SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ અને એ નિષ્પાપ ઋષિની ભાવપૂર્વક સેવા કરવી, આ વાત ગુપ્ત રાખજો. સારી વાતે જેટલી ગુપ્ત રહે, તેટલું તેનું ફળ અધિક મિષ્ટ અને !' આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પેાતાની જ ખે ખુદ ભગવાન જન્મ ધરશે, એ જાણી અદિતિ કૃતકૃત્યતા અનુભવવા લાગી ગઈ અને ઘણુ જ પ્રેમથી કશ્યપની સેવામાં ખૂ પી ગઈ. સત્યશી સ્યપ૭ તરત જ આ વાત જાણી ગયા. અને અદિતિને એકદા રાજી રાજી કરી નાખી. ખુદ બ્રહ્માજી પણ અદિતિની કૂખે અવતરેલા ભગવાનની સ્તુતિ કરી ગયા. આ રીતે ભાદરવા સુદ બારશને દિવસે અભિજિત મુદ્દે માં ભગવાનને જન્મ થયેા. તેથી આ તિથિને વિજયા ખારશ' પણ કહે છે. આ વખતે અદિતિના આનંદની અવિષે ન રહી, થાાવારમાં ભગવાને વામન રૂપ ધારણ કરી લીધું. અહી ભૃગુ વગેરે ઋષિઓને યજ્ઞ ચાલુ હતા જ, ત્યાં તે હાથમાં છત્ર, દંડ અને જળ ભરેલા કમ`ડળ સાથે આવી પહેાંચ્યા. એ રૂપ ઈ બલિરાજાને ન થયા, અને આસન આપ્યું. પછી સ્વાગત કરી ચરણામૃત પીધું. તે ચરણામૃત બલિએ માથે ચડાવ્યું. લિરાજની અપૂર્વ ભક્તિ સત્યાથી કેરી સુકસેાટી થાતી, વસુધરા લક્ષ્મી સુદૂર જાતી; તેાયે ચળે ના સતથી કાપિ, છે દૈત્ય એવા લિરાજ નામી. ૧ સત્ય જ્યાં ભગવપે, ને નમ્રુત્વ-ત્યાગ સાથ હૈ ! સાનુકૂળ થશે અંતે, ત્યાં સૌ જગ સ''ધી. ૨ *, ૧૫
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy