________________
૭૪૩
વિસમા સિકાની સંસ્કૃતિની જીંદગી
શાંતિ હિલચાલ શા માટે ?” અને પિતાના સવાલને પોતે જ જવાબ દેતે એ મહા વૈજ્ઞાનિક વિશ્વભરમાં શાંતિ પ્રતિનિધિઓને યાદ આપતે હતે.
'Hi|JEET
Filer
TETHE
Hi FEE FEEL SHE
RETH
SEB - his
values inસાબ
13.
ર
if I
!
RE
- ! ! !
:
Fil: is 1+I
21
'' 23
: : '
: :
:
:
પા કપરા
i... Firs 11
Win!!
:
BEE
S
- I IST
મા
:
.
':
-
કે,
જ કારણ
.
d
વાતો n =
I E list ET'li | | |
આપણે મળીએ છીએ તે સમય વીસમા સૈકાનો છે. હમણાં જ વીસ સકે અરધે પુરે થાય છે. અરધા સૈકાના સમયમાં જ, છ કરોડ અને સિત્તેર લાખ માનવોની કતલ કરી નાખનાર બે વિશ્વયુદ્ધો આપણી દુનિયામાં લડાઈ ચૂકાયાં છે. આપણે જગતના માનવસમુદાયોના પ્રતિનિધિઓ, વિશ્વભરમાં એવી શાંતિ હિલચાલ, જગવવા માગીએ છીએ, કે જે હીલચાલ સર્વ સ્થળેથી, સર્વ સંસ્થાઓમાંથી, સર્વ વર્ગોમાંથી. શાંતિચાહક માનવાન, જેઓ આપણા, અત્યારના જગતના તમામ સવાલેને નિકાલ યુદ્ધની હેવાનીયત અને સંહારક રીતથી નહીં, પરંતુ વાટાઘાટોથી જ લાવવામાં માનતાં હોય, તેમને આંતર રાષ્ટ્રિય શાંતિ મોરચે રચી શકે.”
હવે ઈ. સ. ૧૯૫૪ ને બીજે મહીને બેસી ગયો હતો. પેરીસનગરમાં વેલેરીસના જુના દેવળની દિવાલ પર સંસ્કારના ઈતિહાસમાં પહેલીવાર, “ યુદ્ધ વિરૂદ્ધ” શાંતિની વનહાકલનું ચિત્ર પ્રદર્શન, એજાયું હતું. આખું ય પ્રદર્શન પિકાસોએ તૈયાર કર્યું હતું.
દિવાલ પર માનવજીવતરનાં સ્વપ્ન, આશાઓ, યાતનાઓ, જગત જેવાં જૂજવાં રૂપ ધરીને સૈકાઓની સંસ્કૃતિના અંતરની માનવી મૂલ્યની કણિકાઓ ધારણ કરીને, ધબકી ઉઠયાં હતાં. પ્રદર્શનમાં પેસનારને આ ધબકારાઓ વિંટળાઈ વળતા હતા. એકવાર અંદર પેઠા પછી જાણે બહાર નીકળવાપણું હતું જ નહીં એવું આ અનેખું રૂપદર્શન હતું.
દેખનાર આ પ્રદર્શનની સામે નહોતાં ઉભાં પણ ચિત્ર પર આલેખાઈ જઈને ચિત્રમય બની જતાં હતા. આ પ્રદર્શનમાં યુદ્ધના હાથાઓમાંથી