________________
અંગિરા-નારનું આશ્વાસન
કેઈ આજે ગયા કેઈ, જવાના કેઈએમ જે; સંસારની ગતિ આ ત્યાં ! કથી શેક શું વળે? ૧
હેથી ન માત્ર આવડે કે દિલાસ દઈ નાસતાં, કિંતુ પ્રત્યક્ષ હોંચીને, સયિ જે બની જતાં. ૨ તેવા ઋષિ–મુનિઓનું, ભારત તેથી વિશ્વમાં ધર્મમૂર્તિ ગણાવે છે, વિશ્વ ગુરુ બને સદા. ૩
પુત્રના શબ આગળ શબ જેવી હાલતમાં આવી પડેલાં રાજારાણને બંને મુનિઓએ આ મુજબ કહ્યું : “તમો એ જાણે છે ખરાં કે આ મરી ગયેલું બાળક પૂર્વ જન્મમાં તમારું શું સગું હતું ? જેમ પાણી અને રેતી બને મળે છે અને પછી વિખરાઈ જાય છે તેવું જ આ આખાય સંસારનું છે. સમયના ધોરી પ્રવાહમાં મળવું અને વિખરાવું બન્યા જ કરવાનું. શાશ્વત તો એ છે કે જે સદાય એક સરખું રહ્યા કરે છે. આવા તો એક માત્ર ભગવાન જ છે. જેઓ પ્રાણી માત્રના અધિપતિ છે. કારણ કે ભગવાનરૂપ પરમ આત્મામાં જન્મ-મૃત્યુને વિકાર છે જ નહીં તેમને નથી ઇચ્છા કે નથી કશી અપેક્ષા ! એટલે કે એવા ભગવાનનું જ ચિન્તન કરવું જોઈએ. પરિવર્તનશીલ આ સંસારમાં મૃત્યુ એ અનિવાર્ય દશા હોઈ તેનાં શોક ચિંતા કરવા નકામા છે.” બ્રહ્મચારી શુકદેવજી પરીક્ષિત રાજાને ઉદ્દેશીને કહે છે: “મહર્ષિ અંગિરા તથા દેવર્ષિ નારદજીની આ દિવ્યવાણથી ચિત્રકેતુ રાજાને જરા શાન્તિ તે થઈ અને આંસુ લૂછી તેઓ બોલ્યાઃ આપ બન્નેની સાદી સીધી વાણી પણ મારા શુષ્ક અને નિરાશા મનમાં નવપલ્લવપણું અને આશાને