________________
સસ્કૃતિના સીમાસ્તંભ, ભારત વ
ચિરંતન જેવા ચીન દેશ પર લી–એ–ઝી અને કનફયુશિયસ શિસ્ત શિખવાને પદાર્થપાઠ આપતા હતા અને એ મહાનદેશની દિવાલ બનેલા હિમવાનને અઢેલીને ઉભેલાંતે ચાખાનાં ખેતરોમાં વસતા શાકય માનવાના વરાજ્યને શુદ્દોઘ્ન નામના ગણપતિ, હિમાવાનની અટારીઓમાં વસતી દેવજાતિમાં જઈને પાછા ફરેલા જુવાન દિકરા સિધાની સાથે કાઈ ગાંભીર મતભેદની વાત કરતા સભળાતા હતા.
t
ત્યારે મહાભારત નામના આંતરવિગ્રહને લડાઇ ગયે પાંચ સૈકાઓ વહી ગયા હતા. આ આંતરવિગ્રહની કાળરાત્રિમાં જ યાદવાસ્થળી પણ થઇ ગઈ હતી. આ આંતરવિગ્રહ પછી વિજેતા બધું જ હારી જઈ તે હિમાચળમાં
ચાયા ગયા હતા.
પણ તેનું અત્યારે શું હતું? અત્યારે તેના પર પાંચ સૈકાઓ વહી ગયા પછી હસ્તિનાપુરમાં મહાભારત ખેલ્યા પછી, ભારતની ધરતી પરથી ઈતિહાસ, પાટલિપુત્ર તરફ આવી પહેાંચ્યા. પુરાહિતાએ પાછા અશ્વમેધ શરૂ થશે એમ ધારીને મેધ કરવાના મંત્રા ગોખીને તૈયાર કરવા માંડ્યા હતા. દેવદેવીઓની મૂર્તિઓને સાસુફ કરીને અથવા નવી બનાવીને બ્રાહ્મણ હકુમત જાદુની ઘટનાના મંત્રો જપવા માંડી ચૂકી હતી. ત્યારે આર્યાવર્તી પર એવા સમય શરૂ થઈ ચૂકયો હતા.
આ સમયમાં જ જાણે વિશ્વ—તિહાસની સીમાપર ઉભા રહીને પાતે ખેડેલી સફરાને યાદ કરતા ભારતની ધરતી પર ફેલાયલી યાતના અને બ્રાહ્મણ . હકુમતના અંધારાથી ઉભરાતા કારભારને દેખી રહેતા સિદ્ધાર્થ પેાતાની સાથે જ રથમાં ખેડેલા શાકચગણુના પ્રમુખ અથવા ગણપતિ શુદ્ધોદન ઉપરથી નજર નાખતા કહેતા હતા.
tr
ભેદ
કપિલવસ્તુમાં જે દુ:ખ છે, દરદ છે, તેના વટમાં જ જે મોટા ભેદ છે તે સૌનું કારણ છે. આ યજ્ઞા અને મંત્ર બનીને, દુઃખી માનવા પર યાતનાએ ભેદ પાતે જ ભેક્ભાવ બનીને આપણી સંસ્થાગારમાં બ્રાહ્મણેાન । જાદુએ જેવા મા અને યજ્ઞા બને છે. ધરતીપર હકુમત કરતી ભેદ નીતિવડે યાતનામય બની ગયા છે, પિતા ! ” તું કના કાયદાને જ માનતા નથી. મંત્રની શક્તિને માનતા નથી, યજ્ઞાથી રીઝતાં દેવદેવીઓની આરાધનાને તું... ” કંપી ઉઠતાં શુદ્દોનેે મ
પાડી, તારી પાસે બીજો શો ઉપાય છે ? ”
"
પાયામાં જીવનના વહીઅજ્ઞાતનું રૂપ ધરીને, ગાઠવતા જાય છે. આ
કાનૂન ધડે છે અને આખા સંસાર આ