________________
હિન્દીમહાસાગરનુ` રાષ્ટ્રમડળ અને સાથિયાન -382009, ૬૫૧ દેશે પરથી અંગ્રેજી શાહીવાદી આક્રમક પકડને હીદીમહાસાગર પરથી દૂર હડસેલી દેવાના પ્રયત્ને વિમુકતરાષ્ટ્રાએ શરૂ કરવા માંડયા છે, કારણ કે જ્યાં સુધી શાહીવાદી આક્રમણ અને દરમ્યાનગીરીનાં લશ્કરી સ્વરૂપોને હિંદીમહાસાગરના તમામ કિનારા પરથી એડનથી તે સિગાપુર સુધી, પાછાં હટાવી ન દેવાય ત્યાં સુધી આ રાષ્ટ્ર સમુહની વિમુકિતનું રૂપ ભયમાં છે જ.
જાપાનથી સિ ંગાપુર સુધી
જાપાનના કિનારાએમાં તેા અમેરિકન શહીવાદની આક્રમક હકુમત જાપા નની વિમુકિતના ઉપહાસ કરતી બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ ગાઠવાઈ ગઈ છે. ચીનના કિનારા પર હેાંગકેગમાં અંગ્રેજી શાહીવાદ ખેઠા છે તથા ફાર્માંસાના ટાપુ એજ ચીન દેશ છે એમ કહીને રા′ધની પશુ શરમજનક સ્થિતિ કરી મૂકનાર અમેરિકન શાહીવાદે ચીનના એક દેશદ્રોહીને પેાતાના ખાંધીયા બનાવીને, પેાતાના નૌકા કાલે અને યત્રઆયુધા એ ટાપુ પર ગાવી દઈ તે ગમે ત્યારે ચીનપર આક્રમણ કરવા માટે ફાર્માસામાં પેાતાના રક્ષણુ હેઠળ અને ચીનના દુશ્મન તરીકે તેને બેસાડી રાખ્યા છે. આજે સિગાપુરની પણ એવી જ હાલત છે. હિંદીમહાસાગરના આ અતિ મહત્વના મથક પર અંગ્રેજી શાહીવાદે પેાતાની પકડને જાળવી રાખવા આખા મલાયા પ્રદેશપર સહારની કાર્યવાહી ચાલુ રાખી છે તથા સિંગાપુરને આઝાદીનેા કાઇપણ અધિકાર આપવાનેા ઇન્કાર કરી દીધા છે.
સિગાપુરથી એડન સુધી
આ સિંગાપુરથી આગળ વધીએ તે, મલાયામાં અંગ્રેજી શાહીવાદની મડાગાંઠે, આખર સુધી મલાયાના કલેવર પર જળેાની જેમ ચિટકી રહેવાની જાહેરાત કરી છે. પ્રાદેશનાં જંગલે, આ શાહીવાદી દરમ્યાનગીરી વડે, ભયા કુલ બન્યાં છે. સીઆમ પ્રદેશ પર અંગ્રેજ અને અમેરિકન શાહીવાદની દરમ્યાનગીરીએ વિમુકિતની કાઇપણ હિલચાલની હસ્તીને નાખ઼ુદ કરી નાખવાનાં કાવતરાંપર ત્યાંના એક દેશદ્રોહીની આગેવાની બેસાડી દઈ ને, તેને માલ પીમુલતે, પાતાના પરમ મિત્ર અને લેખડી પુરૂષ તરીકે જાહેર કર્યાં છે. વિમુકિતની હિલચાલને કચડવાની આ ક્ષાહીવાદી કાર્યવાહીએએ, દક્ષિણ રીયામાં સીંગમાન–રી તથા ફાર્માંસામાં, ચ્યાંગ–કાશકને અને સીઆમમાં માલ પીખુન્ન નામના આ બધા પોતાના લેખડી માનવાને, અથવા રામેટાને આગળ ધર્યો છે. સીલેાનની વિમુકિતને પણ તેમણે એક કાટેલવાળાના અધિકાર નીચે ભયજનક દશામાં મૂકી દીધી હતી પરન્તુ સીસાનની પ્રજાએ એ નિતિને પડકારી છે. એ નાન