SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ હત્યાનું પાપ કદાચ બ્રાહ્મણુંવધથી પણુ વધી જતું હાય છે!!! માટે ભગવાનનું સ્મરણ કરી, ખૂ" પશ્ચાત્તાપ કરી તથા જે ઋષિમુનિઓનાં પવિત્ર પગલાંથી પાવન થયેલાં છે તેવાં તીર્થોનું પર્યટન કરીને આ લાગેલા મહાપાપને પૂરેપૂરું ધોઈ નાખ.' પિતાજીતી આ વાત સાંભળી તરત ઉતાવળે કરેલા આ અનકારી કૃત્યથી પરશુરામ ખરેખર પસ્તાવા લાગી ગયા !!..'' પિતૃઆજ્ઞા અને માધ ઉપતિ અયેાગ્ય લાગે તાપ સુયેાગ્ય, વડીલ–આજ્ઞા વિશ્વાસ ચેાગ્ય; બનાવી પાળે રહી ચિત્ત શુદ્ધ, વટાવી તે જોખમ થાય સિદ્ધ. ૧ અનુષ્ટુપ નાનીચે ક્ષતિ માટે સૌ,ચેતે મત્ય સમાજમાં; સત્ય પ્રેમભયુ” ન્યાયી વાયુમંડળ, તે સદા. ૨ શુકદેવજી ખાલ્ય! : “હે રાજન પરીક્ષિતજી! ભગવાન પરશુ રામજીએ ‘જેવી આપની આજ્ઞા' એટલું કહી પેાતાના પૂજ્ય પિતાજી જમદગ્નિની આજ્ઞા અક્ષરશઃ તરત ઉઠાવી લીધી અને એક વર્ષ લગી તે (પરશુરામ) તીર્થ યાત્રા જ કરતા રહ્યા. એમ સમય પુરા કરીને ફરીથી પેાતાના આશ્રમમાં પાછા ફર્યાં.” પ્ર. ૧૮
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy