત્રે પેાતાની શિષ્ય મંડળી સાથે અગસ્ત્ય ઋષિ ત્યાં આવી પહેાંચ્યા. અને ઇંદ્રદ્યુમ્ન પર ક્રોધે ભરાયા. અને ખેલ્યા : “દ્રદ્યુમ્ન ! તું અહંકારવશ થઈ ખેાટે માગે ચઢી ગયેા છે. માટે તને હાથીની ચેનિ મળેા !'' ઋષિ તા ચાલ્યા ગયા. અને હાથીએ પણ પેાતાના કર્મ માર્ગે જ આ દશા પમાઈ છે, તે પ્રેમથી તેને સહન કરી લેવી.' એમ માન્યું, આથી હાથીની યાનિમાં જન્મ મળવા છતાં તે વિકસિત મનવાળા માનવીની માફક ભગવાનને સભારી શકયો. ભગવાને પણ આ રીતે તેને પેતાને પાદ જ બનાવી દીધા! તરત જ ભગવાન પોતે પશુ ગરુડ પર બેસી સ્વધામ (એ પાર્ષદની સાથે જ) પહેાંચી ગયા ! કુરુષ શિરામિણ રાજવી ! મેં તમને કલિમલ હટાવી દુઃસ્વપ્નને દૂર કરવાવાળી મા અમૃતકથા સુણાવી દીધી ! એથી જ દુઃસ્વપ્તની અસર મટાડવાવાળી અને શાંતિ, ઉત્ત્તત અને સ્વગીયતા દેવાવાળી આ ગજે કથા બ્રાહ્મણે પ્રાતઃકાળ જંગે કે તરત મેાટેભાગે પ્રાનારૂપે કહે જ છે ! ખુદ ભગવાને પણ આની તારીફ પાતાના શ્રીમુખે કરેલી હતી ! ભગવાનનાં ખુદનાં આ વચને છેઃ 'જે લેાક રાતને પાછલે પહેાર જાગી મારું અને મારા ભક્તોનું સ્મરણુ કરે છે તે બધાં પાપાથી છૂટી જાય છે. ઉપરાંત જે લેકે બ્રાહ્મમૃત'. આ ગજેંદ્રસ્તુતિનું નિષ્ઠાપૂર્વક એકામ્રતાપૂર્વક સ્તવન કરે છે, તેને મર્યાં પછીથી હું નિર્મળ બુદ્ધિનું દાન પણ કરીશ જ.'' આ રીતે હે પરીક્ષિત રાજ ! ભગવાને આમ ખેાલી દેવા વગેરેને આનંદિત કરતાં થયાં, પેાતાના શ્રેષ્ઠ શંખ વગાડયે અને વાહન ગરુડ પર બેસીને સ્વધામ જવા રવાના થયા.” Page #258 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર-મંથન દુશ્મને ભીતરે બેઠા, કામક્રોધાદિ સર્વ તે; એક બાજુ હણે તેને, આત્મપ્રકાશ લાધશે. ૧ કિંતુ પછી સમાજે જે, અન્યાય ને અનિષ્ટ તે, ટાળવા કાજ આત્માથ, મથે છે, સર્વથા જગે. ૨ તે જ સર્વાગી-આત્માની, પ્રાપ્તિપૂર્ણતયા થશે; બહિરાત્મા મટી જીવ શિવ સિદ્ધત્વ પામશે. ૩ શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત રાજન મેં તમને ગોંમેક્ષની જેમ એક ઉત્તમ વાત કહી દીધી, તેમ હવે રૈવત મવંતરની વાત કહું છું. સાંભળે. પાંચમા “મનુનું નામ જ રૈવત હતું, તે ચેથા મનુ તામસના સગા ભાઈ જ હતા. એ પાંચમા મનુને અર્જુન, બલિ, વિધ્ય વગેરે કેટલાય પુત્રો હતા. તે મવંતરમાં ઈંદ્રનું નામ હતું વિભુ, અને તે કાળે ભૂતરય આદિ દેવોનાં પ્રધાન જૂથ હતાં ! ઉપરાંત હિરણ્યોમા, વેદશિરા, ઊર્વબાહુ વગેરે સપ્તર્ષિઓ હતા, તે પૈકીના એક શુભ્ર ઋષિનાં પત્નીનું નામ વિકુષ્ઠ હતું. એમના ગર્ભમાં અંશાવતાર તરીકે ખુદ ભગવાને વૈકુંઠ નામને અવતાર ધારણ કર્યો. અને એમણે જ લમીદેવીની પ્રાર્થનાથી એમને પ્રસન્ન કરવા વૈકુંઠધામની રચના કરેલી. વૈકુંઠલોક દુનિયામાંના બધાં ધામા કરતાં શ્રેષ્ઠ લેખાય છે. તે વૈકુંઠના કલ્યાણમય ગુણ અને પ્રભાવનું વર્ણન આમ તે હું ટૂંકમાં ત્રીજા સકંધમાં કરી ચૂક્યો છું. વળી વિસ્તારથી એ કહેવું પણ સહેલું નથી જ. ઉપરાંત ભગવાન વિષ્ણુના સંપૂર્ણ ગુણેનું વર્ણન તો કઈ કરી જ નથી શકતા.' એમ કરવું એ તો પૃથ્વીના પરમાણુની ગણતરી કરવા જેવી જ વાત ગણાય. છઠ્ઠા “મનું Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચક્ષુના ચાક્ષુષ પુત્ર નામે હતા. એમના પૂર, પુરુષ, સુથુન વગેરે કેટલાય પુત્રો હતા. તે કાળે ઈંદ્રનું નામ હતું મંત્રમ અને પ્રધાન દેવગણ આય આદિ હતા. તે મન્વતરમાં હવિષ્યમાન અને વીરક આદિ સપ્તર્ષિએ હતા. જગત્પતિ ભગવાને એ વખતે પણ વૈરાજની પત્ની સંભૂતિના ગર્ભથી અજિત નામના અંશાવતાર પ્રગટ કરેલ કે જે અવતારે સમુદ્રમંથન કરી દેવા માટે અમૃત કાઢેલું! અને ભગવાન પોતે પણ કાચબાનું રૂપ ધારણ કરી મંદરાચલના રવૈયાના આધાર રૂપ બન્યા હતા. હવે પરીક્ષિતથી ન રહેવાયું અને તેઓ બોલ્યા : “ભગવાને ખદે ક્ષીરસમુદ્રનું મંથન શી રીતે કર્યું અને કયા કારણે અથવા કયા ઉદ્દેશથી પિતાની પીઠ પર મંદરાચલ(પર્વત)ને ધારણ કર્યો? તે વખતે દેવતાઓને અમૃત શી રીતે મળી શકયું ? અમૃત સિવાય પણ બીજી કઈ વસ્તુઓ તેમાંથી નીકળી ? ભગવાનની આ લીલા ખૂબ અભુત છે. આપ કૃપા કરીને સંભળાવે ?' હવે સૂતજી બેયા : “શૌનકાદિ ઋષિએ ! બ્રહ્મચારી શુકદેવજીએ પ્રથમ તે આ પ્રશ્ન કરવા બદલ પરીક્ષિત રાજાનું અભિનંદન કર્યું અને પછી તેઓ શાંત, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે બોલવા લાગી ગયા. શુકદેવજી બોલ્યા : “પરીક્ષિતજી આ તે વખતની વાત છે કે જ્યારે અસુર જૂએ પોતાના તીક્ષણ હથિયારોથી દેવતાઓને હરાવી નાખ્યા હતા ! અનેક જણાએ તો ત્યાં મૃત્યુ પણ નેતરી લીધાં હતાં ! કારણ તે જમાનામાં દુર્વાસા ઋષિના અભિશાપને લીધે આખાં ત્રણે જગત અને ખુદ દેવોને ઈદ્ર પણ શ્રીહીન થઈ ગયેલ. ત્યાં લગી કે યજ્ઞયાગાદિ ધર્મકર્મોને જ લેપ થયેલો ! આ બધી દુર્દશા જોઈ ઈક, વરુણ આદિ દેવોએ આપસમાં ખૂબ જ વિચાર્યું પણ તેઓ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી ન શકયા ! તેથી બધા જ દેવો સીધા સુમેરુના શિખર પર બેઠેલા બ્રહ્માજીની સભામાં પહોંચી ગયા. અને ઘણી નમ્રતાથી આ બધું તેમને કહી સંભળાવ્યું. ખુદ બ્રહ્માજીને પણ લાગ્યું કે જ્યારે અત્યારે ઈંદ્ર, વાયુ આદિ સમર્થ દેવતાઓ પણ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શક્તિહીન બની ગયા છે, ત્યારે તેની સ્થિતિ ઘણુ વિકટ અને સંકટગ્રસ્ત થઈ ગઈ છે. અને એનાથી સામે અસુરે બેટી રીતે ફૂલી ફાલી રહ્યા છે. ત્યારે બ્રહ્માજીએ એકાગ્ર મને પ્રભુને સંભાર્યા. પછી થોડી જ વારમાં ભગવમય બ્રહ્માજીએ પ્રફૂલિત મુખે દેવતાઓને કહ્યું : “દેવતાઓ! હું, શંકરજી, તમે બધા તથા અસુર દૈત્ય, મનુષ્ય, પશુ-પંખી, વૃક્ષ અને સ્વેદજ આદિ સમસ્ત પ્રાણુ કે જેઓ ભગવાનના વિરાટમાંથી એક અત્યંત સ્વલ્પતિસ્વલ્પ અંશરૂપે રચાયેલ છે. સૌ મળીને ભગવાનનું જ આપણે શરણ સ્વીકારીએ ! જે કે ભગવાનની વિશાળ દષ્ટિમાં તે નથી કેઈ વધપાત્ર કે નથી તે કઈ અનાદરપાત્ર ! તે પણ પ્રલયને સમયે તેઓ રજોગુણ, સત્વગુણુ અને તમોગુણને સ્વીકાર કર્યા કરે છે. એ ભગવાને આ વખતે પ્રાણી માત્રના કરણને માટે સર્વગુણ સ્વીકારેલ છે. માટે જ આ જગતની સ્થિતિ અને રક્ષાને પવિત્ર અવસર છે. માટે આપણે બધા તે જ જગદ્ગુરુ-પરમાત્માનું શરણ સ્વીકારીએ. તે ભગવાન દેવના પ્રિય છે તેમ દેવો પણ ભગવાનને વહાલા છે જ. એટલે આપણે તેઓ જરૂર કલ્યાણ કરશે જ. શુકદેવજી કહે છેઃ “એમ દેવોને તૈયાર કરી બ્રહ્માજી તે બધાંને સાથે લઈ ભગવાન અજિતજી પાસે વૈકુંઠ ધામે આવ્યા કે જે ધામ તમોમય પ્રકૃતિથી હંમેશાં દૂર છે ! પણ કંઈ દેખાયું નહીં, તેથી બ્રહ્માજીએ એકાઝમને વેદવાણ દ્વારા ભગવાનની સ્તુતિ કરી પ્રસન્ન થવા વિનંતિ કરી.” આ પછી શુકદેવજીએ કહ્યું : “બસ એ જ વખતે ભગવાન ખુદ પ્રગટ થઈ ગયા. સૌએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભગવાનને કહ્યું : વાસુકિ નાગનું રાંઢવું અને મંદરાચલ પર્વતને રવે કરી ક્ષીરસાગરને ધીરજ અને ક્રોધિત થયા વિના મથવા લાગે, લોભ ન કરશે. અને કશું ખાસ નહીં મળે, અમૃત તે તમોને જ મળશે.” આ સાંભળી બ્રહ્મા, શંકર અને દેવે વગેરે સૌ ખુશી ખુશી થતાં રવાના થયા. ભગવાન તે તે પહેલાં જ અંતર્ધાન થઈ ચૂક્યા હતા.” Page #261 -------------------------------------------------------------------------- ________________ નીલક’ઠનું વિષ—ગ્રહણ માનવીના મહા શત્રુ, સ્વચ્છ′′ ને ઘમંડ એ; પેસે સમૂહમાં ત્યારે, ખુદ પ્રભુ હલી ઊઠે. ૧ સહેજે ઘટના એવી, બની જાય જગે પછી; ઇચ્છાએ કે અનિચ્છાએ, મત્યબુદ્ધિ સીધી થતી. સ્વૈચ્છિક સ’ચમી રીતે, જ્યારે સૌ જન ચાલશે; ત્યારે જ માનજો નિશ્ચ ધર્મ કાય થશે જગે. ૩ શુકદેવજી ખેલ્યા : “પરીક્ષિત ! ત્યારબાદ દેવા પોતાના પ્રમુખ ઇંદ્રજી સહિત બધા અસુરના અધિપતિ એવા લિ પાસે પહેાંચી ગયા. હથિયાર વિના દેવાને આવેલા જોઈ દૈત્યા તા આ તકને દુર્લોભ લઈ દેવને પડવા માગતા જ હતા. પરંતુ દૈત્યરાજ ખલિ તને દુલ્યમ લેવામાં માનતા ન હતા. એમણે તા ઊલટું સ ંધિને અવસર આવેલા નણી ખૂબ પ્રેમથી તે સૌને આવકારી લીધા. ઊંચા આાસનથી નીચા ઊતરી સામે જઈને દેવાને માન પણ આપ્યું. દેવે ખૂબ રાજી થયા. ઈંદ્ર અને દેવાએ અસુરરાજ બલિને ઉચ્ચ આસને બેસવા વિનતિ કરી. તેમ થયા બાદ ખાલ્યા : ‘ખુદ ભગવાનની ઇચ્છા છે, તે દેવા – દાનવે આપણે સાથે કાં ન મળીએ ?' લિ હતા અસુરરાજ, પણ સમજુ હતા, તરત સમત થઈ ગયા અને તેમના સેનાપતિએ પણ સંમત થઈ ગયા. સામાન્ય રીતે માણસને લડાઈની વાતે ચાહે તેટલી ગમતી હૈાય, યુદ્ધમાં વિજયની ગમે તેટલી ચટપટી હાય, પર ંતુ વાટાઘાટાનું દ્વાર ઊધડતું હાય તેા કુદરતી રીતે તે સૌને ગમે છે. ગમવું જ જોઈએ ! એને લીધે તા દેવા અને દાનવા વચ્ચે તરત સધિ થઈ ગઈ અને દૈવ-અસુરા સૌએ ભેગા મળી - Page #262 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રમંથનનો ઉદ્યમ કરવો શરૂ કર્યો. ત્યારબાદ મંદરાચળ પર્વતને ઉખેડી તો નાખ્યો પણ ધાર્યા કરતાં આ કામ ઘણું કઠણ નીવડ્યું. જેમ તેમ કરી બન્નેના સંયુકત બળને લીધે સમુદ્રકાંઠા લગી તે લઈ ગયા. પણ સમુદ્રની અંદર જ્યાં લગી મંદરાચળ મૂકે નહીં ત્યાં લગી સમુદ્રમંથન થાય શી રીતે ? મળે તે બંનેય વર્ગને પિતપોતાની બહાદુરીનું ઘમંડ હતું. એ ઘમંડને લીધે જ પર્વત બન્નેના હાથમાંથી છટકા હતે. છટકતાં તેણે કેટલાય દેવોને તથા અસુરોને સારી પેઠે ખાખરા કરી નાખ્યા. એ બધાને ઉત્સાહ ભાંગી ગયું કે તરત ભગવાન ગરુડ પર બેસી ત્યાં આવી પહોંચ્યા અને ભગવાનને જોતાં જ સૌને ઉત્સાહ પાછા પૂર્વવત્ થઈ ગયો. ભગવાનની અમૃતમયી દૃષ્ટિ પડી તે પહેલાં જ “ધમંડ” સરી પડયું. ભગવાને રમતાં રમતાં ગરુડ પર પર્વત મૂકી દીધું અને પોતે સવાર થઈ તે પર્વત પર બેસી સમુદ્રતટની યાત્રા કરી. પછી ગરુડજીને વિદાય કરી ભગવાન એકલા ત્યાં રહી ગયા. નાગરાજ વાસુકિ નાગને, દેવ અને અસરએ અમૃતમાં તેમને પણ ભાગ રહેશે એમ કહીને, આ કામમાં એમને સાથ લીધેલ. બસ, હવે એને દોરડાં માફક વીંટીને ઘણું પ્રેમ અને આનંદ સાથે અમૃત માટે સમુદ્રને મથવો શરૂ કર્યો. એ સમયે પહેલે પહેલ અજિત ભગવાન વાસુકિ નાગના મુખની બાજુમાં મંથન માટે લાગી ગયા. તે જોઈ દેવે પણ ત્યાં જ આવીને એકાગ્ર થઈ ગયા, પરંતુ ભગવાનની આ ચેષ્ટા દૈત્ય સેનાપતિઓને પસંદ ન પડી. તેઓએ કહ્યું: “પૂછડું તે નાગનું અશુભ અંગ ગણાય ! અમે ક્યાં કમ છીએ તે પૂછડું પકડીએ ?' એમ કહીને જેવા એક બાજુ ઉભા રહી ગયા કે તરત મર્માળુ રિમત કરીને ખુદ ભગવાને દેવતાઓની સાથોસાથ નાગનું પૂછડું પકડી લીધું. બસ આ રીતે સૌ સમુદ્રમંથનમાં અને અમૃતની શોધમાં પિતપતાનું સ્થાન સંભાળી લઈ લાગી ગયા. પરંતુ દુર્ભાગ્યવશ પર્વતને પકડી રાખવા છતાં તે ડૂબવા લાગે. જો સમુદ્રમાં પર્વત ડૂબી જાય તે બધું જ કર્યું – Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કારવ્યું ધૂળમાં મળી જાય ! દેવો અને અસુરે જેવા નિરાશ થયા કે તરત અજિત ભગવાને કાચબાનું રૂપ ધારણ કરી સમુદ્રજળમાં પેસી પિતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને ઉપાડી લીધે. ભગવાન પોતે તે સત્યસંકલ્પ છે. અને ભગવાનની શક્તિ પણ અનંત છે. તેમને માટે આ સામાન્ય બાબત ગણાય ! પછી ભગવાને બધામાં બળ સિંગ્યું. નાગરાજ વાસુકિને જમ્બર શ્વાસોચ્છુવાસથી દેવો-અસુરે પાછા નિસ્તેજ થયા કે તરત તે જ વખતે ભગવાનની પ્રેરણાથી દેવતાઓ ઉપર વાદળાની વર્ષા થઈ અને વાયુમાં શીતળતા અને સુગંધને સંચાર થયો. કઠિન પરિશ્રમે પણ અમૃત હજુ ન નીકળ્યું, ત્યારે ભગવાને જાતે સમુદ્રમંથન કરવા માંડયું કે તરત હાલાહાલ નામનું ઉગ્ર વિષ સમુદ્રમંથનમાંથી નીકળ્યું અને ઊડવા લાગ્યું, તેથી પ્રજા માત્ર શિવશરણે ગઈ. સદાશિવ તે પાર્વતીજી સાથે ત્યારે કેલાસ પર હતા, ત્યાં પ્રજ અને પ્રજાપતિએ તેમની હૃદયથી પ્રાર્થના કરી. તેઓ તે હંમેશાં પરમ દયાળુ જ છે ! સતીજીને સમજાવી દીધાં. સતી પોતાના પતિ ભગવાનને પ્રભાવ જાણતાં જ હતાં ! એટલે ખુશીથી સંમત થયાં. એમણે એ કાલકૂટ વિષને પીવા હથેળી ફેલાવી અને એ હળાહળ ઝેર ગટગટાવી ગયા, જીરવી ગયા. આથી જ શંકર પિતે નીલકંઠ કહેવાય છે. જે દૂષણરૂપ હતું, તે જ હવે ભૂષણરૂપ બની ગયું. મહાનની ખૂબી જ મહાન હોય છે ! આથી દેવો અને અસુર ખુશખુશ થઈ ગયા. પછી કામધેનુ નીકળ, તે બ્રહ્મવાદી મહર્ષિ મુનિઓએ રાખી લીધી. ઉચ્ચ શ્રવા નામને ઘેડ નીકળે, જે લેવાને બલિરાજને લેભ થયો. ભગવાને પ્રથમથી કડી રાખેલું, તેથી જે તે લેભ જ કર્યો ! પછી અરાવત નામને ચાર દાંતવાળ મનોહર હાથી નીકળે. એમ એક પછી એક હવે સુંદર ચીજે સમુદ્રમંથનમાંથી નીકળવા લાગી ગઈ હતી.” Page #264 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને ધવંતરિ–પ્રાગટ્ય છીનવે પશુતાવાળા, હૈયે જે દેવભાગ તે જામે પરસ્પર કલેશ, ને છીનવ્યું સરી જશે. ૧ બૂરા ભલા તો નિચે, બદલે શીધ્ર સાંપડે, માટે પ્રભુ તણું નામ, યાદ રાખો પળે પળે. ૨ શુકદેવજી કહે છે: “પરીક્ષિત રાજન ! આ રીતે સમુદ્રમાંથી નીકળેલા ઝેરને ભગવાન શંકરજીએ પી લીધું. કામધેનુને બ્રહ્મવાદી ઋષિઓએ લઈ લીધી. ત્યાર પછી ઉઝવા નામને ઘેડ (કે જે) ચંદ્રમાના જેવો શ્વેત વર્ણનો નીકળે તે અસુરરાજ બલિએ લીધે. ત્યાર પછી મોટા ચાર દાંતવાળો ઐરાવત હાથી નીકળ્યો. ત્યાર બાદ કૌસ્તુભ નામને પદ્મરાગ મણિ સમુદ્રમાંથી નીકળ્યા. મણિ અજિત ભગવાને લઈ લીધો ત્યાર બાદ સ્વર્ગની શોભા વધારનારું કલ્પવૃક્ષ એ સમુદ્રમંથનમાંથી નીકળ્યું, જે મન:કામના પૂરનારું હતું. ત્યાર બાદ આભૂષણેથી ઓપતી એવી અપ્સરાઓ નીકળી, તે દેવોએ વિલાસ માટે રાખી લીધી. ત્યાર બાદ શોભામૂતિ ખુદ લક્ષ્મીજી પ્રગટ થયાં. જાણે આખુંય જગત એની સેવામાં તત્પર થઈ ઊઠયું. કારણ કે એ તો ખુદ ભગવાનની જ નિત્ય શક્તિ છે ને ! તે હાથમાં માળા લઈ ‘વરને પસંદ કરવા આમતેમ ઘૂમી. પરંતુ પોતાને ગ્ય “વર” અહીં લક્ષમીજીને મળે જ નહીં. લક્ષમીજીને મનેમન લાગ્યું “દુર્વાસા આદિ તપસ્વી છે. પણ ક્રોધ પર એમણે વિજય મેળવ્યો નથી ! બહસ્પતિમાં જ્ઞાન છે. પણ પૂરી અનાસક્તિ નથી ! બ્રહ્મા વગેરે આમ પ્રભાવશાળી તો છે જ, પણ કામ પર હજુ વિજય મેળવ્યો નથી. ઇક આદિમાં ઐશ્વર્ય તે ખૂબ છે. પણ જ્યારે બીજાને આશરો એમને વારંવાર લેવો પડતો હોય છે, તો એ અશ્વર્ય શા કામનું ? પ્રા. ૧૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પરશુરામ જેવા ઋષિ, ધર્માત્મા તેા છે જ, પરંતુ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ ભરી સમતા તેએ રાખી શકતા નથી ! શિખિ જેવા રાષિ ત્યાગી તા. ખૂબ છે જ, પણ માત્ર ત્યાગથી જ મુક્તિ મળી શકે નહીં, કાવી માં વીરતા ઘણી છે. પણ કાળ આગળ તે વીરતાનું કાંઈ ચાલતું નથી. સનકાદિ ઋષિએમાં વિષયાસક્તિ તે નથી, પણ સતત અદ્વૈત સમાધિમાં જ રહે એમની સાથે લગ્ન શી રીતે કરું ? માર્કડેય આદિ ઋષિએ દીર્ઘાયુ તા જરૂર છે જ. પરંતુ એમનાં શીલ મંગલ મારે અનુરૂપ છે જ નહીં ! હિરણ્યકશિપુમાં શીલ મગલ તા છે જ, પણ આયુષ્ય કથા છૂટે, તેના કાંઈ સે! જ નથી. ભગવાન શંકરમાં ઘણું બધું સારું છે, પણ તેએ હમેશાં અમંગલ વૈશમાં જ રહે છે ! હવે બાકી રહ્યા માત્ર વિષ્ણુ ભગવાન ! તેએમાં તા સર્વ પ્રકારની સંપૂણુતા છે. કશી જ ખામી નથી ! પણ તે મને ચાહે છે જ કાં ? તેનું શું ? પરંતુ આખરે એમની પસંદગી કર્યા સિવાય એમને માટે ખીજો ઉપાય જ નહેાતે, કારણ કે એમનામાં બધા જ ઉમદા ગુણે હતા. ખરેખર કહીએ તેા હુીજી આવા પરમ પુરુષ વિના બીજા કાને વરવા માટે ચૂંટી શકે ! એથી લમીજીએ એક માત્ર પેાતાના આશ્રય સ્થાન રૂપે એમને જ પતિ તરીકે ચૂંટયા ! અને ગળામાં સુંદર વરમાળા સમય હું ક્ષણુ ગુમાવ્યા વિના આરપી દીધી, પછી જ્યાં પેાતાનું કાયમી સ્થાન છે, તે વિષ્ણુ ભગવાનની છાતી પર ઠીક ઠીક મીટ માંડી એની સામે જોઈ પાસે જ મૌનપણે ઊભી રહી ગઈ ! ભગવાને પણ ખુશો થઈ લક્ષ્મીને પેાતાના હૃદયકમળમાં સ્થાન આપી દીધું ! લક્ષ્મીજીએ પણ ત્યાં વિરાજમાન થઈ કરુણામય દષ્ટિથી ત્રણે લેાક, લેાકપતિ અને પેતાની પ્રાણપ્યારી પ્રજાની આબાદી કરી નાખી, તે વખતે શંખ, ક, મૃગ આદિ વાજાં વાગવા માંડયાં. ગંધ' તથા અપ્સરાઓ પણ નાચવા લાગી ગયાં. એથી ઠીક ઠીક મુવાજ થવા લાગ્યા. ના. રુદ્ર, અગિરા આદિ બધા પ્રજાપતિએ પુષ્પવર્ષા કરતા કરતા ભગવાનનાં ગુણુ, Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સ્વરૂપ અને લીલા આદિનું યથા વર્ણન કરવાવાળા મંત્રોથી એમની સ્તુતિ કરવા લાગ્યા. પરીક્ષિતજી! ખરેખર દેવતા, પ્રાપતિ અને પ્રજા એ બધાં જ લક્ષ્મીજીની કૃપાદાથી શોલ આફ્રિ ઉત્તમ ગુણાથી સૌંપન્ન થઈને ઘણાં સુખી થઈ ગયાં. બાકી દૈત્યો અને દેવેશ પર લીજીની કૃપા ન થવાથી દૈત્ય નબળા, ઉદ્યોગરહિત અને નિર્લજ જજ બન્યા તથા દેવતાએ લાલી થઈ ગયા ! ત્યાર બાદ સમુદ્રમંથનમાંથી વારુણી નીકળી જેને દૈત્યેએ ભગાનતી અનુમતિથી લઈ લીધી, ત્યારબાદ દેશ અને દૈત્યાના સમુદ્રમંથનથી એક ઉત્તમ પુરુષ નીકળ્યા. એમના હાથ ખૂબ જાડા અને લાંબા હતા. એ પુરુષનું ગળુ શંખ જેવું ચઢાવઉતાર જેવું હતું. શરીરને રંગ સુંદર અને આંખમાં લાલિમા હતી ! ગળામાં માળા ! અંગે અંગમાં આભૂષણેાની સજ્જતા હતી. શરીર પર પીળું પીતાંબર ! કાનમાં ચમકતાં કુડલે, પહેાળી છાતી, તરુણ વય, સિંહસનું પરાક્રમ, અનુપમ સૌંદર્યાં, ચીકણા અને ઘૂઘરાળા વાળ શિર પર લહેરાતા હતા. છબિ ઘણી સુંદર. એમના હાથમાં કંકણ અને અમૃતભયે! કળશ હતેા. તેએક બીજા કોઈ નહીં પણુ વિષ્ણુ ભગવાનના અંશરૂપ અને આયુર્વેદના પ્રરૂપક, યજ્ઞભેતા એવા મશદૂર ધન્વંતરિ દેવ હતા. દૈત્યેએ તરત જ તેમના હાથમાં અમૃતકળશ છીનવી લીધા, તેથી દેવે નિરાશ નિરાશ થઈ ગયા. એક એમના મુખ પર તરવરતા લાગ્યા. તરત ભગવાને દિલાસા આપ્યા અને કહ્યું : ‘જુએ, હમણાં જ એ બધામાં ઝઘડા થવાના' અને તેમ જ થયું, તેઓમાંના જ ખેલવા લાગ્યું : દેવાએ પશુ મહેનત કરી છે. માટે તેમને પણ ભાગ મળવે. ૪ જોઈએ. તા જ ધ જળવાય.' આમ અંદરઅંદર હું હું તું તું થતું હતું. તેવામાં જ ભગવાને એક મેાહજનક અજોડ નારીનું રૂપ વરી લીધું....” Page #267 -------------------------------------------------------------------------- ________________ હિની-લીલા સૌની ક્રિયા છે સરખી જણાય, તે ભાવભેદે ફતભેદ પામે; સત્ય પ્રભુનિષ્ઠ કરે ગમે તે, તે તેય મુક્તિ-પદ મેળવે છે. ૧ મૂઢ સ્વાથી ડરે સૌથી, લાલચે ઢળી જતો કષ્ટ લાલચમાં ય, માટે પ્રભુ આશરો. ૨ શ્રી શુકદેવજી પરીક્ષિત સજાને કહે છે: “બસ; જેવી દૈત્યમાં અંદરોઅંદરની હુંસાતુંસી થવા લાગી કે તે જ પળે ચતુર શિરોમણિ ખુદ ભગવાનને જાતે જ અત્યંત અદૂભુત અને અવર્ણનીય રૂપ ધારણ કરી લીધું. શરીરને રંગ લીલા કમળ જેવો અને જાણે જોયા જ કરવાનું મન થઈ જાય તેવો. એકેએક અંગપ્રત્યંગ આકર્ષક હતાં. બને કાન અતિ સુંદર અને કર્ણિકા–કૂલથી સુશોભિત હતા. સુંદર ગાલ, ઊંચી નાસિકા અને રમણીય મુખારવિંદ, નવી જુવાનને કારણે સ્તન બરાબર ઉભરાયેલાં અને કનક કળશ જેવાં મનહર હતાં અને સ્તનના ભારથી કમર પાતળી થયેલી જણાતી હતી. મુખમાંથી નીકળતી સુગંધને લીધે ગણગણતા ભમર તૂટી પડતા જણાતા હતા ! પિતાના લાંબા લાંબા કેશપાશમાં એ રૂપ–સુંદર નારીએ ખીલેલાં વેલ પુપની માળા ગુંથીને રાખેલી હતી. સંદર ગળામાં કંઠાભૂષણ અને સુંદર ભુજાઓમાં બાજુબંધ સુશોભી રહેલાં હતાં. સ્વચ્છ અને વેત વસ્ત્રો પહેરી તે મહાન નારી ઊભી રહી હતી. કેડમાં કરધની તથા સુંદર અને ચંચળ ચરણોમાં ઝાંઝર રૂમઝૂમ રૂમઝૂમ કરી રહ્યાં હતાં. લજજાળું સિમત, નાચતી એવી તીરછી ભમરો અને વિલાસભરી આંખે સાથે મહિનરૂપધારી ભગવાન ત્ય સેનાપતિઓના ચિત્તમાં વારંવાર કામોદ્દીપન કરવા લાગી ગયા ! દૈલ્ય બોલી ઊઠયા : “અહે ! કેવી સુંદરી છે!' તરત તે બધા તેમને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પાસે દોડી ગયા. કામમોહિત થઈને પૂછવા લાગ્યા : “અરે કમલનયની! તું કેણ છે? ક્યાંથી આવી રહી છે ? અને શું કરવા ઈચ્છે છે? સુંદરી ! તું કાની પુત્રી છે? તને જોઈ અમારું સૌનું મન વ્યાકુળ થઈ ગયું છેઅમારા સૌના મનમાં એક પ્રકારને ખળભળાટ મચી ગયો છે! ખરેખર વિધાતાએ જ દયા કરીને અહીં અમારી પાસે તને મેકલી છે ! અહા માનિની ! એમ તો અમે લેકે એક જ જાતિના છીએ, છતાં પણ તને એકને જ ચાહીએ છીએ, માટે અમારામાં અંદર અંદર જટિલ ગાંઠ પડી ગઈ છે ! એ સુંદરી !. તું જ અમારો ઝઘડો મટાડી દે ! અમે બધા કશ્યપજીના પુત્ર હોઈ તે રીતે સગા ભાઈઓ છીએ. અમે લોકેએ અમૃત મેળવવા માટે ઘણું પ્રયત્ન કર્યો છે ! તું જ ન્યાય તોળી નિષ્પક્ષભાવે અમને વહેચી આપ ! જેથી પછી અમારામાં માંહોમાંહે કઈ પ્રકારને ઝઘડે જ ન થાય !” જ્યારે બધા દૈત્યોએ આ પ્રકારની એક સાથે અને એક સામટી પ્રાર્થના કરી ત્યારે તીરછી નજરે હસીને મહિનરૂપ ભગવાન ને કહ્યું : “આપ લે કે તે બધા ઋષિ કશ્યપજીના પુત્રો છે, જયારે હું તો કુલટા છું. મારા જેવી કુલટા નારી ઉપર આપ જેવા કે ન્યાયભાર કાં નાખે છે ? વિવેકી પુરુષ છાચારિણે સ્ત્રીઓને કદી વિશ્વાસ જ નથી કરતા ! હે દૈત્યો ! કૂતરાં અને વ્યભિચારિણે સ્ત્રીઓની મિત્રતા કદી કાયમી નથી બની શકતી ! એ તે નવા નવા શિકાર શોધ્યા કરે છે પરંતુ આવા કથનથી તે તેઓ બધા ઊલટા વધુ મોહાઈ ગયા ! લાગ જોઈ મેહિની રૂપધારી સ્ત્રીરૂપે ભગવાન બેયાઃ “હું જે કઈ રીતે આ અમૃત વહેંચી દઉં, એમાં તમે સૌ સંમત છો ?' બધાએ કશો જ હિચકિચાટ કર્યા વગર એ વાત કબૂલ કરી લીધી. ત્યાર બાદ એક દિવસનો ઉપવાસ કરી બધાએ સ્નાન કર્યું. અગ્નિહવન કર્યો. ગે, બ્રાહ્મણ અને પ્રાણીઓને ઘાસચારો અને અન્નવસ્ત્ર વગેરેનું દાન કર્યું તથા બ્રાહ્મણે દ્વારા સ્વર્યયન કરાવાયું, બધાં જ કપડાં પહેરી કુશાસન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પર બેસી ગયા. ભવ્ય ભવનમાં પૂર્વાભિમુખ બધા સ્થિર થયા ત્યારે અમૃત-કળશ હાથમાં લઈ મેહિનીએ સભામંડપમાં પ્રવેશ કર્યો. ધીરી ચાલ અને એ મોહિની કુમારીની આંખે જાણે મદમસ્ત બનેલી હતી ? તેણએ દૈત્યને છાંટે અમૃત પણ ન આપતાં દેવોને જ વહેંચી દીધું ! કેતુ દેવો વચ્ચે ચોરીથી પેસી જઈ અમૃત પીવા લાગે. ભગવાન આ જોઈ ગયા અને તેનું માથું ધડથી જુદું કરી નાખ્યું ! ધડને અમૃન નહોતું અર્થે પણ માથાને અડેલું તેથી માથું અમર થઈ ગયું અને ધડ છૂટું પડી ગયું. બ્રહ્માજીએ એને ગ્રહ બનાવી દીધો જે રાહુપે પૂનમે અને અમાસે, સૂયે તથા ચંદ્ર તેને ઉધડે પાડેલે, તેથી બદલે લેવા માટે એ બન્ને પર તે આક્રમણ કરતો રહે છે ! દે અમૃત પી લીધું કે તરત ભગવાને એ દૈત્યોની સામે પિતાનું અસલ રૂપ પ્રકટ કરી દીધું. અને મોહિનીરૂપ ત્યાગી દીધું. પરીક્ષિત ! જે દે અને દેવો બનેએ એકીસાથે, એક હેતુએ, એક વસ્તુ માટે, એક વિચાર અને એક જ કર્મ કર્યું, છતાં ફળમાં બન્ને વચ્ચે ભેદ થઈ ગયો. કારણ કે દેવોએ ભગવાનની ચરણરજ લીધેલી, તેથી પ્રભુકૃપાએ તે હિનીમાં મુગ્ધ ન બન્યા ! રહસ્ય એ છે કે ભગવાનને જ મુખ્યતવે નજરમાં રાખી, જે કર્મો થાય છે તે ખરેખર પાપરહિત સફળતા પામે છે, જેમ મૂળમાં પાણી સિંચવાથી વૃક્ષ વિકસે છે, તેમ...” દેવ-દાનવ યુદ્ધ આત્માને પરમાત્માને સાધે, ન જ્યાં લગી કેમે; ખેંચાતે ત્યાં લગી જીવ દહેઢિયાદિના સુખે. ૧ માટે જ ઈશ્વરી – નિષ્ઠા, ને પ્રત્યક્ષ ગુરુકૃપા; ચાલજે સાધી સંગાથે, ભવસંગ્રામ જીતવા. ૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ નહીં તો પુરુષાથી, પ્રબળ પુરુષાર્થ તે, મટ્ય થવા છતાં વ્યર્થ, થઈ ભાવ વધારશે. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિતજી ! જોકે દેવો અને દાન બનેએ ઘણું સાવધાનીપૂર્વક સમુદ્રમંથનની ક્રિયા તે એક સરખી કરી પરંતુ બન્નેના ભાવ જુદા જુદા હતા. પ્રભુ તરફ દેવાની નિષ્ઠા હતી જ્યારે દાનવોની વિમુખતા હતી. આથી દેવોને અમૃત પીવા મળ્યું જ્યારે દાનવે ને અમૃતનું એક બિજુ પણ ન મળ્યું. દેવોની સફળતા જોઈ દાનવોને ઘણી અદેખાઈ આવી અને બંને વચ્ચે યુદ્ધ આવી પડ્યું. મતલબ કે દૈવાસુર સંગ્રામ આવી પડ્યો ! વિવિધ પ્રાણીઓ પર ચઢી અસુરે દેવો સામે લડવા લાગ્યા. લડાઈ જબરદસ્ત જામી ગઈ. બલિ નામના અસુરે જ્યારે માયા રચી ત્યારે દેવોએ ભગવાનનું ચિંતન કર્યું. પરિણામે ગરુડ ઉપર સવારી કરીને ખુદ ભગવાને તરત જ તે સ્થળે આવી પહોંચ્યા. જેવા ભગવાન આવી પહોંચ્યા કે તુરત દાનની કપટરૂપી માયા અદશ્ય બની ગઈ. આમ છતાં રાક્ષસ બેવડા જોરથી ખુદ ભગવાનની સામે થયો. કાલનેમિ નામના રાક્ષસે ખુદ ભગવાન સામે ત્રિશૂળ અજમાવ્યું, પણ ભગવાને (કાલનેમિને) પોતાના વજથી રમતાં રમતાં એને તરત ત્રિશળ સહિત ઉડાવી દીધા ! માલ્યવાન વગેરે રાક્ષસોનાં પગ, માથું અને ધડ બને અળગાં પડી ગયાં. પરીક્ષિત રાજન્ ! ભગવાનની દેવો પરની અહેતુકી કૃપાથી તેમને ગભરાટ નીકળી જઈને અસાધારણ હિમ્મત આવી ગઈ ! નવા ઉસાડને સંયાર થયે. ઇકે બલિને ઠપકો આપ્યો પણ બલિએ કહ્યું : “અમારું ભલે જે થવાનું હોય તે થાય પરંતુ અમે તો લડવાના જ. લડતાં લડતાં હાર અને મૃત્યુથી વધુ બીજુ શું થવાનું હતું ? ઈંદ્રના મારથી બલિ પિતાના વિમાનમાંથી નીચે પડી ગયો છતાં હિમત ઉદ નહીં ! આમ દેવો અને અસુરો વચ્ચે લડાઈમાં અપૂર્વ નાશ થવા પછી બ્રહ્માજીએ જોયું કે નારદજીને હવે લડાઈ બંધ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ થાય તે માટે મેલવા જોઈએ. કારણ કે આખી પૃથ્વી લેાહીથી ખરડાઈ ચૂકી હતી ! તે રીતે ઋષિ નારદજી ત્યાં આવી પહેાંચ્યા અને દેવાને કહ્યું : ‘ભગવાનની ભુજાઓની છત્રછાયાથી આપ લેાકાએ અમૃત પણ મેળવ્યું છે. અને આપના ઉપર લક્ષ્મીજીની પણ મહાન કૃપા ઊતરી છે. માટે આપ લેાકા હવે સ્વેચ્છાએ લડાઇને એક તરફી ખંધ કરી દે. કારણ કે આ અસુરા હારશે અને મરશે તૈય જાતે લડવું નહી” છેડે તેમ તેમની આસુરી પ્રકૃતિને કારણે લાગે છે!' દેવે એ દૈવિષ નારદની વાત તરત માની લીધી અને પોતાના ક્રોધને વારી એકી સાથે તે શ્રૃધા એકતરફી સંગ્રામ બંધ કરીને સ્વમાં સીધાવી ગયા. સ્વમાં દાનવો સામે જીત અને રક્ષા જોઇને સૌએ યશેાગીત ગાયાં. યુદ્ધમાં બચેલા ધા દૈત્યે લિને લઈ અસ્તાચલની યાત્રાએ ગયા, અને ત્યાં શુક્રાચાર્યની સજીવની વિદ્યાથી મરેલા બધા અસુરે ફરી પાછા સજીવન થઈ ગયા. ઈંદ્રિયામાં ચેતના અને મનમાં મરશક્તિ ફરીને આવી ગયાં. બિલ આમતા ત્યાગી છતાંય રાક્ષસી હતા, આથી હાર અને નાશ પામ્યા પછી પણ આવી સજીવનતા પામ્યાથી તે ખેને જાણે ભૂલી જ ગયા ! આનું જ નામ છે ઇશ્વરીનાયા ! પરીક્ષિતજી, એ માયાથી ભગવાનની કૃપાને લીધે જેએ અળગા અથવા વ ંચિત છે, તેઓ જાતજાતનાં દુઃખ, પરાજય અને કલેશ પામવા છતાં જ્યાં જરાક કાઈને સહારે કાંઈક ડીક થાય ત્યાં તરત પાછા તાજમાન થઈ જાય છે. આમ એમને! જીવ ફરી પાશે. જન્મ-મૃત્યુના ચક્કરમાં પડી જાય છે! એથી જ જે ઈશ્વરીકૃપા પામે છે, તે જીવ જ આ જગતની માયાને તરી પાર ઊતરી શકે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની અલૌકિક માયા શિવ નારદના જેવા, મહેશ્વરાય કામથી; ન ચેતતાં પડયા હેઠા, ચેતી પાછા ચઢવા ફરી. ૧ માટે ચેતી સદા ચાલી, સત્યાથી પ્રભુનિષ્ઠ જે; પ્રભુ-ગુરુકૃપા સાથે, નકકી ભવાંત તે તરે. ર - પ્રભુ – કૃપાના'ય દુષ્ટતા હાય ત્યાં લગી; સૌજન્યે તે મળે અને, બાહ્યાંતર સુખા વળી. ૩ શુકદેવજીએ કહ્યું : “પરીક્ષિત ! જ્યારે ભગવાન શ કરે જાણ્યું કે ખુદ ભગવાને’ ‘મેાહિતી'નું રૂપ લઈ અસુરાને મુગ્ધ કરીને દેવાને અમૃત પિવડાવી દીધું છે, ત્યારે તેઓ પાજીને સાથે લઈ ભગવાનના નિવાસસ્થળે ગયા. ભગવાને સ્વાગત કર્યું. ત્યારે તે બોલ્યા : ‘સમસ્ત દેવાના આરાધ્યદેવ ! આપ વિશ્વવ્યાપી, જગદીશ્વર અને જગત્સ્વરૂપ છે. સમસ્ત સચરાચર પદાર્થોનું મૂળ કારણ, ઈશ્વર અને આત્મા પણ આપ પોતે જ છે. આ જગતને! આરંભ, મધ્ય અને અંત પણ આપ થકી જ છે. છતાં આપ જાતે આદિ, મધ્ય અને અતથી રહિત છે. આપના અવિનાશી સ્વરૂપમાં દ્રષ્ટા, દૃશ્ય, ભાતા અને ભાગ્ય એવે કશે! ભેદભાવ છે જ નહીં ! વાસ્તવમાં આપ સચ્ચિદાન દસ્વરૂપ છેા. કલ્યાણેચ્છુ મહાત્મા બધા પ્રકારની ભાસક્તિ તથા કામના છેડી આપના ચરણુકમળની આરાધના કરે છે. આપ અમૃત સ્વરૂપ, પ્રાકૃત ગુણેથી રહિત, શાકની તે છાયાથી પશુ દૂર અને સ્વયં પરિપૂર્ણ બ્રહ્મ છે. આપ કેવળ આનંદસ્વરૂપ છે. નિવિકારી છે. ઉપરાંત આપનાથી ભિન્ન કશું નથી, પણ આપ સૌથી નિરાળા છે ! જેમ આભૂષણમાંનું સ્નું અને સાદું Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સેનું બન્ને સમાન જ છે તેમ. એમ છતાં કુતૂહલ થવાથી અમે આવ્યાં છીએ તે આપ કૃપા કરીને એ મોહિની રૂપ અમને બતાવો !' ત્યારે મિત વેરતાં ભગવાન બોલ્યા : “એ વખતે અમૃતકળશ દૈત્યના હાથમાં ચાલ્યો ગયો હતો. એટલે મારે આમ કરવું પડેલું. એ રૂપ કામેત્તિજના કરનાર હોવાથી આપ જેવા નિષ્કામીને એ રૂપ બતાવવાનું છે અર્થ ” એટલું બોલતાં બોલતાં તે પરીક્ષિતજી ! ભગવાન અંતર્ધાન થઈ ગયા. શંકરજી તે દૂર દૂર જોતા જ રહ્યા. બસ તેવામાં એક સુંદર બગીચું દેખાયું. એમાં કેવાં મજાનાં રસુંદર વૃક્ષ રંગબેરંગી ફૂલેથી અને લાલ લાલ કૂંપળોથી વ્યાપ્ત હતાં ! એમણે એ પણ જોયું કે એમાં એક મનહર સુંદરી દડો ઉછાળી ઉછાળીને રમી રહી હતી કે કરજી એ સુંદરીની ચેષ્ટાઓમાં એટલા બધા કામાતુર થઈ ગયા કે પાસે બેઠેલાં પાર્વતીજીનું શંકરજીને લક્ષ્ય ન રહ્યું અને લજજા છેડી. તેઓ ઊભા થઈ ત્યાં જવા લાગ્યા. પેલી વાયુથી અર્ધ વસ્ત્ર બનેલી મહિની શંકરજીને આવતા જોઈ એકદમ શરમાઈ ગઈ ! તે એક ઝાડથી બીજા ઝાડની પાછળ લપાઈ જતી અને જેરવા હસ્તી હતી. પણ કયાંય જરાય ઊભી રહેતી ન હતી. ભગવાન શંકરની ઈકિયા તેમના કાબૂમાં નહોતી રહી, એટલે તેમાં પણ પેલી સુંદરીની પાછળ જ દેડવા લાગી ગયા ! અને પરાણે હાથ પકડી હાથી હાથણીને આલિંગન કરે, તેમ હૃદયથી તે સુંદરીની છાતી સાથે પોતાની છાતી ભીડી દીધી ! પણ એ તો ભગવાનની માયા ! એટલે શંકરના હાથમાંથી તરત છૂટીને ભાગી અને શંકર ભગવાન પણ એની પછવાડે જ ભાગ્યા ! બસ આમ શંકરનું વીર્ય ખલન થઈ ચૂક્યું ! તે અમોઘ હોવાથી કહે છે કે જ્યાં જ્યાં તે પડયું ત્યાં ત્યાં સને -ચાંદીની ખાણ બની ! આમ શંકર નીચે પડથા કે તરત તેમને ભાન થઈ ગયું ! એટલે ભગવાન બેલ્યા : “દેવશિરોમહિ! મારી સ્રરૂપી માયાથી તમે જે કે વિહિત તે સારી પિઠે થઈ ગયા અને છતાં તરત પાછા પડોને પણ સ્વયં ચેતી ગયા Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અને બ્રહ્મચર્યનિષ્ઠામાં પાછા તત્કાળ તલ્લીન બની ગયા તેથી મને આનંદ થયેલ છે મારી માયા એવી જ છે કે તમે તરત ચેતી ગયા ! બાકી અજિતેંદ્રિય જીવનું તો એમાંથી કોઈ પણ રીતે છૂટવાનું ગજું નથી ! જાઓ હવે તમને મારું વરદાન છે કે અત્યારે તે તમે આટલા પણ મોહિત થઈ ચૂક્યા, પરંતુ હવે ક્યારે પણ મારી માયાથી તમો મોહિત કે ચલિત થશે જ નહીં !” પ્રદક્ષિણા કરીને ભગવાન શંકર કલાસમાં પહોંચી તો ગયા જપરંતુ દેવી પાર્વતી આગળ ફરીફરી લજિજત થઈ તેઓએ તે પ્રસંગના પતનની ક્ષમા માગી લીધી ! પરીક્ષિતજી ! આવી છે. વિષ્ણુ ભગવાનની અપરંપાર લીલા ! આમ મેં આ સમુદ્રમંથનના સમયનું અને પિતાની પીઠ પર મંદરાચળ ધારણ કરવાવાળા ભગવાનની માયાનું તમારી આગળ વિસ્તારથી વર્ણન કર્યું. જે ભક્ત વારંવાર આનું શ્રવણ અને કીર્તન કરે છે, તેને પુરુષાર્થ કદી અને કોઈ પણ સંયોગોમાં નિષ્ફળ જતા નથી ! આ લીલાઓનું ગાયન સંસારનાં, સમસ્ત કલેશ અને પરઅમને મટાડી દે છે. બાકી આ આખ્યાનથી પરીક્ષિત રાજન ! તને એટલું તો સ્પષ્ટ સમક્યું હશે જ કે ભગવાનનાં ચરણકમળ કદી દુષ્ટ જનોને લાધતાં નથી ! તેઓ તો “ભગવાનની માયામાં જ ગળાડૂબ રહે છે. અને દુષ્ટજનની કામના એક પછી એક નવી નવી જમ્યાં જ કરી છે. જ્યારે પ્રભુભકતોની કામના પૂર્ણ થયા કરે છે અને છતાં પ્રભુ એમની નિકટ જ રહ્યા કરે છે. કારણ કે એમનાં મન મૂળ પ્રભુમાં જ છે. કામના પૂર્તિ એમને મન ગોણ રહેતી હોય છે.” મવંતર–કથા મૂળમાં ભગવત્તત્ત્વ રાખી મર્યસમાજને; ધર્માર્થે સ્થાપવા માટે, મનુ જન્મ યુગે યુગે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ દેશ-કાળ નિહાળીને પ્રજા ને ધર્મ બેયનું; મનુપુત્ર તથા દો, રક્ષણ કરતા ઘણું. ૨ સંસાર આમ ચાલે, ત્યાં મુખ્ય ભારતી ભૂમિ; આર્યતા વિકસી તેથી, તેનું મૂલ્ય મહારથી. ૩ શ્રી શુકદેવજી પરીક્ષિતને હવે આગલા સાત મવંતરે વિષે કહે છે: “પરીક્ષિતજી ! વિવરવાનપુત્ર શ્રાદ્ધદેવ પોતે જ સાતમા મનું છે. આ વર્તમાન મવંતર જ એમને કાર્યકાળ છે. એ વૈવસ્વત મનુના ઈવાકુ આદિ દશ પુત્રો હતા અને આદિત્ય, વસુ વગેરે દેવતાએ એ વિસ્વતના પ્રવાન ગણે હતા. પુરંદર એ એમને ઈન્દ્ર છે. કશ્યપ અાદિ સપ્તઋષિઓ છે, આ મવંતરમાં કશ્યપપત્ની અદિતિની કુખે આદિત્યના નાના ભાઈ તરીકે વામનરૂપે જ ભગવાન વિષ્ણુએ અવતાર લીધો હતો ! હવે આગળ આવવાવાળા સાત મવંતરેનું વર્ણન કરું છું. એ તે મેં તમને પહેલાં (ભાગવતના છઠ્ઠી રકંધમાં) બતાવ્યું છે જ, કે ભગવાન સૂર્યને બે પત્નો હતી. એકનું નામ હતુંઃ (૧) સંજ્ઞા અને બીજીનું નામ (૨) છાયા. તે બંનેય વિશ્વકર્માની પુત્રો હતી. કોઈ ત્રીજી “વડવા' પણ હતી. (પણ મને પિતાને સંજ્ઞાનું જ નામ કદાચ બીજું પણું પાડયું હોય એમ લાગે છે !) તે પૈકી પેલી સંજ્ઞાથી ત્રણ સંતાને થયાં : (૧) યમ, (૨) યમી અને (૩) શ્રાદ્ધદેવ અને બીજી સંજ્ઞાથી ત્રણ સંતાનો થયાં (૧) સાવર્ણિ, (૨) શનૈશ્ચર અને (૩) તપતી નામની કન્યા કે જે સંવરણની પતની થઈ. જયારે સંજ્ઞાઓ વડવાનું રૂપ ધારણ કરી લીધું ત્યારે તેણુથી બે અશ્વિનીકુમાર થયા ! આઠમા મન્વતરમાં સાવર્ણિમતુ થશે અને તેના પુત્રો થશેઃ (૧) નિર્મોક, (૨) વિરજક આદિ. પરીક્ષિત ! ત્યારે સુતા, વિરજ અને અમૃતપ્રભ નામે દેવગણ હશે. એ દેવતાઓને ઈંદ્ર થશે; વિરોચનપુત્ર બલિ ! વિષ્ણુ ભગવ.ને વામનાવતાર લઈને એ બલિ પાસેથી ત્રણ પગ ધરતી માગી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ હતી. પણ પાછળથી એમણે એમને આખું ત્રિલોકપણું આપી દીધું. રાજ બલિને એક વાર તો બાંધેલું, પરંતુ પછી પાછા પ્રસન્ન થઈને એમણે સ્વર્ગમાં પણ શ્રેષ્ઠ એવા સુતલ લેકનું રાજ્ય આપી દીધું ! તેઓ આજે ત્યાં જ ઈંદ્રની જેમ જ વિરાજમાન છે ! આગળ જતાં તેઓ પોતે જ ઇંદ્ર થવાના અને પછી સમસ્ત ઐશ્વથી પરિપૂર્ણ એવા દ્રપદને પણ પરિત્યાગ કરીને પરમસિદ્ધિ પ્રાપ્ત કરશે ! ગાલવથી માંડીને અમારા પિતા વ્યાસ તે આઠમા મતરમાં સપ્તર્ષિ થશે. આ સમયે તેઓ બધા ગબળથી આશ્રમમાં વિરાજમાન છે! દેવગુહ્ય પત્ની–સરસ્વતીથી સાર્વભૌમ નામને ભગવાનને અવતાર થશે. તે જ પ્રભુ-પુરંદર ઈંદ્ર પાસેથી રાજય છીનવીને રાજા બલિને અપાવી દેશે ! વરુણના પુત્ર દક્ષસાવર્ણિ નવમા મનુ થશે. પાર, મરીચિગર્ભ આદિ ત્યારે દેવગણુ થશે. અદ્દભુત નામના તે દેના ઇંદ્ર થશે. ત્યારે ઘુતિમાન વગેરે સપ્તર્ષિ એ હશે. આયુષ્માનની પત્ની અંબુધારાના ગર્ભથી ઋષભ રૂપ ભગવાનને અવતાર થશે. અભુત નામને ઈંદ્ર ત્યારે હશે અને એ ભગવાનની આપેલી ત્રિલેકીને ઉપભેગ કરશે. દશમા મનુ તે ઉપલેકપુત્ર બ્રહ્મ સાવર્ણિ ! જેમનામાં બધા પ્રકારના સદ્દગુણ હશે ! ભુરિવેણુ વગેરે એમના પુત્ર હશે અને હવિષ્માન વગેરે સપ્તર્ષિઓ છે. સુવાસન, વિરુદ્ધ આદિ દેવતાગણ ત્યારે હશે અને શંભુ ના મને ઈદ્ર હશે ! વિશ્વસજની પત્ની વિચીના ગર્ભથી ભગવાન વિશ્વફસેનના રૂપમાં અંશાવતાર લઈને શંભુ નામના ઈંદ્ર સાથે મિત્રતા કરશે. અગિયારમાં મન થશે અત્યંત સંયમ એવા ધર્મ સાવર્ણિ. એમના સત્ય, ધર્મ આદિ દશ પુત્રો થશે અને વિહંગમ આદિ દેવગણ હશે, અરુણાદિ સપ્તર્ષિએ ત્યારે હશે અને આયકની પત્ની વિધુતાના ગર્ભથી ધર્મસેતુના રૂપમાં ભગવાનને અંશાવતાર થશે, અને એ જ રૂપે તેઓ ત્રિલેકીનું રક્ષણ કરશે. બારમા મનુ થશે નુકસાવર્ણ. તેમના દેવયાન, ઉપદેવ, દેવશ્રેષ્ઠ વગેરે પુત્રો થશે તે મવંતરમાં ઋતધામા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નામે ઈદ્ર થશે. અને હારિત આદિ દેવ ગણ તથા તપોભૂતિ, તપસ્વી અગ્નીદ્રક આદિ સપ્તર્ષિ થશે. સત્યસહાની પત્ની સૂતાના ગર્ભથી સ્વધામાને રૂપે ભગવાનને અંશાવતાર થશે અને તે રૂપે જ તે ભગવાન, તે અવંતરનું પાલન કરશે. તેમાં મન થર પરમ જિ. દિ દેવસાવણિ. ચિત્રસેન, વિચિત્ર વગેરે તેમના પુત્ર થશે. સુકર્મ અને સુત્રામ વગેરે દેવગણ અને ઈદ્રનું નામ દિવતિ . તે વખતે નિર્મોક વગેરે સપ્તર્ષિએ થશે. દેવહેત્રની પત્ની બૃહતીના ગર્ભથી યોગેશ્વર ભગવાનનો અંશાવતાર થશે. અને તે ભગવાન દિવ પતિને ઈદ્રપદ આપશે. ચૌદમા મનુ સાવર્સિ. ઉરુ આદિ તેમના પુત્રો. પવિત્ર આદિ દેવગણ. તે કાળે ઈંદ્રનું નામ શુચિ. અગ્નિ વગેરે સપ્તર્ષિએ થશે. ત્યારે સત્રાયણની પત્ની વતાનાની કૂખે બૃહદ્રભાનુના રૂપમાં ભગવાન અવતાર ગ્રહણ કરશે અને કર્મકાંડને વિસ્તાર કરો. પરીક્ષિત ! બા ચોદ મવંતરે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળમાં ચાલુ રહે છે. તેમના દ્વારા સહસ્ત્ર ચતુગીવાળા કપના સમયની ગણના થાય છે. આ બધા મનુએ, મનુપુત્ર, સપ્તર્ષિઓ અને દેવેનું નિર્માણ કરનારા મળે તે ભગવાન પોતે જ છે. જે શ્રુતિઓથી ધર્મ ચાલે છે, તે નષ્ટ થતાં, તપ દ્વારા ફરી સપ્તષિઓ એ જન્માવે છે. વામન–અવતાર ભકત માતા પિતા જ્ઞાની અને ઋજુ તપસ્વીઓ; તે સ્થળે જન્મવા ઇચછે, ભગવતી વિભૂતિઓ. . સુર, અસુર હૈ કિંવ, મર્ય કે પ્રાણીઓ બધાં શુભાશુભ થકી યુક્ત, બહારે શુભ લાવવા. ૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ શુદ્ધનું લક્ષ્ય રાખીને, માત્ર માનવ–દેહથી, કરવો યત્ન સંગાથે, શ્રદ્ધા દેવ-ગુરુમયી. ૩ રાજ પરીક્ષિત પૂછે છે : “ભગવન્! પિતે જ શ્રીહરિ તે બધાના સ્વામી છે, તો પછી એમણે રાજ બલિ પાસે દીન-હીન જેવા બનીને શા માટે ત્રણ ડગલાં પૃથ્વી માગી ? વળી તે મળી ગયા પછી પણ બલિને બાંધે શા માટે ? તો ભગવાનની યાચના અને બિનગુનેગારને ભગવાન બંધન કેમ આપે ? તે મારી મુખ્ય રાજા છે, તેનું આપ સમાધાન કરી આપે !” શુકદેવજી કહે છે : “ ક્ષિત ! જ્યારે ઈદે બલિ અસુરરાજ)ને હરાવી એની બધી સંપત્તિ હરી લીધી અને બલિને પ્રાણુરહિત કરી નાખ્યો ત્યારે સર્વે અસુરો પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈ તેમને વિનવવા લાગ્યા, તો તેમણે સંજીવની વિઘાથા સૌ અસુરોને જીવતા કર્યા ! આથી ફરી ગુરુકૃપાને લીધે, ભૂગુકુળના બ્રાહ્મણ ગુરુઓની દયામય આશિષથી બલિરાજ સજજ થઈ ગયા. દાદા પ્રલાદજીએ કિંમતી માળા આપી, એટલે શક્તિશાળી બની ઇ દ્રપુરી જીતવા તે બધા અસુરે આવ્યા. આ વખતની અસરોની મહાશક્તિને જોઈ દેવ અને ઈંદ્ર કંપી ગયા. ઈદે પિતાના ગુર બૃહસ્પતિજીની સલાહ માગી ત્યારે બૃહસ્પતિ ગુરુએ કહ્યું : “ભૃગુકુલ બ્રાહ્મણના ચારે હાથ આજે અસુર ઉપર, તેમની ભક્તિને લીધે છે. વળી બલિના દાદા પ્રહ્લાદ ભક્તની પણ અસુરે ઉપર દયા ઊતરી છે. માટે આવા સમયે તમે દેવ-દેવાંગનાઓ સૌ અમરાપુરી છેડી જ્યાં ત્યાં છુપાઈ જાઓ !” ગુરુનું કહેવું માની બધા દેવોએ તેમ જ કર્યું. દેવોની માતા અદિતિ આમ તે કશ્યપઋષિની ધર્મપત્ની હતી. એક વખત તપ પૂરું થયે અદિતિ પાસે કશ્યપનિ આવ્યા હતા. અદિતિએ કશ્યપમુનિ આગળ પિતાની આ બાઈક(દેવો) જે ભૂંડી દશા થઈ હતી, તે કહી તેમની દોરવણી માગી. કશ્યપજીએ સમય પારખીને પાયાની જ વાત કહી નાખી, મતલબ કે તેમણે કહ્યું : Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ બ્રહ્માજી પાસેથી ભગવાનની પરમ કૃપા ઊતરે, તે અંગે જે વ્રત કરવાનું (જે પાત્રતને પ્રતાપે ખુદ પરમાત્મા જાતે કુખે અવતરી શકે તે) સૂચવ્યું. અને તે માટે ફાગણ સુદ એકમથી માંડીને સુદ તેરસ લગી બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશય્યા પર સુવું અને ત્રણેય વખત પવિત્ર રહેવું ! કુસંગ ન કરવો ! જૂઠું ન બોલવું ! ઝીણામાં ઝીણું દયા પાળવી ! તેરશને દિવસે વિધિ જાણવાવાળા બ્રાહ્મણને બોલાવી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુને પંચામૃત સ્નાન કરાવવું! તે દિવસે મટી પૂજા કરાવવી અને દૂધ-ખીર બનાવી વિષ્ણુ ભગવાનને અર્પણ કરવી. ખરેખર તે અત્યંત એકાગ્ર ચિત્તથી તે ખીરથી ભગવાનનું પૂજન કરવું ઘટે અને પ્રસન્ન કર્યા પછી જ્ઞાની–આચાર્ય અને ગર બ્રાહ્મણોને વસ્ત્ર, આભૂષો અને ગાયો આદિ આપી સંતુષ્ટ કરવા જોઈએ. હે પ્રિયે ! આને પણ ભગવાનની આરાધના જ સમજે ! એ જ રીતે બીજા બ્રાહ્મણે તથા આવેલા મહેમાનોને પણ પોતાની શક્તિ પ્રમાણે જમાડવા જોઈએ અને દક્ષિણ પણ આપવી જોઈએ. તે જ રીતે કુદરતી રીતે આવેલાં બીજા તથા દીન-અસમર્થ એવાંઓને પણ દાન આપી સંતુષ્ટ કરવા જોઈએ. આ જ ખરેખર ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય છે. પછી સગાંવહાલાંઓને ભોજન કરાવી પિતે પણ કરવું. મને બ્રહ્માજીએ આ “પયોવ્રત વિધિ કહી છે. દેવી ! તમે ભાગ્યશાળી છે, એટલે જરૂર તેમ કરી શકશે. સંયમમય એકાગ્રતા રાખી શકશો. આનું નામ “સર્વાયજ્ઞ” જ કહેવાય. તપ, યજ્ઞ અને વ્રત બધું જ આમાં આવી જાય છે. આ રીતે પ્રિયે! તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે.” પિતાના પતિદેવ કશ્યપના કહ્યા પ્રમાણે અદિતિએ ઘણી જ સાવધાની રાખીને આ વ્રત કર્યું. અને ખૂબ ભાવભક્તિથી પ્રાર્થના કરી તેથી ભગવાને પ્રકટ થઈને કહ્યું : “દેવતાઓની માતા અદિતિ ! તારી ઈચ્છા પૂર્ણ થશે અને હું કશ્યપઋષિના વીર્યમાં અંશરૂપે પ્રવેશ કરી તમેને માતા બનાવી હું તમારા પુત્રરૂપે અવેતરીશ. હવે કાનજી ! તમારે કશ્યપઋષિમાં પણ મને જ જે Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ અને એ નિષ્પાપ ઋષિની ભાવપૂર્વક સેવા કરવી, આ વાત ગુપ્ત રાખજો. સારી વાતે જેટલી ગુપ્ત રહે, તેટલું તેનું ફળ અધિક મિષ્ટ અને !' આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પેાતાની જ ખે ખુદ ભગવાન જન્મ ધરશે, એ જાણી અદિતિ કૃતકૃત્યતા અનુભવવા લાગી ગઈ અને ઘણુ જ પ્રેમથી કશ્યપની સેવામાં ખૂ પી ગઈ. સત્યશી સ્યપ૭ તરત જ આ વાત જાણી ગયા. અને અદિતિને એકદા રાજી રાજી કરી નાખી. ખુદ બ્રહ્માજી પણ અદિતિની કૂખે અવતરેલા ભગવાનની સ્તુતિ કરી ગયા. આ રીતે ભાદરવા સુદ બારશને દિવસે અભિજિત મુદ્દે માં ભગવાનને જન્મ થયેા. તેથી આ તિથિને વિજયા ખારશ' પણ કહે છે. આ વખતે અદિતિના આનંદની અવિષે ન રહી, થાાવારમાં ભગવાને વામન રૂપ ધારણ કરી લીધું. અહી ભૃગુ વગેરે ઋષિઓને યજ્ઞ ચાલુ હતા જ, ત્યાં તે હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલા કમ`ડળ સાથે આવી પહેાંચ્યા. એ રૂપ ઈ બલિરાજાને ન થયા, અને આસન આપ્યું. પછી સ્વાગત કરી ચરણામૃત પીધું. તે ચરણામૃત બલિએ માથે ચડાવ્યું. લિરાજની અપૂર્વ ભક્તિ સત્યાથી કેરી સુકસેાટી થાતી, વસુધરા લક્ષ્મી સુદૂર જાતી; તેાયે ચળે ના સતથી કાપિ, છે દૈત્ય એવા લિરાજ નામી. ૧ સત્ય જ્યાં ભગવપે, ને નમ્રુત્વ-ત્યાગ સાથ હૈ ! સાનુકૂળ થશે અંતે, ત્યાં સૌ જગ સ''ધી. ૨ *, ૧૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું : “રાજન્ ! હાથમાં છત્ર, દંડ અને પાણીથી ભરેલું કમંડલ લઈને પધારેલા આ વામનાવતાર રૂપી ભૂદેવ, જ્યાં શુક્રાચાર્ય કરાવતા હતા તે જ અશ્વમેધ યજ્ઞના મોંડપમાં પ્રવેશ્યા, તેમની કમર પર મુંજની મેખલા અને ગળામાં જાઈ હતી ! માથા પર જટા અને બગલમાં મૃતમૃગના ચામડાનું આસન હતું. એમના સુખની પ્રભા જોઈને ભૃગુવંશી બધા જ પુરાહિતેા (ખુદ શુક્રાચાર્ય ગુરુ સાથે જ) પ્રભાવિત થઈ ગયા ! અને અગ્નિએની સાથે સૌએ ઊભા થઈને વામન ભગવાનને સત્કાર કર્યાં. વામનાવતાર મુજબ અંગે ભલે ભગવાનનાં નાનાં નાનાં હતાં પશુ ખૂબ ખૂબ મનેરમ્ય અને દર્શીનીય હતાં. એમને જોઇને લિરાજાને ઘણા આનંદ થયેલે. આદરભાવે એમણે વામનાવતાર ભૂદેવના પગ પખાળ્યા અને પૂજા કીધી તથા ઐ યરણુજી લિરાજાએ માથે ચઢાવ્યું અને કહ્યું : આપના ચરણેાને પખાળવાથી હું અને મારા વંશ પાપ મુક્ત થયા છીએ. હવે કૃપા કરી આપને ચરણે શું ધરું ? તે આપ તે જ ફરમાવે ! કારણ કે મને લાગે છે । મારી પાસેથી આપ કાંઈક પશુ લેવા ઇચ્છા છે. એ જ રીતે મારું મન આપને જે કાંઈ ઇચ્છા, તે તન, મન, પ્રાણ, સાધન સહિત બધુ જ આપવા તલસે છે.’ તે જ સમયે ભગવાને બલિરાજાના દાદાજી પ્રદ્લાદ ભક્તને અને બલિરાજાના પિતાશ્રી વીરાયનને યાદ કર્યાં. અને એમણે પોતાનું આખું આયખું' જરા પણ સાચ લાવ્યા વિના સમર્પિત કરી નાખ્યું હતું એની યાદી આપીને કહ્યું ; ‘તું પણ એ જ લિદાન-પ્રવીણુ વંશના સપૂત છે. પરંતુ મારે માત્ર તારી પાસે ત્રણ ડગલાં જેટલી જમીન જ માગવી છે!' હસીને બલિરાજ મેલ્યા : ‘અરે ભૂદેવ ! આપ જે માગે તે બધુ જ આપવા હું તૈયાર છું.. ત્યારે આપ તે કેવળ ત્રણુ ડગલાં જેટલી જમીન જ માગે છે! હજુ વિચાર કરી આપ જે કાંઈ વધુ માગવું હાય, તે ખુશીથી માગી લે. આમ તે આપ કોઢ છે। પરંતુ આપની વ્રુદ્ઘિ હજુ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ બાળક જેવી છે. બાળક જેમ રમકડું માગી લે છે, તેમ આપે પણ બાળકની માફક ત્રણ ડગલાં પૃથ્વી જ માગી ! હજુ પણ હું ખુશીથી કહું છું : આપ વધુમાં વધુ જે કાંઈ છે, તે બધું જ મારી પાસેથી માગી લે !..' વામન ભગવાનરૂપી વામન બ્રાહ્મણુકુમાર ખેલ્યા : ‘બલિરાન્ત ! તમારી વાત સાચી જ છે, પણ બ્રાહ્મણ્ણાએ કે યાકાએ હંમેશાં ઘેાડું ખપ પૂરતું માગીને તૃપ્તિ માણવી જોઈએ, એ રીતે મેં કહ્યું છે, તે જ અત્યારે મારે માટે પૂરતું છે!' બલિરાજાએ હસીને 'તથાસ્તુ' કહ્યું એટલે વામન ભગવાને ત્રણ ડગલાં પૃથ્વી સ્વીકારવાના સંકલ્પ પૂરા કરવા પાણી ભરેલા પાત્રને ઉપાડયું. તેવું જ બલિરાજાને શુક્રાચાર્યજી કહેવા લાગ્યા : અરે મૂર્ખ લિરોજ ! તું હજુ ભ્રમમાં પડયો લાગે છે. આ બેઠેલી મૂર્તિ એ કઈ નથી ખુદ ભગવાન પોતે જ છે ! ત્રણ ડગલાંમાં તે તેએ તારું બધું જ ખૂંચવી લેશે ! માટે હજુ કરવું હેાય તા ફરી જા.' પરંતુ રાજા લિએ ગુરુ શુક્રાચાર્યનું સત્ય કાજે ન માનતાં સત્યને જ તે વળગી રહ્યો. હું માનું છું ‘આપ ગુરુદેવ, કદી સત્યને અપલાપ કરવાની સલાહ મને આપે! જ નહીં! આ તે મારી પરીક્ષા કરતા જણાએ છે !' ત્યાં તે તે રાજાની સાચાં મે એનાં ઘરેણાં પહેરેલી ધર્મપત્ની વિધ્યાવલિએ જેવા જળથી ભરેલે! સાનાના કળશ લાવી મૂકયો કે તરત જ ખુદૃ લિરાજએ અને તેમની ધર્મપત્ની એમ બન્નેએ એ વામન ભગવાનના ચરણા પખાળ્યા અને એ ચરણુજળ ભાવપૂર્વક માથે ચઢાવ્યું. હાથમાં જળ લઈ ત્રણ પગલાં પૃથ્વી આપવાના સંકલ્પ તા બલિરાજાએ તે પહેલાં જ કરી નાખ્યું હતા ! આ ભયંકર જોખમ ઉઠાવીને પણ બલિરાજા આ ભૂદેવરૂપધારી વામન ભગવાનનું હાર્દિક સ્વાગત કરી તેમનેા ખેલ અક્ષરશઃ ઉડાવવા તત્પર થયા. એટલે તે સમયે આકાશમાંના દેવ, ગંધર્વા, વિદ્યાધરે, સિદ્ધો, ચારણા એમ સૌએ રાજ બલિરાજાના આ કાર્યની ભૂમૂિરિ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રશંસા કરી અને દિવ્ય ફૂલે વર્ષાવ્યાં. દુંદુભિ વાગવા લાગી ગયાં ? “ધન્ય છે, જેમણે આવું દુષ્કર કાર્ય કર્યું...!” ત્યાં જ એક અદ્દભુત ઘટના બની. વામન સ્વરૂપ ક્રમશઃ વધવા લાગ્યું અને હવે ખુદ બલિરાજાએ જોયું કે વિશ્વરૂપ ભગવાનના શરીરમાં ચારેય ગતિ સહિત સમસ્ત જગત સમાયું છે. ત્યારે બે ડગલામાં બધું જ ભગવાને લઈ લીધું અને ત્રીજું માગ્યું તો બલિરાજાએ પોતાનું માથું ધર્યું. એટલે તરત પ્રભુ પ્રસન્ન થઈ ગયા. દૈત્યો સહિત બલિરાજાને સુતલ લોકમાં મોકલ્યા. ઇન્દ્રને નિષ્કટક રીતે સ્વર્ગનું રાજ્ય સયું અને ઉપેદ્ર રૂપે પોતે જ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. આમ અદિતિમાતાને ખુશખુશાલ કરી નાખ્યાં. વિંધ્યાવલિ રાણી અને બલિરાજાએ સત્ય અને સમર્પણને પતિ દાનવ હોવા છતાં ભક્ત પ્રહૂલાદની જેમ આદર્શ આચરી બતાવ્યું. આથી જ પરીક્ષિત રાજન ! પ્રલાદ ભક્તની જેમ જે દૈત્યરાજ બલિરાજાની આ મહાન કથા સાંભળશે, તેઓને પરમ ગતિની પ્રાપ્તિ થશે જ.” મસ્ય–અવતાર છે ભગવાન સદા મુક્ત, જગસ્વામી સનાતન છતાં તે જગ–શ્રેયાર્થે, અવતાર ધરે પણ. ૧ તેને લેપ નહી લાગે, નિલે પી વીતરાગને તેવી તે તેમની કક્ષા, કહી વૈદિક દષ્ટિએ. ૨ જૈન દષ્ટિ કહે સિદ્ધ થયા પછી ન જન્મ લે, જગત્ છ મહીં કિંતુ, ઉચ્ચ આત્મા અહીં બને. ૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પરીક્ષિત રાજાએ પૂછ્યું : 'ભગવાનનાં કામ ઘણું અદ્ભુત હેય છે, એકવાર ભગવાને મસ્યાવતાર ધારણ કરી સૌને આશ્ચર્યચક્તિ કરેલાં. તો મારે આપને ચરણે મુખ્ય પ્રશ્ન એ છે કે ભગવાન પિતે તે સર્વશક્તિમાન છે, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત છે, તો તેઓએ કર્મબન્ધનના બંધને બંધાયેલ અને લોકનિંદિત તથા પરતંત્ર એવી મસ્યનિ પિતાને જન્મ લેવા માટે કેમ પસંદ કરી ? આ જરાય સમજાય એવું નથી, તો આપ એ વિષે સમજા!” સૂતજી શીનકાદિ ઋષિઓને કહે છે કે, “આવો પ્રશ્ન જ્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યો, ત્યારે મહા બ્રહ્મચારી શુકદેવ મુનિ બેલ્યા.” - શુકદેવજી કહે છે : પરીક્ષિતજી ! તમારી વાત યથાર્થ છે. આમ તે ભગવાન પિતે વિશ્વના જીવ માત્રને પ્રભુ છે અને સર્વ પ્રકારે સંપૂર્ણ શક્તિસંપન્ન છે, પરંતુ ગાય, બ્રાહ્મણ, દેવ, સાધુ, વેદ, ધર્મ અને આ જગતની અર્થ રક્ષા ખાતર વારંવાર અવતાર ધારણ કરતા હોય છે. તેઓ અંતર્યામીરૂપે પ્રાણી માત્રમાં રમી જ રહેલા હોય છે. છતાં ઉપલા કારણે વિશ્વકલ્યાણ માટે એમને પણ અવતાર ધારણ કરવાનું હોય છે ! ત્યારે ગમે તે ઊંચી કે નીચી યોનિ પસંદ કરી લે છે. એમ છતાં તેઓને એ યોનિઓને કશે લેપ લાગતો જ નથી કારણ કે તેઓ સદા ત્રિગુણાતીત છે ! એ દષ્ટિએ જુએ પરીક્ષિતજી! એક બાજુ પાછળના ક૯પને અંતે બ્રહ્માજીના સૂઈ જવાને કારણે બ્રહ્મ નામને નૈમિત્તિક પ્રલય થયો હતે. તે સમયે ભૂક વગેરે બધા લેકે સમુદ્રમાં ડૂબી ગયા હતા. અને વખતે બ્રહ્માજીને સુવાને સમય થતાં વેદે એમના (બ્રહ્માજીના મુખમાંથી સરી પડ્યા અને તરત હયગ્રીવ નામના બલિષ્ઠ દૈત્યે તે ચેરી લીધા. આથી જ ભગવાનને સ્વાવતાર ધારણ કરવું પડે. તે કાળે સત્યવ્રત નામને ઉદાર રાજવી ભગવતપરાયણ રાજર્ષિ બનેલે... તે કેવલ પાણી પીને તપસ્યા કરતો હતો. તે જ સત્યવ્રતજી વર્તમાન મહાક૯પમાં રજૂર્યદેવતાના પુત્ર શ્રાદ્ધદેવને નામે વિખ્યાત થયા. અને Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભગવાને તેમને વૈવસ્વત મન બનાવી મૂક્યા ! એક દિવસે તેઓ કૃતમાલા નદીમાં નાન સાથે તર્પણ કરતા હતા. તેવામાં તેની અજ લિમાં એક નાની માછલી આવી ગઈ. દ્રવિડ દેશના રાજ તે સત્યવ્રત ખેબામાંની તે માછલીને પરમ દયાપૂર્વક નદીમાં પાછી નાખી તે એ માછલીએ કહ્યું : “બી જલચરોને ડર લાગે છે. માટે મને તું જ રક્ષા આપ.” સત્યવ્રત રાજાએ તેને પોતાના પાત્રના જળમાં રાખી લીધી અને આશ્રમ પર ગયે. ત્યાં એક રાતમાં કમંડળમાં તે એટલી બધી વધી ગઈ અને બોલીઃ “આ વાસણ મને નાનું પડે છે !' તેમાંથી કાઢી મોટા મટકામાં રાખી પણ એ તે વધતી જ ચાલી, છેવટે સરોવર, મહાસરોવર અને આખરે સમુદ્રમાં નાખો ત્યારે બોલીઃ “રાજન ! સમુદ્રમાં ન નાંખ ! કારણ કે ત્યાં બીજ જલચરો મને ખાઈ જશે !” પણ સત્યવ્રત રાજાએ કહ્યું : “માછલીના રૂપે આપ ભગવાન જ છે ! આપ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સ્વામી છે !” આ પ્રમાણે જયારે સત્યવ્રત રાજાએ કહ્યું ત્યારે ભગવાન બોલ્યા : “સત્યવ્રત ! આજથી સાતમે દિવસે, જ્યારે સૂર્લોક આદિ ત્રણે લોક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે, ત્યારે તું સમસ્ત જીનાં સમ શરીરને સાથે લઈને સપ્તર્ષિઓ સાથે નાવ પર ચઢી જજે ! છાટામેટાં અન્ય પ્રકારનાં બીજે પણ તું સાથે જ તેમાં લઈ લેજે. ત્યારે ચોમેર અંધારું થઈ જશે, માત્ર ઋષિઓના તપપ્રકાશને સહારે લઈ, હિંમત રાખી નૌકામાં તું તરત ચઢીને બેસી જજે ! અને ચારે બાજુ નૌકાને ઘુમાવજે. જ્યારે પ્રચંડ આંધી આવે, ત્યારે પણ નૌકા ભલે ડગમગે, પણ તું હિમ્મત ન હારતો ! ત્યારે હું આવી જઈશ. વાસુકિનાગ દ્વારા એ નૌકાને મારાં શિંગડાં સાથે બાંધી દેજે. બ્રહ્માજીની રાત પૂરી થાય ત્યાં લગી હું તને પણ ચકકર ચક્કર સમુદ્રમાં ફેરવ્યા કરીશ ! એ વખતે તે પ્રશ્ન કરીશ તે અંગે હું ઉત્તરમાં ઉપદેશ આપીશ. ત્યારે તને બ્રહ્મજ્ઞાન થશે.” આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. એ સમય આવી ગયું અને સત્યવ્રત રાજાએ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સપ્તર્ષિઓના કહેવા મુજબ જ કર્યું.” હવે શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે: “પરીક્ષિત ! સત્યવ્રત રાજાની પ્રભુપ્રાર્થના અણું મસ્યાવતાર રૂપ ભગવાને સત્યવ્રત રાજાને આત્મતત્વને ઉપદેશ કર્યો. આ રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મ એમ ત્રણે યોગથી યુક્ત મસ્યપુરાણું છે. બસ આમ, બ્રહ્માજીની નિદ્રા તુટી અને પાછલા પ્રલયને અંત થયે. હયગ્રીવ અસુરને મારી તેની પાસેથી વેદે લઈ ભગવાને પાછા બ્રહ્માને સુપ્રત કરી દીધા. આ રીતે એ જ સત્યવ્રત રાજા જ્ઞાનવિજ્ઞાનથી સંયુક્ત થઈ આ ક૫માં વિવસ્વત મનુ થયા. જે કોઈ જીવ ભગવાન અને સત્યવ્રતના આ શ્રેષ્ઠ સંવાદરૂપી આખ્યાન સાંભળશે, તે અવશ્ય પાપમુક્ત થશે ! જે જીવ આ મસ્યાવતારનું કીર્તન કરશે, તેના બધા જ શુભ સંક૯પ સિદ્ધ થઈ જશે અને તે પરમ ગતિ પામી જશે. આ રીતે પરીક્ષિતજી ! હું પણ એ સમસ્ત જગતના મત્સ્ય ભગવાનને નમસ્કાર કરું છું.” વિવસ્વત મનુની વંશવેલ છે અજાણ્યે થયું પત, તેય તેનાં કટુ ફળ રવેચ્છાએ ભેગવે મોટા, સ્વસ્થ રહે સમાજ તે. ૧ નારી બને નરો તેમ, સ્ત્રીઓ અને પુરુષ જે તે માનવું પડે વિષે, સાપેક્ષ દેહ બેઉનો. ૨ દ્વિજથી ક્ષત્રિય થાય, ને ક્ષત્રિય અને દ્વિજો; વૈો પણ થતા એમ, મૂળ પ્રતાપ કર્મનો. ૩ પરીક્ષિત રાજાએ જ્યારે શુકદેવજીને પૂછયું કેઃ “આપે બધાં મવંતરે અને એમાં ભગવાનને અવતાર એ બે મુખ્ય વાત તો Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. ભગવાને તેમને વૈવસ્વત મન બનાવી મૂક્યા ! એક દિવસે તેઓ કૃતમાલા નદીમાં નાન સાથે તર્પણ કરતા હતા. તેવામાં તેની અંજલિમાં એક નાની માછલી આવી ગઈ. દ્રવિડ દેશના રાજા તે સત્યવ્રતે બબામાંની તે માછલીને પરમ દયાપૂર્વક નદીમાં પાછી નાખી તે એ માછલીએ કહ્યું : “બીજા જલચરને ડર લાગે છે. માટે મને તું જ રક્ષા આપ. સત્યવ્રત રાજાએ તેને પિતાના પાત્રના જળમાં રાખી લીધી અને આશ્રમ પર ગયો. ત્યાં એક રાતમાં કમંડળમાં તે એટલી બધી વધી ગઈ અને બોલીઃ “આ વાસણ મને નાનું પડે છે !' તેમાંથી કાઢી મેટા મટકામાં રાખી પણ એ તો વધતી જ ચાલી, છેવટ સરોવર, મહાસરોવર અને આખરે સમુદ્રમાં નાખી ત્યારે બેલી : “રાજન ! સમુદ્રમાં ન નાંખ ! કારણ કે ત્યાં બીજ જલચરે મને ખાઈ જશે !” પણ સત્યવ્રત રાજાએ કહ્યું : “માછલીના રૂપે આપ ભગવાન જ છે ! આપ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સ્વામી છે!” આ પ્રમાણે જયારે સત્યવ્રત રાજાએ કહ્યું ત્યારે ભગવાન બોલ્યા : “સત્યવ્રત ! આજથી સાતમે દિવસે, જ્યારે ભૂર્લોક આદિ ત્રણે લેક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે, ત્યારે તું સમસ્ત જીવોનાં સૂક્ષ્મ શરીરને સાથે લઈને સપ્તર્ષિઓ સાથે નાવ પર ચઢી જજે ! છટામેટાં અન્ય પ્રકારનાં બીજે પણ તે સાથે જ તેમાં લઈ લેજે. ત્યારે ચોમેર અંધારું થઈ જશે, માત્ર ઋષિઓનાં તપઃપ્રકાશનો સહારો લઈ, હિંમત રાખી નૌકામાં તું તરત ચઢીને બેસી જજે ! અને ચારે બાજુ નૌકાને ઘુમાવજે. જ્યારે પ્રચંડ આંધી આવે, ત્યારે પણ નૌકા ભલે ડગમગે, પણ તું હિમ્મત ન હારતો ! ત્યારે હું આવી જઈશ. વાસુકિનાગ દ્વારા એ નૌકાને મારાં શિંગડાં સાથે બાંધી દેજે. બ્રહ્માજીની રાત પૂરી થાય ત્યાં લગી હું તને પણ ચક્કર ચક્કર સમુદ્રમાં ફેરવ્યા કરીશ ! એ વખતે તું પ્રશ્ન કરીશ તે અંગે હું ઉત્તરમાં ઉપદેશ આપીશ. ત્યારે તને બ્રહ્મજ્ઞાન થશે.” આટલું કહીં ભગવાન અંતર્ધાન થઈ ગયા. એ સમય આવી ગયો અને સત્યવ્રત રાજાએ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સપ્તર્ષિઓના કહેવા મુજબ જ કર્યું.” હવે શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે : “પરીક્ષિત ! સત્યવ્રત રાજાની પ્રભુપ્રાર્થના સુણ મસ્યાવતાર રૂપ ભગવાને સત્યવ્રત રાજાને આત્મતત્વને ઉપદેશ કર્યો. આ રીતે જ્ઞાન, ભક્તિ અને કમ એમ ત્રણે યોગેથી યુક્ત મસ્યપુરાણ છે. બસ આમ, બ્રહ્માજીની નિદ્રા તૂટી અને પાછલા પ્રલયને અંત થયો. હયગ્રીવ અસુરને મારી તેની પાસેથી વેદે લઈ ભગવાને પાછા બ્રહ્માને સુપ્રત કરી દીધા. આ રીતે એ જ સત્યવ્રત રાજા જ્ઞાનવિજ્ઞાનથી સંયુક્ત થઈ આ કપમાં વૈવસ્વત મનુ થયા. જે કોઈ જીવ ભગવાન અને સત્યવ્રતના આ શ્રેષ્ઠ સંવાદરૂપી આખ્યાન સાંભળશે, તે અવશ્ય પાપમુક્ત થશે ! જે જીવ આ મસ્યાવતારનું કીર્તન કરશે, તેના બધા જ શુભ સંક૯પ સિદ્ધ થઈ જશે અને તે પરમ ગતિ પામી જશે. આ રીતે પરીક્ષિતજી ! હું પણ એ સમસ્ત જગતના મત્સ્ય ભગવાનને નમસ્કાર કરું છું.” વિવસ્વત મનુની વંશવેલ છે અજાણ્યે થયું પત, તોય તેનાં કટુ ફળ; રવેચ્છાએ ભોગવે મોટા, સ્વસ્થ રહે સમાજ તે. ૧ નારી બને નરો તેમ, સ્ત્રીઓ અને પુરુષ જે તે માનવું પડે વિષે, સાપેક્ષ દેહ બેઉન. ૨ કિજથી ક્ષત્રિયે થાય, ને ક્ષત્રિય અને દ્વિજે; વૈ પણ થતા એમ, મૂળ પ્રતાપ કર્મને. ૩ પરીક્ષિત રાજાએ જ્યારે શુકદેવજીને પૂછયું કેઃ “આપે બધાં મન્વેતર અને એમાં ભગવાનને અવતાર એ બે મુખ્ય વાત તો Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કહી, પણ મારી ઇચ્છા એ છે કે એ વૈવસ્વત મનુના સમયના અને પછીના બીજા નામાંકિત રાજએ વિશે પણ જાણું! અને જવાબ આપતાં શુકદેવજી કહે છે: “વિસ્તારથી તે એ નામાંકિત રાખએનું વર્ણન કરતાં વર્ષોનાં વર્ષો વહી જાય ! પણ હું ટૂંકાણમાં તે પૈકીનું કેટલુંક વર્ણન કરીશ, સૂતજી કહે છે : શૌનકાદિ ઋષિએ ! બ્રાભવાદી ઋિષએની સભામાં પરીક્ષિતને હવે ઉપલા પ્રશ્નના સંક્ષિપ્ત ઉત્તર આપતાં મન ભગવાન શુકદેવજી કહે છે : વહાલા પરીક્ષિત ! પ્રલયના સમયે તેા પ્રાણી માત્રના આત્મારૂપ પરમ પુરુષ પરમાત્મા એકલા રહે છે. તેવે જ સમયે એકદા પરમાત્માની નાભિમાંથી એક સુવર્ણમય કમલકાશ પ્રગટ થયે ! અને એમાં ચાર મુખવાળા બ્રહ્માજીને આર્શાવર્ભાવ થયા. બ્રહ્માજીના મનથી મરીચિ અને મરીચિપુત્ર કશ્યપ થયા. કશ્યપનાં ધર્મપત્ની રૂપે દક્ષ પ્રજાપતિનાં પુત્રો અદિતિ થયાં. તેનાથી જ વિવસ્વાન (સૂર્ય) જન્મ્યા. વિવસ્વાનની સના નામની પત્નીથી શાહદેવ મનુને જન્મ થયા. એ શ્રદ્ધાના જ ગર્ભથી શ્રાદ્ધદેવ મનુને દશ પુત્રો થયા. જો કે પ્રથમ । વૈવસ્વત મનુ નિઃસ્ તાન જ હતા. પણ સર્વસમર્થ વશિષ્ઠે સૌંતાન પ્રાપ્તિ કરાવવા માટે વરુણુ યજ્ઞ કરાવેલા, તે વખતે શ્રદ્ધાએ હાતાને વિનતી કરી પુત્રી માગી, તેથી પુત્રને બદલે ડેમનાર બનેલા બ્રાહ્મણે તેવે સ’કલ્પ કર્યા, તેથી ઈલા નામની કન્યા પ્રાપ્ત થઈ. કન્યાને જોઈને શ્રાદ્ધદેવે પૂછ્યું : 'આમ કેમ થયું ?' વિશષ્ઠ ઋષિએ ખુલાસા કરી ભગવાન પાસે તે કન્યાને જ પુત્ર બનાવી દેવા વીનવ્યું અને ભગવાને તેમ કરી પણ આપ્યું! તેનું નામ જ ઘુમ્નકુમાર ! આમ કન્યામાંથી એક સુંદર પુત્ર બની ગયા ! પરંતુ ફરી એક વખત મૃગ પાછળ મૃગયા કરતાં એવા પ્રદેશમાં આવી તે ચડયો કે તે અને સાથી બધા જ નરમાંથી નારી બની ગયા. આ પ્રદેશને ભગવાન શકરે એવું કહેલું કે ‘અહી જે પુરુષ આવશે તે સ્ત્રી છની જરો.' આથી જ આમ થયું હતું, પણ ગુરુ વશિષ્ઠની શંકર પ્રાર્થનાથી તે એક માસ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ નારી અને એક માસ ન રહે. આ જ વનમાં નારી બન્યા પછી ચંદ્રકુમાર બુધના સંયોગે તેને પુરાવા નામને પુત્ર થયેલે. પુરૂરવાને રાજય સંપી છેવટે તપ કરવા ચાલ્યો ગયો. તે પછી વૈવસ્વત મનુએ જાતે પણ યમુના તટ પર પુત્રકામનાથી તપ કર્યું . તેમને ઈવાકુ આદિ દસ પુત્રો થયા. તેમાંના એકનું નામ પૃષધ્ર. તે ગાયોની રક્ષા કરતા. એક દિવસ તે ગૌશાળામાં ગયો. પણ ત્યાં ગાય ખાનાર વાઘને મારવા જતાં વાઘના તે કાન જ કપાયે પણ અંધારું હોવાને લીધે હથિયાર લાગવાથી એક ગાય મરી ગઈ. અજાણતાં થયેલા આ પાપને લીધે તે શકરૂપ બની ગયે. છતાં ઉચિત તપ ત્યાગને કારણે છેવટે તે તે પરબ્રહ્મ પરમાત્માને જરૂર પામી ગયો, એ મનુને સૌથી નાને પુત્ર “કવિ' નામે હતે. તે પણ કિશોરાવસ્થામાં જ રાજ્યભવ છોડી ત્યાગ અને તપને માર્ગે પરમ પદ પામી ગયે. બ્રહ્મલીન જ થઈ ગયે. શુકદેવજી રાજા પરીક્ષિતજીને ઉદ્દેશીને મનુના વંશવેલની વાત કરતાં કરતાં આગળ કહે છેઃ “રાજન ! મનુપુત્ર કરુષને કારણે કારુષ નામના ક્ષત્રિયે થયા. તેઓ ધર્મપ્રેમી, બ્રાહ્મણભક્ત અને ઉત્તરીય પ્રતાના રક્ષક પુરવાર થયા. ધૃષ્ટથી ધાર્ટનામના ક્ષત્રિયો થયા. પણ ધીરે ધીરે એ જ શરીર છતાં તેઓ આગળ જતાં બ્રાહ્મણ થઈ ગયા. બીજા મનુ વંશમાં કાનન મહર્ષિ જાત્કાર્યને નામે પ્રખ્યાત બ્રાહ્મણ થયા. “આનિવેમ્યાનન” ગાત્ર એમાંથી જ ચાલ્યું છે. દિષ્ટના પુત્ર નાભાગ, પોતાના કર્મને કારણે વૈશ્ય થઈ ગયા. તેમાં ધાર્મિક વૃત્તિ ઘણી હતી. એ રીતે તેઓમાં મરુત્ત નામના ચક્રવતી પણ થયા છે. મરુતે જે યજ્ઞ કરાવે તેની તુલનામાં બીજા કે ઈનાય યજ્ઞ આવી શકતા નથી ! ક્રમે ક્રમે આ વંશમાં તૃણબિંદુ રાજા ખરેખર ગુણના ખજાનારૂપ થયા હતા. જેમને અલબુવા અસરાદેવીએ પોતાના પતિ તરીકે પસંદ કરેલા. એમના કેટલાક પુત્ર અને ઈડવિડા નામની કન્યા જન્મી. તેના થકી મુનિવર વિશ્રવાએ ઉત્તમ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વિઘા પામીને ઈડાવડાના ગર્ભમાંથી લોકપાલ કુબેરને જન્માવ્યા. એમાંથી વંશવૃદ્ધિ થઈ અને વિશાલ થકી જ વિશાલી નગરી વસી છે ! કૃષાશ્વપુત્ર સમદરે યજ્ઞ દ્વારા યજ્ઞપતિ ભગવાનની આરાધના કરેલી અને ત્યાગેશ્વર સં તેના આશ્રયે મુક્તિ મેળવી. સોમદત્તની પુત્ર સુમતિ અને સુમતિના પુત્ર જનમેજય ગણાય, આ બધા તૃણબિંદુની કીર્તિવૃદ્ધિમાં સહાયક થયા. વન–સુકન્યા કથા ઘણા અવિનય સાથે, સંતને જે અભક્તિએ; દભવે ત્યાં મળે માફી, ફક્ત પૂરા સમર્પણે. ૧ ત્યાગે-તપે તે પૂર્ણ, મુનિ, પછી મહામુનિ, થવા નિસગ સંગો, સજે સ્વયં કૃપા કરી. ૨ તરવું તારવું બને, ક્રિયા જે ધર્મમાં વસી તે ધર્મ બનાવાય, માત્ર મહામુનિ થકી. ૩ મહામુનિ તણું તેથી, પ્રયોગશીલ-જીવન; જગે ઝંખે સદા દે, ને મહામાનવે પણ ૪ ભાઈ પરીક્ષિત ! મનુપુત્ર રાજ શર્યાતિ વેદપાઠી અને ઊંડા અભ્યાસી હતા! સુંદર અને રૂપરૂપના ભંડાર જેવી એક સુકન્યા નામની કન્યા પણ એમને ત્યાં જન્મી હતી. એક દિવસ તેઓ આ કન્યાને સાથે લઈ ફરતા ફરતા ચ્યવન ઋષિના આશ્રમમાં અચાનક પહોચી ગયેલા. સુકન્યા તે પિતાની સખીઓ સાથે આ વનનાં વૃક્ષ જોઈ રહી હતી ! તેવામાં એની નજર ઊધઈના રાફડા તરફ ગઈ. તેના છિદ્રમાંથી બે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ આગિયા જેવું દેખાઈ રહ્યું હતું ! ખરી રીતે ઊધઈએ કરેલા રાફડામાં વચ્ચે યવન ઋષિનું તપસ્વી શરીર હતું. શરીર રાફડામાં ઢંકાઈ ગયું હતું પણ વચ્ચે બે ઉઘાડી તગતગતી આંખો જાણે આગિયા જેવી બની ગઈ હતી. બાળસુલભ કુતૂહલથી સુકન્યાએ પાસેના બાવળના ઝાડમાંથી શૂળ લઈ એ બન્નેને વીધી નાખી. પરિણામે એ આંખોમાંથી ઘણું લેહી નીકળી પડયું અને તે જ વખતે શર્યાતિના સેનિટેનાં મળમૂત્ર બંધ જ થઈ ગયાં! રાજા શર્યાતિ તેથી સાથર્ય દુઃખિત થઈ બેલી ઊઠયાઃ “અરે સૈનિકે ! તમારામાંથી કોઈએ પણ ચ્યવન ઋષિને અવિનય તે નથી કર્યો ને ? આ આશ્રમ યવન ઋષિને છે ! સુકન્યાએ ગભરાતાં ગભરાતાં ખરી વાત કહી દીધી ! રાજા શર્યાતિએ તરત રાફડાની અંદરથી ઋષિને ખુલ્લા કરી પુત્રીની ગફલતની ખૂબ માફી માગી અને પિતાની એ સુકન્યાને યવન ઋષિ સાથે પરણાવી પૂર્ણપણે સમર્પિત કરી દીધી ! પછી ચ્યવન ઋષિની અનુમતિ લઈ તે પાછા પોતાની રાજધાનીમાં પહોંચ્યા. અહીં પ્રસ્તાવ હૃદયનો પામી હતી. તેથી સુકન્યા પરમ ક્રોધી ચ્યવનમુનિને પણ પતિભાવે તન, મન અને સાધનથી સમર્પિત થઈને પળે પળે રાજી રાખવામાં લીન બની ગઈ હતી ! હવે તે સુકન્યા માટે જગતમાં જે કંઈ પતીકું છે, તે માત્ર ચ્યવનમુનિમાં દેખાવા લાગ્યું હતું !! જ્યારે આટલું બધું તાદાશ્ય થઈ જાય, તે તેવાં પતિ-પત્ની વૃદ્ધ હોય, તો પણ બને અનાયાસે યુવાન બની જાય છે ! ! એટલું જ નહીં તેઓ બંને મન અને ચેતનથી પરમ અભેદ અનુભવે છે ! પંચમહાભૂતની શરીરભિન્નતા એ બંનેને એટલી જ જડરૂપે જુદાઈવાળા બની જાય છે ! આવું બે ભિન્ન શરીરધારી એનું ઐક્ય સિદ્ધ થયા પછી બાકી શું રહે ? કુદરતનાં બધાં તો પણ પછી એ બંનેની સેવામાં વારે વારે અનાયાસે હાજર થઈ જાય છે. એટલે જ આકસ્મિક રીતે ત્યાં બને અશ્વિની કુમાર આકર્ષાઈ આવ્યા. અશ્વિનીકુમારને સમરસમાં ભાગ જોઈતો હતો Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અને ચ્યવનમુનિને મન પેાતામય બનેલી પત્ની સુકન્યાને તન, મન અને ચેતન ત્રણેયથી તૃપ્ત કરી દેવી હતી! કારણ કે અજાણતાં કે કુતૂહલવશતાથી થયેલી સુકન્યાની ભૂલનું પ્રાયશ્ચિત્ત પૂરું થઈ ચૂકયુ હતું ! અશ્વિનીકુમારે એ શ્રી ચ્યવનમુનિને કહ્યું : ‘જુઓ ! હવે આપનાથી સાવ નજીકમાં સિદ્ધ પુરુષોએ બનાવેલ કુંડ છે. કૃપા કરીને તેમાં આપ અમારી સાથેસાથ સ્નાન કરી !' જેવા ચ્યવનમુનિ કુંડમાં સ્નાન કરી બહાર નીકળ્યા એવા એ ત્રણેય એક સરખા યુવાન અને સર્વા ંગસુંદર શરીરવાળા બની ગયા! કંઠમાં કમળાની માળા, કાનમાં કુંડલ અને યુવતીએાનાં મન હરણ કરનારાં સુખ અને વસ્ત્ર પરિધાનવાળા ત્રણેય એકરૂપ બની ગયા ! આ ત્રણુમાંધી પેાતાના હૃદયદેવ-હૃદયસ્વામી પ્રાણનાથ કયા? તે શેાધવા માટે તરત સુકન્યાએ એ ત્રણેયને પૂછ્યું : 'માપ ત્રણુમાંથી મારા પ્યારા પતિરાજ અને મુનિ કાણુ છે ?' અશ્વિનીકુમારે તરત બતાવી આપ્યા અને એ મત્તુસતીને અનિંદન આપતાં કહ્યું : ‘ક્લિના પ્રયને બેડાળપણું કે ડેાળપણું, ઘડપણુ કે જુવાની, રુગ્ણાવસ્થા કે નીરાગીપણું એમ બધું જ સરખું છે. પણ સતીજી ! આપ જેવાંના સમર્પણની કદર કરી બધા પ્રકારે તમને પૂરેપૂરા સતષ આપવા એ પણ કુદરતની ફરજ છે. બસ આ રીતે પેાતાનું કાર્ય બજાવી, તેએ બુન્ને વિમાન દ્વારા સ્વર્ગે સિધાવ્યા. ચ્યવનમુનિના મનમાં થયું : એક અર્થમાં હવે મારા નવા જન્મ થયા ગણાય એટલે મારા સસરા શર્યાતિરાજા આવી ગયા પછી એમને રાજપા થઈ જાય પછી ૪ અમે પરસ્પર શરીરસ્પશ કરીએ તે યથાર્થ ધર્મ જળવાય નહી તા ધર્મ કરતાં કામવાસના મુખ્ય બની જશે.' તેમણે પાતાના મનની વાત પોતાની ધર્મ પત્ની સુકન્યાને કહી, સુકન્યા આ સાંભળીને વધુ આન દિત થઈને ખાલી : ‘મારા આત્મદેવ ! આપનું પ્રમ મુનિદ આ રીતે સ ંવેદીને હું તો મારા પ્રભુ! કૃતકૃત્ય થઈ ગઈ છું!' ચ્યવન Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ મુનિ બોલ્યા: ‘મારી ભાગ્યવતી મહાશક્તિ ! જે પરમાત્માની કૃપાથી મારી આંખોની વેદના તારે નિમિત્તે આવી મારો પરમ કેધ પરમ ક્ષમામાં પલટયો, એ રીતે હું તારો પણ આભારી છું. પરમ કામવાસના પડી હેય તે જ પરમ ક્રોધભાવ વાતવાતમાં ઊગી આવે! તેવી દશામાંથી કાં તો જાતે નારી બનવું પડે અને કાં નર-નારી અભેદસાધનાના પ્રાગ કરવા પડે. તે જ પુરુષનાં કામ, ક્રોધ અને લોભ જડમૂળથી જય ! એટલું જ નહીં દુનિયા માટે પરમસાધુ પુરુષ જ સ્વપરયકારક નિમિત્ત બની શકે !' હજુ આ વાત ચાલતી હતી ત્યાં જ રાજા શર્યાતિ આવી પહોંચ્યા. પહેલી રાજાને અસર એ થઈ કે “અવનમુનિ આશ્રમ પર ઉપસ્થિત નથી અને આ સુંદર યુવાન પાસે એકાંતમાં અને એકલી મારી સુપુત્રી સૂકન્યા બેઠી છે. અરેરે ! આનું સતીત્વ ક્યાં ચાલ્યું ગયું ? મારી સુકન્યા ઘરા પતિની સર્વભાવે સમર્પિત થઈને સેવા કરતી, તે શું કેવળ દંભ હતો કે શું ? પરંતુ આ અસર ક્ષણિક જ રહી ! તરત ઊઠીને પિતાને ભાવથી વંદતી તે સુકન્યા બોલી ઊઠી: “જેમ હું આપની જ સુપુત્રી સુકન્યા છે, તેવા જ આ આપના જ જમાઈરાજ ચ્યવનમુનિ છે !” ચ્યવનમુનિ પણ શર્યાતિ. રાજાને સસરારૂપે માનીને પગે પડી ગયા, તરત રાજા બોલ્યા: ‘ભલે. હવે આપ મારા સગપણથી જમાઈ હે પરંતુ આપ તે મુનિઓમાં પણ મહામુનિ છે એટલે આપને ચરણે જ અમારા જેવા ગૃસ્થાશ્રમમાં લથબથ થયેલાનું માથું શામે ! સુકન્યાએ જવાની શી રીતે આવી એ દર્શાવીને પિતાના પિતાની વાતમાં સૂર પુરાવ્યો કે તરત યવનમુનિ બેલી ઊઠયાઃ ‘આપની આ મહાન પુત્રીએ મારે પરમ ક્રોધ અને સુષુપ્ત કામવાસના બને છેમારામાં પિતાની પતાવે ઊંડા સમર્પણપૂર્વકની તથા આ રાપને એવા તો સરાસર છેદ ઉડાડયો છે કે તે દરના આ કાન કાંઈ આગળ મારું તપસ્વીપણું Page #295 -------------------------------------------------------------------------- ________________ २३८ થત અન્ય માન આ અને મુનિપણુ વામણું બની ગયું છે ! એ રીતે ભલે હું મુનિ રહ્યો, પણ આપ બન્નેને ઉપકારોથી દબાઈને આપ બનેને ભાવથી વારંવાર વદુ છું.” તરત રાજા શર્યાતિ દંડની માફક પડીને વન મુનિના ચરણમાં લેટવા લાગ્યું. સાથોસાથ સુકન્યા પણ અને પિતા પુત્રો અને બેલી ઊઠચાં: “બસ, આપ જેવા મહામુનિઓની આવી નમ્રતા જ જગતને ધર્મભીનું રાખી શકે છે! તરવું અને તારવું બને ક્રિયા એક જ વિભૂતિ મારફત વ્યાપક બને તે કામ સહેલું નથી જ. યવન મુનિએ કહ્યું : “તમારા જેવાં સહાયક મળી જાય, તે સાવ સહેલામાં સહેલું બને છે. તે હવે પુરવાર થઈ ગયું. પરીક્ષિતજી ! આમ આદર્શ શર્યાતિ રાજવી, મહાસતી સુકન્યા અને મહામુનિ રચ્યવનજીની ત્રિવેણીના પરસ્પરના ગુણલક્ષી સંવાદથી આખુંય વાતાવરણ દિવ્ય અને ભવ્ય બની રહ્યું ! મહર્ષિ ચ્યવને અશ્વિનીકુમારોને સોમયજ્ઞમાં ભાગ આપવાની વાતને કારણે ખુશ થયેલા સુકન્યાના પિતાશ્રી રાજા શર્યાતિ પાસે સોમયજ્ઞ કરાશે. અત્યાર સુધી સેમપાનના અધિકારી અશ્વિની કુમારે ન હોવા છતાં એમને સમરસનું પાન કરાવ્યું તેથી ઈ; પિતાની સત્તા આ રીતે ગૂંચવાઈ રહેલી જણ જલદી જલદી ગુસ્સે થઈ ગયો. રાજા શર્યાતિને મારવા જેવું તેણે પિતાનું વજ ઉઠાવ્યું કે તરત ઋષિ વનઇએ એના (ઇદના) હાથને જ થંભાવી દીધો. આથી બધા દેવોએ ત્યારથી અશ્વિનીકુમારને સોમપાનમાં ભાગ આપવાની સ્વીકૃતિ આપ દીધી. પહેલાં વૈવ તરીકે માની દેવી અશ્વિનીકુમારને સમપાનમાં ભાગ આપતા ન હતા તે આપવા લાગ્યા તેથી એ કાર્ય પતી ગયું ! રાજા શર્યાતિને ત્રણ પુત્રો હતાઃ (૧) ઉત્તા નહિં, (૨) આનર્ત અને (૩) ભૂરણ. આનીને પુત્ર રેવત હતા જેણે સમુદ્રમાં કુશ સ્થલી નગરી વસાવેલી જેમાં રહીને રવત આનર્ત આદિ દે નું રાજ્ય કરતો હતો. તેને એક પુત્ર હતા. તેમાં સૌથી મેટા કુકુમી Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ હતા. એની દીકરી રૈવતીને લઇને કુકુન્ની બ્રહ્મા પાસે ગયે. એને વર ગેતવા માટેની વાત મૂકી, બ્રહ્માજીએ નારાયણના અંશાવતારરૂપ મહા બળવાન બલદેવજીનું ઠેકાણું બતાવ્યું અને આ કન્યા તેમને સુપ્રત કરવા જણાવ્યું, બ્રહ્માજીનું કહેવું માનીને બલદેવજીને પેતાની દીકરી સાંપી પતે તપ કરવા નર-નારાયણુના આશ્રમ બદરીવન ભણી ચાલી નીકળ્યા.’ નાભાગે થા મૂઢ સ્વાથી ભલે પામે, અન્યાય ને અનીતિએ, ધનના ઢગલા તૈયે, દુઃખી દુઃખી થઈ જશે. ન્યાય-નીતિ અને સત્ય, સાચવશે જે સ્વભાવથી, પામે દારિદ્રય તાયે તે, પામશે સુખ કાયમી. ૨ ૧ “પરીક્ષિતજી ! મનુપુત્ર નભગના સૌથી ન!ના દીકરાનું નામ નાભાગ હતું તે મેટા વિદ્રાન હતા. એ ઘણા વખત સુધી ગુરુકુળવાસમાં રહ્યો. આથી એને નૈષ્ઠિક બ્રહ્મચારી માનીને ખીજા ભાઈએએ પૈતૃક—સંપત્તિ વહેંચી લીધી અને એને માટે કશું જ ન રાખ્યું. જ્યારે તે ગુરુકુળમાંથી પાછા ઘેર આવ્યા અને પેાતાને ભાગ માગ્યે, તા તરત એ ભાઈએએ કહ્યું : ‘આ પિતાજીને પેાતાને જ અમે તા તારા ભાગમાં રાખ્યા છે!' પિતાજી પાસે એ નાભાગ્ યે અને આ વાત કરી ત્યારે તેના પિતાજી ખેાલ્યા : 'તે હાંસી કરે છે, પણ તું હાંસીમાં એ વાત માની ન લે ! ખેર, તને હું એક રસ્તા સીધા બતાવું. આ જો મેટા બુદ્ધિમાન આંગિરસ ગાત્રના બ્રાહ્મણ્ણા આ સમયે યજ્ઞ કરી રહ્યા છે, પણ છઢે દિવસે યજ્ઞ પૂરી થવામાં વૈશ્વદેવ સબંધી મડાગાંઠ ઊભી થશે, માટે તું એ સજ્જનની પાસે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જન વીશ્વદેવ સંબંધી બે સૂક્તો બતાવી દે ! તેઓ યજ્ઞ પૂરા કરી તુરત સ્વર્ગમાં જવા માગે છે, તે સ્વર્ગ માં જતાં પહેલાં યજ્ઞમાં બચેલું બધું ધન તેએ તને આપી દેશે !' આ પ્રમાણે નાભાગે પિતાજીના કથન પ્રમાણે જ કર્યું અને આંગિરસ ગોત્રના બ્રાહ્મણોએ પણું બધું બચેલું યજ્ઞધન છોડી સ્વર્ગ-પ્રયાણ કર્યું. જે એ ધન “ના ભાગ લેવા માંડે છે, ત્યાં તરત કેઈ કાળા રંગને માણસ આવીને ઊભો રહ્યો. એણે એને કહ્યું? આ બચેલું જે કાંઈ યજ્ઞનું ધન છે તે મારું છે !' નાભાગે કહ્યું : “આંગિરસ ગોત્રી બ્રાહ્મણોએ સ્વર્ગમાં જતાં પહેલાં આ વધેલું બધું ધન પોતાને આપ્યું છે...” ત્યારે પેલા માનવીએ કહ્યું : “આપણા વિવાદને તારા પિતાજી જે નિર્ણય આપે તે મને કબૂલ છે !” તરત નાભાગે પિતા પાસે જઈ આ વિશે પૂછયું તો પિતાજીએ કહ્યું: ‘એક વાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઋષિ લોકેએ નિશ્ચય કર્યો છે કે હવેથી યજ્ઞમાં જે બચે તે બધું રુદ્રદેવનું છે એટલે આ ધન તો રુદ્રદેવને જ મળવું જોઈએ. તરત ના ભાગ સમજી ગયા કે આ પુરુષ કદાચ પોતે જ ભગવાન જણાય છે ! અને તે પુરુષને તે પ્રણામ કરવા લાગ્યો ! અને ભૂલની ક્ષમા માગી. ત્યારે તે કાળે પુરુષ બે : “ભાઈ ! તારા પિતાએ પક્ષપાત રહિત અને સાચે ન્યાય આપે છે અને તું પણ કશું છુપાવ્યા વિના સાવ સાચું કહે છે, તેથી હું તારા ઉપર ખરેખર રાજી થઈ ગયે છું ! તું વેદને અર્થ તે બરાબર જાણે છે એટલે તે જાણવાની વિશેષ જરૂર રહેતી નથી. હું તને સનાતન બ્રહ્મતનું જ્ઞાન આપું છું. અને યજ્ઞમાં બચ્યું છે તે મારા અંશરૂપ છે, તે ધન પણ તને આપું છું. તું એને ઝટ સ્વીકાર કરી લે !” એમ કહી સત્યપ્રેમી રુદ્ર ભગવાન અંતર્ધાન થઈ ગયા. જે મનુષ્ય સવાર અને સાંજ એકાગ્ર ચિત્તથી આ કથા સાંભળે છે તે જરૂર પ્રતિભાશાળી અને વેદજ્ઞ તે થાય છે જ પણ સાથે સાથે પિતાના રવરૂપને પણ જાણી શકે છે જ !” Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રભુપ્રેમી અંબરીષ પ્રભુ પોતે સ્વભક્તોને, પોતાનાથીયે વધુ ગણે તેથી રક્ષા કરે પૂર્ણ, અંબરીષ કથા ભણે. ૧ ભક્તિ તે કારણે જ્ઞાન-કર્મથીયે મહાન છે; તે સદા ભક્તિને પાયે સાબૂત રાખવું પડે. ૨ શ્રી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! નાભાગને એક પુત્ર થયેલ. જેનું નામ અંબરીષ હતું. તે ભગવાનને પરમ પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતો. જે બ્રહ્મશાપ કોઈથી રોક્યો ને રે કાય, તે પણ ભગવાનને પરમ ભક્ત હેવાથી અંબરીષને સ્પર્શ કરી નહોતો શક્યો !” આ જાણું આશ્ચર્યચકિત થઈ રાજા પરીક્ષિતે પૂછયું: ભગવાન ! હું એ પરમ જ્ઞાની અંબરીષ રાજર્ષિનું જીવનચરિત્ર સાંભળવા માગું છું.. કારણ કે આ જગતમાં ગમે તે પ્રભાવશાળી માનવી હેય પણ તે કદી બ્રાહ્મણને શાપ નિવારી શકતા નથી તો આમાં એને અપવાદ કેમ ?...” શુકદેવજી આના પ્રત્યુત્તરમાં વિસ્તૃત રીતે કહે છેઃ “રાજન પરીક્ષિત ! અંબરીષ મહાભાગ્યવાન રાજવી હતા. પૃથ્વીના સાતેય દીપ, અચલ સંપત્તિ અને અજોડ અજય એને સહેજે સાંપડેલાં. સામાન્ય ક્ષત્રિય માનવી માટે કદીયે આ સુલભ નથી. એવી મહાન ચીજે અનાયાસ પ્રાપ્ત થવા છતાં તેઓ એ બધીયે ચીજોને સ્વપ્નવત સમજતા હતા. કારણ કે એ સમજતા હતા : જેને લીધે મનુષ્ય ઘોર નરકનાં કામ કરે છે તે ધનદોલત તે ચાર દિવસની ચાંદની જેવી છે !” કારણ કે એમને પરમ પ્રેમ કૃષ્ણ ઉપર તથા ભગવાનપ્રેમી સંત ઉપર જ હતો, તેથી આખું જગત અને એની સમગ્ર સંપત્તિએ એને માટીના ઢગલા પ્રા. ૧૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જેવી જ લાગે, તેમાં શી નવાઈ ? તે મનથી સદા ભગવાન શ્રીકૃષ્ણ ચરણકમલનું સ્મરણ કરતા રહેતા. એની વાણી મેાટે ભાગે ભગવાન શ્રીકૃષ્ણના ગુણ અને લીલાઓના વર્ણનમાં મશગૂલ રહેલી હતી. તે પેાતાના જ હાથે ભગવાનનું મંદિર વાળીઝૂડી સ્વચ્છ કરી સાવતા. જ્યારે જોઈએ ત્યારે તેમના કાન તેા ભગવાનની જ માંગલમધુર કથાએ શ્રવણુ કરવામાં જ શકાતા ! એની આંખે! ભગવાનનું સ્મરણુ કરાવનારાં મંદિર-મૂર્તિઓમાં ચોંટયા કરતી ! 'મેશાં ભગવાનના ભકતા અને ભગવાનના સેવકાના શરીરસ્પ માં જ પેાતાના શરીરની સફળતા માતા હતા. એનું નાક ભગવાનના ચરણુકમલમાં રહેલી તુલસીની દિવ્ય સુવાસમાં મસ્ત રહેતું. તેની જીભ ભગવાનને ધરાવેલી પ્રસાદીરૂપે કા પ્રસાદમાં જ મસ્ત બની જતી. ખરીષના પગ ભગવાનનાં ક્ષેત્રોમાં પગપાળા પર્યટન કરવા તલસતા હતા. માથુ પણ શ્રીકૃષ્ણ-ચરણુવંદનામાં જ મગ્ન રહેતું. આ અંબરીષે પોતાનાં બધાં જ કર્મી યજ્ઞપુરુષ ઇન્દ્રિયાતીત ભગવાનના તરફ એમને સર્વાત્મા સસ્વરૂપ સમજીને સમર્પિત કરી દીધાં હતાં. આ ભક્તિના ચેપ પ્રશ્નમાં પણ પૂરેપૂરે ફેલાયેલા. સ્વગ તા એ પ્રજાને મન સાવ તુચ્છ બની ગયેલ ! તે પ્રજાને ભાગ નહી, પણ ત્યાગ જ પ્યારા લાગતા હતા. આમ અંબરીષનાં બધાં કવ્યા હુંમેશાં આસક્તિ રહિતપણે થતાં. ખુદ ભગવાને રાજ અ‘ખરીષની રક્ષા કાજે એક વજ્ર આપી રાખેલું. એ વજ્ર ભગવદ્ વિરાધીઓને રજાડતું પણુ ભગવદ્ભકતાની રક્ષા પણ સાથેાસાથ કયે જતું. અંબરીષની ધર્મપત્ની પણ ગુણાથી ભરેલી અને ભકત પ્રધાન હતી. એક વાર રાા અંબરીષે ભગવતિ માટે પેાતાનાં પત્નીની સાથે સાથે દ્વાદશીપ્રધાન એકાદશી વ્રત કરવાના સંકલ્પ કર્યો. વ્રતની પ્રાપ્તિ પછી કાર્તિક માસમાં એમણે ત્રણ રાત સહિતના ઉપવાસ કરાવ્યા અને એક દિવસે યમુનાજીમાં સ્નાન કરોને મધુવનમાં ભગવાન Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૩ શ્રીકૃષ્ણની પૂજા કરી. છેવટે બ્રાહ્મણોના ગુણ ગાઈને તેમને ભજન કરાવ્યું. લાખ ગાયે દાનમાં આપી. તે ગાયોના શીગડાં સેનાથી અને ખરીએ ચાંદીથી મઢાવેલ હતી. બસ તે જ વખતે તપસ્વી દુર્વાસા ઋષિ અચાનક ત્યાં મહેમાન રૂપે પહોંચ્યા. રાજા અંબરીષે ઊઠીને તેમનું સન્માન કર્યું. ભેજનનું આમંત્રણ આપ્યું. તેઓ અંબરીષને ત્યાં ભજન કરવાનું નક્કી કરીને નદીએ ગયા અને સ્નાન કર્યું. આ બાજુ દ્વાદશી થોડી બાકી રહેલી તેથી અંબરીષ રાજાએ માત્ર પાણી લઈ લીધું. કારણ કે શાસ્ત્રીય દૃષ્ટિથી પાણું એ ભજન ગણાય છે અને નથી પણ ગણાતું. ભગવાનનું સ્મરણ કરી પાણી પીધા પછી ગુરુ દુર્વાસાજીની વાટ જોઈ બેસી રહ્યા. તેઓ આવ્યા અને ગુસ્સે થઈ બોલ્યા : “તું ધનમદમાં અને તારા અશ્વર્યા મદમાં છકી ગયું છે, જેથી બ્રાહ્મણને ભૂખે રાખી તે પારણું કર્યું ! પિતે મેડા થયા અને સમય વીતી ન જાય માટે રાજાએ પાણી પીધું, જેથી એક દષ્ટિએ પારણું ગણાય અને પારણું ન ગણાય ! તે વાતને તપસ્વી છતાં ક્રોધી બની ગયેલા દુર્વાસા ઋષિએ ખ્યાલ જ ન કર્યો, એટલું જ નહીં પણ પોતાના તપ પ્રભાવે જટામાંથી કૃત્યા નામની રાક્ષસી પેદા કરી. પરંતુ અંબરીષ રાજાને કૃત્યા કાંઈ ન કરી શકી. લટું ભગવાને અંબરીષ ભક્તની રક્ષા કાજે વજી ત્યાં મોકલ્યું, તે વજે કન્યાને પિતાને જ પોતાની આગથી બાળીને રાખલા ઢગલારૂપ કરી નાખી. એટલું જ નહીં બલકે દુર્વાસા ઋષ ભાગવા લાગ્યા તે તેમની પછવાડે તે પડી ગયું! દુવાજી આ વત્રાસ નિવારવા બ્રહ્માજી પાસે ગયા. તેઓ કશું જ ન કરી શકતાં ભગવાન શંકર પાસે ગયા. ભગવાન શંકરે પણ ભગવાનના ભક્તનું જ્યાં ભગવાન પોતે રક્ષણ કરતા હોય ત્યાં પોતાની નિરૂપાયતા બતાવી, એટલે તેઓ સીધા વૈકુંઠમાં ભગવાન પાસે પહોંચ્યા અને જ્યાં ભગવાન પોતે પણ ભક્તત્રીસ નિવારણ આગળ પોતાની Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ મજબૂરી ગાવા લાગ્યા અને ભક્ત પાસે જવાની સલાહ આપી. એટલે છેવટે ઋષિ દુર્વાસાજી રાજા અંબરીષ પાસે ગયા અને પગે પડી ગયા. રાજા અંબરીષે લજિજત થઈ દુર્વાસાજીની ચરણ લઈ વજને વીનવી કષ્ટમુક્તિ કરાવી. અંબરીષ રાજા પિતાને રાજ્યભાર ભક્ત-પુત્રોને સેપી વનવાસી બનેલા અને છેવટે મુક્તિ પામી ગયા. આંગિરસ ગેત્ર અને સૌભરિ ચરિત્ર વ્યષ્ટિ અને સમષ્ટિ છે, ભલે હૈયે જુદાં છતાં, ઊંડે ઊંડેય બનેમાં, છે એક શુદ્ધ ચેતના. ૧ નારી-નર મહીં મેહ, છૂટી આકર્ષણતમાં; બીજું એક મહીં લીન, જે થઈ જાય અંતમાં. ૨ સર્વાગ મુક્તિને માગ, તે સહેલ બની જશે; નારી મુખ્ય રહે માં, અર્પણ સેલું એહને. ૩ અંબરીષ રાજાને ત્રણ પુત્રો હતાઃ (૧) વિરૂપ, (૨) કેતુમાન (૩) શંભુ. વિરૂપના પૃષદ અને તેને પુત્ર રથીતર થયો. તે સંતાનહીન હતો. તેથી વંશવેલ રાખવા તેણે અંગિરા ઋષિને પ્રાર્થના કરેલી. અંગિરા ઋષિએ રથીતરની પત્નીને માધ્યમ બનાવી તેના દ્વારા બ્રહ્મતેજસંપન કેટલાય પુત્રે પેદા કર્યા ! ખરી રીતે રથીતરની પત્નીથી તે પેદા થવાને કારણે રથીતરગોત્ર હોવું જોઈતું હતું પણ તે પુત્રોનું ગોત્ર અંગિરા ઋષિના બ્રહ્મતેજના શક્તિપાતને લીધે જ પેદા થયા હેવાથી તે બધાં સંતાને આંગિરસ ગોત્રનાં જ કહેવાયાં. રથીતર રાજ ક્ષત્રિય, પણ આ સંતાને અગિર ઋષિનાં જ હોવાથી બ્રાહ્મણ જ કહેવાયાં ! ઈક્ષવાકુ મનુની નાસિક Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ માંથી જન્મેલા કહેવાય છે. તે કુળમાં પુરંજય એ બળવાન રાજ થયો હતો કે જેનું વાહન ખુદ ઈન્દ્ર બનેલા અને એ રીતે દત્ય પર દેવ અને દેવે કે પુરજની મદદથી જ વિજય મેળવેલે. આગળ જતાં એ જ પુરંજય કુળમાં યુવનાશ્વનો પુત્ર માંધાતા રાજ થયે, જેણે જન્મતાં જ બચપણમાં જ ઇંદ્રની તર્જની આંગળી ચૂસી દૂધતુતિ કરી હતી. એણે એકલાએ સાત દીપવાળી પૃથ્વીનું શાસન કરેલું. રાજા માંધાતાના ત્રણ પુત્ર અને પચાસ કન્યાઓ હતી. તે પચ્ચીસેય કન્યાઓએ એકલા સીરિ ઋષિને પતિ તરીકે પસંદ કરેલા. આમ તો સૌભરિ મોટા તપસ્વી હતા, પરંતુ એકદા ડૂબકી લગાવી ત્યાં મસ્યરાજને પિતાની પત્નીઓથી બહુ સુખી જઈને સૌભરિ ઋષિને પણ પરણવાનું મન થઈ ગયું અને સામેથી માંધાતા પાસે માત્ર એક કન્યા માગી, પણ એમને તે પચાસેય કન્યા મળી ગઈ; પણ તપ ખોઈ બેઠા અને ભેગમાં તૃતિ ક્યાંથી મળે? વેદાચાર્ય સૌભરિને એક દિવસ વિચાર કરતાં કરતાં વિચાર આવી ગયે કેઃ “મસ્યરાજના ભાગો જોઈ હું ભેગરસિક તે બની ગયો, પણ તૃપ્તિ અને આનંદ ભાગોમાં નહીં પણ ભોગેના ત્યાગમાં છે. તેમને એમ પણ લાગ્યું કે “ત્યાગી મોક્ષાથી પુરષાએ ભેગીઓના ભેગનિરીક્ષણી હમેશા દૂર રહેવું. એકાકી રહી વિષયોથી મન મુક્ત રાખવું. તેઓએ એકલા રહી એકાંતમાં પેતાનાં ઇંદ્રિય તથા મનને પરમાત્મામાં પરાવવું, ઇન્દ્રિયોને બહિર્મુખ થવા ન દેવી. પુરુષને સ ગ કરવો. કટલા ખેદની વાત છે કે એક મસ્વરાજ અને માછલીને ભગોમાં આસક્ત જોઈ, હું એ હદે ચઢયો. એમાંથી એકને બદલે પચાસ કન્યાઓને પરો , પણ ભેગમાં તે તૃપ્તિ જ કેમ મળી શકે ? એમ ચિંતન કરતાં કરતાં સૌભરિ ઋષિ વૈરાગ્યાધીન બની ગયા અને સંસારથી સર્વથા મુક્ત બની ગયા ! તેઓ વનમાં ચાલ્યા, તો ત્યાં પણ પચાસેય કન્યાઓએ ઋષિજીની સાથેસાથ વનપ્રયાણ કર્યું. વનવા જઈ પરમ સંયમી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સૌભરિજી ઘેર તપ કરી પરમાત્મામય બની ગયા. પરીક્ષિત ! આ રીતે તે પચાસેય પત્નીઓએ જ્યારે પિતાના પતિની આવી સુંદર આધ્યાત્મિક ગતિ જોઈ ત્યારે જેમ વાળાએ અગ્નિમાં લીન થઈ જાય તેમ એ સૌભરિ ઋષિજીના પ્રભાવથી સતી થઈ સૌભરિ ઋષિમાં લીન થઈ સમર્પિત થઈ છેવટે સૌભરિમય બની ચૂકી, જાણે એકાવન દેહે અલગ અલગ હતા, તે એકાતમરૂપ થઈ ગયા ! હરિશ્ચંદ્ર આખ્યાન ઉપજાતિ રાજા હરિશ્ચંદ્ર સુસત્યવાને મહીં પ્રતિષ્ઠિત મહાન જાણે રોહિત તારામતી પુત્ર-રાણું બે સાથી સદા તેથી જ સત્ય શાળ્યું તે. અનુટુપ નિરપેક્ષ પર સત્ય, સાપેક્ષ કૃતિમાં અનેક તાળો બનેય સત્યને સૌના સાથ થકી મળે. બ્રહ્મચારી શુકદેવજી બેલ્યા : “એક અંબરીષ માંધાતાનો શ્રેષ્ઠ પત્ર કહેવાય. તેને તેના દાદાએ (યુવના) પિતાના પુત્ર તરીકે સ્વીકારેલું. તેનો પુત્ર યૌવનાશ્વ અને યૌવનાશ્વને પુત્ર હારિત હતો. આ ત્રણે રાજાઓ માંધાતા મહારાજના વંશમાં ઉત્તમ લેખાતા હતા. માંધાતાના બીજા પુત્ર પુરુકુત્સને નાગવંશની કન્યા નર્મદા પરણી હતી. એ નર્મદા પોતાના ભાઈ નાગરાજાની પ્રેરણાથી પુરુકુન્ટને રસાતલમાં લઈ ગઈ હતી. વિષ્ણુ જેવી શક્તિ ધરાવતા પુરુક ગર્વો સામે યુદ્ધ કરી ગાંધર્વશક્તિના દુરુપયોગને માત કર્યો હતો. તેથી પ્રસન્ન થયેલા નાગરાજ પાસેથી એવું સુંદર વરદાન મળ્યું હતું Page #304 -------------------------------------------------------------------------- ________________ b ૨૪૭ થી આ માં આ વાત સમ. કે “તમારું આ આખ્યાન સાંભળનારને કદી સપને ભય રહેશે જ નહીં. એ જ વંશમાં ત્રિબંધન નામનો પુત્ર હતો, અને તે ત્રિબંધન રાજાને સત્યવ્રત નામે પુત્ર હતું. જે ત્રિશંકુ નામથી વિખ્યાત થયેલે, તે ગુરુ વશિષ્ઠના શાપથી ચંડાલપણું પામેલ. આના મુખ્ય કારણમાં (૧) બીજા કેઈને પરણતી બ્રાહ્મણ કન્યાનું તેણે અપહરણ કરેલું, (૨) પિતાના ગુરુની ગાયનું રક્ષણ ન કરતાં ગાયને નાશ થવા દીધેલો, અને (૩) મંત્રથી પ્રક્ષણ નહીં કરેલાંને તેણે ઉપયોગ કરેલ. આ ત્રણ દોષો તે ત્રિશંકુરાજાને ખીલાની જેમ ચૂભી રહ્યા હતા ! હરિવંશમાં આ વાતની નોંધ આવે છે. વિશ્વામિત્ર ઋષિના પ્રભાવથી તે માનવશરીરે જ સ્વર્ગમાં ગયો હતો. દેવતાઓને એ નહેતું ગયું, એટલે દેવોએ ત્રિશંકુ રાજાને ઊંધે માથે પાછો પાડેલ. પરંતુ વિશ્વામિત્ર ઋષિના પ્રતાપે તે નીચે નથી પડ્યો. તે ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર થયેલ. હરિશ્ચંદ્રને નારદજીની કૃપાથી જ રહિત નામને એકનો એક પુત્ર થયેલ. સત્યને કાજે રાજા હરિશ્ચંદ્ર પિતાનાં પટરાણી તારામતીને અને પુત્ર રોહિતને પણ ત્યાગ કર્યો હતો, જેને લીધે આખરે વિશ્વામિત્ર ગુરુ રાજા હરિશ્ચંદ્ર પર પ્રસન્ન થઈ ગયા હતા. તારામતી જેવી સતી ભાગ્યે જ થશે ! મતલબ હરિશ્ચંદ્રની સત્ય-વફાદારીમાં રાણું તારામતી અને પુત્ર રોહિતને ફાળે જરાય ઓછો ન હતો ! પરમ સત્યને પામવા માટે વ્યવહારુ રીતે સત્યને આચરવું જ પડે છે. એવા વ્યવહારુ સત્યને નિરપેક્ષ એવા પરમ સત્યની સાથે તાળા મેળવવામાં એકલો માનવી ગમે તેટલો સમર્થ હોય તે પણ પર્યાપ્ત થઈ શકતો નથી. આ દષ્ટિએ સર્વસંગ-પરિત્યાગી સાધુનું મૂલ્ય વધુ છે, પરંતુ તેવા ક્રાંતિપ્રિય સાધુને પૂરક, પ્રેરક વગેરે પરિબળાની જરૂર પડે છે ! ! ! આ દૃષ્ટિએ હરિશ્ચંદ્ર રાજાનું જીવન અદ્ભુત ગણી શકાય તેવું છે. જગતમાં સત્ય ભગવાનની પ્રતિષ્ઠા રહેશે ત્યાં લગી રાજા હરિશ્ચંદ્ર કદી ભુલાશે નહીં !” Page #305 -------------------------------------------------------------------------- ________________ રાજા સગર અને અંશુમાન સજ્જનનું કરે બૂરું, તેનું ફળ મળે કુટુ; સજ્જન તા કરે તેને, કટુને બદલે મીઠું. ૧ હિંસાના માર્ગ અંતે તા નકામા નિષ્ફળ ઠરે; જ્ઞાની તેથી કહે નિત્ય સફળ અહિંસા ખરે. ૨ હરિશ્ચંદ્રના પુત્ર રાહિતના પૌત્ર ચપ થયા, ચંપાપુરી તેણે વસાવી. આગળ જતાં એ વશમાં સગર નામને ખૂબ યશસ્વી રાગ્ન થયેા. એ સગર રાાના પુત્રોએ જ પૃથ્વી ખાદીને દિરયા બનાવ્યા, જેથી દરિયાનું નામ સાગર પડયુ. એમ કહેવાય છે. સગર રાજાએ પેાતાના ગુરુ ઔની આજ્ઞાથી યવન, શક અને બર વગેરે ાંતના માનવસમાજની હિંસા નહેાતી કરી, પણ ખેાટી પ્રતિષ્ઠા દૂર કરાવી હલકા અને વિરૂપ જરૂર બનાવેલા ! પછી સગર રાજાએ ઓવ ઋષિની આજ્ઞાથી અને ઉપદેશથી સંપૂર્ણ વૈદ અને દેવતામય આ-સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના માટે અશ્વમેધ યજ્ઞ કર્યા. અશ્વમેધ યજ્ઞના ઘેાડા છેાડેલે તે ઇન્દ્રે ચેરેલા. સગરના પુત્રોએ તે ધાડા ગાતા માટે આખી પૃથ્વીને ખાદી કાઢી હતી અને એ કારણે કપિલ મુનિ જેવા પવિત્ર મુનિ ઉપર એમણે આક્ષેપ કર્યા હતા. ખાટી રીતે કપિલ મુનિ ઉપર સગરના સાઠ હજાર પુત્રોએ આક્ષેપ મૂકયો, તેથી મુનિ તિરસ્કારના ફળરૂપે તે બધા ખળીને ખાખ થઈ ગયા ! જો કે કપિલમુનિ તેા ખુદ સાંખ્ય દર્શીનના પ્રણેત! અને ભગવાનના અવતારરૂપ હેાઈ તેએ તા ક્રોધ કરે નહી' અને શાપ આપે જ નહીં, પણુ ખરાબ કર્મનું ફળ તે ખરાબ મળતું હેાય જ છે ! ! ! સગરની બીજી કેશિની નામની રાણીને પેટે અસમ ંજસ નામને Page #306 -------------------------------------------------------------------------- ________________ २४९ પુત્ર થયેલું. તેને પુત્ર અંશુમાન હમેશાં દાદા સગર રાજાની સેવામાં જ રહેતો હતો. એ અંશુમાન દાદાની આજ્ઞાથી અશ્વમેધને ઘેડા ગોતવો શરૂ કર્યો ! કપિલમુનિના ચરણમાં પડીને સ્તુતિ કરવા માંડી આપે જગકલ્યાણ માટે જ જમ ધર્યો છે!' કપિલ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા : “બેટા ! આ તારા યજ્ઞનું પશુ છે. તે ખુશીથી તું લઈ જા અને તારા કાકાઓ જે પિતાના બેટા કર્મનું ફળ પામ્યા છે તેઓને પણ ગંગાજલને નિમિત્તે જરૂર ઉદ્ધાર થશે !” આ સાંભળી ભાવપૂર્વક અંશુમાને પ્રદક્ષિણા કરી લીધી. યજ્ઞપશુ(અશ્વમેધ યજ્ઞના ઘેડા)ને લઈ આવ્યો. સગર રાજાએ ઘોડો આવ્યા પછી એ અશ્વમેધ યજ્ઞની પ્રક્રિયા પૂરી કરી લીધી. હવે સગર રાજા એ અંશુમાનને બધે જ કાર્યભાર સોંપીને પોતે નિવૃત્ત થઈને આ ગુરુને પ્રતાપે પરમ પદની પ્રાપ્તિ પણ કરી લીધી !” ગંગા-અવતરણ થતા જે પ્રભુપાદે થી, સંતે ત્રિગુણાતીત; તે જ પાદોથી જન્મેલાં, તેથી ગંગાજી પુનિત. ૧ પાપ હરાય ગંગાથી, સામાન્ય નરનાં પણ ઋજુતા – નમ્રતા-શુદ્ધ ભાવે સ્પચે સુપાવન. ૨ નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રજન્ ! સગરપૌત્ર અંશુમાને ગંગાને અવતારવાના પ્રયાસ શરૂ કરી દીધો. ઘણું લાંબી અને ઘેર તપસ્યા કરી. વળી તેમનું અવસાન પછી અંશુમાનપુત્ર દિલીપ પણ મેટી તપસ્યા કરે. દિલીપના મૃત્યુ પછી તેને પુત્ર ભગીરથે પણ તપસ્યા સારી પેઠે કરી ત્યારે ગંગાજી પોતે વરદાન દેવા માટે પ્રગટ થયાં ! આ વેળાએ નમ્રતાપૂર્વક ભગીરથે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કહ્યું : “આપ મત્યલોકમાં પધારો!” ગંગાજી કહે છે : “હું તે ખુશીથી આવું, પણ (૧) મારા વેગને સહન કરનાર જોઈએ. (૨) ઉપરાંત બધા લોકો પાપોને મારામાં પધરાવશે, તે હું એ પાપ કેવી રીતે દૂર કરી શકીશ ? એ સવાલ છે !” ભગીરથે કહ્યું : “માતાજી ! રુદ્ર ભગવાન આ૫ના વેગને જરૂર સહન કરશે. અને મહા પવિત્ર એવા ત્યાગી–તપસ્વીઓ આપનામાં સામાન્ય લોકોએ વેરેલાં પાપાને આપને સ્પર્શ કરી પ્રક્ષીણ કરી દેશે !' આથી ગંગા પ્રસન્ન થઈ ગયાં. ખરેખર પરીક્ષિતજી ! શિવજીને પ્રાર્થના કરવાથી ભગવાન શિવજીએ એ ગંગાભાર અવશ્ય સહન કરી લીધો ! ત્યારબાદ રાજર્ષિ ભગીરથ ત્રિભુવનપાવની ગંગાજીને પિતાના પિતૃઓ હતા ત્યાં લઈ ગયા અને એમની રાખ પર ગંગાજળનો સ્પર્શ થતાં જ તે સગરપુત્રોનો ઉદ્ધાર થઈ ગયે અને તે બધા સ્વર્ગમાં ગયા. તે પછી જે સામાન્ય મારી પણ નિખાલસ, નમ્ર અને શુદ્ધ બની શ્રદ્ધાપૂર્વક ગંગાજલને પશે એને ઉદ્ધાર કેમ ન થાય ? જરૂર થાય. આ હું ગંગાને મહિમા કહી રહ્યો છું એમાં કોઈ નવાઈ નથી. કારણ કે ગંગાજી ખુદ ભગવાનના એવા ચરણેમાંથી પ્રગટ થયેલ છે કે જે ભગવાનના ચરણનું શ્રદ્ધા સાથે ચિંતન કરતાં મોટા મેટા મુનિવરે નિર્મલ થઈ જાય છે અને સત્વ, રજ અને તમ નામના ત્રણે સંસારદાયક ગુણેથી ઊભાં થયેલાં, થતાં કે થનારાં કર્મબંધને કાપીને ભગવતસ્વરૂપ બની જાય છે. હવે એ શંકા તમને ન હોવી જોઈએ કે ન રહેવી જોઈએ કે સામાન્ય લેકે પણ ગંગાજળના સ્પર્શથી કેવી રીતે મુમુક્ષુ બની જાય ? પરીક્ષિત ! આ ગંગામહિમાની વાત શાંત ગંભીર ભાવે વિચારી જવી જરૂરી છે. અહીં ગંગા લાવનાર એવા ભગીરથવંશમાં ઋતુપર્ણ નામે રાજવી છે, જે નલરાજાને મિત્ર હતો અને જેમણે નલરાજાને પાસા ફેંકવાનું શીખવેલું હતું. આના બદલામાં નલરાજાએ પણ ઋતુપર્ણ રાજવીને અશ્વવિદ્યા શીખવી હતી. એ જ ઋતુપર્ણના પુત્ર સર્વકામનો પુત્ર સુદાસ થયો. તે સુદાસને પુત્ર થયો સૌદાસ, Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ તેની ધર્મપત્નીનું નામ હતું મદયન્તી. સૌદાસ રાજાને કેઈ મિત્રસહ અને ક્યાંક કઈ કઈ કમાલપદ પણ કહે છે. વશિષ્ઠ ગુરુના શાપથી તે રાક્ષસ બની ગયો હતો અને કમવશાત તે સંતાન વગરને જ રહ્યો હતો.” સૌદાસ અને ખટવાંગ ન જેનું મન પ્રાણે કે, ઇન્દ્રિયોને વશે થયું શુદ્ધાત્મામાં રહી તેનું, મન પ્રભુ મહીં ભળ્યું. ૧ મેથી તે વદે મત્ય, દગો ન કેઈ નો સગો; છતાં દગો કરી નાખે, તેનાથી દૈત્ય છે ભલે. ૨ જે ખેંચાશે પ્રભુ પ્રત્યે, તેને પ્રભુય ખેંચશે; પૂરો પિતા ભણી ખેંચી, પ્રભુમય બનાવશે. ૩ અહીં રાજા પરીક્ષિત ફરીથી પૂછે છે કે, “ભગવન ! હું એ જાણવા ઇચ્છું છું કે રાજ છતાં મહાત્મા એવા સૌદાસને વશિષ્ઠ જેવા મહાન અને શાંત ગુરુદેવે શાપ શા માટે આપે ? જો આ વાત મને ખુલ્લી જણાવવા જેવી લાગે તો કૃપા કરીને જરૂર કહે !” પરીક્ષિતને પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી શુકદેવજી બેલ્યા : “... રાજ સૌદાસ એક વાર મૃગયા કરવા ગયેલું. ત્યાં એણે કઈ રાક્ષસને મારી નાખ્યો અને એ રાક્ષસના ભાઈને છોડી દીધો તેથી તે વેર લેવા રાજા સૌદાસને ત્યાં જ રસોઈયા રૂપે રહ્યો અને એક દિવસે ગુરુ વશિષ્ઠને માનવ-માંસ ખવડાવી દીધું. તે ખબર ગુરુ વશિષ્ઠને પડતાં એમણે સૌદાસનો વાંક માની પ્રથમ તે શાપ દીધું : “તું રાક્ષસ થા !' પરંતુ રાજા સોદાસને આમાં વાંક ન હોવાથી તે “બાર વર્ષ રાક્ષસ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨પર રહે એવું વશિષ્ઠજીએ કર્યું. એ રાજા સૌદાસે પણ પાણીની અંજલિ લઈ ગુરુ વશિષ્ઠને પણ શાપ આપવા વિચાર્યું. પરંતુ રાજા સૌદાસની ધર્મપત્નીએ “ગુરુને શાપ ન અપાય !” એવી મના કરી, તેથી તે “રાપ” દેવાના સંક૯પવાળું બેબામાંનું પાણી તેણે પોતાના પગ ઉપર નાખ્યું. તેથી તેના પગ કાળા પડી ગયા. આ કારણે રાજા સૌદાસ મિત્ર અને કમાષપાદ પણ કહેવાય છે ! કદમાષપાદ રાક્ષસ રૂપે તેણે એક કાતુર સમયના બ્રાહ્મણને, તે બ્રાહ્મણની પત્નીની તેને નખાવાની હાર્દિક વિનંતી હોવા છતાં ખાઈ ગયો. તેથી મૂએલા બ્રાહ્મણ પછી બ્રાહ્મણુપત્ની પણ સતી થઈ ગઈ. તે પહેલાં એ એવું બેલી ગઈ કે “હે ર ન ! તું પણ તારી પત્ની મદયંતી સાથે સહવાસ કરવા ચાહીશ, તે જ પળે મરીશ !' બાર વર્ષે શાપમુક્ત થયા પછી જે તે રાજા સૌદાસ પત્નીને સહવાસ કરવા જાય છે કે તરત શાપની ખબર હોવાથી તેની પત્નીએ તેને મના કરી. આ રીતે ક્રમશઃ પણ તે અપુત્ર મરી ગયા. પરંતુ તે પહેલાં જ એના કહેવાથી વશિષ્ઠ ઋષિએ જ મજયન્તીને ગર્ભાધાન કરાવ્યું હતું. સાત સાત વર્ષ એ ગર્ભ ઉદરમાં રહ્યા પછી ગુરુ વશિષ્ઠ પથ્થર–પ્રયોગ કરી તે ગર્ભને બહાર કઢાવ્યો. તેથી તેનું નામ અશ્મક રખાયું તું. અશ્મકને પુત્ર મૂલક થયો. પરશુરામજી પૃથ્વીને નક્ષત્રીય કરતા હતા ત્યારે રાજપૂતાણીઓએ મુલકને છૂપાવી રાખેલ તેથી તેનું એક નામ “નારી કવચ” પણ પડેલું અને તે નક્ષત્રી પૃથ્વી પછી પણ જીવંત રહેશે. તેને પુત્ર દશરથ, દશરથને પુત્ર અડવિડ અને અડવિડને પુત્ર વિશ્વાસ. એ વિશ્વાસને પુત્ર તે જ આપણા મહામાન્ય રાજા અને ચક્રવર્તી સમ્રાટ ખવાંગ થવાં. યુદ્ધમાં એમને કંઈ જીતી શકયું નહીં. તેમણે દેવતાઓની પ્રાર્થનાથી દૈત્યોને વધ કર્યો હતે. જ્યારે ખવાંગ રાજને ખ્યાલ આવ્યો કે તાની જિંદગી માત્ર બે ઘડીની છે, ત્યારે તરત તેઓ પોતાની રાજધ નામાં આવી ગયા અને ભગવાનમાં ચિત્તને લગાડી દીધુંએણે વિચાર્યું : દેવોએ વરદાન માગવાનું કહેવા છતાં મેં તે ભૌતિક વસ્તુ હોવાથી Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨પ૩ માગ્યું નહીં ! મારું મન પ્રાણમાં નથી તેટલું સમાજસેવકરૂપી બ્રાહ્મણ પર છે.” મતલબ સંસાર તે માયા–ખેલ જેવું છે. અજ્ઞાનવશાત્ જ મન પર તે જૂઠે હોવા છતાં માથે ચડી બેઠે છે એટલે ભગવાનનું શરણ જ સાચું છે. ભગવાને રાજા ખટ્વાંગની બુદ્ધિને પહેલેથી જ પિતા તરફ ખેંચી લીધેલી. આમ વિષવરસ છોડી શરીર આદિ અનામ પદાર્થોમાં જે અજ્ઞાનમૂલક આત્મબુદ્ધિ હતી, તે તજી દીધેલી, તેથી જ પરમાત્મલીન બની શક્યા ! આ આમસ્વરૂપને જ ભક્તજને “ભગવાન વાસુદેવ' રૂપે ઓળખે છે.” સંક્ષિપ્ત રામચરિત્ર આમૂલાગ્ર જગતશુદ્ધિ કાજે શસ્ત્રપ્રયોગ જાતે પ્રભુ કરે તોયે જગતશુદ્ધિ થતી ન તે. ૧ શાને શસ્ત્રપ્રયોગોને, ચાલુ રાખે મનુ–સુતો ! અહિંસા શ્રેષ્ઠ છે ધમ, તે માની સવ ચાલજે. ૨ એવી શીખ દઈ વિશ્વ, સિધાવ્યા યુગ વીર એક તેથી બન્યા મહાત્મા ને જગમાં વિશ્વવંદ્ય તે. ૩ હવે પરીક્ષિત રાજાને બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “ખટ્વાંગના પુત્ર દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર “રઘુ થયા. રઘુના પુત્ર અજ અને અજના પુત્ર થયા સુપ્રસિદ્ધ એવા મહારાજા દશરથ ! દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ પોતે જ પિતાના અંશાશથી ચાર રૂપે ધારણ કરીને એ મહારાજ દશરથને ચાર મહાન પુત્રી તરીકે જન્મી ચૂક્યા ! એમના નામ ક્રમથી (૧) રામ (સૌથી મહાન એવા ભગવાનરૂપ રામ) લક્ષમણ, ભરત અને Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શત્રુ છે. હે પરીક્ષિત રાજન ! સીતાપતિ ભગવાન શ્રી રામનું ચરિત્ર તે તત્ત્વદર્શી ઋષિમુનિઓએ ઘણું બધું વર્ણવ્યું છે અને તે તમે અનેક વાર સાંભળ્યું છે ! ભગવાન શ્રીરામે પોતાના પિતાજી દશરથ મહારાજના સત્યની રક્ષા કાજે રાજપાટ છેડયું અને વનવનમાં ફરતા રહ્યા ! એમનાં ચરણકમલ એટલાં બધાં સુકેમાળ હતાં કે પરમ સુકુમારી શ્રી જનકીજીનાં કરકમળાને સ્પર્શ પણ તે ચરણકમળ સહન કરી શકતાં ન હતાં ! તે જ ચરણે વનવનમાં ઉઘાડે અણુવાણે પગે ફરવાથી થાકી જતાં ત્યારે હનુમાનજી અને લક્ષ્મણજી એ જ ચરણકમળાને દબાવી દબાવી એમની થકાવટ મટાડી દેતા ! શપણખા ઉઘાડી અતિ વાસનાને કારણે જ્યારે એક મહાન સતીની હાજરીમાં વાસનાધિજનક માગણી કરવા લાગી ગઈ ત્યારે ભગવાન રામની મર્મજ્ઞ હાજરીમાં એ દશ્ય બ્રહ્મચર્ય પ્રેમી અને સનારીપૂજક લહમણું સહન ન કરી શકાય અને એ કુમારીના ના કાન કાપી રૂ૫ગવ મટાડવા તેણુને કુરૂપ બનાવી મૂકી. પરિણામે શ્રી રામને પોતાની પ્રિયતમાં સતી નારી જાનકીજીનો વિયાગ સહેવો પડયો !! આ વિયેગને કારણે એમની કાળધૂમ ભમરો ખેંચાઈ ગઈ, જેથી ખુદ રત્નાકર સાગર પણ ભયભીત થઈ ગયે. તે પછી એમણે સમુદ્ર પર પુલ બાંધ્યો અને લંકામાં જઈ દુષ્ટ રાક્ષસોને ઝાડના ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગ જેમ વૃક્ષોને જ ભસ્મ કરી નાખે છે તેમ ભસ્મીભૂત કરી નાખ્યા ! ! તેવા મહાન કાસલ નરેશ હમેશાં આપણા સૌની રક્ષા કરો !! એવા ભગવાન શ્રી રામે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞને તારાજ કરવા મથતા તમામ પક્ષસોને લઘુબંધુ લક્ષ્મણની સામે પરાસ્ત કરી નાખ્યા કે જેઓ મેટા મેટા રાક્ષસની ગણનામાં હતા, પરીક્ષિત છે ! જનકપુરમાં સીતાજીને સ્વયંવર થતા હતા. જ્યાં સંસારમાં સૌથી વધુ ચુનંદા એવા વીર ક્ષત્રિય રાજ નરબંકાઓ ઉપસ્થિત થયેલા. જનક મહારાજની દઢ પ્રતિજ્ઞા હતી કે “ભયંકર એવું શિવધનુષ ઉઠાવે Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ તે જ વીર બહાદુર જાનકીને વરી શકે.' ત્રણસે। સે। ચુનંદા વીર ક્ષત્રિયરાજો સાથે મળીને આ ધનુષ્યને સ્વયંવર સભામાં લાવવા શક્તિમાન થયા હતા, તે જ શિવધનુષ્યના વાતવાતમાં ઉઠાવીને ભગવાન રામે ચૂરેચૂરા કરી મૂકયા ! ખરેખર તેા પરક્ષિતજી! એ જાનકી બીજી કાઈ નહીં, પરંતુ ભગવાને જેને પેાતાના વક્ષ:સ્થળમાં (છાતી પર) હુંમેશને માટે સ્થાન આપ્યું છે, તે લક્ષ્મીજીને અવતાર હતી ! જનકપુરી મિથિલામાં તેણી જ અન્નતી હતી ! તેણી ગુણુ, શીલ, અવસ્થા અને શ્રીરામને અનુરૂપ જ હતી તેથી શિવધનુષ તે ડી તે સીતાને રામે પેાતાની કરી લીધી, એટલું જ નહી પણુ જેમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી મહાગ સ્થાન પ્રાપ્ત કરેલું તે પરશુરામજીના ભલા માટે, તેમના ગના પણ ચૂરેચૂરા કરી નાખ્યા ! પિતૃવચન કાજે પ્રાણે સમાન પ્રિય રાજ્ય, લક્ષ્મી, પ્રેમી~ હિતેચ્છુ મિત્રો અને મહેલાને છેડી પોતાનાં ધર્મપત્ની શ્રી સીતાજી સાથે વનયાત્રા કરી હતી ! કેમ કે તેએની કશામાં આસક્તિ નહેતી ! તેમણે સીતાનું અપહરણ કરનારા રાવણુની બહેન ગ્રૂપ ખાના બંધુએ ખર–દૂષણુ વગેરેના ા પરાજય કર્યાં જ પર ંતુ લંકાધીશ ખુદ રાજા રાવણુના ગવ હરણુ માટે તેને પણુ વધ કરી તેને ધૂળ ચાટતે કરો મૂકો ! ત્યાર બાદ હારે રાક્ષસીએ મદાદરીની સાથે જ રાતી રાતી લંકાથી નીકળા લંકાની સમરાંગણ ભૂમિ પર આવી પહેાંચી, ખૂબ ખૂબ કલ્પાંત કરવા લાગી અને એકરાર કર્યા : ‘સીતા જેવી જગતની મહાન તેજસ્વી સ્ત્રી ઉપર ક્રુષ્ટિ નાખી, તેથી જ જગતના સૌથી મહાન લેખાતા એવા રાવણુરાજને સદૃષ્ટિએ વિનાશ થઈ ચૂકયો !' રાવણના શત્રુ પાસે ઊભી ઊભી એ કહેવા લાગી ગઈ કે ‘આ આપની જ અણુસમજ અને કામવાસનાની વૃદ્ધિને કારણે આ બધું થયું છે ! બધી બાજુથી ચેતવવા છતાં આપ વટ લગી ન ચેતી શકા ! તેનું જ આ અતિશય ખરાબ પરિણામ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બન્નેય દષ્ટિએ છે. આપે જાતે થઈને લકારાજ્યની Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨પ૬ પાયમાલી અને અધમાધમ દુર્ગતિને નેતરી લીધી છે ! ! વિનાશકાળે વિપરીત બુદ્ધિ !” શ્રીરામનું આગમન અને ભારતને ભાતૃપ્રેમ રાજતંત્ર અયોધ્યાનું રહી ભરત ગૂંપડે; ચલાવે, ને બીજી બાજુ લમણ વસે વને. ૧ નજીકમાં રહી એક બંધુ, રામ ઉપાસ, દૂર રહી બીજે બંધુ રામ કર્તવ્ય સાધતે. ૨ એટલે જ વદાયું છે ભરત જે ન હોય તે, જગે ધર્મધુરા બીજે વહાવી શકે ન કોઈ. ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છે : “કાસલાધીશ ભગવાન શ્રીરામચંદ્રજીની આજ્ઞાથી વિભીષણજીએ પોતાના સ્વજન સંબંધીઓને પિતૃયજ્ઞની વિધિથી શાસ્ત્રાનુસાર અભેષ્ટિકર્મ કર્યું. તે પછી ભગવાન શ્રી રામે અશોકવાટિકાના અશોક વૃક્ષની નીચે બેઠેલાં સતી સીતાને જોયાં. સીતાજી ભગવાન રામચંદ્રજીના વિરહવ્યાધિથી પીડિત તથા અત્યંત દુર્બળ બની ગયેલાં. પિતાનાં પ્રાણપ્રિય અને અર્ધાગિનીરૂપ શ્રી સીતાજીને અત્યંત દીન અવસ્થામાં જોઈ શ્રી રામજીનું હૃદય પ્રેમ અને કૃપાથી ભરાઈ આવ્યું. એ જ રીતે ભગવાન રામનું દર્શન થતાં સીતાજીનું હૈયું પણ પ્રેમ અને આનંદથી ઊભરાઈ ગયું. હવે સીતાજીનું મુખકમળ પણ ખીલી ઊઠયુ. ભગવાન શ્રી રામે વિપણને બધા રાક્ષસનું સ્વામિત્વ અને લંકાનગરી રાજ્યતંત્ર રેયા પછી લાંબા આયુષ્યના આશીર્વાદે પણ આપ્યા, પછી પ્રથા સતી સીતાજીને વિમાનમાં બેસાડી પોતાના ભાઈ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ લક્ષમણ તથા સુગ્રીવજી તેમજ સેવક હનુમાનજીની સાથે પોતે પણ બેઠા. આ પ્રકારે ચૌદ વર્ષ પૂરાં કરી અયોધ્યાનગરી તરફ યાત્રા કરી તે સમયે બ્રહ્મા વગેરે પાલગણે ભગવાન રામચંદ્રજી પર ઘણું પ્રેમથી પુછપની વર્ષા કરતા રહ્યા હતા ! આ બાજ બ્રહ્મા વગેરે ભગવાનની લીલાઓનાં ગુણગાન ગાયા કરતા હતા ત્યારે બીજી બાજુ ભરતજી કેવળ મૂત્રમાં પકવેલી થૂલી ખાતા હતા. જયારે ભરતજીને ખબર પડી કે પિતાના વડીલભાઈ ભગવાન રામ પધાર્યા છે, ત્યારે તેઓ પુરવાસી, મંત્રી અને પુરોહિતને સાથે લઈ તેમ જ ભગવાનની ચાખડીઓ પિતાને માથે રાખી રામની આગેવાની (સામિયું) કરી લાવવા નંદીગ્રામથી સામે જવા નીકળી પડ્યા ! સાથોસાથ ભારતની નીકળવાની જાણ થતાં બધાં આબાલવૃદ્ધ અધ્યાવાસીએ પણ નાચગાન કરતાં ભરતજીની સાથેસાથે આનંદ વિભોર બની ચાલી નીકળ્યાં! આ નાચગાનના આનંદનાદ ચોમેર ગૂંજતો થઈ ગ! બ્રાહ્મણના વેદવનિએ પણ જાણે ગગન ગજવી મૂકવા લાગ્યા. સેનેરી ધજા ફરકવા લાગી. વળી રંગબેરંગી ધજાઓથી સજાવેલા રથ, સુંદર સાજથી સજાવેલા ઘોડાઓ તથા સોનેરી કવચ પહેરેલા સૈનિકે પણ સાથે સાથે ચાલવા લાગ્યા. શેઠ શાહુકાર, શ્રેષ્ઠ વારાંગનાઓ, પાયલ ચાલવાવાળા સેવકે અને મહારાજાઓને ગ્ય નાની-મોટી બધી વસ્તુઓ એમની સાથે જ હતી. તપસ્વી તરીકે એમણે જટા વધારી મૂકેલી જોઈ ભગવાન રામ તે દુઃખી દુઃખી થઈ ગયા ! ભરતજીની આવી મહાતપસ્વી દશા દેખી ભગવાન રામચંદ્રજીનું હૃદય ભરાઈ આવ્યું ! ! ! ભગવાન રામને જોતાં જ ભરતજી ગદ્ગદિત થઈ ગયા, આંખમાં આંસુ છલકાયાં અને ભગવાન રામના ચરણમાં ઢળી પડયા. પ્રભુની સામે એમની ચાખડીએ રાખી, હાથ જોડી ઊભા રહી ગયા. આ ભાગ્યશાળી સમયે ભગવાનની આંખે પણ આંસુડાંથી છલકાઈ ઊઠી. એમણે બને હાથે પકડીને ઘણી વાર સુધી ભાઈ ભરતજીને પિતાની ૧૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ છાતી સરસા ચાંપી રાખ્યા; જાણે ભગવાનના નેત્રજલથી ભરતજી સ્નાન કરતા હોય તેવું અપૂર્વ દશ્ય બની ગયું! એ પછી સીતાજી અને લક્ષ્મણજી સાથે શ્રી રામજીએ બ્રાહ્મણે અને વડીલોને નમસ્કાર કર્યા. તે જ વખતે આખીયે અયોધ્યાની પ્રજાએ ભગવાનના ચરણેમાં પ્રણામ કર્યા. એ વખતે ઉત્તર કેસલમાં રહેવાવાળી સમસ્ત પ્રજા પિતાના સ્વામી રામ ભગવાનને ઘણું લાંબા સમયે આવેલા જોઈ ફૂલ વર્ષા કરતી કરતી આનંદથી નાચી ઊઠી ! ભરતજીએ ભગવાનની પાદુકા લીધી, વિભીષણે શ્રેષ્ઠ ચામર, સુગ્રીવે પંખે અને હનુમાને સફેદ છત્ર ધર્યું. પરીક્ષિતજી ! શત્રુને પણ ધનુ વગેરે, સતાજીએ તીર્થ જલવાળું કમંડલ, અંગદે સોનાની તલવાર અને જંબુવાને ઢાલ લીધી. આ સૌની સાથે ભગવાન રામજી પુષ્પક વિમાન પર વિરાજમાન થયા. ચારે બાજુ યથારથાને સ્ત્રીઓ બેસી ગઈ. બંદીજને સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે પુષ્પક વિમાન પર ભગવાનની એવી શોભા થઈ ગઈ કે જાણે ચંદ્રના ગ્રહો સાથે ઉદિત થયો હોય ! આ પ્રમાણે ભગવાન રામે ભાઈઓના અભિનંદન સ્વીકારી તેમની સાથે અયોધ્યાનગરીમાં મંગલ પ્રવેશ કર્યો. રાજ્યાભિષેક અને રામરાજ્ય કરે કુટુંબનાં કૃત્યો નિલેપી રહી પ્રભુ; ફર્જ અદા કરે તેમ નિર્મોહી માનવો સહુ. ૧ આખાયે જગને રામ, શાન્તિસંદેશ ખાસ દે; તેમ જ રામના ભક્તો, આચરી અચરાવશે. ૨ ભગવાન રામચંદ્રજીના પ્રવેશ પછી અયોધ્યાપુરી આનદત્સવથી ખીલી ઊઠી ! પ્રભુએ પોતાની માતા કૌસલ્યા, બીજાં માતાઓ, Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ગુરુજને, બરોબરિયા મિત્રો અને નાનાઓનું યથાયોગ્ય સન્માન કર્યું અને એમને સૌને ઊંડા સ્નેહરસ પીધે. રામની પાછળ સીતાજી અને લક્ષમણજીએ બધાંએ પ્રત્યે યથાયોગ્ય વ્યવહાર કર્યો. આમ, વર્ષોને વિયેગ પછીના પરસ્પરના મિલનથી જેમ મુડદામાં પ્રાણસંચાર થાય તેમ જાણે સૌમાં નવજીવન વ્યાપી ગયું, આનંદઆનંદ જાગી ઊઠયો. માતાઓએ સીતા અને રામ-લક્ષમણુને પિતાની ગાદમાં બેસાડી આંસુએથી જાણે અભિષેક કરી નાખ્યો ! આથી જાણે સૌનું રોગ-શેકનું બધું દર્દ–દુઃખ મટી ગયું! ત્યારબાદ વશિષ્ટ ગુરુએ બીજા સાથી દ્વિજ-ગુરુઓને સાથે લઈ અરણ્યવાસની ભગવાન રામની જટાને વિધિસર રીતે ઉતરાવી નાખી અને બહસ્પતિએ જેમ ઈંદ્રને અભિષેક કરેલે, તેમ ચારેય મહાસમુદ્રોનાં પાણીથી આ ભષેક વિધિ પણ કર્યો. એ પ્રકારના વિધિસરના સ્નાન પછી શ્રી રામે સુંદર વસ્ત્ર, ફૂલમાળાઓ અને અલંકારો ધારણ કર્યા. બધા ભાઈઓએ અને ખુદ જાનકીજીએ પણ સુંદર સુંદર વસ્ત્રો અને ઘરેણુઓની સજાવટ કરી. આવાં વસ્ત્રાલંકારથી ઓપતાં સીતાજીને પડખે બેસાડી રામ ખૂબ દીપી ઊઠયા ! ભરતજીએ એમનાં ચરણોમાં પડી જઈને સીતારામને પ્રસન્ન કરી મૂક્યાં અને આગ્રહભેર પિતે સ્થાપેલી રામચાખડી ગાદી પરથી ઉથાપી અને ખુદ ભગવાન રામને રાજયગાદીએ બેસાડી દીધા. રામે પણ હવે રાજસિહાસન સ્વીકારી લીધું અને સમસ્ત પ્રજાને સાથે રાખી કશા જ નાત, જાત કે રંગ વગેરે. ના ભેદભાવ રાખ્યા વિના પિતૃભાવપૂર્વક પ્રજાકલ્યાણ કરવા માંડયું. પ્રજાને પણ એમાં પોતાના પિતૃપદના દર્શન થયાં. પરીક્ષિતજી ! સમસ્ત પ્રાણીઓને સુખ દેવાવાળા પરમ ધર્મા ભગવાન શ્રી રામ થયા, ત્યારે હવે તે ત્રેતાયુગ, પણ સૌને લાગવા માંડયું કે કૃતયુગ અથવા સતયુગ આવી લાગે છે ! ત્યારે વન, નદીઓ, પર્વત, વર્ષા, દ્વીપ અને સમુદ્ર એ બધાં એકસામટાં કામધેનુની જેમ અવધનારીની સર્વ પ્રજાઓની સમસ્ત કામનાઓને પૂર્ણ કરવા શક્તિમાન થઈ ગયેલા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ દેખાતાં હતાં ! ઈદ્રિયાતીત ભગવાન શ્રી રામને રાજ્યકાળ દરમિયાન કોઈને શારીરિક રોગ તો દૂર રહ્યો, પણ માનસિક ચિંતા પણ થતી ન હતી ! અરે, બુઢાપાનું દુઃખ, નબળાઈ, બીજું નાનાં મોટાં દુઃખે, શોક, ભય અને થાક પણ નામમાત્રનું જોર કરી શકતાં ન હતાં ! ભગવાન શ્રી રામના પ્રસન્ન મધુર મુખને નિહાળવું અને વાણું સુણુવી એ પણ કાંઈ સામાન્ય લહાવો નહેાતે જ. ભગવાન રામે એકપત્નીવ્રત ધારણ કરી રાખેલું. એમનું જીવનચરિત્ર અત્યંત પવિત્ર અને રાજર્ષિઓના જેવું જ મહત્વનું હતું ! તેઓ પિતાના જીવનથી જ આદર્શ ગૃહસ્થાશ્રમી જીવન જીવી બતાવતા શોભી રહેતા હતા. સતી શિરોમણિ સીતા પણ પોતાના પતિના હૃદયના ભાવ પરખીને જીવન જીવી રહેતી હતી. સીતાજીએ પ્રેમથી, સેવાથી, શીલથી, વિનયથી, પોતાની બુદ્ધિ અને લજજા આદિ ગુણેથા પોતાના પતિ એવા ભગવાન શ્રી રામનું ચિત્ત સંપૂર્ણપણે ચોરી લીધું હતું, જાણે રામસીતાનાં શરીર બે, પણ દિલ તે એક જ હતું! ! !” ટી અને સીતા-ત્યાગ નિત્ય વિષે વખાણે છે, સંચમપ્રિય સેવક પ્રભુથી યે ગયે શ્રેષ્ઠ, પોતે જ પ્રભુએ ખુદ. ૧ સત્ય-ન્યાય વિશે નિષ્ઠ, આખા મત્ય સમાજ આ ત્યાગીથી જ રહે માટે, પ્રભુથી શ્રેષ્ઠ એ સદા. ૨ રાખવી જાગૃતિ પૂરી, સંયમપ્રિય સેવકે; સંસ્થાગત રહી નિત્ય, તે જ ધર્મ ટકી રહે. ૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ધીશુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે : “ભગવાન શ્રી રામે ગુરુ વશિષ્ઠજીને પિતાના આચાર્ય બનાવીને ઘણી ઘણી ઉત્તમ સામગ્રીઓથી યુક્ત યજ્ઞો દ્વારા પોતાના સર્વદેવ રૂપ સ્વયંપ્રકાશિત આત્માનું પોતે જ યજન કર્યું, એમણે હેાતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ, અવર્યું ને પશ્ચિમ અને ઉદ્દગાતાને ઉત્તર દિશા આપી દીધી. અને એની વચ્ચે જે ભૂમિ વધેલી તે પણ ભગવાન શ્રી રામ આચાર્યને આપી દીધી. એમને એ નિશ્ચય જ હતું કે સંપૂર્ણ ભૂમંડળને એકમાત્ર અધિકારી તે નિઃસ્પૃહી બ્રાહ્મણ જ છે! આ પ્રકારે એમણે આખું ભૂમંડળ દાનમાં આપી દીધું. માત્ર શરીર ઉપરનાં વસ્ત્ર અને અલંકારો જ પિતા પાસે રાખ્યાં. એ જ પ્રકારે મહારાણું સીતા પાસે પણ કેવ માંગલિક વસ્ત્ર અને આભૂષણ જ બચેલાં. આવું જ્યારે આચાર્ય આદિ બ્રહ્માએ જોયું કે ભગવાન શ્રી રામ તો બ્રાહ્મણોને જ પિતાના ઈષ્ટદેવ માને છે, એમના હૃદયમાં બ્રાહ્મણે પ્રત્યે અત્યંત સ્નેહ છે, ત્યારે એમનાં હૈયાં દ્રવી ગયાં. તેઓ બધાએ પ્રસન્ન થઈને મળેલી આ બી પૃથ્વી ભગવાનને પાછી એ પી અને કહ્યું : “પ્રભુ ! આ૫ જ – અને આપ એક જ – સર્વ જગતના પરમ સ્વામી છે ! આપ તો અમારા હૃદયમાં રહી અજ્ઞાન તિમિરના આપના આમપ્રકાશથી નાશ કરી નાખે છે ! એટલે જે આવી સ્થિતિ છે, તે ભલા ! આપે અમને શું નથી આપ્યું ? બધું જ મૌલિક તવ આપી દીધું છે ! આપનું જ્ઞાન અનહદ છે, આપ જ સર્વશ્રેષ્ઠ જન પૈકી પણ સર્વશ્રેષ્ઠાતિશ્રેષ્ઠ છે. જે કાયાથી કે વચનથી તે નહિ જ, બલક મવી પણ નાના–મોટા જીવમાત્રને પિતાથી જરા પણ કષ્ટ નથી થવા દેતા, તેઓના હૃદયમાં આપનાં ચરણકમળ આ પે સેવા છે. છતા જયારે આપ બ્રાહ્મણોને પોતાની ઇષ્ટદેવ માને છે, ત્યારે અમે આપને આ મહાગુણને શી અંજલિ અપએ ? આપના આ રામરૂપને અમે વંદન-નમસ્કાર કરીએ છીએ.” “પરીક્ષિત ! આવા ભગવાન રામ એકદા પિતે રાત્રિને સમયે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છુપાઈને રાજા તરીકે પ્રશ્નની પરિસ્થિતિ જાણવા માટે ફરતા હતા, ત્યાં કઈ પતિ-પત્નીને આમ ખેલતાં સાંભળ્યાં : 'ભલે રામે સીતા જીને રાવણને ત્યાં લાંખે। વખત રહેવા છતાં રાખ્યાં પણ હું રામ જેવે! સ્ત્રી–લેભી નથી કે તને રાખી લઉં !' આવી પરિસ્થિતિમાં ભગવાન રામ પાસે ખીજો ઉપાય ન રહ્યો, જેથી એમણે સીતાને વન મેલ્યાં. સદ્ભાગ્યે વાલ્મીકિ ઋષિ ત્યાં મળી ગયા અને ગર્ભવતી સીતાને ગૌરવભર્યાં આશ્રય સાંપડી રહ્યો, જેથી રાજ તરીકેના ધર્મ પણ જળવાયા અને પતિ તરીકેને ધર્મો પણ સચવાયા. વાલ્મીકિ જીના આશ્રમમાં એકીસાથે ખેલડાંના જન્મેલા કુશ અને લવ બન્ને ખાળકા ધનુવિદ્યા શીખી રામથી સવાયા બહાદુર બની ગયા ! જેમ રામને એ ખાકા થયા તેમ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પણ બબ્બે બાળકો થયા હતા. ભરતજીએ દિવિષયમાં કરેડા ગધર્મેના પરાજય કરી ઘણું ધન પેાતાના મેાટાભાઈ ભગવાન રામને ચરણે ધરી દીધું. લક્ષ્મણજીએ મધુવનમાં મધુપુત્ર લવણુ નામનાં રાક્ષસને મારી ત્યાં મથુરા નામની નગરી વસાવી. આખરે સીત જી પણ પેાતાના અને વીરપુત્રોને વાલ્મીકિ ચરણે સાંપડે ભગવાન શ્રી રામના ચરણમાં ધ્યાન પરોવી પૃથ્વીમાં સમાઇ ગયાં! સીતા જેવાં એકનષ્ઠ પતિપરાયણુ સતીછના વિરહ પછી ભગવાન રામ પણ પેાતાનું ભગવત્કાર્ય અથવા અવતારનૃત્ય પૂરું થયું જાણી પરલેાક-પ્રયાણ કરી ગયા. ખરેખર તે દેવાની પ્રાર્થનાને કારણે જ ધર્મગ્લાનિ દૂર કરી અધર્માત્થાન થતું રાકવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે જ તેઓએ જન્મ ધારણ કરેલા. માનવેના સમાજ ઉપરાંત, તેમણે રીછ અને પશુ જેવા માનવેને! પણ ઉદ્ઘાર કરી નાખ્યા એમના નિર્મળ યશ અનેક પાપાને પળવારમાં નષ્ટ કરી નાખે છે! કહેવાય છે કે એમના નિર્મળ યશની ઉજજવલતાને લીધે દિગ્ગજો પણ કાશને ઠેકાણે ઊજળી ચમક ધારણ કરે છે.' આજે હજારો વર્ષ રામને ગયે થયાં છતાં મેાટા મેટા ઋષિ-મ-મુનિએ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ તેમના નામને ઢાંસથા ગાયા જ કરે છે ! સ્વર્ગીય દેવેશ અને પૃથ્વી પરના મેાટા મેટા નરપતિઓના મુકુટમણુએ એમનાં ચરણકમળની સેવા કર્યા કરે છે, પરીક્ષિત ! હું એવા ભગવાન રામનું શરણુ ગ્રહણુ કરું છું. જેમણે ભગવાન શ્રીરામનાં દર્શન અને સ્પર્શી કર્યાં, એમને સડવાસ અથવા એમના ગુણ્ણાનું અનુસરણ કર્યું, તેમાં કેસલ દેશવાસી પ્રાજને તે જ્યાં મોટા મોટા યોગસાધનાવાળા યાગી પણ માંડ માંડ જાય, તેવા પુણ્યલેાકમાં સહેજે સહેજે પહેાંચી ગયા છે! આ ઉપરાંત જે માનવી પોતાના કાન દ્વારા ભગવાન શ્રી રામનું પવિત્ર જીવનચરિત્ર સાંભળે છે, તેમને સરળતા, કામળતા આદિષ્ણુની પ્રાપ્તિ અનાયાસે થાય છે. પરીક્ષિતજી ! એવા ગુણેાની પ્રાપ્તિ તેા થાય જ છે, ઉપરાંત સમસ્ત કબ ધનથી તેવા શ્રોતાએ મુક્ત પણુ થઈ શકે છે !..'' ઇક્ષ્વાકુવંશનાં ઉજ્વલ રત્ના સુગૃહસ્થી બની રામે, ન્યાય ને નીતિ સ્થાપિયાં; રામાયણ જગે તેથી, પામ્યું. આદ-ગ્રંથતા. ૧ છે ઢહાદિ વિનાશી ત્યાં, માત્ર આત્મા સનાતન, પાંપણમાં રહી નિમ, એ યાઢી દે ચિરતન. ૨ શુકદેવજી આ કથાને ગી લખાવતાં કહે છે: “હું પરીક્ષિતજી ! ભગવાન રામ મનુષ્ય અવતાર ધારણ કરી ખધી જ માનવમર્યાદાઓ અક્ષરશઃ પાળતા હતા, પાતે વડીલે અને ગુરુએ પ્રત્યે ખૂબ ખૂબ વિનય સહિત વતા હતા; તેા પછી ભરતાદિ ભાઈએ અને સમસ્ત પ્રજાજના પણુ ભગવાન શ્રી રામ પ્રત્યે ખૂબ ખૂબ વિનયક્તિથી જ વર્તે તે સ્વાભાવિક છે. આમ, રામરાજ્ય Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કુદરતી રીતે જગતને આદરપાત્ર બની ગયું ! ભગવાન રામના પુત્ર કુશના પુત્ર અતિથિ નામે થયા. એ જ ઈક્વાકુવંશમાં સૂર્યાશ એવા વજનાભને જન્મ થયેલ અને જૈમિનિ-શિષ્ય યોગાચાર્ય હિરણ્યનાભ પણ થયા હતા. કાસદેશવાસી યાજ્ઞવલ્કય ઋષિએ ખુદ એ જ હિરણ્યનાભની શિષ્યતા સ્વીકારી લીધી હતી. આ જ વશમાં છેલ્લા તક્ષક પુત્ર બહુનલ થયેલો, જેને હું રાજન્ ! તારા પિતા અભિમન્યુને હાથે યુદ્ધમાં વધ થયેલ. સાવ છેલે કલિયુગમાં આ ઈકવાકુવંશ સમાપ્ત થશે અને એ ઈક્વાકુવંશનો છેલ્લામાં છેલે રાજ હશે મિત્રક હવે હું તને સૌ પ્રથમ તો જૂની વાત કહી દઉં. હે રાજન પરીક્ષિત ! જે ઇવાકુવંશનું મેં ઉપર સંક્ષેપમાં વર્ણન કર્યું, તેમાં ઈકુના જ પુત્ર નિમિ થઈ ગયા છે. નિમિએ યજ્ઞ આરંભેલે અને એ યજ્ઞના ઋત્વિજ તરીકે રાજ નિમિએ ગુરુ વશિષ્ઠજીને પસંદ કરેલા. વશિષ્ઠ ગુરૂએ રાજા નિ.મને કહ્યું : “હે રાજન ! યજ્ઞ માટે તે ઋત્વિજ તરીકે મને પસંદ કર્યો છે તે ઘણું સારી વાત છે. પરંતુ આ પહેલાં જ ઈ મને ઋત્વિજ તરીકે લગ્ન માટે પસંદ કરેલ હોઈ, ઈકનું યજ્ઞકાર્ય પતાવી પછી હું તારી પાસે આવી શકીશ. રાજા નિમિને થયું ઃ ક્ષણને શે ભાસે ? માટે બીજા ઋત્વિજને પસંદ કરીને યજ્ઞકાર્ય શરૂ કરી જ દઉં. પરંતુ આ વાત નિમિરાજાએ ગુરુ વશિષ્ઠજીને કહેવી જોઈતી હતી, તે ન કરી. ગુરુ વશિષ્ઠ તો ઇદ્રનું વાકૃત્ય વહેલું વહેલું પતાવી નિમિરાજને યજ્ઞ પતાવવા અહીં આવી પહોંરયા. પણ એમણે જોયું તે પોતાને જાણ કર્યા વિના નિમિરાજ તે બીજા ઋત્વિજને ગુરુસ્થાને સ્થાપી યજ્ઞકાર્ય શરૂ કરી આગળ ધપાવી રહ્યા છે ! ત્યારે તેઓએ અભિશાપ આપતાં કહ્યું : “આ નિમિરાજને પોતે વિચારશીલ છે અને પંડિત પણ છે તેને ઘમંડ થયો છે. એથી એનું શરીર પડી જાય !” આવી સમર્થ ગુરુનો અભિશાપ નિષ્ફળ તે કેમ થાય ? પરંતુ નિમિરાજાએ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ પણ સામેથી એ જ અભિશાપ આપતાં કહ્યું : “આપ સમર્થ છે. છે જ, પરંતુ આપે ધર્મને પ્રતિકૂળ વર્તન કરી આ અભિશાપ આ છે માટે આપનું શરીર પણ પડી જાય એમ હું ઈચ્છું છું ” આમ કહેવાથી એક બાજુ જેમ નિમિરાજાનું શરીર પડી ગયું તેમ બીજી બાજુ ગુરુ વશિષ્ઠનું પણ શરીર પડી ગયું અને ગુરુ વશિષ્ઠ મિત્રાવરુણ દ્વારા ઉર્વશીના ગર્ભમાં જન્મ ધારણ કરી લીધે બીજી બાજુ અહીં નિમિરાજાનું શબ પડેલું ત્યાં સત્રયાગની સમાપ્તિ પછી દે આવ્યા ત્યારે ત્યાં હાજર રહેલા બધા લોકોએ તેમની આગળ નિમિરાજાના શબને સજીવનતા આપવાની વિનંતી કરી. દેવોએ જેવું કહ્યું : “ભલે તેમ થાઓ.” ત્યાં ખુદ નિમિરાજ સજીવન થયા પછી જાતે કહ્યું : “ગુરુ વશિષ્ટજીએ મને જે અભિશાપ આપે છે. તેમાંથી હવે તવ હું એ તારવું છું કે મને હવે દેહબંધન ખપતું નથી. માટે જે દેડ ગયે છે, તે તે શા માટે તે ફરી ફરી ધરવો ? હું જે શરીર ફરીથી ધારણ કરીશ, તો તે નવું શરીર પણ એકદા તો છૂટવાનું જ છે ! એટલે મારે તો શરીર જ નથી જોઈતું. દેવોએ નિમિરાજાની ઈચ્છા અને ત્યાં ઉપસ્થિત રહેલા લોકેની ઈચ્છા બનેય જાણીને એવો વચ્ચેને રસ્તે કાઢયો કે પાંપણવાળા પ્રાણીમાત્રની આંખમાં નિમિરાજ પિતાની ઈચ્છાનુસાર નિવાસ કરે અને ત્યાં રહી પિતાના કાયમી એ સેકમ શરીરથી પ્રભુચિંતન કરતા રહે ! આમ પલક ઉઘડે અને બિડાય તેથી નિમિરાજા છે. એને ખ્યાલ રહેતો હોય છે. કહેવાય છે કે મહર્ષિઓએ એમના શરીરનું મંથન કર્યું, તેમાંથી વૈદેહ એટલે કે જનક રાજ જગ્યા અને તેમનું નામ મિથિલ પણ પડ્યું, કારણકે મંથનમાંથી જન્મ્યા હતા. આ રીતે મિથિલાનગરીના જનક મહારાજ એ પણ નિમિરાજ અને પાંપણવાળાં કાણું માત્રની પાંપણમાં રહી પ્રભુ ભજન કરનાર પણ નિમિરાજ ! આ વૈદેહને વંશ લાંબે ચાલે અને એ વંશના બધા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ રાજાઓ દેહ છતાં વિદેહી કહેવાયા. આ વંશ પર યાજ્ઞવશ્ય આદિ ગુરુઓની સદા માટે કૃપા જ રહું !” ચંદ્રવંશ અને પુરૂરવા દેવાંગના–ભેગ અતિ મળ્યાં છતાં, ન માનવી તૃપ્ત થતા જરા તરા; ત્યાં મર્ય-સ્ત્રી-ભેગથી તૃપ્તિ મળે? માટે જ તે ત્યાગદિશા ખરી બને. ૧ વાસનાક્ષય હેતુએ, ત્યાગદિશા ગ્રહી, જતા જે; તે થઈ મોટા પુરુષો મેક્ષની ભણી. ૨ વિશ્વવાત્સલ્ય સંવેદી, વાં છે નારી શરીરને; તથા નર અને નારી એક્ય-પ્રયાગ તે કરે. બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “પરીક્ષિત ! હવે હું તને ચંદ્રમાના પરમ પવિત્ર વંશને ખ્યાલ આપું. આ વંશમાં પુરૂરવા જેવા મોટા મોટા અને શુચિ કીતિવાળા રાજાએ થઈ ગયા છે એ તે તું જાણે છે કે, હજાર માથાંઓવાળા વિરાટ પુરુષ એવા નારાયણના નાભિ–સરોવરના કમળથી બ્રહ્માજીની ઉપત્તિ થઈ. એ બ્રહ્માજીના પુત્ર અત્રિમહર્ષિ પણ ગુણની વિશેષતાને કારણે બ્રહ્મા જેવા જ હતા. તેમની આંખોમાંથી અમૃતમય ચંદ્રમા જમ્યા. બ્રહ્માજીએ એ ચંદ્રમાને બ્રાહ્મણ, ઓષધિ અને નક્ષત્રના અધિપતિ બનાવી દીધા. એમણે ત્રણે લેક પર વિજય મેળવે અને રાજસૂય યજ્ઞ પણ કર્યો. આ પછી એમને ગર્વ કાંઈક વધી ગયું અને એ ચંદ્રમાને એ બળથી બૃહસ્પતિ–પત્ની તારાને હરી લીધી. બૃહસ્પતિની વારં Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વારની વિનતિ છતાં અતિ મને કારણે પાછી આપી જ નહીં ! આ પરિસ્થિતિમાં એ નિમિત્તે દેવ-દાનવ યુદ્ધ થયું, શુક્રાચાર્ય જીએ પશુ બૃહસ્પતિ પરના અંગત દ્વેષને વશ થઈ અસુરોની સાથે ચંદ્રમાના પક્ષ લીધે. મહાદેવજીએ પણ સમસ્ત ભૂતગણાની સાથેાસાથ પેાતાના વિદ્યાગુરુ અંગિરાના પુત્ર બૃઽસ્પતિનેા જ પક્ષ લીધેા. દેવરાજ ઇંદ્રે પણ સમસ્ત દેવતાઓની સાથે પેાતાના ગુરુ બૃહસ્પતિને જ પક્ષ લીધે!! આ કારણે દેવાસુર સ...ગ્રામ ખરેખર ભય કર બની ગયા ! સદ્ભાગ્યે અગિરા ઋષિએ બ્રહ્માજીની પાસે જઈ આ સંગ્રામ બ્ધ કરાવવા વિન ́તિ કરી. અને પરિણામે બ્રહ્માજીએ ચદ્રમાને ઘણા ઠપકા આપ્યું અને તારાને એના પતિ અહસ્પતિને હવાલે કરાવી. જ્યારે બૃહસ્પતિને ખ્યાલ આવી ગયા કે તારા તા ગર્ભવતી થઈ ચૂકી છે ત્યારે બૃહસ્પતિએ તારાને કહ્યું : ‘દુષ્ટા ! મારા ક્ષેત્રમાં તારે પેટે બીજા કાઈના ગર્ભ છે. એ ગર્ભને તું તજી દે ડર નહીં હું તને બાળશ નડ્ડી...! કારણ કે નારીગૌરવ માટે સાચવવું છે અને સંતાનને પણ મને ખપ છે. વળા તું દેવીની જાત હાવાથી નિર્દોષ પણ છે જ.' પતિની આ વાત સાંભળીને તારા ખૂબ શરમાઈ ગઈ. તેણીએ ચમકતા બાળકને પેાતાના ગર્ભથી અળગેા કરી નાખ્યા. પણ એ બાળકને જોઈ બૃહસ્પતિ અને ચંદ્રમા અને મેાહિત થઈ ગયા અને એ બાળકને મેળવવાની ખ’તેને ઇચ્છા થઈ આવી ભુને એકબીા આ આક મેળવવા ખાતર ઝઘડા કરવા લાગ્યા. ઋષિએ અને દેવતાઓ તારાને પૂછવા લાગ્યા કે ખરેખર આ સંતાન કેવું છે ? પણ તારા લાવશ સ્પષ્ટ કાંઈ ખેાલી શકી નહીં. ત્યારે બાળકે ખુદ પણુ ગુસ્સે થઈ માતાને પૂછ્યું. તેવામાં ખુદ બ્રહ્માજી પે।તે ત્યાં આવ્યા અને પૂછ્યું ત્યારે તારાએ ધીરેથો જવાબ આપ્યું! : ચંદ્રમાથી !' આમ ચંદ્રમાને એ બાળક મળ્યું અને એનું નામ ‘બુધ’ રાખ્યું, કારણ કે એ બાળકની વ્રુદ્ધિ ગર્ભમાં પણ જણાઈ આવતી હતી જ. આવા બુદ્ધિમાન પુત્ર મેળવી ચદ્રમાને ધણા આનંદ થયા. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આ જ બુધને ઈલાના ગર્ભથી પુરૂરવાને જન્મ થયેલો, જેનું વર્ણન, પરીક્ષિત ! મેં આ પહેલાં જ તારી પાસે કર્યું છે. એક દિવસ ઈદસભામાં દેવર્ષિ નારદજી પુરૂરવાનાં રૂપ-ગુણ, ઉદારતા, શીલ-સ્વભાવ, ધન-સંપત્તિ અને પરાક્રમનાં ગીત ગાતા હતા. તે સાંભળી ઉર્વશીના હૈયામાં કામભાવને ઉદય એકાએક થઈ આ બે અને કામ પીડિત થઈ તે દેવાંગના પુરૂરવા પાસે આવી પહોંચી. આમ તે જો કે ઉર્વશીને મિત્રાવરુણના અભિશાપને કારણે જ મૃત્યુલોકમાં આવવું પડયું હતું, છતાં પુરૂરવાનું રૂપ ખરેખર મુતિમાન કામદેવ સમાન જ સુંદર સાંભળી સુરસુંદરી ઉર્વશી ત્યાં આવેલી. પુરૂરવાને પણ ઉર્વશીને જોઈ અતિશય ખેંચાણ થયું. રોમાંચ થઈ આવ્યો અને તે બેલી ઊઠોઃ “સુંદરી ! હું તારું સ્વાગત કરું છું. આપણે લાંબા કાળ લગી સાથે વિધુરીએ એવી મારી તીવ્રછા થાય છે. ઉર્વશી બેલી : “એવી કઈ અભાગણી દેવાંગના હોય કે જે આપ જેવા આકર્ષક પુરુષની આવી તીવ્રછાને પિતાનું સદ્ભાગ્ય ન ગણે ! હું આપની તીવ્રછા મુજબ જરૂર કામસુખ ભરપૂર પણે અર્પવા આપની સાથે વિહરીશ. પણ મારા શિરછત્ર ! મારી આટલી શરત છેઃ આ મારાં થાપણ બે રછ બચ્યાં છે, તે તમને સંપું છું, તેમનું તમે બરાબર રક્ષણ કરજે. હું કેવળ ઘી જ ખાઈશ. અને મૈથુન સમય સિવાય તમને નગ્ન રૂપે નહીં પડું.” પુરૂવાએ પ્રેમ સાથે તે શરત કબૂલ કરી લીધી. ઉર્વશી કામશાસ્ત્રોકત રીતથી પુરૂરવા સાથે વિહરવા લાગી ગઈ. દેવોનાં વિહાર સ્થળ જેવાં કે ચિત્રરથ, નંદનવન આદિ ઉપવનમાં પુરૂવા સાથે વિહાર કરવા લાગી. ઉર્વશીના શરીરમાંથી અનાયાસે સુવાસ ફેલાતી હતી. આમ ધણા વર્ષો સુધી પુરૂરવા રાજ એની સાથે સુખચેનથી વિહર્યા. Page #326 -------------------------------------------------------------------------- ________________ પિતૃભક્ત પરશુરામ સંતે પછી બ્રાહ્મણ ક્ષત્રિય કરે, સમાજ-સંસ્કાર તણું સુરક્ષણ સંતે તથા બ્રાહ્મણ માર્ગદર્શન, ચાલે ન તે ક્ષત્રિય, જીવતે મૂઆ. ૧ સાચા ક્ષાત્રગણે પેદા કરવા જમદગ્નિએ; ભગવદ્દભાવ સાથે જ, કર્યા અનેક યત્નને. ૨ અંતે નક્કી થયું છે કે, “અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે સત્ય જ છે અહિંસાને આમા અમૂલ્ય આ જગે. ૩ બ્રહ્મચારી શુકદેવજીએ કહ્યું : “પરીક્ષિત ! ઉર્વશીના ગર્ભથી પુરુરવા રાજાને કુલ્લે છ પુત્રો થયેલા–આયુ, શ્રેતાયુ. સત્યાયુ, રય, વિજય અને જય. તે પૈકી વિજયને પુત્ર ભીમ થયે. ભીમને કાંચન, કાંચનો હેત્ર અને હેત્રને પુત્ર થયો જ હતું. આ જનું તે જ કે જેણે ગંગાજીને ખેબામાં પી લીધેલી. જદુનુનો પુત્ર પુરુ, પુરુને બલાક, બલાકને અજક અને અજકને કુશ થયો. કુશના ચાર પુત્ર પૈકી મેટા કુશબુના પુત્રનું નામ ગાધિ. ગાધિની કન્યાનું નામ સત્યવતી હતું. ઋચીક ઋષિએ ગાધિ પાસે એ કન્યાની માગણી કરી તે તેના બદલામાં એક હજાર સફેદ શરીરવાળા અને તેમના એકએક કાન કાળા હોય તેવા ઘેડા માગ્યા. વરુણ પાસે ઋષિએ માગણી કરી, તેથી તેવા ઘેડા મળ્યા અને એ રીતે શ્રી ઋચીક ઋષિ સત્યવતી સાથે પરણ્યા. સરસ્વતીએ અને એની માતા બનેએ પુત્રની માગણી કરી. તેથી અલગ મંત્રોથી ઋચીક ઋષિએ ચરુ પકવ્યા. પરંતુ એવામાં જ જ્યારે ચીક ઋષિ સ્નાન કરવા ગયા ત્યારે Page #327 -------------------------------------------------------------------------- ________________ २७० સરસ્વતીની માતાએ સરસ્વતી માટે પકવેલા ચરુ માગી લઈ પેાતા માટે જે ચરુ હતા, તે પુત્રો સરસ્વતીને આપી દીધે!! જ્યારે ઋચીક ઋષિને આ ભેદની ખબર પડી ત્યારે ઋચીક ઋષિએ ધર્મ પત્નીને ઘણા ઘણા ઠપકા આપ્યા અને કહ્યું : ‘તને જે પુત્ર થશે તે ક્રૂર જન્મશે અને જે ભાઇ થશે તે બ્રહ્મવેત્તા થશે.' પરંતુ ચીક ઋષિ પાસે સરસ્વતીએ બહુ બહુ પ્રાથના કરી ત્યારે ઋષિ ખેલ્યા : ‘સારું, તારા પુત્ર એવે! નહીં થાય પણ પૌત્ર એવેશ થશે! બસ.' એ જ સરસ્વતીની કૂંખે જમદાગ્નિના જન્મ થયા, સરસ્વતી સમસ્ત લેકેને પવિત્ર કરવાવાળી પરમપુણ્યમયી કોશિકી નદી' રૂપ બની ગઈ. રેણુ ઋષિની કન્યા રેણુકા સાથે જમદગ્નિનાં લગ્ન થયાં. આમ તા રેણુકાના ગર્ભથી જમદગ્નિ ઋષિને વસુમાન વગેરે ધણા પુત્રો થયેલા, તે પૈકી બધાયથી નાના હતા તેનું નામ પરશુરામ હતું. એમને યશ આખાય સંસારમાં મશહૂર છે. કહેવાય છે કે હૈહયવ શને અંત લાવવા માટે સ્વયમેવ ભગવાને જ પરશુરામરૂપે અંશાવતાર ગ્રહણુ કર્યો હતા, જેમણે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી નાખેલી. જો કે ક્ષત્રિયોએ એમને અંગત રીતે તે કોઈ ભારે અપરાધ કર્યો નહોતા, પરંતુ ક્ષત્રિયો હુ દુષ્ટ, બ્રાહ્મણાના અભક્ત, રજોગુણી અને વિશેષે તે! તમેાગુણો થઈ ગયા હતા. આથી પૃથ્વી ઉપર ભારરૂપ તેએ થયેલા. એના ફળસ્વરૂપે જ ભગવાન પરશુરામે પૃથ્વીના ભાર ઉતારવા એ બધાનો નાશ કરી નાખેલે.'' સહસ્ત્રાર્જુનવધ લગામ સ ધર્માંની, રહે સતાદ્વિજો કને; સર્વ વ્યક્તિ સમાજ સત્ર, અહિંસા મુખ્ય ધર્મ છે. ૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ રાજી રોટી તથા ન્યાય, પામે મત્ય પૂરેપૂરાં; તા રક્ષાય અહિંસા ને સત્ય બન્નેય સે’જમાં. ૨ દ્રવ્યભાવે અહિંસા જો, વ્યક્તિ સમાજ આચરે; તા ધાર્મિક અને વિશ્વ-વાતાવરણ આખું' ચે. ૩ રાજા પરીક્ષિત પૂછે છે: “ભગવન્! ખરેખર તે સમયના ક્ષત્રિયે વિષયલાલુપ થઈ ગયેલા, પરંતુ એમણે એવું ખુદ પરમજીનું શું બૂરું કર્યુ. અથવા એમના કયેા અપરાધ કર્યો કે જેથી વાર વાર તેમણે ક્ષત્રિયાનું નિકદન કાઢ્યુ ?" શ્રી શુકદેવજીએ જવાબ આપતાં કહ્યું : “પરીક્ષિત ! એ દિવસેામાં હૈડુય વંશના અધિપતિ અર્જુન હતા. તે શ્રેષ્ઠ ક્ષત્રિય હતા. એમણે અનેક પ્રકારની સેવા-શુશ્રુષા વડે ભગવાન નારાયણના વંશાવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કરીને એક હુન્નર હાથ અને એમના કાઈ પણ શત્રુ યુદ્ધમાં એમને પરાજય ન આપી શકે, તેવું વરદાન મેળવી લીધેલું. સાથેાસાથ પ્રક્રિયાનું અગાધ ભળ, અતુલ સંપત્તિ, તેજસ્વિતા, વીરતા, કીર્તિ અને શારીરિક બળ એમણે ભ. દત્તાત્રેયની કૃપાથી મેળવી લીધેલું. આમ, તે યેાગેશ્વર જ બની ગયેલ. એમણે અશ્વ પણ એવું પ્રાપ્ત કરેલું કે સમથી સધન અને સ્થૂળથી પણ સ્થૂળ રૂપ ધારણ કરી લે ! એવી અનેક સિદ્ધિ પણ પ્રાપ્ત કરેલી. આખા સંસારમાં કશી કટાક વિના તે વિચર્યા કરતા. એક વાર ગળામાં વૈજયંતી માળા નાખીને સુંદર સ્ત્રીઓ સાથે નર્મદા નદીમાં જલવિહાર કરી રહેલા તે વખતે તેમણે પોતાના હજાર હાથાથી નર્મદાપ્રવાહ રોકી દીધા. રાવણુના શિબિર પણ તે સ્થળે ઢાંક હતેા. નર્મદાધારાએ ઊલટી ચાલવા લાગી, જેથી એક શિખિર ડૂબવા લાગ્યા. વળી સહસ્રબાહુ અર્જુને વાતવાતમાં એને Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર (રાવને પકડી લીધેલે અને પોતાની માહિતી નગરીમાં કેદ પણ કરે, પણ પુલત્યજીના કહેવાથી હાડેલ. એક દિવસ સહસ્ત્રબાહુ અર્જુન શિકાર ખેલવા જંગલમાં નીકળી ગયા હતા. દેવવશ તે જમદગ્નિ મુનિના આશ્રમે પહોંચ્યા. ત્યાં કામધેનુ હતી. કામધેનુને લીધે તે આશ્રમને વૈભવ દેખાય અને હૈહયાધિપતિ સહસ્ત્રબાહુ અર્જુનની દાનત બગડી ! માગ્યા વગર જ એ કામધેનુ એમણે પડાવી લીધી. આશ્રમ પર બહારથી આવ્યા પછી પરશુરામે આ જાણ્યું એથી ચેટ લાગી ગઈ. હજુ સહસ્ત્રબાહુ અજુન નગરીમાં પહેાંચે તે પહેલા જ ત્યાં પરશુરામજી પહોંચી ગયા. એમના શરીર પર કાળું મૃગચર્મ હતું અને હાથમાં ફરસી અને ધનુષ્યબાણ હતાં. એમની જટા તે સૂર્ય–શી ઝળકી રહેલી ! બધા ક્ષત્રિયોને કાપી નાખી એમણે પેલી કામધેનુ લાવી પિતાજીને પાછી સોંપી દીધી અને સહસ્ત્રબાહ સહિત ક્ષત્રિયોની જે દશા કરેલી, તે પિતાજી તથા ભાઈઓને કહી નાખી. આ ભયંકર કૃત્ય સુણીને જમદગ્નિ ઋષિ બોલ્યા : “બેટા ! હાય ! હાય ! હાય ! ! ! તેં બહુ ખરાબ કૃત્ય કર્યું ! સર્વ દેવમય એવા નરદેવને (સહસ્ત્રબાહુ અર્જુનને) ખરેખર તે નાહક જ વધ કરી નાખ્યો. બેટા ! આપણે તો ગમે તેવા બહાદુર હાઈએ, તોય બ્રાહ્મણ છીએ ! ! ! બ્રાહ્મણને સાચો વીરધર્મ ક્ષમાં છે. વૈરની વસૂલાત કરવી, એ આપણને છાજે જ નહીં. ક્ષમાને કારણે જ આપણે લોકોના પૂજનીય છીએ અને એથી બધાનાય દાદા એવા બ્રહ્માજી ખુદ પણ ક્ષમા બળને કારણે જ બ્રહ્મ પદ પામ્યા છે. સૂર્યની માફક બ્રાહ્મણે શેભે છે, તે માત્ર ક્ષમાને કારણે જ. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ પણ ક્ષમાવાને ઉપર જ જલદી પ્રસન્ન થઈ જાય છે. અને મારા દીકરા ! જે હજારના ન્યાય માટે ફના થનાર ક્ષત્રિયોને આપણા જેવા મુનિરૂપ બ્રાહ્મણને હાથે વધ થાય, તે તે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ હત્યાનું પાપ કદાચ બ્રાહ્મણુંવધથી પણુ વધી જતું હાય છે!!! માટે ભગવાનનું સ્મરણ કરી, ખૂ" પશ્ચાત્તાપ કરી તથા જે ઋષિમુનિઓનાં પવિત્ર પગલાંથી પાવન થયેલાં છે તેવાં તીર્થોનું પર્યટન કરીને આ લાગેલા મહાપાપને પૂરેપૂરું ધોઈ નાખ.' પિતાજીતી આ વાત સાંભળી તરત ઉતાવળે કરેલા આ અનકારી કૃત્યથી પરશુરામ ખરેખર પસ્તાવા લાગી ગયા !!..'' પિતૃઆજ્ઞા અને માધ ઉપતિ અયેાગ્ય લાગે તાપ સુયેાગ્ય, વડીલ–આજ્ઞા વિશ્વાસ ચેાગ્ય; બનાવી પાળે રહી ચિત્ત શુદ્ધ, વટાવી તે જોખમ થાય સિદ્ધ. ૧ અનુષ્ટુપ નાનીચે ક્ષતિ માટે સૌ,ચેતે મત્ય સમાજમાં; સત્ય પ્રેમભયુ” ન્યાયી વાયુમંડળ, તે સદા. ૨ શુકદેવજી ખાલ્ય! : “હે રાજન પરીક્ષિતજી! ભગવાન પરશુ રામજીએ ‘જેવી આપની આજ્ઞા' એટલું કહી પેાતાના પૂજ્ય પિતાજી જમદગ્નિની આજ્ઞા અક્ષરશઃ તરત ઉઠાવી લીધી અને એક વર્ષ લગી તે (પરશુરામ) તીર્થ યાત્રા જ કરતા રહ્યા. એમ સમય પુરા કરીને ફરીથી પેાતાના આશ્રમમાં પાછા ફર્યાં.” પ્ર. ૧૮ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ એટલું કહી બ્રહ્મચારી શુકદેવજી ફરી પાછા બોલ્યા: “આ એક દહાડાની વાત છે ! પરશુરામનાં પૂજય માતાજી રેણુકાજી ગંગાતટ પર ગયાં હતાં! એમણે જોયું કે ગંધર્વરાજ ચિત્રરથ કમળફૂલોની માળા પહેરીને અસરાઓ સાથે જલક્રીડા કરી રહ્યા હતા. આમ તે રેણુકા ગંગાતટે પાણું ભરવા આવેલ, પરંતુ આ ગંધર્વરાજ અને અપ્સરાઓની જલક્રીડા જોવામાં એવી સશગૂલ બની ગયાં કે પોતે પાણી ભરવા આવ્યાં છે એ વાત જ ભુલાઈ ગઈ! અહીં આશ્રમમાં પતિદેવને હવન કરવાનો સમય થઈ ગયો છે, એ રેણુકાને ભાન જ ન રહ્યું ! એટલું નહીં બલકે ગંધર્વરાજ ચિત્રરથ પર એનું મન પણ કઈક ખેંચાઈ ગયું હતું. હવે હવનનો સમય તે વીતી ચૂકેલો. તે જમદગ્નિ મુનિ રખે શાપ દેશે! આ માને તે ભીલી પડી ગયાં! એટલું જ નહીં બલકે ભયભીત પણ બની ગયાં ! ચૂપચાપ ઝટપટ તે આશ્રમ પર આવ્યાં. એક કોર પાણી મૂકી, હાથ જોડીને પતિ પાસે તે ઊભાં રહી ગયાં. જમદગ્નિ મુનિએ રેણુકાને. માનસિક વ્યભિચાર જાણું લીધે. અને ક્રોધાતુર થઈ એકદમ બોલી ઊઠયા : મારા વહાલા પુત્રો ! આ પાપણીને તમે મારી જ નાખો. પણ આ આજ્ઞા ત્યાં ઉપસ્થિત જમદગ્નિપુત્રામાંના કોઈએ સ્વીકારી નહીં, પરંતુ પરશુરામજીએ એવી આશા પણ અક્ષરશઃ માની તરત માતા અને સાથોસાથ બધા ભાઈઓને પણ મારી નાખ્યા. કારણ કે તેઓ (પરશુરામજી) પોતાના પિતાશ્રી જમદગ્નિના યોગ અને તપનો પ્રભાવ પૂરેપૂરે જાણતા જ હતા ! પરશુરામજીના કૃત્યથી જમદગ્નિ મુનિ ખુશ થઈ ગયા અને પ્રસન્ન થઈને કહ્યું : 'બેટા ! તારી જે કાંઈ ઈચ્છા હોય તે તું મારી પાસેથી હવે જલદી માગી લે ' તક જોઈને પરશુરામજી તરત બોલ્યા: “બસ, પિતાજી ! મારે બીજુ શું સવિશેષ માગવાનું હોય ? મારાં પૂજ્ય માતુશ્રી અને મારા સ્નેહભાજન બધા ભાઈઓ પાછા હતા. તે જ રીતે સજીવન થઈ જાય ! એટલું જ મારે માગવાનું છે. આપ કૃપા કરી Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ એટલું જ આપી દે. અને સજીવન થયા બાદ એમાંના કેાઈને એ યાદ ન રહે કે એમને મેં કાઈ રીતે માર્યા છે. એટલી જ વારમાં એકાએક ઊંધમાંથી ઊઠી તરત બેઠાં થઈ જતાં હેાય તેમ પરશુરામજીનાં માતાજી તથા ભાઈએ કુશળતાપૂર્ણાંક બેઠાં લઈ ગયાં ! ખરી રીતે તા પરશુરામજી પેાતાના પિતાજીનું આવું મહાન તપ અણુતા હતા તેથી તે આવું પાપકૃત્ય કરવા તત્કાળ તૈયાર થઈ શકયા હતા ! ! !' પિતૃવધે પૃથ્વી નક્ષત્રી ને જો વર વસૂલાતે વૈરાગ્નિ ન શમતા દિ; તા સાટુ વૈરનું લેવા, કાઈ ના મથશે. કઢી. વિશ્વમયત્વ પામી જે, પ્રભુ કરે ક્રિયા જુદી; ન કે!' અનુસરી તેને, અપવાદ ક્રિયા ગણી. છે કહેવાયું તેથી જ, એ સમથ વિભૂતિનું; કર્યું તેવું કરી ના કા”, કહે તેવું કરા સહુ. ૧ બ્રહ્મચારી શુકદેવજી ખેાલ્યા : “પરીક્ષિત ! સહસ્ત્રબાહુ અજુનના જે પુત્રો મહાન વીર એવા ભગવાન પરશુરામથી હારીને ભાગી ગયા હતા. તેઓને પેાતાના પિતાના વધના ડંખ ખૂબ પીડી રહ્યો હતા. એમને વૈરની વસૂલાત લેવાની યાદી વારંવાર આવતી હતી. તેઓ આમતેમ જતા-આવતા ફરતા ખાતા-પીતા પણ એક ક્ષણવાર પણ એમને ચેન પડતું નહેતું. એક દિવસની આ વાત છે જ્યારે પરશુરામજી પેાતે પેાતાના ભાઈએ સાથે વનમાં ગયેલા Page #333 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ અને આશ્રમ પર જમદગ્નિ ઋષિ સિવાય કોઈ પુરુષ ન હતો. તે તકને દૂર્લાભ લઈ તે સહસ્ત્રબાહુ અજનના પુત્રો આશ્રમમાં એકાએક પહોંચી ગયા. જમદગ્નિ મહર્ષિ સાવ એકલા અગ્નિશાળામાં બેઠેલા હતા અને સમસ્ત વૃત્તિઓ સાથે એકમાત્ર ભગવાનના જ ચિન્તનમાં મગ્ન થઈ ગયા હતા. એમને બહારની કાંઈ સુધબુધ નહોતી. એ જ સમયે પેલા પાપીઓએ જમદગ્નિ ઋષિને તત્કાળ મારી નાખ્યા ! એ બધાઓએ પહેલેથી જ વૌરાગ્નિ સમાવવા આવી જાતને નિશ્ચય ક્યારેય કરી નાખ્યું હતું. તેથી ભગવાન પરશુરામનાં પૂન્ય માતાજી રેણુકા ખૂબ કરગર્યા. આ નિર્દોષ ઋષિને નાહકના કાં મારી નાખે છે ? પરંતુ એ બધાઓએ આ મહાનઋષિ પત્નીની એક વાત સાંભળી જ નહીં અને બળપૂર્વક મહર્ષિનું માથું કાપી સાથે જ લઈ ગયા. પરીક્ષિત ! વસ્તુતઃ જોઈએ તે તે નીચ ક્ષત્રિય અત્યંત કર હતા. સતી રેણુકા તે દુઃખ અને શેકથી આતુર બની ગયાં, એટલું જ નહીં બલકે છાતી અને માથું પટકી પટકીને જોરશોરથી રડવા લાગી ગયાં. એ મારા પરશુરામ! તું જ્યાં ગયે હા, ત્યાંથી જલદી જલદી અહીં આવી જ ! અને પરશુરામજીએ માતુશ્રીનું આ રૂદન સાંભળીને ત્યાંથી દેટ મૂકી ઝટપટ આશ્રમમાં આવી ગયા અને પિતાજીની આ દશા થયેલી જોઈ, તેઓ સુધાં ખૂબ ખૂબ વ્યાકુળ બની ગયા. જોરથી બોલી બોલીને મોટે મોટેથી રડવા લાગી ગયા. આ રીતે પરશુરામ ઘણું ઘણું દુઃખી તે થયા જ પણ સાથે સાથે તેના ગુસ્સાને પાર ન રહ્યો અને પિતાજીનું શબરૂપ બનેલું શરીર પોતાના ભાઈઓને સોંપી દીધું. પોતે પરશુ ઉઠાવી ક્ષત્રિયોને સંહાર કરવાને નિશ્ચય આપમેળે તરત કરી લીધે અને ત્યાંથી ચાલી નીકળ્યા. આમ પરીક્ષિત ! પરશુરામે તે માહિષ્મતી નગરીમાં જઈને સહસ્ત્રબાહુ અજુનના પુત્રોનાં માથાંઓ કાપી કાપી નગરીની વચ્ચે વચ્ચે એક મોટો ભારે પર્વત જ ઊભે કરી દીધા. જો કે માહિષ્મતી નગરીની શોભા તો બ્રાહ્મણઘાતી એ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સહસ્ત્રબાહુ અનપુત્રોના આ મહાદુષ્કૃત્ય પછી ચાલી જ ગયેલી, કારણ કે આખરે શોભા મૂળ તા સુકૃત્યેાની જ હેાય છે. ઋષિના વહી રહેલા લાહીની એક મેટી ભયંકર નદી નીકળી, જેને જોઈને જ બ્રાહ્મણુદ્રોહીઓનું હૈયું ક"પી ઊઠયું. ભગવાન પરશુરામજીએ જ્યારે જોયું કે વમાન ક્ષત્રિયા ઘણા અત્યાચારી થઈ ગયા છે, આથી હે પરીક્ષિત ! ભગવાને પેાતાના પિતાની હત્યાને નિમિત્ત બનાવી એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી બનાવી મૂકી અને કુરુક્ષેત્ર નજીકનાં પાંચ તલાવે! જાણે લાહીથી ભરેલાં બનાવી દીધાં. એટલું જ નહી. પોતાના પિતાજીનું માથુ અને ધડ (બન્ને) જોડી દીધાં અને યજ્ઞા દ્વારા સદેવમય આત્મસ્વરૂપ ભગવાનનું યજન કર્યું, જેમાં એમણે પૂર્વ દિશા હેાતાને, દક્ષિણ દિશા બ્રહ્માજીને, પશ્ચિમ દિશા અધ્વર્યું ને અને ઉત્તર દિશા સામવેદી ગાયન કરનારા ઉદ્દગાતાને આપી દીધી. એ જ પ્રકારે અગ્નિકાણુ વગેરે વિદિશાઓ ગારાને આપી. કશ્યપજીને વચલી દિશા આપી. ઉપદ્રષ્ટાને આર્યાવર્ત આપ્યું. તથા બીજા સભ્યાને અન્યાન્ય દિશા આપી દીધી. ત્યાર બાદ યાતસ્નાન કરી પેાતે પાપ મુક્ત થઈ ગયા અને બ્રહ્મનદી સરસ્વતી નદીના તટ પર વાળ વગરના સૂની માફક રોાભાયમાન થયા. આ રીતે જમદગ્નિ ઋષિ સપ્તર્ષિ મડળમાં સાતમા ઋષિ થઈ ચૂકયા ! પછી ભગવાન પરશુરામજી ક્રોધજિત થયા, તેએ આવતા મન્વંતરમાં સપ્તર્ષિ મંડળમાં રહી વેદને વિસ્તાર કરશે. હવે તે તેઓ કાઇને દંડ ન દેતાં શાંતચિત્તે મહેન્દ્ર પર્વતમાં વસે છે કે જ્યાં સિદ્ધો અને ગધા અને ચારણે! એમના ચારિત્ર્યનું મીઠા અવાજે ગાયન કરે છે. આ પ્રકારે હે રાજા પરીક્ષિત ! ભૃગુવ ંશામાં ભગવાન પરશુરામરૂપે અવતાર લઈને પૃથ્વીને ખેાખરૂપ થયેલા રાજાએના ઘણી વાર વધુ કલે.” Page #335 -------------------------------------------------------------------------- ________________ વિશ્વામિત્ર વંશકથા જન્મે વર્ણ ગમે તે હા, બ્રહ્મતેજ પમાય છે; માત્ર ગુણે તપે ત્યાગે, માટે સૌ જાય તે પથે, ૧ સત્તા દીપે તપે ત્યાગે, કિન્તુ સત્તા મળ્યા પછી; જો ન રહે તપ-ત્યાગ, તા સત્તા શીઘ્ર ધારવી ? २ શ્રીશુકદેવજી ખેલ્યા : “અરે પરીક્ષિત ! મહારાજ ગાધિના એક પુત્ર પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી જે વિશ્વાર્ફમત્ર થયા. એમણે ઘણું તપ કરીને એ તપાબળથી ક્ષત્રિવપણાને ત્યાગ કરીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું ! એ વિશ્વામિત્રજીને સેા પુત્ર હતા. એમાં વચલા પુત્રનું નામ મધુચ્છંદા હતું. તે પરથી સેાએ પુત્ર મધુચ્છંદા નામે જ મશહુર થયા. વિશ્વામિત્રજીએ ભૃગુવ’શી અજીતના પુત્ર અને પેાતાના ભાણેજ એવા શુનઃશેષને (જેનું નામ દેવરાત પણ હતું, તેને) પેાતાના દત્તકપુત્ર તરીકે સ્વીકાર્યો અને પેાતાના પુત્રાને પણ કહી દીધું કે, તમે હવે આને તમારા માટે ભાઈ જ માનજો !' આ શુનઃશેપ તે જ હતા કે જે હરિશ્ચંદ્રના યજ્ઞમાં યજ્ઞપશુના રૂપમાં વેચાતા લાવેલા, પરંતુ વિશ્વામિત્રજીએ પ્રાપતિ, વરુણુ આદિ દેવતાએની સ્વાત કરીને પાશબંધનથી છેડાવી લીધે! હતા ! વિશ્વામિત્રજીના પુત્રામાં જેએ મેટા હતા, તેમણે શુનઃશેષને મેટાભાઈ તરીકે સ્વીકારી લેવાની વાત ગળે ન ઊતરતાં પેાતાના પિતાજીને ના પાડી, તેા વિશ્વામિત્રજીએ ગુસ્સે થઈ શ્રાપ આપ્યા : ‘દુષ્ટા ! તમે બધા મ્લેચ્છ થઈ જાએ.' આ પ્રકારે ઓગણપચાસ જણુ મ્લેચ્છ બની ગયા. પણ વચલા પુત્ર મધુચ્છંદાએ પોતાનાથી નાના પંચાસભાઈએ સાથે પિતાજીની આજ્ઞા માની લીધી. જેથી મત્રા શુનઃશેષ તે એકાવનેય નાના ભાઈ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ને મોટા ભાઈ બની રહ્યો અને વિશ્વામિત્રજી પિતાની આજ્ઞા માનનારા આ બધા પુત્રો પર રાજીરાજી થઈ ગયા અને બોલ્યા : “તમે બધાએ મારા વચનનું સન્માન કરી મારા સ્વમાનની રક્ષા કરી, તેથી ખરેખર તમારા જેવા સુપુત્રો પામી હું ધન્ય થયે છું. હું તમેને આશિષ આપું છું કે તમને પણ સુપુત્રો જ મળવાના. પ્યારા સપૂતો ! આ શુનઃ શેપ પણ તમારા જ ગોત્રને છે. તમે એની આજ્ઞામાં રહેજે ! તમારું કલ્યાણ થાઓ !” રાજન પરીક્ષિત ! વિશ્વામિત્રજીને પેલા એક એકથી બીજા પુત્રો હતા, જેમનાં નામ અષ્ટક, હારીત, જય અને ક્રતુમાન વગેરે હતાં. આમ વિશ્વામિત્રજીનાં સતાનામાંથી આ કૌશિક ગેત્રમાં કેટલાયે ભેદ પડી ગયા અને આ શુનઃશેપને મોટે ભાઈ માનવાને કારણે એને પ્રકાર જ કાંઈક બીજો થઈ ગયે ! પરીક્ષિત ! પુરૂરવાના એક પુત્રનું નામ હતું આયુ. આયુને પાંચ પુત્રો થયા હતા : નહુષ, ક્ષત્ર, રજિ, શક્તિશાળી રંભ અને અનેના. ક્ષત્રવૃદ્ધને પુત્ર સુહાત્ર હતો. સુહેત્રના ત્રણ પુત્રો. તેમાં સૌથી નાને હતો મૃત્સમદ. તેને પુત્ર શુનક થયો. આ શુનકના જ પુત્ર થયા ઋગવેદિયોમાં શ્રેષ્ઠ એવા મુનિવર શૌનકજી ! સહેત્રના બીજા પુત્ર કાશ્યનો પુત્ર કાશિ થશે. કાશિને રાષ્ટ્ર, રાષ્ટ્રને દીર્ઘતમાં અને દીર્ઘતમાના પુત્ર ધવંતરિ થયા. આયુર્વેદ-પ્રવર્તક ગણાય છે તે ધવંતરિ આ જ. તેઓ યજ્ઞમાત્રના ભોક્તા અને ભગવાન વાસુદેવના અંશ છે, તેથી જ એમનું સ્મરણમાત્ર સર્વ રોગનાશક બની શકે છે. ધનવંતરિની પેઢીમાં ઘુમાન થયા. તેઓ કુવલયાશ્વ વગેરે નામે પણ જાણીતા છે, તે ઘુમાનના અલક વગેરે થયા. પરીક્ષિત ! આ અલર્કના જેટલું યુવાની જાળવીને લાંબાં વર્ષો લગી કોઈ રાજાએ રાજ્ય નથી ભોગવ્યું ! એવા ક્ષત્રવૃદ્ધના વંશમાં કાશિથી પેદા થયેલા નરપતિઓ થયા. એવી જ રીતે રજિએ પણ દેવાની પ્રાર્થના કરી દૈત્યોને પરાજિત કર્યા હતા અને ઈદ્રને સ્વર્ગનું રાજ્ય અપાવ્યું હતું. અત્રે તેમને ખોળે જ રક્ષાભાર પેલો, પણ રજિના Page #337 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ બાદ તેમના પુત્રએ ઇદને સ્વર્ગ પાછું ન સોંપ્યું. આખરે ઇંદ્રને હાથે તે બધા માર્યા ગયા, એમાંથી કોઈ ન બો ! ક્ષત્રવૃદ્ધિ વંશના નરપતિઓ પછી હવે હે પરીક્ષિત રાજન ! તને હું નહુષવંશનું વર્ણન સંભળાવીશ, જે જાણીને તને ઘણે આનંદ થશે !” દેવયાની સાથે યયાતિનું લગ્ન અનુષ્ય સત્તા જીરવવી એ તે, ભારે કઠિન કામ છે; જેને આત્મા પડે ઝાંખો, તે ભલે વેગળ રહે. ૧ એવું જ વાસનાનું છે, ના જીતે તે નીચે પડે; સાવધાન ચઢે ઊંચે, વાસનાક્ષય સાધીને. ૨ શિખરિણ પ્રભુશ્રદ્ધા રાખી, શુચિ મન કરી આમ–પરખી, વિવેકે ઝીલી ત્યાં, ગહન ધ્વનિ તે જાગૃત રહી; મા સૈાના શ્રેયે, કુદરત છતાં અન્ય કરશે, તમે જાણે ત્યાં તે, જરૂર ભવિતવ્યત્વ જ હશે! ૩ શ્રી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! જેમ શરીરને છ ઈદ્રિ હોય છે તેમ નહુષરાજને છ પુત્રો હતા.” આમ નહુષવંશનું વર્ણન શરૂ કરતાં શ્રી શુકદેવજી બેયા અને નહુષકથા આગળ ચલાવતાં ફરીને કહ્યું : “એ છ નહુષરાજાના પુત્ર ક્રમશઃ આ હતા : (૧) યતિ (૨) યયાતિ () સંયતિ (૪) આયતિ (૫) વિયતિ અને (૬) કૃતિ. આમ તે નહુષ રાજા પિતાના મોટા પુત્રને રાજ્ય આપવા માગતા હતા, પરંતુ એણે (યતિએ) રાજ્ય લીધું જ નહિ. કારણ કે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ રાજ્યપ્રાપ્તિના પરિણામથી તે બરાબર સુપરિચિત હતા. અપવાદની વાત જુદી છે. માકી મેટા ભાગના લાકા રાજયસત્તામાં ઊંડા ઊતરવા માંડે એટલે દાવપેચ વગેરેમાં પારંગત થવા મડવાના અને સાથેસાથ આત્મસ્વરૂપને સમજી શકવાના જ નહીં. જ્યારે નહુષરાએ ઈંદ્રપત્ની ાચીને સહવાસ કરવાની ચેષ્ટા કરી કે હ્ધરાજને બ્રાહ્મણાએ ચંદ્રપદથી પાડી અજગર બનાવી દીધા. ત્યારથી રાજપદ પર યયાતિ ખેડા. રાન્ન યયાતિએ ચાર દિશાએમાં પોતાથી નાના ચારેય ભાઈએને નિયુક્ત કરી દીધા અને પેાતે શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને પત્નીએરૂપે સ્વીકારીને પૃથ્વીની રક્ષા કરવા માંડી.'' ત્યાં જ પરીક્ષિત પ્રશ્ન કરે છે: શુકદેવજી ! શુક્રાચાય તે બ્રાહ્મણ અને યાતિ તા ક્ષત્રિય, એ બન્ને સસરા-જમાઈ કેમ બન્યા ? આ પ્રતિલેામ (ઊલટું) લગ્ન શી રીતે થયું ? ક્ષત્રિયકન્યાને બ્રાહ્મણુ મુરતિયા પરણે તે સમજી શકાય પણ ક્ષત્રિય મુરતિયાને બ્રાહ્મણ પુત્રી શી રીતે પરણી શકે ?' ત્યારે શુકદેવજીએ કહ્યું : “પરીક્ષિત ! સાંભળ, આ સમજવા જેવી વાત છે. દૈત્યરાજ વૃષપર્વાને ત્યાં એક મેડી માનિની કન્યા હતી, એનું નામ શિમા હતું. તે એક દિવસ પેાતાની ગુરુપુત્રી દેવયાની સાથે અને હારા સખીએની સાથે પાતાની ધાનીના એક બાગમાં ફરી રહી હતી. એ મહાસરેવરમાં કમળ ખીલેલાં અને ભમરાઓ ધણુ! મધુર સ્વરથી ગુંજારવ કરતા ઘૂમી રહ્યા હતા. સરાવરની પાસે પહેાંચતાંવેત તે સુંદર કન્યાઓએ પેાતપાતાનાં વ તા ધાટ પર રાખી દીધાં અને તલાવમાં પ્રવેશ કરીને ખેાખે ખાખે જલ ઉછાળી ઉ. વીને બધી પારસ્પરિક જલક્રીડા કરવા લાગી ગઈ. તે જ સમયે અને તે જ સ્થળેથી પાર્વતીજી સાથે પાડિયા ઉપર બેસીને ભગવાન શકર નીકળ્યા. એમને નિહાળીને બધી જ કન્યાએ અત્યંત સદાચ પામી ગઈ ! અને એ ધીઓએ ઝટપટ સાવરમાંથી બહાર નીકળી વસ્ત્રો પહેરી લીધાં. ઉતાવળને લીધે શમાએ જ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અજાણતાં દેવયાનીના વસ્ત્રને પિતાનું સમજીને પહેરી લીધું. એને લીધે દેવયાની આગની જેમ દેધથી ભરપૂર બનીને ભભૂકી ઊઠી અને બોલી પડી : “આ જુઓ તો ખરાં ! આ દાસીએ કેવું અનુચિત કામ કરી નાખ્યું ! રામ ! રામ ! ! જેમ કૂતરી યજ્ઞમાંનું બલિ ઉપાડી જાય, તેમ એણે મારું વસ્ત્ર પહેરી લીધું ! જે બ્રાહ્મણોએ તપોબળથી આ સંસારનું સર્જન કર્યું, જેઓ પરમ પુરુષ પરમામાના મુખરૂપ છે, જેઓ પોતાના હૃદયમાં પરમાત્માને ધારણ કરી રાખે છે, જેમણે સકળ જીવોના કલ્યાણાર્થે વૈદિક માર્ગ દેખાડ્યો છે, વિશેષ તે શું બલકે લક્ષ્મીજીના એકમાત્ર આશ્રયસ્થાન એવા પરમ પાવન વિશ્વાત્મા ખુદ ભગવાન સુધ્ધાં જે બ્રાહ્મણોનું વંદન સ્તવન કરે છે, તે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ એવા અમે ભગુવંશીય બ્રાહ્મણે છીએ; જયારે આ (શનિષ્ઠા)નો બાપ પોતે અસુર છે, વળી અમારો શિષ્ય પણ છે. આમ હેવા છતાં આ દુષ્ટા શર્મિષ્ઠાએ જેમ શદ્ર વેદ ભણી લે, તેમ મારું વસ્ત્ર પહેરી લીધું છે ! ! આમ, ફાવે તેમ દેવયાની ગાળો દેવા લાગી ગઈ, ત્યારે શર્મિષ્ઠા પણ ક્રોધથી રાતી પીળી થઈ ગઈ, નાગણુની માફક લાંબા લાંબે શ્વાસ લેવા લાગી ગઈ. એણે પોતાના દાંતથી હોઠે દબાવ્યા ને તે પણ બોલવા લાગી ગઈ ઃ “. . ભિખારણ ! તું આટલી બધી બહેકી ઊઠી છે, તે તને તારી વાતને દેઈ ખ્યાલ છે ખરે જેમ કાગડા-કૂતર અમારા દરવાજા પર રોટલાના ટુકડા તરફ તાકતા રહે છે, તેમ તમે લેકે પણ શું તાકતા નથી રહેતા ?' આ પ્રકારે શર્મિષ્ઠાએ કડવી કડવી વાતો કરીને ગુર૫ત્રી દેવયાનીને તિરસ્કાર કર્યો અને ધવશ એનાં વસ્ત્ર છીનવીને કૂવામાં હડસેલી દીધી. પછી શર્મિષ્ઠા તે ચાલી ગઈ, પણ અહીં કૂવામાં પાણી કેડ સમાણું જ હતું. તેવામાં યયાતિરાજા શિકારને નિમિત્તે ફરતા ફરતા આ સ્થળે આવી પૂગ્યા. એમને તરસ લાગેલી, એથી એમણે કુવામાં જોયું. ત્યાં તે તેમાં પડેલી પિલી કન્યા દેવયાનીને જોઈ. તે વખતે તે વસ્ત્રરહિત હતી એટલે પિતાને દુપટ્ટો Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ આપ્યા અને હાથ પકડી એને બહાર ખેંચી કાઢી. એ વખતે દેવયાનીએ પ્રેમભરી વાણીમાં ધીર યયાતિરાજને કહ્યું : વીર શિશ્નમણિ રાજન ! આજે આપે આ રીતે પણ મારા હાથ પકડયો છે, તે હવે આ મારા હાથ ખીજા કાઈ ન પકડે ! એમ હું ઇચ્છું. હું કૂવામાં પડી જવાથી જો મને અચાનક આપનાં દર્શન થયાં છે, તે આ આપણા સંબંધને ભગવાને જ કરાવી આપેલા સંબંધ સમજવે ધરે ! આમ થવામાં આપણે આપણી કે કોઈ માનવીની આ કૃતિ ન માનવી જોઈએ. વીરશ્રેષ્ઠ ! પહેલાં મેં બૃહસ્પતિપુત્ર કચને શાપ આપી દીધા હતા, એથી એણે પણ મને શાપ આપી દીધા હતા. એથી એણે પણ મને શાપ એવા આપી દીધેલે, જે કારણે બ્રાહ્મણ સાથે તે! માાં લગ્ન થઈ શકે તેમ નહતું !' વાત એમ બનેલી કે ગૃહપતિપુત્ર કચ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શીખ્યા, શીખ્યા પછી તે ઘેર જવા લાગ્યા ત્યારે દેવયાનીએ તેને વરવા ઇન્ક્યુ પણ ગુરુપુત્રીને તે પત્ની તરીકે કેમ સ્વીકારી શકે? એટલે દેવયાનીએ તેની વિદ્યા નિષ્ફળ જાય એમ કહ્યું અને કચે દેવયાનીનું લગ્ન બ્રાહ્મણ સાથે નહીં થાય. એમ આ કુદરતી ઘટના બનેલી આમ તા વીર યયાતિને આ શાસ્ત્ર-વિરુદ્ધ લગ્ન પસ ંદ નહાતું; પરંતુ જ્યારે રાજ યયાતિએ જોયું કે ખુદ સામે ચાલીને પ્રારબ્ધ (અહીં ભવિતવ્યતા રૂપ પ્રારબ્ધ લાગે છે, માટે) આપેલી ભેટ તરીકે આ છે, તા સ્વીકાર કરવા જ જોઈએ! વળી મારું આ કન્યા તરફ કુદરતી રીતે આકર્ષણ પણ થાય છે. આ માત્ર મેહ નથી !! એમ જો આખરે રાજ યયાતિએ કન્યા દેવયાનીની વાત ખુશીથી સ્વી કારી લીધી અને પછી પેાતાના રાજ્ય ભણી તે ચાલી નીકળ્યા,” બ્રહ્મચારી શુકદેવજીની આ અધૂરી વાત આગળ સાંભળવા માટે પરીક્ષિત રાજ આતુર બની ગયા ! Page #341 -------------------------------------------------------------------------- ________________ પુરૂની પિતૃભક્તિ નિભ ક નમ્રતા છે જ્યાં, ને વિશ્વાધીનના ન ; ત્યાં ભિક્ષુવૃત્તિવાળાઓ, નવાં મૂલ્યો રચી શકે. ૧ પાત્ર અસત્યપંથે , જાય તે પૂર્ણ અર્પણ ત્યાં ધરવા થકી અંતે, ઠેકાણે આવશે કદા. ૨ શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજન! આગળની વાત હવે સાંભળો. અહીં વિર રાજા યયાતિ જેવા ત્યાંથી પિતાના રાજ્ય તરફ ચાલ્યા ગયા કે તરત દેવયાની રેતી-કકળતી–પીટતી પિતાના પિતા શુક્રાચાર્ય પાસે પહોંચી અને શર્મિષ્ઠાએ પિતાને જે હાલ કર્યા હતા તે બધા જ કહી સંભળાવ્યા. શર્મિષ્ટાના આ વર્તનથી શુક્રાચાર્યજીને અતિશય ખરાબ લાગ્યું, એમનું મન જ ભાંગી ગયું. તેઓ પોતાના પુરહિતપણુંની ખૂબ નિન્દા કરવા લાગી ગયા. એમણે વિચાર્યું કે આવી પુરોહિતગીરી કરવી, એના કરતાં તે કબૂતર (પારેવાં)ની જેમ ખેતર કે બજારમાંથી દાણે દાણા ચણીને આજીવિકા ચલાવવી તે સારું ! આથી પિતાની કન્યા દેવયાનીને સાથે લઈ, તેઓ નગર છેડીને ત્યાંથી ઝટપટ ચાલી નીકળ્યા. જ્યારે વૃષપર્વાને આ ખબર પડી એટલે શંકા આવી ક રોષમાં ને રોષમાં ગુરુજી ચાલી નીકળ્યા છે, તે રખે શત્રુની છત કરાવી દે અથવા મને કદાચ શાપ દઈ દે. તેથી શુક્રાચાર્યજીને પ્રસન્ન કરવા તએ જાતે તેમની પાછળ પાછળ ગયા અને ગુરુચરણોમાં જઈ શિર ઢાળી દીધું. શુક્રાચાર્યને કે તો ક્ષણિક હેવાથી તરત જ ઊતરી ગયે. પણ પછી કહ્યુંઃ જે શિષ્ય વૃષપર્વા, હું મારી પુત્રી દેવયાનીને તો નહી જ છોડી શકું. માટે દેવયાનીની જે ઈચ્છા હોય તે તુ પૂરી કરાવી નાખ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ તે વાત તરત પતી જશે. વૃષપર્વાએ તકાળ સંમત થઈ ગુરુઅજ્ઞ માથે ચઢાવી. દેવયાનીને વૃષપર્વા રાજાએ બહુ વીનવી ત્યારે દેવયાનીએ કહ્યું કે હું જ્યાં પરણીને જઉં, ત્યાં પોતાની સખીઓ સાથે શર્મિષ્ઠા મારી સેવામાં આવીને રહે.” શર્મિષ્ટાએ પણ પિતા અને પરિવારની મુશ્કેલી જોઈ તરત તે વાત સ્વીકારી લીધી અને પોતાની એક હજાર સખીઓ સાથે દેવયાનીની સેવા કરવા માંડી. દેવયાનીને પાછું પહેલાં કરતાં વધુ ગૌરવ મળવાથી તે પણ રાજી રાજી જ થઈ ગઈ. શુક્રાચાર્યજીએ યયાતિનાં લગ્ન દેવયાની સાથે કરાવી આપ્યાં અને કહ્યું : યયાતિરાજ ! જે જે હો આ શર્મિષ્ઠાને કદી તારી સેજ પાસે આવવા ન દેતે !” થોડા જ દિવસોમાં દેવયાની તે ગર્ભવતી બની ચૂકી. એને ગર્ભવતી જોઈને શર્મિષ્ટાએ એક વખત એકાંતમાં રાજ યયાતિ પાસે જઈ પોતાની સાથે પણ સમાગમ કરવાની આજીજીભરી પ્રાર્થના કરી. ઋતુકાળ વખતની શર્મિષ્ટાની પ્રાર્થના યયાતિ રાજાએ સ્વીકારી અને મિષ્ટાને પણ ગભ રહી ગયે. આ વાત જણાયા વગર કેમ રહે ? દેવયાનીને આ જાણું અતિ દુઃખ થવું સહજ હતું. તે ક્રોધાતુર બની રિસાઈને પિયેર ચાલી ગઈ. પાછળ પાછળ થયાતિરાજ ગયા અને ખૂબ કરગર્યા, પણ તે માની નહીં. શુક્રાચાર્ય પણ દુઃખદ ઘટના જાણું ખૂબ ગુસ્સે થયા અને રાજા યયાતિને શ્રાપ આપી દીધો : ‘જા, જૂઠા ! તું ખરેખર નારી–લંપટ છે અને મંદબુદ્ધિ છે. જા, હવે તારા શરીરમાં ઝટઝટ બુઢાપે આવી જશે. આ શ્રાપ સાંભળી તેણે શુક્રાચાર્યજીને કહ્યું : “આથી તે નુકસાન આપની પોતાની દીકરીને જ થશે. કારણકે આપની પુત્રી સાથેના આટલા આટલા ભાગે ભેગવ્યા પછી એને અને મને બનેને તૃપ્તિ થઈ નથી.” શુક્રાચાર્ય બેલ્યા : “ત્યારે જે, જે પોતાના રાજીપાથી તેને જવાની આ પશે, તે તારા બૂઢાપાની અદલાબદલી કરી શકશે !' રાજધાનીમાં તે પાછા આવ્યા. દિવસે ગયા, મહિનાઓ ગયા અને થોડાં વર્ષો પણ ગયાં. દેવયાનીને બે પુત્રો થયાઃ (૧) યદુ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ : (૨) તુ સુ. શર્મિષ્ઠાને પણ ત્રણ દીકરા થયેલા ઃ (૧) કુછ્યુ (૨) અનુ અને (૩) પુરુ, યદુ જ્યારે જુવાન થયા, ત્યારે પિતા તરીકે હેવા છતાં રાજા યયાતિએ એક દિવસ એકાંતમાં તેને ખેાલાવી કહ્યું : ‘બેટા ! તું નણે છે કે તારા જ નાનાએ મને શ્રાપ આપ્યો, તેથી હું ખૂઢા થઈ ગયા, હવે તું જો તારા પિતા એટલે કે મને તારી જુવાની આપી બુઢાપા લઈ લઈશ, તે। તારી માતાજી ઉપર અને મારા ઉપર મેટા ઉપકાર થશે.' પણ તેણે કહ્યું : પિતાજી ! આપ બીજુ જે કાંઈ માગશેા તે જરૂર આપીશ, પશુ માંડમાંડ મને મળેલી જુવાનો તા નહીં જ આપી શકું. ભલે, મારું પોતાનું મૃત્યુ થાય!' અને એવા જ જવાખા ખીજા ત્રણ દીકરાઓએ પણ આપી દ્ધા. શુકદેવજી કહે છેઃ રાજન! ખરું પૂછે તા તે ચારેય દીકરાએ શરીરાનુરાગી બની ગયા. જો વ્યાનુરાગી હેાત તે! આ વાત તરત સ્વીકારી લેત અને ચેતનાભિમુખ પણ તે બની જાત. હવે રાા યાતિએ ઉમ્મરમાં સૌથી નાનેા પણ ગુણમાં મેટા એવા પુરુને ખેાલાવી પૂછ્યુ 'ખાલ તું શું ઇચ્છે છે ?' લાંબું–ટૂંકું વિચાર્યા વગર તરત તે જોરથી ખેલી ઊંચો : આપની જ કૃપાથી મનુષ્યરૂપે બની શકાયું છે. અને ખરેખર તેા આ શરીર પણ આપના મુખ્ય નિમિત્તે મળ્યું છે. માટે એવા કયા કપૂત હેાય કે ખુદ પાત.ના પિતાનો આજ્ઞાને યાપે ? માતાજી—પિતાજીના ઉપકાર તા એટલા મેાટા છે કે એમની ઇચ્છાપૂર્તિ માટે મરવું પડે તેય બહેતર છે. હું ખુશીથી મારી જુવાનો તે શું મારા જીવ પણ આપવા તૈયાર છું.' બસ. પરીક્ષિતજી ! એ દીકરા પુરુરાજે પોતાના પિતાને બુઢાપે લઈ તરત જ પેાતાની જુવાની આપી દીધી. આ રીતે યયાતિ રાજ તે જુવાનો પાછી પામીને તે દેવયાની સાથે યથેચ્છ ભાગે ભાગવવા લાગી ગયા. દેવયાની પણ તન, મન અને વચન ઉપરાંત સારી સારી ચીજવસ્તુએ આપી સાતેય દ્વીપના એકછત્રી અને પેાતાના પરમ પ્રિયતમ એવા રાન્ત યયાતિને બધી જ રીતે ખુશ ખુશ કરી Page #344 -------------------------------------------------------------------------- ________________ २८७ દેતી હતી. એક બાજુથી ચક્રવર્તી સમોવડા રાજા યયાતિએ સમસ્ત વેદોએ પ્રતિપાદેલા સર્વદેવસ્વરૂપ યજ્ઞપુરુષ ભગવાન શ્રી હરિનું મોટી મોટી દક્ષિણે સહિત મહાયજ્ઞોથી સારી પેઠે યજન કર્યું. આમ વર્ષો લગી તેણે નિસ્પૃહ રીતે વજન કર્યા કર્યું. જ્યારે બીજી બાજુ જાણે સદા જુવાનીની માફક રાજા યયાતિએ દેવયાની સાથે અખંડપણે ભોગે ભેગવ્યા જ કર્યા, પણ વિષયભોગ ભોગવવાથી તૃપ્તિ ન થઈ તે ન જ થઈ !” વાસનાક્ષયે મુક્તિ જાથા. ૧. ઉપજાતિ અખંડ આનંદનું ધામ આત્મા, વિલાય તે ભોગ સદા ભજ્યાથી; ને વાસના ક્ષીણ થતાં ફરી, અહા! આત્મા છતો થાય જ તે ત્યજ્યાથી. અંતે તે એ જ છે સાચે, આત્માને પ્રભુ-પ્રાપ્તિને; માગ તે ગ્રહી મર્યો ! સાર્થ જીવનને કરે. ૨ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “રાજન પરીક્ષિત ! રાજા યયાતિને આ રીતે નારીને અધીન બની વિષયોને યથેચ્છ ઉપભેગ કરવા છતાં તૃપ્તિ ન થઈ. એથી એકદા ખૂબ વિચારમાં પડ્યા : “અરેરે ! સતત ભેગે ભેગવવાથી તૃપ્તિ તે ન જ થઈ અને હું દિને દિને મારું સ્વત્વ પણ ગુમાવી રહ્યો છું ! મને આત્માને તે જાણે વિચાર જ આવતો નથી ! ! જ્યારે તૃપ્તિનું, સુખનું અને શાન્તિનું કેંદ્ર તે આત્મા એક જ છે !” આ વિચાર અને વિવેકમાંથી વૈરાગ્ય Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સહેજે જન્મી ચૂક્યો. એક દિવસ તક જોઈને દેવયાનીને ઉદ્દેશોને યયાતિએ કહ્યું : “પ્રિયે ! અરણ્યવાસી ઋષિમુનિઓ ગુજંજાળમાં પડેલા અતિરાગીઓની સતત ચિંતા કર્યા કરતા હોય છે ! આ બાપડાને ઉદ્ધાર ક્યારે થશે ?” એટલું કહી એક વિષયભોગી ગામડિયાનો દાખલો આપતાં કહ્યું : “દેવયાની ! તે બિચારે ગામડિયો વિષયલંપટ અને મારા જેવો હતો. તેથી તેની કથા આજે તને કહેવા ઈચ્છું છું. સાંભળ ઃ એક હતો ખૂબ કામાતુર એવા બકરા. તે એકલે એકલે વનમાં પિતાની વહાલી ચીજ ગોતતો ફરતો હતો. તેવામાં એણે જોયું કે કર્મવશાત્ એક બકરી કૂવામાં પડી છે ! તે બકરી ખૂબ કામ હતો. તેથી વિચારવા લાગ્યો કે આ બકરીને શી રીતે બહાર કાઢ્યું કે જેથી ભોગો ભેગવવાની મજા પડે ! એવું વિચારી કૂવાની અડખે-પડખેની જમીન પોતાના શિંગડાથી ખોદી કાઢી અને રસ્તો તૈયાર કરી નાખે. જેવી રૂપાળી બકરી કૂવામાંથી નીકળી તો એ બકરીએ એ બકરાથી પ્રેમ કરવા ચાહ્યો. કારણ કે તે બકરે હષ્ટપુષ્ટ યુવાન અને બકરીઓને સુખ દેવામાં કુશળ અને યા હતા. જ્યારે બીજી બકરીઓએ જોયું કે “કૂવામાં પડેલી બકરીએ પોતાનું પ્રેમપાત્ર ચૂંટી કાઢયું છે, તો એ બીજી બકરી - ઓએ પણ તે જ બકરાને પોતાનો પતિ બનાવી દીધો. તે પહેલેથી જ પતિની શોધમાં હતી અને બકરાને તે કામ રાજાએ ઘેરી લીધે હતો !! તે એકલે જ એ બધી બકરીઓ સાથે ભોગ ભોગવવા લાગ્યો અને પોતાની સૂઝબૂઝ ઠામૂકી ગુમાવી બેઠે. જયારે કૂવામાંથી નીકળેલી પ્રિયતમા બકરીએ જોયું કે પિતાને પતિ બીજી બકરીએ સાથે વિહાર કરી રહ્યો છે, ત્યારે તે બકરીથી આ સહન ન થઈ શક્યું. એ બકરીઓને જણાયું કે આ બકરે તો અતિ કામી છે ! એના પ્રેમને કાઈ ભરેસે જ નથી અને મિત્રના રૂપમાં આ બકરો દુમનનું કામ કરી રહ્યો છે, જેથી બકરી ખૂબ દુઃખી થઈ પિતાના અસલ પાલકને ઘેર જવા ચાલી નીકળી. ત્યારે આ દીન અને કામ પર એની માવાની મજા કરીને નીકળે તો Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ બકરો એ રિસાયેલી બકરીને મનાવવા કાજે “મેં મેં' કરે એ બકરીની પછવાડે પછવાડે ચાલી નીકળ્યો. પણ તે રસ્તામાં તે ન મનાવી શકશે. પેલી બકરીનો માલિક બ્રાહ્મણ હતા. તેણે ધમાં ને ધમાં બકરાના લટકતા અંડકોશને કાપી જ લીધે, અને પછી એ બકરીનું જ ભલું કરવા માટે ફરીથી એને જોડી પણ દીધો. એ બકરીના માલિકને આવા કેટલાય ઉપાય આવડતા હતા. આમ અડકેશ જોડાવાથી તે બકરાએ દિવસે લગી વિષય–સેવન કર્યું, પણ આજ લગી બકરાને એ બકરી ને ભેગથી સંતોષ ન જ થયે તે ન જ થયેસુંદરી ! મારી પણ એ બકરા જેવી જ કામમયી દશા છે !!! તારા વાસનામય પ્રેમપાશમાં બંધાઈને હું પણ અત્યંત દીનહીન થઈ ગયેલ છે. તારી મેહમયી માયામાં ફસાઈને ખુદ હું મારા પિતાના ચેતનદેવને સાવ વિસારી બેઠો છું. હે પ્રિયે! આ પૃથ્વીમાં જેટલાં ધાન્ય (ચેખા જવ આદિ), સુવર્ણ, જાનવરે અને સ્ત્રી છે એ બધાં એક માનવી પાસે સહેજે હય, તેયે સંતોષ આપી શકતાં નથી. વાત એમ છે કે ઘીની આહુતિ નાખવાથી જેમ આગ ભભૂકી ઊઠે છે, તેમ ભોગે ભોગવવાથી ભગવાસના છૂટતી નથી પણ વધે જ છે. પરંતુ જ્યારે માનવી વસ્તુ સાથેના રાગદ્વેષભાવને ન રાખે ત્યારે તે આપોઆપ સમદશી બને છે અને એવા સમદશ માટે બધી દિશાએ સુખમય બની જાય છે. ખરેખર તો વિષયતૃષ્ણ જ બધાં દુઃખનું ઉદ્ગમ સ્થાન છે ! ઘણું કઠિનતાથી માંડ માંડ મંદબુદ્ધિ લેકા, એ વિષયતૃષ્ણાને ત્યાગી શકે છે. શરીર ભલે ઘરડું થાય પણ વિષયતૃષ્ણ તે હંમેશાં નવા નવા પ્રકારથી બની જ રહેતી હોય છે. માટે જે આત્મકલ્યાણ કરવા માગે છે, તેણે ભગવાસના તજવી જ રહી ! અરે, બીજાં પાત્રો તો શું, પણ પોતાની સગી જનેતા બહેન કે પત્ની સાથે પણ એકાસને અડીને ન બેસવું જોઈએ. ઇઢિયે એટલી બધી બલિષ્ટ છે કે મોટા મેટા વિદ્વાનોને પણ વિચલિત કરી નાંખે છે. વિષય–સેવન કરતાં કરતાં મારાં પ્ર. ૧૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ २८० કેટલાં બધાં વરસો વીતી ચૂક્યાં ! છતાં ક્ષણે-ક્ષણે ભેગ-લાલસા વધતી જ જાય છે. એટલા માટે દેવયાની ! હવે ભેગ-વાસના તજીને મારું અંતઃકરણ પરમાત્મા પ્રતિ સમર્પિત કરી દઈશ. મને પિતાને ભગવાનમાં લગાડી દઈશ અને પછી સુખ–દુઃખાદિથી ઉપર ઊઠીને અહંકાર-મુક્ત થઈ હરણુઓ સાથે વનમાં વિચરવા ઈચ્છું છું ! આ લેક-પરલોકના ભાગે તો અસત છે એમ સમજી તેમને ન ભેગવવા જોઈએ, ન એમનું મુખ્યપણું ચિતવવું જોઈએ ! એમને મુખ્ય બનાવવાથી તો જન્મ-મૃત્યુ રૂપ સંસારની જ પ્રાપ્તિ થાય છે અને ભેગોને ભેગવવાથી તે આત્મનાશ થાય છે જ. આટલું સમજી જે વાસનાક્ષયની દિશામાં કમેક્રમે આગળ વધે તે જ સાચે આત્મજ્ઞાની બની શકે છે. આમ કહી તેમણે ફરીથી પુત્ર પુરુની જુવાની પાછી આપી બુઢાપ લઈ લીધો. બીજા પુત્રોને પણ રાજ્યો આપ્યાં પણ વધુમાં વધૂ રાજય અને ધન વગેરે આ ખા ભૂમંડળનું હર પુરુને આપી. એના બીજા મોટા ભાઈઓને એમને વશ સોંપી; વ્યવસ્થા કરીને પોતે વનમાં ચાલી ગયા. વર્ષો પછી આસક્તિ માત્રથી છૂટી તેઓ ત્રિગુણમય લિગ શરીરથી છૂટી ગયા અને પ્રભુમય બની રહ્યા, તેમ દેવયાનીજી પણ આ બધી પ્રભુની માયા સમજી ક્રમશઃ વાસનાક્ષય કરીને ભગવાન બની ગયાં !” દુષ્યત-શકુંતલા આકર્ષણ અને મેહ, પંથ બે છે સદા જુદા; આકર્ષણે ચડે આત્મા, તે પડે મેહ પામતાં. ૧ વાસનાક્ષયને એક વાસનાવૃદ્ધિને બીજે; એક ધર્માવિધી ને, ધર્મ વિરુદ્ધ છે બીજે. ૨ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત રાજન ! જે વંશમાં તમારે જન્મ થયો છે, તે જ પુરુવંશનું હવે હું વર્ણન કરું છું. આ વંશમાં જ ઘણા રાજાઓ અને બ્રહ્મષિઓ થયા છે ! જનમે. જય એ પુરુપુત્ર હતા. એમને ઘણું પેઢીઓ પછી રૌદ્રાશ્વ રાજવી થયા. ઘતાચી અસરાથી તેમને દસ પુત્રો થયેલા તે પૈકી મોટા શ્રીયુ અને તેને પુત્ર રંતિભાર થયે અને રંતિભાર પુત્ર સુમતિનો પુત્ર રૈવ્ય થયો. એ જ રભ્યને પુત્ર દુષ્યતરાજ થયો. એક વાર કેટલાક સૈનિકો સાથે દુષ્યતરાજ જંગલમાં દૂર-સુદૂર નીકળી ગયેલું. તેવામાં તે અચાનક કણ્વ મુનિના આશ્રમ પર જઈ ચઢ્યો અને ત્યાં એકલીઅટૂલી એક પ્રકાશમયી બાળાને દુષ્યત રાજાએ જોઈ. એકલી-અટૂલી હોવા છતાં પ્રસન્નમુખી તે બાળાને તેજ–અંબાર આશ્રમ પર જાણે પ્રભાવ પાડી રહ્યો હોય એમ લાગતું હતું. તે બાળાને જોતાવેંત જ દુષ્યત રાજ આકર્ષાઈ ચૂક્યો ! અજાણી બાળા સાથે ગમે તે બહાનું કાઢી તે વાત કર્યા વિના ન રહી શક્યો. તે બોલ્યોઃ મારા હૃદયને આકર્ષિત કરવાવાળી ઓ સુંદરી! તું લાગે છે તો ક્ષત્રિયકન્યા ! પછી અહીં ઋષિ-આશ્રમમાં શાથી ? જો હરકત ન હોય તે તારું આખુંય જીવનવૃત્તાંત સાંભળવાની મારી તીરછા છે ! પુરૂવંશજ એવો હું ખરેખરું કહું છું કે મારા ચિત્તને, આટલું બધું અને આટલી ઝડપથી આ દુનિયામાં આજ લગી કેાઈ દેવકન્યા સુધી આકળી શકી નથી ! એટલે કાંઈક મને આ આકર્ષણ પાછળ કઈ અગમ્ય કારણુ લાગે છે !” શકુંતલા પણ આકર્ષાઈ ચૂકી હતી. તે બેલી : “આપનું કહેવું મુખ્યત્વે સત્ય છે. હું ક્ષત્રિય રાજર્ષિ વિશ્વામિત્રજીની પુત્રી છું. પરંતુ મેનકા અપ્સરાએ બચપણથી મને એકલીઅટૂલી વનમાં તજી દીધેલી. કરવમુનિ જ એના સાક્ષી છે. કમલનયન ! આશ્રમમાં સુંદર ભાત તૈયાર છે. ઇચ્છે તે તેનું ભજન કરી શકે છે. આપની બીજી શી સેવા કરું ? જે ઠીક લાગે તે આપ અહીં જ રોકાઈ જાઓ.” આ સાંભળતાં જ દુષ્યત રાજા Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પેાતાનેા હૃદયપ્રસ્તાવ મૂકવા સાત્ર અધીરે ખની ગયા અને ખેળ્યે : “હે પ્રણયરસજ્ઞે! મહાક્રયે ! કુશિક વશની કન્યા હૈ।વાથી જ આતિથ્ય પ્રવીણતા તારામાં તરત ઊભરાયેલી નજરે પડે છે. તું નડુતી જ હાઈશ કે રાજકન્યાએ ાતે જ પેાતાના પતિને પસંદ કરી શકવાની શક્તિ ધરાવતી હાય છે.'' શકું તલા પણ રાજવીના આ ઉદ્ગારીથી પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ !!! તેણે લજ્જાથ મુખ નીચું ઢાળી દીધું અને ચેડી વાર સાવ મૂંગી ઊભી રહી. દુષ્યંત રાજ પણ ભાવવિભોર થઈ આ મૂ`ગી સમતિથી પ્રભાવિત થઈ ચૂકયો ! દેશ, કાલ અને શાસ્ત્ર ત્રણેયને સુમેળ જોઈ ગાંધવ - વિધિથી વિધિસર બન્નેએ સૂસાક્ષીએ અરસપરસની ચીજોનું આદાનપ્રદાન કરી હૈયા સાથે હૈયાને ચાંપી દીધું ! તે રાત્રિ આશ્રમનિવાસ થયેા. આમ તે બન્નેને સદ્ગવાસ થઈ ચૂકયો. કણ્વ ઋષિ તથા આશ્રમવાસીખેને પણ આ ગાંધલગ્નની જાણ થતાં તે સસામાન્ય પણ થઈ ચૂકયુ. ખાલક આશ્રમમાં જ જન્મ્યું પણ એ જાણ્ ઈશ્વરાવતાર રૂપ બન્યું ! અતિશય બહાદુર એ દુષ્યંતકુમારનું નામ ભરત અપાયું. સિંહબચ્ચ!નાં દાંત ગણુતા ભરતને જોઈ પ્રથમ તે! રાજા દુષ્યંતની જરા ગફલત થઈ. તે મેલ્યું : “અરે, તું તે ઋષિકન્યા અને એવી કન્યાને પુત્ર હું કેમ સ્વીકારું ?'' પરંતુ એવામાં જ આકાશવાણી થઈ: “પુરુવંશના સત્યપ્રિય રાજવી ! ભૂલી ન જા, આ આશ્રમમાં રહેલી કન્યાના પાલક ઋષિજી અને ઋષિકુમાર ભલે હાય, પર ંતુ એ કુશિકવાની તે કન્યા છે જેનું નામ શકું તલા છે, તે તારી જ હ્રપ્રિય અર્ધાંગના છે અને તમા બન્ને ગાંધ વિધિએ લગ્નના પવિત્ર બુધને બધાયાં છે. તેને લીધે જ આ ઈશ્વરશાવતાર તારા જ સુપુત્ર છે !'' તરત જ પેાતાની ગફલતની વારવાર ખિન્ન હૃદયે શકુંતલા પાસે ક્ષમા યાચી, એ બન્નેને દુષ્યંતે રાજાએ સમાદરભર્યા ઉત્સાહપૂર્વીક અપનાવી લોધાં અને ભાવ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ વિભોરતાથી શકુંતલા મહારાણપણે અને ભરત મહારાજ કુમારપણે વિકસવા લાગ્યાં.” ભરત ચક્રવતી જગે ભરતને જન્મ થયો દુષ્યતરાજથી; મહાકાર્યો સીઝજ્યાં તેનાં, આખરે તપત્યાગથી. ૧ સમને નથી દોષ, કેમ કે તેમનાં બધાં કાર્યો સ્વપર–શ્રેયાર્થે, એકેએક જ સીઝતાં. ૨ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “રાજા પરીક્ષિત ! પિતા દુષ્કતના મૃત્યુ પછી પરમ યશસ્વી બાળક ભરત ચક્રવતી સમ્રાટ થયો. એનો જન્મ જ ખુદ જગતપિતા ભગવાનના અંશથી થયો હતો. આથી આજ પણ સારી પૃથ્વી પર એનું મહિમાગીત પ્રેમથી ગવાય છે. એના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન હતું અને પગમાં કમલકેશનું ચિન કુદરતી હતું ! મહાભિષેકવિધિથી રાજાધિરાજના પદ પર એને અભિષેક થયો. ભરતની શક્તિ અપાર હતી. ભારતે મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવી ગંગાતટ પર ગંગાસાગરથી માંડીને ગંગાત્રી પર્યત પંચાવન જેટલા પવિત્ર અશ્વમેધ યજ્ઞ કર્યા. એ રીતે યમુનાતટ પર પણ પ્રયાગથી માંડી યમુનેત્રી લગી એણે અઠ્ઠોતેર અશ્વમેધ યજ્ઞ કર્યા. એ બધા યમાં અપાર ધનરાશિનું એણે દાન કરેલું. ભારતનું યજ્ઞસંબંધી અગ્નિસ્થાપન ઉત્તમ ગુણવાળા સ્થાનમાં થયેલું. ત્યાં ભરતે પ્રત્યેક બ્રાહ્મણને એક એક સુંદર ગાય અપેલી. આવા મહાયજ્ઞોથી આ લેકમાં તે રાજા ભરતને “પરમ યજ્ઞ” બિરુદ મળ્યું જ. અંતમાં એણે માયા પર પણ વિજય મેળવી લીધો અને દેવોના પરમ ગુરુ ભગવાન શ્રીહરિને પણ પ્રાપ્ત કરી Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ લીધા ! હાથી-ઘડાઓ પણ ઘણું ઘણું દાનમાં અપાયા હતા. આવું ન કોઈ રાજા કરી શકયા હતા અને ન કઈ કરી શકશે ! હાથથી સ્વર્ગ–સ્પર્શ શું કઈ કરી શકે ? પણ એણે એ કરી બતાવ્યું હતું ! રાજા ભરતે દેવોને હરાવી રસાતલમાં જે દેવાંગનાઓ અસુરે લઈ ગયા હતા, તેમને પણ તેણે જ છેડાવી હતી ! તેણે વર્ષો લગી એક છત્રી શાસન ચલાવ્યું. પૃથ્વી-આકાશ જાણે મિત્ર બનીને રહી શક્યાં. પરંતુ આટલું બધું ભેગમય અશ્વર્ય પણ ભરતને લોભાવી ન શક્યું. આખરે સંસારથી તેણે ઉદાસીન બનીને ભેગમય અશ્વ કરતાં આત્મમય એશ્વર્ય અનેકગણું ચઢિયાતું છે, તે તેણે સિદ્ધ કરી આપ્યું. સંસારી ગૃહસ્થાશ્રમમાં વિદર્ભરાજની ત્રણ કન્યાઓ ભરત સમ્રાટની પત્નીઓ હતી. પણ તેમનાં સંતાન ભરત સમાન ન થઈ શક્યાં. તેઓ ભારતને માત્ર પતિ તરીકે જ નહીં, પોતાના સર્વસ્વરૂપે માનતી હતી; તેથી સંતાનને તજી શકેલી. મરુત સમયજ્ઞથી રાજી થઈ મરુદ્ગણેએ ભરતને ભરદ્વાજ નામના મહાન પુત્ર આમૂળે તો આ પુત્ર બૃહસ્પતિજીના ભાઈ ઉતથ્યની પત્ની મમતામાં બૃહસ્પતિ ઔરસ અને ઉતથ્યને ક્ષેત્રજ એમ બંનેને પુત્ર હોવાથી એનું નામ ભારદ્વાજ પડેલું. એને ઉકેર અને પાલન– પિષણ મરુદ્ગણોએ કરેલું. તે જ ભરતને વંશ રાખનાર દત્તકપુત્ર બની રહ્યો ! ૨તિદેવ અનુટુપ પિતા જેવા બને સંગી, અહંતા-મમતા વચ્ચે; દીવા થકી બીજે દીવે, જે રીતે પ્રગટડ્યા કરે. ૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ જે વિશ્વે ભગવરૂપ, જીવા સૌ લઘુ કે ગુરુ; તા પછી સર્વનાં શ્રેયે, પેાતાનું શ્રેય છે રહ્યું. ૨ રતિદેવ તણા આવા વિચારા જગ-માનવે; હુંચે ધરી સદા વતે ! તે પામે સુખ સૌ જીવેા. ૩ tt નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી ખાલ્યા : “પરીક્ષિત ! (ભરતજીના દત્તકપુત્ર) વિતથ અથવા ભરદ્વાજના એક જ પુત્ર મન્યુ હતેા. તે મૃત્યુના પાંચ પુત્રો હતા : (૧) ગૃહક્ષત્ર (૨) જય (૩) મહાવીય (૪) નર અને (૫) ગ. તે પૈકી નર (ચેાથા)ને પુત્ર હતા. સંસ્કૃતિ અને સંસ્કૃતિના ક્રમશઃ બે પુત્રો હતા : એક ગુરુ અને ખીજ રતિદેવ. અરે પરીક્ષિતજી! એરતિદેવને નિર્મલ યશ આ લેક ઉપરાંત પરલેકમાં પણ ગવાયા કરતા, તેએ ધન કમાવા માટે કેાઈ વિશેષ ઉદ્યોગ કરતા નહેાતા, કુદરતી રીતે જે કાંઈ મળી જતું, તે તે જ સ્વીકારીને ચાલતા. વળી આવી રીતે નીતિન્યાયથી કુદરતી જે કાંઈ મળી જતું તેની પણ માલિકી રાખ્યા વગર ખીજાએ (જરૂરિયાતવાળાએ)ને આપી દેતા હતા અને વસ્તુ મળવા છતાં દાનમાં ને દાનમાં પેતે તે ભૂખ્યા પણ ઘણી વાર રહી જતા હતા ! તેમે જેમ પરિગ્રહ ન રાખતા, તેમ પરિગ્રહવૃત્તિ પણ ન રાખતા. મમતારહિતપણું એ એમના સહજ ગુણ બનેલા. એમના હૈયામાં અનહદ ધીરજ હતી. રાંદેવની આ પરગજુ સહજ ભાવનાને રંગ એમના કુટુંબનાં નાનાં-મોટાં સૌમાં એકસરખા લાગેલા; દીવે દીવા પ્રગટે છે, તેમ કસેાટી પણ સેાનાની જ થાય ને? કથારની કસેટી થાડી જ થાય છે ! એક વખત તેા લગાતાર અડતાલીસ દિવસ તા એવા વીત્યા કે એમને અનાજના દાણા તા ઠીક પણ પાવળુ પાણી સુધ્ધાં પીવા ન મળ્યું. એગણુપચ્ચાસમે દિવસે સવારમાં જ રતિદેવને કાંઈક ખાર, લાપસી અને પાણી મળ્યાં. આખું કુટુંક જ Page #353 -------------------------------------------------------------------------- ________________ સંકટગ્રસ્ત થયેલું. ભૂખ-પ્યાસનાં માર્યા સી કાંપતાં હતાં. પરંતુ જેવું આ લોકોએ ભજન કરવા ચાહ્યું તેવામાં જ અચાનક એક બ્રાહ્મણ અતિથિના રૂપમાં આવી પૂગ્યો ! ખુદ રતિદેવ તે સૌમાં ભગવાનનાં જ દર્શન કરતા હતા. એટલે એમણે ખૂબ શ્રદ્ધાથી અતિથિ દેવો ભવ”ની ભાવનાથી આદરપૂર્વક બ્રાહ્મણને ભોજન કરાવ્યું. બ્રાહ્મણદેવતા તે ભોજનથી તૃપ્ત થઈ ચાલ્યા ગયા. બ્રાહ્મણ દેવતાને જમાડ્યા પછી જે અન્ન વધેલું તે રતિદેવ અને કુટુંબ વચ્ચે સૌએ વહેચી લીધું અને જેવા એ સહકુટુંબ ભોજન કરવા ઇચ્છે છે, ત્યાં તો બીજા શુદ્ધ અતિથિરાજ આવીને આંગણે ઊભા રહ્યા ! અડતાલીસ અડતાલીસ દિવસના ભૂખ્યાં એમના કુટુંબનાં આબાલવૃદ્ધ આવી કસેટીમાં પણ લગારે ન ડગ્યાં. ને આવનાર પર રાજ કર્યો અને ન ભગવાનને કે કુદરતને દોષ આપે, તેમ જ ન બ્રાહ્મણ અને શદ્ર વચ્ચે ભેદ ભાળે. એવી જ અડગ શ્રદ્ધાથી અને અતિથિ દેવો ભવ' ભાવનાથી તે આ અતિથિને ભગવાનનું સ્મરણ કરી અને પીરસી જમાડી દીધે. જેવા એ અતિથિરાજ પણ ખાઈપીને રવાના થયા. ત્યાં તો કૂતરાઓને લઈ એક ત્રીજા અતિથિ આવી આંગણે ઊભા રહ્યા અને બોલ્યા : “હું અને આ કૂતરાં બહુ ભૂખ્યાં છીએ. અમને કાંઈક ખાવાનું આપો.” રંતિદેવે તો બ્રાહ્મણ દેવતા અને શદિદેવતાની જેમ તેમનું જ નહીં, કૂતરાંઓનું પણ સ્વાગત કરી અત્યંત આદરભાવે જે કાંઈ અન્નપાન બચ્યું હતું, તે લગભગ બધું ખવડાવી દીધું. હવે અને તે હતું જ નહીં. માત્ર પાણી હતું તેય એક જણ પૂરતું જ હતું ! તે કુટુંબમાંનાં સી વહેંચીને પીવા માગતાં હતાં, ત્યાં તે એક ચાંડાલ અતિથિ આવીને આંગણે ઊભા રહ્યા અને બેયા : “હું અત્યંત નીચ ગણાતો ચાંડાલ છું, મને પાણી પિવડાવો!” એની વાણીમાં થાક ભરપૂર હતા. એ વચન સાંભળી રંતિદેવનું હૃદય કરુણાજળથી ભરાઈ ગયું. તે એનું તરસ-દુઃખ દેખીને સક્રિય સહાનુભૂતિથી દુઃખી દુઃખી થઈ ગયા ! એ જ સમયે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ રતિદેવના મુખમાંથી અદ્દભુત વાણી સરી પડી : “હું ભગવાનની આઠેય સિદ્ધિઓથી યુક્ત પરમ ગતિ નથી ચાહતે. બીજુ તો શું, મેક્ષની ઈચ્છા પણ નથી કરતું. હું માત્ર ચાહું છું તો તે) એટલું જ કે દુનિયાભરનાં પ્રાણીઓના હૃદયમાં એ રીતે સ્થિર થઈ જાઉં કે બધા જીનું દુઃખ હું જ સહન કરું, જેથી બીજા કઈ પણ પ્રાણીને દુઃખ લગારેય ન રહે ! આ અતિ પિપાસુ માનવી પાણી પીને જીવવા ઈચ્છતા હતા. અમારું પણ એને આપી દેવાથી એના જીવની રક્ષા થઈ તે હવે મારી અને મારાં આ કુટુંબીજનોની ભૂખતરસની પીડા, ભૂખતરસની શરીર-શિથિલતા, ગ્લાનિ, શેક, ખેદ, મેહ એ બધું જ જતું રહ્યું ! હું અને કુટુંબીઓ સુખી સુખી થઈ ગયાં!' આમ કહી રંતિદેવે પેલું વધેલું બધું જ પાણી એ ચાંડાલને આપી દીધું. જો કે પાણી વિના રંતિદેવ અને તેનાં કુટુંબીજને મરતાં હતાં, છતાં પણ સહજ સ્વભાવે તેઓ બધાં એટલાં કરુણા હતાં કે બધુંય આપ્યા વિના તેઓ (બધા) રહી જ ન શકયાં ! અહા, કેવી અખૂટ ધીરજ ! પરીક્ષિતજી ! આ બધાં અતિથિઓ ખરેખર તે અતિથિ નહેતાં, ઈશ્વરીય માથાનાં જુદાં જુદાં રૂપ જ હતાં. મતલબ ખુદ ભગવાન જ ત્યાં આવી પહોંચ્યા હતા ! હવે જેવી કસોટી પૂરી થઈ કે તરત ભગવાનનાં ત્રણેય સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયાં અને પરાણે માગવા કહ્યું, પણ રંતિદેવને ભગવાન ખુદ મળ્યા પછી બીજું શું માગવાનું હોય? તેઓ અનાસક્ત બની ભગવાનમાં લીન બની ગયા. સંતદેવનાં એ બધાં કુટુંબીજને પણ ભગવાનમય બની રહ્યાં.” Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ગાર્મેનો બ્રાહ્મણવંશ અનુટુપ ક્ષત્રિય રક્ત-સંબંધ, સ્વર્ગીય અપ્સરા થકી; નીપજ્યા એક બાજુએ, તેમ ઋષિગણે થકી. ૧ નીપજ્યા અન્ય બાજુએ, તેથી ઉભય વર્ણનો; થયો વિકાસ એ બેથી, ક્રમશઃ મત્યે જાતને. ૨ બ્રહ્મચારી શુકદેવજી બેલ્યાઃ “પરીક્ષિત રાજન ! મન્યુપુત્ર ગર્ગથી શનિ અને શનિથી માગ્યને જન્મ થયે હતો. જો કે આમ તે ગાર્બે ક્ષત્રિય હતા. છતાં એમની બ્રાહ્મણગુણ-પ્રાતિને કારણે એના થકી બ્રાહ્મણવંશ ચ ૯ ગણાય. એમ એમના એ બ્રાહ્મણ વંશમાં મહાવીર્ય થયો અને એને પુત્ર દુરિતક્ષય થશે. દુરિતક્ષયના ત્રણ પુત્રો થયા ઃ (૧) ત્રચ્યારુણિ (૨) કવિ અને (૩) પુષ્કરારુણિ, એ ત્રણેય બ્રાહ્મણ જ ગણાય ! બીજી બાજુ બૃહતક્ષત્રને પુત્ર હસ્તી થયો, જેણે હસ્તિનાપુર વસાવ્યું હતું. તેના ત્રણ પુત્રો થયા ઃ (૧) અજમઢ (૨) દ્વિમીઢ અને (૩) પુરુમીઢ. અજમીઠના પુત્રોમાં પ્રિયમેધ આદિ બ્રાહ્મણ થયા. આ જ અજમઢના એક પુત્રનું નામ બહદિધુ હતું. તે બહદિષનો પુત્ર બૃહદૂધનું થયું. બ્રહદ્ધનુનો બહતકાર્ય અને બહત કાર્યનો પુત્ર જયદ્રથ થયેલે. એને વિશદ, પછી સેનજિત અને સેનજિતના ચાર પુત્રો થયા. આવો ક્રમશઃ બૃહદિધુને વંશ વર્ણવાય છે. એ જ રીતે દિમઢનો વંશ પણ સારે ચાલે. તે વંશમાં જે હિરણ્યનાભ થયો તેણે યોગવિદ્યા પ્રાપ્ત કરેલી અને “પ્રશ્યસામ” નામે ઋચાઓની છ સંહિતાઓ પણ કરી હતી. દિમઢના ભાઈ પુરુમીઢને કાંઈ સંતાન નહેતું થયું. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ અજમીઠની બીજી એક પત્નીનું નામ નતિની હતું. તેના ગર્ભે નલ નામનો પુત્ર જન્મેલ. આ વંશમાં મર્યાશ્વ નામને રાજવી થયેલે. તેમના પાંચ પુત્રો થયા ઃ (૧) મુગલ (૨) કવીનર (૩) બુદિષ (૪) કાંપિલ્ય અને (૫) સંજય. આ પાંચને લીધે પંચાલ નામ પડ્યું, આ મુગલના નામ પર જ બ્રાહ્મણ ગોત્રમાં મૌલ્ય ગૌત્ર પ્રચલિત થયું છે. તે મુદ્દગલનું એક સંતાનજોડું જમ્યું. જેમાં એક પુત્ર, તેનું નામ દિવોદાસ તથા એક કન્યા, તેનું નામ અહલ્યા, જેનું લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયેલું. ગૌતમના પુત્ર શતાનંદ. એ શતાનંદના પુત્ર સત્યધૃતિના પુત્રનું નામ શરદ્વાન હતું. ઉર્વશી અસરામાં એ મહાયો, તેમાંથી બે બાળક થયાં : (૧) પુત્રનું નામ કૃપાચાર્ય, આગળ જતાં મશદુર થયા અને (૨) કૃપી કન્યા હતી, તે દ્રોણાચાર્યની આગળ જતાં પત્ની બની. અહીં લગી મેં થોડું ભરતવંશ વર્ણન કર્યું, જેથી હે પરીક્ષિત રાજ! એ ખ્યાલ આવ્યા હશે કે ક્ષત્રિયમાંથી ગુણવિકાસે બ્રાહ્મણ જરૂર બની શકાય છે જ. એ જ રીતે સ્વગીય અસિરાઓ સાથે પણ માનવીય સંબધ અને એની પ્રજા થઈ શકે છે. ઋષિઓ સાથે પણ એ કાળમાં ક્ષત્રિય કન્યાઓનાં લગ્ન થતાં જ હતાં. આમ ગૃહસ્થાશ્રમીથી માંડીને ઋષિમુનિઓના સુધ્ધાં લેહસંબંધ નીપજેલા છે ! આ રીતે માનવ જતમાં અનેક પ્રકારના પ્રયોગો થયા જ કર્યા છે !' મહાભારતનાં પાત્રો અનુટુપ સજીવન શબે થાય, શ્રી ભગવત્કૃપા વડે, તે પછી આત્મવત્ હૈયાં, કેમ ના પલટી શકે? ૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૦ ત્યાં અલબત્ત પ્રત્યક્ષ ગુરુને ચેગ જોઈએ; સ્વપુરુષાર્થ માંહેય પ્રભુ-ગુરુ કૃપા ખપે. ૨ કઠોર સાધના સિદ્ધ એવા સમર્થ જે કરે, સારું-માઠું ભલે તોયે, વિશ્વ–શ્રેયાર્થ તે ઠરે. ૩ શ્રી શુકદેવજી બેલ્યાઃ “...પરીક્ષિતજી ! ભર્યાશ્વના પુત્ર મદ્ગલને જે જેડકું જન્મેલું. તેમાં જે પુત્ર જન્મેલ; તે પુત્રનું નામ દિવોદાસ હતું, તે દિદાસના પુત્ર મિયુ હતા. મિચેયુના ચાર પુત્રો હતા. તેમનાં નામ : (૧) ચ્યવન (૨) સુદાસ (૩) સહદેવ અને (૪) સામક, સોમકના સો પુત્રો પૈકીનો માટે હતા, તેનું નામ હતું જતુ અને સૌથી નાનાનું નામ હતું પૃષત ! એ પૃષતને પુત્ર પદ થયો. તે દુપદની પુત્રીનું નામ દ્રૌપદી અને પુત્રનું નામ ધૃષ્ટદ્યુમ્ન વગેરે હતાં. ધૃષ્ટદ્યુમ્નને પુત્ર ધૃષ્ટકેતુ હતો. ભર્યાશ્વના વંશના થયેલા નરપતિએ પાંચાલ કહેવાયા. અજામીઢને એક પુત્ર હતો તેનું નામ ઋક્ષ હતું. ઋક્ષના પુત્ર સંવરણનું લગ્ન સૂર્યપુત્રી તપતી સાથે થયેલું. તેને જ પુત્ર તે કુરુક્ષેત્રને કુરુ થયેલ. કુરને ચાર પુત્ર થયેલા. તેના જ વંશમાં ચેદિપ તે ચેદિ દેશને રાજ થયે. વળી એ વંશમાં ચેદિપના મોટાભાઈ બૃહદ્રથનો વંશ લાંબો ચાલે. તેની જ એક ધર્મ પત્નીના ગર્ભમાં એક શરીરના બે ટુકડા ઉત્પન્ન થયા. એથી એ બહાર ફેંકાઈ ગયેલા, પરંતુ જરા નામની એક રાક્ષસીએ આ બન્ને ટુકડાઓને “જીવો ! જીવે !! એમ કહી સાંધી નાખેલા. તેથી જ એ બાળકનું નામ જરાસંઘ પડેલું. કુરુપુત્ર પરીક્ષિતને તે કોઈ સંતાન ન હતું, પરંતુ કુરુપુત્ર જદુનનો વંશ ચાલ્યો. તે વંશમાં પ્રતીપરાજા થયા. પ્રતીપરાજાને ત્રણ પુત્રો હતા ઃ (૧) દેવાપિ (૨) સંતનુ અને (૩)વાહનીક, દેવાપિ રાજ્યવારસો (પિતૃ રાજ્યવારસ) છોડી જગલમાં ચાલ્યા ગયેલા. તેઓ બ્રાહ્મછે ને નિમિત્તે વૈદિક માર્ગથી ભલે વિચલિત થયા, એમ છતાં આજે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પણ કહેવાય છે કે તેઓ ગસાધના કરે છે અને યોગીઓના સુપ્રસિદ્ધ સ્થાન “કલાપ” ગામમાં રહે છે. જયારે કલિયુગમાં ચંદ્રવંશને નાશ થશે, ત્યારે સત્યયુગના પ્રારંભમાં ફરીથી ચંદ્રવશની સ્થાપના કરશે. સંતનું રાજ દ્વારા ગંગાજીથી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મ જન્મેલા. તેઓ સમસ્ત ધર્મજ્ઞામાં સર્વોચ્ચ અને ભગવાનના પરમ ભક્ત તથા પરમ જ્ઞાની હતા. તે સંસારના સમસ્ત વીરેના અગ્રગણ્ય નેતા હતા. એમણે પિતાના ગુરુ પરશુરામજીને સંતુષ્ટ કર્યા હતા. સંતનુને માછીરાજની કન્યા સત્યવતીથી બે પુત્રો થયેલા ઃ (૧) ચિત્રાંગદ (૨) વિચિત્રવીર્ય, ચિત્રાંગદને એ જ નામના ગાંધ મારી નાખેલા. આ જ સત્યવતીજીથી પ્રાશર ઋષિ દ્વારા મારા પિતા (જગશુરુ કહેવાતા) વ્યાસજીને જન્મ થયેલે, અને એ ભગવાનને કલાવતાર રૂપે સ્વયં ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. એમણે દેશની રક્ષા કરી. હે પરીક્ષિત! મેં એ મારા પિતાજીના શ્રીમુખે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ શ્રીમદ્ ભાગવતનું અધ્યયન કરેલું. ભાગવતપુરાણ તો ખરેખર પરમ ગોપનીય અને અત્યંત રહસ્યમય છે. એથી જ ભગવાન વ્યાસે પોતાના પરમ પ્રિય શિષ્ય “પેલ' આદિને એનું અધ્યયન ન કરાવતાં મને જ ભણાવ્યું. કારણ કે એક તે હું એમનો પુત્ર, વળી બીજા “શાન્તિ” આદિ ગુણો પણ એમણે વિશેષ પ્રમાણમાં મારામાં જોયા ! સંતનુના બીજા પુત્ર વિચિત્રવીર્યનાં લગ્ન કાશીરાજની અને પુત્રીઓઃ (૧) અંબિકા અને (૨) અંબાલિકા સાથે કરેલાં. ભીષ્મજી એ બન્નેને સ્વયંવરમાં બળપૂર્વક લાવીને કરેલાં. એ બન્નેમાં વિચિત્રવીર્ય રાજવી એટલા બધા આસ. ક્ત થયા કે એમાંથી એમને રાજયમાં થયેલા અને મૃત્યુ પામ્યા હતા. માતા સત્યવતીના કહેવાથી વ્યાસજીએ પોતાના એ સંતાનવિહીન મરેલા ભાઈ વિચિત્રવીર્યની પત્નીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના બે પુત્રી જન્માવ્યા અને એમની દાસીથા ત્રીજા પુત્ર વિદુરજીને જન્માવ્યા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીથી સે દીકરા જમ્યા. તે પૈકી સૌથી મોટા હતા, તે જ દુર્યોધન, ઉપરાંત ગાંધારીને એક પુત્રી હતી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તેણીનું નામ હતું દુ:શલા. પાંડુનાં પત્નીનું નામ કુ ંતી હતું, શાપવશ પાંડુ તેની સાથે સડવાસ કરી શકતા નહીં, તેથી કુ ંતીને ધર્મ, વાયુ અને ઇંદ્ર દ્વારા ક્રમશઃ ત્રણ પુત્રો : (૧) યુધિષ્ઠર (૨) ભીમ અને (૩) અર્જુન થયા. આ ત્રણેય મહાન વીરેા હતા, પાંડુનાં ખાં પત્ની હતાં માદ્રીજી, એમને અશ્વિનીકુમારના સહવાસે જે એ ગુણ પુત્રો જન્મ્યા તેમનાં નામેા ક્રમશઃ સહદેવ અને નકુલ હતાં !!! આ પાંચ પાંડવા દ્વારા દ્રૌપજીના ગર્ભથી જે પરીક્ષિત ! તમારા પાંચ કાંકા પેદા થયા ઃ (૧) યુધિષ્ઠિરપુત્ર પ્રતિવિન્ધ્ય (૨) ભીમસેનપુત્ર શ્રુતસેન (૩) અર્જુનપુત્ર શ્રુતકીર્તિ` (૪) નકુલપુત્ર શતાનીક અને (૫) સહદેવપુત્ર શ્રુતકર્મા, આ સિવાય પણ પત્ની પૌરવીથી યુધિષ્ઠિરને દેવક, ભીમપત્ની હિડંબાથી ધટોત્કચ અને અર્જુનપત્ની કાલીથી સર્વાંગત નામના પુત્ર થયેલા. સહૂદેવની પત્ની પૂર્વાંતકુમારી વિજયાથી સહેાત્ર અને નકુલની કરેણુમતીથી નમિત્ર રાજા થયેા. અર્જુનને નાગકન્યા ઉલૂપીના ગર્ભથી ઈરાવાન અને મષ્ણુપુરનરેશની કન્યાથી બભ્રુવાહનના જન્મ થયે, એ લગ્નસમયમાં શરત મુજબ પેાતાના માતામહ(નાના) ને જ પુત્ર ગણાયા. વળી અર્જુનને સુભદ્રા નામની પત્નીથી હે પરીક્ષિત ! તમારા પિતા અભિમન્યુને જન્મ થયેલે, જે અભિમન્યુએ બધા અતિરથીઆને જીતી લીધા હતા, એ જ અભિમન્યુજીનાં ધર્મ – પત્ની ઉત્તરાષ્ટ્રની કૂખે તમારા જન્મ થયેલે. હે પરીક્ષિત ! તે સમયે કુરુવ ́શના નાશ થયેલે. મહાભારતમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમે પણ બળી ગયેલા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના પ્રભાવને કારણે તમા એ ભસ્મીભૂત થયેલી કાયામાંથી જીવતા જગતા નીકળી આવ્યા !' ઇતિહાસની ઝાંખી આ ખાટુ' અથવા સાચું, છેડે સાપેક્ષ સૌ ઠરે; ઊંડુ હૈચે પડેલું તે, અંતે તે! સત્ય સિદ્ધ છે. ૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ દે મર્યો પશુ મળે છે સંબંધ પરસ્પર વ્યક્તિની ચેતના સંગે, છે વિશ્વ–ચેતના સ્થિર. ૨ તેથી વૈર વસૂલાત, પ્રાણીઓ ! રાચશે ન કે”. માફી ક્ષમા અહિંસાથી, આપી સન્માર્ગ લ્યો ખરો. ૩ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! આ તમારા પુત્રો તે અહીં સામે બેઠેલા જ છે. જેમનાં નામ ક્રમશઃ (૧) જનમેજય (૨) શ્રતસેન (૩) ભીમસેન અને (૪) ઉગ્રસેન છે. તેઓ બધા જ બહુ પરાક્રમી છે. જ્યારે તક્ષનાગ કરડવાથી તમારું મૃત્યુ થશે ત્યારે અતિ દુઃખદ વાતને જાણુને આ જનમેજય તો ખૂબ ક્રોધિત થશે અને સર્પયજ્ઞની આગમાં સર્પોને હેમ કરશે, અશ્વમેધ યજ્ઞ પણ કરશે અને બધી બાજુથી પૃથ્વી પર વિજય પામી યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરશે. એ જનમેજયને પુત્ર શતાનીક થશે. જે યાજ્ઞવલક્ય ઋષિ પાસે ત્રણેય વેદ અને કર્મકાંડનું શિક્ષણ મેળવશે, કૃપાચાર્ય કનેથી અસ્ત્રવિદ્યા પણ શીખી લેશે, ઉપરાંત શૌનક ઋષિ જેવા અનુભવી પુરુષ પાસેથી આત્મજ્ઞાન મેળવીને પરમાત્મપદ પામી જશે! એ શતાનીક રાજાને સહસ્ત્રનીક અને એમ એ રાજવંશ પરંપરામાં અસીમ કૃષ્ણને પુત્ર નેમિચક્ર પેદા થશે. જ્યારે હસ્તિનાપુર ગંગાપૂરથી વહી જશે ત્યારે નેમિચક્ર કૌશાંબીપુરીમાં સુખપૂર્વક નિવાસ કરશે. તેનો પુત્ર થશે ચિત્રરથ; ચિત્રરથને પુત્ર કવિરથ એમ વંશપરાગત છેલ્લે છેલ્લે ક્ષેમક રાજાની સાથે જ એ વંશ પૂરે થશે. હવે હું તમને ભવિષ્યમાં થવાવાળા મગધ દેશના રાજાઓને વર્ણવવા ઇરછીશ.” એમ કહી તેઓ આગળ વદ્યા : “જરાસંધને પુત્ર સહદેવ થશે અને એમ છેવટે વિશ્વજિત રાજાનો પુત્ર રિપુંજય થશે. આ બધે બૃહદ્રથ રાજાનો વંશ કહેવાય ! એ બધાનું શાસન એક હજાર વર્ષની અંદર-અંદર ચાલશે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પરીક્ષિત રાજન ! યયાતિપુત્ર અનુ'ના વંશમાં જે ચિત્રરથ અધવા રામપાદ રાજવી થયા, તેના જ મિત્ર અયેાધ્યારાજ શ્રી દશરથથયેલા. બીજા સંતાન ન થવાથી રામપાદ રાજાની ગાંદે રથ કન્યા શાંતા આવી. શાન્તાનું લગ્ન જે ઋષ્ય શ્રૃંગમુનિ સાથે થયેલું તે ઋષ્યશ્રૃંગ વિભાંડક ઋષિ દ્વારા હરણીથી જ જન્મેલા, એક વાર રાજા રામપાદના રાજ્યમાં ઘણા વખત લગી વરસાદ ન પડચો ત્યારે ગણિકાએ પાતાના નૃત્ય, સંગીત, વાદ્ય, હાવભાવ અને આલિંગન અને ભેટાથી મુગ્ધ બનાવી ઋષ્યશ્રુંગ ઋષિને એ રાજ્યમાં લઈ આવેલી, જેથી વરસાદ થયા. એટલું જ નહીં, બલકે એમણે જ ઇંદ્રરાજના યજ્ઞ કરાવી આપેલે, જેથી રામપાદ રાજાને ત્યાં પણ પુત્ર જન્મ્યા. એ જ રીતે પુત્રવિન રાજા દશરથના પણ એ ઋષિપ્રતાપે ચાર દીકરા થયા ! રામપાદના વશમાં સત્કર્માના પુત્ર અધિ રથ રાન્ન થયેલે. અલબત્ત તેને પેાતાને તા કાઈ સ ંતાન ન હતું. એકદા તે ગ ગાતટ પર ક્રીડા કરતા હુંતે, તેવામાં એ જ ગંગા નદીના પ્રવાહમાં એક પટારીમાં એક નાનું સરખું બાળક વહેતું નજરે દીઠું, તે બાળક એ જ કુન્તીને કર્યું હતેા. કુન્તીને સા કન્યાવસ્થામાં જ ગર્ભ રહ્યો, તેથી તે બાળકને ગંગાપ્રવાહમાં વહેવડાવી દીધું. અધિરથે તે સાંપડેલા બાળકને પેાતાના સગા પુત્ર જ અનાવી દીધા ! શ્રી શુકદેવજી ખેલ્યા : “પરીક્ષિત રાજન્ ! આ રીતે અધિરથપુત્ર કર્ણ ન્યા. એના પુત્રનું નામ હતું બૃસેન ! ! યયાતિના પુત્ર દ્રુશ્રુથી બભ્રને જન્મ થયેા. બભ્રુના વંશમાં પ્રચેતા રાજ થયે અને પ્રચૈતાને સે। દીકરા થયા. તેમણે ઉત્તર દિશાના પ્લેસ્ટેશન રાજ રૂપે સત્કાર્યો કર્યાં હતાં ! યયાતિપુત્ર તુ સુથી એ પેઢીમાં મરુત્ રાજા થયે, તે રાા સતાનહીન હતા. આથી તેણે પુરુવંશી રાજા દુષ્યંતને પાતાનેા દત્તકપુત્ર બનાવી દીધા, પણ તે રાજ્ય કામનાથી પેાતાના વશમાં છેવટે પાછા ફર્યાં. Page #362 -------------------------------------------------------------------------- ________________ Coed Clay Aવ્યાસ TY / વ્યસન \ ચા (મા હૈયાં ત્યાં ગી (5 હાદા ગ ] Igયન, સર્વધના . વ્યાંગ સત્યશ્રધ્ધમાલિકી હકી મધ્ય 34 અરુ ટાઈટલ : શૌર્ય પ્રિન્ટરી * રતનપળ * અમદાવાદ * ફેન 337735