SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માથી પુરુષ તે છે, ભવ પ્રપંચને વિષે ચોમેર ભાગ વચ્ચે છે, પ્રભુ લક્ષ્ય રહી શકે. પુરષાર્થ થકી નિત્ય, કર્તવ્ય કર્મ આચરે; મજલક્ષી કરે સૌને, સર્વ હિતેચ્છુ સંત તે. (૫. ૯૫) આ લાલચે બને, કદી પૂર્ણ મુક્તિની; સ્વપર–શ્રેય–માગે છે, પસાર કરવી રહી. (પા. ૧૦૪) આત્મામાં સ્થિર ન થાય, કાયમી જ્યાં લગી મન; ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે' ચિરંતન. (પા. ૧૬) યેગી કદી ન મહાય, સાધનાજન્ય સિદ્ધિમાં; કેમ કે સાચી કાંતિ તે છે ત્યાગમાં, ને ભોગમાં. (પા. ૯૮) માયા દયા જુદાં, એક પાડે, બીજ ચઢાવતું; જન્મ વધારતું એક, બીજુ જન્મ નિવારવું. (૫. ૯૯) ભગવાન ઋષભનું અધ્યાત્મ-દર્શન રહૂગણને સમજાવતાં ભરતજી કહે છે : આત્મા મુખ્ય જગે બીજુ, બધું ગૌણ બતાવવા; એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગત વૃથા. ન સંબંધી ન સંબંધ, છોડવાનાં કલ્લાં કદી; છાડવાં મેહ-આસક્તિ, તે બને પરનાં સદા. (પા. ૧૦૮) આત્મબુતિ સદા જેની, દેહાદિ પર છે ઘણું; તે છત પડી ઘૂમે, જંજાળ ભવાની. (પા. ૧૧૨) સવદહી તણે હૈયે, કાયમ પ્રભુજી વસે; એવું માની સદા વતે, પામે પ્રભુકૃપા સુખે. (પા. ૧૨૧) આત્મશુદ્ધિનું અમૃત ઔષધ નામજપ અવતારી વિભૂતિ અને પરમ સંતાની ગેરહાજરીમાં પાપમાવા મુક્ત કરનારું, સંસારમાંથી તારનારું કેઈ ઔષધ છે? તે પ્રશ્નને
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy